________________
મી ધન્યકુમાર
થરિત્ર ભાગ ૨
કાંઈ કારણ નથી.” સર્વેએ કહ્યું કે “તમે સાચું કહે છે અને તે સર્વે જ છીએ છીએ. તમારી જેવા બંધુ નેહવાળા એ જા કયા 'રુષ હોય, કે જે હંમેશા પરિશ્રમ લઈ ને ઔષધાદિક અગણિત ઉપાયે કરે ? હવે તે તમે ધાર્યું છે તે તીથૈ જશો એટલે દેવની કૃપાથી તમારા ઇરછતની સિદ્ધિ અવય થશે. આ પ્રમાણે સર્વે એકઠા મળેલા લોકોએ આશીષ દધી. ત્યારબાદ શેઠે વાજંત્ર વગાડનારા એને, બંદીજનને, ભિક્ષકોને તેમણે મુખે માણ્યું તે પ્રમાણે ૫ને અને સર્વ મહેજોને નમસ્કારાદિ યાચિત વ્યવહાર કરીને મહાકટ વડે પાછા વળ્યા. શેઠની પણ ઈરછત કાર્યની સિદ્ધિ થઈ
આઠમો પલવ
પછી હર્ષપૂર્વક રથ ઉપર બેસીને અભયકુમાર આગળ ચાલ્યા. પાંચેક જન ભૂમિ એળગી ત્યારે પિતાની સાથેના માણસોનો મેળાપ થઈ ગયો. પ્રથમથી જ એક જનને છેટે અને અર્ધા ભેજને છેટે
સ્થળે સ્થળે પૂર્વથી સંકેત કરી રાખ્યો હતો, તે પ્રમાણે રથ, અશ્વ, સિપાઈ, ઊંટ વગેરે તૌયાર હતા. તે તે સ્થળે વાહન તથા સિપાઈઓની ફેરબદલી કરીને એક સરખી અવિચ્છિન્નધારાથી તેઓ રાજગૃહી તરફ ચાલ્યા. થાકી ગયેલા અશ્વો અને સેવકે પાછળ રહેતા હતા, અને સ્થળે સ્થળે રહેલા નવા અશ્વાદિક સાથે ચાલતા હતા. આ રીતે માર્ગ કાપતા બહુ દૂર ગયા એટલે અભયકુમારે સેવકને હુકમ કર્યો કે “ખાટલામાં રહેલા રાજાના બંધને દૂર કરો, અથવાળા સુંદર રથમાં તેમને બેસાડો. અવારે ચારે બાજુ ફરતા રહો, છત્રીઓ વડે તેને તડકે દૂર કરે અને કઈ પણ સ્થળે રોકાયા વગર માર્ગ કાપે, વળી તે રાજા જે જે હુકમ કરે તે તે સર્વે તરત જ તેની આજ્ઞાનુસાર કરે. હું પણ પાછળ પાછળ આવું છું.” પછી સેવકોને તે પ્રમાણે કરતા જોઈને તેને આશય જાણતાં
出现现的形网网织织网&&妈妈如网织网如风似照欣欣
Jain Education Intel
For Personal & Private Use Only
www.jainelibrary.org