________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
સાતમા
પહલવ
(૫૨૫૪૧IO
Jain Education Intematic
સમજવેા. હવે જેને હાથી, ઘોડા, ગાય, બળદ વિગેરેના હાડકા નીકળ્યા તેને હાથી, ઘેાડા, ગાય, ભે’સ વિગેરે ચતુષ્પદ અને ઢોરોનાં ગાકુળા આપેલા છે, તે ભાઇનું તે વ્યાપારમાં વિશેષ લક્ષ્ય ચાંટેલ હશે અને તે પશુએ પણ તેટલી કિંમતના હશે. તે પ્રમાણે ત્રીજાના વિભાગ સમજવા. હવે જેને રત્ન, સાનુ વિગેરે રોકડ નાણુ નીકળ્યું તે હજી સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમલ્લ શેઠે તે નાના ભાઈને રોકડું ધન આપેલ છે. આ પ્રમાણે ચેાથાના વિભાગ અને તેને મમ સમજવા. આ પ્રમાણેના આશયવડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાના સંકેત સૂચવેલે છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરો. આ પ્રમાણેનાં સાંકેતિક વિભાગેાવડે તે તે વ્યાપારમાં નાંખેલું દ્રવ્ય સર્જંને ભાગે આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગે વહેંચેલ છે. જુએ ! તમારા પિતાના આશયને ખતાવનાર મારા વચન પ્રમાણે તે તે વસ્તુની કિ ંમત થાય છે કે નહિ, તેના સ` પાતપેાતાના મનમાં વિચાર કરીને ઉત્તર આપે.” આ પ્રમાણે કહીને વિભાગેાના મમ સમજાવી ધન્યકુમાર ઉત્તર સાંભળવા માટે મૌન રહ્યા; એટલે મેટા ભાઈએ તેના મનમાં વિચાર કરીને કહ્યું કે-“ મને વ્યાજ વિગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સોનામહોર મળશે.” બીજો બ પણ ખેલ્યે કે મને પણ જમીન, ખેતર તથા કોઠાર વિગેરેથી મેાટા ભાઇના જેટલીજ ધન સંખ્યા મળશે-તેનુ' અને મારૂં પ્રમાણ સરખું થશે.” હવે ત્રીજો ભાઈ ખેલ્યા કે“ મને દશ હજાર ઘેાડા, સેા હાથી, સો ગાયાના ગોકુળ, એંશી હજાર ઉંટ અને પાડા-બળદ વિગેરેની મોટી સંખ્યા મળશે, તેનું મુલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સેાનામહેર મળશે.” આ પ્રમાણેનાં તેએનાં ૧ ગાકુળમાં દશ હજાર ગાયા હોય છે,
For Personal & Private Use Only
૨૬૫ www.jainellbrary.org