________________
જ
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
છતાં પણ પ્રદ્યોતે પૂછયું કે “કેના હુકમથી આ મારા બંને છોડી નાખે છે, અને મને આ મેટા રથમાં બેસાડે છે?” તેઓએ હ્યું કે “અમારા વામીના હક થી.” તેણે ઇયું...” તમારા સ્વામી કયાં છે.? ” તેઓએ કહ્યું કે “અમારા સ્વામી આવે છે. બહુ દૂર નથી. આપને જે કાંઈ કામકાજ હોય તેની અમને આજ્ઞા આપે, અમે બધા આપના જ સેવકે છીએ તેમ જાણજો.” આ પ્રમાણે બેલતા અને ઉતાવળી ગતિથી ચાલતાં સાંજ પડવા આવી, ત્યારે તેઓ વીશ યેજન દૂર નીકળી ગયા.
આઠમો પલવ
医院医医欧密欧区医医欧欧欧欧欧欧欧欧欧欧
અભયકુમાર પણ તે વખતે નજીક આવી પહોંચ્યા અને માથાને પ્રણામ કરીને બેલ્યા કે “મહારાજ ! મારા બાળકના આપને પ્રણામ છે. આ બાળકે વચન પાળવા માટે કરેલા અપરાધની ક્ષમા કરશો. આપ તે મારે પૂજનિક, સેવા કરવાને લાયક છે. છતાં જે આ તમારા અવિનયની મેં પ્રવૃત્તિ કરી છે ને આપની માટી આશાતના કરી છે, તે મેરૂ પર્વત જેવા હૃદયવાળા આપે ખમવી જોઈએ. આપ જેવા વૃદ્ધ અને ગંભીર પુરુષો હોય છે, તેઓ બાળકનું અજ્ઞાનતાથી કરેલ કાર્ય જોઈને કેપ કરતા નથી; પણ તેનું હિત કરે છે. હું તે બાળક આપની પાસે કોણ માત્ર છું? હું તે આપની આજ્ઞાનુસાર વર્તનાર આપને સેવક છું. જગતમાં માનને ભંગ કોઈને પ્રિય લાગતું નથી. તેમાં પણ મોટાના માનની હાનિ તે મહા દેષ કરનાર થાય છે, પણ મહારાજ ! હું શું કરું? આપે તે ધર્મછળથી મને ઠગ્યા હતે. સંસારી માં જે કોઈ પુરુષ રાગદ્વેષ વડે જે દંભને વિલાસ કરે તેને તે જ વિલાસ બદલા રૂપે બુદ્ધિપ્રપંચ વડે સામા માણસે આપે ” આવું નીતિશાસ્ત્રનું વચન છે, પરંતુ ધર્મ છળ
M MMSX SXSÉS88SÁXXXXXXXXXXX
કે ૬૩
Educon interna
For Personal & Private Use Only
wjainelibrary.org