________________
શ્રી પ્રયોગ અથ સનિર્દેશન,
wwwww
( ૪૧ )
પ્રાપ્ત ' કરીને પશ્ચાત્ ન પડી શકાય, સાર વિનાની અને બેય વિના અવની એ ટાઈ પણ જાતની ક્રિયા કરવા માત્રથી આત્માની ઉન્નતિ થતી નથી. ટની પેઠે વા યત્રની પેઢ ક્રિયા કરવા માત્રથી આત્મોન્નતિ થઇ શકતી નથી, પ્રત્યેક કર્મની દવાનુ સ્વરૂપ પરિપૂર્ણ અવાધીને પશ્ચાત્ તેમા મનની એકાગ્રના કરીને પ્રવૃત્તિ મેવવી જોઈએ. આત્મજ્ઞાનીએ કાર્ય પ્રવૃત્તિથી કદાપિ કટાળવુ ન જોઈએ, કાર્ય પ્રવૃત્તિથી કંટાળાથી પશ્ચાત્ સર્વ માતાની પ્રવૃત્તિયેાથી કંટાળે આવે છે અને તેથી કાચપણુ' પ્રાપ્ત થાય છે. કાર્ય પ્રવૃત્તિમાં કાયરપણું પ્રાપ્ત થતા આત્મન્નિતિ કરનાર એક પણ ગુણુની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી, પ્રત્યેક કાર્ય કરતા કઢાળેા આવે તેથી કદાપિ કાર્ય પ્રવૃત્તિના ત્યાગ ન કરવા. બ્રાન્સવાલમાં હિન્દુસ્થાનના ગાંધી મોહનલાલ કરમચંદે સત્યની પ્રવૃત્તિ પ્રાર્થી અને હિન્દુઓના દુખ દૂર કરવાને નિશ્ચય-ઠરાવ કર્યો. તેમાં તેણે અનેક દુઃખા વેઠીને · વિજય પ્રાપ્ત કર્યાં, માહનલાલ કરમચંદ ગાંધી કેદખાનાને પશુ સ્વર્ગ સમાન માનીને
સ્વકાર્ય પ્રવૃત્તિમાં દૃઢ નિશ્ચયી રહ્યા તેથી તે અતે વિજયી અન્યા. જે મનુષ્ય જીવ પર આવીને આ પાર કે પેલે પારના વિચાર કરી કન્ય કાર્યની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે અન્તે વિજયની વરમાલને પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં કૉંગ્રેસના ભાગલા પડ્યા તેથી હિન્દી કેટલાક હતાશ થયા પરન્તુ સુરેન્દ્રનાથ બેનરજી અને ગોખલે વગેરેએ તેની પુન પ્રવૃત્તિ પ્રારભી અને કેન્ગ્રેસને જીવતી કરી. આા ઉપરથી સાર લેવાના એ મળે છે કે આવશ્યક કર્તવ્યકાર્ય કરતાં કાર્ય અને પેાતાને ઘણું દૂર થવું પડે તે પણુ કાર્યની પ્રવૃત્તિથી અતે કાર્યની સિદ્ધિ ી શકાય છે. જાપાનના રાજા મીકા વગેરેએ સ્વદેશની પાશ્ચાત્ય શન્મ્યાની પેઠે પ્રગતિ કરવા ધારી તેમા તેમને પ્રથમ મુશ્કેલીઓ નડી; પરંતુ પશ્ચાત્ તેમને કન્યદિશાના માર્ગ ખુલ્લો દેખાયે અને તે પાતાની આંખે જાપાનની ઉન્નતિ દેખી મૃત્યુ પામ્યા. અમેરિકા દેશની પ્રગતિ કરનાર બેન્જામીન ફ્રાંકલીનને પણ પ્રથમ સ્વદેશીય પ્રગતિકારક આવશ્યક કા કરતા અનેક વિપત્તિયા નડી હતી, પરંતુ પશ્ચાત્ તેણે સ્વકાર્યની સિદ્ધિ કરી, ધાર્મિક આણંતાની પ્રગતિમાં પશુ પૂર્વે અનેક જૈનાચાનિ ખા પડયા હતા. દક્ષિણુ મદુરામા અનેક જૈનાચાર્યોંના ધાર્મિક વિવાદ્યમાં પ્રતિપક્ષીઓએ પ્રાણા લીધા હતા, તથાપિ તેઓ અશ માત્ર આત્મધર્મથી ચલાયમાન થયા નહાતા. તેઓએ કન્યકાર્યપ્રવૃત્તિ સ્વારજરૂપ ધર્મ અદા કરવામાં પ્રાણની સ્પૃહા રાખી નહેાતી. આત્માણુમાં જ્યા સ કાચ હાય છે અને જ્યા મૃત્યુની ભીતિ હાય છે ત્યા કન્યકાર્યની પ્રવૃત્તિમા શૈથિલ્ય અવધવું. વિધાથે-દેશાથે-સ ધાથે અને ધર્માર્થે મૃત્યુ થાય તે પણ જેને મનમાં જરા માત્ર ક્ષેાભ ઉત્પન્ન થતે નથી તે મનુષ્ય આવશ્યક કાર્ય ક્રિયામા મગ્ન બનીને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે. હાલ સુરાપમાં પ્રચંડ ચાદવાસ્થળી પ્રગટી છે" તેમા પ્રત્યેક દેશના મનુષ્ય સ્વપ્રાણાપણું કરવાને ઉત્સવ સમાન આનન્દે
---
Wandcams
માર
'
'