________________
સર્વ દેશની પ્રજાઓની આબાદી ઈરછનારી, રાજા અને પ્રજા એ બેની ઉન્નતિ ઈચછનાર, યુરોપના
મહાયુદ્ધમાં સ્વાતંત્ર્યની રક્ષા માટે–ધર્મયુદ્ધમાં હિમાલયની પેઠે અડગ ઊભી રાજ્યકત્રિી બ્રિટીશ રહેનાર, યુરપાદિ સર્વ દેશની ઉન્નતિમાં ભાગ લેનાર, આર્યાવર્તમાં હેમરૂલની સરકારને ધન્ય- લડતને ન્યાય આપનાર, આર્યાવર્તન મનુષ્યની ચક્ષુઓમાં વિદ્યારૂપ દિવ્યાજન વાદ. આજનાર અને તેઓને પિતાના સહચારી બનાવનાર. ન્યાયી રાજ્યને મિત્ર બના
વનાર બ્રિટીશ સરકારના રાજ્યશાસનકાલમાં કર્મચાગ ગ્રન્થની રયના થઈ છે, તેથી સાષિપાનાં શારિર્ઝવ એ શાંતિમંત્રથી બ્રિટીશ રાજ્ય સરકારની શાતિ ઈચ્છવામાં આવે છે, તથા બ્રિટીશ સરકારને ધન્યવાદ દેવામાં આવે છે. આર્યાવર્તને ઉદય બ્રિટીશ રાજ્યથી થવાનું છે. દેશ, પ્રજા, સમાજનું કલ્યાણ કરનાર અને દેશ પ્રજાની આબાદી માટે આત્મભેગ આપનારા કર્મવીર, જ્ઞાનવીરે, વગેરેની બ્રિટીશ સરકાર સારી રીતે કદર કરે છે સર્વ દેશમાન્ય લેઈડ જયેજ જેવા પ્રધાનેથી વિશ્વમાં વાત દેવીની ચિરસ્થાયિતા રહેનાર છે. અમેરિકા રાજ્યના પ્રમુખ જેવાઓ પણ બ્રિટીશ રાજ્યનેતાઓના ન્યાયને અવલબીને હાલના યુદ્ધમાં બ્રિટીશ પક્ષમાં ઊભા રહ્યા છે, તે બ્રિટીશ રાજ્યના નેતાઓ કે જે સત્ય રાજ્ય કર્મગીઓ છે તેઓને જ તેમા પ્રતાપ છે–તેથી તેઓને ધન્યવાદ ઘટે છે. બ્રિટીશ રાજ્યગે આર્યાવર્તના મનુષ્યની ઉન્નતિ માટે આ ઉઘડી છે અને ભવિષ્યમાં તેથી અનેક મહાકર્મયેગીઓ પ્રકટશે, એમાં કઈપણ શકી નથી કર્મવેગના વાચનથી અનેક મનુષ્યો ભવિષ્યમાં કર્મગીઓ પ્રકટશે અને તેઓ સર્વ દેશી મનુષ્યના કલ્યાણમાં ભાગ લેશે. શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્ય કે જે એક વખત અમારી સાથે રહ્યા હતા તેમને આધ્યાત્મિક જ્ઞાનપૂર્વક કર્મવેગની મહત્તા સમજાવવામાં આવી હતી. અમ્મદીય શિષ્યસ્વરૂ૫ રસાયનાચાર્ય શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્યજી અમારા કર્મોગના વિચારાના બળથી તેઓ ગૃહરથ કમગીને શોભે તેવી કાગની પ્રવૃત્તિઓને સેવે છે અને વૈદ્યવિદ્યા વગેરેની શોધખેાળાથી આર્યાવર્તની શોભામાં વૃદ્ધિ કરે છે. તેઓ સહાયનવાદ જેવા ગુન્હો બનાવીને વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થયા છે. વિજાપુરના ગૃહસ્થ જૈન દોશી-નથુભાઈ મછાચદ એક આદર્શ કમાગી હતા. સાંસારિક વ્યાપારની સાથે તેઓ ઉપાશ્રય અને જૈન મંદિર તથા સાધુઓની ભક્તિમાં મશગુલ રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ તેઓ નવરા બેસતા નહતા કમળના વિચારમા અને તેની પ્રવૃત્તિઓમાં તેઓ નિલેષપણે વર્તતા હતા તેમની અમને બાલ્યાવસ્થામાં સગતિ થવાથી તેમના જીવન-ચૈતન્યની સારી અસર થઈ હતી, તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે બ્રિટીશ સરકારે યોજેલા કેળવણીના શિક્ષણથી ભારતવર્ષને મનુષ્ય હવે કમગીઓની ઉપયોગિતા સ્વીકારવા લાગ્યા છે જેનશાસ્ત્રોના વાચનથી, પઠનથી કર્મવેગનું રહસ્ય ખરી રીતે સમજાય છે અને તેથી કર્મ યોગદિશાની પ્રવૃત્તિ સેવાય છે.
કર્મચાગ લખતાં છવાસ્થ દષ્ટિથી જે કંઈ સર્વશની આજ્ઞાથી વિરુદ્ધ લખાયું હોય તેની
પ્રભુની પ્રાર્થના કરી ક્ષમા ઇરછું છું, તેમજ સર્વ જીવોના કલ્યાણપ્રતિ પ્રવૃત્તિ ક્ષમા. કરતા જે કઈ ભૂલ થઈ હોય તેની ક્ષમા ચાહુ છુ સર્વજ્ઞ વિના અન્ય મનુષ્પોની
ભૂલો થાય છે. વિશેષ જ્ઞાનીઓની દષ્ટિમા મારા જે જે વિચારોમાં ભૂલે દેખાતી હોય તે તેમની ક્ષમા ચાહુ છું. ગુણાનુરાગી સાધુને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે તેઓ કર્મયોગમાં જે કંઈ ભૂલ થઈ હોય તે સુધારે ભ ભૂલે અને તારે ડૂબે, તથા ચાલતા અલન થાય એ ન્યાયને અનુસરી જે કઈ ભૂલ થઈ હોય તેની સઘની આગળ ક્ષમા ચાહું છું. આ ગ્રન્થની આ પહેલી આવૃતિમાં જે કઈ ભૂલ હોય તેની સત્પષે યાદી આપશે તો તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારે