________________
AUS
કમા૨|| ચાર ભાગ ૧
I
કે
સાતમ પલવા
以织网阴欲买码网双码假网网网感恩的
તથા ગરીબ, ભિક્ષુકે વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભૂષણે હાથમાં રાખીને દેડતા દેડતા નીકળ્યા. તે જોઈને કથાના શ્રવણમાં તલ્લીન થયેલા લોકોએ તેમને પૂછ્યું કે-“આ સુવર્ણ તથા રૂપાના અંલકારે અને વસ્ત્રો તમે કયાંથી લાવ્યા ? તથા જલ્દી કેમ દેડો છે ? એટલે તેઓ બોલ્યા કે- અમુક કેટયાધિપતિ શેઠ રાજાને કાંઈક માટે અપરાધ કર્યો હશે, તેથી અત્યંત કપ પામેલા રાજાએ સભા સમક્ષ હુકમ કર્યો છે કે “સર્વે રાજસેવકો તથા નગરના લેકે સ્વેચ્છાથી આ ગુન્હેગારનું ઘર લુટી લે, તેમાંથી જે માણસ જે જે વસ્તુ લઈ જશે તે તે વસ્તુ તેની થશે, તેમાં અમારા તરફથી કઈ પણ પ્રકારના ભયની શંકા રાખવી નહીં.” આ હુકમ થવાથી સર્વે લોકો તેનું ઘર લુંટવા લાગ્યા છે, લોકોએ ઘણું લુંટયું તે પણ હજુ ઘણું છે, તમે કેમ જતા નથી? જાએ, જાઓ, ત્યાં જઈને ખુશી પડે તે ચીજ ગ્રહણ કરે. કોઈ પણ રેકટેક કરતું નથી. આ અવસર ફરીને કયારે મળશે? અહીં બેસીને વાર્તા સાંભળવાથી શું હાથમાં આવશે ?” આ પ્રમાણે તેઓએ ઉત્સાહિત કર્યા, એટલે તેમાં લેભીજને હતા તે સાંભળવાનું છોડી એકદમ દેડતા ત્યાં ગયા. એટલામાં કેટલાક બ્રાહ્મણે કેટલાક વસ્ત્ર વિગેરે લઈને તે તરફ નીકળ્યા તેમને પંડિતોએ તથા બીજા બ્રાહ્મણેએ પૂછયું કે- આ કેને ઘેરથી લાવ્યા?’ એટલે તેઓએ કહ્યું કે “રાજાના અમુક પ્રધાનને પુત્ર માં હતા, તે નિરોગી થયે છે, મરતાં મરતાં જ બચે છે, સ્નાન કરે છે તેથી તેને પિતા દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વસ્ત્રો, સુંદર ભજન અને એક એક સોનામહોર આપે છે, તમે અહીં કેમ બેસી રહ્યા છો? કેમ જતા નથી? જાઓ, તમે તે પંડિત છે તેથી તમને વિશેષ આપશે.” તે સાંભળીને પંડિત તથા સામાન્ય બ્રાહ્મણે તે તરફ દેડયા. પછી કેટલાએક ગૃહસ્થ શાહુકારે જે ત્યાં બેસીને શ્રવણ કરતા
Jan Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org