Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 814
________________ ( ૭૪ ) શ્રી કમ ચાગ અર્થ-વિવેચન વ્યસ્ત થઇ. આર્ચીના પુન: ઉદ્ભયરૂપ સૂર્યનો ઉદય થાઓ. વિશ્વવતી સર્વ મનુષ્યો અનન્તસુખમય પ્રભુજીવનની પ્રાપ્તિ કરી. અનન્તસુખમય પ્રભુમયજીવન કરવાને સ્વાધિકારે કા કર્યો કર. કથની કરવાથી કંઈ વળવાનું નથી. હુંવે તે જાગ્રત થઈ કાર્ય કર્યાં કર. આત્મામા સ્વર્ગ અને આત્મામા મુકિત છે. આત્મસ્વાતત્ર્યને પ્રાપ્ત કર અને સર્વ પ્રકારના દુખાના નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કન્યકાય કર કે જેથી સર્વ પ્રકારના શુભ મગલાના તુ સ્વામી બની શકે. સર્વ પ્રકારના ધર્માંના સાર એ છે કે—કન્યકમાં કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. ક યાગની દશા પૂછુ થયા પશ્ચાત્ સમતાયેાગની છેવટે પ્રાપ્તિ થાય છે માટે ચરમદશાની પ્રાપ્તિયેાગ્ય કર્મો છેવટે કરવાયાગ્ય છે. કર્મ યાગની પરિપકવદશા થતાં પરિપૂર્ણ સમતાયેાગની સિદ્ધિ થાય છે. વિશ્વવર્તી સર્વ મનુષ્ય આત્મામા અનન્તજ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરા ! અવતરણ:-કર્મ યાગગ્રન્થની સમાપ્તિ માટે ચર્મમંગલપૂર્વક તે ગ્રન્થ કર્યાની ચાલ વગેરેનું નિવેદન કરે છે, श्लोकाः खीपाधयुक्त विक्रमाब्दे सिते दले । प्रतिपज्ज्येष्ठमासे च पूर्णग्रन्थोवभूवं वै ग्रन्थस्यास्य प्रपाठाच श्रवणाध्ययनादितः । नराः श्रीविजयानन्दं प्राप्नुवन्ति सदा ध्रुवम् ॥२७१॥ मेसाणा नगरे कृत्वा, मासकल्पं शुभं मुदा । कर्मयोगः कृतो ग्रन्थो बुद्धिसागरसूरिणा ॥૨૭॥ વિવેચનઃ—સંવત્ ૧૯૭૦ ના જ્યેષ્ઠમાસ સુદિ એકમે શુભ ચાઘડીયામાં કચેાગગ્રન્થ સંસ્કૃતમાં પૂર્ણ થયા, કર્મચાગગ્રન્થના પાન વાચન, શ્રવણુ અને અધ્યાપનúદ્ધિથી મનુષ્યા દ્રવ્યથી તથા ભાવથી શ્રી વિજ્રયાનન્તને નક્કી પ્રાપ્ત કરે છે. ગુજરાતમાં મેસાણામાં સ. ૧૯૭૦ ના વૈશાખમાસના એક માસકલ્પ કરીને શ્રી બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત ડ્મિય કચેગ ગ્રન્થ રચાવતા શ્રાતાઓ વિગેરે સર્વ મનુષ્યને આ ગ્રન્થના સારગ્રહણુથી સર્વ શુભ મંગલાની પ્રાપ્તિ થા ||૨૭૦મા સાણું ગાધાવીથી જીણુ જવરની ખીમારી લાગુ પડી હતી તેથી પેથાપુરના ચામાંસામાં ‘તથા તે પછીના વિજાપુરના ચામાસામાં કચેાગનું વિવેચન લખાયું નહીં. સંવત્ ૧૯૭૧ ના જેઠ માસથી તે સ. ૧૯૭૩ ના માગસર સુદ પૂર્ણિમાપત કર્મચાગનું ખાકીનું વિવે ' '.

Loading...

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818 819 820 821