________________
—
—- -
-
-
-
- -
- -
માબ કપાસ
ન
-
-
( ૧૦ )
શ્રી કર્મગ ગ્રંથ-વિવેચન.
न कार्यः संशयस्तत्र शङ्कावान् पतति ध्रुवम् ।। पूर्णश्रद्धावलेनैव श्रद्धावांल्लभते जयम् ॥ १५३ ॥
શબ્દાર્થ–આત્મજ્ઞાનીઓની આજ્ઞાવડે અગીતાર્થ મનુષ્યએ સુભક્તિશ્રદાવડે કમપૂર્વક સંપ્રાસ ચલાકર્મ સેવવું જોઈએ. આવડે નિદિર, ચ શબ્દથી નિવડે નિર્દિષ્ટ અને દેશકાલાનુસારી જે ધર્મકર્મ હોય તેને જ્ઞાનીઓની આઝાવડે સેવવું જોઈએ. ઉપર્યુક્ત ધર્યું કર્તવ્ય કાર્ય સેવવામાં સંશય ન કરે જોઈએ કારણ કે શંકાશીલ પતિત થાય છે. અએવ પૂર્ણ શ્રદ્ધાળલવડે જ મનુષ્ય કર્તવ્ય કર્મ કરે છે જ્યને પામે છે.
વિવેચન–અગીતાર્થ અર્થાત્ બાલમનુએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે શુભ કર્મ કરવા જોઈએ. આત્મજ્ઞાનીઓ પર સિદ્ધાન્તનું રહસ્ય અને વર્તમાનકાલમાં કેવી રીતે શુભકર્મપ્રવૃત્તિ કરવી તે સારી રીતે જાણે છે, માટે તેવી દશા જેઓને જાગૃત ન થઈ હાય એવા અગીતાર્થજનોએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ધર્મદાસગણિ ઉપદેશમાલામા નિવેદે છે કે-જ્ઞાનીઓની આજ્ઞાથી આત્મોન્નતિ અને વિનંતિ કરી શકાય છેસિદ્ધાન્ત આદિ અનેક ગ્રન્થને અભ્યાસ કર્યા પશ્ચાત દ્રવ્યક્ષેત્રકાલભાવથી સર્વ ધર્મોની ઉત્પત્તિના રહસ્યોનું જ્ઞાન કરવું પડે છે, પશ્ચાત અનેક આત્મજ્ઞાનીઓના હૃદયને અનુભવ કરવું પડે છે, પશ્ચાત આત્મધ્યાનસમાધિથી આત્માનુભવને સાક્ષાત્કાર કરવો પડે છે, પશ્ચાત્ સર્વજીની ગ્યતાને અનુભવ કરે પડે છે; તતઃપશ્ચાત્ ગીતાર્થદશા વા આત્મજ્ઞાનીની દશા સંપ્રાપ્ત થાય છે, માટે તેવી દશાની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી સ્વતંત્રતા તે સ્વચ્છંદતાને પાત્ર બને છે. ગીતા શાસ્ત્રના અભ્યાસ માત્રથી બનતા નથી પરંતુ તેઓને ધ્યાનસમાધિદ્વારા આત્માને ઊંડે અનુભવસાક્ષાત્કાર કરે પડે છે, વર્તમાનપ્રવર્તિતસર્વધર્મોના રહસ્યને અનુભવ કરવો પડે છે. વ્યાવહારિક તથા ધાર્મિક સર્વેરિયાઓને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુભવ કરવો પડે છે, ત્યારબાદ સ્વપરની ઉન્નતિના વાસ્તવિક કારણેને સાક્ષાત અનુભવ કર પડે છે, પશ્ચાત્ ગીતાર્થ દશાની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનના સર્વ વિદ્યમાન આધ્યાત્મિક શાસ્ત્રને અનુભવ કર્યાથી અને રાગદ્વેષના ઉપશમ ક્ષપશમથી જેટલી પ્રાપ્ત થાય તેટલી વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી તથા લૌકિક સમાજ રાષ્ટ્રપ્રવૃત્તિ તથા વિશ્વજનોના વર્તમાનિક આચારેને પરિપૂર્ણ અનુભવ કયાંથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. તે સર્વને અનુભવ સાક્ષાત્ કરનાર ગીતાર્થ થઈ શકે છે. વેદાન્તના સર્વ શાસ્ત્રો અનુભવ કર્યાથી તથા સર્વ વેદેના વાચ્યાર્થીને સાર ગ્રહણ કરવાથી તથા સર્વ ઉપનિષદોના રહસ્યનો અનુભવ કરવાથી, સર્વ પુરાણેના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ જૈનાગમ પ્રકરણે ગ્રન્થ વગેરેને સમ્યગ્ર, અનુભવ કરવાથી, બાઈબલ કુરાન વગેરે જે જે ધર્મપુસ્તકો ગણાતા હોય તેઓને અભ્યાસ કરવાથી અને