Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/011547/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 -------------------------------------------------------------------------- ________________ KARMAYOGA NA By, Shrimad Budhisagerji Surishyar Publishers, SHree Adhyatma Gnyana Prasarak Mandal Sec. Manilal Mohanlal Padrakar. Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ Mandley Jail, “Had I known that you are writting your Karmayoga, I might not have written my Karmayoga" * * * (Sd.), B. G. Tilak. * * From a letter of Lokamanya B. G Tilak, in reciept of loose forms of Karmayoga (1st Edition), when he was at Mandley Jail Seoy Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી કર્મયોગ કિંવા કર્તવ્યબોધના સાધક તથા ઉપદેષ્ટા ' ર ' , , - - શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી. Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ -- 24 --- = ' ૧ --- ક હ કર્તવ્યબોધ . - સાધક અને બોધક : - - - - દર શ્વ 08 : RT Fi' M : છે કે Page #8 -------------------------------------------------------------------------- ________________ અદા : શ્રી અધ્યાત્મશાન બરારક મંડળમુંબઈ મણિલાલ મેહનલાલ પાદરાકર-મ ત્રી. શ્રી ગુનિવણ લીથિ સં. ૨૦૦૭ જેઠ વદી ; તા. ર8 જન ૧૯૫૧ આવૃત્તિ બીજી કિ. રૂા. ૧૨-૮-૦ શાળ ગુફાબ લલભાઈ ૬ હદય : -બારનગર Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું પૂર્વક્શન. in new ભારતવર્ષના અગ્રગણ્ય મહાન ગ્રંથોમાં શ્રી કર્મચાગ ગ્રંથનું સ્થાન વિશિષ્ટ એવું અતિ મહત્વનું છે. ધાર્મિક, તાત્વિક, સામાજિક, રાજકીય, આત્મિક અને અનેક જાતની સર્વગ્રાહી સામગ્રી એમા વિપુલ હેવાથી તેને ઉચ્ચ દરજજે હજી તે ને તે જ જળવાઈ રહ્યો છે. ભગવદ્ગીતા નામે ભારતવર્ષને મહાગ્રંથ જે કુરુક્ષેત્રના મહાયુદ્ધક્ષેત્રમાં મહવશ અને કર્મભ્રષ્ટ કિર્તવ્યવિમૂઢ સ્થિતિમાં આવતાં, કર્તવ્યપાલનના મહામંત્ર ઉપદેશવા શ્રી કૃષ્ણ જે કર્તવ્યપાલનને બોધ યુદ્ધક્ષેત્ર પર જ આપે, તે જ કર્મગ છે--જે ભગવદ્ગીતાને નામે પ્રસિદ્ધિને પામી અદ્યાપિ કર્મશૂન્ય માને કર્તવ્યપાલનના અમૃતપાન કરાવ્યાં કરે છે. ભારતવર્ષના યોગેશ્વર શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે એના મૂલ્ય પિછાની વિશ્વની જૈન જૈનેતર જનતાને સ્વાધિકારે કર્તવ્યતત્પર થવા, આ કર્મ સં. ૧૯૭૦મા લખેલે જે કેમીસાઈઝને ૧૦૦૦ પૃષ્ઠ ઉપરાતનું અમરજ્ઞાન પીરસતો રહ્યો છે. સુવર્ણયુગ માણી ચૂકેલે, આબાદીને શિખરે ઉભેલ, અઢાર અઢાર રાજાઓથી ભરે, મંત્રીઓ, સેનાધિપતીઓ, કોઠાધિપતિ, અબજાધિપતિઓ, શ્રેણીઓ ધરાવતે, દરિએ ખેડ (વહાણીઓ-આજ વાણી) અને વિશ્વના બજારમાં ઘુમતે જૈન સમાજ જ્યારે સાવ કર્તવ્યશન્ય બન્ય, અંદર અંદરના કલેશમા ડુબ્ધ કર્મ અને નિવૃત્તિના ઓઠા નીચે પ્રમાદી બન્ય, અને ગિરિશિખર પરની હઝારે મણની મોટી શિલા ગબડતી ગબડતી, ભાંગતી તૂટતી નાનકડા ઢેફા જેમ નીચે પડી કાકરે બની જાય, તેમ આ અતિ વિખ્યાત, અહિંસાને પગમચી, તપ, ત્યાગ, દયા, દાન, દાર્થ, સંપ, શાતિ અને સંયમને સહાગી જન સમાજ, અવનતિની ગર્તામા પડતો જેમાં શ્રીમદે આ કર્મોગ લખવા કલમ ઉપાડી. જન સમાજની આ દશાનાં દર્શન તે તેમને સ્થળે સ્થળે થયેલા પણ મુંબઈમાં થયેલા ખાસ અનુભવે તે તેમનું હૃદય હાલી ઉઠયું અને ત્યાં જ તેમને આ ગ્રંથ લખવા પ્રેરણા થઈ. ધ્યાનમા રહે કે ભગવદ્ગીતાના કર્મચાગને અને આ કર્મવેગને કશી જ લેવાદેવા નથી. ભગવદ્ગીતા પરના વિધવિધ વિવેચને આમાં નથી. આ કર્મચાગના મૂળ ૨૭૨ korokost 687 6 37236210 oso Page #10 -------------------------------------------------------------------------- ________________ છા છાછ છછજજ ર ] ક રાર ઉત્કૃષ્ટ સંસ્કૃત શ્લેકે શ્રીમદ્ ગિવર બુદ્ધિસાગરજીએ પોતે જ રચ્યા છે અને તેના પર વિસ્તૃત એવં અતિ વિદ્વત્તાપૂર્ણ–ભાવવાહી-ઈતિહાસપ્રચુર સ્વાનુભવગમ્ય વિવેચન પિતે જ લખેલ છે. એમાં લેખકે આખા વિશ્વના કર્મચાગીઓ અને તેને સંબંધૂર્તા અનેક માને અને મહામાનનાં અનેક દૃષ્ટાંત આપ્યાં છે. વિશ્વને કોઈ પણ દેશ કે ત્યાંના માનવછો, ત્યાંની સ્થિતિ તેમનાથી અજ્ઞાત રહ્યાં નથી. તત્સમયના રિવાજે, નીતિ રીતિ, સ્થિતિ અને ઉદય અસ્તના કારણે અને માર્ગ આ સી, વિશાળ વાંચન અને ભીતરની તિથી થત ઉકેલ એના બળવડે શ્રીમદે સુંદર રીતે આલેખ્યાં છે. તે તે આ ગ્રંથ તેના પ્રાંતે આપેલ બીબ્લીઓગ્રાફી, પૃષ્ઠના મથાળાના વાંચનથી વાંચક સવયં સમજી લેશે. , આ ગ્રંથ હવે મળતું નથી. જડ અને ચેતન(Materialism and Spiritualism) ઝઘડતા જમાનામાં તન-મન ને હદયથી નિર્બળ થતે જતો પણ બુદ્ધિમા બઢતે જતો માનવ એ મહાતત્વમડિત ગ્રંથની પ્યાસ અનુભવે છે અને તેની માગણીઓ વધતી જતી જોઈ શ્રીમદ્દ પ્રેરિત શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ આ વિસ્તૃત સુધારાવધારા સહિતની બીજી આવૃત્તિ વાચકે સનમુખ રજૂ કરે છે. વાચક જોશે કે ગ્રંથ પ્રાકટ્યાર્થી શ્રમ-દ્રવ્ય વ્યય અને સાધનમાં કશી કચાશ રાખવામાં આવી નથી. શ્રીમદુની સદૈવ પ્રેરણું પ્રથમથી જ મળતી રહી છે કે સર્વ કેઈ લાભ લઈ શકે માટે ગ્રંથનું મૂલ્ય ઓછુ રાખવું અને લગભગ ખૂબ કરકસરથી કામ કરવા છતાં રૂ. ૧૫) ને ખર્ચ પ્રત્યેક ગ્રંથ પર આવવા છતાં તેનું મૂલ્ય માત્ર ૧૨ રૂ. રાખેલ છે. સખ્ત અગવડભરી મેંઘવારી પ્રત્યેને એક જ દૃષ્ટિપાત એની પ્રતીતિ કરાવશે જ. આ ગ્રંથના છાપેલા ફમ ઘણુ વિદ્વાનોને અવકનાર્થે આપવામા આવ્યા છે. સદુગત જૈન સમાજભૂષણ કગી સમા શ્રી મોતીચંદભાઈ ગિ. કાપડીઆ એમણે માદગીમાં પણું તે વાંચ્યા ને ડોલી ઉઠેલા ને બેલ્યા “હું અવશ્ય હાર નિખાલસ અભિપ્રાય લખીશ. આ અદ્વિતીય ગ્રંથ જીવનમાં હું પહેલી જ વાર જોઉં છું. પ્રથમવૃત્તિ બરાબર જોવાયલી નહિં, પણ આ ગ્રંથ ખરેખર કર્મગ' નામને શોભાવે છે. અનેકનું કલ્યાણ કરશે x x x x દરમીઆન તે તેઓએ દેહપરિવર્તન કરવાની ત્વરા કરી અને અભિપ્રાય લખવાના તેમના મનોરથ વણપૂરાયા જ રહ્યા, હેમના આત્માને શાંતિ મળે. વયેવૃદ્ધ સાક્ષરવર્ય ગુણાનુરાગી દિ. બ. શ્રી કૃષ્ણલાલ મે. ઝવેરીને પિતાને અભિપ્રાય આ ગ્રંથમાં આરંભે જ વાંચી રહ્યો. સૌજન્યમૂર્તિ બહુશ્રુત વિદ્રત્ન શ્રી ફતેહચંદ ઝવેરભાઈ ભાવનગરનિવાસી, શ્રી. બબલચંદ કેશવલાલ મેંદી. વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરના અધિષ્ઠાતા ડે. ભટ્ટાચાર્ય આદિએ તેને વાંચી ઊંચા અભિપ્રાય આપેલ છે. આ ગ્રંથ અલબત એક અધ્યાત્મજ્ઞાની રેગી, અનેક મહાગ્રંથાલેખક, કવિ, વિચારક, તત્વજ્ઞ-એવા જૈન-= - = - = Q- > Page #11 -------------------------------------------------------------------------- ________________ % % % % % ૩ ] ના આચાર્યના હાથે લખાયેલ હોવા છતાં, તેમની વિશાળ સહૃદયતા, સર્વધર્મસહિષ્ણુતા સર્વ સંપ્રદાયે પ્રતિ ઔદાર્ય, પ્રેમભાવ, “સારુ તે હારુ” એ ભાવના-આ સૌ તએ ગ્રંથને સર્વષ્ય બનાવેલ છે. કહેતાં આંચકે લાગતું નથી કે આ ગ્રંથને જેને કરતાં જૈનેતરેએ વધુ લાભ લીધે છે. સાધુ બન્યા પહેલાં સાધુતા મેળવવા ને કેળવવા ખૂબ મથનાર શ્રી ગઅધ્યાત્મમસ્તી તપ, ત્યાગ, તિતિક્ષા, તત્વચિન્તનથી કેટલા આગળ વધ્યા હશે તે તે આ ગ્રંથારભે આપેલ તેમનું એક જ ભજન જે ૪૦ વર્ષ પર લખેલ “અગમ વાણી” વાંચતાં સમજાશે. રાજાઓના પૂર્ણતયા તપતા રાજ્યકાલમાં ૪૦ વર્ષ પર તેઓ ભાખે છે–“રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે” અને હજી તે કાસદ અને એપીઆના જમાનામાં તેઓ લખે છે–“એક ખંડ બીજા ખંડની ખબરે ઘડીમા આવશે. ઘરમાં રહ્યા વાતે થશે પરખંડ ઘર સમ થાવશે.” આટલું જ તેમના આ ગ્રંથ લખવાના અધિકાર પરત્વે બસ થશે.. પ્રાચે આ કેટિને, આ સમૃદ્ધ તત્વચિન્તનનેચેતના જગાડનાર સભર મહાગ્રંથ અન્યત્ર પ્રકટ થયે જાણવા જેવા સાંભળવામાં નથી આવ્યું. આ ગ્રંથ પ્રકટ કરી મંડળ પિતાને ધન્ય માને છે અને એ ગ્રંથ ભારતવર્ષમાં પૂર્વની કર્તવ્યતત્પરતા પુન-પ્રકટ એ અભિલાષ સેવે છે. - આ ગ્રંથની પ્રથમવૃત્તિમાં નિવેદન લખી, તેમાં આ મહાગ્રંથનાં સમૃદ્ધ, પ્રકટ અપ્રકટ તને છણ્યાં છે. કર્તાને આશય પૂર્ણપણે તે ન સમજી શકાય છતાં ગ્રંથસ્થ વિષયને શ્રીમદે આપેલે ખ્યાલ સમજવા પ્રયત્ન કરી નિવેદન લખાયેલ, જે આ ગ્રંથારમેં પણ પુનઃ આપેલ છે. એટલે તત્પરત્વે વધુ લખવાપણું રહેતું નથી. ગડણવીકાર આ વિશ્વોપકારી, મહાગ્રંથ વિશ્વને આપવા બદલ ક ગી એવા શ્રીમ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજનું આ મંડળ ખૂબખૂબ ગણી છે. આ મંડળના ઉપપ્રમુખશ્રી, જૈન સમાજના એક પ્રખર તત્વચિન્તક, અભ્યાસી વિદ્વાન, બહુશ્રુત છતાં સરળ, મિષ્ટભાષી છતાં ગાંભીર્ય દાદી ગુણવિભૂષિત અને વૃદ્ધ ઉમરે પણ ધર્મ અને જ્ઞાન સેવાર્થે અપાયેલા, યુવાન જેમ ધગશ ધરાવનાર, ગર્ભશ્રીમંત છતાં હૃદયથી ફકીર જેવા, ભાઈશ્રી ફતેહચદ ઝવેરભાઈ ભાવનગરવાળા એમની આ -રસ નક્કર ક્લિક્સ Page #12 -------------------------------------------------------------------------- ________________ -%95 %` ૪ ] સત્રગ્રંથ પરની અનેકવિધ હદયપૂર્વકની સેવાભાવભરી હાય અજોડ અને પ્રશંસનીય છે. કહે કે-એ મદદ ન હોય તે જે સ્વરૂપે આ ગ્રંથ પ્રકટ થાય છે તે ન બની શકે. આખાયે ગ્રંથનું સંશોધન સુધારણ પ્રફસંશોધન-એમનાં જ છે. તેમની સાત્વિક પ્રેમભાવનાભરી સેવાભાવના, સતત્ તત્વચિન્તન અને કર્તવ્ય જાગૃતિ ધન્યવાદને પાત્ર છે. ગુપ્ત રહેલાં ત અંગે, અને વસ્તુઓને જ્ઞાન પ્રકટ કરી બતાવે છે ને એ જ્ઞાન પશમને જ પરિપાક છે-આ નક્કર છતા નગ્નસત્ય શ્રી ફતેહચંદભાઈલિખિત આ ગ્રંથના આમુખ--થી પ્રતીત થાય છે. એમના જેવી જ અને જેટલી જ જીગરની સેવાની ધગશ ધરાવનાર, શ્રીમદ્દના લગેટીયા (સંસારી) મિત્ર અને અનન્ય ભકત, અનુભવસમૃદ્ધ વૃદ્ધ છતાં સતત જ્ઞાનસેવા ભક્તિભર્યા, આ મંડળના ભીમપિતામહ જેવા સેવામૂર્તિ શ્રી. લલ્લુભાઈ કરમચંદ દલાલ મંડળના જૂનામાં જૂના-એકના એક અવશેષ રહેલા કાર્યકર્તા છે. તેમની આ ગ્રંથ અને મંડળ પરત્વેની સેવાઓ અવિસ્મરણીય છે. એમના સ્વાનુભવ-ક્ષપશમ ગાંભીર્યહરદર્શિપણું, દેવગુરુધર્મ પ્રત્યેની અડગ વફાદારી અને મંડળને અપાતું માર્ગદર્શન આ જ્ઞાનપ્રકાશન સંસ્થાને સદાયે બાણ રાખશે. તેઓ ચિરંજી. કાગના લેખકશ્રીના તમામ (૧૧૧) ગ્રંથના અવકનકાર, શ્રીમદ્દના વિજાપુર ખાતે ઉજવાયેલ રીપ્યમહત્સવ પ્રસંગની વિદ્વદુપરિષદના પ્રમુખ, પ્રખર વિદ્વાન સાક્ષર દિ. બ. શ્રી કૃષ્ણલાલ મેં, ઝવેરી તથા સ્વનામધન્ય તત્વચિન્તક શ્રીમાન મેતીચંદભાઈ ગિ, કાપડીઆ સેલિસીટર તથા જૈન સમાજના એક વિદ્વાન આત્મગષક ઔદાર્યમૂર્તિ શ્રી બબલચંદ કેશવલાલ મોદી તથા શ્રી જૈન જે. કેન્ફરંસના પ્રમુખ, કેળવણુના નક્કર હિમાયતી, જૈન સમાજના અગ્રગણ્ય નેતા વિદ્વાન અને શ્રીમાન શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ મોરખીયા તથા વડેદરા રાજ્ય ઓરિએન્ટલ ઇન્સ્ટીટ્યુટના વડા, ફીલોસોફર અને કેલર પડે. ભટ્ટાચાર્ય આદિ અનેક વિદ્વાનેએ આ ગ્રંથ પ્રકટ થવા પૂર્વે જ અભ્યાસની દ્રષ્ટિએ અવકી, અવગાહી અભિપ્રાયે પણ આપ્યા છે તે બદલ તેમને ધન્યવાદ, ભાવનગરના જૈન સમાજના સુપ્રસિદ્ધ શ્રી મહાદય પ્રેસના માલીક, સેવાની ધગશ ધરાવતા છતાં નિયમિત શિસ્તના પાલક, સજજનવર્ય શ્રી ગુલાબચંદ લલ્લુભાઈને ફાળે આ ગ્રંથનાં મુદ્રણ સુશોભનને યશ જાય છે. તેમની કાળજી સ્તુત્ય છે. એક રૂપીઆની જગ્યાએ દશ રૂપિઆ ખર્ચતાં પાવલીનું કામ આપે એવા ઉગ્ર મેંઘવારીના વિચિત્ર સમયમા દશ પંદર હજાર ખર્ચ માગતા આ ગ્રંથ પ્રકટ કરવામાં Page #13 -------------------------------------------------------------------------- ________________ - રસ દર ૫] સન્મ મંડળને આર્થિક ભીંસ તે નડે જ. મંડળ પાસે અતિ મર્યાદિત નાણું છે. કરકસર કરવા છતાં તે ઘટતું જાય છે. આવા મહાન ગ્રંથના વાંચનને શેખ જૈન સમાજમાં કેટલું છે તે જાતે છે, છતા તેવા ગ્રંથને વિકય તે તેથીયે દયાજનક છે. આથી આર્થિક મદદની અપેક્ષા રહે જ. ' સ્વાશ્રય-વપુરુષાર્થ ખંત, અડગ શ્રદ્ધા અને સતત્ પરિશ્રમથી આગળ વધેલા, ભીલમાલેક અને ઈવાન્સ ફેઝર જેવી ધીકતી પેઢીના માલેક, શ્રીયુત ધીરજલાલ એન. શ્રોક જેઓ સારી જેવી આર્થિક સહાયવડે આ ગ્રંથ પ્રકાશનના યશભાગી બન્યા છે એ અનુકરણીય છે. સ્વ-પ્રશંસા કે સ્તુતિના સખ્ત અણુગમાવાળા શ્રી શ્રોફના આ ઔદાર્યને મંડળની અંજલી એમને વધુ ઔદાર્ય ભાવના અર્ધો અને જ્ઞાનગંગા વહાવતા આ મંડળને તેઓ પિતાનું ગણે એ ભાવના અમર રહે. આ મંડળ પાસે પેટ્રને તથા લાઇફ મેમ્બરની ઠીકઠીક સંખ્યા છે. જેમને પ્રકટ થતાં તમામ પુસ્તક ભેટ અપાય છે. નવા સભ્ય મેળવવાની તમારી તમન્ના છે. . ક્રાઉન આઠ પેજી માટી સાઈઝનાં લગભગ ૮૦૦ ઉપરાંત , ઊંચા કાગળ, સુંદર છપાઈ, રંગીન ચિત્ર, સચિત્ર ભાવવાહી જેકેટ, પાકું બાઈનીંગ, બીગ્લીઓગ્રાફી, અકારાંત કઠિન શબ્દાર્થ વિના પ્રાકટ્યમાં મંડળને ઘણું મટે ખર્ચ આવશે, તેપણું આ ગ્રંથની કિંમત પડતરથી ઓછી રૂ. ૧ર રાખવામા આવેલ છે તેને લાભ સી લેશે એ આશા. ગ્રંથ લેખકની ૩૦ પૃષ્ઠની મનનીય પ્રસ્તાવના, પૃ. ૨૪+૪ પરનું “૪૦ વર્ષ ઉપરની ગુરુશ્રીની ભવિષ્યવાણી નામક કાવ્ય “એક દિન એ આવશે તથા પૃ. ૮૦ પર વિશ્વ સંદેશ પ્રતિ વાંચકનું લક્ષ દેરવામાં આવે છે. શુદ્ધિપત્રક જોઈ ગ્રંથમાં શક્તિ કરી લીધા બાદ તે વાંચવા વિનંતી કરી વિરમીએ છીએ. ૫ ચોપાટી રસ મુબાઈ ૭ અક્ષયતૃતીયા મણિલાલ મેહનલાલ પાદરાકર મંગળદાસ લલ્લુભાઈ શાહ ચંદુલાલ નગીનદાસ ભાખરીયા માનદ મંત્રીઓ, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ-મુબાઈ. HICHOL CS akcesoteley Page #14 -------------------------------------------------------------------------- ________________ છે દ * નિર્લેપ જ્ઞાની કમાણી is E ARE So - જે જે પ્રસંગે જે બને, તેમાં થકી સાર જ ગ્રહું સુખદુખના પડદા પડે, તે જોઈને ઉભે રહું; પરિણામ પામ્યા વણ શુભાશુભ સર્વને દેખું રે, એ ભાવ અન્તર જાગતાં, સહેજે વિનિયે નિસરે. ૧ , I એ ભાવને આચારમાંહી, મુકતે કર્મયોગ) છે, એ કર્મવેગી કર્મમાંહી, સત્ય શાશ્વત શર્મ છે કે આ જે જે બને કવડે મધ્યસ્થ જૈને દેખવું, સાક્ષી બનીને દેખતાં નિજ શુદ્ધ રૂપ જ પખવું જે જે બને તે કર્મથી, તે હું નથી, હું નથી, અખંડ એ ઉપગથી અનુભવદશા અંતર કથી ' એ શુદ્ધ જ્ઞાને આત્મને, આનંદરસ વધતે ઘણે, બુદ્ધચબ્ધિ અંતરદેશમાં મેગી રહે સહામણ. ૩ | * * * * * * [ ભજન સં- ભા. ૮ ૫ ૧ ] છે - ૧. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત – '૧૦૮ અમર ગ્રંથો – ' ' ' પ્રકાશકઃ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ : મુંબઈ... " - ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૨ ભજનસંગ્રહ ભાગ ૨ - ૨૯ કુમારપાલ (હિંદી) : ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે ૩૦ થી ૩૪ શ્રી. સુખસાગર ગુરુગીતા ૪ સમાધિશતકમ ૩૫ ષડદ્રવ્યવિચાર ૫ અનુભવપશ્ચીશી , ૩૬ વિજાપુર વૃતાત ૬ આત્મપ્રદીપ ૩૭ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય ૭ ભજનસંગ્રહ ભાગ ૪ થે ૩૮ પ્રતિજ્ઞાપાલન ૮ પરમાત્મદર્શન ૩૯–૪૦-૪૧ જૈનગચ્છમતપ્રબંધ, સંઘપ્રગતિ ૯ પરમાત્મતિ * તથા જન ગીતા ૧૦ તવબિંદુ * ૪૨ જિનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧ ૧૧ ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) : ૪૩ મિત્રમૈત્રી ૧૨-૧૩ ભજનસંગ્રહ ભાગ ૫ મે ૪૪ શિપનિષદુ ? તથા જ્ઞાનદીપિકા ૪૫ જૈનોપનિષદ ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા પત્રસદુપદેશ ૧૫ અધ્યાત્મ ભજનસંગ્રહ ભાગ ૧ '. ' ૧૬ ગુરુબોધ (આવૃત્તિ બીજી) ૪૮ ભજનસંગ્રહ ભાગ ૮ ૧૭ તરવજ્ઞાનદીપિકા ૪૯ શ્રીમદ દેવચંદ્ર ભાગ ૧ ૧૮ ગડુલી સંગ્રહ ભાગ ૧ ૫૦ કર્મચાગ (આ૦ ૨) ૧૯-૨૦ શ્રાવક ધર્મરવરૂપ ભાગ ૧-૨ ૫૧ આત્મતત્વદર્શન ૨૧ ભજન પદ સંગ્રહ ભાગ ૬ ઠે પર ભારત સહકાર શિક્ષણ કાવ્ય ૨૨ વચનામૃત ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૨ ૨૩ યોગદીપક ૫૪ ગહલી સંગ્રહ ભાગ ૨ ૨૪ જૈન ઐતિહાહિક રાસમાળા પપ કર્મપ્રકૃતિ ટીકા ભાષાંતર ૨૫ આનંદઘનપદ ૧૦૮ સંગ્રહ પ૬ ગુરુગીત ગફુલી સંગ્રહ ૨૬ અધ્યાત્મશાંતિ (આવૃત્તિ બીજી) ૫૭–૧૮ આગમસાર અને અધ્યાત્મગીતા ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ Page #16 -------------------------------------------------------------------------- ________________ [૮] ૬૦ પૂજાસંગ્રહ ભાગ-૧ ૮૭ જેનધાર્મિક શંકાસમાધાન ૬૧ ભજન પદ સંગ્રહ ભાગ-૯ ૮૮ કન્યાવિક્રયનિષેધ દર ભજન પદ સંગ્રહ ભાગ-૧ * ૮૯ આત્મશિક્ષાભાવનાપ્રકાશ ૬૩ પવસદુપદેશ ભાગ ૨ ૯૦ આત્મપ્રકાશ ૬૪ ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભાગ ૨ ૧૧ શેકવિનાશક ગ્રંથ ૬પ જૈન દષ્ટિએ ઈશાવાસ્યોપનિષદુ ભાવાર્થ ૯૨ તત્વવિચાર વિવેચન ૯૩–૯૭ અધ્યાત્મગીતાવિ.સંસ્કૃત ગ્રંથ પાંચ ૬૬ પૂજાસંગ્રહ ભાગ-૧–૨ ૯૮ જૈન સૂત્રમાં મૂર્તિપૂજા ૬૭ સ્નાત્ર પૂજા ૯૯ શ્રી યશવિજયજી નિબંધ - - ૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર ૧૦૦ ભજનપદસંગ્રહ ભાગ ૧૧ ૬૯-૭ર શુદ્ધોપચેગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૧૦૧ , ભાગ ૧ આ. ૪ થી ૭૩-૭૭ સંઘર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૧૦૨ ગુજરાત બૃહદ વિજાપુર વૃત્તાંત ૭૮ લાલા લજપતરાય ને જૈનધર્મ ૧૦૩-૪ શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવન ૭૯ ચિંતામણી ચરિત્ર તથા દેવવિલાસ ૮૦-૮૧ જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મને ૧૦૫ મુદ્રિત . . ગ્રંથગાઈડ મુકાબલે તથા જૈન પ્રિસ્તિ સંવાદ ૧૦૬ કાવલી સુબોધ ૮૨ સત્યસ્વરૂપ ૧૦૭ તવનસંગ્રહ (દેવવંદન સહિત) ૮૩ ધ્યાનવિચાર ૧૦૮ પત્રસદુપદેશ ભાગ ૩ ૮૪ આત્મશક્તિ પ્રકાશ ૧૦૯ શ્રીમદ્ સ્મારક ગ્રંથ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના ૧૧૦ પ્રેમગીતા ગ્રંથ (સંરકૃત) ૮૬ આત્મદર્શન (મણિચંદ્રકૃત સજઝા)નું ૧૧૧ રોગનિ આચાર્ય વિવેચન ૧૧૨ રોગવિદ્યા Page #17 -------------------------------------------------------------------------- ________________ 0000I ..... ....Shar ટૂંક જીવનરેખા. સદ્દગત ધર્મમૂર્તિ શેઠ નેમચંદભાઇ શ્રોફના જન્મ પાડી( જી. સુરત )માં સ. ૧૯૧૯ ના ભાદરવા શુદ ૬ ના રાજ થયા હતા. ખચપણમાથી તેમને સારા સંસ્કારેશ મળેલા તે ઉત્તરાત્તર વિકાસ પામતાં, ધર્મ, નીતિ, સેવાભાવના, ન્યાયપરાયણતા, અતિથિવત્સલતા અને જ્ઞાન-પ્રિયતા તેમનામા ખીલ્યાં હતા. સ્વાશ્રય, દીર્ઘ દર્શિ પશુ, માહેાશી, ચીવટાઇ, ખંત, અને સાદાઈથી વ્યાપારમાં અન્યા ખૂબ ક્રીતિ મેળવી આખા પરગણામા તે એક પ્રમાણિક વટવાળા શરાફ્ તરીકે જાણીતા હતા. પ્રભુ અને ગરીબની સેવા, સંતસાધુની ભક્તિ, આચારવિચારની નિમ્ ળતા તેમને સાધ્ય બન્યાં હતા. ધાર્મિક અનુષ્ઠાને જેવા કે અાહ્નિકા મહાત્સવ, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરીસ્નાત્ર આદિમાં અગ્રભાગ લેવા સદાય તત્પર રહેતા. પેાતે જીવનના જે આદર્શ સ્વ॰ શેઠે નેમચંદ ઉદેચદ ઘડ્યો. તે પેાતાની સંતતીમા પણ ઉતરે તે માટે તેમને કેળવણી આપવામાં ખૂબ કાળજી રાખતા અને આજે તેમના પુત્રામા તે આÀkઉતર્યાં છે. દેવ ગુરુ ધર્મ પ્રત્યે પૂર્ણ અભિરુચી, પુરુષાર્થની પરાકાા, દિલની ઉદારતા અને અંતરની સ્ત્રચ્છતા એ સ્વર્ગસ્થ શેઠજીના ગુણા તેમના પુત્રામાં સાક્ષાત્ દેખાય છે. ઉત્તરાવસ્થામા તેએ મુંબઇ આવી રહેલા અને યથાશક્તિ ધરાધન પ્રભુ ........................ INDORENGO 000020*$$$$ $$ gg ******* MELODING woutu Page #18 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ કરતા. પુત્રએ તેમની સારી સેવા કરી અને લીલીવાડી જઈ તેઓએ શાંતિસમાધિપૂર્વક સં. ૧૯ ના શ્રાવણ વદી ૧૨(પર્યુષણ પર્વને પ્રારંભ દિન)ના રેજ ૮૦ વર્ષની વયે સ્વર્ગગમન કર્યું. તે દિવસે પુત્ર-પુત્રીઓ, કુટુંબીઓએ શાણું શિરછત્ર, વત્સલ પિતા અને ગામ તાલુકા પરગણાએ ઉત્તમ કેટિના નાગરિક અને અનેક માણસોએ પિતાની હૈયાની હૂંફ ખેયાં. તેમના પુત્રોએ, પારડી શ્રી સંઘ-ગામ-પરગાણાએ સાથે મળી તે વખતે અષ્ટાક્ષિક મહોત્સવ કરી, દાનધર્મ કરી, પિતૃભક્તિ, પિતૃપૂજન, પિતૃતર્પણ કર્યું અને ભલા શેઠને ભક્તિ-અંજલિ અપી પિતાને કૃતાર્થ માન્યા. શેઠશ્રીના પુત્રે પણ સમાજમાં જાણીતા, સેવાભાવી તરીકે પ્રસિદ્ધ છે, જેઓ રાષ્ટ્રની, સમાજની, ધર્મની, વ્યાપાર અને જનતાની સેવા બજાવી રહ્યા છે. શ્રી ચીમનલાલ શ્રોફ. આખના નિષ્ણાત સર્જન, સાધુ-સંત અને જનસમાજના સેવાભાવી ડોકટર, જૈન સમાજના અગ્રગણ્ય વિચારક, જૈન કેન્ફરન્સ તથા ઘણી સંસ્થાઓમાં અગ્રભાગ ભજવનાર, કેળવણીના પ્રખર હિમાયતી અને સ્પષ્ટવક્તા ડે. શ્રોફ તરીકે આજે વિખ્યાત છે. શ્રી સૌભાગ્યચંદ્રભાઈ શ્રી સ્વરૂપચંદ્રભાઈ તથા શ્રી ઠાકોરભાઈ આ ત્રણે ભાઈઓ મુંબઈના જૂદા જૂદા બજારમાં વ્યાપાર ખેડે છે તથા શ્રી. નવલચંદભાઈ પારડીમાં જ પિતાને પગલે સરાણી વ્યાપાર ચલાવી સુખી સંતોષી ધર્મ. ચિવત જીવન ગાળે છે. શ્રી ધીરજલાલ શ્રોફ આ ગ્રંથ પ્રકાશનના દ્રવ્ય સહાયક અને જ્ઞાનફચિવંત, સ્વાશ્રયથી આપબળે આગળ વધી, ખંત પ્રમાણિકપણું, દીર્ઘદ્રષ્ટિ અને સદભાગ્યથી શ્રી અને સરસ્વતીના લાડીલા બન્યા છે. તેઓ ન્યુ એરા ટેકસ્ટાઈલ સીલ્ક મીલ, તથા ઇવાન્સ ફેઝર લી જેવી સદ્ધર કંપનીઓના માલેક તથા એકસ્પોર્ટ ઈટના સાહસિક વ્યાપારી છે. આ સૌમાં દિલનું -- -- ઔદાર્ય અને સહિષ્ણુતા એ ગુણે તેમનામાં ખૂબ વિકાસ " * પામ્યા છે. વિદેશના પ્રવાસે તેમણે ઘણા કર્યા છે, . છતા સ્વધર્મ-આરાધન તેમનું વધુ ઉજવળ બન્યું છે. ' આ ગ્રંથમાં શ્રીયુત ધીરૂભાઈએ પિતાના : આત્મશ્રેયાર્થે–સ્મરણાર્થે રૂ. અઢી હજાર પ્રકાશન , હ અર્થે આપ્યા છે અને મંડળના પેટ્રન થયા છે તે કે માટે શ્રી અ. જ્ઞા. પ્ર. મંડળ તેમને આભાર માને છે. તે કાનમમ ન ી નામના - - * * - - * - مسك مسمورفك .૪ ૬ - ', 1 RE: Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન્ શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ (કપડવંજવાળા)ના પરિચય, “જે મનુષ્ય સ્વાધિકારે, ધર્મનીતિ અને ન્યાયપૂર્વક, સ્વાશ્રય અડગ આત્મખલ અને સ્વપુરુષાથી આગળ વધતાં સ્વધ્યેયને પહોંચે છે તે વિશ્વમાં ધન્ય છે.” —આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી. ht મહાગુજરાતના કપડવજ નગરમાં પિતા ડાહ્યાભાઈ તથા માતા પરશનમેનના આંગણે સને ૧૯૦૧ના જુન માસમા એમને જન્મ થયા. સુખી માતાપિતાની છાયામા સાત ચાપડી પૂર્ણ કરી, પૂર્વ જન્મના સસ્કારાથી ગણુિ ત—આકડા ગ ણુતરી તથા યાંત્રિક ખાખતની મગજશક્તિમા તેઓ ખૂબ એક્કા બન્યા. આર્થિક અગર અન્ય મદદની અપેક્ષા વિના જ અડગ શ્રદ્ધા અને સ્વાશ્રયથી આ ગળ વધ્યા અને આ જની ઉન્નત કક્ષાને પામ્યા છે. વ્યાપાર ખેડવાનુ ૧૭ વર્ષની વયે શરૂ કર્યું”. ભાગીદારીમાં કા પડના ધધે આર ભી Page #20 -------------------------------------------------------------------------- ________________ - Yves Room"00000orgone n weggooooo ooooooooooooon werk. બે વર્ષ બાદ શ્રી શંકરલાલ આદીતરામ પાદશાહ સાથે નાણાની દલાલી શરૂ કરેલી. હું સને ૧૯૩૪ માં શ્રી. શંકરલાલભાઈના પુત્ર શ્રી. જયંતિલાલના ભાગમાં “જયંત ! મેટલ મેન્યુફેકચરીંગ વર્કસ” નામનું મોટું કારખાનું શરૂ કર્યું, જે ભારતવર્ષમાં હું અજોડ અને વિશાળ મનાય છે. સને ૧૯૩૬ મા એક સાહસિક જર્મનના ભાગમાં “ઈન્ડીયન સ્ટાન્ડર્ડ મેટલ છે વર્કસ” શરૂ કર્યું ભારતભરમાં આવું સાહસ પ્રથમ જ હતું. સને ૧૯૩૯ મા સુરમાની ધાતુ (એન્ટીમની) જે ભારતમાં પહેલી જ વાર શેધાયેલી ધાતુને ખાણુનું છું કાર્ય પરિ. છોટાલાલભાઈના ભાગમાં ૬૦ વર્ષના લીઝથી ખાણ રાખી શરૂ કર્યું. શું જે ખાણ પાકીસ્તાનની સરહદ નજીક, ઉત્તર હિન્દમા પેશાવરથી ૨૫૦ માઈલ દૂર આવેલ ચિત્રાલમાં છે. તેની ભારત માટે તેમણે એકલા જ વ્યાપાર કરવાની મને પોલી મેળવી આ મહાન સાહસ શરૂ કર્યું હતું “વાયરનેટ્સ' તારની ખીલીઓ બનાવવાનું કારખાનું પણ તેમણે કર્યું છે. સને ૧૯૪૦માં શ્રી જયંતિલાલ સ્વર્ગવાસી છું થતા બધા કારખાનાને વહિવટ પિતે સંભાળી લીધે તેમના સ્મરણાર્થે કપડવંજમાં “જયંત મેડીકલ સાર્વજનીક હોસ્પીટલ ખેલી. તે ખાતે ૬૦ હઝારનું ટ્રસ્ટ કર્યું હું તથા બીજે તમામ ખર્ચ આપવા માડ્યો અજબ હિંમત, કાબેલિયત આત્મશ્રદ્ધાભયે આત્મા જ્યારે સાહસિકતા ગણિતઆકડા ગણત્રી અને યાત્રિક કૌશલ્ય મેળવે છે ત્યારે તે શું ન કરી શકે ?-કોડપતિ પણ બને છે. જેમ નરના નત્તમ બને તેમ શ્રી ચીમનભાઈ શ્રીમંત થવા છતા કે સરલ, શાત, નગ્ન, ઉદાર કેળવાયેલ છતા ધર્મિક અને પ્રભુભક્ત છે. સં. ૧૯ત્મા કપડવંજમા જૈનશાસનના યુગપુરુષસમા પૂ૦ સાગરાનંદસૂરિજીની નિશ્રામાં ભારતના સંઘને નિમંત્રી શ્રી નવપદજી આ બેલની ઓળી કરાવવામાં આવેલી. તેમા મહામહત્સવપૂર્વક અનેક રચનાઓ-સુશોભને બનાવી આ ઉત્સવમાં આવેલ પંદર હજાર માણસોની મેદનીમા જે આરાધના કરાવેલી તે કપડવંજના ઈતિહાસમાં ૫૦૦ વર્ષમાં પ્રથમ વાર જ થયેલ. જેમાં શ્રી ચીમનભાઈએ પિણ લાખ રૂપીઆ ખરચી ઔદાર્ય દાખવેલું. આવા ધર્મ લક્ષમી દક્ષતા ઔદાર્ય ને સાદાઈથી શોભતા શ્રી. ચીમનલાલભાઈ કે પિતાની જ્ઞાતિ અને નગર, મુંબઈ અને અન્યત્ર એક અગ્રગણ્ય વ્યક્તિ બન્યા છે - શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિરચિત આ મહાન ગ્રંથના પ્રકાશનમાં તેમણે હું અઢી હજાર રૂપિઆ આપી-પેન બની જ્ઞાન-ભક્તિ કરેલ છે આવા સુંદર હૃદયવાળા ઔદાર્યવાન મહાશયને શ્રી. અ. જ્ઞા. પ્ર મંડળ સાભાર અભિનદે છે અને , તેમનું દીર્ધાયુ વાળે છે. મંત્રીઓ છ ** so કરવા હું * Page #21 -------------------------------------------------------------------------- ________________ ' [ ૯ ૐ સમ્યગ્દર્શનપૂર્વક જે મનુષ્ય જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પોતાના જન્મ દુખનું કારણભૂત હાવા છતા સફળ કરે છે; ક્લેશાવડે સ'કળાયલા આ માનવજન્મમાં તેવી (પ્રશસ્ત ) રીતે કચેંગ આચરવા જેથી કર્મરૂપ ક્લેશના (સઈ ́તર ) અભાવ થાય. "" आमुख 0000000 सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नुवति | दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म || जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिन् तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः || તવા કારિકા-શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક જૈનદર્શનમાં શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકે સન્થોનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:એ સૂત્રવડે આત્માની સ્વતંત્ર મુક્તિ સમ્યગ્દર્શન—જ્ઞાન અને ચારિત્રના વિશાળ માના અવલ ખનવડે સાધ્ય ગણી છે; વ્યવહાર અને નિશ્ચયરૂપ સ્યાદ્વાદના વિશ્વવ્યાપી ( Cosmiø ) સિદ્ધાતવડે જૈનદર્શનનેા રથ એ ચક્રોવડે ગતિમાન ગણેલ છે; વ્યવહારથી સમ્યગ્દર્શન તે સત્ય દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા છે, વ્યવહારથી સમ્યજ્ઞાન તે ભાવશ્રુતરૂપ જિનાગમાનું જાણપણું છે, અને વ્યવહારથી ચારિત્ર તે શુભ આચારોમાં પ્રવર્તન છે; જ્યારે નિશ્ચય સમ્યક્ત્વ તે જડ અને ચૈતન્યની વહેંચણીની અંતરાત્મા તરીકેની અચળ શ્રદ્ધા છે, નિશ્ચયજ્ઞાન તે જડ અને ચૈતન્યનાં ભિન્ન સ્વરૂપે અને પ્રકૃતિનું જાણપણું અને તે જાણી કપ્રકૃતિરૂપ જડ પદાર્થોં ઉપર આત્માએ પુરુષા દ્વારા કેવી રીતે વિજય મેળવવા તે જાણી લેવાનું છે, અને નિશ્ચય ચારિત્ર તે વાસનાઓ ઉપર વિજય મેળવીને પેાતાના આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાની છે; શ્રદ્ધાબળ જ્ઞાનમળ અને ચારિત્રખળ એ ત્રણે ખળા વ્યવહારનિશ્ચયમય ગણાય છે; આત્માની સ્વતંત્ર મુક્તિ ઈચ્છતા મનુષ્યે વ્યવહારમય જીવન સાથે નિશ્ચયખળવાળા જીવનને જોડી દેવુ જોઈએ; તેથી જ સ્વ॰ ઉપાધ્યાયજી શ્રી Page #22 -------------------------------------------------------------------------- ________________ હ e ws ૧૦ ]-x-d-axes યશવિજયજી મહારાજે કઈ છે કે-“ નિશ્રયદા હદય ધરજી, પાલે જે થવાનું છે પુયવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર.” વ્યવહાર અને નિશ્ચય અને ન ગણ મુખ્ય ગણી પ્રવૃત્તિ કરતાં વધુને યથાર્થ બોધ થાય છે અને શુભ કર્મગ વિસ્તાર પામે છે, જે વખતે તારની મુખ્યતા હોય ત્યારે નિશ્ચયની ગણતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યના થિ ત્યારે વ્યવહારની ગણતા હે; આમ બનેય દષ્ટિએમાં જે વખતે જેની જરૂરીઆત હેય ત્યારે તેને ઉપગ બીજી દષ્ટિને તિરસ્કાર કે અપલાપ નહિ કરતાં સમભાવ ની સાપેક્ષ દષ્ટિએ કરવામાં આવે છે ત્યારે વાતુ તત્વને યથા અનુભવ થાય છે; જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ તે નથી તથા નિશ્ચયના અનુભવમાં મદદગાર છે થતો નથી તે વ્યવહાર શુભ કે શુદ્ધ વ્યવહાર નથી; તે વ્યવહારને આપણે સુત ( રૂ૫ માનીએ તે નિશ્ચય તેનાં બનેલાં કપડાંરૂપ છે, મતલબ કે વ્યવહાર કરે છે કે છે અને નિશ્ચય કાર્ય છે--આ જૈનદર્શનના નયવાદનું રહસ્ય છે. જી અનંત છે અને બધા સુખને ચાહે છે, સુખની કપના પબુ બધાની સરખી નથી; છતાં વિકાસના (Avolution) ઓછા વધતા પ્રમાણમાં પ્રાણીઓના અને એમના સુખના સંક્ષેપમાં બે વર્ગ કરી શકાય છે, પહેલા વર્ગમાં અલ્પવિકાસવાળા છે. છે. પ્રાણીઓને સમાવેશ થાય છે, બીજા વર્ગમાં મનુષ્યજીવનવાળા અધિક વિકાસવાળા પ્રાણીઓ આવે છે, તેમાં પણ પુણ્યાનુબંધી પુરયના ઉદયથી આર્યકુલ, મનુષ્યજન્મ, જ પંચેન્દ્રિય સંપૂર્ણતા, જિનધર્મ ગુરુસમાગમ અને સદ્દકાનની પ્રાપ્તિમાં પ્રગતિ , કરી રહેલા માનવે બાહ્ય અર્થાત ભૌતિક સાધનની સંપત્તિમાં સુખ ન માનતાં ફકત આધ્યાત્મિક ગુણેની પ્રાપ્તિમાં જ સુખ માને છે અને તે આધ્યાત્મિક ગુણની પ્રપ્તિ માટે દાન, દયા, પરોપકાર, સર્વપ્રેમ, સ્વાર્થ ત્યાગ, જિનભક્તિ, બ્રાશર્ય, સામાયિક, પ્રતિક્રમણ, પિષધ, સર્વજ્ઞાણત શાસ્ત્રજ્ઞાન, તપશ્ચર્યા અને મનુષ્ય સેવા વિગેરે સદા ચારથી પોતાની અને પરની ઉન્નતિ માટે પ્રવૃત્તિશીલ રહે છે અને એ રીતે શુભ કર્મ9 એગી બને છે, પહેલું સુખ પરાધીન છે જ્યારે બીજું સુખ સ્વાધીન છે; પરાધીન છે સુખને કામ અને સ્વાધીન સુખને ધર્મ કહેવાય છે; તેથી જ ધર્મનું વાસ્તવિક લક્ષણ છું છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપે કહેવામાં આવ્યું છે, તે શુભ કર્મચાગ કરતાં કરતાં , સધાય છે, આત્મા ઘડાતા ઘડાતાં તૈયાર થાય છે અને છેવટે શુદ્ધકર્મવેગમાં પેલ છે ટાતા સર્વકર્મથી મોક્ષ થાય છે-આ જાતને વિકાસક્રમ (Evolution-theory) . સર્વાએ પ્રબોધેલ છે. મનુષ્યનું સાચું મહનીય જીવન આધ્યાત્મિક જીવન છે, જૈનદર્શનની પરિભાષા છે రాకుండా కుక్కను Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુસાર આવી ચિમરણ” દરેક ક્ષણે પ્રત્યેક મનુષ્યમાં થઈ રહેલું છે. મતલબ કે જેમ જેમ સમય વીતતે જાય છે તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યની ક્ષણે ઓછી થતી . જાય છેઆવી પરિસ્થિતિમા જે કે બાહ્ય દશ પ્રાણે ધારણ કરતો મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ વિભાવદશામાં જેટલે અંશે જીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક જીવન કહી શકાતું ન હોવાને અને આત્માભિમુખ જીવનને જ વાસ્તવિક જીવન કહેવામાં આવ્યું છે. પ્રસ્તુત માનવ જન્મ કે જે પૂર્વપુણ્યના પ્રાગભારથી પ્રાપ્ત થયેલ છે તેની માં સફળતા તેને ચગ્ય સાધનોની પસંદગીમાં છે, પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં નિમિત્ત છે અને ઉપાદાન બે કારણે હોય છે. આત્મા એ ઉપાદાન કારણ છે અને શુભ કાર્યો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વિગેરે નિમિત્તે કારણે છે; સાધન તેવું સાધ્ય અને કારણ તેવું કાર્ય એ સૃષ્ટિના નિયમાનુસાર મનુષ્ય શુભ સાધને મેળવી ક્રિયામાં મુકી તદનુસાર પુરુષાર્થપૂર્વક સાધ્યબિંદુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. અનાદિકાળથી પ્રત્યેક આત્મા આ સંસારમાં રઝળતો આવે છે. જૈનદર્શનનાં . તને અદ્ભુત વેગ પામી તેની જીવનદષ્ટિ ઉઘડે છે ઉપમિતિભવપ્રપંચા કથાકારના વચનાનુસાર સમ્યકત્વરૂપ તરવપ્રીતિકર પાણું, સજ્ઞાનરૂપ વિમલાલેક અંજન, અને આ સચ્ચારિત્રરૂપ પરમાન્ન, ધર્મબોધકર-સદ્ગુરુદ્વારા મળે છે ત્યારે સમ્યગદર્શન જ્ઞાન અને . ચારિત્રરૂપ ગુણે વિકાસ પામે છે. આ ત્રણે ગુણોને સંપૂર્ણ વિકાસ તે મેક્ષ. તેની પ્રાપ્તિ છે. માટે વિકાસકમના નિયમાનુસાર આત્માએ અશુભ વ્યવહારમય–ભૌતિક સ્વાર્થવાળાં કર્મોને છે તજીને પારમાર્થિક શુભ વ્યવહારમય–સ્વર ઉપકારી કર્મીમાં લાગી જવું જોઈએ. આ ચતુર્થ પંચમ ગુણસ્થાનકની પરિસ્થિતિ છે તે પછી ગુણસ્થાનકે તરફ પ્રગતિ કરતા આત્મબળનો વિકાસ થતાં થતાં શુદ્ધ વ્યવહારનાં કર્મે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકથી શરૂ થાય છે અને ચૌદમે ગુણસ્થાનકે પૂર્ણ થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય એવી વસ્તુ છું છે કે જે આત્માને પ્રથમ અશુભ-પાપમય સ્વાર્થ માટે થતાં કર્મોથી–દૂર કરી પુણ્યમય કાર્યોમાં હતાં જેડતાં પરિણામે પુણ્યકર્મ કે જે સુવર્ણ શંખલારૂપ મનાય છે તે આત્માને પુરુષાર્થ પ્રબળ થતાં સ્વતઃ છૂટી જાય છે અને મુક્તિરૂપ સાધ્ય પ્રાપ્ત થાય છે. જેમની એવી માન્યતા કે “પુણ્ય પણું સુવર્ણ બેડરૂપે આત્માને કર્મબંધ કરાવે છે માટે તેની જરૂર નથી એટલે કે પુણ્ય કાર્યો પણ પાપકાની જેવાં જ કર્મબંધની દષ્ટિએ નુકશાનકારક હોઈ કરવાના નથી તેઓ ગંભીર ભૂલ કરી છે રહ્યા છે અને જૈનદર્શનના આત્માના વિકાસક્રમના રાજમાર્ગને બરાબર સમજી શક્યા છે. નથી એમ કહેવું યથાર્થ અને નિર્વિવાદ છે તેઓ વળી એમ પણ કહે છે કે “જડ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ '' * એવી પુણ્યપ્રકૃતિથી શું ચૈતન્યમય અરૂપી આત્મ ગુણા પ્રકટે ? ” તેના પ્રત્યુત્તરમાં જણાવવું ચાગ્ય થઈ પડશે કે નિરજન નિરાકાર સિદ્ધ પરમાત્મા શ્રી વમાનસ્વામીની જ–રૂપી પ્રતિમા તેમજ સમયસાર ’ જેવા જડ-રૂપી ગ્રથા અને તેના મૂત અક્ષરા જો આત્માના અરૂપી,દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે ગુણાના વિકાસકર્તા મનાતા હાય તે પુણ્યપ્રકૃતિ પણ મનુષ્ય જન્મ, શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ’પત્તિ, પ'ચ'દ્રિય સ‘પૂર્ણતા, ઉપદેશ આપવાની અને સાંભળવાની શક્તિ અને સવળે પુરુષાર્થ વિગેરે સાનુકૂળતા આપે છે અને તે તે સાધનાના નિમિત્તદ્વારા આત્મિક સાધ્ય તૈયાર થાય છે ”—આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય કારણરૂપ ખની આત્મિક અરૂપી ગુણ્ણાના સંપૂર્ણ વિકાસ કરવામાં અમેઘ સહાયક બની શકે છે; શ્રી તીથ કર પરમાત્મા પણુ પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃતિના ખંધથી જ તિજ્ઞાળ સાડ્વાળ રૂપે પેાતાના આત્માના અને સવિજીવ કરું' શાસનરસી'ની પૂર્વજન્મની ઉત્કટ ભાવનાવડે અન્ય ભવ્યાત્માઓને પાતે ખાધેલી અદ્ભુત પુણ્યપ્રકૃતિના ચેાગથી જ આ સંસારસાગરથી ઉદ્ધાર કરી શકયા છે. શ્રીમદ્ દેવચંદ્રજીએ પણ સ્તવનમાં કવન કર્યું છે કે “અપ્રશસ્તતા ૨ ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસેજી; સાઁવર વાધે રે સાધે નિજ઼ેશ, આત્મસ્વભાવ પ્રકાશેજી. ܕ માનવજીવનમા અન્ય પ્રાણીઓના ભાગ લેવા માટે શક્તિ વાપરવાની નથી પરંતુ અન્ય પ્રાણી માટે આપભાગ આપવામાં શક્તિના સદુપયેગ કરવાના છે તે ધ્યેય હંમેશાં સામે રાખી પ્રગતિ કરવાની છે. મનુષ્યે પેાતાના વિકાસમાં મા-ખાપ, કુટુબ, શિક્ષક, સમાજ, દેશ, સદ્ગુરુ અને વિશ્વનાં નાનાં મોટાં અનેક પ્રાણીઓની સેવા લીધી છે જેથી જીવન કેવળ અંગત હાઈ જ ન શકે; મનુષ્ય વિશ્વ જીવા સાથે સંકળાયલા છે—આ માન્યતા રાખી-અવ્યક્ત સત્યને સન્મુખ રાખી પ્રત્યેક સમયે અને પ્રસંગે વવુ; આથી અશ્રદ્ધાનો વાયુ આપણી જીવનનૌકાને નહિ. સલાવી શકે; સમજણુપૂર્વકની શ્રદ્ધા સાથે મનુષ્યની પ્રત્યેક ક્રિયા વિવેકમય ખનશે જેથી મનુષ્ય જીવન પાતાની જાત ઉપરાંત વિશ્વની જાતને પણ સહેજ ઉપયાગી બની રહેશેઆવી ભાવના અને કર્તવ્ય એ કમ યાગની ભૂમિકા છે, (શુભ) ક યાગહૃદયમા અધ્યાત્મનું તેજ પાડી હૃદયને ઉન્નત બનાવે છે; મનુષ્યા પેાતાના આત્માને ઓળખે તે પાપપ્રવૃત્તિના ચક્રમા ચઢાવેલા પેાતાના આત્માને શાતિ આપવા સત્કાર્યાંમાં અવિરત લાગી રહી, આત્મસંતેષનું આવાહન કરી શકે; મનુષ્ય પેાતાના જીવન ઉપર ધારે તે પ્રકાશ પાડી શકે; પ્રમાદ્રથી પ્રયત્ન ન કરે તે પેાતાને અજ્ઞાન-અધકારમા પણુ રાખી શકે છે, જેમણે પાતાની જિં’ૉંગીને અમૂલ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમય ગુમાવવા માટે એકાંત પથારીમા એ અશ્રુ ઢાળ્યાં નથી અથવા જેમણે પેાતાના આત્માને ઓળખવા માટે અંતરમાં કાંઇ પશુ વિચાર કર્યાં નથી તેવા મનુષ્યે ઉત્તમ જિંગીને હારી જાય છે. મનુષ્ય આત્માની વાસ્તવિકતાને પીછાણી શકતા નથી એ પૂર્વજન્મના કર્માનું આવરણ છે; માનવી કે કુદરતની અને સમાજની અસહાય કૃતિ ની; મનુષ્ય શક્તિને સદુપયેાગ કરે તે તે આધ્યાત્મિક જીવનના સદેશવાહક છે; વિશ્વ ઇતિહાસના નાટકમાં તે અગત્યના ભાગ ભજવે છે અને આસુરી શક્તિને તાબે થયા વિના તે શુભ કર્યાં કરે છે અને પોતે જ પતાના ગુણાના વિકાસ કરી શકે છે; આધ્યાત્મિક જીવન માટે તેણે અવિશ્રાંત યુદ્ધ ચલાવવાનું છે. કારણ આત્માનું ખળ અધ્યાત્મવાદમાં છે.”-- ——આ સર રાધાકૃષ્ણના શબ્દો તરફ વિચારીએ છીએ ત્યારે આ॰ શ્રી બુદ્ધિસાગરજીનું આધ્યાત્મિક અને યેાગીજીવન પાતા માટે અને પર માટે કર્મચાગનું વિપુલ સાહિત્ય સર્જવાની શક્તિ પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય નથી. (6 માત્ર ભૂતકાળ તરફ માઢું રાખી લેનાર ચેતનહીન છે; આજમાં જીવનાર પ્રાણુવાન અને એથી યે વિશેષ આવતીકાલમાં જીવનાર વધારે પ્રાણવાન; ગતભૂતકાળના લાભ ઉઠાવવા જરૂરી છે પણ જેવું તેા ભાવિ તરફ અને જીવવું' વર્તમાનમાં ... આ ૫૦ જવાડીરલાલના શબ્દો તરફ વિચરતા ૧૦ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ જૈનજીવન વમાનમાં કેવુ આચરવું, ભૂતકાળની સાહસિક કર્મવીર અને ધર્મવીર વ્યક્તિઓનાં દૃષ્ટાંતને આદર્શ તરીકે રાખવા અને ભવિષ્યમાં કેવું જીવન ઘડતા રહેવું—એ આ કચેાગ ગ્રંથમાં સુંદર રીતે પ્રતિપાદન કરેલું છે; એમણે પેાતાના એક અન્ય ગ્રંથમાં કહ્યું છે કે“રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; ય િપ્રભુ મહાવીરનાં, તત્ત્વ જગમાં વ્યાપશે.”—આ તેમની માનસજન્ય આદ્રષ્ટિ (Psyehogenic Clairvoyance) વત માનમાં સાચી પડેલી જોઇ શકીએ છીએ. પ્રસ્તુત કર્મયોગ ગ્રંથ “ પૂ આ શ્રી બુદ્ધિસાગરજીએ સ્વતઃ સર્જન (Self-Creation ) કુલે છે, આ ગ્રંથમાં કમ પ્રકૃતિનાં ખોંધ ઉદય ઉદ્દીરા સત્તા વિગેરેની હકીકત નથી પરંતુ લા॰ મા॰ તિલકે જેમ ભગવદ્ગીતા ઉપર કચેાગનું ૧ સ આથી બુદ્ધિસાગરજીના કર્મયોગ ગ્રંથના છપાતાં છુટાં કામાંં લે. મા શ્રી તિલકને જોવા મેટલાયા પછી તેમને પ્રત્યુત્તર પ્રસ્તુત કમ યાગ ગ્રથ માટે આ રીતે હતા— = Had I known in the beginning that you are writing this Karmyoga, I would not hare written mine—ete Mandley Jail-(Sd ) BGTilak. Page #26 -------------------------------------------------------------------------- ________________ જ વિવેચન માંડલેની જેલમાં લખ્યું હતું તેને લગતે જિનદષ્ટિએ કમળ છે“મહાન છે છે. નલી એક જ દે ચિનગારી” એ મહાકવિના વાક્યાનુસાર “આત્મજાગૃતિપૂર્વક તમામ ઈ. લિ શુભ અનુષ્ઠાને પરોપકાર દષ્ટિએ અને આત્મોન્નતિની દષ્ટિએ કરવા-એ આ કર્મવેગ ગ્રંથનું રહસ્ય છે. આ કર્મચગગ્રંથમાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની કરણીની છે. નિશ્ચયથી મુખ્યતા છે અને વ્યવહારથી પણ પરોપકારી કાર્યો કરવાને ઇવનિ છે; સાંસારિક ગૃહસ્થનાં કાર્યોમાં પણ નિરાસક્તિપૂર્વક જ્ઞાનબળ, વિદ્યાબળ, શરીરબળ, ક્ષાત્ર- વુિં ધર્મબળ, વૈશ્યકર્મબળ, લમીબળ, સત્તાબળ, ત્યાગબળ અને અધ્યાત્મબળવિગેરે બળની લિ ઉન્નતિ કરવાની પ્રેરણાઓ (Intutions) છે, આ કર્મગદ્વારા ભક્તિગ જ્ઞાનગ ચારિત્રગ તપગ અને ધ્યાનયોગ વિગેરેને અર્થાત્ આત્મગુણેના વિકાસ માટે જ તમામ પ્રશસ્ત અનુષ્ઠાનનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે; અન્ય સમાજની ઉન્નતિનાં કારણે દર્શાવીને જૈન સમાજ કેમ ઉન્નત બને ? અને તે પણ રાજકીય સામાજિક અને ધાર્મિક દૃષ્ટિએ તે બાબતમાં લેખકશ્રીએ પાનાંના પાનાંઓ ભરી અખિલિત પ્રવાહ વહેવડાવ્યા છે. ગામના હિંદરે વી-વિદ્યા વિંડસ્કૃ–એ સ્વ. શ્રી અરવિંદ ઘોષના છે, વાક્યાનુસાર શ્રી બુદ્ધિસાગરજીએ પોતે જીવનપર્યત કર્મવેગ સાળે છે અને જે છે. લગભગ ૧૦૮ પોતાના જીવનમાં સર્જનપૂર્વક રચનાત્મક કાર્ય કરી છે ભવિષ્યની પ્રજાને કર્મવેગ સાધવાનું દષ્ટાંત પૂરું પાડ્યું છે. એમણે કર્મવેગને પ્રત્યક્ષ અનુભવ કરી જનસમાજમાં સુપ્ત થઈ રહેલી કર્મવેગની વ્યાખ્યાને વિશ્વવ્યાપી (Cosmic) રેચક સ્વરૂપમાં આપણી સમક્ષ રજૂ કરી છે. એમની આ વિચારની છે. સક્રિય અસર જનસમાજમાં પુનરાજજીવિત થશે એ નિશંક હકીકત છે, કર્મગિન . નામનું ઘણું વર્ષો પહેલાં પત્ર ચલાવનાર સ્વ. શ્રી અરવિંદઘષે સર્જન-વિચારશક્તિ ઉપર નીચેનું કાવ્ય રચેલું છે તે પ્રસંગોપાત્ત કર્મચાગ ગ્રંથના લેખકશ્રીને અલ્પ સ્વરૂપમાં પણ સમજવા માટે ઉપયોગી થઈ પડશે. Upon truth solid Rock there stands, A Thin-walled Ivory Tower, Built light but strong by Fairy hands, With thoughts Creative Power. સત્યના નકર ખડક ઉપર પાતળી દિવાલવાળે દાંતને મિનારે ઊભે છે. છે છે આ મિનારે બહુ ઊંચે આવેલ છે. વિચારોની સર્જનાત્મક દૈવી શક્તિ વડે કર્મવેગનાં છે. નિર્માણથી તે મિનારે મજબૂત બને છે.” Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૫ * કર્મચાગના અર્થે મન વચન કાયા સાથે શુભ કાર્ટુન જોડીને આચરવારૂપ છે; માનવ જીવન પામી ગૃહસ્થ તરીકેતુ અને સાધુ જીવનનું શું શું કર્તવ્ય છે અને તે કન્યને સ્વાર્થની દરકાર કર્યાં વગર પરમાથ ષ્ટિએ નીરપણે કેવી રીતે ખજાવવુ જોઈએ ? ક્યા ક્યા કન્યમાં લાભાલાભ શું છે? આત્માને લાભ અલ્પ હાય અને હાનિ · આધ્યાત્મિક દૃષ્ટિએ *વિશેષ હોય તે શુભ કર્યાં નથી પરંતુ અલ્પ હાનિ હાય અને વિશેષ લાભ હોય તે કર્માં વ્યાવહારિક દૃષ્ટિએ તેમજ નિશ્ચયષ્ટિએ સમ્યકપૂર્વક આચરવાનું તેઓશ્રી કહે છે અને તે રીતે આત્મા પેાતાની ઉન્નતિ અને પ્રગતિ તરફ ગતિમાન થાય છે તેમ તેમનું વારંવાર કથન છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય આત્મા તરફ ષ્ટિ રાખીને સાંસારિક કાર્યાં કરે તેમાં અલ્પાનિ અને વિશેષ લાભ આત્માને માટે મેળવતા જાય છે કેમકે સ ંવેગ નિવેદ્યાર્દિક સ્વરૂપ અને સંસારની અનિત્યતાનું સ્વરૂપ સમજ્યા પછી તેની પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ મુક્તિ તરફ ફેરવાઈ ગયુ` હોય છે પરંતુ ચારિત્રબળની અલ્પતા હોવાથી સાસારિક કાર્યાં તેને કરવાં પડે છે તેમાં ખંધ અલ્પ હોય છે; સકામનિર્જરા અહીંથી શરૂ થાય છે; લક્ષ્યબિંદુ મુક્તિનું હાવાથી પુણ્યાનુબંધી પુણ્યનામ ધ સાથે સકામનિર્જરા થતી હાવાથી છેવટે તે પુણ્ય પરંપરાએ મુક્તિ અપાવે છે. શ્રી કૃષ્ણ અંતરાત્મા ક્ષાયિક સમ્યકત્વધારી હતા છતાં કૌરવની અનીતિને ધ્વંસ કરવા તથા જગત્ માટે સત્યના વિજ્ય દર્શાવવા તેમણે અર્જુનને નિરુપાયે યુદ્ધના આદેશ આપ્યા, પ્રથમ તીથ કરશ્રી ઋષભદેવજીએ યુગલિક ધર્મનુ નિવારણુ કરી સૃષ્ટિની વ્યવસ્થા ગૃહસ્થાવાસમાં સર્જન કરી, શ્રી તેમનાથજી શ્રી કૃષ્ણને અચાવવા જરાસ ́ધ સાથે યુદ્ધ કરવા રણક્ષેત્રમાં આવ્યા, શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી, અરનાથજી ત્રણે તીથ કર ચક્રવર્તીઓને ગૃહસ્થાવાસમાં ચક્રવર્તીપદ સાધવા યુદ્ધો કરવા પડ્યાં, શ્રી મહાવીરના વિદ્યમાનપણામાં ખાર વ્રતધારી ચેડા મહારાજાએ પણ પેાતાનાં તે સાચવીને ખાર વર્ષ પર્યંત અનીતિનેા પ્રતીકાર કરવા માટે યુદ્ધ કર્યું, દ્વાદશત્રતધારી કુમારપાળ મહારાજા પણુ પાતાના વ્રતેામાં જરાપણુ સ્ખલના નહિ લાવતાં યુદ્ધમાં જતા, શ્રેણિક વસ્તુપાળ અને વિમળશાહે રાજ્યપદ, પ્રધાનપદ અને દંડનાયકપદને દીપાવ્યાં હતાં, ઉડ્ડયનમંત્રી ઉદાયી ચંપ્રદ્યોત અશાક ચંદ્રગુપ્ત અને ખારવેલ વિગેર વ્રતધારી જૈના છતાં એમણે પાતપેાતાના સ્થાનને વ્યવહાર દૃષ્ટિએ ૧ ખારવેલ કલિ ંગદેશના જ્યાતિષં જૈન ચક્રવćરાજા હતા; ખાંગરિમા હાથીકાના લેખમા તેને પ્રતિદ્વાસ છે; આ શિલાલેખની ભાષા પ્રાકૃતભાષાની અંદર સંસ્કૃત બ્રાહ્મીલીપિમા કાતરેલી છે; એમને દિવિજય બાર વર્ષના હતા; આ શિલાલેખ શ્વ વિધામઙેદધિ શ્રી કાશીપ્રસાદ જાયસ્વાલે ( એમ. એ ) ઘણી મહેનતે ઉકેલ્યેા છે; ભારતવષના આ મૌથી જૂના શિલાલેખ છે; Page #28 -------------------------------------------------------------------------- ________________ છે જે યથાર્થ ન્યાય આપે અને કર્તવ્યપરાયણ બની જ સૂર તે સૂર-શૂરવીરતાહ પૂર્વક વ્યાવહારિક અને આત્મિક અને કાર્યો સિદ્ધ કર્યા. છે. આ સર્વે પ્રાચીન દષ્ટાંતે જણાવે છે કે જૈને માત્ર નિવૃત્તિપરાયણ નહેતા લે પણ નિવૃત્તિમાર્ગમા અનેકાનેકે શુભ પ્રવૃત્તિઓ કરતા હતા. ક્ષત્રિય અને વૈ કિ પિતપોતાને ઊચિત કર્તવ્ય-ધર્મ બજાવતા હતા. મેક્ષનુ સાધ્ય રાખી ધર્મ, અર્થ છે અને કામનું ઉપાર્જન કરતા હતા, નિવૃત્તિનું સાધ્યબિંદુ રાખી શુભ પ્રવૃત્તિ પરાયણ છે રહેતા હતા. શુભ, અશુભ અને શુદ્ધ તેમજ લાભ અને અલાભની તુલના કરી લિ પિતાનું સમ્યકત્વ-દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધા અચળ રાખી તથા ચારિત્રબળવડે કે વ્રતને અનામત રાખી વિવેકપૂર્વક યુદ્ધમાં પણ પ્રવર્તતા અને એ રીતે પ્રવૃત્તિ પરાયણ કર્મ યેગી બનતા જૈનોની અહિંસા એ નિર્માલ્યપણાની અહિંસા નથી 6િ કેમકે ચેથા પાચમા ગુણસ્થાનકની દૃષ્ટિને અનુકૂળ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અકિંચનપણાની મર્યાદા ઓછામાં ઓછા સવારસાની જાળવી શકાય છે, હેતુહિંસા, અનુબંધ હિંસા અને સ્વરૂપ હિંસાનું જ સ્વરૂપ જૈનદર્શનમાં છે તેને અનુસરીને જૈનદર્શનમાં અહિંસા સત્ય વિગેરેની વ્યાખ્યા છે; લે. મા. તિલકે ઈ. સ. ૧૯૧૭ મા માડલે જેઈલમાં લખેલા ગીતા કર્મવેગમાં મનુષ્ય પોતાના જીવનમાં સંપૂર્ણ અહિંસા કે સત્ય પાલન કરી શકે કે કેમ? તે સંબંધમાં કર્મ તેમાં લખ્યું છે કે (કુમારીપર્વત-ખડગિરિ ઉપર જ આ લેખ છે) અહી ધર્મવિજયનું ચક્ર મ પ્રર્યું હતુ-એનો અર્થ એવો છે કે ભગવાન મહાવીરે પોતે ત્યા ધર્મને ઉપદેશ કર્યો હતો. પતિજલિ ઋષિને પણ ખારેલ લગભગ સમય છે, આ ચક્રવતીના સમયમાં પહેલા વર્ષમાં પાંત્રીશ જ લાખ જેનોની વરતી કલિગમા વસતી હતી, શિલાલેખ પદર કૂરથી સહેજ વધારે લાબે અને પાચ ફૂટથી સહેજ વધારે પહેળે છે; ખારવેલનુ બીજુ નામ ભિખુરાજ હતુ, જેન શ્રમણની છે. પરિષદુ ખારવેલના સમયમાં કુમારીપર્વત ઉપર મળી હતી. આ સમ્રાટુચેદી વશના હતા; એમના જ વખતમાં જિનભૂતિ અને જિનમદિરોને ઉલેખ છે; કલિગ દેશમાં જૈનધર્મને પ્રચાર હત; જિન મૂર્તિઓ પૂજાતી હતી; કલિ દેશમાંથી કલિગ-જિન નામની મૂર્તિ નદરાજા ઓગસામાથી છે. ઉપાડી ગયું હત; ખારવેલે જ્યારે મગધ ઉપર ચડાઈ કરી ત્યારે સૈકાઓ વીત્યા પછી એને બદલે લીધે; જિનમૂર્તિ પાછી કલિગમાં આવી ખારવેલાવાળા લેખમાં પહેલા નદને નદ સવત તિ છે. ૧૦૩ છે; ઈ. સપૂર્વે બસે લગભગ વર્ષને સમય છે, વિક્રમ સંવત ચારસો વર્ષ પહેલાં નદ સંવત નીકળી આવે છે, નદ રાજા પણ જેને હ. શિલાલેખમા વશમા વર્ષે ગાદી ઉપર ખારવેલ આવ્યા ત્યાર પછીના ૧૩ વર્ષમા લકેપગી કાર્યોનું વર્ણન, મગધ ઉપર ચડાઈ કરી છે પિતાની સત્તા સ્થાપી વિગેરે હકીક્ત સાથે ઉપરોક્ત જિનમૂર્તિની હકક્ત છે. જેનધર્મને ઉલ્લેખ છે કરતે થી પ્રાચીન આ શિલાલેખ અગત્યને ગણાવ્યો છે (કલિગનું યુદ્ધ યાને મહામેધ યાહન રાજા ખારવેવ પુસ્તકમાથી સકલિત ) : Page #29 -------------------------------------------------------------------------- ________________ છે જિજ્ઞાસા પ્રકરણમાં તેમણે પુષ્કળ વિવેચન કરેલું છે. તેને અને છેવટે તેમને કબુલ કરવું છે 6. પડયું છે કે “કુદરતના અને જગતના નિયમથી તેમ બની શકતું નથી, જે તેમ કરવા જાય છે હિં તે જગત-વ્યવહાર ચાલે નહિં–તેથી લાભ વધારે અને અલ્પહાનિવાળાં કાર્યો નિષ્કામપણે આચરતાં પ્રગતિ કરી શકાય છે.” સત્ય માટે પણ જૈન દર્શનની વ્યાખ્યા–બિયં પડ્યું કે વવત્તä પ્રમાણે ગીતામા લો. મા. તિલકને મગુઇરં વાર સત્યે પિંથ હિત ૬ વર્ (દ્ધિ ની વ્યાખ્યા પુષ્કળ વિચારણને અને તે સ્વીકારવી પડી છે, વર્મવેત્તાધિકાર મા રેવુ છે છે જાવ તથા ચોર ફર્મકુ ફાસ્ટ-એ ગીતાના વાવડે અનાસક્તિપૂર્વક વિવેક રાખી શુભ કર્મો કર્યો જવા-એ લે. મા. તિલકની વ્યાખ્યા પણ જૈન શાસ્ત્રાનુસાર સ્વ. શ્રી બુદ્ધિસાગરજીની—“ વ્યાખ્યાને મળતી આવે છે. સ્વ. સૂરિજીએ પણ લે. મા. તિલકના કર્મચાગના વિચારને અમુક અપેક્ષાએ ગુણદષ્ટિએ વખાણ્યા છે, લે. મા. તિલકે “સંન્યાસીઓ કર્મચાગી હોતા નથી. કર્મભ્રષ્ટ હોય છે” તેમ કહેલું છે તે બાબતનું છું સ્વ. સૂરિજીએ પ્રસ્તાવનામાં ખડન કર્યું છે અને જૈન સાધુઓ માટે કહ્યું છે કે તેઓ ઉત્તમ કર્મચગીઓ છે, કેમકે તેઓ ગૃહ પાસેથી આહાર-ઉપાધિ અલ્પ પ્રમાણમાં લઈ વ્યાખ્યાન, ઉપદેશ, તપ, આવશ્યકેનું પાલન, ગ્રંથલેખન, વ્રતપાલન અને - શાસ્ત્રાભ્યાસ વિગેરે સ્વપરઉપકારી કર્તવ્ય કરી–પ્રવૃત્તિપરાયણ બની અન્ય જીને પુષ્કળ લાભ આપતા આવ્યા છે, તેથી તેઓ માત્ર પોતાના જ આત્માનું સાધી નિવૃત્તિ છે. ૪. પરાયણ ન રહેતા શુભ અને શુદ્ધ પ્રવૃત્તિપરાયણ બનતા આવ્યા છે અને આવે છે. અહિં સહજ પ્રશ્ન ઉપસ્થિત થશે કે આ. મહારાજશ્રીએ કર્મવેગ એટલે છે. માત્ર શુભ-પ્રશસ્ત ક્રિયાઓને જ કેમ પુષ્ટિ આપી છે? તેથી એકાતપણું ન આવી @ જાય? પરંતુ તેમ નથી. કર્મવેગને મુખ્ય રાખી ભક્તિયે જ્ઞાનયોગ ધ્યાગ વિગેરેનો સમાવેશ કરી લીધું છે અને તેથી જ્ઞાનશિયામ્યાં નોકરા એ સૂત્રને યથાર્થ સિદ્ધ કર્યું છે. છ આવશ્યકેમાં નિશ્ચય અને વ્યવહાર ન ઉતાર્યા છે, આત્માના અનંત અસ્તિ નાસ્તિ ધર્મોનું સ્વરૂપ દ્રવ્યાનુયેગની દષ્ટિએ રજૂ કર્યું છે અને જ્ઞાનપૂર્વક ક્રિયા-કમગ ઉપર સ્થળે સ્થળે પુષ્કળ વિવેચને કર્યા છે, ચેથાથી તેરમા ગુણસ્થાનક સુધીની તમામ પ્રવૃત્તિઓ શુભ અને શુદ્ધ કર્મવેગમા ગણાવી છે અથૉત્ કર્મને ક્ષય કરવા માટે શુભ પ્રવૃત્તિમય કર્મચાગ સિવાય અન્ય કોઈ પ્રબળ સાધન નથી. આ સંબંધમાં તેમના વિશાળ ગ્રંથમાંથી આપણે થોડાક વિચારને દાદીએ અને તેમણે કેવા વિશાળ દષ્ટિબિંદુથી ગુર્જરભાષામા જૈન સમાજને ઉપકારી ગ્રંથ Lઈ ર છે તેની કાંઈક ઝાખી કરીએ. Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] (૧) શ્રી ઋષભદેવજીએ કર્મ ભૂમિમાં કર્મપ્રધાન ધર્મ પ્રવર્તાવ્યે છે; કર્મના અર્થ ધર્મ પ્રવૃત્તિ લેવી. (૨) શ્રી ભરત રાજાએ બાહુબલિજી સાથે નિાસક્તિથી ધર્મયુદ્ધ આદર્યું" હતુ, (૩) સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મ કર્મની પ્રવૃત્તિઓને જુસ્સા નથી તે કામ અને ધર્મનું નામનિશાન દુનિયામા રહેતું નથી. (૪) ગૃહસ્થ જૈન સ્વાધિકાર ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિએમા નિાસકિતથી મશગૂલ રહેતા હતા તેથી તેઓ જૈન ધર્મના વાવટા સત્ર પ્રસરાવવા શક્તિમાન થયા હતા; પૂર્વે રાજકીય ધમ હતા તેનું મુખ્ય કારણુ કર્મચેગી જેના હતા. (૫) પાચે ઇંદ્રિચાના શુભાશુભ ભાવામાં ન લેપાતાં જે નિરાસક્તપણે સ્વજને અદા કરે છે તે સત્ય કચેગીઓ છે; શ્રી મહાવીરસ્વામીના વખતમાં ગૃહસ્થાવસ્થામાં શ્રેણિક, ચેટક વિગેરે મહારાજાએ સત્ય કર્મચાગી હતા તેમણે વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મચાગને સારી રીતે ખજાન્ય છે, (૬) જે કામના લેકે, જે ધર્મના લેક, જે દેશના લેાકેા, જન્મભૂમિની સેવાના, જન્મભૂમિના પ્રશસ્ત અભિમાનના તથા ધર્માભિમાનને ત્યાગ કરે છે તે લેાકા દુનિયામાં નામર્દ, ગુલામ, ખીકણુ અને સ્વાથી બને છે અને એવા લેાકેા કદાપિ ત્યાગીએ થાય છે તે તે ત્યાગમાની સંયમમાર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણાને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી. (૭) સંકુચિત દૃષ્ટિવાળા કમચાગી કરતા વિશાળ સૃષ્ટિવાળા કમ ચેાગી પ્રકટાવવાની ઘણી જરૂર છે, રાજકીય ખાખતામાં ચાણય જેવા ચતુર, રાજાઓમાં કુમારપાળ અશેક અને અકબર જેવા, અને વિધાનામાં શ્રી હરિભદ્રસૂરિ હેમચ'દ્રાચાર્ય જેવા કર્મચાગીએ પ્રકટાવવાની જરૂર છે, શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુના સત્યધર્મ વિચાશને આખી દુનિયામા ફેલાવી દે એવા કર્મચાગી પ્રકટાવવાની જરૂર છે. (૮) ખાદ્યકમાં કરતાં છતા તેમા મેહુનીયાદિ ક્રમથી લેપાવુ નહિ અને મેહનીયાદિ કર્મના નાશ કરવા એજ કાગનું રહસ્ય છે. ( ૯ ) સર્વ વિશ્વના મનુષ્યાવડે એકબીજાની સહાયથી સર્વ દેશ આખાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય થવા જોઇએ—એવા હેતુપુરસ્કર વિશાળ દૃષ્ટિથી કર્મચાગ લખાયા છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ (૧૦) પરમાર્થનાં કાર્યાં કર્યાં વગરના કાઈ કચ્ાગી ગણાતા નથી. જે મનુષ્ય દુનિયાના મનુષ્ય પાસેથી અન્નાદિ ગ્રહણ કરે છે અને સામા કાઈપણ ઉપકાર કરતા નથી તે મનુષ્ય કર્મચાગી ખનવાને લાયક અનતા નથી; જે કર્મચાગી અને છે તે ધર્મની અને મેાક્ષમાર્ગની પરપરા વહેવરાવીને તથા નિલેપ રહીને અંતે મેાક્ષની પ્રાપ્તિ કરે છે. (૧૧) સ્વાભાવિક નિયમ એવા છે કે જ્યા પ્રવૃત્તિધર્મ વિશેષ હોય છે ત્યાં નિવૃત્તિધમને આચાર્યાં પ્રરૂપે છે અને જ્યાં નિવૃત્તિધર્મની વિશેષ માન્યતા હાય છે ત્યાં પ્રવૃત્તિધર્મને પ્રરૂપી ખન્નેની સમતેલતા જાળવવા પ્રયત્ન કરે છે. (૧૨) ચેટક ઉદાયી કાણિક ચડપ્રદ્યોત અશોક ચંદ્રમ સપ્રતિ ખારવેલ કુમારપાળ વસ્તુપાળ વિમળશાહ વિગેરેએ પ્રવૃત્તિધર્મને સ્વાધિકારે યથાર્થ જાળશે હતા તેથી જૈનશાસ્ત્રા તથા જેના માત્ર નિવૃત્તિમાગી છે—એમ એકાંત કઠ્ઠાગ્રહથી કોઈ કહેતા તે શશશૃગવત્ મિથ્યા કરે છે. (૧૩) જ્ઞાનપૂર્વક ક્રિયાયેાગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાના નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે તેમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થની દૃષ્ટિએ · જ્ઞાનક્રિયાભ્યા મેાક્ષ' એ સૂત્ર કહ્યું છે, : (૧૪) આર્યાંવમાં અસલની શક્તિને જાળવી રાખે અને આર્યાવર્ત ને આર્યંવત પણે રાખે એવા કર્મ ચેાગીએ પ્રકટાવવા માટે કમચાગ લખવાની જરૂર પડી છે. (૧૫) વષઁમાન જમાનામા જૈન કામે ચાર વર્ણની ( ગુણકર્માનુસાર ) વ્યવસ્થાના પુનરુદ્ધાર કરવા જોઇએ. (૧૬) દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સંબંધ છે. (૧૭) ખાદ્યોન્નતિસાધક માર્ગો સ્વધર્મમાં હોય છે; માહ્યવ્યવહારની પ્રગતિ સહિત જ ધમ હોય છે, ધર્મના અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે. ( ૧૮ ) અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કહી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કથી છે તે અસત્ય છે એમ માની કલેશ ન કરતા જેનાથી સર્વપ્રકારે શુભેાન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવુ. ( ૧૯) આત્મજ્ઞાની જે ભાવિભાવ-સ્વભાવ ઉપર વિશ્વાસ રાખી બેસી રહે તે આ જગતમાંથી પાપકાર તત્ત્વના લાપ થઈ જાય અને ચદ્ર સૂર્યના પશુ લેપ થઈ જાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. @િ@@@ £ €£ ૨૦] :4 %CE (૨૦) પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનંતગુણ ઉત્તમત્તા જ સિદ્ધ કરે છે. (૨૧) જે શુષ્ક નિવૃત્તિપ્રધાનતાને જનકોમ વળગી રહેશે તે અને પરિણામ છે એ આવશે કે જૈનમ પિતાનું નામનિશાન દુનિયામાં રાખી શકશે નહિં. સંક્ષિણમાં આ તેમની વિચારકણિકાઓ જણાવવાથી એમના વિચારોને હૃદયની છે જ્ઞાનની અને આત્માની વિશાળતાને તેમજ તેમની આધિને ખ્યાલ આવી જશે, છે. આ સર્વ વિચારનું કથન જૈનશાસ્ત્રાનુસાર છે તેમ તેમણે વારંવાર દર્શાવ્યું છે, વરતુ પ્રાચીન હોવા છતા વર્તમાન જૈન સમાજને જાગૃત કરવા નૂતનઃષ્ટિ આપી છે એમ છે. શું કહેવામાં અત્યુકિત નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે “ એકબુંદ જળથી એ પ્રકટયા, શ્રતસાગર વિસ્તારા-ધન્ય જિનેને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા – & અર્થાત્ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે સંક્ષિપ્તમાં એટલા બધા વિષયે સુંદર રીતે ચર્ચા છે કે એમણે ક્યા વિષયને સ્પર્શ કર્યો નથી એ કહેવું મુશ્કેલ છે. ગૃહસ્થ જીવનને ચોગ્ય વ્યાયામ, સદાચાર, માર્ગાનુસારીપણું, લૌકિક કર્મો, કેત્તર કમેં, આપત્તિનું પ્રથમ જ્ઞાન મેળવીને ઉચિત કર્મો કરવા, છ પ્રકારના આવશ્યક કમેં, શુરવીરપણું કેમ પ્રકટે, ઉપાદાન નિમિત્ત કારનું સ્વરૂપ, દ્રવ્ય અને ભાવ તીર્થનું સ્વરૂપ, નિલેષ વ્યવહાર, દઢસંકલ્પનું અચિંત્યબળ, સાત નની સાપેક્ષદષ્ટિ, અલ્પ દેષ અને મહાલાભમાં આચરણ, ઉદાર ભાવનાઓ, વ્યવસ્થાનું મહત્વ, રાજા પ્રજા પિતા માતા પુત્રની ફરજ, ચારવણેનું અનુસંધાન, સૂર્ય, ચંદ્ર વાયુ વિગેરેના દુષ્ટાતથી મનુષ્ય લેવે જોઈને બેધ, વિશ્વ શાળારૂપ છે, તીર્થંકર પરમાત્માને અપ્રતિમ ઉપકાર, કર્તવ્યમા નીડરપણું, વીર કેમ બની શકાય, જ્ઞાનક્રિયાની આવશ્ય કતા, જ્ઞાનયોગ અને કર્મચાગને પરસ્પર સંબંધ, અનંત અસ્તિનારિતધર્મ, gિ ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ, ધર્મની રક્ષા કેમ થાય અને ધાર્મિક સંસ્કારને 6 આ યુગાનુરૂપ સ્વરૂપ આપ-વિગેરે અનેક વિષયોનું સુંદર રીતે વિવેચન કરેલું છે.. જેના પિતાની આજીવિકાની ખાતર ધર્મ સાચવીને તમામ નિદેવ ધંધાઓ કરી શકશે તે જ તેમની ભવિષ્યમાં ઉન્નતિ થશે અને ક્ષાત્રધર્મ તથા વણિકધર્મ બજાવતા થઈ ઉન્નત મસ્તકે રહી શકશે-વિગેરે હકીકતો વિસ્તારપૂર્વક દર્શાવેલી છે. આ રીતે માત્ર છે જૈને માટે જ નહિ પણ વિશ્વના આત્માઓ માટે પ્રસ્તુત કર્મયોગ ધાર્મિક દૃષ્ટિએ લખા હેઈ અપ્રતિમ ઉપકારપૂર્વક લેખકશ્રીએ નૂતન દષ્ટિ આપી છે; સાધુ જીવન છે માટે પણ જ્ઞાનદાન, ચરણકરણનુગમય ક્રિયાઓ, આવશ્યક ક્રિયાઓ, વ્યાખ્યાન, છે થપઠન પાઠન, તપશ્ચર્યા, જિનદર્શનની પ્રભાવના વિગેરે અનેક શુભ કર્તવ્યથી ભર છે Page #33 -------------------------------------------------------------------------- ________________ છે પૂરા કર્મગ દર્શાવ્યું છે તેવું અને આપવું (ઘર જોવો જવાન) એ સૂત્રને જ 9વ્યવહાર દષ્ટિએ સુંદર રીતે સમજાવ્યું છે અને તે ઐતિહાસિક અનેક દૃષ્ટાંતથી સમર્થન કરીને પ્રથમ ગુણસ્થાનકે એમણે શુભ કર્મચાગને વ્યાવહારિક કર્મચાગ કહો કે છે, છે અને ચતુર્થ ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી નિશ્ચયણિરૂપ શુભ અને . છે શુદ્ધ કર્મચગ દર્શાવે છે કેમકે આત્મા સમ્યગદષ્ટિ થયા પછી તેનું સાધ્યબિંદુ Aઈ ભૌતિક સુખની પ્રાપ્તિ તરફ હેતુ નથી. પરંતુ સર્વકર્મનો ક્ષય કરી સ્વતંત્ર મુક્તિ લ મેળવવાનું કહેવાથી કમે કમે શુભ ક્રિયાઓ કરતા કરતા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી જાય છે; પુણ્યાનુબંધી પુણ્યની સાથે નિર્જરા પણ થતી જાય છે અને છેવટે સકલ કર્મને ક્ષય થાય છે-આ હકીક્ત સમગ્ર કર્મવેગથના સારરૂપે એમણે નિવેદન કરેલી છે. આ અદ્વિતીય અને ઉત્તમ કર્મ ગ્રંથદ્વારા વ્યાપક દષ્ટિએ ભારતના તત્વચિંતનના ભંડારમા એમણે અમૂલ્ય ફાળે આપેલો છે અને તે એટલે મેં અને મહામૂલ્યવાન છે કે એક વ્યક્તિ પિતાના જીવન દરમીઆન આથી વિશેષ શું કરી શકે? એમજ આપણને થાય; એમણે અન્ય ૧૦૮ ગ્રંથ રચેલાની હકીકત બાજુએ રહી પણ આ કર્મવેગનું વિશાળ વિવેચન મનુષ્યને શુભ પ્રવૃત્તિમય બનાવવા માર્ગદર્શક દીવાદાંડીરૂપ છે; જેનેનું અસ્તિત્વ કેમ ટકે અને જેને કેમ પ્રગતિ કરે તે માટે ભવિષ્યના તેઓ માર્ગદ્રષ્ટા છે; એમણે છે પિતાના આત્મામાટે યથાર્થ કર્મચાગ સાથે છે; એગદીપક અને આનંદઘનપદ સંગ્રહ ભાવાર્થ વિગેરે ગ્રંથો લખીને જેમ અધ્યાત્મયોગી તેઓ બન્યા તેમ કર્મગ ગ્રંથ લખીને ઉચ્ચ કર્મચગી તેઓ બન્યા છે; & કર્મયોગમાં સ્વાર્પણની અનેક યશગાથાઓથી ભરેલી તેમની ઉજજવળ કારકીર્દી ભવિષ્યની પ્રજાને કંઈ કાળ સુધી અવનવી પ્રેરણાઓ (Inspirations) આપ્યાં કરશે; અને વાંચકોનું જિન જીવન ઉસત (sublime) બનાવશે; આરોહ-અવરહથી સુમધુર લાગતા લાબા લાબા વાક ચાલ્યાં આવે છે , જેનો અર્થ તારવતા બુદ્ધિ ગુંચવાય છે પણ એમની લાક્ષણિક શૈલિથી આપણે કે પરિચિત બનીએ, તેમની વિચારસરણિના મુખ્ય મુદ્દાઓ અપેક્ષાપૂર્વક ધ્યાનમાં બરાબર લઈએ, પછી કર્મવેગનું વાચન એકદમ સરલ બની જાય છે અને વાંચતાં વિચારતા જૈન તરીકેના વિશાળ જીવનની અછી ઝાખી થાય છે. કર્મવેગ વાચતાં વિચારતાં વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મ બરાબર જાણી શકીએ છીએ, કઈ પુરાણી કથાકાર મહાકથા કહેવાની શરૂઆત કરે, હંમેશ શેડો થોડો ભાગ કહે, બીજે દિવસે છેઆગળ જે બની ગયું તેને સાર સંભળાવે અને આગળ ચાલે–એવી રીતે જુદા છે. | જુદા દૃષ્ટિબિંદુથી કથિતનું પુનરાવર્તન અને કથિતવ્યનું આગળ પ્રરૂપણ કરતે આ છે Page #34 -------------------------------------------------------------------------- ________________ 2[૨૨] કમ ચૈાગ એક વિશાળ ગ્રંથ છે. લગભગ આઠસો પાનાંના આ અધ જૈત સાંતની વિશાળષ્ટિએ સ્થળે સ્થળે નવાં નવાં તેને પાથર્યાં છે એમ કાંડવામાં અતિવૈક્તિ નથી. કર્મચાગ સંબંધમાં અકળર, અલાઉદ્દીન, અહમ્મદશાહ આખી, એકનાથ, ગેરીબાડી, વિવેકાનદ, પ્લાસ્ટન, ટીપુસુલતાન, તિલક, શૅમંટ, ગેાખી, કરણઘેલા, ગાંધીજી, પૃથ્વીરાજ ચૌહાણુ, બેન્જામીન, ખીરબલ, જીકી વાગ્ટન, ભીમદેવ, ભાસ્કરાચાર્ય, ભીષ્મપિતામહુ, વિક્રમ, વિદેહીજનક, નેપાલીઅન, દાદાસાઇ, દયાનંદ સરસ્વતી, બૌદ્ધાચાર્ય, મહમ્મદગીઝની, પ્રતાપરાણા, સોમેશચન્દ્ર દત્ત, રોડ અને રસ્કિન વિગેરેના અનેક દૃષ્ટાંત પ્રસ્તુત ગંધમાં વ્યાવારિક કમચાગી તરીકે ગુણ દૃષ્ટિએ લીધા છે તેમજ સ્વદર્શનના પણ અનેક જૈન આચાર્ચી, જૈન સાધુઓ, જેન ગૃહસ્થા, રાજાઓ, પ્રધાના અને ધાના છાતો આપી પ્રસ્તુન ગ્રંથના ગૌરવમાં વધારા કર્યાં છે. આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે તેમનું વાચન અને તેમનો અનુભવ કેટલો વિશાળ અને અપરિમિત હશે ! શ્રી હરિભદ્રસૂરિએ ચાગલક્ષણુદ્વાત્રિંશિકામાં કહેવુ છે કે मोक्षेण योजनादेव योगो हात्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ॥ અર્થાત્-માક્ષ સાથે જોડનાર પરિશુદ્ધ એવા જે ધર્મવ્યાપાર તે ચેગ; આ દૃષ્ટિબિંદુને (Point of view) લક્ષયમાં રાખી સ્વ, આચાર્યશ્રીએ કમ યાગનું વિવેચન લખ્યુ છે તેમ સહેજે સમજાય છે; પફ્દર્શનના સિદ્ધાંતોનું જ્ઞાન અને તેને સ્વદર્શનમાં સમન્વય અદ્ભુત રીતે તેમણે કર્યાં છે એટલુંજ નહિં પણ્ ભગવદ્ગીતાનો સમન્વય પણુ નાષ્ટિએ, પ્રસ્તુત કયેાગમા કરેલા છે; છતાં પ્રસ્તાવનામા તેમણે કહેલું છે કે ‘લા. મા. તિલકે જૈન દર્શનને સંપૂર્ણ અભ્યાસ કર્યાં હોત તો જૈન સાધુઓની કચાગિતા તે સમજી શકત અને સન્યાસી કભ્રષ્ટ હોય છે તેમ ન લખત.’ ઉપસંહારમાં જણાવવાનું કે આપણે ધવલગિરિ ઉપર પ્રવાસ કરવા નીકળ્યા હાઇએ અને એક પછી એક પ્રદેશ આગળ વટાવતા જતા હોઇએ, એ પ્રદેશના જાણકાર ભેામી કેટલું આગળ આવ્યા અને કઇ દિશાએ જઈ રહ્યા છીએ એ આપણુને સમજાવતો જાય અને પ્રત્યેક પ્રદેશના વિશિષ્ટ સૌને આપણા ધ્યાન પર લાવતો જાય તેમ ક્રમચાગ વાંચતા અને વિચારતા લગભગ આવે અનુભવ આપણે કરી શકીએ છીએ; કાગ વાચવા વિચારવા અને તે પ્રમાણે અમલ કરતા રહેવુ એ Page #35 -------------------------------------------------------------------------- ________________ દર્શન જ્ઞાન અને ચારિત્રની ત્રિવેણીમાં સ્નાન કરવા તુલ્ય છે, વિવિધ વિષયોને ? ઈ સ્પર્શ કરતાં તેમના અનેક ગ્રંથમાં વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક-ઉભયદષ્ટિથી આ છું ગ્રંથ શિખરગ્રંથ છે. શેકસપીઅરે જેમ Tongues in Trees અને Books in a Brooks અથ–વૃક્ષોને વાચા છે અને ઝરણુએ પુસ્તકો છે-દર્શાવ્યું છે, શ્રી કે. સિદ્ધર્ષિ ગણિએ ઉપમિતિભવપ્રપંચ કથામાં ભવ નાટકના પાત્રોરૂપે અંતરંગ હછુિં આત્મિક ભૂમિકા ઉપરના પાત્રને જેમ સજીવન કરી બતાવી આ સંસારનું સ્વરૂપ દશવેલું છે તેમ શ્રીમદે કર્મચગનાં તમામ રહસ્યને વિશ્વવ્યાપી વાચા આપી છે; જગતમાં જ્યા રાજદ્વારી પુરુષે વિરામ પામે છે ત્યા આધ્યાત્મિક વ્યક્તિઓ લેકમાનસને પ્રકટપણે દેરે છે; મનુષ્યના મન વાણી અને દૃષ્ટિ ગતિ કરી શક્તા નથી ત્યાં આધ્યાત્મિક કગી વ્યક્તિઓ સહજ પહોંચી શકે છે અને જગતને સદાચાર નીતિ ધર્મ અધ્યાત્મ આવશ્યક કર્મો અને મિત્રીને માર્ગે વાળે છે કેમકે આધ્યાત્મિક કર્મચગીની ભાષા જગતમાથી પરસ્પરને વિરોધ નષ્ટ કરી ઐયની સ્થાપના કરે $ છે. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકના વચન પ્રમાણે માવિતમાળો મહાપુ અર્થાત અનેક જન્મના એકઠા કરેલા શુભ સંસ્કારવાળા તથા ગીતામાં કહેલ શ્રી શ્રીમત છે જે યોજagsઘ કાય-એ ઉભય વાક્યાનુસાર–અનેક જન્મોના કર્મચગના સંસ્કાર છે. પછી સૂરિજીને વર્તમાન જન્મ કર્મચારી તરીકેનું જીવન, વિચાર અને આચરણરૂપ જ સંભવે છે; એમણે કર્મગરૂપ સાગરને ગાગરમાં સમાવી આપણી સમક્ષ મૂક્યો છે; 9 સ્વાદુવાદદષ્ટિને સન્મુખ રાખી સમસ્ત વિશ્વના મનુષ્યોને ઉપનિષદુને પિત્ત છું રકાર નિયોધર મંત્ર આપે છે એટલું જ નહિં પણ અપૂર્વ પુરાણિ (foresight) to અને માર્ગદર્શન આપ્યા છે, બહિરાત્મભાવ છોડી અંતરાત્મભાવમાં સ્થિર રહેતાં છે શીખવ્યું છે. આ કર્મ ગ્રંથ પ્રથમ સં. ૧૯૭૩ મા પ્રકાશિત થયેલે, તેની આ છે દ્વિતીય આવૃત્તિ છે; મૂળ કાયમ રાખી આ બીજી આવૃત્તિ શોધિત કરીને પ્રકાશિત કરવામા આવી છે. ર૭૨ કે એમના જ બનાવેલા છે અને વિવેચન પણ , તેમનું જ છે. ગ્રંથમા કઠિન શબ્દો અને સમાસે અનેક છે, તેના અર્થો પાછળ છે. પરિશિષ્ટમા આપેલા છે તેમજ વિશિષ્ટ વ્યકિતઓના નામનું પરિશિષ્ટ પણ જાદુ : 9 આપવામાં આવ્યું છે. શુદ્ધિપત્રક પણ આપેલું છે ભવિષ્યમાં આ મહાન ગ્રંથનું છે વરતુ (Plot) લઈ સંક્ષિપ્તમાં આધુનિક શૈલિએ સરળ ભાષામાં પ્રકાશિત કરવામા આ આવશે તે ઉછરતી ભાવિ પ્રજાને અનેક અશે લાભદાયક થઈ પડશે એમ અમારી છે માન્યતા છે; પ્રાંતે એ અદ્દભુત-કર્મચાગી કે જેઓ પટેલ બહેચરદાસમાંથી . યુગદષ્ટા રષિ-ગી અને લેકગ્ય કવિ તરીકે આ. શ્રી બુદ્ધિસાગર છું સૂરિજી બન્યા હતા અને જેમનું વિશાળ જીવનચરિત્ર ગતવર્ષમાં લગભગ પાંચસો લિ Page #36 --------------------------------------------------------------------------  Page #37 -------------------------------------------------------------------------- ________________ ચ એ માલ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ રોપ્ય મહેાત્સવના સમંધમાં ગયે વરસે થાડું' માલવું પડેલું, તે વખતે સૂરીશ્વરજીના રચેલા કચેાગ ગ્રંથ સખ"ધે મ્હે' નીચે લખેલા શબ્દો ઉચ્ચારેલા. જૈન સપ્રદાયના ને ગીતાના તત્ત્વજ્ઞાનમાં ભેદ નથી. છેક ઊંચે જતાં બંનેનાં ધ્યેય ને આદશ એકતામાં પરિણમે છે. ગીતાજી એ કર્મ ચૈાગના ઉપદેશ, શિક્ષણ ને પ્રવૃત્તિના અપૂર્વ ગ્રંથ. એ ગ્રંથના અમૂલ્ય સાગરનું દોહન કરી ક કેમ આચરવું? એની શી આવશ્યક્તા છે, પ્રવૃત્તિ કેમ કરવી ? ઇત્યાદિ અનેક સિદ્ધાતાનું વિવેચન તે ૧૦ આચાર્ય શ્રીને તે વિષય પરના વિસ્તૃત ‘“કમચાગ ગ્રંથ”. લગભગ આઠસો પાનાના આ અમૂલ્ય ગ્રંથ, સસાર ત્યાગ કરેલા એક એવા જૈન સાધુને હાથે લખાયા છે. અને તે પણ મૂળ સંસ્કૃતમાં અને પછી સત્કૃત શ્લોકે શ્ર્લાકના ગુજરાતીમા ભાવાથ ને શબ્દાર્થ આપી, પેતે અપનાવેલા સિદ્ધાંતાનું સ્પષ્ટીકરણુ–સરળ ભાષામા શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરીશ્વરજીએ આપ્યું છે. સિદ્ધાતાનુ પ્રતિપાદન કરતા આપેલાં દૃષ્ટાંતે વાચનારના મન પર ઝટ અસર કરી શકે એવા રૂપમાં આપવામાં આવ્યાં છે. આખા ગ્રંથમાં ગીતાજીની છાયા તા થ્રુ પણ પ્રેરણા પણ ગીતાજીના અભ્યાસનુ જ ફળ ને પરિણામ છે, એમ સહજ જણાઈ આવશે. ગીતાજી એ વ્યાપક ગ્રંથ છે; સનાતન સત્યા ને તત્ત્વાથી ભરેલા છે. કોઈ પણ કઠીન પ્રશ્ન ધાર્મિક, સાંસારિક, સામાજિક કે છેવટ રાજકીય—ગમે તે પ્રકારના હોય તે પણ તેના ખુલાસા ગીતાજીમાથી મળી રહે છે. યૂરોપ, અમેરિકા કે એશી ખડમાના એક પણ એવા પ્રદેશ નહિ હોય જ્યાંના પઢ઼િતા કે તત્ત્વજ્ઞાને એ ગ્રંથે આકર્ષ્યા ન હોય. દેશે દેશની ભાષામા એનાં ભાષાંતર થયા છે, અને એમા વર્ણવેલા સિદ્ધાંતા સર્વમાન્ય ગણાયા છે. ગાધીજી તે ગીતાના સિદ્ધાંતા પર જ પેાતાનુ જીવન ગાળતા એમ કહેવું ખાટુ નથી. મીસીસ એસટ, કેસર, એડવીન, આર્નોલ્ડ જેવી મહાન વ્યક્તિએ એના પર મુગ્ધ થઈ ગયેલી. એ ગીતાજી ક જ્ઞાન અને ભક્તિ એ ત્રણ દ્વાર મુક્તિ મેળવવાના સાધન તરીકે બતાવે છે તેમા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પણ કર્મને પહેલી-પ્રથમ શ્રેણીમાં મૂકે છે. ગીને પણ કર્મ કરવું જોઈએ-કર્મચાગી થવું જોઈએ. કરવાનું કર્મ તે કેવું હોવું જોઈએ, તેને પણ આદેશ ગીતાજીમાં આપવામાં આવે છે. નિયતં ગુહ રાd! મતલબ કે તારે માટે નિર્માણ કરેલું કર્મ તું કરવું એ નિર્મિત કક્ષાની બહાર ન જા જે એમ કરશે તે તેનું પરિણામ અરાજકીય-સાદી ભાષામાં આપણે જેને ઘેટાળે કહીએ છીએ તે આવે. શુદ્ધ પિતાનું કર્તવ્ય ન કરતાં બ્રાહ્મણનું કરવા માંડે, વૈશ્ય ક્ષેત્રનું કરવા માંડે, તે સમાજ કથળી જાય-બંધારણ તૂટી જાય, માટે સર્વેએ પિતાનું નિયત કર્મ કરવું, એ આદેશ બુદ્ધિપૂર્વક આપવામાં આવ્યું છે અને તે આદેશ એક સનાતન સત્ય છે હમેશને માટે અમલમાં મૂકવા જે આદેશ છે. આ આખા ધોરણને “કાગ ” ગ્રંથમા પાને પાને, લીટીએ લીટીએ, વિસ્તારથી સ્પષ્ટ રીતે વિકસાવવામાં આવ્યું છે. ધ્યાનપૂર્વક એનું અધ્યયન કરવાથી, એમાં પ્રવર્તાવેલી દલીલથી હરકેઈના મનને ખાત્રી થયા વગર નહિ રહે કે કર્મ કરવું એ દરેક માણસને માટે આવશ્યક છે, પછી તે માણસ ગમે તે કેટિને હેય. સ્વસૂરીશ્વરજીની બાહેશ કલમે લખાયેલા ઘણું માને આ ગ્રંથ અમૂલ્ય છે. એનું વાચન ઘણું હેટા પ્રમાણમાં થવું જોઈએ. એમાં વર્ણવેલા સિદ્ધાંતને અમલ અને તેનું સેવન ક્ષણે ક્ષણે થવું જોઈએ, એવી એ અજોડ ગ્રંથની મહત્વતા છે. આશા છે કે વખતના વહેવા સાથે એ ગ્રંથ વાચનારાઓની સંખ્યા-૫છી વાચનાર હિંદુ હોય, જિન હેય કે કઈ ઈતર કેમને હોય તે પણ વધતી જશે, અને તેમાં દર્શાવેલા સિદ્ધાંતને અમલમાં મૂકતી જશે-મુકિત એજ માર્ગ મળશે. મુંબઈ તા. ૧૯ મી ફેબ્રુઆરી ! સને ૧૯૫૧ કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ (૨) પ. પૂ. આ. મ. ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ શ્રી કર્મળ ગ્રંથ સ્વકૃત રચી જનગણ ઉપર મહાન ઉપકાર કર્યો છે–વિશેષતઃ જૈન સમાજ ઉપર. જીવનના અનેક પ્રસંગોમાં કર્યો પ્રસંગ આદરણીય છે તેને નિર્ણય મુશ્કેલ બને છે. તેના ઉકેલમાં આ ગ્રંથ સ્પષ્ટ માર્ગદર્શક છે. કર્મબંધનથી દૂર રહેવાના સુંદર આશયવાળે મનુષ્ય જ્યારે કર્મથી જ દૂર થવા જાય છે ત્યારે કે હાહાકાર મચાવે છે અને અધઃપતન પર જાય છે તે અનેક દાખલાદલીલ આપી, પૂ. ગુરુમહારાજે સ્પષ્ટ બતાવ્યું છે. જૈન સમાજને જ દાખલો લઈ જ્યારે તે સમાજ સ્વજવાબદારીઓ અદા કરવાની ફરજમાંથી યુત થઈ અકર્મમાં પ્રવેશ કરે છે ત્યારે અકમ એટલે દુર્ભાગી—એ ગુજરાતી કેષને અર્થ સાચા ઠરાવે છે. જે વખતે જે સ્થિતિમાં જે જવાબદારી હોય તે નિર્લેપભાવે પૂર્ણ કરવાની ફરજ છે. પાપના ભયથી જવાબદારીમાંથી નાશી જવાય નહિ. ફક્ત પાપબંધનથી ડરવાનું છે. એટલે તીવ્રતાના પરિણામથી બંધ ન કરે, પરંતુ લાભાલાભને વિચાર કરી વિશેષ લાભવાળું કાર્ય કરવું જ જોઈએ. ગમે તેટલા પ્રયાસ છતાં કર્મથી દૂર જવાતું નથી. ફક્ત પ્રમાદ જ સેવી શકાય છે. નિવૃત્તિને માર્ગ પ્રવૃત્તિ જ છે. અને જે પ્રવૃત્તિ આદરતે જ નથી તે નિર્વત્તિ મેળવતે જ નથી. જેથી પરમ નિર્વત્તિ મેળવવાના પ્રયાસવાળા મુમુક્ષુઓ પ્રમાદમાં વખત ગાળતા નથી; સદાય કર્મયોગ કર્યા કરે છે. જીવનના ચારે ક્ષેત્રમાં જે જવાબદારી આપણું ઉપર આવી હોય તે પૂર્ણતાએ અદા કરવી તે જનમાત્રની ફરજ છે. તેમાંથી છટકબારી તરીકે જ્યારે માણસ કર્મને કે મહાપુરુષના વચનેને સ્વાનુકૂળ ભાગને જ આશરે લે છે ત્યારે પિતાની મૂળ સ્વરૂપની નિર્માલ્યતા પ્રગટ કરે છે. ઘોરતે માણસ કર્મબંધ કરતા નથી અને જાગતે કરે છે તેવી અર્થ વગરની માન્યતાઓએ જે પરિણામ આપ્યા છે તેની પૂરી સમજ આ કર્મળ ગ્રંથમાં આપી છે. મહાપ્રવૃત્તિમાન-મહાગી-પૂજ્ય મહારાજ સાહેબે ૧૦૮ સુંદર પુસ્તકે રચી જનસમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ કર્મવેગના વાંચનથી મારા જીવન ઉપર ભારે અસર થઈ છે તેની નૈધ અસ્થાને નહિ ગણાય. રાદીજ૫ બબલચંદ કેશવલાલ મોદી તા ૧૫-૧-૫૧ U Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪૪ SBS[|||||||||||||||||||||||||||||||| |||||||||||||||કાllllllllllllllઝાદ સા||||III Kinetunnustatud SIL ning IKARUP Attendo c BllllllllllllllllllllllllallllllllllllllllllllllllllllllllllllllJU ૪૦ વર્ષ ઉપરની ગુરૂશ્રીની ભવિષ્ય વાણી [ભજનપદ સંગ્રહ ભાગ ૮ પાન-૪૨૦ एक दिन एवो आवशे,-एक दिन एवो आवशे. એક દિન એવો આવશે, એક દિન એ આવશે, મહાવીરના શબ્દોવડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક દિન. સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્યો વાગશે; બહુ જ્ઞાનપીરે કર્મવીર, જાગી અન્ય જગાવશે. એક દિન ૧ અવતારી વીરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે; અશ્રુ વહુહી સી જીવનાં, શાન્તિ ભલી પ્રસરાવશે. એક દિન ૨ = સહુ દેશમાં સહુ વર્ણમાં, જ્ઞાનીજને બહુ ફાવશે; ઉદ્ધાર કરશે દુખીને, કરૂણ ઘણી મન લાવશે. એક દિન ૩ સાયન્સની વિદ્યાવડે, શે ઘણું જ ચલાવશે; જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભૂત વાત જણાવશે. રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે. એક દિન ૫ એક ખંડ બીજા ખંડની, ખબરે ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક દિન ૬ = એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે; બુધ્યબ્ધિ પ્રભુ મહાવીરનાં, ત જગતમાં વ્યાપશે. એક દિન ૭ , a પ્રકટ થયું સંવત ૧૯૭૦ ના આશે શુદી ૧ ને રવિવાર લખાયું , ૧૯૬૭ માં. KANUNID KATALONES AlakaanNETIKS UNIKOLINA LUNMETIKAGAIENTE રાWIT|WIDT/ITSIBILI ||HTAT|III Page #41 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક. [ સૂચના–ચૂથમાં કાને માત્રા “ હુઈ દિ દીર્ઘઈન રકાર વગેરેના ટાઈપ ટુટેલ હેય તે તથા બીજી સામાન્ય અશુદ્ધિ-સુધારવા તથા નીચેની ખાસ અશુદ્ધિ પ્રથમ સુધારીને વાચકે વાંચન કરવું.] પ્રણ લીંટી અશુદ્ધિ શુદ્ધિ ૩ ૧૬ કરે છે ઠરે છે ૬ ૧૬ કરે છે ૬ ૩૦ ભાવમાં ભવમાં ૨૫ ૭ મનુષ્યને મનુષ્યોએ ૩૩ ૬ અને માટે ૩૪ ૧૧ પ્રગતિતંત્રની પ્રગતિની ૩૬ ૨૧ આજીવિકાના આજીવિકાથી ૩૭ ૨૨ रजसस रजस्स ૪૧ ૨૨ આચરવાં આચરવાં પડે છે ૪૪. ૨૮ ચુત મુક્ત ( ૮ કેવલીનું કેવળીએ ૭ વસ્તુઓ વસ્તુઓમાં અગવડતા સગવડતા ૨૫ ગટે છે પ્રકટે છે ૨૩ આવશ્યકતા સ્વિકારવામાં આવે આવશ્યકતામાં રહેલ આત્માને આત્માને છે ૧૭ સમજવું તે કે તે સમજવું કે ૯૩ ૬/૭ પ્રતિક્રમણ ગુણ પ્રતિક્રમણથી ગુણ ૯૪ ૨૭ કરી શકે છે કરે છે. ૯ ૫ ઉદેશને ઉદેશના ૯ ૨૫ નિશ્ચય નિશ્ચયથી ૪૯ ૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૬ समर्थाहों परितो અહંવત્યાદિથી ખીલે છે. પામી શકતી નથી. પ્રવૃત્તિ ફરવાનું થાય છે મનવશવતી પરમાત્મતા તથા પ્રવૃત્તિ પ્રવૃત્તિ સમયે પરિણમન ૧૦૦ ૬ સમથર્ષે ૧૦૦ ૯ ઉરિતા ૧૦૪ ૩૨ જેને ૧૦૫ ૧૪ અહંવત્યાદિ ૧૦૯ ૨૨ ખીલે ૧૧૭ ૨૪ પામી શકે છે. ૧૨૯ ૨૨ પ્રવૃત્ત ૧૩૯ ૧૪ ફરવાનું છે. ૧૪૪ ૨૮ મનશવતી ૧૪૭ ૨૯ પરમાત્માને ૧૪૮ ૧૩ છતાં તથા ૧૫૦ ૩૦ પ્રવૃત્તિમાં ૧૫૩ ૩૦ પ્રવૃત્તિ ૧૫૪ ૧૪ મુકી ૧૭૯ ૭ પરિણયન ૧૭૯ ૨૯ જીવતું ૧૮૭ ૧૦ બતાવે ૧૯૯ માંટે ૨૧૨ ૮ આત્મ ૨૧૨ ૧૯ જ્ઞાનાવર્ણ ૨૧૬ ૪ આગ્ન ૨૧૬ ૧૦ આત્માના સંખ્યા ૨૨૦ ૧૭ જાય છે ૨૨૩ ૫ ક્રિયાઓમાં ૨૨૬ ૨૮ સમતાને ૨૩૪ ૩૧ ગામડાં ૨૪૯ ૨૩ આત્મા નથી ૨૮૭ ૧૯ તેની ૨૯૨ ૭ અવનતીસુકુમાલ ૨૯૮ ૧૯ બ્રાહ્ય ક્રિયા ૩૦૧ ૩૧ મળે ૩૦૨ ૧૪ માટે ત્યાગ સતાવે માટે પણ આત્મ જ્ઞાનાર્ણવ આત્મ આત્માના અસંખ્ય થાય છે કિયાઓનાં સમાનતાને ગામડાં અને આત્માની નથી તેને ગજસુકુમાલ બાહ્ય ક્રિયા પ્રતિ મળે છે તે ત્યાગ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પાછો મેળવી શુભ ૩૦૪ ૧૫ મેળવી ૩૧૪ ૩ અશુભ ૩૧૫ ૨૮ અને અહંભાવના ૩૨૨ शुमामि ૩૨૯ અને ૩૨૯ ૩૦ સંબંધ નથી ૩૩ર ૬ હારું પણ ૩૩૩ ૭ કાર્યોમાં ૩૩૬ ૧૬ ખરતગચ્છ ૩૪૨ ર૪ સોલંકીએ ૩૪૩ ૩ મુક્ત ૩૪૫ ૧૩ કાર્યો આગલ ૩૬૭ ૩૨ જગતને.ટાળી ઉદ્ધાર થશે અને શુભ અહંભાવના शुमानि બને છે સંબંધ થતો નથી હારૂં સ્વરૂપ પણ કા ખરતરગચ્છ સોલંકીના ચુક્ત કાર્યો કરતાં જગતના.ટાળી પિતાના આત્માને - ઉદ્ધાર કર્યો લ્હાણા ત્યાગ ન કરવાને વાદ કરી તેને પરાજ્ય કરી લાગે ૩૯ ૨૭ હારા ૩૮૩ ૨૯ ત્યાગ કરવાને ૪૦૭ ૩/૪ વાદ કરી કરી ૪૨૮ ૮ ભેગે ૪૨૮ ૧૩ મિથ્યાત્વ ૪૩૪ ૨૯ જલને અન્નની ૪૫૧ ૧૨ ચંચળતા ૪૭૯ ૨૯ ૪૯૯ ૨૨ કરી ૫૦૮ ૧૬ કરી ૫૧૨ ૪. __ हमा સકલ લેકેને ૫૫૩ कर्माणि ૫૬૩ ૧૮ મનુષ્ય પ૬૩ ૨૦ ૫૯૫ ૩૦ મહાક્ત ૫૬૬ ૮ પ્રવૃત્તિ નથી પ૬૭ ૨૨ જે મિથ્યાત્વ ગુણસ્થાનક જળની અન્નને માટે ચંચળતાથી સામાયિક કહી કાર્યો કરી इमाँ ૫૧૨ લોકેને कर्मणि મનુષ્યને કરે છે. મહાસક્ત પ્રવૃત્તિ થતી નથી. હારે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫૮ ગુણસ્થાનકવર્તિ ૫૭૪ ૨ સત્યકામી સકામી ૫૯૦ ૨૪ ગુણસ્થાનકવતી ૫૯૧ ૨૬ થાય છે થાય છે કે ૬૦૫ ૩ પ્રતિ દેશે પ્રતિ પ્રદેશે ૨૦૬ ૧૩ ભૂમિમાં પણ ભૂમિમાં ૬૦૮ ૯ ભાવતા ભાવના ૨૩૪ ૫ કહા રહ્યા ૨૩૭ ૨૪ સાધુઓ સાધુએ ધર્મ ૬૪૨ ૧૨ વાસ્તિવિક વાસ્તવિક ૬૮૧ ૨૦ દેશે તે દેશે તે તે ૬૮૫ ૧૬ બ્રહ્મગુણ બ્રહ્મચર્ય ગુણ ૬૯૪ ૨૧ શીલ છે. શીલ છે અને ૭૦૦ ૧૦ જ ૭૦૩ ૧૭ કરવું? કહેવું? ૭૦૫ ૧૨ ઈત્યાદિથી ઈત્યાદિથી કહ્યું છે કે ૭૦૬ ૨૭ મતાંધતા મતાંધતાને ૭૧૪ ૪ કરવાથી ૭૧૬. शुम शुभ ૭૧૬ ૧૨ સુર્થ નેટ – આ સિવાય અક્ષર ઉડેલા-આઘાપાછા થયેલા–બીજા મુકાઈ ગયેલા,-એવી અશુદ્ધિઓ મુદ્રણ દેષથી થવા પામી હેય તે–વાંચક સુધારી-સમજીને વાંચવા કૃપા કરશે. કથવાથી Page #45 -------------------------------------------------------------------------- ________________ SS 15 '' - - *કી* I ૧ - I / BA અને J Hit, કા // . 1 1 જ -- 11.111 / it Pilit * .:: ક * . / + SS ન K& - આ '35 છે : , , , જ નti :: 'આમ ), ' * * * ૦ચયિતા:- ૮ શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી છે, STU પ્રકાશક શ્રી અધ્યાળ જ્ઞાનપ્રસારક મંડળ - સાડ Page #46 --------------------------------------------------------------------------  Page #47 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. ( પ્રથમવૃત્તિનું ) આત્મ શુદ્ધિ પર્યાયમા ૐ, રાખે નિજ ઉપયેગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજ ગુણુ ભાગ, અધ્યાત્મજ્ઞાની યોગ ધરે વહાર, પામે નહિ કદી હાર. લેપ વિના કરી કરે રે, અધિકારી નિજ સર્વે, સામા રહે સૈામાં સા રે, ન્યારી નહિ ધરે ગ નિરહ વૃત્તિમય ખની ૐ, પાળે બાહ્યાચાર, આ તર નિજ ગુણ લક્ષમારે, પૂણ રમણતા પાય અધ્યાત્મ ' ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી મમાજસુધારાની પ્રવૃત્તિની પાછળ પડશે તે તેએ શુષ્ક વિચાર અને નિભંળતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી, ’ [ શ્રી યુ. સા મૂ. ] શાસ્ત્રવિશારદ જૈનાચાય ચેાર્ગાનઃ શ્રીમદ્ બુદ્ધિસાગરછ સૂરીશ્વરજી એમની સમથ" વિશ્વપકારક લેખિની દ્વારા ‘કર્માંચાગ ગ્રંથ વિના ભલા માટે તેમજ સામાજિક, ધાર્મિČક અને આધ્યાત્મિક ઉન્નતિને અર્થે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના પચાસમા મણુકા રૂપે વાચકેા સમક્ષ રજૂ થાય છે. ગ્રંથના અન્દરનું વસ્તુસ્વરૂપ, ગ્રથનુ સુન્દર નામ જ સ્પષ્ટ કરી આપે છે; ‘કર્માંચાગ” એ સ કાળમા, સ' દેશામા, સ મતગ્ન્યામા અતિ મહત્વનો વિષય છે. શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમા વ્યષ્ટ ચવ'ની અણુ પર આવી પહેાચેલ અર્જુનને કવ્યપરાયણુક ચેાગી બનાવવાને સ્વમુખે જે વચના તેને ઉદ્દેશીને કહ્યા હતાં, તે જ ભગવદ્ગીતા અથવા તે ‘કમ ચાગ” હતા જે ગ્રંથ અદ્યાપિ ભારતવર્ષનું ઉત્કર્ષ ખળ તેમજ ગૈારવ ગણી તે પ્રતિ જનસમૂહ સ્મૃતિ માનની દ્રષ્ટિએ જોઇ રહ્યો છે અને જેના પર લે મા તિકે તેમજ અન્ય ઉત્તમ લેખક્રેાએ પેાતાની બુદ્ધિ અનુસાર ટીકા તેમજ વિવેચને લખી સારા પ્રકાશ પામે છે. આ ભગવદ્ગીતા તે ‘ઙમયેાગ ' જ છે આળસુ, નિ:સત્ન, કર્તવ્યવિમુખ અને નિવૃત્તિના રહાયા હેઠળ માનસિક પ્રવૃત્તિને સેવનારા માટે ‘ક્રયાગ' એ એક વિદ્યુત્બળ છે. હિન્દુ અને ખાસ કરીને ગુર્જરાષ્ટ્ર હમાં નિવૃત્તિમા લીન છે આછી પ્રત્ત અને કામકાજ વિના નિઃસત્વ dull વન વ્યતીત કરનાર શાતિપ્રિય માનવ આજ ખરા નિવૃત્ત યા તે સજન મનાય છે પણ ના! પેાતાના સ્વાધિકાર, વય ને દેશસ્થિતિ અનુસાર પ્રત્યેક આત્માએ પેાતાના પૂર્ણ' પુષથંબને સામાજિક, ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક પ્રવૃત્તિ સેવન કરીને તેમાં પોતાની ઉન્નત દશાની સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ. ને આમ પેાતાની ફરજના પ્રમાણમા જે પ્રવૃત્તિ યા તે કયેગ સાધતા નથી તે માનવ નથી-જીવવા યગ્ય નથી;-વિશ્વમા તે ક્ષુદ્રમાં ક્ષુદ્ર કીટક જતુથી પણ ક્ષુદ્ર છે આ બાબત ગુરુમદ્રાશને પોતાના કર્મચાગ' ગ્રંથમા અતિશય સુન્દર તે એધપ્રદ રૌલીમા આર્યાવર્તીના તેમજ પાશ્ચાત્ય દેશના અનેક ઐતિહાસિક સામાજિક તેમજ ધામિઁક દ્રષ્ટાન્તા આપી સિદ્ધ કરી બતાવી છે. આચાર્ય મહારાજની વિશ્વવિખ્યાત સસ્કારી લેખિનીથી, ભારત' હવે અજ્ઞાત નથી લે। મા. તિલક, સ્વામી વિવેકાનંદ, 3 Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન મણિલાલ નભુભાઈ આદિ સમર્થ લેખકેનાં આ બાબત પર પુષ્કળ ચર્ચાત્મક વિવેચને ગુજરરાષ્ટ્ર સમક્ષ મોજુદ છે. છતાં આ કર્મચાગ કંઈ ઓર જ પ્રભા અને અવનવાં દર્શન કરાવે છે કર્મયોગ વિવેચનના પદે પદે ઉભરાતું હેમનું તત્વજ્ઞાન, ભાષા, ભાવ અને વેગ સબંધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પિતાની સાથે દોરી જાય છે, અને પ્રતીત કરાવે છે. લે. મા. તિલક અગર તે અને આ બાબતના મય કરતાં આ કર્મચગ ઘણી સુન્દર વાનીઓ તત્વરસિક વાંચકને પીરસી એર આત્માનદની ખુમારી અનુભવાવે છે “કર્મચાગ જેવો ગહન વિષય, તેમાં પણ આધ્યાત્મિક ભાવનાના રસનાપુર પૂરી હેને છણી ઉત્કૃષ્ટ રીત લખવામાં ગુજરરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્યકાર તરવજ્ઞાનના-ગીર્વાણ ભાષાના પંડિત આચાર્યની કુશળ પછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું બાકી રહે? આ કર્મયોગમાં વિશેષ નવીન તો એ જ છે કે જ્યારે લે. મા તિલક તેમજ અન્યએ ભગવદ્ગીતાના ક્ષે લઈ તે પર બુદ્ધિ અનુસાર વિવેચને લખ્યા છે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે “કર્મવેગના વત ત્ર ની રચના કરી, તે પર વિવેચન લખ્યું છે આમાંની વસ્તુ એકંદર શ્રીમદુના ઉત્કૃષ્ટ હૃદયમંથનનું માખણ, સારનું સાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર થશે જ. લોકેને તે વધુ પ્રતીતિવાળુ ને આદરપાત્ર થવાનું અન્ય સબળ કારણ ગુરુમહારાજનું સાવિક, ત્યાગી, કમલેગી જીવન છે. આત્મિક પ્રવૃતિને-સતત સદુઘમને અસ્વીકાર કરતાં કેટલાક પ્રત્ત પ્રત્યે ઉદાસીનતા બતાવે છે, પણ કમપેગ તે તેને માટે સ્પષ્ટ કર્થ છે કે-વાધિકારે વિવેકપૂર્વક કર્તવ્યમાં પ્રવર્તતા, સર્વસ્વાર્પણ કરવામાં ભીતિનો એક વિકલ્પ પણ ન થાય, એવો નિર્ભય આત્મા જયારે થાય છે, ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે, ને અસ્થિરતા ટળી જતાં સવર્તનના શિખરે આભા બિરાજમાન થાય છે. આમ આત્માગાથી શુભાશુભ પરિણામ ટળી જતા જે કર્મો થાય છે, તે કર્મબંધને માટે થતાં નથી પણ ઉલટા જે “કમે શા–તેજ ધમ્મ શુરા અને આમ જે દ્રઢ પ્રતિત બની “વાર્થ સાધવામિ વા રે તામિ' એ સૂત્રને પિતાનું કર્મસૂત્ર બનાવી કાયમી નિ:સંદેહ કર્મયેગી બની વહ્યો જાય છે, અને અડગપણે નિયમિત રીતે, ઉત્સાહ અને ખતથી નિષ્કામ બુદ્ધિ સહિત મડ રહે છે, તે કાર્યમાં વિજય મેળવે છે જ. આત્મામાં અમેઘ શકિત રહેલી છે. આ વિશ્વમાં તમે જે ધારે તે મેળવી શકે તેમ છે. વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનના બારણું ઠેકે, જો કે તે ગમે તેવાં વજી જેવાં હશે તો પણ ધૈર્ય ખંત ઉત્સાહ ને બુદ્ધિથી તુર્તજ ખુલી જશે. ત્રિભુવનનું સામ્રાજય તમે આત્મિક પ્રવૃત્તિથી, મજબૂત મનોબળથી, અને સતત સદુદ્યમથી મેળવી શકશે. કારણ વિજયી થવું, દકિત મેળવવું, એ સૌને જન્મસિદ્ધ હક છે જ્યા ગમે તેટલી આફતે છતા ભીતિને લેશ પણ અશ ન હોય, વિનોથી કાયરતાને અવકાશ ન હોય, ત્યાં વિજય છે જ. કાર્યની સિદ્ધિમાં કદાપિ પણ ભય પામ જોઈએ નહિ. સ્વફરજ અદા કરતા જે મનુષ્ય નિર્ભય છે તે જ ખરો કમગી છે. ખરા કર્મયોગીઓ તે પિતાના સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી કાર્ય કરે જ જાય છે અને કર્મયોગી-નિષ્કામ કર્મવેગીની ચક્ષમાં ઈશ્વરી પ્રકાશ વહે છે, અને તેથી તેની આખથી માનવ જાત અજાઈ જાય છે. મનુષ્ય જ્યાં ઈ છે ત્યા માર્ગ કરી શકે છે. માનવહૃદયમાં સર્વ બ્રહ્માડ ઉકેલવાની શક્તિ રહેલી છે, પણ તેને ક્ત કેળવીને પ્રકાશમાં લાવવાની જ જરૂર છે. સર્વ તીર્થ કરે, સિહો અને સાધી જનારાઓ ફક્ત નાક દાબીને “થવાનું હશે તે થશે–પ્રારબ્ધમાં હશે તે બનશે” આવા નિર્માલ્ય વિચારે સેવી બેસી રહ્યા હતા, પણ કાર્યમાં મથા જ રહ્યા હતા. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તપ, જ્ઞાનસાધન, પરિશ્રમ, ઉપદેશ, પરોપકાર, વિહાર અને સયમમાં જરા પણ શિથિલતા નદિ થવા દેનાર, રાગદેવને પૂર્ણપણે જીતી લેનાર, સમગ્ર વિશ્વને નિજસમું લેખી તેને માટે ઝુઝનાર જ સાધ્ય સાધી શકયા હતા. માનવશક્તિ અપરિમિત છે કારણ તે મહાસમર્થ આત્માનો સ્વામી છે સ્વર્ગનું સામ્રાજ્ય તેની અદર સમાયેલું છે, પણ મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આનદ કરતાં આત્મસ મથી વધુ આનદ થાય છે. “તું હને પીછાન” “ત્યારે જેવા થવાની ઈચ્છા છે, તે જ તું છે.' એ સૂત્રને સત્ય પ્રતીતિપૂર્વક લક્ષ્યમાં રાખવાનું છે. સર્વ ધર્મો કશે કે “God is within, The Kingdom of God is within, Know thyself, and you will Get what you wish. Have faith.” “પ્રભુ અંદર છે પ્રભુનું સામ્રાજ્ય અંતરમાં છે. હું તને પછાન-ઈરછીશ તે મેળવી શકીશ પ્રતીતિ રાખ' આ સૌ બાબત ગુરુમહારાજે કર્મયોગમાં એવી તે અપૂર્વ શિલથી સમજાવી છે કે તે સર્વ દેશના, સર્વ ભાષાના, સર્વ દર્શનના લેકેને ઉપયોગી થઈ પડશે જ. ગુરુમહારાજની સર્વમાન્ય લેખનરલી આ ગ્રંથમાં એવી આકર્ષક રીતે ફેલાઈ છે કે તેનું વાચન વાંચ. જે તે વિવેકપૂર્વક–ખંતથી વાચે તે કર્મચાગમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહે જ નહિ જ્યારે આ મહાન ઉપયેગી થથનાં અન્ય ભાષામાં ભાષાંતર થશે ત્યારે તેના સત્ય સિદ્ધાન્તથી વિશ્વ એક દિવસ વિમુધ થશે ને લેખકને દીવો લઈ શેધવા નીકળશે અને આનુ મુખ્ય કારણ એ જ કે જૈન સાધુ છતાં કર્મયુગ સમસ્ત વિશ્વને ઉપયોગી બનાવવાના ઉદાર હેતુથી તેને વિશ્વના ભિન્ન ભિન્ન મતરૂપી રગે વડે ૨ છે, ને સૌને મેહક અને ઉપયોગી થવા સાથે ભાભવ તારનાર વધુ થઈ પડવા સરખે બનાવ્યો છે. આત્મામાં ધર્મ છે, આત્મામાં મુક્તિ છે, આત્મામાં સર્વસ્વ છે મદિર, મરદ, અગ્યારી, ઉપાશ્રય, કે ફેંસમા જ ધર્મ કે મુક્તિ નથી પણ આત્મસાધનમાં જ મુક્તિ છે. આ સત્ય સૂત્રને સાક્ષાત્કાર જેવો હોય તે મુમુક્ષુએ અવશ્ય એક વાર આ કર્મયોગ સાઘ ત વાંચી જ. માત્ર વાચી જ જ નહીં પણ તેને પચાવી જ. કર્મવાદી બની ‘કમ કરે તે ખરૂ” માની કર્તવ્ય ભ્રષ્ટ–કમાગ ભ્રષ્ટ થવા કરતાં કર્તવ્યનુ પ્રખરપણે પ્રતિપાલન કરનાર જ વીર છે. મનને તથા તનને જીતી લેનાર જ વિજયી છે. કારણુ જે કત વ્ય પ્રતિપાલનમાં ભ્રષ્ટ થાય છે તે વિશ્વના પગ તળે કચરાય છે, અને કૃપમાં ઉતરે છે, જીવનવિહીન બને છે અને આત્માની પડની દશા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કર્મગ અન્ય કર્મચાગ કરતા વિશવ ઉપગી એટલા માટે જ છે કે તે એકલી સામાજિક, નૈતિક, આર્થિક ને ધાર્મિક પ્રવૃત્તિ જ બનાવી ન અટકતા કેટલા Stage( પાયરી)ની પ્રવૃત્તિ આધ્યાત્મિક પ્રવૃત્તિનું પૂર્ણપણે પ્રતિપાદન નિષ્પક્ષપાત દયા કરે છે.—પ્રવૃત્તિ સામાજિક દષ્ટિએ કરવા ઉપરાત તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક કથા વિશેષ રીતે કરવી જોઈએ. કારણ એકલી સામાજિક પ્રવૃત્તિથી આત્મસાધન બનતું નથી અને અંતિમ દશેય તો આત્મપ્રાપ્તિ આત્મસિદ્ધિ જ છે. આત્મપ્રાપ્તિ જ પરમાત્મપ્રાપ્તિ આપવા સમર્થ છે. જ્યાં લગે આત્મતત્વ ચિહ્યો નહિ, ત્યાં લગે સાધના સર્વ જૂઠી” તેમજ “ઝાન બીના વ્યવહાર કે કહા બનાવત નાચ, રત્ન કાંગે કાચકે, અંત કાચ સો કાચ » માટે આભતાવની સત્ય પીછાનની પરમ આવશ્યકતા છે. જે કમેગ પ્રવૃત્તિમાં આ સતિકભાવભર્યું આધ્યાત્મિક તત્વ ભળ્યું હોત તે યુરેપ આજે જુદી પ્રવૃત્તિમાં હન, સમાજસુધારા તેમજ દેશવ્યવસ્થા સાથે આનરપ્રદેશની વ્યવસ્થા અને આનરસમાજસુધાગ ને અનિમ ધ્યેયજ સર્વ મહત્યાનું હતું ને તેથી જ તેઓ કર્મવીર, કર્મગીઓ તથા મહાત્માઓ હતા ને થશે. આ બાબત તે કર્મવેગમા વિશેષ રગથી ખીલી ઉઠે છે. પિતાનું સર્વસ્વ જાણે ગુમહારાજ આ વિષય પર ખર્ચી નાખવા બેઠા ન હેય તેમ આધ્યાત્મિક પ્રવૃતિની જીવટ તેમણે ઝાર ગણે ગળા Page #50 -------------------------------------------------------------------------- ________________ ! ૨૮ જનસમાજને ગળે તુર્ત ઉતરી જાય એવી વ્યવસ્થાપૂર્વક આલેખી છે. આ બાબતમા તે ગુરુમહારાજે વિશ્વ પર એકલા ઉપકાર જ નહિ પણ ધ્યાનુ જ વ વર્ષાયુ છે. ગુરુમહારાજ આર્યાવત'ની પવિત્ર ભૂમિથી સતુષ્ટ થઇ કેવા સુન્દર વાકયા લખી જાય છે ? ખરે ખર આયંત્રતં પરમ સાત્વિક પુણ્યભૂમિ છે અધ્યાત્મવિદ્યાની સંદેાદિત વ્યાપી રહેલી ભાવના વડે ભારતવષ ઉજ્જ્વળ છે. અનેક મુનિયા, આચાર્યાં, પડિતા તે મહાન પુરુષોની ચરણુ રજવડે સેવાયેલી, પવિત્ર બનેલી ભરતભૂમિમાં જ ખરે આધ્યાત્મિક ક્રમ ચૈાગ રેલાયેા છે, ને રેલાય છે. અધ્યાત્મ જ્ઞાનડે આત્માતિના પરિપૂર્ણ શિખરે પહેાચવાની ક્રાર્ય ઉત્તમમા ઉત્તમ શાત ને સર્વ પ્રકારે નૈસર્ગિક જીવત ગાળવા ચેાગ્ય ભૂમિ હોય તે। તે આર્યાવર્તની જ ભૂમિ છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુ રેણુએ વિલસી રહ્યા છે, તે અન્ય ભૂમિમાં નથી. પેાતાના આત્માની તથા દેશની સવ સામગ્રીના ઉપયેગ આત્મવિકસનમાં જ કરવા જોઇએ. આ ભાવના ભારતવર્ષમા જ વતે છે. માનવબુદ્ધિની શક્તિને ય કેવળ માનવસહારને જ અર્થે થતા આપણે પાશ્ચાત્ય દેશમાં વતમાન મહાયુદ્ધમ' જોઇએ છીએ. પ્રત્ન પ્રજાને, માનવ માનવને પેાતાના સર્વ સાધનાવડે નાશ કરવા મથે-એ આસુરી ભાવના ભરી પ્રવૃત્તિ એ સત પ્રવૃત્તિ નથી એવી અસત પ્રવૃત્તિથી તો નિવૃત્તિ લાખ દરજજે ઉત્તમ. મતલબ કે પ્રવૃત્તિ નિવૃત્તિના હેતુભૂત અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સાત્વિક ભાવપૂર્ણ હાવી જોઇએ. આ બાબત પશુ ગુરુમહારાજે ઉત્તમ રીતે 'ચી' છે. ધાર્મિક નિવૃત્તિ મામા અને ધાર્મિક પ્રવૃત્તિ માયા એવી ઉદાર ભાવનાથી પ્રવતકુ જોઇએ કે જેથી લોકિક વિશ્વહિતકારક યાજનાપૂર્વક જે જે પ્રવૃત્તિઓ સેવવી પડે તેમાં સ્વાધિકારે પ્રવતાં સકુચિત અને વિરાષિત્ર દ્વારા સ્વકીય અવનતિમય-કટક્રમય માર્ગ ન બને. આ અતિ ઉપયેગીસિદ્ધાંત કુશળતાથી કયેાગમાં પ્રતિપાદન કરવામા આવ્યે છે ગ્રંથ ભેગુરુમહારાજે હેમના ગુરુશ્રી સુખસાગરજી મહારાજનું વનપૂર્વક મગલ કર્યું છે. ગુરુભક્તિનુ જવલ તં દ્રષ્ટાંત તેમણે ગુરુગીતા નામના સ્વરચિત ગ્રંથમાં બતાવેલ છે. ખરું. મગળ નામ ગુરુનું જ છે. તેમના ગુરુશ્રી ખરેખર ક્રિયાહારક થઇ ગગા છે. ને આ ચાગ, ક્રિયાયેાગ જેવા મહાન ગ્રંથમા એવા સટ્ટિયાપાત્ર ગુરુને જ મલિક ગણી લેવામા તેમણે સ્વારજ ખજાવી છે, તેમાં ક્રિયાઓને લેપ થતા જાય છે. શુષ્ક જ્ઞાની ક્રિયામાની ઉપેક્ષા કરી કરી રહ્યા છે તે પૂર્વાચાયના ‘જ્ઞાનક્રિયાઝ્યાં મોક્ષ. ’ એ સૂત્રને વિસ્મરવા લાગ્યા છે. આથી જૈતેની ખાસ કરીને કયાગ અને ક્રિયાયોગની આવશ્યક્તાને! સમય વિચારીને જ ગુરુમહારાજે કાગ લખ્યા છે. હાલ જેતેમા શુષ્ક નિવૃત્તિની મુખ્યતા અને ધર્માંપ્રવૃત્તિની ગૌણુતા થયેલી દ્રષ્ટિગોચર થાય છે; આવા વખતે સત્ય, નિષ્કામ, કમ યાગીઓની જરૂર છે. મ્હારા-હારામા પડેલ પેાતાનુ ભાન ભૂલી આડે માર્ગે વળ્યા જતા જમાનાને સીધે રસ્તે લઈ જનાર કચ યેાગીઓ પાકી ઉઠેના જોએ દેશની હમણાંની સામાજિક, નૈતિક અાર્થિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ શોચનીય છે. આવા પ્રસગે પણ કયાગી ન પ્રકટે તા સર્વ પ્રકારે અધોગતિને જ અવકાશ મળે, માટે મહાન્ કમ યાગી કેવા હ્રાય ? તેના લક્ષણ, તેમણે કેવી પ્રવૃત્તિએ સેવવી જોઇએ તથા નવીન કયેાગી દેવા અને ક્રમ પ્રકટાવવા જોઈએ; આ સમધી કયેાગમાં સારું અજવાળું પાડવામાં આવ્યુ છે. કૅમ* શબ્દા, કમ' સ્વરૂપ, ક્રમબધ અને કમ સબ ધનું વિસ્તારપૂર્ણાંક વિવરણ, ધણું સુન્દર રીતે આપવામા આવ્યુ છે. આ ક યાગના વ્યાપક અર્થ પ્રતિ વાંચકાએ દુ'ય - કરવુ જોઈએ નહીં ક`યોગમા • જ્ઞાયિામ્યાં મોક્ષ એ - સૂત્રનુ વિસ્તૃત વિવેચન Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૯ " કરવામા આવ્યુ છે. લે। મા. તિલકે પણ પોતાના કમચાગ રહસ્યમા ‘ જ્ઞાનાિમ્યાં નેક્ષ: ' એ સૂત્રના ભાવનું - વ્યાપાÖપણે અવલખન ભગવદ્ગીતાને અવલખીને લીધું છે ક્રૂ કયાગ ' તી આવશ્યકતા વિના કેઇ જીવતા ધર્મ નથી. એ ભામતના સ્પષ્ટીકરણમાં ગુરુશ્રી ખરેખર દ કરે છે. સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાણુવા, અને પશ્ચાત નિરાસક્તિપણે તે કરવા અપ દ્વેષને મહાલાભ, જેમા વ્યષ્ટિ અને સમષ્ટિને હાય, તેવા કર્માં કવા અધ્યાત્મ જ્ઞાનાદિ ગુણીને પ્રાપ્ત કરીને કર્તવ્ય ક્રર્મા કયે જવાં, અનેક પ્રકારની વિપત્તિઓથી આત્માની પરિપકવ દશા કરવા માટે અને આત્મયેાગની સ્થિરતા માટે કવ્યૂ કર્યાં કરવા જોઇએ-ઇત્યાદિ અનેક પ્રકારે કરવાના ક`યેાગને વિશાળ બુદ્ધિથી અને વ્યાપકપણે કમ યાગ ગ્રંથમા ચવામા આવ્યા છે. પ્રાચીન અર્વાચીન ધર્મ શાસ્ત્રાથી કર્યેાગની ઉપયેાગિતા સિદ્ધ થઈ ચૂકેલી છે. સર દેશામાં, સ કાળમા, સર્વ ધર્મના મહાત્માઓએ કમ યાગના એક સરખા વિચાર પ્રકટ કરેલા છે તે તેનુ વાચન વાયકાને કમચાગ ગ્રન્થ સાધી આપે છે જ. તે સત્ર ગ્રંથામા ઉચ્ચ ક્રાટિ પર વિરાજા આ ‘કર્મયોગ' અવશ્ય તેના વાચકને દ્રવ્ય ને ભાવ અને રીતે સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિને પ્રગતિમાન કરવામા, ઉન્નતિ સાધી આપવામા ને ઇચ્છિત સિદ્ધિ સિદ્ધ કરી આપવામા રહાયભૂત થશે જ એ નિઃસશય છે. ઉપર જાવી ગયા છીએ કે જૈન કામને ક યાગીઓની ઘણી જ જરૂર છે. કમ યાગી ગૃહસ્થી હોય છે તેમજ ત્યાગી પશુ હેાય છે ગૃહસ્થ કર્યાંયેાગીએ દેશનું સામાજિક, આર્થિક નૈતિક ને કવચિત્ ધાર્મિક હિત સાધી આપે છે, પણુ દેશનુ ને માનવજાતનું અતિમ હિત-આધ્યાત્મિક હિત તેા ત્યાગી નિષ્કામ કયેાગીઆવડે જ સધાવાનું કારણુ ગુરુસ્થાશ્રમી કરતા ત્યાગીએ સ્વાધિકારે ખરેખરા કચ્ાગી થઈ શકે છે. કયેાગનુ ખળ પ્રાપ્ત કર્યા સિવાય ઉપદેશની અસર થતી નથી, કાણુ તત્વજ્ઞાનના પાયા પર કયેાગના સબંધ છે અત્યારે તે જે સામાજીક ધાર્મિક તથા આધ્યા ત્મિક ક યાગની આવશ્યક્તા છે, તે તે ત્યાગી કયેાગી જ મુખ્યત્વે સાધી શકે તેમ છે, અને આ મમાન્ય સત્ય પણ ક યાગમા સ્પષ્ટ રીતે હમજાવવામા આવ્યુ છે અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માગે છે? તેના વિચાર કરતાં તત્ત્વજ્ઞાનની ભાવનાઓ ભરેલી તથા અધ્યાત્મ જ્ઞાનની વિવિધ વાનીઓથી સુસજ્જ એવી મિષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માગે છે તેથી જમાનાને ઉપયાગી તથા ભાવિ સમાજને તેવા રસના પિપ સુ બનાવવાને માટે અનેક પુસ્તક કમચાગીની કલમે લખ્યાં છે તે તેમાં આ ઉમેશ બેશક અતિ અમૂલ્ય છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતવાસીઓ આ ગ્રંથને સ લાઇઘેરીઓમાં દાખલ કરાવવા તથ ખીજી ભાષાઓમા અનુવાદ કરાવવાના પ્રયામે કરવામા પ્રમાદ સેવો નહી. ભાષાની તથા ભ્રમની સેવા અનેક રીતે કરી શકાય જેએ લખી શકે તે લેખિનીથી, ખેલી શકે તે છાથી, ખરચી શકે તે લક્ષ્મીથી તે છતર માનવે પોતાની જાતિમહેનતથી આવન ગ્રંથેાના વિરોધ પ્રથા મટે પ્રયાસ સેવશે તેા ધમ ને કામની સેવા બજાવી શકો છેવટે કાઁયાગ લખવામા વિશ્લેષકારક દૃષ્ટથી ધ'લાલની પ્ર૰ાપૂર્વક નિષ્કામબુદ્ધિથી તિ Page #52 -------------------------------------------------------------------------- ________________ શય પરિશ્રમ ઉઠાવનાર શ્રીમદ્ ગુરુમહારાજ તથા આવા અનેક ધર્મથે મહાયુદ્ધની મોંઘવારીના સમયમાં પણ પ્રકટ કરી વિશ્વના ભલા માટે પ્રકટ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને અયત નમ્રભાવે આભાર માન્યા શિવાય નિવેદનને લેખક રહી શકતું નથી જ, અને આવા રસાળ વાચનથી વિમુધ બનેલ આ હદય એટલુ જ ઈચ્છે છે કે–આલસ્ય, નિદ્રા, હાર-હારામાં મચી રહેલા ભારતવર્ષ તથા જેના કામને જાગ્રત કરી તેમની સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી આપનાર આવા આવા અનેક ધાર્મિક ગ્રંથ, ગુરુમહારાજની રસભરી પુણય લેખિનીધાર ભારતવર્ષને આપે. અસ્તુ ૐ શાંતિઃ શાંતિ શાંતિ પાદરા, ચૈત્રી પૂર્ણિમા સ ૧૯૭૪ ગુચરણોપાસક, મણિલાલ મેહનલાલ પાદરાકર આ અદભુત ગ્રંથ ખૂબ ધ્યાનપૂર્વક વાચવા વિચાવવા-વિચારવા અને કર્મયોગી થવાને પ્રબળ પુરુષાર્થ કરવા વિનતી છે આ શિવાય એ જ કલમ શ્રી બુદ્ધિસાગરજી મહારાજની એજ કસાયેલી–સંસ્કારી કલમે આલેખાયલા-વ્યવહાર અને નિશ્ચયના-જ્ઞાન અને ક્રિયાની મહત્તા બતાવતા ૧૧૧ ગ્રંથ વાંચકને જીવન માર્ગ દર્શક થઈ તારક બનશે માટે તે મંગાવી વાચશે.-નવિન પ્રકટ થયેલ છે ? અદ્દભુત દળદાર સેકડે ચિત્રો-નકશાયુક્ત ગ્રંથ વાંચતા તમે પણ જાણવા પામશે. શ્રી યુગનિષ્ટ આચાર્ય–સાઘત જીવન ચરિત્ર લેખક શ્રી જયભિખુ-શ્રી પાદરાકર મે ટીસાઈઝ ૬૦૦ પૃષ્ઠ પાકુ બાઈડીંગ-ઉત્તમ કલાયુક્ત જેકેટ શ્રીમદુના ૧૧૧ ગ્રંથની સવિસ્તર સમાલોચના-મહાવિદ્વાનના અનેક અભિપ્રાય સહિત કી રૂ ૧૧) શ્રી ગિદીપક–આ સ્વાનુભવ મેળવી લખેલે થીમને ગ માર્ગને અદભુત ગ્રંથ, તમારું જીવન સસ્કારી અને યોગી જેવું બનાવશે પાક પહુ ૫૪૦ પૃષ્ટ સુદર જેકેટ કીંમત ૩-૦-૦ શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ અધ્યાત્મ ભજન સંગ્રહ–શ્રીમના ૪૦૦ ઉપરાત સર્વોત્તમ યોગ વૈરાગ્ય તત્વચિન્તનના રસપૂર્ણ ભજનેને સાગર-ઘરઘર ગવાય તે લેકેપગી ભજન સંગ્રહ પૃ ૪પ૦ પાકુ-જેકેટયુક્ત પુઠું સચિત્ર કી ૨-૮-૦ લખે.–શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ–૩૪૭ મ ગળદાસ ઘડીઆળી. કાલબાદેવી રેડ–સુ બઈ. પાદરા તથા વિજાપુર જેને જ્ઞાન મંદિર (ઉ ગુજરાત) Page #53 -------------------------------------------------------------------------- ________________ कर्मयोग-प्रस्तावना. (प्रथमावृत्ति) प्रवृतिलक्षणो धर्मः मञधर्मोन्नतिप्रदः । सर्वज्ञः सेव्यते सम्यग्-जैनधर्मप्रचारकैः कर्मयोगः सदासेव्यो निरासक्त्या जनै वम् । अक्रियावादतः श्रेष्ठः क्रियावादः शुभंकरः | ૨ || રાધાકિયાવાલી, વિશેઃ કુવરપાલિકા विराधकोऽक्रियावादी, विज्ञेयः कृष्णपाक्षिकः सर्वे तीर्थकरा ज्ञेयाः, केवलज्ञानयोगिनः । मोक्षो ज्ञानक्रियाभ्यां स्यात् , प्रोक्तं तैः सर्वदर्शिमिः ॥४॥ धर्म्यव्यवहारमाव्य, स्वाधिकारविशेषतः। नित्यनैमित्तिकंकर्म-कर्तव्यं कर्मयोगिभिः स्व-मुद्रालेख. સંવત ૧૯૭૦ ના ચૈત્ર વૈશાખ માસમાં મહેસાણાના સઘના આગ્રહથી મહેસાણામાં એક માસ લગભગની સ્થિતિ કરી તે સમયે અમદાવાદમાં પ્રાતઃસ્મરણીય પરમગુરુમહારાજ શ્રી સુખસાગર મહારાજે ક્રિયાયોગની મહત્તા સબધી સ. ૧૯૬૯ ને અસાડ સુદિ ૧૪ ના ગત્રિએ જે ઉપદેશ આપે હને તે તાજ થયે અને તેથી ક્રિયા -કર્મયોગ સબંધી કેની રચના કરી અને તેનું નામ કમગ રાખ્યું તે પ્રસગે ત્યાં રહેલા કેટલાક સાધુઓને અને શ્રાવકેને કમગ ગ્રન્થ દેખવાને પ્રસગ મળ્યો અને તેઓએ તે રાજ્યની પ્રશંસા કરી ત્યારબાદ માસાના સઘના આગ્રહથી જેઠ માસમાં માણસામાં પ્રવેશ કર્યો અને ત્યાં ચોમાસુ કરવાનું થયું માણસાના ઠાકોર સાહેબ રાઓળથી તખ્તસિંહ દરબાર ઘણું વખન દર્શનાર્થે આવ્યા કરતા હતા એક વખત તેમણે કમંગ ગ્રન્ય વાછે તેવા તેમણે તથા કારભારી મેહનલાલ કીકભાઈએ કર્મયોગનું ગુજરભાષામાં વિસ્તારથી વિવેચન કરવા પ્રાર્થના કરી ભાણસાના દરબાર ઠાકોર શ્રી તખ્તસિંહજી વિધાન સાહિત્યપ્રેમી દયાળુ જૈનધર્માનુરાગી સાધુભકા અને ધર્મપ્રિય છે, તેમની પ્રાર્થના અમારા હૃદયમાં કમી અને તેથી વર્મગનું વિવેચન કરવા નિશ્ચય સંકલ્પ કર્યો જેનશાસ્ત્રોમાં કોગની મહત્તા છે, એમ જણાવવા માટે નિશ્ચય થયો જેમાસા બાદ માણસાથી વિહાર કરી ૧૯૭૧ ના કારતક માસમા વિજાપુરમા દેસી નથુભાઈ મંછારામના સમાધિમરણના ઉપદેશાર્થે ત્યાં જવાનું કયું (દમી નથુભાઇ મ છગમ અમારા ઉપકારી હતી તેમાં અમારી બાલ્યાવસ્થામા ધાર્મિક પઠનપાદનમાં સહાય કરી હતી ) વિજાપુરથી લડેલ, સરદાપુર, એક Page #54 -------------------------------------------------------------------------- ________________ લારા, દેશર થઈ ઇડરમાં અમથારામ ગુલાબચંદના ઉજમણુ પર માગશર માસમાં જવાનું થયું. છારથી વડાલીના સાઘના આગ્રહથી પોષ માસમા વડાલીમાં પ્રવેશ કર્યો વડાલીમાં અમારા મનમાં જે સંકલ્પ હતું તે પ્રમાણે કર્મવેગ વિવેચન લખાના અભાર્થે વિવરણ મગલ છું; પરતું યાત્રાના કારણથી ત્યા એક માસ કરતા વિશેષ ન રહેવાયું ત્યાથી ખેડબ્રહ્મા, દેરોલ, ગરાડિયા, મટર, કડાદ થઈ કુંભારીયા જવાનું થયુ કુંભારીઆથી આબુજી થઈ હાદા, વરમાણ, રેવદર, માર, પાંથાવાડા, દાંતિવાડા અને ભૂતિવાડા થઈ પાલણપુરના સઘના આગ્રહથી પાલણપુરમાં પ્રવેશ કર્યો. ત્યા વીસ દિવસ લગભગની સ્થિતિ થઈ પરંતુ ત્યા કોગ વિવેચન લખવાની પ્રવૃત્તિ ન થઈ ત્યાથી ફાગવદમા સિદ્ધપુરમાં મુકામ કર્યો. કર્મવેગના કેટલાક લેકેનું ત્યા વિવેચન લખાય ત્યાંથા ઉંઝામા મુકામ થતા કેટલાક લોકોનું વિવેચન લખાયું; ત્યાથી સ૧૯૭૧ ના ચિત્ર સુદિ એકમે મહેસાણામાં પ્રવેશ કર્યો. ત્યા કેટલાક કેનું વવેચન લખાયુ. પન્યાસ શ્રી આનંદસાગરગણિ તથા પન્યાસ શ્રી મણિવિજય ગણિ ત્યાં હોવાથી તેમની સાથે જ્ઞાનવાર્તાલાપ થયે મહેસાણાથી ચિત્ર સુદિ પૂર્ણિમા પર દૈવીમા કી'મલિનાથની યાત્રાર્થે આવવાનું થયું ત્યાં વિવેચન લખવાનું શરૂ હતુ ત્યાથી રામપુરા આવતા ત્યાં પણ્ વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ હતી રામપુરાથી વિરમગામ આવવાનુ થયુ. વિરમગામમાં કમાયેગનું વિવેચન લખાયુ વીરમગામમાં મુનિરાજ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય શ્રીયુત વનવિજ્યજી સાથે અને ઇતિહાસન થી જિનવિજયજી સાથે સાધુગુરુકુલ-જેનગુરુકુલ સ્થાપના વગેરે સધી અનેક વિચારને પરામર્શ થયો વીરમગામથી જખવાડા થઈ શ્રી સાણદ જેનસ ઘના આગ્રહથી તથા ભક્તિથી બીજા ચિત્રમાં વરસાદમાં પ્રવેશ કર્યો કર્મવેગનું ત્યાં બસે પાનાનું વિવેચન લખાયુ ત્યાથી ગેધાવીમાં વિશ દિવસ લગાગ સ્થિતિ થઈ. ગોધાવીમા ૧૫૦ દેઢ પાના લગભગનું વિવેચન લખાયુ, પરંતુ ત્યા અત્યંત તાપમાં મહેનતના કારણથી જીર્ણજવર લાગુ પડ ગેધાવીથી સેરીયા, કલેલ, પાનસર થઈ સ ૧૯૭૧ ના જેઠમાસમાં પેશાપુરમાં ચોમાસા માટે વિહાર થયે પથાપુરમા ડું વિવેચન લખાયું પરંતુ જીર્ણજવરની ઉપાધિથી ૧૦૮ કલાક સુધીના લેકેનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય બંધ થયુ સ ૧૯૧ ના જેઠમાસથી કર્મોગ લખવાનું વિવેચન બંધ રહ્યું તે પાછું સં૧૯૭૩ ના માગસર માસથી માણસામા વિવેચન લખણું શરૂ કર્યું. ૧૦૯ મા શ્વેકથી માણસામા વિવેચન લખવાને આરંભ થયો. માણસાથી લદરા, ઉનાવા થઈ પેથાપુરમાં જવાનું થયું. દરેક ગામમાં વિવેચન લખાવાની પ્રવ્રુતિ શરૂ હતી અમદાવાદવાળા શેઠ મણિભાઈ દલપતભાઈને ત્યાં માહમાસમાં ઉજમણુ હેવાથી તેમના અનેક પ આગ્યાથી પિષ માસમાં અમદાવાદ જવાનું થયું, અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેચન લખવાનું કાર્ય પૂર્ણ થયુ. એક દર આઠ નવ માસમાં કર્મયોગનું સંપૂર્ણ વિવેચન લખાયું તેમ કહીએ તે કહી શકાય સ ૧૯૭૨ ની સાલમાં લેકમાન્ય તિલક કૃત ભગવદગીતાપર કમળ નામનું પુસ્તક મળ્યું; પરંતુ તે મરાઠી હોવાથી તેમને ભાવ બરાબર સમજાયો નહી; સ. ૧૯૭૩ ના ચૈત્ર વદી અગિયારસના રોજ માણસે આવવાનું થયું ત્યારે શેઠ હુકમચંદ ઈશ્વર પાસે લે. તિલકન ભગવદ્ગીતા કર્મયોગનુ હિંદુસ્તાની ભાષાનું પુસ્તક હતુ તે અમે એ વાયુ તેથી કર્મવેગ સબંધી લે મા. તિલકના વિચારોનું પરિશીલન થયુ; પરતું તેથી અમેએ કમાગ સબધી વિચારોનું વિવેચન કર્યું હતું તેથી વિશેષ કઈ જાણવા મળ્યું નહીં. પણ તેથી અમારા વિચારોની પુષ્ટિ થાય છે એમ સમજાયું સ ૧૯૬૬-૬૭ ની સાલથી કર્મયોગના વિચારની તરફ અમારું મન પ્રવર્તતું હતું તેમાં ગુરુમહારાજના મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટિ થઈ અને તેના ફલ તરીકે કર્મયોગ નામનું પુસ્તક લખાયું. હાલમાં પાયાની પ્રવૃત્તિથી પવયનિવૃત્તિપરાયણ લેકમાં પ્રવૃત્તિની આવશ્યક્તાએ અમને તથા લોટ મા. તિલક વગેરેને Page #55 -------------------------------------------------------------------------- ________________ 33 એથ્રીસમે તેવા વિચારા લખવાની પ્રવૃત્તિ શરૂ કરાવી—તેમા કાઈ આશ્ચયૅ નથી. જે જે કાલે જે જે વિચારાની જરૂર હાય છે. તે તે કાલે તે તે દેશીય લેમા તે તે વિચારાનાં વાતાવરણા પ્રકટી નીકળે છે. અને તે તે સબધી ગ્રન્થા, ભાષા, પ્રવ્રુત્તિયેા થાય છે, અને ભવિષ્યમાં ચશે. કાઇ પણ દેશ એક સરખા પ્રવૃત્તિપરાયણ રહેતા નથી તેમ એક સરખે નિવૃત્તિપરાયણ રહેતા નથી. પ્રવૃત્તિ પછી નિવૃત્તિ અને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ એમ પ્રવૃત્તિ નિત્તિનું ચક્ર, અનાદિ કાલથી કર્યાં કરે છે. કાઈ કામમાં નિવૃત્તિ પ્રધાનપણે વર્તે છે અને કાઇ ક્રાઇ કામમા પ્રવ્રુત્તિ પ્રધાનપણે વર્તે છે. દિવસ પ્રવ્રુતિરૂપ છે અને રાત્રી નિત્તિરૂપ છે એમ કાલક્ષેત્રસાવભેદે પ્રવૃત્તિ નિવૃત્તિની ગોણુતા મુખ્યતા થાય છે. જૈનામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ મેને મહત્ત્વ આપવામાં આવ્યુ' છે. ક્રેષ્ઠ દેશની, સમાજની, સધની, પ્રવૃત્તિ વિના સ્થાયી ઉન્નતિ રહેતી નથી એમ જૈન શાસ્ત્રોમા જણાવ્યુ છે. જૈન કામમા તથા આ દેશમાં પ્રવૃત્તિના સગ સબંધી પડતી થઇ છે અને જો આ પ્રમાણે ચાલ્યા કરે તે। જૈન કામહિંદુ કામ વગેરેની પડતી થાય અને તેથી અન્ને ધર્મના નાશ થાય, માટે લેાકાને ધમ་પ્રવૃત્તિ માને ઉપદેશ આપવાની ઘણી જરૂર છે એમ ઐતિહાસિક દ્રષ્ટિથી તથા પ્રગતિ દૃષ્ટિથી કાગ લખવાની જણાયું અને તેથી સર્વ પ્રકારના શુભ્ર ધર્માંનો રક્ષાથૅ કયેાગની પુનઃ પ્રત્તિ આવશ્યકતા અળવતી થાય તે માટે કયાગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઇ ભગવદ્ ગીતાના કર્મયોગ કરતા અમારા લખાયેલા કર્રયાગમા જુદી જુદી ખાખતાના અનેક વિચાગને લાભ મળી શકે તેમ છે. ભગવદ્ગીતાના સાર એ છે કે શ્રીકૃષ્ણુ પોતે અર્જુનની આગળ ઉપદેશ દે છે અને તેને પ્રવૃત્તિને અધ્યાત્મભિત ઉપદેશ આપે છે અને તેને યુદ્ધ માટે ઉત્સાહિત કરે છે. અમારા લખાયેલા કમ યાગમા સત્ર મનુષ્યો સ્વાધિકારે ધમ્ય પ્રવૃત્તિ કરે અને તેના માટે કયા કયા ગુણ્ણાની જરૂર છે તેનુ' વિસ્તારથી વિવેચન કરાયુ છે અમેએ અમારા સ્વતંત્ર વિચારોને વિના સક્રાંચે કયેાગમા લખ્યા છે તેમા જેનાગમેાથી અવિરુદ્ધપણે કચેાગતુ વિવેચન લખવાને ઘણી માધાનતા રાખી છે. જૈનાગમામા–જૈન શાસ્ત્રોમા કયેાગની યાતે ધર્મી પ્રવૃત્તિની અનેક સ્થાને પુષ્ટિ કરવામા આવી છે. શ્રી ઋષભદેવે યુગલ ધર્માંનું નિવારણ કરીને પ્રવૃત્તિલક્ષણુ ધમ' આદિ જૈનાગઞામાં કમ'ચા- અનેક ધર્માંની સ્થાપના કરી હતી ચેાવીસમા તી કર શ્રી મહાવીર પ્રભુને થયા ગનીયાના ક્રિયા- હાલ અઢી ધ્રુજાર વર્ષ થયા; તે પૂર્વે અઢીસે વર્ષે શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા ચેાગની પુષ્ટિ- તી'કર થયા-મહાવીરસ્વામીથી પૂર્વે ચારાથી હજાર વર્ષ પહેલાં શ્રી મિનાય પ્રવૃત્તિની પુષ્ટિ થયા. તે નેમિનાથથી પાચ લાખ વર્ષ પૂર્વે શ્રી નમનાથ થયા. શ્રી નમિનાથની પૂર્વે ૬ લાખ વર્ષ પહેલા શ્રી મુનિસુવ્રત સ્વામી થયા આ પ્રમાણે દરેક તીર્થંકરના શ્રી ઋષભદેવ સુધી કલ્પસૂત્રમા આતરા ગણાવ્યા છે. શ્રી ઋષભ નિર્વાણુથી પચ્ચાસ લાખ કરેડ સાચાપમે શ્રી અજિતનાથનુ નિર્દેશુ થયુ. તે ઉપર ત્રણુ વ સાડાઆઠ માસ એનાલીસ હજાર વર્ષ ન્યૂન એવા પચ્ચાસ લાખ ક્રોડ સાગરોપમે ચાવીસમા તીર્થંકર મહાવીર પ્રભુનુ નિર્વાણુ થયુ. ( ભાગત પુરાણુમા જે ઋષભદેવનુ ચરિત આપ્યુ છે તે જેનેાના વભદેવ નથી. જૈનશાસ્ત્રદૃષ્ટિએ તે તે ભાગવતમા કથેલા ઋષભદેવ તે પુરાણાના દેવ છે તેની સાથે જૈનને કઇ પણ સબંધ નથી ) મન્વંતરની ચોંદ ચેાકડીઓ વગેરે લાખા કરડે ચાકડી જેમા સમાઇ જાય છે એવા એક સાગરે પમના કાળ છે. આજથી કાટાકાટી સાગગપમ પૂર્વે થએલ શ્રી ઋષભદેવે કમભૂમિમાં કર્મ પ્રધાન ધર્મ પ્રવર્તાયેા છે. ૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ક'ના અધ પ્રવૃત્તિ લેવી. શ્રી કલ્પસૂત્રમાં શ્રી ઋષભદેવને આધકાર આવે છે. તેમાં નીચે પ્રમાણે વર્ષોંન છે. । उसभेणं अरहा कोसलिए दरके दरकपइने पडिरूवे अलीणे, भद्दए विणीए वीसंपुव्वसयसहस्साई कुमारवालमज्झे वसित्ता तेवट्टिपुण्यसहस्साई रजवासमज्झे वसमाणे लेहाइयाभो गणियप्पहाणाओ सउणरुयपजवसाणाभ वावचरिंकलाभो चउसठ्ठिमहिलागुणे सिप्पसयं च कम्माणं तिनिविपयाहियाए उवदिसह (२) पुतसयं रजसए अभिसिंचह ॥ અર્જુન કૌશલિક ઋષભે વીશ લાખ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં ગાળ્યા અને ત્રેસઠેલાખ પૂર્વ રાજ્યાવથામાં વસ્યા. અતે તેમણે લેખાદિક ગણિત પ્રધાન મહત્તર કલાના ઉપદેશ કર્યો, લૉકાને બહેત્તર કળા શિખવી ખહોતેર કક્ષાના નીચે પ્રમાણે નામ છે ૧ લિખિત, ૨ ર્ગાણુત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાદ્ય, ૬ પાન, ૭ શિક્ષા, ૮ જ્યાતિ, ૯ છન્દ, ૧૦ અલકાર, ૧૧ વ્યાકરણુ, ૧૨ નિરુકત, ૧૩ કામ, ૧૪ કાત્યાયન, ૧૫ નિધઢું, ૧૬ ગજતુરગારોહણુ, ૧૭–૧૮ તે ખેની શિક્ષા, ૧૯ શસ્ત્રાભ્યાસ, ૨૦ રસ, ૨૧ મત્ર, ૨૨ યંત્ર, ૨૩ વિષ, ૨૪ ખન્ય, ૨૫ ગન્ધવાદ, ૨૬ પ્રાકૃત, ૨૭ સસ્કૃત, ૨૮ પિશાચી, ૨૯ અપભ્રંશ, ૩૦ સ્મૃતિ, ૩૧ પુરાણુ, ૩૨ વિધિ, ૩૩ સિદ્ધાન્ત, ૩૪ તર્ક, ૩૫ વૈદક, ૩૬-વૈદ, ૩૭ આગમ, ૩૮ સહિતા, ૩૯ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન (સાયન્સ વિદ્યા,) ૪૨ આચાય વિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદ સત્કાર, ૪૬ દશન, ૪૭ ધૂત સાઁબલક, ૪૮ મણુિકમ, ૪૯ તરુચિકિત્સા, ૫૦ ખેચરી, ૫૧ અમરી, પર ઇન્દ્રજાલ, ૫૩ પતિભકિત, ૫૪ યન્ત્રક, ૫૫ રસવતી, ૫૬ સકરણી, ૫૭ પ્રાસાદલક્ષણુ, ૫૮ પણ, પ૯ ચિત્રાપલ, ૬૦ લેપ, ૬૧ ચ`કમ, ૬૨ પત્રછેદ, ૬૩ નખચ્છેદ, ૬૪ પત્રપરીક્ષા, ૬૫ વશીકરણ, ૬ કાટન, ૬૭ દેશ ભ ષા, ૬૮ ગારુડવિદ્યા, ૬૯ યેાગાગ, ૭૦ ધાતુકમ, ૭૧ કેલિવિધિ, ૭૨ શનત—એ પ્રમાણે શ્રી કાશ્યપ શ્રી ઋષભદેવે પુરૂષની બહેાંતેર કલા શિખવી, હ*સલિપિ વગેરે અઢાર લિપિયાનુ જ્ઞાન શ્રી ઋષભદેવે જમણા હસ્તથી બ્રાહ્મીને આપ્યુ તથા ડાખા હસ્તથી સુદરીને ગણિતનુ જ્ઞાન શિખવ્યુ. કાઇ કર્માશ્તુિ જ્ઞાન ભરતને શિખવ્યુ. તથા પુરૂષાદિ લક્ષણાનુ જ્ઞાન શ્રી બાહુબલીને શિખવ્યુ કાશ્યપશ્રીઋષભદેવે સ્ત્રીઓની ચાસઢ કલાનુ જ્ઞાન લાાને આપ્યુ. શ્રીની ચેાસઠેલા નીચે મુજખ છે. ૧ નૃત્ય. ૨ ઔચિત્ય ૩ ચિત્ર ૪ વાત્રિ. ૫ મત્ર, હું તંત્ર ૭ ધનવૃષ્ટિ, ૮ ક્લાસૃષ્ટિ. ૯ સંસ્કૃત જ૫. ૧૦ ક્રિયાકલ્પ. ૧૧ જ્ઞાન. ૧૨ વિજ્ઞાન. ૧૩ ૬સ. ૧૪ અભુસ્તલ, ૧૫ ગીત ૧૬ તાલનું માન ૧૭ આકારગેપન ૧૮ આરામરીપણુ ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ, ૨૧ નરલક્ષણુપરીક્ષા. ૨૨ ગજ ૨૩ હુયવરપરીક્ષા ૨૪ વાસ્તુકદ્ધિ-ભવબુદ્ધિ ૨૫ શત્રુવિચાર. ૨૬ ધર્માચાર. ૨૭ અજનયેાગ ૨૮ ચ્ણુ'યાગ. ૨૯ ગૃહીધમ ૩૦ સુપ્રસાદનકર્મી. ૩૧ કનકસિદ્ધિ. ૩૨ વર્ણિકાદ્ધિ ૩૩ વાાઢવ ૩૪ કરલાધવ. ૩૫ લલિતચરણ. ૭૬ તૈલસુરભિકરણ, ૩૭ નૃત્યપચાર ૩૮ ગૃહાચાર, ૩૯ વ્યાકરણ ૪૦ પરનિરાકરણુ. ૪૧ વીણાનાદ ૪૨ વિતાવાદ, ૪૩ અસ્થિતિ ૪૪ જનાચાર. ૪૫ કુ ભભ્રમ. ૪૬ સારિશ્રમ. ૪૭ રત્નમણિભેદ. ૪૮ લિપિપરિચ્છેદ ૪૯ વૈદ્યક્રિયા. ૫૦ કામાવિષ્કરણુ ૫૧ ૨ધન. પર ચિકુન્ધન. ૧૩ શાલિખડન ૫૪ મુખમ ડન. ૫૫ થાકથન ૫૬ કુસુમગ્રથન ૫૭ વરવેષ. ૫૮ સર્વ ભાષાવિશેષ. પ વાણિજ્ય ૬૦ ભાય. ૬૧ અભિધાનપરિાન. ૬૨ આભરણુયથાસ્થાન વિધરિધાન. ૬૩ અન્યાક્ષરિકા ૬૪ પ્રશ્નપ્રહેલિકા-એ પ્રમાણે રાજ્યાવસ્થામાં સ્ત્રીઓની ચાસઠ કલાઓનુ શિક્ષણ આપ્યુ. તેમજ ભગવાન્ ઋષભદેવે રાજ્યાવસ્થામા સિવલયં માળે કૃષિવાણિજ્ય, કુંભકાર કર્યાં વગેરે સા શિલ્પકાઁના ઉપદેશ કર્યાં; અનાચાૉંપદેશજ કર્યું અને આચા*પદેશજ, શિલ્પ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૫ એમ કમશિલ્પને વિશષ લેકે માને છે હુન્નર, કલા, યંત્ર વગેરે સે જાતનાં કર્મોને શ્રી ઋષભદેવે રાજ્યાવસ્થામાં ઉપદેશ આપે. હિંદુસ્થાન કર્મભૂમિ છે તે કમં પ્રધાન છે માટે રાજયાવસ્થામાં શ્રી ઋષભદેવે શિક્ષણ આપ્યું. શ્રી કૃષભદેવે એ પ્રમાણે રાજ્યાવસ્થામાં મર્વ કર્મોનું શિક્ષણ આપી ધમંકમને પ્રચાર કર્યો તેથી તે બ્રહ્મા કહેવાય છે અને તે નીતિના પ્રવર્તક હોવાથી મનુભગવાન ગણાય છે. શ્રી ભદેવે છેલ્લી અવસ્થામાં દીક્ષા લેઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુંકેવલજ્ઞાન થયા બાદ શ્રી કષભદેવે સમવસરણમાં બેસી ચતુર્વિધ ધર્મની દેશના દીધી અને સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જીવન્મુક્ત શ્રી વઘભદેવ કેવલીપ્રભુએ કૃતકૃત્ય થયા છતા પ્રવૃતિલક્ષણ ધર્મની પ્રવૃત્તિ સેવી–ગામેગામ-ગે દેશ વિહાર કરીને જૈનધર્મની સ્થાપના કરી શ્રી ઋષભદેવ પછી થનાર અજિતાદિકથી તે ઘમનાથ સુધીના સર્વ તીર્થ કરેએ જ્ઞાનપૂર્વક ક્રિયાગની પ્રવૃત્તિ સેવી અને લેકેને ઉપદેશ દીધો. સોળમાં શાંતિનાથ, સત્તરમા કંથુનાથ અને અઢારમા અરનાથ એ ત્રણ તીર્થ કરીને ચક્રવર્તીની પદવીઓ હતી તેથી તેમણે ગૃહાવાસમાં બત્રીસ હજાર દેશનું રાજ્ય કર્યું અનાર્ય રાજાઓ સાથે અનેક યુદ્ધો કરી તેઓને જીત્યા, બત્રીશ હજાર દેશના રાજાઓને ધર્મી પ્રવૃત્તિથી પિતાને તાબે કર્યા અને છેવટે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી ધર્મતીર્થની સ્થાપના કરી જૈનધર્મને પ્રચાર કરવામાં તેમણે કેવલજ્ઞાન પામીને ઉપદેશાદિથી ધર્મી પ્રવૃત્તિ સેવી શ્રી મલ્લિનાથ તીર્થ કરે એ પ્રમાણે ગૃહસ્થાવાસમા ગૃહસ્થાધિકાર પ્રમાણે ધર્મી પ્રતિ આદરી હતી અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાની બની ધર્મતીથની સ્થાપના કરી ધર્ણોદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ સેવી શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં શ્રી રામચંદ્રજી થયા, તેમણે રાવણને નાશ કર્યો. (જેન રામાયણને વાચનથી દુનિયામાં સત્યરામચરિત્રને લેકેને ખ્યાલ આવે છે.) શ્રી નમિનાથ સ્વામીએ ગૃહાવાસમાં ગૃહી ગ્ય–ધર્મપ્રવૃત્તિ સેવી હતી અને દીક્ષા લઈ કેવલી બની ધર્મ તીર્થની સ્થાપના કરી બાવીશમાં યદુવંશી શ્રી અરિષ્ટનેમિનાથ ભગવતે ધર્મતીર્થોની સ્થાપના કરી અને ભારતમાં જૈન ધર્મને પ્રચાર કર્યો, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થકર કે જે આજથી ૨૮૦૦ અાવીશ વર્ષ ઉપર હતા તેમણે ગૃહાવાસમાં શુભ પ્રવૃત્તિલક્ષણ વર્ણાદિક ધર્મને સેવ્યા હતા અને રાજ્ય કર્યા બાદ છેવટે દીક્ષા લઈ કેવલી બની ધર્મતીર્થની ઉન્નતિ કરી હતી. તીર્થ કરની પદવી છતાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે નિરાસક્તિથી રવાધિકારે અન્ય રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા. જ્યારે શ્રી નેમિનાથના બંધુ શ્રી કૃષ્ણ વઢીઆર દેશમાં જરાસંધ ગજાની સાથે યુદ્ધ કર્યું ત્યારે કૃષ્ણ વાસુદેવના લશ્કરને જરા વ્યાપી હતી તેનું યુદ્ધમાં ચઢીને શ્રી અરિષ્ટનેમિનાથે નિવારણ કર્યું હતુ. યાદવોની સાથે યુદ્ધમાં ગૃહવાસના ક્ષત્રિધર્મ પ્રમાણે શ્રી અરિષ્ટનેમિનાથનું રણગણમાં આવવાનું થયું હતું શ્રી ભરતરાજાએ બાહુબલીની સાથે નિરાસક્તિથી ધર્મયુદ્ધ આહ્યું હતુ અને તેણે ચાર વેદની રચના કરી હતી. (તેમાને કેટલેક ભાગ હાલ પણ જૈન આર્યવેદ તરીકે હયાત છે.) એ ઉપરથી શ્રીકૃષ્ણના પહેલાં શ્રી ઋષભદેવ વગેરે તીર્થકરોએ કર્મવેગને કેવા વિશાલ રૂપમાં સેવ્યો હતો તેને વાચકોને સહેજે ખ્યાલ આવી શકશે શ્રી નેમિનાથ ભગવતે રાસી હજાર વર્ષ પૂર્વે પિતાની ધર્મદેશના સાભળવા આવનાર શ્રી કૃષ્ણને ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં અહેમમત્વ રહિત નિવાસક્તિપણે પ્રવૃત્તિ ૧ જે કે શ્રી અરિષ્ટનેમિ એ યુદ્ધમાં ગયા હતા, પરંતુ જરાનું નિવારણ તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી ધરણેન્દ્ર પાસેથી અઠ્ઠમ તપની આરાધનાવડે શ્રી અરિષ્ટનેમિના કથનથી પ્રાપ્ત થયા પછી તે પ્રતિમાજીના વણવડે-જરાસ પે સેન્યમાં મુકેલી જરા-ર થઈ હતી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩e સેવવી એમ ઉપદેશ આપ્યો હતો. જૈન શાસ્ત્રોના આધારે શ્રી નેમિનાથ ભગવાન પરમાત્મા હતા અને શ્રી કૃષ્ણ અંતરાત્મા હતા. શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણ સર્વજ્ઞ નેમિનાથનાં અનેક વ્યાખ્યાને સાભળ્યા હતા તેથી શ્રી કૃષ્ણને બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન થયું હતું અને શ્રી કૃષ્ણ અજુનને આત્મજ્ઞાનને બંધ રણગણમા આવે તો (મહાભારતના ભાગવનના અને વિષ્ણુપુરાણુના શ્રી કૃષ્ણ અને જૈન શાસ્ત્રોના શ્રી કૃષ્ણમાં કાળદે આચારભેટે છેદ છે. પુરાણીઓના શ્રી કૃષ્ણ દ્વાપરમાં થયા છે અને જેના કૃષ્ણ તે તે પૂર્વે થયા છે તેથી પાચ હજાર વર્ષ અને રાશી હજાર વર્ષને ભેદ-અંતર રહે છે જેને મા પાડવચરિત્ર છે તેમજ વસુદેવ હિડી નામને નેવું હજાર ક લગભગ ગ્રન્થ છે તેમાં શ્રી કૃષ્ણ વગેરે યાદના રચરિત્રે છે તેનું મનન કરવાથી શ્રી કૃષ્ણ સંબંધી ખરો ખ્યાલ આવી શકે તેમ છે ગમે તેમ હોય પણ પાછળથી અનેક મત પડ્યા હોય પરંતુ શ્રી નેમિનાથને ભક્ત શ્રી કૃષ્ણ અતરાત્માએ ધબ્ધ પ્રવૃત્તિમાં ગૃહાવાસમાં ભાગ લીધો હતો ) તેમણે શ્રી નેમિનાથના ઉપદેશપૂર્વક ત્યાગમાગની ધમ્ય પ્રવૃત્તિની પુષ્ટિ કરી હતી. અનેક ચક્રવતિએ અને વાસુદેવેએ ધર્મ પ્રવૃત્તિ સેવી હતી. આર્યવેદના ભાગ તરીકે આચારદિનકર વગેરે પ્રાચીન શાસ્ત્રો છે તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકના વર્ણ-કમ–ધમ વગેરેની પ્રવૃત્તિની સિદ્ધિ કરેલી દેવામા આવે છે. શ્રી આત્મારામજી મહારાજે ઉર્ષે શ્રી વિજ્યાનંદસૂરિએ તત્વનિર્ણયપ્રાસાદ ગ્રન્થમા ચાર વર્ણોના કર્મ ધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારનું વર્ણન કર્યું છે. જૈનનિગમમાં અર્થાત જૈનવેમાં તત્વજ્ઞાનની સાથે ધર્મકર્મ પ્રવૃત્તિની અત્યંત આવશ્યકતા વર્ણવી છે. વેદાન્તીઓમાં ભગવદ્દગીતા વગેરેમાં કર્મયોગની જે વ્યાખ્યાઓ દેખવામા આવે છે તે જેનાગોમાથી લેવામાં આવી હોય એમ દેખાય છે. વિક્રમ સંવતના પહેલા સકામા વા તેની પૂર્વે એક બે સિકા પૂર્વે ભગવદ્ગીતા બની હોય એમ અનેક ગ્રન્થના આધારથી જણાય છે તેથી તેમા જૈન શાસ્ત્રોની નિલેપ ધર્મકર્મ પ્રવૃત્તિના વિચારોને પ્રવેશ થએલે જણાય છે જેનશાસ્ત્રોના આધારે કહેવામા આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં ચાર વેદ છે તે તે જૈનધર્મની સ્થાપના થયા બાદ-પછીથી બનેલા છે. શ્રી મહાવીર સ્વામીના વખતથી છે તે પછીથી વેદતીઓમાં ઉપનિષદની રચના શરૂ થઈ તે રચના ઠેઠ અકબર બાદશાહ પછી પણ શરૂ રહેલી છે. વિક્રમ સં ત્રીજા ચોથા સૈકા પછીથી પુરાણની રચના શરૂ થઈ તે સત્તરમા સૈકા સુધી પ્રવતેલી જણાય છે. આ સબંધીની ચર્ચા બીજા પ્રસંગે કરવામા આવશે અને તે અનેક સાક્ષીઓથી સિદ્ધ કરવામા આવશે અત્ર તે જેનાગમ અને જેના આધારે ક્રિયાગનીકર્મવેગની અસત પ્રાચીનતા સિદ્ધ કરી છે શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રની રચના કરી તેમણે જ્ઞાનશિયા મોક્ષ જ્ઞાન અને ક્રિયા-પ્રતિ એ બેથી મોક્ષ થાય છે એમ સિદ્ધ કર્યું છે. हय नाणं कियाहीणं, हया अन्नाणो किया, पासतो पंगुलो दट्ठो, धावमाणो अ अंधओ. ધર્મી પ્રવૃત્તિ વિનાનું જ્ઞાન હણાયેલુ છે, અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાયેલી છે. એકલી ક્રિયા અ ધસમાન છે, અને કર્મયોગ વિનાનું એકલુ જ્ઞાન પાંગળા સમાન છે કઈ નગરમાં અગ્નિ લાગે ત્યારે પાગુલ હતો તે અધના પર બેઠે અને રસ્તો દેખાડવા લાગ્ય–આધળે ચાલવા લાગ્યો તેથી બને અગ્નિથી બચી શક્યા તે પ્રમાણે જ્ઞાનપૂર્વક કામગ યાને ક્રિયાયોગથી નિરાસક્તિપણુથી કર્તવ્ય કાર્યો કરતાં સસારમાં બ ધન થતુ નથી અને જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષય કરી પરબ્રહ્મપદ યાને સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકાય એમ અનેક સ્થાને કથવામા આવ્યુ છે. અધ્યાત્મજ્ઞાનના-આત્મજ્ઞાનના ખજાના સ્વરૂપ જેનગમે છે -તેઓનુ ગુરુગમદ્વારા મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવા જોઇએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અજ્ઞાન, આસક્તિ, મેહથી જે નિવૃત્તિની સાધના કરવામા આવે છે તેથી મેાક્ષની પ્રાપ્તિ થતી નથી; જેમાના ચારે વર્ષોં સ્વસ્વવણું કર્યાંથી ભ્રષ્ટ થવા લાગ્યા ત્યારથી જૈનેાની પડતી થવા લાગી છે. જે ક્રમમાં ગુણુક વિશિષ્ટ ક્ષત્રિયા, તથા વૈશ્ય ગુણક્રમવિશિષ્ટ વૈશ્યાનેા નાશ થાય છે તે કામને અને તે દેશના તથા તે ધર્મના હાસ—નાશ થાય છે જ્યારથી ત્યાગાવસ્થામાં શુષ્કવાચિક જ્ઞાન, શુષ્ક ધર્મારાધનાની રૂઢ પ્રવૃત્તિયા વધી ત્યારથી જૈતેની સેકે સેંકે પડતી થવા લાગી છે–ભાવહારિક વધુ કમ ધમ પ્રવૃત્તિયે। તથા ધાર્મિક પ્રવૃત્તિયાને જીસ્સા જેનેામાથી નરમ પડ્યો ત્યારથી જૈનેએ અન્ય કામેાની સ્પર્ધામા હાર ખાધી છે પ્રવૃત્તિ વિના જૈનામાં શુષ્ક નિ વૃત્તિની મુખ્યતા થતાં અને ધ પ્રવૃત્તિની ગૌણતા. થતાં થએલી પડતી. ગમે તેવા ધર્મી દુનિયામાં જીવી શકતા નથી જે ધમ કામમા સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મ કર્મની પ્રવૃત્તિયાના જુસ્સા નથી તે કામ અને તે ધનુ' દુનિયામાં નામનિશાન રહેતુ' નથી, જૈન ક્રામમા જ્યા સુધી આવા ખેલ અને એવી પ્રવૃત્તિ થતી હતી ત્યા સુધી જૈનમાં ચડતીના સૂર્ય ઊગ્યા કરતા હતા; પ્રવૃત્તિ ધમ વિના ક્રાઇ ધર્માંની ચડતી થતી નથી. જૈનામા ત્યાગીઓમાં ત્યાગ ધમ છે તેથી કઈ કઈ પણ અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે શુમ પ્રવૃત્તિયાના નિષેધ કરવામા આવ્યો નથી. સ્વાધિકારે આત્મજ્ઞાનપૂર્વક દરેક કન્યપ્રવૃત્તિયાને કરતાં સસારમાં "ધૂત થતુ નથી; એવા કયાગને જ્યારથી વિસરી ગયા ત્યારથી જૈને બીકણું, ઢીલા, માયકાગલા જેવા બની ગયા અને ત્યારથી જૈનેાની પડતી થઇ. સાધુઓએ ગૃહસ્થાને તેમના અધિકાર પ્રમાણે કન્ય પ્રવ્રુત્તિને ઉપદેશ આપવામાં ખરાખર લક્ષ્ય ન રાખ્યુ અને સવ" ગૃહસ્થાને સાધુધર્મના ઉપદેશ આપવા લાગ્યા ત્યારથી ચારે વર્ણના ગૃહસ્થ કર્મીની અવ્યવસ્થા થવા લાગી અને તેથી જૈને જાતિની અપેક્ષાએ વા ગુણુકની અપેક્ષાએ ચારે વર્ષાંતે જીવતા રાખી શકયા નહી. સાધુઓનુ લક્ષ્ય ફક્ત વ્યાવહારિક વ ક ધમ ન રહેતા એકલી મેાક્ષની ક્રિયા તરફ ગુથાઈ ગયુ. અને તેથી ગૃહસ્થામા સાધનવ્યવહારવણું કર્મ વ્યવસ્થાના નાશ થતા ગયે। જૈનાચાર્ય કાણુ જાણે કેવા સ યોગામાં સૂકાઇ ગયા કે જેથી તેઓ જૈનધર્મી ચારે વતિ સરક્ષી શક્યા નહીં; વણુિક થયા તે જ જૈનધર્મી ગણાય એવી કેટલીક માન્યતા ચવાથી અનેક ક્ષત્રિયરાજાએ તથા ક્ષત્રિયેાએ કિત્વ સ્વીકાર્યું' એમ જૈન ઐતિહાસિક ગ્રન્થાથી માલમ પડે છે. રજોગુણ અને તમેગુણવાળી શુષ્ક નિવૃત્તિ જ્યારે મુખ્યતાએ પ્રવર્તે છે ત્યારે ચારે વહુના ધર્માંકમની અવ્યવસ્થાથી જૈનધમના પ્રચાની પણ અવ્યવસ્થા થઈ જાય છે વ્યહારનયમા કથિત કન્યકાર્યાંના ઉચ્છેદ કરવાથી જૈનધમતા ઉચ્છેદ થઈ જાય્ છે જ્યારે જ્યારે ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હેાય છે ત્યારે ત્યારે દરેક દેશના, ધર્મના, સધના ઉદ્દય થાય છે એ નિયમ કર્દિ ભૂલવા ન જોઇએ. જૈનાચાર્યો પૂર્વે અનેક શુભ પ્રવૃત્તિયેામા આત્મભાગ આપતા દ્ધતા અને નિરાસક્તિથી દરેક બાબતમા આગેવાનીભર્યાં ભાગ લેતા હતા અને એવા ક્રિયાદ્વારથી અથવા વ્યવહારિક પ્રવૃત્તિને મુખ્ય કરી પ્રવવાથી તે જૈનધમ ના પ્રચાર કરી શકતા હતા. ગૃહસ્થ જૈતા સ્વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિયામાં નિરાસક્તિથી મશૂલ રહેતા હતા તેથી તેએ જૈનધમના વાવટા સર્વત્ર પ્રસરાવવા શક્તિમાન્ થયા હતા પૂર્વે રાજ્કીય જૈનધર્મો હતા તેનુ મુખ્ય કારણુ કાગી જૈને હતા એજ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. આત્મનાન વિના કેટલાક જૈનાએ એકાન દયાને જ ધમ માની લીધે અને તે જૈનમના અન્ય ઉપયાગી તત્ત્વાના ધર્માંતે ભૂલી ગયા તેથી તે ગૃહસ્થ ધર્મના ઉપરાત સાધુના જેવી દયા પાળવાને તૈયાર થયા પશુ તેથી તે સ્વાધિકારે વર્ણકમ ધમ પ્રવૃત્તિ વિના કેટલીક ધર્મ બાબતેથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભ્રષ્ટ થયા; જેથી તેઓની વિ સંપન્નરમા સૈકાથી વિશેષ પડતી થવા લાગી. શુષ્ક નિવૃત્તિથી ખરા ત્યાગીઓ પાકતા નથી તેમજ ઉત્તમ ગૃહસ્થ પણ પાક્તા નથી. જ્ઞાન વૈરાગ્ય વિનાની અને શુભ પ્રવૃત્તિ વિનાની એકલી શુષ્ક નિવૃત્તિથી વનમાં ગુફામાં, ઉપાશ્રયમાં પડી રહેવા માત્રથી ગૃહસ્થ ધર્મથી અને ત્યાગી ધર્મથી ભ્રષ્ટ થવાય છે. અમારે તે શ્રીમદ્દ હેમાચાર્ય જેવા કર્મયોગી ત્યાગીઓની જરૂર છે અને વિમલશાહ, વસ્તુપાલ, કુમારપાલ, સંપ્રતિ, શ્રેણિક શ્રી કૃષ્ણ, જેવા ગૃહસ્થ કગીઓની જરૂર છે ક્ષત્રિધર્મ પ્રમાણે વર્તનારા અને જૈન ધર્મ પાળનારા એવા ક્ષત્રિયોની જરૂર છે. રવાધિકારે ગુણકર્મ પ્રમાણે વર્ણ ધર્મમાં રહીને જૈન ધર્મ પાળનારા ગૃહસ્થ કમગીએની જરૂર છે બ્રાહ્મણના ગુણકર્મ પ્રમાણે વિદ્યાધ્યયન કરનારા કર્મયોગી જેન બ્રાહ્મણની જરૂર છે. પરંતુ વૈશ્ય શકના ગુણકર્મધારનારા એવા જૈન બ્રાહ્મણોની જરૂર નથી આચારદિનકરમાં ગુણર્મવિશિષ્ઠ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શત એ ચાર ગૃહસ્થ વર્ણની આવશ્યક્તા બતાવી છે. આસક્તિ વિના ચારે વણને જેને જૈનધર્મ પાળતા છતાં અને અન્તરમાં પરમાત્મા વિતરાગદેવનું ધ્યાન ધરતાં છતા-ગુણકર્માનુસ્વાધિકારે પ્રવૃત્તિધર્મ સેવતા છતા કમથી બધાતાં નથી અને પરમબ્રહ્મપદની અર્થાત મેક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. એવું કર્મગનું રહસ્ય જ્યારથી જેન ગૃહસ્થમાથી વિસરાઈ ગયું ત્યારથી ગૃહસ્થ જેનેમા અને ત્યાગી વર્ણમા શુષ્ક પ્રવૃત્તિમાર્ગની અને શુષ્ક નિવૃત્તિ માર્ગની ગૌણુતાની પરંપરા વધવા લાગી અને તે આજે જેના કામમાં પ્રત્યક્ષ માલુમ પડે છે; માટે ગૃહસ્થ ચારે વર્ણના જેમાં અને ત્યાગીઓમા દિદારની અર્થાત વિશાલ દષ્ટિએ કર્મવેગના ઉદ્ધારની અત્યંત આવશ્યક્તા જણાય છે જેના કામમાં જ્ઞાન ક્રિયામાર્ગના રહસ્યો, જ્યારથી આચ્છાદિત થયાં ત્યારથી જેને કેમની પડતીને આરભ થયો હવે અનેક દેશીય પ્રજાઓની આર્યાવર્તમા ભરતી થવા લાગી છે તેવા સમયમાં જે શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાને જૈન કેમ વળગી રહેશે તે અને પરિણામ એ આવશે કે જેનકેમ પોતાનું નામનિશાન દુનિયામાં રાખી શકશે નહી. હાલ એથે આરો નથી, હાલ તે પંચમ આર–કલિયુગ છે તેમાં કલિયુગના ધર્મની પ્રધાનતાએ સર્વત્ર પ્રવૃત્તિથી લેકે જીવી શકે છે તેથી દેશકાલ, બલ, સ્થિતિ વગેરેને વિચાર કરીને ચાલતા જમાનાને અનુસરી ગૃહસ્થ વર્ગમા અને ત્યાગી વર્ગના કર્મયોગીઓ પ્રગટાવવા જરૂર છે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાની બની નિરાસક્તિપણે સ્વાધિકાર સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મો કરનારા કર્મયોગીઓ બહોળા પ્રમાણમાં ચારે વર્ણમા પ્રગટે તે તેથી જૈનધર્મની તથા જેમની ઉન્નતિ થાય તે નિશ્ચય છે. હાલમાં જ્ઞાનપૂર્વક કર્માગીએ થયેલાની ઘણી જરૂર છે. આત્મજ્ઞાન વિનાના કર્મયોગીઓમાંથી આસક્તિ ટળતી નથી તેથી તેઓ કર્તવ્યકર્મો કરતાં છતાં બંધાય છે. જેને શાસ્ત્રો જણાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરે જેને માથી આ કર્મયોગી- આત્મજ્ઞાન ટળવા લાગ્યું ત્યારથી તેઓની પ્રવૃત્તિ માગમા આસક્તિ વધી અને આની અત્યંત તેથી તેઓ પરસ્પરમા મતામત કરી ગચ્છસ પ્રદાયકલેશથી ક્ષીણ થયા અમોએ આવશ્યકતા. અમારા બનાવેલા અન્ય ગ્રન્થમા અધ્યાત્મજ્ઞાનની અત્યંત મહત્તા જણાવી છે તે વડે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિરાસક્તિથી કર્તવ્ય કાર્યો કરવાની શકિત પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રન્થ વાંચીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શુષ્ક નિવૃત્તિને ત્યાગ કરી ધર્મપ્રવૃત્તિ કરવા માટે અધ્યાત્મ ગ્રન્થની રચના કરવામા આવી છે. અધ્યાત્મજ્ઞાન થયા પછી નિરાતિ પ્રાપ્ત થાય છે અને તેથી સ્વાધિકાર સર્વ કાર્યો કરતા છતા મુક્તતા પ્રાપ્ત કરી શકાય Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૯ છે. જૈનશાસ્ત્રોનું અધ્યયન કરીને ગૃહસ્થોમાં અને ત્યાગીઓમાં અનેક કર્મયોગીશ્વરે પ્રકટે એવા ઉપાયો લેવાની જરૂર છે કમગીઓ પ્રકટ્યા વિના ફક્ત કર્મયોગના ગ્રન્થથી કઈ દેશ, સમાજ, સંધની ઉન્નતિ થઈ શકતી નથી; માટે હાલમાં ક્રિયા દ્વારકેની અર્થાત મહાકર્મયોગીઓ પ્રગટાવવાની જરૂર છે કે જે સર્વ શુભ ધર્મ પ્રવૃત્તિઓમાં જીવન વ્યતીત કરે. સર્વ પ્રકારનાં કાર્યોમાં જે પાછી પાની કરતા નથી તે સત્ય કર્મયોગીઓ છે. પાચે ઈન્દ્રિાના શુભાશુભ ભાવમાં ન લેપતા જે નિરાસતપણે સ્વફરજને અદા કરે છે તે સત્ય સત્ય કર્મચાગી- કર્મીઓ છે શ્રી મહાવીરસ્વામીના સમયમા ગૃહસ્થાવાસમાં શ્રેણિક, ચેટક એનાં લક્ષણ રાજા વગેરે સત્યકર્મયોગીઓ હતા શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેણિક રાજા અને ચેડા રાજાનું મહાયુદ્ધ થયું હતું તેમાં ચેડા મહારાજા કર્મયોગી હતા. તેમની સાથે દે લડવા આવ્યા હતા, તે પણ પિતાના ક્ષાત્ર ધર્મના અનુસાર નિરાસક્તિથી યુદ્ધ કરવામાં પાછા પડ્યા નહેતા, પરમ જેન ચેડા મહારાજાએ વ્યાવહારિક કર્મવેગને સારી રીતે બજાવ્યું હતું. ચેટક રાજા વગેરે જેન રાજાઓ ક્ષાત્ર ધર્મથી ભ્રષ્ટ થયા હતા. જૈન ખારેલ રાજાએ, સ પ્રતિ રાજાએ, કુમારપાલ રાજાએ, વિમલશાહ દડનાયકે વગેરે જેન ક્ષત્રિયોએ અને ધનાશાહ તથા શ્રી મહાવીરના શ્રાવક આન દાદિક વૈશ્યએ વૈશ્ય ધર્મની ફરજ બનાવવામાં કઈ બાકી રાખ્યું ન હતું, જે મનુષ્યો જ્ઞાનબલ, વિદ્યાબલ, શરીરબલ, ક્ષાત્ર ધર્મબલ, વશ્ય કમબલ, લક્ષ્મીબળ, સત્તાબેલ ત્યાગબલ, અધ્યાત્મબળ વગેરે બળની પરિપૂર્ણ ઉન્નતિઓને સરકી શકે છે તે ખરેખરા કમગીઓ જાણવા જેને જે ઉપર પ્રમાણે બળાનું રક્ષણ ન કરે અને ભગતીયા જેવા બની સર્વ શુભ શકિતને નાશ કરે છે તેઓ દુનિયામાં નામ, બીકણ અને પૂર્વના કમાણી જેનેના વારસાઓના નાશ કરનારા બને માટે જેનેએ નકામા પાપનાભયથી તથા બ્રાતિથી નિર્વીર્ય ન બનવું જોઈએ. આ કાલ એ છે કે જે મનુષ્ય અન્ય ધર્મીય, અન્ય દેશીય કર્મગીઓની સ્પર્ધામાં પાછા પડ્યા–તે મર્યા વા મરી જવાના. તેઓની સતતિને તેઓ ગુલામ બનાવનારા જાણવા અને તીર્થકોની આશાઓથી ભ્રષ્ટ થએલા જાણવા કર્મગમા કર્મયોગીએનાં સર્વ લક્ષણોને જણાવવામાં આવ્યા છે તે લક્ષણેને પરિપૂર્ણ વાચી તે પ્રમાણે જે વર્તવાના તેઓ ગૃહસ્થ દશામાં તથા સાધુદશામા ખરા કમગીઓ બનવાના એમાં જરા પણ શ કા નથી કમગને આઘાત વાચી જવાથી મનુષ્યોને કમગીઓના લક્ષણનું પૂર્ણ જ્ઞાન થઈ શકે તેમ છે જે તેમના લેકે, જે ધર્મના લેકે, જે દેશના લેકે જન્મભૂમિની સેવાને ત્યાગ કરે છે, દેશ સેવાનો ત્યાગ કરે છે, રાજ્યસેવાને ત્યાગ કરે છે, જન્મભૂમિના અભિમાનને તથા ધર્મા ભિમાનને ત્યાગ કરે છે તે લેકે દુનિયામાં નામર્દ, ગુલામ, બીકણ, સ્વાથી બને છે અને એવા લેકે કદાપિ ત્યાગીએ થાય છે તો તેઓ ત્યાગ માર્ગની-સંયમ માર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી. ખરા ત્યાગીઓનાં લક્ષણેને લેના આચારમાં ઉતારવાને ગુરુકલ, વિદ્યાપીઠ, વિદ્યાલય સ્થાપવાની ઘણું જરૂર છે જૈન ધર્મને સર્વ યુક્તિથી અને સર્વ ઉપાયથી વિશ્વમાં ફેલાવો કરે એવા સાધુઓને બનાવવા માટે અત્યંત આત્મભોગ આપવાની જરૂર છે. ગૃહસ્થ અને ત્યાગી કર્મયોગીઓએ સ્વાવિકારે હાલ જે ઉપયોગી કાર્યો કરવાના છે તે કરવા જોઇએ નિત્ય નૈમિત્તિક કાર્યો કરવા જોઈએ દેશ રાજ્ય પ્રજાની પ્રગતિ થાય તેવા વર્તમાન સગોને અનુસરી કર્મો કરવાં જોઈએ. અહતા, મમતા વગેરેને ત્યાગ કરી ભય ખેદ દેવ પરિહરી નિષ્કામ બની ધર્મની Page #62 -------------------------------------------------------------------------- ________________ રક્ષા અને ધર્મને ઉદાર થાય એવા કર્મો કરવાં જોઈએ-નકામા નાવરા, દુર્બસનમાં લક્ષ્મીબળા ઉપયોગ, બાળલગ્ન, લગ્ન, વેશ્યાગ, જુગાર વગેરેનો ત્યાગ કરવો જોઈ કર્મવેગીએ પ્રત્યેક મનુષ્ય હતા તે વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રબલ, વૈશ્યબલ અને શતબલથી મુક્ત રહે હાલ કેવી પ્રવૃત્તિ જોઈએ હવે જમાને જુદા પ્રકારને આવ્યો છે. જેને તે સર્વ પ્રકાર સેવવી જોઈએ. શક્તિ મેળવવામાં આ દૂધમની પ્રવૃત્તિને સ્વીકારવાને સારુ પ્રાપ્ત થયો છે. અમારા કથનના એવા આશયને જે જૈન કેમ ન સમજે તે અન્ય ધર્મીઓના બળે જેન કેમમાંથી લેકે અન્ય ધર્મએમાં ભળી જ તથા જેન કામમાં ઘણું કમગીઓ પણ પ્રકટી શકશે નહીં. દેશ-રાજ્ય ધર્મ, વ્યાપાર : આદિ સર્વ બાબની પ્રવૃત્તિને સેવવા માટે કર્મવેગીઓ બનવાની જરૂર છે. કર્મયોગીઓએ સક જે જે ઓત્સર્ગિનું અને અપવાદિક ધમ્ય પ્રવૃત્તિઓ સેવવાની છે તે સેવવી જોઈએ, અને સુપ : અને એથનું આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી સ્પર્ધામાં સર્વ દેશોથો અગામી રહેવું જોઈએ. જેને ધર્મ પુનરુદ્ધાર કરનાર સર્વ સિદ્ધાંતજ્ઞાતા જ્ઞાની મહાત્માએ પ્રગટે એવાં પાઠશાલા સ્થાય પઠન પાઠન કમ વગેરે કર્મો કરવાં જોઈએ. આલસ્ય, વિકથા, મોજશોખ, વિષયવૃદ્ધિ, સવા દ િવગેરેને હોમ કરીને સદા શક્તિવાળા બનવું જોઈએ એક ક્ષણ પણ પ્રમાદી ન બનવું જોઈ સર્વ મનુષ્યમાં આત્મશક્તિ પ્રગટે એવા ઉપાયો લેવા જોઈએ અનેક કમગીઓ પ્રગટે છે ઉપાયો લેવા જોઈએ. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સંકુચિત રોહિક ક્રિયા ધર્મની પ્રવૃત્તિમા ન સડેવ વિશાલ દૃષ્ટિથી સર્વ પ્રકારના વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કાર્યોને કરવા જોઈએ. સામાજિક, શૈ રાષ્ટ્રીય ગ્ય કાર્યોમાં સ્વાધિકાર સર્વજનહિતાર્થે ભાગ લેવે જોઈએ સત્ય વિચારોની અને સદાચારે પ્રવૃત્તિ કરતા શરીરને નાશ થાય તે પણ સત્યાગ્રહથી પાછા ન પડવું જોઈએ સત્ય માટે પ્રાણપ કરતાં ગીગાએ કદિ ભય ન ધારે જોઈએ તો તે ઉપર પ્રમાણે વર્તે અને ન વતી શકે તેનું સ્થાન બીજાઓને લેવા દે, પરંતુ નપુસકપણું તથા વર્ણશ કરપણાનું જીવન ધારીને નકામા જ નહી જે ઝાડ નિપગી શુષ્ક કુઠા જેવું બન્યું હોય તેણે અન્ય ઉગતા વૃક્ષોને પિતાની જ આપવી પડે છે તે પ્રમાણે મનુષ્યોએ અવધીને સત્ય કર્મયોગીઓ બનીને સવ પ્રશસ્ય કાર્યો ક જોઈએ સત્તાધલ, લક્ષ્મીબળ, શરીરબળ, વિદ્યાબળ અને નાનબળ વગેરે જે જે બળ પ્રાપ્ત ક હોય તેઓને અન્યના ઉપકારાર્થે વાપરવા જોઈએ, પણ ક જુસ ન બનવું જોઈએ, જેને અને જૈન ધર્મઓની પડતી ન થાય તે માટે જે જે ચાપતા ઉપાયે લેવા હોય તે લેવા જે પ્રતિધર્મપ્રધાન એ અનેક કમગીઓ પ્રગટે એવા ચાપતા ઉપાય લેવા જોઈએ, - વીર, દાનવીર, ધર્મવીર, કોળી પ્રગટે એવા વિશ્વ વિદ્યાલય-ગુરુકુલ સ્થાપવાં જોઈએ. વિશ પચીસ વર્ષ પહંત બ્રહ્મચર્યું પાળીને વિદ્યાધ્યયન કરે અને કર્મયોગીઓના ગુણો ખીલવે = શયને ઉદ્ધાર કરે એવા ગુરુકુલ સ્થાપવા જોઈએ સંકુચિત દિયોદષ્ટિા નવા કર્મયોગીઓ કર્મગીઓ કરતા વિશાલ દષ્ટિવાળા કમંગાઓ પ્રકટાવવાની ઘણી જરૂર પ્રકટાવવા રાજકીય બાબતમાં ચાણકય જેવા ચતુર અને રાજાઓમાં કુમારપાળ, અક જોઈએ. અશક જેવા અને વિદ્વાનોમા હરિભકર્સર, હેમચદ્ર જેવા ક ગીઓ પ્રક વવાના જરૂર છે. થી સર્વન મહાવીરના સાધમવિચારને આખી દુનિયા દિલાવી દે એવા કોગીઓ પ્રગટાવવાની જરૂર છે આખી દુનિયામાં શાનિ વિતે તે માટે સનાતન : Page #63 -------------------------------------------------------------------------- ________________ ધ'ના ફેલાવા કરનારા તથા પર પરાએ કમ'યાગી પ્રકટે એવા ઉપાયો લેવાની જરૂર છે. જૈન કામમા મહાકમ યાગી તરીકે શ્રીમદ્ ાત્મારામજી મહારાજ ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રીમદ્ ક્રિયાદ્વારક મિસાગરજી થયા. તેમણે જૈન કામમા નવું ખળ, નવીન ચૈતન્ય પ્રકટાવ્યુ છે. હલમા શ્રી વિજય નેમિસૂરિ, શ્રી વિજયધમ સૂરિ, પંન્યાસ શ્રી આનંદસાગરપણ, શ્રીમદ્ મુનિરાજ શ્રી વલ્લવિજયુજી વગેરે નવીન કર્મચાગીએ પ્રત્યે એવા પ્રયત્ન કરે છે અને જૈન ધર્મને પુનરુદ્ધાર થાય તેમ પ્રવૃત્તિ કર્યાં કરે છે. જૈન સાધુ વર્ગ પૈકી કેટલાક જૈન સાંછુઓ–જૈનાચાર્યાં હવે ક્રિયાયોગની સાંકડી દષ્ટિને ત્યાગ કરીને વિશાલ દૃષ્ટિને અંગીકાર કરવા લાગ્યા છે અને કેટલાક વિશાલ દૃષ્ટિથી કયેાગીએ બનવા લાગ્યા છે. કાલજી ઠેકાણે રાખીને સર્વ પ્રશસ્ય વ્યાવહારિક તથા ધાર્મિક કા કરનારા કર્મીચેગીએ પ્રગટે એ તેને જીવનમંત્ર આપવા જોઇએ. લે. મા. તિલક, મિસીસ એનીબેસન્ટ, મેદન દાસ કરમચંદ ગાંધી, સુરેન્દ્રનાથ બેનરજી, મનમેાહન માળવીયા અને શુાની પેઠે આત્મભેગ આપનારા દેશસેવ કર્મયોગી ધુ પ્રમાણમા પ્રગટે એવા ઉપાયો લેવા જોઇએ. પ્રવ્રુત્તિમાંથી ભીરુ ચઈને ભાગનાર અને નિવૃત્તિ આવે નકામુ શુષ્ક જીવન ગાળનારા અને ધમ પ્રવૃત્તિથી ભ્રષ્ટ એવા ભીરુ મનુષ્યોના વિચારીને હવે દાબી દેવા બ્લેઇએ. ધર્મના ઉદ્ધાર માટે પ્રત્તિ કરતાં જે મને ઉત્સત્ર સમાન ગણે છે એવા કર્મચાગીને, ક્રમવીને, ધમીગને પ્રકટાવવા બેઇએ. કમ યાગીઓથી ધર્મની રક્ષા થઇ રોકે છે. મલુગદી -મયેાગી હતા તેથી તે આહૃવાદીઓને હટાવી જૈનમની રક્ષા કરવાને શક્તિમાન થયા હતા. દેશના–ધમની સઘન રક્ષા કરવાની જેનામાં શનિ નથી તે કચેરી ગણાને નથી દુનિયાના સવ" ધમના જેણે નિહાસ જાણ્યું નથી તે કૂવાને દેડકા છે, તેની વિશાલ દષ્ટિ થતી નથી જે ધર્મની શ્રદ્ધાને ત્યાગ કરીને કમંયાયી થવા ધારે છે તે વિશ્વમા ધર્મના નારાક અને છે આત્માએ પુણ્ય પાપ–અધ–મેાક્ષની શ્રદ્ધા વિનાના મનુષ્યમા આત્મિક બલ વધતુ નથી. અલ્પ શક્તિયેવાળા મનુષ્યાએ સઘબળથી કમ યાગીઓને પાતની પાછળ પ્રકટાવવા જોઇએ વાતે કરના વડા થતા નથી, કા* કરનારા થાએ. ક્રિયાવાદીઓ બનીને અક્રયાવાદ અનુભ્રમવાદ–સાવીવવાદને પદ્રિાર કરે. પુરુષાર્થ –ક્રિયાવાદ–પ્રવૃત્તિમાર્ગ- માર્ગે હિંદ પર્યાયવાચી શબ્દો છે. ઉદ્દમવાદ યાને ક્રિયાવાને અગીકાર ફરીતે સ્વાધિકારે સામાજીક દૈનિક-નૈતિ—ટ્રિક સર્વે કર્મો કરીને ઉન્નતિયોના પ્રકાશ કરવા જોઇએ. ૫૨મા નાં કાર્યો કર્યા વિના કોઇ કચેાગી ગણાત્તા નથી, જે મનુષ્ય દુનિયાના મનુષ્ય પાસેથી અન્નાદિ ગ્રદૃગુ કરે છે અને સામે -૪ પશુ ઉપકાર ને નથી તે મનુષ્ય કયેગો બનવાને લાયક બનને નથી સમભાવદેિ ઉત્તમ ગુણેશને પ્રાપ્ત કરનાર ચેપી બને છે—એમ કમચાગ ગ્રન્થમાં સમ્યગ્ જાન્યું છે, માટે સ પ્રકારના મનુષ્પાએ પોતે તેવા બની અને પેાતાની પાળ તેવા કચેગી પ્રકટે એવા ધાંને ધારણ કરવા જોઇએ પરમાત્મા– જે કયેગી અને છે તે ધર્મને અને મેક્ષમાગ તે પર પગચ્ચે વહેવરાવીને તથા નિક્ષેપ રહીને અને મેાક્ષપદની પ્રાપ્તિ કરે છે. આ વિશ્વમાં યોગો છે પ્રાના છે. ગૃમ્ય અને મ ચેાગીની ત્ય ગોએ. શૃણ્ય કયેગીએ! કરતાં ત્યાગી કમ ચેગીએ વિશ્વ ટ્વેનું વિશેય પ્રમાડુમાં કલ્યા કરવા તિમાન થાય છે. સન પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ અને શ્રી ગૌતમબુદ્ધે ત્યાગાવસ્થામા સર્વોત્તમ કયેાગી બની ભારત દેશને હિંસા યજ્ઞ વગેરે અનેક પાપેાથી મુક્ત કર્યા તે અનિદ્વાથી સિદ્ધ થાય છે. શુકનની કરતાં કમયેગી મ્હાત્ છે. શુષ્ક જ્ઞાની બનતા વિશેષ પહેનત પડની નથી પરંતુ કયેગો બનન તે મન-વાણી કાયાને શ્રમ વેઠવી પડે છે મહત્તા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ર સાધુઓને ત્યાગાવસ્થામાં અનેક ઉપસર્ગો તથા આપીશ પરિસદે વેઠના પડે છે અને તેથી નાનાવરણીયાદિકમેતિ ક્ષય થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. મહાકમાથી શ્રી તીક હોય છે. શ્રી તીકોના કંચાગ સમાન કોઇના કયાગ હાતા નથી. શાકમયોગી-સમ મયામી તીકરાને ચૌદપૂના સારભૂત નમસ્કાર મંત્રમાં નમો અરિનાને ષૅ પથી મ* પદીઓમાં પ્રથમ નખરે મૂકી પ્રથમ નમસ્કાર કર્યા છે અને પશ્ચાત નો સિદ્ધાળએ પત્ની મિદ્ર પરમાત્માને નમસ્કાર કર્યો છે. કયેાગીએ મહાપારી રાય છે તેથી તેને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પરમાત્માને દેવળજ્ઞાન અને કેવદર્શન છે. પરંતુ સિદ્ધાવસ્થામાં કામ નથી તેથી તેઓએ પ્રથમ નમસ્કાર કરવામા આમૈ નથી અષ્ટ કર્યાં રતિ રોટ્ટ, તમેગુજી, અને સદ્ગુગ્રહિત સિદ્ધ પરમાત્માએ ટકતાં પ્રથમ અતિને નમસ્કાર કર્યાં છે તેથી જેનાગમાના આધારે કયેાગીઓને અર્થાત્ પત્તિધમયેગીને કેટલુ મહત્વ આપવામાં આવ્યું છે તેના વાચકા સહેજે ખ્યાલ કરી શકરો અને કમચાગની મહત્તા તા જૈતાના નમસ્કાર મંત્રમાંજ વર્ણવી છે તેવી અન્યત્ર અવલેાકાતી નથી એમ સરુ વાચકને જણુારો, લાકમાન્ય તિલક કહે છે કે-પ્રવૃત્તિ ધમને લગનત ધમમા વિશે વર્લ્ડ્સ બ્યા છે પરંતુ તે આ બાજુ લક્ષ આપશે તા જણાશે કે સન્યાસ માર્ગોના પ્રમત્ત. ધર્મધારી- ધર્મસ્થાપક ચેવીસમા તીથ કર મદ્યાવીસ્વામી જૅવા ધર્મ" પ્રવ્રુત્તિ કરનાર કાઇ અન્ય જાશે નહીં. શ્રી મહાવીર પ્રભુએ શરીર નાં પૂર્વે સેાળ પ્રદર સુધી આ મનુષ્યને એક મરખા ઉપદેશ આપ્યા હતા. ગામા ગામ, નગરે નગર, અને દેશી દેશ રીતે જીવન્મુક્ત કેવલજ્ઞાની છતાં ઉપદેશ આપ્યા હતા. હવે કહે સન્યાસ માર્ગે યાતે ત્યાગ માર્ગીઓમાં શ્રેષ્ઠ એવા મહાવીર પ્રભુને સર્વોત્તમ કમાગી માનતાં કાણુ વાધા લખ રાકે તેમ છે વીસમા તીર્થં કર શ્રી મુનિસુવ્રત સ્વામીએ ઉપકાર માટે રાત્રીમા સિદ્ધપુરથી વિશ્વાર કર્યાં અને ભક્ષ્ય પાર્યાં દુતા જ્યારે જૈન ધર્મના સ્થાપક ની કરી આ પ્રમાણે ધમ્મ પ્રવ્રુત્તિ કરે છે તેા લાગાવસ્થાના અધિકાર પ્રમાણે કયેાગી બનીને આચાર્યા, ઉપાધ્યાય, પ્રયતા કેાસાધુએ-સાધ્વી ઉપકારાદિ ધ પ્રવૃત્તિયાને દેશ સમાજ રાજ્ય વગેરેના કલ્યાણમાં ભાગ આપે એમાં શું આશ્ચય ? ત્યાગાવસ્થામા ત્યાગીના અધિકાર પ્રમાણે કયેાગી બનીને કર્તવ્ય કાર્યો કરવાના છે, પરંતુ નવ્ય કથી મુક્ત થવાતુ નથી-એમ ઉપદેશ દેનારા સર્વજ્ઞ મહાવીર પ્રભુના આગમા કરતા સન્યાસીને સકમત્યાગી કહેનારા ભગવદ્ ગીતાનું મહત્ત્વ ક્રાઇ રીતે ચઢી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાના અધિકાર પ્રમાણે કવ્ય કર્મ કરવાતા ઉપદેશ આપી ત્રતામાં કમ યાગને સમાવી દીધું છે. હજારા આચાર્યોએ અનેક વિષયાના હજારો ગ્રન્થા લખીને તથા અનેક જાતના ઉપદેશ આપીને તથા મનુષ્યા પર પરીપકાર કરીને કમચાગીપણાની પેાતાનામા સિદ્ધિ કરી ખત વી છે, તેથી એમ સિદ્ધ થાય છે કે જે ત્યાગીએ થાય છે તે ઉચ્ચ કયેાગી બનાવવાને માટે થાય છે. માટે ધર્મી ત્યાગીઓ બનવુ એટલે ક યાગીથી-ક્રિયા ચાગથી ભ્રષ્ટ થવુ એવા કેઇએ મનમાં વિચાર લાવવા નહીં. લે. શ્રીયુત તિલકના લખવા પ્રમાણે વેદાન્તી સન્યાસીએ કમાગથી ભ્રષ્ટ થાય છે ખરા પણ જૈન સાધુએ તા પોપકારી ગ્રંથા લખનારા, વ્રતા પાળનારા-આગમાના અભ્યાસ કરનારા અને ઉપદેશક હાય છે તેથી તેઓને ફર્મભ્રષ્ટતાના આક્ષેપ લાગુ પડતા નથી. અનાદિકાલથી જૈન સાધુ આચાર્યો અને તીય કરા સત્ય કયેાગી છે. એમ તેઓની ધર્મી પ્રવૃત્તિથી અને આગમાથી સિદ્ધ થાય છે. નાગમામા કયેાગીની મહત્તા સબંધી વિશેષ વર્ણન કરવામાં આવ્યુ છે. જામાં કર્મ યાગીએ પાંચસો વર્ષથી ન્યૂન પ્રમાણમા પ્રગટ્યા તથા તેથી ચારે વણુતા અને સરક્ષી શકાયા નહીં તેથી નાની સખ્યા ઘટીને હાલ ત્રણ લાખ તેત્રીસ હજાર પર આવેલી છે. જન શાસ્ત્રોમા ક યાગને શુકલપાક્ષિક ગણ્યા છે; મેાક્ષના અધિકારી શુકલપાક્ષિક મનુષ્ય ઠરે છે અને જે Page #65 -------------------------------------------------------------------------- ________________ કમચાગી અર્થાત્ ક્રિયાવાદી નથી તે અક્રિયાવાદીને કૃષ્ણપાક્ષિક અર્થાત હજી મેક્ષમા ંના આરાધક બન્યા નથી એમ કહેવામાં આવ્યુ છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે ધમ્માઁ પ્રવ્રુત્તિ લક્ષણુ-ધર્માં પ્રવૃત્તિને ફેલાવા કરવાનું વધ્યુન જેટલુ જૈન શાસ્ત્રોમાથી મળ આવે છે તેટલું અન્ય શાસ્ત્રોમાથી મળી આવતુ નથી. ધ્યાન અને સમાધિ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને એક જાતની ઉત્તમ આત્મપ્રવૃત્તિ છે. શોધખાળ કરનારા સાયન્સ પ્રેફેસરો સ્વવિષયમાં મનની એકાગ્રતા કરીને અક્રિય જેવા બની જઈને પણ શાષખાળ માટે મથે છે મનની એકાગ્રતા વિના નવીન શોધે થઈ શકે નહીં પ્રાક્રેસર એડીસને એકી વખતે એક સરખા અડત્તાલીશ કલાક પર્યંત મનની એકાગ્રતા કરીને ફાતાગ્રાફ વગેરેની શોધ કરી એ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણા મુનિયા, ત્યાગી, જ્ઞાન, ધ્યાન, સમાધિ કરે છે તે નિત્ય સુખની દેવળજ્ઞાન આદિ ગુણાની પ્રાપ્તિ માટે કરે છે; તે પણુ જ્ઞાન આદિ ગુણા પ્રાપ્ત કરીને સ્વપરને અનત સુખ આપવા પ્રવૃત્તિ કરે છે માટે તે પશુ સર્વોત્તમ કયાગ સુક્ષ્મ પ્રવૃત્તિ છે એમ વાચાએ અવમાધવુ . કયાગીઓથી સ જાતની શુભ પ્રવૃત્તિઓને ઉદ્ધાર થાય છે તેથી તે વઘુ—પૂજ્ય છે કર્મીયેગીએાની મહત્તાનુ વન યે પાર આવી શકે તેમ નથી. અમેાએ ક્રમયેાગમાં કાર્યો કરવાના અભા ક શબ્દને ઉપયોગ કર્યાં છે. કાય' કરવા, પ્રવૃત્તિયે કરવી, ક્રિયાઓ કરવી, સ્વકરજ અદા કરવી એ અમા જે કર્મ શબ્દ વાપર્યાં ક્રમ શબ્દા છે તે ક્રિયાયોગના અર્થ સમાન છે. અને કમનેા નાશ કરવા, કર્મથી કર્મ સ્વરૂપ. નિલેપ રહેવું, ક્રમ લાગતાં નથી, કનુ બંધન થતુ નથી ત્યાદિ વાકયપ્રયોગામા જે કમ શબ્દ વાપર્યાં છે તે માઁથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય, અતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ આઠ ક્રમનું તથા તેમા સમાઇ જનાર પ્રારબ્ધ સચિત ક્રિયમાણુ કનુ ગ્રહણુ અમાવું. બાહ્ય કર્યાં કરતાં છતાં તેમાં સાહનીયાદિ કર્મથી લેપાળુ' નહીં અને મેહનીયાદિ કના નાશ કરવા એ જ ક યાગનુ રહસ્ય છે અને કર્મ ચાગીઓએ કર્મચાગને માહથી નિલેશ્પ રહી સેવવાં જોઇએ એ જ સફલ ગ્રન્થના સાર અવમેધા જ્ઞાનાવરણીયાદિ આઠે કમનુ વિશેષ પ્રકારે સ્વરૂપ સમજ્યા વિના કજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, શ્રીમદ્ દેવચંદ્રસૂરિષ્કૃત છ કર્મગ્રન્થમાં આઠ ક્રતુ વિશેષ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યુ છે. પ્રાચીન સંસ્કૃત કાઁગ્રન્થા કે જે હાલ છપાઈને ભાવનગર સભા તરફથી બહાર પડ્યા છે તે વાચવાથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્માંનુ સ્વરૂપ સારી રીતે સમજાય છે. કમ ગ્રન્થાનું એક વાર પૂર્ણ જ્ઞાન કામ કરશે તેને જૈન ધર્મનુ મહત્ત્વ સમજાયા વિના રહેશે નહીં–આચારાગ સૂત્ર, સ્થાનાગ સૂત્ર, ભગવતી સૂત્ર, કમ* વિપાક સૂત્ર વગેરે સુત્રામા તથા ગ્રન્થામા જ્ઞાનાવરણીયાદિ કર્મોનુ સ્વરૂપ પ્રકાશવામા આવ્યું છે તેમાંથી ખાસ ક†સ્વરૂપ જાણવુ' જોઈએ. જૈન શાસ્ત્રોમા જેવુ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું વર્ણન કરવામા આવ્યુ છે તેવુ અન્ય ધર્મના શાસ્ત્રોમા વર્ણન નથી અમેએ ચાર વેઢા પૈકી ત્રણ વેદ્યની સહિતા, તે ઉપરના કેટલાક ગ્રન્થા, એકસાને અઢાર ઉપનિષદા, પુરાણા પૈકી જે જે સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમા છપાયાં છે તે પુરાણા તથા યાગવાસિષ્ઠાદિ અનેક ગ્રન્થાનું વાચન મનન કર્યું છે પરતુ જેવું નૈનાગમામા, જૈન શાસ્ત્રોમા જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કનુ સ્વરૂપ લખાયુ છે તેવું તે અન્ય ગ્રન્થામાં વાગ્યુ નથી. આત્માને અને તે કેવી રીતના સબથ છે અને સંસારમાં ચેારાણી લક્ષયાનિમાં કર્મથી કેવા પ્રકારના અવતારે ગ્રહણ કરવા પડે છે તેનુ જૈન શાસ્ત્રોમાં જેનુ વર્ણન છે તેવુ સામ્ય શાસ્ત્રોમાં પણ અમારા વાચવામા વર્ષોન આવ્યુ નથી. સખ્ય શાઓના તત્ત્વાના અનેક ગ્રન્થા દ્વારા અનુભવ કર્યાં છે પરંતુ કમની ફીલેસેીમા સ Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ્ત્ર આગળ સાંખ્યશાસ્ત્ર ઝાખુ પડી જાય છે. કુરાન, બાઈબલ, બોબા જેન શોની & કમનું યથાર્થ સ્વરૂ૫ વણવવામાં આવ્યુ નથી. બહોના ધર્મપત્ર વગેરે માં જે શાસ્ત્રોની પેકે, તેમનું સવરૂપ વર્ણવવામાં આવ્યું નથી. દુનિયાના રાવે મનુએ કર્મનું સ્વરૂપ રામનું જેઓએ એમ અમે નિપક્ષપાત દૃષ્ટિથી સર્વ જીવોના હિતાર્થે કહીએ છીએ. જેનામાં કર્મનું સ્વરૂપ વિશાલાથી વર્ણવ્યું છે તેથી એમ ન માની લેવું જોઈએ કે જેને કાજો કર્મવાદી છે, જેનશાસો તે એક દષ્ટિએ કમ કરતાં પુરુષાર્થનું વિશેષ શકિતપણું દર્શાવે છે, કે આમાની સાથે સંબધિષ્યએલાં કર્મો અને આત્મપુરૂવાથથી ટળે છે અને આત્મા અને કર્મલિત શુદ્ધ હૃદ પર માત્મા બને છે. સર્વ તીર્થ કરએ જ્ઞાનાવરણીયાદિ અઇ ને નાશ કરવાને નાનાદિ સાધમ ધર્મ પ્રવૃત્તિરૂપ કર્મવેગને દર્શાવે છે. જ્ઞાન વિના અને ધમાયા વિના જ્ઞાનાવરીયાદિ કર્મોને ના થ નથી માટે જ્ઞાનાિશા એ અનાદિ જે સત્રને નીકારીને કમીને કાનાવરણયાદિ અષ્ટ કર્મોને નાશ કરે જોઈએ શંકરાચાર્ય એકલા જ્ઞાનથી પ્રાપ્ત માને છે અને સીમામ એકલા કથકી મુકિત માને છે ત્યારે સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ તથા તે પીને વીસ તીથ. કરોએ જ્ઞાન અને ક્રિયા એ બનેના યોગથી મુક્તિ માની છે. પ્રારબ્ધ સચિન અને વિમા એ ત્રણ કમને આઠ કમમાં સમાવેશ થઈ જાય છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુખતે આ કામમાં સમાવેશ થાય છે સત્વગુણ રજોગુણ અને તમે ગુરૂપ સાખ્ય પ્રકૃતિને જૈનશાસ્ત્ર પ્રતિપાદિત કર્મમાં સમાવેશ થાય છે. શકરાચાર્યે કપેલી માયાને જૈનશાયિત જ્ઞાનાવરણીયાદિ કર્મમાં સમાવેશ થાય છે. વેદાની શકરાચાર્ય જેને છેવો કહે છે તેને જેના મત પ્રમાણે બહિરામામાં સમાવેશ થાય છે. પ્રકૃતિ, માયા, કિસ્મત વગેરેનો અને તે ઘેડા ઘણા અંશે જેનેગા કર્મમાં સમાવેશ થાય છે. માયાવાદી શ કરાચાર્યની પેઠે કર્મને જૈનશાસ્ત્રો કલ્પિત માનતા નથી. કર્મના અનતાનત પરમાણુઓ છે તેથી કર્મને જડ તરવરૂપે માની શકાય છે પરંતુ વનની પ્રાનિત સમાન ગુન્ય માની શકાય નલ– એમ જેનશાસ્ત્રોમાં હજારે યુકિતથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે જેના કર્મવાનું કાઈ ખડન કરી શકે તેમ નથી જેનધર્મના ક લું અન્ય પ્રારબ્ધ, સચિત, ક્રિપમાણ નામના ભેદ વધતીઓને પાછળથી શરણ લેવું પડ્યું છે. મૂલ વેદની મહિલાઓમાં પ્રારબ્ધ, સચિન અને ક્રિપમાણું કર્મોનું વિશેષ વર્ણન નથી એમ વેરોના અભ્યાસ કરનારાઓને જ્ઞાન થયા વિના રહેતું નથી. બાહ્ય કાર્યો કરવા એજ કર્મની વ્યાખ્યા વેદમાં પ્રચલિત જણાય છે જ્ઞાનાવરણીયાદિ કર્મને સિદ્ધાંત સ્વીકાર્યા વિના બાલ સુખદુખની સિદ્ધિ અને પુણ્ય પાપની સિદ્ધિ થવાની નથી. પુણ્ય પાપરૂપ કર્મને ભેટના પૂર્ણ સ્વરૂપ અવબોધ થયા વિના પાપકર્મથી નિવૃત્ત થવાતું નથી. કારણ કે પુણ્ય પાપના જ્ઞાન વિના મનુષ્ય, પાપને ત્યાગ કરીને પુષ કર્મો કરવાને શક્તિમાન થતા નથી. કર્મગીએ શાનાવરણીયાદિ કર્મનું સ્વરૂપ જાણુંને અશુભ કર્મો બધાય એવા પાપ કર્મો કરતા નથી શુભ કર્મોને કરે છે, છતાં તેના ફળની ઈચ્છા રાખતા નથી. કર્મયોગીઓ શાનેપૂર્વક આત્માને ઉપગ ધારણ કરીને શુભાશુભ ફલની ઈચ્છા વિના કર્તવ્ય કાર્યોને કરે છે. અજ્ઞાની મેહથી કર્તવ્ય કાર્યો કરતો છતો કમથી બંધાય છે અને સવરથી ક્રિયાઓને પણ આશ્રવરૂપે પરિણુમાવે છે અને જ્ઞાની કર્મચાગી કર્મબંધની ક્રિયાઓ કરો છો કમંબંધ તથા પણ અબધ રહે છે. ભરત રાજાએ અને બાહુબલીએ બાર વર્ષ પર્યતં મહાકર્મ અધ. ઘોર યુદ્ધ કર્યું પરંતુ તેમાં ઘાતી કર્મના ચીકણું રસથી બધાયા નહીં તેથી તેઓ બને કેવળજ્ઞાન પામી એક્ષપદ પામ્યા. શુભાશુભ ઇરછાઓ, વાસનાઓ અને ૨ અશુદબુદ્ધિ વિના કર્તવ્ય કર્મોને કરતે છતે જ્ઞાની લેકેાની ધર્મપર પરાની વૃદ્ધિ કરી શકે છે. શુદ્ધ બુદ્ધિ Page #67 -------------------------------------------------------------------------- ________________ રાખે અને કબુકા કરે એટલે તમે કમેગી બનવાના કાર્યો કરવાથી કમ બંધાશે એમ એકાંતે માનીને ગભરાઈ ના જાઓ. શુહબુદ્ધિ અને નિષ્કામતા વડે તમે કર્મથી બધાવાના નથી ઊલટું નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાથી તમારા આત્માની પૂર્ણ શુદ્ધિ કરી શકશે. નિષ્કામ જ્ઞાની કમલેગી બની પાશ્ચાત્યની પેઠે દેશધર્મ રીધમ આદિ સર્વ શુભ ધર્મોને સ્વાધિકાર સેવી શકાય છે. ગુણકર્માનુસારે કર્તવ્ય કાર્યોને નિર્ભય-નિર્લેપ બનીને કરે. નામરૂપની વાસના-ઈચ્છા વિના કર્ણય કર્મો કરવામાં જરા માત્ર બીક ન ધારે. આત્માને શુદ્ધોપગ રાખી સર્વ કર્તવ્ય કાર્યોને કરે. કમગીની સ્પર્ધામાં અન્યથી પાછા ન હઠે કર્મ કર્મ કરી રહી ન જાઓ. તમારા આત્મબળ આગળ રાગ દ્વેષ કર્મનું બળ કઈ હિસાબમાં નથી. આત્મા જ આત્માને ઉદ્ધાર કરી શકે છે. કર્મયોગીઓ આત્માનો ઉદ્ધાર કરીને કવ્ય કાર્યો કરવાથી પાછા હઠતા નથી. કર્તવ્ય કર્મો કરતા જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબધ રહેવું એ પિતાના હાથમાં છે અને કમને બંધ કરો એ પણ પોતાના હાથમાં છે. જે કમગીઓ શ્રી મહાવીર પ્રભુનું શરણ સ્વીકારી ધમ્ય પ્રવૃત્તિઓને કરે છે તેઓ પરમાત્મપદ પામે છે. સર્વ ભીતિએનો ત્યાગ કરી શ્રી મહાવીર પ્રભુનું શરણ કરી સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કર નિરાસકત બનીને કર્તવ્ય કાર્યો કરતા મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તેમા કેઈ દેવ આડે આવીને દુર્ગતિ આપવા સમર્થ થત નથી કે ઈશ્વર એ નથી કે તમારે આત્મા નિરાસક્ત બની કતય કાર્યો કરતો છત પરમાત્મપદ પામે. તેને વિના વાકે કર્મ લગાડી શકે-આત્મા તેજ વસ્તુત મહાદિ કમ ટળતા પરમાત્મા થાય છે આત્માને સ્વભાવ સત્ ચિદાનંદમય છે, એમ આગ, નિગમો વર્ણવે છે આત્મા જ્ઞાનદર્શનચારિત્રવીર્યમય છે જેનશાસ્ત્રોમાં જીવ આત્મા, ચેતન,-, એ સર્વ આત્માના પર્યાયવાચી શબ્દો વર્ણવેલા છે. આમાની સાથે કર્મને અનાદિકાળથી સબધ છે એમ જૈન શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે અનત આત્માઓ છે. પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મ પણ ભિન્ન પ્રકારનું છે. જ્યારે કર્મથી રહિત આંતભા થાય છે. ત્યારે તે જ પરમાત્મા કહેવાય છે આમા તેજ પરમાત્મા છે તે વિના અન્ય ઈશ્વર નથી. આત્માને ઉપરી અને તેને શુભાશુભ ફળ ઘતાર અન્ય ઈશ્વર નથી આભા તેજ ઈશ્વર છે. તે પિતે શુભાશુભ કર્મફળને ભોક્તા બને છે કમ વિના એક આત્માને જ માનવામાં આવે તે તપ, જપ, સંયમ, પ્રણય વગેરેની સિદ્ધિ થાય નહીં માટે આત્માની સાથે કમને સબ ધ રવીકારવો પડે છેસર્વસ વિર પરમાત્માએ આત્મા અને કર્મનું સ્વરૂપ કેવલજ્ઞાનથી સાક્ષાત દેવ્યુ હતુ, માટે કર્મવ૩૫ સમજી તેની શ્રદ્ધા કરવી જોઈએ અને કર્મયોગી બની શાનાવરણીયાદિ કર્મને નાશ કર જોઈએ. આર્યાવર્તમા હાલ કર્મવેગીઓની ઘણું જરૂર છે. જૈન કેમને કમગીઓની જરૂર છે એટલું જ નહિ પરંતુ હાલ આર્યાવર્તને સમષ્ટિની ઉન્નતિ કરવામા કમગીઓની ઘણી આવર્તમાં તથા જરૂર છે અને તે કર્મગીઓ પણ ગુણકર્માનુસારે અનેક પ્રકારના પ્રટાવવાની સવ વિશ્વમાં જરૂર છે લેકમાન્ય તિલક, મહાત્મા મેહનલાલ કરમચંદ ગાંધી, મીસીસ બેસન્ટ, સત્ય કર્મચારી- સુરેન્દ્રનાથ બેનરજી, માલવીયા વગેરેની બ્રાહ્ય કમગીઓમાં કથચિત ગણુના આની જરૂર, થઈ શકે તેમ છે શ્રીમાન ગુર્જરનરેશ સયાજીરાવ ગાયકવાડની પણ મુખ્યતયા બ્રાહ્મ વર્ગમાં અને ગાણુતાએ ક્ષાત્ર વર્ગમાં ગુણકર્માનુસાર ગણુના થઈ શકે તેમ છે. બ્રાહમણ વર્ગના અને ક્ષાત્ર વર્ગના કાર્યો ભિન્ન ભિન્ન છે. ઈડરનરેશ શ્રીમાન પ્રતાપસિંહની ક્ષાત્ર વર્ગમાં ગણના થઈ શકે છે. આર્યાવર્તમા હાલ ખરા ક્ષાત્રવો તેમજ બ્રાહ્મવીર તથા વસ્યવીરે ખરેખર યુરપાદિ દેશની અપેક્ષાએ આગળીના ટેરવે ગણું રોકાય તેટલા છે સામત જમાનામાં તે આર્યાવર્તમા પ્રત્યેક મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકની ગુણકર્મ પ્રવૃત્તિથી યુક્ત બનવું જોઈએ જે Page #68 -------------------------------------------------------------------------- ________________ છે આર્યંતના લેાકા ચારે જાતના અને ત્યાગી માગના ખરેખરા કયગીઓ નવી' અને તે અન્ય દેશીય પ્રજાઓની સ્પર્ધામાં કચરાઈ જવાના અને તેથી તેમે સરક્તિયેથી હિન થઈ શુક્ષામ જેવા ગણાવાના ગુલામ જેવી નિર્માય પ્રજા તરીકે જીવન ગાળવું તેના કરતા મૃત્યુ પામવુ તે બજાર દરજ્જે ઉત્તમ છે. સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં ક્રમ ચૈાગીની જરૂર છે. દરેક જાતના કમ યાગીએ પ્રકટયા વિના સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર ચારાની શક્તિા પ્રકટતી નથી અન્વશક્તિમની પ્રજાના હાથે જે થરાય છે તે અર્જુનની પેઠે કમ યાગીએ ગણાવાને ગાયક બની શકતા નથી બ્રિટીશ સરકારના મુખ્ય સિદ્ધાંત એ છે કે સર્વે ખાખતમાં દેશના લેા સ્વાતંત્ર્યપ્રિય બની શકે તે ખરેખરા કયેાગી અતી શÈ. બ્રિટીશ સરકારના પ્રનાપે કમચાગીનું જ્ઞાન હવે આર્યાવ્રતના મનુષ્યાને થવા લાગ્યુ છે અને આશા છે કે તેથી વિષ્યમાં કમાગીએ પ્રકટરો. આર્ષ્યાવત'ની પેઠે સર્વ દેશમા સત્ય કયેાગીઓ પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. યુરોપમાં ધાર્મિક પત્ની કયેગી જો વિશેષ પ્રમાણમા પ્રકટયા હેાત તે યુરોપી મહાયુદ્ધની શાતિ થાત વ્યાવહારિક કમ યાગીઓની સાથે ધાર્મિક કર્યાગીઓની ધણી જરૂર છે. યુરૂપ વ્યાવહારિક કર્મચાગીડે રાત્રે છે પણ ધાર્મિક કચેગીએથી તે હીન છે. આવત' હાલ ધાર્મિક ક્રયાગીએ અને વ્યાવહારિક ક્રમ યેટગીઓનો ન્યૂનતાવાળા છે પરંતુ તેમાં ધાર્મિક કર્માંચાગીએનું કઇ વિશેષતઃ અસ્તિત્વ છે એમ અવોધાય છે. એક બીજાના દેશને ગળી જનારા અજગર સમાન જે કમ યાગીઓ છે તે રાક્ષસ કમ યાગી જાણવા અંત: કયાગ ગ્રન્થમાંક યાગીઓના ગુણા ખાસ જણાવ્યા છે કે જેથી રોગુણી અને તમારણી કચેાગીએ કરતા સાત્મિક ગુણી કયેગી પ્રકટાવવા માટે વિશેષ કાળજી રાખી શકાય અને તેવા પ્રયત્ન કરી શકાય. યુરાપ વગેરે દેશામાં રજોગુણી કમ'વીરા ખનાવવાના ખ્યાલ વધતા જાય છે અને તે જર્મન કવીરાની વૃત્તિથી સિદ્ધ થાય છે તેથી સાત્વિક ગુણુ કમ યાગીઓ સ* દેશામા સ ખડેમા પ્રકટે એવા હેતુથી કયાગ લખી તેમા સાત્વિક ક્રમયેગીના લક્ષણો દર્શાવ્યાં છે તેથી બ્રિટીશ સરકારના સામ્રાજ્યના હેતુએ તે વિશેષતઃ પુષ્ટિ મળી શકે તેમ છે, અખિલ વિશ્વમાં સર્વ પ્રકારના સત્ય કચેણીએ પ્રકટી શકે એવી કેળવણીની ચેાજના ધડવી જોઇએ અને ચારે ખડ એક કુટુ વત જોડાઇને પારસ્પરિક સહાયો આત્મતિ સાધી શકે એવા ઉપાયેા લેવા જોઇએ. સત્રિજૂના મનુષ્યાવડ એક બીજાની સહાયથી સર્વ દેશેા આમાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય કરવા જોઇએ એવા હેતુપુરસ્સર વિશાલ દૃષ્ટિથી કમ યોગ લખાયે છે એમ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવુ જોઈએ, જૈન સાધુ કયેાગ ગ્રન્થ લખે તેમા તેની પ્રતિ સાથે સર્વ વિશ્વની પ્રગતિના વિચારો ન હેાય એમ કદિ કાઇએ ન ધારવું જોઇએ ગમે તે ધર્મના સાધુ હોય પરંતુ કયોગનુ લક્ષ્ય બિંદુ વ્યાપક છે અને તેથી તે દૃષ્ટિએ કમ યોગ વ્યાપક વિષયવાળા બની શકે છે, સર્વ વિશ્વ વ્યાપક દૃષ્ટિથી ક યાગનું લખાણ કયુ છે, સ્વાધિકારે સન્દેશીય મનુષ્યોને સ` પ્રકારના કર્મીની આવશ્યકતા છે. શરીર જીવનયાત્રાથે કવ્ય કર્મો કરનાર પ્રત્યેક મનુષ્ય છે સર્વ વિશ્વ મનુષ્યોને કયેાગીએસની જરૂર છે. ધારે તે પ્રત્યેક મનુષ્ય ક્રમયોગી બની શકે તેમ છે. આટૅવ મા તેમજ સમગ્ર વિશ્વમા ક્રમયોગીએ। પ્રકટે અને ધર્મના તથા સ્વાથનાં-મોહ વિના ઉપકારક કાયો કરે એમ ઇચ્છવામા આવે છે. દુનિયામા અપાધિકાશે વિશ્વવતિ સ* ધમા પ્રવ્રુત્તિધમની ઉપયોગિતા વર્ષોવી છે. લેાકમાન્ય તિલકના ક્રયોગ ગ્રન્થની પ્રરતાવનાથી જણાય છે કે “ ફક્ત હિન્દુ ધમ'ની દુનિયાના સર્વ ધર્મો- ભગવદ્ગીતામાં પ્રવૃત્તિ ધની મહત્તા જણાવી છે, ” જૈન ધમ" અને પ્રીસ્તિ Page #69 -------------------------------------------------------------------------- ________________ એ સ્વીકારેલી ધર્મ નિવૃત્તિ માર્ગ પર રચાયેલ છે. બૌદ્ધ ધર્મમાં પણ પાછળથ - પ્રવૃત્તિ ધર્મ કમગની દાખલ થયેલ છે.” શ્રી લે. મા તિલકના એ વિચારેની સાથે અમે સમ્મત આવશ્યકતા. થતા નથી તેમજ તેમના વિચારે પૂર્ણ સત્ય પણું નથી. જૈન શાસ્ત્રોમાં પ્રવૃતિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એમ ઉભયનું અધિકાર પરત્વે વર્ણન કર્યું છે એમ અમે પ્રસ્તાવનાના પ્રારંભમાં શાસ્ત્ર સાક્ષી પૂર્વક જણાવ્યું છે, પ્રવૃત્તિ ધર્મમા અને નિવૃત્તિ ધર્મમા અધિકારની આવશ્યકતા છે, જેને શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિયોની નિવૃત્ત દર્શાવી છે પરંતુ ધમ્ય પ્રવૃત્તિયોની નિવૃતિ જણાવી નથી. રાધિકારે ઘમ્ય પ્રવૃત્તિ જેવી કે ઉપદેશ વગેરેને શ્રી તીર્થકરે પણ સેવે છે તે પછી એકલી નિવૃત્તિને જૈન ધર્મ શાસ્ત્રો જણાવે એમ કદાપિ માની શકાય નહીં. માટે લે. ચા તિલકે તે સંબધી પિતાના વિચારોને બદલવા જોઈએ. સાધુઓ, ત્યાગીઓ પિતાના અધિકાર પ્રમાણે સ્વામી રામદાસ, વિવેકનદ વગેરેની પેઠે ધમપ્રવૃત્તિને સેવી શકે છે અને ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે ક્ષાત્ર કર્મની, બ્રાહ્મવિદ્યાની, વૈશ્યકર્મની અને શુદ્ધ કર્મની પ્રવૃત્તિયોને એવી શકે છે અને તેની સાથે ધર્મ વ્રત અને દેવ ગુરુની આરાધના પણ કરી શકે છે—એમ જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે ગૃહસ્થને અને ત્યાગીઓને છેવટનું મુક્તિસ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે તેથી કઈ સ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મને નિષેધ થઈ શકતો નથી-એમ જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. અત્યાર સુધી કોઈ ગૃહસ્થ જેને પિતાની વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિને ત્યજી અક્રિય દશાને સેવી નથી શાસ્ત્રોને ન માને તોયે કે જેન, ધમ્ય પ્રવૃત્તિને તથા વ્યવહાર પ્રવૃત્તિને આયુષ્ય મર્યાદા સુધી છોડી શકે નહીં એમ કુદરતી નિયમ છે અન્ય ધર્મ પાળનારાઓને પણ કુદરતી નિયમ છે સ્વાભાવિક નિયમ એ છે કે જ્યાં પ્રવૃત્તિ ધર્મ વિશેષ હોય છે ત્યાં નિવૃત્તિ ધર્મને આચાર્યો પ્રરૂપે છે અને જ્યાં નિવૃત્તિ ધર્મની વિશેષ માન્યતા હોય છે ત્યાં પ્રવૃત્તિ ધર્મને પ્રરૂપી બનેની સમતલતા જાળવવા આચાર્યો પ્રયત્ન કરે છે. વૈદિક કર્મમાં નિવૃત્તિ ધર્મની મુખ્યતા થતા ભગવદગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા વર્ણવવી પડી અને જૈન શામા પણ એ રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મની મુખ્યતા ગૌણુતાના ચક્ર ફર્યા કરે છે તેમ સર્વ ધર્મોમાં પણ થયા કરે છે ઇશુક્રાઈસ્ટને જ્યાં જન્મ થયો હતો તે તરફના લેકે રજોગુણ તમે ગુણી આદિ પ્રવૃત્તિમાં મશગૂલ હતા તેથી તે દેશના લેકામાં પ્રવૃત્તિની મુખ્યતા સ્વભાવતઃ રહ્યા કરે છે અને હાલ પણ ત્યા એમ દેખાય છે તેથી મુખ્યતાએ નિવૃત્તિ માર્ગને ઉપદેશ દેઈને તેઓને કમમા કમ સાત્વિક પ્રવૃત્તિ ધર્મમાં લાવવાને ઇશુક્રાઈસ્ટને ઈરાદો હતા તેથી કંઈ તે ધમ નિવૃત્તિથી પર છે એમ કહી શકાય નહીં; આર્યાવર્ત જ્યારે પ્રવૃત્તિધર્મપ્રધાન હતા અને નિવૃત્તિની મુખ્યતાએ જરૂર હતી ત્યારે શ્રીપ્રભુએ તથા બુદ્દે નિવૃત્તિ પ્રવૃત્તિ મિત્ર ઉપદેશ આપ્યો હતો અને પાછળથી તે ધર્મના સાધુઓને જ્યારે પ્રવૃત્તિ ધમની જરૂર પડી ત્યારે પ્રવૃત્તિ ધર્મને તેઓએ આચરી બતાવ્યો. ધર્મશાસ્ત્રોના કથન કરતા ધર્મશાસ્ત્રોના અને ધર્મોના સસ્થાપકાની પ્રવૃત્તિ વા નિવૃત્તિ કેવી છે તે તપાસવાની જરૂર પડે છે. ભગવદગીતામાન શ્રીકૃષ્ણ અને ક્ષાત્ર ધર્મ બતાવ્યું અને પોતે યુદ્ધ કર્યું નહીં-એ પ્રવૃત્તિ ધર્મના ઉપદેશકને સારથિ બનતાં આદર્શ જીવનમાં એકાત ઘટી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાવાસમા. અને ત્યાગાવસ્થામાં સ્વાધિકાર ધર્મપ્રવત્તિને સેવવામાં ખામી રાખી નહોતી તેથી તેમણે સ્વાધિકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મનો જે ઉપદેશ આપે છે તેનું ત્રશુ કાલમાં પરિવર્તન થઈ શકે તેમ નથી શ્રીભગવદગીતા જે કાલમાં રચાઈ તે કાલમા એટલે આજથી લગભગ બાવીસ વર્ષ ઉપર વૈદિક ધર્મમાં નિવૃત્તિ ધર્મ પ્રધાન સાખ્ય શાસ્ત્રનું, સન્યાસ માર્ગનું, પરિવ્રાજક માર્ગનું જોર ઘણું વધ્યું હતુ અને તેથી લોકો નામર્દ બની ગયા હતા ત્યારે ક્ષાત્ર ધર્મની મહત્તા જાળવવા માટે પરપરાએ થએલા વ્યાસે શ્રીકૃષ્ણના Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મુખથી અર્જુનને ક્ષાત્ર યુદ્ધ કર્મની પ્રવૃત્તિને ઉપદેશ આપે છે. તે સમયે નાણાં પ્રતિ મને અને નિવૃત્તિ ધર્મ એ બે-ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં બે ચમની પ ચાલતા હતા તેથી ફન શાસ્ત્રકારોને એકની જ ફકત મુખ્યતા કરવાની જ.ર જણાઈ નહોતી; તેથી તેમણે વિદિક ધર્મવાળાઓની પિઠે આચરણ કરી નથી. ચેટ, ઉદાણી, કેમ્બિક, ચડોત, અશોક, ગતરામ, પ્રાંત, ખારવેલ, મારપાલ, વસ્તુપાલ, વિમલશાહ વગેરેએ પ્રવૃત્તિ ધર્મને સ્વાધિકાર યથાર્થ રીતે જાળ દ્રા; તેથી જ રા તથા જે માત્ર નિતિ માગી છે એમ એકાત કદાયકથી કે તમે તેને તે શનગનત શિક દર છે. જેના નિગમ ધામા ચારે વર્ગને પ્રવૃત્તિ ધર્મની વ્યવસ્થા જળવી છે. દરેક ધર્મશાસ્ત્રોમાં આવશ્યક ક્રિયાઓ દર્શાવી છે પરંતુ શાત્રને માગો છાપકાર્ય રાકવાની - દૃષ્ટિએ લખવામાં આવ્યું છે વનદિ આવશ્યક ભાવારિક પ્રતિ ઘમમાં કર્મયોગને વ્યાપ- તથા આવશ્યક ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યાપકપણે કર્મ અર્થ સમજવો જોઇએ. કાઈ ગ્રહણ વ્યવહાર વિના નિશ્ચય નથી, દિવ્ય વિના ભાવ નથી; કારણ વિના કાર્ય કરવું જોઇએ, નથી, કર્મવેગની વ્યાપક પ્રવૃત્તિ સવભાવનઃ સર્વ વિશ્વમાં પ્રત કરે છે વહુનઃ અણીએ તે એને કઈ ધર્મની સંગિની નિશાની પણ પરવા રહેતી નથી. મનુષ્ય સર્વ વિશ્વમાં સ્વકીય આવશ્યકતાનુસાર નવીન કર્મ ને સંધ્યા કરે છે અને પૂજા તેના અનુસારે શા થાય છે પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે, પશ્ચાત્તા ઉપન્ન થાઈ છે. આવશ્યક પ્રવૃત્તિના પ્રથમ વિચાર પ્રગટે છે. પછાત આવશ્યક પ્રતિ થાળ છે અને પશ્ચાત તેના ગ્રન્થો રચાય છે. કર્મવેગને જમાનાના અનુમારે નવીન ઉલેખો સંસ્કાર માત્ર છે, બાકી વસ્તુતઃ વિચારીએ તે અનાદિકાળથી મનુષ્ય જીવનની માથે કમોગના વિચાર અને પ્રવૃત્તિ તરનગોગે પ્રગટ છે, લય પામે છે અને તેમા સંકે સિકે અનેક સંસ્કૃતિમય પરિવર્તન ભાયા કરે છે. અએવ કમોગને વ્યાપકાર્ય ગ્રહણ કરવાની જરૂર છે. શિયામ્યાં જો એ સવના કથનાર સર્વ શ્રી વીરપરામાં છે તેમણે એ સુષ્મા સાખ્યાના ઉપનિના નાગને અને વિદિક કમ કાોિના કર્મને વ્યાપકપણે અન્તર્ભાવ થાય એવી રીતે ગભીરત્વ જણાવ્યું છે. સર્વ પ્રકારના જ્ઞાનને જ્ઞાનમાં સમાવેશ થાય છે અને સર્વ પ્રકારની વ્યાવહારિક વિદ્યાઓને પણ જ્ઞાનમાં સમાવેશ થાય છે તેમજ સર્વ પ્રકારની બાવહારિક આવશ્યક ધર્મી પ્રવૃત્તિને તથા ધાર્મિક પ્રવૃત્તિને ક્રિયામાં સમાવેશ થાય છે. મન વચન અને કાયાના વયની ચલનાદિક પ્રવૃત્તને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ચાર વર્ષની ઘમ્ય કર્મ પ્રવૃત્તિને પણ ક્રિયામાં સમાવેશ થાય છે રિચાજ ને જો યાને પ્રવૃત્તિધર્મયોગ કવામાં આવે છે જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે, જ્ઞાન વિનાના કર્મચાગમાં જડતા આવે છે, માટે જ્ઞાન પૂર્વક ક્રિયા યાને કર્મવેગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાને નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે એમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થની દૃષ્ટિએ જ્ઞાનવિષ્ક મોક્ષ. એ સૂત્ર કર્યું છે. જ્ઞાનપૂર્વક સર્વ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે અને તેથી મુક્તિ થાય છે. વ્યાવહારિક મુક્તિના અનેક ભેદ છે. દેશ રવાત ૫, પ્રજા સ્વાત-૫, વ્યક્તિ સ્વાત સ્પ, વ્યાપારાદિ આજીવિકા પ્રવૃત્તિ વાત આદિ અનેક પ્રકારના વાતથી દુખની મુક્તિ થાય છે પરત ય એજ મોટામાં મોટુ દુખ છે તેનાથી મા થવાને વ્યાવહારિક વિદ્યાઓ અને વ્યાવહારિક ધર્મી પ્રવૃત્તિની જરૂર છે વ્યાવહારિક મુકિતની યેગ્યતા પ્રાપ્ત, કરવાથી ધાર્મિક મુક્તિના હેતુઓનું સેવન કરી શકાય છે ક જ રૂપ છે અને પૂર જે વ્યાવહારિક કર્મો કરવામા શર છે તે ધર્મ કરવામાં ઘર બને છે. વ્યાવહારિકજ્ઞાન તથા વ્યાવહારિક Page #71 -------------------------------------------------------------------------- ________________ કમરશે કારિક યુદ્ધ સયત તંત્રને મ દ છે અને ધાર્મિક જ્ઞાનકિરવાથી ધરિંક સુતિ પ્રાપ્ય છે. . રર . . મ. શ્રી નિરકે પટ્ટ શિક્યાં નો એ સૂચના ભારતું બાપ રે જાતક કથન છે કે. સર્વ ખંડના મનુએ વાસ્તવિક કાગનું રવ ભૂલી ગયા છે. વાદિથી અહ કિ કહો કર્યા કરે છે. કનને ગરીબેના ભાગે દેર માર્યા કરે છે, કર્મગ લખવાની કે મન, બ, કેક અને ના દેત્ર બનીને એક બીજાનાં ગળાં સવારે આવશ્યકતાના મ મ - કાગ દુરોગ કરે છે. શક્તિવાળા દેશે ગરીબ દેશે હેતુએ. ગુલામ બનાવવા પ્રયત્ન કરે છે. હિન્દુસ્થાન અનેક રીતે દુખમાં સબડે છે અને તે વાદિને મટા ભાગે ગુમાવી બેઠું છે. જેનેની વ્યવરિક પડતાની સાથે લિંક કરવા થી , ૬ કે હિન્દુસ્થાનમાં પરસ્પર જુદા ધર્મવાળાઓ હજી સંકુચિત દા પર ર દ મને શી રાત્રિ કરે એક તરફ અવત સત્તાનું ર વધવા માંડ્યું છે અને તેથી પ્ર૮ સ્વાતંત્ર્યના દરે તાળ પડવા લાગ્યાં છે, એક તરફ લક્ષ્મીવતે ગરબાને દુઃખી કરીને પણ પિતાનું ઘર લક્ષ્મીથી ભરવા ધારે છે, દર વર્ષે લાખે કરે પશુઓ કપાય છે, કેટલાક ધર્મગુરુઓ બનીને લાડી, વાડી અને તેમાં મસ્ત બનીને દુનિયાનાં દુખે છે. પ્રતિ કક્ષા કરવા પડ્યુ આંખ મીચામાં કર્યા કરે છે. એક તરફ ગુડ સ ક રન જ છે, છેક નર વાર્થી પ્રતિવન પરમાર્થ પ્રતિ એને ના કરવા ચ હે. છે. નરક - જય દીનું જોર વધી ૦ છે. એક તરફ કેટવક બ્રિટન ધગુફા ઉપરના બને છે કે હિન્દુ ધર્મનંથી દષ્ટ કરે છે. ગરીબ લોકોને કરેજ હવાના પણ સાંજ પડે છે રાનમં દર જ પાચ લાખ નુ તે અન્નના અભાવે ભૂખ્યા રહે છે, કેટ: કેમાં પ્રાચીન પ્રરૂપ અને અર્વાચીન સુધારક પ્રવૃત્તિને મુકાલે કરવાની ન પ રી ની. જી રે કાને દરના ખર્ચ પૂર: Mાં નથી. ગરીબ પશુઓ કરતાં પહુ રીબ કે, વિ. મજુમાં દેખાય છેકેટલીક વધારે પડની કાઇ કરે છે પરંત કચેરીના ગુણો વિના તેઓ વિપર અસર કરૂને રજૂ થતા નથી. રાજા અને જ સત્તાનું એકીકર અપાયું અલે કમ અ ન્યો. પર કબીએ ઝટ વિના સત્ર પ્રકારના મનુનું કદ ; ; એ અદાર , માટે સર્વ વમાં ત્યાગઓમાં અને ચમાં પરમાર્થી માગીએ પ્રકટે અને તેઓ કમગીએાના લક્ષવડે ચૂત દેવા એ-તે લાવવા માટે કર્મવેગ પ્રખ્ય લખવાની જરૂર પડી છે દુનિયાનાં સર મને એક સરખી રીતે તંત્ર : .સ નવે. જે. વિશ્વ સર્વ :એ , પખીઓ વગેર કલુના દરબારમાં દવાને માટે રાખે દુક ધરાવે છે જેનામાં પ્રાણીઓને બનાવવાની શક્તિ વધી તેને અન્ય પ્રાણીઓને મારવાનો કે નર્ટી એવા ઇશ્વરીય નિયમ છે. વિશ્વન માને સમાન હકઃ જળવાઈ રહે અને તે પરપર એક બીજાના સુખ દુઃખમાં ભાગી બર ધ્રા મોરા બની ચ–એ દૃષ્ટિએ કમંગ ગ્રન્થ લખની આમા સ્વીકારક છે. રાજા મત નિર્બળ તુને ન ચ ન કરે અને ધર્મ ની ફુર થતાની સામે છે, પ્રાપ્ત કરી સ્વબયર કરી તથા એ સરખી રીતે વ પ કડીના ની પડે નો થાય નહીં તે દરિક કમી કટાવ માટે કરા - ની જરૂર પડી છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર દેશનો તથા ખાના સુખનાં સાધનને બળવાન અન્યાયી મનુ ટાવી ન લે તે માટે શ્રી અં નની પેઠે કમોગની શક્તિ પ્રકટાવવાની જરૂર છે. ઊં ઘ નાથનું બહ મનન કરીને શુભ શક્તિને અશુભ શક્તિ ગળી ન જાય તે માટે સર્વ પ્રકારના કર્મવેગી પ્રકટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ગરીબકી જેરૂ સબકી ભાભી એવી કહેણીના ભોગભૂત ન થવાય તે માટે સર્વ પ્રકારના કર્મવેગીઓ કે જે સર્વ પ્રકારની શકિતવાળા હોય તેઓને-પ્રકટાવવાની દિશા દેખાડવા માટે આ ગ્રંથ લખવાને હેતુ છે બકરી અને સિંહને એક સરખો ન્યાય થાય તેમ બનવું એ કાગની શક્તિયો પર આધાર રાખે છે સર્વ દુનિયાની પ્રજાની શકિતની સમલિના ર તે માટે હાલ મિત્ર રાજ્ય રવબળ વડે શત્રુ રાજ્યોની સાથે યુદ્ધ કરે છે. ઉતમ કામગીઓ પ્રકટે છે તે જ પરસ્પર રાજ્ય શક્તિ વગેરેની રામલતા રહે છે અને એ સિદ્ધાતને સ્વતંત્ર અમેરિકાના પ્રમુખ વિસન તથા આપણા રાજ્યના પ્રધાન લેઈડ જં વગેરે સારી રીતે માને છે અને તેઓની દષ્ટિએ તથા અમારી દષ્ટિએ સર્વ પ્રકારના ધર્મશક્તિધારક કર્મયોગીઓ પ્રકટાવવાની જરૂર છે, માટે તેની દિશા દેખાવા માટે કર્મવેગનું સારી રીતે વિવેચન કર્યું છે. કમપેગના બળ વિના દુનિયામાં જીવવું મુશ્કેલ છે. કર્મયોગી એની કેટલીક શક્તિના દુરુપયેગથી જન વગેરે રાજે બ્રિટીશ વગેરે ધમની શકિતને નાબુદ કરવા તૈયાર થયા છે તેથી મિત્ર રાજ્યો સ્વકીય સ્વાતંત્ર્ય માટે કર્મગની શકિતના મેગે સામા ઊમાં છે એ જ કમલેગી દેશનું દષ્ટાંત ખરેખર આર્યાવર્તન કોમી એને પણ લાગુ પડે છે અને તે પ્રમાણે આર્યવર્તના મનુષ્યએ બ્રિટીશ કર્મયોગીઓનું અનુકરણ કવું જોઈએ, પરંતુ આર્યાવર્તના ગુણેને તેની સાથે આચારમાં મૂકવા જોઈએ. દારૂ દેવતાના સંગના જેવી આર્યોને કમાયેગી શક્તિ ચાની જરૂર નથી પરંતુ સ્થાયી અને આધ્યાત્મિક સંગઠન યુકત સહિતની જરૂર છે. આધ્યાત્મિક શકિતયોના જીવનની સાથે બાહ્ય શકિતનું જીવન વહેવું જોઈએ કે જેથી અન્ય ક્ષેત્રે નાશ ન કરી શકાય; આર્યાવર્ત પિતાના મૂળ સ્વરૂપથી બદલાઇને હાલનું જે યુરોપ બની જાય છે તેથી આર્યાવર્તની પૂર્ણ રીતે પડતી થાય માટે આવતમાં અસલની શકિતને જાળવી રાખે અને આર્યાવર્તને આવતપણે રાખે એવા કર્મયોગીઓ પ્રકટાવવા માટે કર્મયોગ લખવાની જરૂર પડી છે અન્ય દેશની સ્પર્ધામા આર્યાવર્ત શકિતથી ટકી શકે અને અન્ય દેશને–ખંડેને સ્વદેશની આદતાપૂર્વક ઉપકાર કરી શકે એવા કર્મયોગીઓ ગુણવડે પ્રકટે એમ અતઃકરણથી ઈરછી કમંગમાં હૃદયના ઉદ્દગાર દર્શાવ્યા છે. ગૃહસ્થ અને ત્યાગીઓ સ્વાધિકારે કમગની શકિતઓને મેળવી સર્વ જીવોની સાથે કર્મગીને અધિકાર પ્રમાણે વર્તે તે જ વિશ્વમાં શાતિ વત શકે એમ છે. કર્મચગીના ગુણે વિના રાજા થવાથી શુ ? પ્રધાન થવાથી શું ? સત્તાધિકારી થવાથી શું ? લક્ષ્મીવત થવાથી શું? વિદ્યાધિકારી થવાથી શુ ? અલબત કઈ નહીં. એમ સર્વ મનુષ્યોએ સમજવું જોઈએ. દેશભકત ગોખલે, દાદાભાઈ વગેરે દેશભકતને મુખ્ય સિદ્ધાંત સય કર્મવેગીઓ પ્રકટાવવાનો છે. વિદુષી મીસીસ બેસન્ટ-દેશવીર ધર્મવીર કર્મગિની બનીને દુનિયામાં સ્વશકિતથી સ્વચ્છ કર્તવ્ય કર્યા કરે છે. કર્મયોગી પુરુષની સાથે કર્મગિની સ્ત્રીઓને પણ બનાવવાની જરૂર છે. ધર્મશકિત અને કર્મશકિતવડે સર્વ વિશ્વની ઉન્નતિ થાય ઈત્યાદિ હેતુઓથી ધર્મસ્થાપક શ્રી વીરપ્રભુએ ગૃહસ્થ ગીઓને અને ત્યાગી યેગીઓને સ્વહસ્તે દીક્ષિત કર્યા હતા. અર્થાત સાધમ અને ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી, તેમણે આર્યાવર્તની સુખશાંતિની ઉન્નતિની વ્યવસ્થા કરી હતી યુરોપ દેશ હાલ ધર્મગીઓના ત્યાગ ધર્મને ભૂલી ગયો છે તેથી તે દેશના લકે બાહ્ય સમૃદ્ધિ શકિતથી વિભૂષિત છતા કેટલાક સૈકાથી ઠરીને શાંતિથી બેઠા નથી એમ યુરોપના ઇતિહાસથી સિદ્ધ થાય Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૨ છે. જેઓએ કમગીઓ બનવું હોય તેઓએ સર્વ દેશના રાજકીય વિષયના તથા ધાર્મિક વિષયના ઐતિહાસિક ગ્રન્થનું પરિપૂર્ણ વાંચન-મનન કરવુ જોઈએ. આધ્યાત્મિક શાસ્ત્રોના અવલંબનથી ભારતવાસી કમગીઓ બનવા છતાં સ્વશકિતનો પ્રમાદથી દુરૂપયોગ કરી શકે નહી એ ખાસ વિશ્વાસ છે અને તે જ નિયમને અનુસરી આત્માનુભવબળે કર્મળ ગ્રન્થ લખાય છે. આ જ સુધીના પ્રાયઃ સર્વ દેશેએ પિતાની શક્તિથી અન્ય દેશને ગુલામ બનાવવામા વૈષ્ટ ધાર્યું હતું તેથી તેઓ સ્થાયી ઉન્નતિ વાળા રહી શક્યા નહીં અને છેવટે ગ્રીક, રામ, ઇજીપ્ત, ઈરાન વગેરે દેશે પડતી સ્થિતિમાં આવી પડયા એમ ઐતિહાસિક દૃષ્ટિએ સમજાય છે. યુરોપી રાજે પણ એ જ નિયમને અનુસરી વર્તશે તે અ તે તેઓની પણ તેવી દશા થવાની ધમ્ય ન્યાયને ચુકવાથી કેની પડતી થઈ નથી? આર્યાવતના મનુષ્ય પણ મહાભારતના યુદ્ધ વખતે કર્મગિઓના સત્ય ગુણેને ભૂલી ગયા હતા તેથી તેઓ કર્યા કર્મ અવશ્ય ભોગવવાની દૃષ્ટિએ પરદેશી સ્વારીઓથી કચડાયા અને હાલ મડદાલ સ્થિતિમાં આવી પડ્યા છે, માટે તેઓએ હવે કર્મયોગીઓના ખરા ગુણને શીખવા જોઈએ અને આચારમાં મૂકી બતાવવા જોઈએ; એ નિયમને અનુસરવા માટે કમપેગ લખવાની પ્રવૃત્તિ થઈ છે, સર્વ પ્રકારના ભાગ્ય સ્થાને ત્યાગ કરીને સર્વના શ્રેય માટે જે ખરેખર ત્યાગી કમગિઓ બને છે તે એકદમ દેશ ધર્મ અને સઘની સુધારણ કરવા શકિતમાન થાય છે પ્રમાદને ત્યાગ ક્યથી આત્માની શકિત પ્રકાટાવી શકાય છે. અને તે વડે વિશ્વ પર ઉપકાર કરી શકાય છે માટે પરમાર્થી કર્મચાગીઓ પ્રક્ટાવવાની ઘણું જરૂર છે. ત્યાગી કર્મચારીઓ શરીરનું પિષણ, વસ્ત્ર વગેરે અલ્પ ઉપધિ ધારણ કરીને વિશ્વકલ્યાણ માટે દેશદેશ વિચરી સત્ય ધમને ઉપદેશ આપે છે અને દુનિયાના જીવોના દુઃખ દૂર થાય એવા ઉપાયો બતાવીને તેમાં નિરાસક્તિથી ભાગ લે છે તેથી તેઓ ચક્રવર્તી વગેરે ગૃહસ્થ વડે પૂજાય છે. આજ સુધી પણ તેમણે ધર્મ પ્રવૃત્તિ વડે ત્યાગી વર્ગની મહત્તા જાળવી છે અને ભવિષ્યમાં પણ જાળવશે સત્ય ત્યાગી કર્મચાગીઓને વિશ્વ પાયે પડે છે. એવા ત્યાગીઓ તથા ઉતમ ગૃહસ્થ યોગીએ પ્રકટાવવા માટે કર્મચાગમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે કમગીઓના ખરા આધ્યાત્મિક ગુણે કેવા હોવા જોઈએ તે ખાસ આ ગ્રન્થના વિવેચનમાં લખવામાં આવ્યું છે. દરેક ધર્મના જે જે મહાત્માઓ થયા છે અને જેઓએ ધર્મની સ્થાપના કરી છે અને ધર્મને પ્રવર્તાવ્યો છે તેઓએ કર્મયોગી બની ધર્મે કમની આવશ્યક્તા રવીકારી છે. કર્મયોગની આવ- દુનિયાની જેટલી ગ્ય પ્રવૃત્તિ છે, ઉપકારક પ્રવૃત્તિ છે, તેઓને કમંગમાં શ્યકતા વિનાને કોઈ સમાવેશ થાય છે. વિશ્વમાં જે જે જીવતા ધર્મો છે તેઓ કમગથી છે. સર્વ જીવતો ધર્મ નથી. પ્રકારની નિવૃત્તિ દર્શાવનાર ધર્મે દુનિયામાં લાંબા કાળ જીવી શકતો નથી. ધર્મનું જીવન જ ખરેખર કર્મચાગ છે અને ધર્મને જીવાડનાર ખરેખર કમગીઓ છે. ધમનુ અને ધર્મનું રક્ષણ કરનારા મહાકર્મીઓ છે. વ્યવહારક્રિયામારૂપ કમલેગને ત્યાગ કરતા ધર્મતીર્થને નાશ થાય છે એમ શ્રી વીર પ્રભુએ પણ દર્શાવ્યું છે. ચારजिणमयं पवजह, तामा ववहार निच्छए मुयह, ववहार नओच्छए-तित्थुच्छेमोजो भणिो હે ભવ્ય મનુષ્ય! જે તું જૈન ધર્મ અંગીકાર કરે તે વ્યવહાર ધમ, વ્યવહાર નય અને નિશ્ચય નયનિશ્ચય જ્ઞાન એ બેમાથી એકનો પણ ત્યાગ કરીશ નહિ. વ્યવહારનયને ત્યાગ કરતાં જૈન ધર્મરૂપી તીર્થને ઉછેદ થાય છે. વ્યવહારનય સ્વયં પ્રવૃત્તિધર્મને પ્રતિપાદન કરે છે અને નિશ્ચયનય સ્વયં નિવૃત્તિ ધર્મનું પ્રતિપાદન કરે છે. વયવહારપ્રવૃત્તિધર્મ વિના અર્થાત કર્મયુગ વિના જૈન ધર્મ જીવી શકતું નથી. તેને પ્રચાર થઈ શકતું નથી, માટે વ્યવહારનયને નહીં ઉથાપવાની શ્રી વીર Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રભુએ મહાશિક્ષા દીધી છે તેને જેનોએ પરિપૂર્ણ લક્ષમાં રાખીને કર્મ સેવી કમગીઓ બની વિશ્વ વ્યવસ્થા જાળવવી જોઈએ. શ્રી મહાવીર પ્રભુના ભકત જેને હાલમાં કમંગિની પુનિત દશામા આવી પડયા છે તેઓને ઉદ્ધાર કરવા માટે આ ગ્રન્ય ઉપયોગી થઈ પડે એવી આશા રહે છે. નિવૃત્તિ ધર્મ ક્ષેત્ર સમાન છે અને પ્રવૃત્તિ ધર્મ છે તે નિવૃત્તિ ધર્મની વાડ સમાન છે ઉંમરને પ્રાણ પ્રવૃત્તિ છે ધર્મ છવક પ્રવ્રુતિ છે એવું અવળેધીને સર્વ ધર્મના મહાત્માઓ આયુષ્ય મર્યાદા સુધી પ્રવૃત્તિ ધર્મને અને તેની સાથે નિવૃત્તિ ધર્મને પણ સેવે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બે ચક્ર સમાન છે એ બે અર્થાત વ્યવહાર નિશ્ચય ધર્મથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. સેમલ અફીણું વગેરે વિષે પણ તેને મારી માત્રા કરી ખાવાથી શરીરની પુષ્ટિ કરે છે તે અશુભ પ્રવૃત્તિ ધર્મમાં ધિતી આસકિતને મારીને શુભપ્રવૃત્તિધર્મ સેવવાથી વિશ્વવર્તી સર્વ મનુષ્ય આત્માની ઉન્નતિ કરે તેમજ દેશ, સમાજ, કુટુંબ, વિદ્યા વગેરેની ઉન્નતિ કરે એમા કશુ આશ્ચર્ય નથી આસક્તિરૂપ વિષયમાં અલિપ્તપણથી સર્વ કર્તવ્ય કર્મોનું ઝેર ઉતરી જાય છે અને તેથી કમગીઓ મહાદિક કર્મથી નહી બધાતા આત્માના નાદ ગુણોની પુષ્ટિ કરી શકે છે. વિશ્વમાં સર્વ ધર્મો હાલ જે છે તે કર્મયોગના બળથી જીવતા રહ્યા છે. ધર્મ કમગીઓ ધર્મને પ્રચાર કરી શકે છે જે ધર્મમાં વ્યાપક કર્મયોગની પ્રવૃત્તિ નથી તે ધર્મ વિશ્વમાં જીવતે રહેતા નથી જેન ધર્મ વ્યાપકપણે સર્વે કર્મોગની શ્રેયકર પ્રવૃત્તિઓ સહિત છે પણ તેમાં તેવા હાલ વ્યાપક કમગની દષ્ટિવાળા મહાત્મા કર્મયોગીઓ મૂન પ્રમાણમાં હોવાથી તેનું વિશાલ સ્વરૂપ પૂર્વે જે હતું તે સંકુચિત થયું છે, પરંતુ જૈન શાસ્ત્રના આધારે તેને વ્યાપકરૂપમાં કર્મવેગી પ્રકટે તે તેથી જૈન ધર્મની મહત્તા-ઉપગિનાને વિશ્વને ખ્યાલ આપી શકાય. જેન ધર્મ ઓની અલ્પ સંખ્યા છે છતાં તેમાં તેવા કર્મગીઓ પ્રકટાવનારા ખરા ગુરુકુલે પ્રકટે તે કર્મયોગીઓ બનાવવામાં અને જૈન ધર્મની સર્વત્ર પ્રચારતા કરવામાં ખામી રહે નહીં. સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાણવા અને પશ્ચાત નિરાસક્તિપણે કરવાં, અલ્પ દેવ અને મહાલાભ જેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને-હોય તેવાં કર્મો કરવા અધ્યાત્મ જ્ઞાનાદિ સદ્દગુણેને પ્રાપ્ત કરીને કર્મ એગમાં મુખ્ય કર્તવ્ય કર્મો કરવા દેશ, સમાજાદિની સેવાર્થે ગણ કર્મો અને મુખ્ય કર્મોને વિચાર દર્શાવેલા મુદ્દાઓ. કરીને વિવેક દષ્ટિથી કર્તવ્ય કર્મો કા. આર્યાવર્ત વગેરે સર્વ દેશની સર્વ પ્રકારની ઉન્નતિ કાયમ રહે અને આત્માની શક્તિની વ્યષ્ટિમાં અને સમષ્ટિમા પર પરા વહે એવી દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવા જોઈએ. કર ઘાતકી શનિવાળા રાજ્ય-દેશની સામે ઊભા રહી પિતાની ઉચ્ચ શક્તિથી સંરક્ષકદષ્ટિએ કર્તવ્ય કર્મો કરવા સદગુરુગમપૂર્વક કર્તવ્ય કર્મોનું શિક્ષણ મેળવવું જોઈએ આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવીને સર્વત્ર બ્રહ્મભાવનાપૂર્વક સાક્ષીભૂત થઈને કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નામરૂપના મોહ વિના અને તેમજ ફળની આશા રાખ્યા વિના સર્વસ્વાર્પણુગથી કર્તકર્મો કરવાં જોઈએ. revપર જીવાનામ્ છને પરરપર ઉપગ્રહ છે અર્થાત ઉપકાર છે તેથી ઉપકાર વાળવાની ફરજ દૃષ્ટિથી કર્તવ્ય કર્મો કરવા જોઈએ, અનેક પ્રકારની વિપત્તિયોથી આત્માની પકવજ્ઞાનદશા કરવા માટે અને આત્મયોગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સ્વમાં ઉચ્ચત્વ અને પરમાં નીચેવને ભેદ દેખ્યા વિના સર્વ જેની સાથે અભેદભાવનાએ રસાઈને કર્તવ્ય કર્મો કરવા જોઈએ. પ્રભુના પર પરિપૂર્ણ શ્રદ્ધા રાખીને અને કર્તવ્યર્મમાં આત્મવિશ્વાસ રાખીને કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ભારત વગેરે દેશના લેકેનુ કયાણ થાય છે અને સર્વ લેકોના કલ્યાણુમા કલ્યાણ છે એવું અવધીને મનુષ્ય જીવનયાત્રાની સફલતા થાય એવા માર્ગોમા વહેવા માટે આવશ્યક કતકર્મો કરવાં જોઈએ. ઉત્સર્ગ ધર્મ અને અપવાદ ધર્મ યાને આપત્તિ ધર્મનુ પરિપૂર્ણ જ્ઞાન મેળવીને કર્તવ્ય કર્મો કરવા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૩ જોઈએ. અહેમમત્વવૃત્તિ રાખ્યા વિના આત્મસ્વરૂપમાં લીન થઈ કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પ્રત્યેક કમ કરતા આત્માનંદમાં મત થવું જોઈએ અને પ્રમાદેને પરિહરવા જોઈએ રાગદ્વેષમા મુઝાયા વિના અને પ્રતિદિન શુદ્ધ રાગમા વિશેષતઃ ગાઈને ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નિર્ભય, અખેદ અને અદેવ ભાવ ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્યભ્રષ્ટ થયા વિના કર્તવ્ય કર્મો કરવા જોઈએ. સર્વ ધનો સયતને ગ્રહણ કરીને તથા ધર્મવિચારાચાર સંબધી મતસહિષ્ણુતા તથા વિશાલ બુદ્ધિ ધારણ કરીને કર્તવ્ય કર્મો કરવા જોઈએ શુદ્ધ બુદ્ધિથી કર્તવ્યકર્મો કરવામા આત્માના બાહ્ય પ્રસંગમાં સદષતા છતા વસ્તુત. નિર્દોષતા રહે છે માટે શુદ્ધ બુદ્ધિના ઈરાદાથી કર્તવ્યકર્મો કરવા જોઈએ સંપ્રતિ જમાનાને અનુસાર કાયકર્મોના પરિવર્તનના સંસ્કાર વગેરેનું જ્ઞાન મેળવીને પ્રાચીન અને અર્વાચીન સુધારણાઓની સત્યતાનું જ્ઞાન કરી કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ઈત્યાદિ અનેક વિષને કર્મવેગના વિવેચનમાં સારી રીતે દેશકાલાદિની અપેક્ષાએ ચર્ચા છે : - કર્મોગ ગ્રન્થમાં સળગ એક જ કર્મવેગને આગારિક એક જ સરખે વિષય હોવાથી અને તેમાં ભિન્ન ભિન્ન વિષય ન હોવાથી અધ્યાય વગેરેની સંકલન કરવામાં આવી નથી. કમગીના ગુણ મેળવવા અને નિરાસકિતપણે આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કર્મોને ત્યાગીઓએ તથા ગૃહએ કરવાં એ જ મુખ્ય વિષયરૂપ કેન્દ્રસ્થાનને ગ્લેમા ભિન્ન ભિન્ન ગુણદિવડે કર્મચાગના વિચાર-સિદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે તેથી એક જ વિષય હોવાથી ભિન્ન વિષયાનુક્રમણિકા ની એકસરખી કરવામાં આવી નથી પરસ્પર લેકે સબધ જણાવવા માટે એક જ વિષયમાં સંકલના. ભિન્ન ભિન્ન લેકેના અર્થ વૃત્તિના સંબંધ માટે અવતરણે આપેલા છે. વાસ્વત: કર્મવેગ ગ્રન્થ કંઈ વિદ્ધતા દર્શાવવા માટે રચવામાં આવ્યું નથી. ફકત ગારને મનને લાભ મળે તેવા હેતુથી જે વિચારે પ્રકટયા તે અનુક્રમે શ્વેકેના રૂપમાં દાખલ કરી તેના વિવેચન કરવામા આવ્યુ છે પિતાના હૃદયમાં જે ઉદ્ગારા પ્રગટે તે જગતની આગળ રજી કરવા જોઈએ ત્યાગીના અધિકાર પ્રમાણે સર્વજાતીય મનુષ્યોની ધર્મોન્નતિ માટે ઉપદેશ પ્રવૃત્તિ તથા લેખનપ્રવૃત્તિ થવી જોઈએ અને તે સ્વફરજ છે-સ્વફરજ અદા કરવી જોઈએ એ સ્વધર્મ છે. કર્મયોગમાથી ગુણદૃષ્ટિએ અનેક ગુણોને ગુણરાગી મનુષ્યો દેખી શકે તેમ છે અને દેશદષ્ટિધારક દુને ગુણોને પણ દેવરૂપે દેખે છે અને તે અન્યને પણ દષના રૂ૫મા સર્વ ગુણદોષહર્શન. જણાવી શકે છે. જેવો દષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. રાગી મનુષ્યો ગણો દેખે છે અને દેવી મનુષ્પો દૂધમાં પૂરાની પિડે અવગુણે દેખ્યા કરે છે તેમા કઈ આશ્ચર્ય નથી. કાળા સિધીને રાગદષ્ટિથી સર્વના કરતા પિતાને પુત્ર સારા લાગે અને અન્યના પુત્ર સારા ન લાગે એ દષ્ટિ પ્રમાણે યુષ્ટિ રચનાનો ધર્મ છે. ગમે તે રાની પણ ભૂલને પાત્ર છે. લેખકની અપેક્ષાઓ સમજ્યા વિના વા ગુગમ લીધા વિના પરસ્પર લેખ આશાને સાનુકૂળ સબંધ સમજી શકાતો નથી તેમાં મેટે ભાગે વાચકેની દષિને દેવ રહે છે. જેનાગના આધારે કહેવામા આવે છે એટલું જ કહેવું ૫ થશે કે સમકિતીને સર્વે સવળારૂપે પરિણમે છે અને મિયાત્રીને અર્થાત અનાનીને સં અવળારૂપે પરણિમે છે તેમાં જ્ઞાન અને અજ્ઞાન જ કારણભૂત છે. સજજન મનુષ્યોને વાચનાદિ સર્વ પ્રયન કત સત્ય સાર ગ્રહણથે હોય છે અને દુર્જન મનુષ્યોને સર્વ પ્રયત્ન કક્ત ગમે તે રીતે મારીમચડીને, કુયુકિતથી દેવ દેખવા અને દેખાડવા માટે પ્રયત્ન હોય છે સજજન મનુષ્ય ગુના ભકત હોય છે જેથી તેઓને જ્યાં ત્યા ગુણો દેખાય છે અને દુર્જન મનુષ્પ દુ ના - ના ભારે હોય છે તેથી તેઓને Page #76 -------------------------------------------------------------------------- ________________ જયા ત્યાં દે જ દેખાય છે. એ વળાવિક નિયમ છે એટલે જનોના મનનું ગમે તેવા મનો પણ સમાધાન કરી શકાય તેમ નથી. તેને, અદેખાઓન, પીએને ગુબા પણ અવગુણપ પરિણમે છે તેથી તેઓને લાખ કરોડે જાતની દલાલેથી પન્ન રામ સમજાવતાં છતાં તેઓ કંઈ ને કંઈ કહેવાના. જ્યારે તેઓની દુજન દષ્ટિ ટળી જાય ત્યારે તેઓ વપમેવ સજજન દષ્ટિને પિતાની ભૂલને દેખી શકે છે અને સત્યને અગીકાર કરે છે. કર્મગ અને તેના વિવેચનમાંથી સજજન ગુણ રાગી મનુષ્ય ઘણે રાર ખેંચી શકે તેમ છે. તે પ્રાચીન શાસ્ત્રો હોય છે અર્વાચીન ધર્મશાસ્ત્રો ય પરંતુ જે તેથી અધ્યાત્માનપૂર્વક કર્મયોગની ઉપગિતા જણાવાની હોય તે સા પ્રાચીન અર્વાચીનની ચર્ચાની પ્રાચીન તથા માથાફટ કરવાની જરૂર રહેતી નથી દેશમાન લેકમાન્ય થયુત તિલ ‘વત અર્વાચીન ધર્મ. કમોગરદપના ઉપદઘાતમાં જૈન પુરાણ વગેરેને કપિન કહેવામાં વિધર્મ શાસોથી કમાગ ભિનિવેશ-અથવા રવિવર્માભિમાનથી વમતકારને પર છે. મામાન્ય ની ઉપગિતા. ભાગવત વગેરેને પ્રાચીન ઠરાવીને અને જૈન પૂરાણેને કહિપત કરાવી તેમણે સત્ય સમાલોચનાની પરાહમુખતાને પ્રગટ કરી છે. તેમનાં માનેલાં ધર્મશાસ્ત્રની પ્રાચીનના અર્વાચીનતા સત્યાસત્યતા વગેરેને જે તેમની પે ચર્ચાઓ ઉઠાવીએ તે અપ રિામાં ઉતરી જાય અને તે બાબતને એક જૂધ ગ્રથ થઈ જાય તેથી રપત્ર તાસંબધી વિશે કંઈ જણાવવામાં આવતું નથી. તત્સંબંધી યોગ્ય લેખ બનશે તે અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જણાવવું એટલું ઉચિત છે કે શ્રીયુત લોકમાન્ય તિલકે જેને પુરાણોને કરિપત કહ્યાં છે તે અસય છે. જેને પુરાણ કઢિપત છે એમ ઠરાવવાની દલીલે તેમણે આપી નથી તેથી તેમને એટલે જ જવાબ આપવામાં આવે છે કે તેઓ જે જૈન પુરાણે કપિત છે એમ સિદ્ધ કરવાની દલીલે આપણે તે પછાત તેને રેગ્ય જવાબ પણ આપવામા આવશે. આ ચર્ચા આ સ્થાને અનુગી છે તેથી તેને સમેટી લેવામાં આવે છે. વેદ શાસ્ત્રો હય, જેન શા હૈય, બેહ શાસ્ત્રો છે, મુસલમાનના શાસ્ત્ર છે, ખ્રિસ્તિનાં શાસ્ત્રો હૈયતેમાં વિશ્વ જીવોને ઉપકારી કર્મવેગ હે વ ન હોય પરંતુ તે ઘમના લે તેમ છતાં સર્વ જીવોના કલ્યાણની શુભ પ્રવૃત્તિ રૂપ કમગને આચરતા દેવ તે તે પ્રશંસવા યોગ્ય છે. અનાદિ કાલથી કમગના શુભ વિચારે છે તે ફક્ત ઉત્તમ મનુષ્ય દ્વારા બહાર આવે છે, અનાદિ કાલથી અને મહાત્માઓના પ્રાકટયની અપેક્ષાએ અમુક કાલથી કર્મગ પ્રકારે છે. જેઓ પિતાના ધર્મપુસ્તકોને પ્રાચીન ઠરાવતા હોય પરંતુ તેમા પશુ હિંસામય યજ્ઞોથી જ કર્મોગની મહત્તા માનતા હોય તે તે નિરર્થક છે. અનેક સદ્દવિચારેથી કર્મમાર્ગનું રૂ૫ સુધરતું જાય છે. પ્રાચીન વા અર્વાચીન ગમે તે ધર્મશાસ્ત્રો હોય પરંતુ તેમાથી પરમાર્થ પ્રવૃત્તિમય વ્યાપક કમગના વિચાર અને આચારા ખનિ, ખરં સર્વ વિશ્વવતિ ધમીઓ માટે એક સરખા સાધારણ ગ્રાહ્ય છે. ક૯યાણ અને શુભ વિચારોની પરમાર્ચ પ્રવૃત્તિનું બીજ કર્મગ છે તે સર્વ ધર્મના મનુષ્યમા ડાઘણા અંશે વ્યાપી રહેલ છે. પ્રાચીન પુસ્તકમાં કર્મવેગની મહત્તા વાંચવા માત્રથી વા શ્રવણ કરવા માત્રથી ખુશ થવું ન જોઈએ, પરંતુ કાગના સદ્દવિચારેને સદાચારમાં મૂકીને ખુશી થવું જોઇએ. સાધારણ રીતે ધર્મવાદના મતમતાંતર સિવાયના સર્વ મનુષ્યને દયાદિ શુભ પ્રવૃત્તિમાં એક સરખા ઉપયોગી થઈ પડે તેવા કર્મયોગના સદવિચારને ફેલાવો કરવા જોઈએ. જૈન શાસ્ત્રો પ્રવાહની અપેક્ષાઓ ધાણા પ્રાચીન છે અને અમુક વ્યકિતની શબ્દરચનાની અપેક્ષાએ કેટલાક અર્વાચીન છે પરંતુ તેમાં સર્વ મનુષ્યનું પશુઓનું પક્ષીઓ વગેરેનું શ્રેય કરવાના શુભ વિચારની શુભ પ્રતિરૂપ કાગનું Page #77 -------------------------------------------------------------------------- ________________ પપ વ્યાપક દૃષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે અને તે ગમે તે ધર્મવાળાને પણ સાધારણ રીતે ચાલ બતી કે તેમ છે. શુભ કર્મયોગ પ્રવૃત્તિ ખરેખર શુભ ધમરૂપ છે તેથી તેને સર્વ દેશમાં ફેલા રાની જરૂર છે. જેને શાસ્ત્રો ગૃહસ્થ અને ત્યાગીને અધિકાર પ્રમાણે પાપ પ્રવૃત્તિને ત્યાગ કરવાનું જણાવે છે. અને ધર્મ પ્રવૃત્તિને આચરવાનુ પુવે છે એમ જૈન શાસ્ત્રોમાં ઊંડા ઉતરેલા મહાત્માઓ ઉપદેશરૂપ વિડિમ વગાડીને જણાવે છે તેથી કમપેગની મહત્તા તથા ઉપગિતા જણાવનારાં જૈન જ્ઞાઓ વૈદિક શાસ્ત્રો વગેરેનું ઉપયોગિત્વ અવધી તે પ્રમાણે કર્મયોગી બનવું જોઈએ. સવ કાળના અને સર્વ દેશના મતનાં આત્માઓના સાધમ્પથી એક સરખા કર્મોગના સવિઅરે વાદેશાલ ભેદે તરતમ ભેદ વિશિષ્ટ વિચારે પ્રકટી શકે છે તેમાં કંઈ સવ દેશમાં સર્વ આશ્ચર્ય નથી આકરાદિ સંજ્ઞાઓનું જ્ઞાન જેમ સર્વ મનુ વગેરેમાં એકસરખું કલમાં મહાત્મા- હોય છે તેમ કર્મચાગના સવિચાગ પણ ઉપાધિભેદ ભિન્ન છતાં વસ્તુતઃ એક એને એક સરખા સરખા પ્રકરે છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા, એંશિયા, આલિયા વગેરે ક્ષમા કર્મયોગના સ- ભિન્ન ભિન્ન કાળ થએલા ભિન્ન ભિન્ન પુમાં પરમાર્થ વિચારોનું સદશ્ય મળે વિચારે પ્રકટી છે. પરમાર્થ વિચારોને આચારમાં મૂકવા તે કર્મગ છે. સર્વે જ્ઞાનીઓમાં કર્મ, શકે છે. યોગના સદસ્ય વિચારે પ્રકટે છે તેથી અમુકે અમુકનું અનુકરણ કર્યું. ઈત્યાદિ કહી કર્મચાગના વિચારની એક જ મનુષ્ય વા એક જ ગ્રન્થ ખાણ તરીકે છે એમ પ્રતિપાદન કરવું તે મહાગ્રહ-કદાગ્રહ વિના બીજું કંઈ નથી. અમુક દેશના લોકોને ભાવાનું અને લીપી બનાવવાનું કાર્ય સુઝી શકે પરંતુ અન્ય દેશોના મનુષ્યોને સૂઝે નહીં એમ બોલવું તે જેમ પ્રત્યક્ષ વિરહ છે તેમ અમુક પ્રાચીન ગ્રન્થમાં કમગનું પ્રતિપાદન છે અને તેનું અન્યોએ અનુકરણ કર્યું એમ કહેવું તે તેટલું જ વિરુદ્ધ છે. સર્વ દેશના ધર્મશાસ્ત્રોમા ડાઘણા અંશથી તે જ ધર્મના મહાત્માઓએ કર્મ રાના સદ્દવિચારની પ્રવૃત્તિનું દેશહિતા—સમાજહિતાર્થે અને વિશ્વહિતાર્થે પ્રતિપાદ્ધ કર્યું છે. એમ જે કમપેગ વિષયના ગ્રન્થ લખનારાઓ વિચારે તે તેઓ ધમમતાસ્વતાથી દૂર રહી સત્યને વિશેષ ઉપાસક બની શકે એમાં અનિશક્તિ કરી એમ ગણાય નહીં. સર્વ આત્માઓ અનાદિ કાળથી નિત્ય છે અને તેમાં રહેલા વિચારો પણ અનાદિકાળથી છે. કર્મયોગાદિ વિચારોને પૂના અનેક મહાત્માઓએ મેલા હતા હાલ પણ દેશકાલાનુસારે સર્વ દેશોમાં મનુને પ્રગટે છે અને ભવિ માં પુસ્તકોને પ્રલય થઈ જશે એમ માનીએ તે પણ કર્મોગના સવિચારે અને તેની સત્યતિ પ્રકટશે તેમાં કઈ કઈએ કોઈનું અનુકરણ કર્યું એમ નિયમ કરી શકાય જ નહીં. લોકમાન્ય શ્રી પુન તિલક પને ભગવદગીતાના કર્મગના વિચારોનું અન્યવર્મી લેકે વગેરેએ અનુકરણ કર્યું એમ જણાવે છે પરંતુ તેમ છે જ નહીં. ભગવદગીતા વગેરેના છે અને બાદોના કેટલાક કે મળતા આવે છેશું કાઈસ્ટના કેટ લાક વિચારોનું ભગવદ્ગીતાની સાથે મળતાપણું આવે તેથી અમુજ્જુ અમુકે અનુકરણ અનુકરણની કર્યું એમ માની શકાય નહીં. બોહોન ધર્મશાસ્ત્રોના રચનાના કાલમાં ગીતાની અસિદ્ધિ, રચનાને કાલ છે તેથી બોદ્ધોના વિચારોવાળી ગાથાઓનું મહાભારતમાં અનુ કરણ થયું હોય છે તેમાં શું પ્રમાણ છે? બન્નેને રચનાકાળ લગભગ મળને છે. ઇત્યાદિ ચર્ચાને પાર આવી શકે તેમ નથી માટે એમ જ માનવું યોગ્ય છે કે દરેક ધર્મના મહાત્મએમાં આત્મસામ્પથી સમાનકાલે વા કાલમેટે એક સરખા કેટલાક વિચારો પ્રકટી શકે છે. વસ્તૃત Page #78 -------------------------------------------------------------------------- ________________ વિચારીએ તે અનુકરણની મિદ્ધિ થતી નથી માટે તેવી બાબતમા ન પના કમરના એક મૂરખા મળતા આવતા વિચારોને આચારમાં મૂકી કમળોગી બનવાની જરૂર છે, મનુષ્ય ગમે તે ધર્મ પાળનાર હોય પરંતુ જે તે નીતિમય કર્મયોગી હોય તે વટે તે મુનિ અધિકારી દર છે અને તે મુકિતપદને પ્રાપ્ત કરે છે. સર્વ મનુષ્યના આભાઓમાં એક સરખા શુ કમગના વિચારો છે તેમાં સર્વ ભવું છે માટે મનુએ પિતાના આત્મામાથી કમ મને રાવરાને પ્રગટાવી રાગ રહિત કમગી બની વિકલ્યાણ કરવું જોઇએ. હિંદુ-મુસદમાન-પ્રીત-ઔ-પારી વગેર કામમાં વ્યાવહારિક કામગીઓ જાવ પણ વિમાન છે જેમ માં અન્ય કોમના સિાબે વ્યાવહારિક ધાર્મિક કગીઓ પ્રાયઃ રન કેમને કર્મને નથી એમ કહીને તે ચાલી રહે તેમ છે. જેના કામમાં ગૃહસ્થ કર્મમાગીના અને યોગીઓની ઘણી ત્યાગી કરોગીઓની ઘણી જરૂર છે જેને કેમ વિવેકાનંદ જેવા મિક જરૂર છે. ત્યાગ કર્મયોગીઓની ધણી જરૂર છે અને ખ, તિલક, બાલદીવ, દાદાભાઈ ઝીણા જેવા ગૃહરય કર્મીઆની ઘણી જ છે અને તેવા કોગીએ પ્રકટ તેવા ઉપાય લેવાની પણ ઘણી જરૂર છે ધાર્મિક કારની અને વ્યાવહારિક કમરિની તરીકે શ્રીમતી વિધી બેસન્ટ જેવી કોગિનીઓ છે જેને કામમાં નહી પાકે તે ન કેમ હાલ જે સ્થિતિ ભોગવે છે તેવી પણ રહેવી દુર્લભ છે અને જેન કામ અન્ય ધાર્મિક માની પડે અસ્તિત્વ જાળવી શકે તે પણ શ કાસ્પદ છે. જેને કામમાં ધમક ભાગી યુગપ્રધાને વગેરે કમગીઓ થોડા વર્ષ પશ્વાત કરવાના છે અને તેથી ન કેમ અને આ કંપની પ્રગતિ થાય એવા તે પુનરુદ્ધાર તરીકેના ઉપાયે લેવાના છે. જે કામ એક વખતે લગભગ ચાલીશ કરાર મનુષ્પોની સંખ્યા ધરાવતી હતી તે કેમ હાવ બાર તેર લાખ જેની ખાવાળી છે, તેનું કારણ ખરેખર કર્મચી ધર્મગુરુઓની તથા ગૃહસ્થ કમગીઓની ખામી સૂચવે છે, જેને કોમના ધાર્મિક વિચારોમાં અને આચારોમાં ઘણી સંકુચિત દૃષ્ટિની રૂએ ઘર કરીને જામી ગએલી છે તેમાં સુધારો કરવાની ઘણી જરૂર છે. જૈન દર્શનમાં વિશાલ દષ્ટિવાળા અને દેવશુધની પૂર્ણ શ્રદ્ધાવાળા દરમીયાગીની ઘણી જરૂર છે. જેમ કેમમાં તાર અને દિગંબર એમ બે સપ્રદાય છે. સ્ત્રીની મુખ, કેવલીભુમિન-ની માન્યતા વગેરે કેટલીક ઉપાગી નહી એવી બાબતેની ચર્ચામાં રેન મિતા આગેવાનો શકિતને નકામે દુરુપયેગ કરે છે. જેને સ્થાવર તીર્થોના ઝઘડામાં બને કેમના ગૃહ વાબે રૂપિયાને દુરુપગ કરે છે જે મતભેદ તકરાર વગેરે દ્વાલની રેન કેમની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગનિમાં આડે આવતી હોય તેને ઉપશમ તથા ઉપેક્ષા કરવી જોઈએ. જેને કામ જે નકામી તકરારો વગેરેની મૂર્ખ ઇને ત્યાગ નહીં કરે તે તેઓની પ્રગતિના ભગી બીજી કામવાળા થવાના–એમાં આ શ માત્ર શકા નથી. હિંદુ કેમ પારસી વગેરે કામો ધાર્મિક વિચારોમાં ઉદાર છે અને તે કામના કર્મયોગીઓનાં કર્તવ્યના ક્ષેત્ર વિશાલ છે ને કેમના કમાગીએ ઉદાર વિચારચાર પ્રવૃત્તિથી કાર્ય કરે એવા વિશાલ ક્ષેત્રે થવાં જોઈએ. ત્યાગી જૈન કમગીઓ ઘણુ છૂટથી સ ધ કર્તવ્ય કર્મોને કરે માટે તેઓના ઉદાર વિચારાચારના માર્ગમા કાંટાઓ જે હેય તે સાફ કરવા જોઈએ. વિદ્યાબળ, ક્ષાત્રબળ, વૈશ્યવ્યાપારાદિ બળ અને સેવાદળ વગેરે બળથી જૈન કેમને વિભૂષિત કરવા અનેક જાતના જેન કમલેગીઓને પ્રકટાવવાની ઘણું જરૂર છે સ્વતંત્ર વિચારાચારવાળા વિશાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. વિદ્યમાન જૈન સાધુઓ જ ધર્માચારરૂઢિની સાકડી દષ્ટિવાળા રહેશે તે તેઓ જેને સાધુઓનું વિશ્વમાથી અસ્તિત્વ જ ગુમાવી દેશે, માટે હાલના કર્મચાગી જૈન સાધુઓએ સમાજના ઉદય માટે સર્વ સ્વાર્પણ કરીને આગળ વધવું જોઈએ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૭. હિંદુ કામ, મુસલમાન, પ્રીતી વગેરે કેમમાં અનેક પ્રકારના કાર્યો કરનારા કમગીઓ છે. હિંદુ કેમ વગેરે મેમા કમગીઓ પ્રકટાવવા માટે લેકમાન્ય સાક્ષર ભારતરત થયુત તિલકે ભગવદ્ગીતાના લાકેથી કર્મવેગનું મહત્તવ દર્શાવીને ભારતની જાગૃતિમાં અપૂર્વ સુધારે કર્યો છે તેથી શ્રીયુત લે. મા. તિલકને અમારા ધર્મલાભરૂપ આશીર્વાદ સહશઃ પ્રાપ્ત થાઓ; જેના કેમમા કર્મયોગીઓ ઉત્તમ પ્રકારના પ્રકટે તે માટે અમારી ખાસ લાગણી છે. અન્ય ધર્મના આગેવાને પણ જેને કર્મયોગીઓના પ્રાકટયમાં સહાનુભૂતિ દર્શાવે છે. જે કેમના ધાર્મિક વિચારો અને આચાર ઉદાર પદ્ધતિવાળા છે અને સર્વ લેકેને વ્યાવહારિક સ્વાધિકાર પ્રગતિપ્રદ કર્મોમાં આડા આવતા નથી, તે કેમ પિતાના ધર્મને જાળવવા શક્તિમાન થાય છે. જેને કેમ એ અમારે આત્મા છે, તેને ઉપદેશથી પ્રગતિવાળી કરવી એ જ જૈન સાધુના અધિકાર પ્રમાણે પ્રથમ ફરજ છે. માટે પ્રસગેપાર અત્ર જૈન કેમને સવેળાની ચેતવણું આપી છે ગૃહસ્થ કર્મીઓના કર્તવ્ય કાર્યોમા જે પ્રમાદ થાય છે અને તેઓનામા જે રજોગુણુ વગેરે મેહ પ્રકૃતિનું જોર વધે છે તે છેવટે ગૃહસ્થ કર્મગીઓની વશપરંપરાની પડતી થાય છે માટે તેઓને ધાર્મિક ઉપદેશ આપી તેઓના મનની સમાનતા જાળવી શકે એવા ત્યાગી વર્ગના કમગીઓની તે કઈ વેળા આવશ્યકતા વિનાની રહેવાની નથી. ત્યાગી કમગીઓ કે જે તદ્દન નિસ્પૃહપણે વિશ્વનું શ્રેય કરનારા છે તેઓની વિશ્વમનુષ્યો પર ઘણું અસર થાય છે માટે તેઓની સવ ખમા ઘણી જરૂર છે. જે દેશમાં ત્યાગીઓને સ્વાધિ- ત્યાગી મહાત્મા કર્મયોગીઓ નથી તે દેશ ગમે તે રીતે પણ છેવટે કારે ખરેખરા કર્મપડતીનું રૂપ ધારણ કરે છે. ફ્રાન્સ વગેરે દેશોમાથી ત્યાગી કમગીઓની ગીઓ બનાવવા- ન્યૂનતા થઈ તેની સાથે તે દેશના લેકમાં મેજશોખ, વ્યભિચાર વગેરેની વૃદ્ધિ ની જરૂર. થઈ અને તેનું હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી સર્વ લેકે જાણીતા થયા છે. જે દેશના ગૃહસ્થ ત્યાગી ધર્મગુરુઓ પર અભાવ, અરુચિ, દ્વેષ ધારણ કરે છે અને તેઓને નાશ ઈરછે છે તેઓને અતે નાશ ગમે તે રીતે થાય છે. વિશ્વમાં ધૂળની પણ જરૂર પડે છે તે ત્યાગી ધર્મકર્મચાગીઓની જરૂર તે હેય જ એમાં આશ્ચર્ય શું છે ? ધર્મના પ્રતાપે વાયુ વાય છે, વર્ષાદ થાય છે, અન્ન પાકે છે અને દેશમાં આરોગ્ય શાતિ રહે છે; માટે ધર્મને ઉપદેશ આપી વિશ્વવર્ત મનુષ્યને ધમ બનાવીને તેઓનાં પાપ ધેનારા ત્યાગી ધર્મકર્મયોગીઓની આત્માના પ્રાણ કરતા પણ વિશેષ જરૂર છે. સત્ય ત્યાગી કમગીઓની પેઠે સત્ય ગૃહસ્થ કર્મયોગીઓની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધ જેવા ત્યાગી કર્મયોગીઓએ ભારતના ધર્મસ્વરૂપને ઉન્નત રૂપમાં મૂક્યું હતું તેનાથી કેણુ અજાણયું છે? વિરાગ્ય એ શુદ્ધ પ્રેમ છે અશુદ્ધ પ્રેમને ત્યાગ અને શુદ્ધ ધર્માદિ પર શુદ્ધ પ્રેમનું પ્રાગ્ટય તેને વૈરાગ્ય કહે છે ત્યાગી વિરાગી કર્મયોગીઓની વશ પર પરા પુનઃ પૂર્વની પેઠે વિશ્વમાં મનુષ્યોના ગુણેની ઉન્નતિ કરે એવી રીતના ત્યાગી લે સ્થાપવાની અને તેને નભાવવાની ઘણું જરૂર છે. ગૃહસ્થ કમલેગી કરતા ત્યાગી કર્મ યેગી વિશ્વનુ-જીવોનું અનતગણુ શ્રેય. કરવા સમર્થ બને છે તે નિ.સશય વાત છે. જે દેશમાં જે કામમાં જે પ્રજામાં જે ધર્મમા જે સમાજમાં કમગીઓને પ્રેમથી વધાવી લઈ માનથી સત્કાર કરવામાં આવે છે તે દેશ, કેમ વગેરેની ઉન્નતિ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કર્મયોગીઓનું થયા વિના રહેતી નથી. કમગીઓની જે દેશમાં કામમાં સમાજમાં કિંમત માન નથી તે દેશ વગેરે કો તે મરે છે અને કાં તે મરી જવાનો એમ સાએ વિચારવું જોઇએ. કર્મયોગીઓના સત્કારથી અને તેઓની પ્રશંસાથી તેનામા સહસ્ત્રગણું નવું બળ પ્રકટે છે અને તેથી તેઓ ભગીરથ કાર્યો કરે છે કર્મવેગીઓનું જીવન પિતાના માટે છે, એમ દેશ કેમ વગેરેએ સમજવું જોઈએ. કર્મયોગીઓના જીવનથી દેશ-કામ-સમાજ વગેરેની શોભાં જીવતી રહે છે. આર્યાવર્તમાં હવે કર્મગીઓને સાકાર થવા લાગ્યો છે. કમંગની ફરજથી લે. મા તિલક, એની બેસન્ટ, ગોખલે, દાદાભાઈ, મહાત્મા ગાંધી વગેરેને રાજાઓના જેવું પ્રજા તરફથી અસાધારણ માન મળે છે. કમગના બળે સુધારક ધર્મગુરુઓને અસાધારણ માન મળે છે. વિશ્વની ઉન્નતિ માટે ખરા કર્મયોગીઓ પ્રાણાદિને ત્યાગ કરે છે હાલના યુદ્ધમાં લાખ કર્મવીર મરે છે, તે પિતાના દેશ માટે, કેમ માટે અને સમાજ માટે કરે છે જીવવું કોને બહાલું લાગતું નથી? મરણ કે ઇચ્છી શકે વાણી માટે સર્વ જાતના કર્મગીઓને માનસત્કારથી વધાવી લેવા જોઈએ કે જેથી તેમના પગે ચાલનારા તેમના જેવા મહાપુરુષે પ્રકટી શકે જેના કામમાં ધર્મગુરુઓ સ્વાયંને ત્યાગી કરીને ત્યાગી બને છે, તેથી તેઓ જેના કામમાં પૂજાય છે ત્યાગી ધર્મગુરુ ક ગીઓ ધારે તે દેશનું સમાજનુ વિશેષતઃ શ્રેયઃ સાધી શકે ત્યાગી ધર્મગુરુ કર્મચારીઓના ઉપદેશના અનુસાર આપણે વર્તવું એ જ તેમનું સન્માન છે. હાલમાં આર્યાવર્તમા સ્થાને સ્થાને ઉપદેશકે ઉપદેશ આપે છે, તે પણ તેનું ધાર્યા પ્રમાણે ફળ થતું નથી દેશભાવના, ધર્મભાવના, ગુણભાવના, વગેરેને આર્યાવર્ત માં પુષ્કળ કાગનું બળ ઉપદેશ દેવાય છે, પરંતુ વીર્યહીન મનુષ્યોને તેની અસર થતી નથી. સર્વ પ્રકારનું પ્રાપ્ત કર્યા વિના શારીરિક વાચિક અને આત્મિક બળ પ્રાપ્ત કરવું, બ્રહ્મચર્ય બળ પ્રાપ્ત કરવું એજ ઉપદેશની અસર કર્મચાગ બળ છે કર્મણ બળમાં જ સ્વાતંત્ર્ય છે જેનામાં કમોગ બળ નથી થતી નથી. તે વિશ્વમાં શ્વાસે ચાસથી જીવતા છતા મરેલા વા રાક સમાન છે. જાજરમાં વીર્યનેન સર્વ શક્તિનો સમૂહ એવા આત્માને વીર્યહીન મનુષ્ય પ્રાપ્ત કરી શક નથી, બહુચરાજીના ફાતડાને-હીજડાને-પાને શર કયાથી ચઢી શકે? અલબત ચઢી શકે નહી તેમ વિહીન મનુષ્યો કર્મયોગી બનવા માટે લાયક નથી, તેમજ તેઓને કોઈપણ જાતિના કમંગ બળના ઉપદેશની અસર થતી નથી શ્રી કૃષ્ણની આગળ શ્રી અર્જુન જેવાએ પણ નામદના ઉ૬ગારે કાયા હતા, તેથી શ્રી કૃષ્ણ તેને સ્વાધિકારે કર્મયોગબળની ફરજ અદા કરવા શરાતન ચઢાયું હતુ નામર્દ મનુષ્યોને ઉપદેશની અસર થતી નથી. કર્મયે ગનું બળ જેઓએ પ્રાપ્ત કર્યું હોય છે તેઓને ઉપદેશની અસર થાય છે, માટે દેશ, કેમ, સમાજ, રાજ્ય, સ ધ વગેરેની ઉન્નતિ કરવા માટે સર્વ મનુ મા કર્મવેગ મળ પ્રાપ્ત થાય એવા સર્વ પ્રકારના શિક્ષણે દેવા જોઈએ, અને એવા શિક્ષણની વૃદ્ધિ માટે દેશે, કેમે, સ, સમાજે સવાર્પણ કરવું જોઈએ. ઈગ્લાડ, જર્મની, અમેરિકા વગેરે દેશમાં મહાકર્મગીઓની શક્તિઓ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારને આત્મભોગ અપાય છે. ભારતમાં હજી તે તે બાબતનું પ્રભાત પણ બરાબર થયુ નથી, માટે કર્મયોગનુ બળ સર્વ જાતીય મનુષ્યમાં પ્રકટાવવા માટે દેશે–કેમે-સમાજે-સાથે-ધમેં ચાપતા ઉપાયે તુર્ત લેવા જોઈએ ભારતવર્ષમાં જેટલા કર્મોગના ગ્રન્થો રચાયા છે તે તત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવનારા છે. સવામી વિવેકાનન્દ કર્મયોગની વ્યાખ્યા કરી છે તેને તત્વજ્ઞાનની સાથે સબંધ Page #81 -------------------------------------------------------------------------- ________________ તરવજ્ઞાનના પાયા- દર્શાવ્યો છે. લોકમાન્ય તિલકે કર્મચાગ રહસ્યમાં તત્વજ્ઞાનને સબંધ દર્શાવ્યો છે. પર કર્મવેગને અમેએ તરવજ્ઞાનની સાથે સંબંધ જાળવીને કર્મવેગ અને તેનું સંબંધ. વિવેચન લખ્યું છે. પરમાત્મા આત્મા-પુણ્ય-પાપ-વર્ગ-નરક-અધમેક્ષ સુખ-દુખ ઈત્યાદિની સાથે કર્મવેગને નિકટને સબંધ છે જીવ-અછવ–પુણ્યપાપ-આસવ-સવર-નિર્જરા–બધ અને મેક્ષ-પુનર્જન્મ-અષ્ટ પ્રકારના કર્મની વ્યાખ્યા, પ્રારબ્ધાદિ કર્મની વ્યાખ્યા, શુભાગ, અશુભયેગ, શુભપગ, અશુભોપગ, શુદ્ધોપગ વગેરેની સાથે સબંધ ધરાવીને કાગનું વિવેચન કરવામા આવ્યું છે, પરમાત્મભક્તિ, જ્ઞાન, સેવા વગેરેની સાથે કર્મયોગને સબંધ દર્શાવ્યો છે. નિષ્કામભાવ અને સકામભાવના જ્ઞાન સાથે કમોગના કર્તાને સબધ દર્શાવ્યો છે. પરમાત્માને અને આત્માનો તથા કર્મને વિવેક કરાવીને તત્વજ્ઞાનના વાસ્તવિક રવરૂપસહ કર્તવ્ય કર્મોની દિશા દર્શાવવામાં આવી છે. ગુણસ્થાનકની સાથે અનુકૂળ સબધ સંરક્ષીને કમગની વ્યાખ્યા કરવામાં આવી છે. દેશભક્ત લેકમાન્ય શ્રીયુત તિનકે અદ્વૈત તત્વજ્ઞાન અને સાખ તરવરૂપ વૈદિક તેની સાથે સબંધ જાળવીને ભગવદ્ગીતાનું વિવેચન કર્યું છે. જેને તત્વજ્ઞાન અને વૈદિક તત્વજ્ઞાનની તુલના કરવાને પ્રસંગ અત્રે નથી, તે પણ જે તવોના જ્ઞાનની સાથે કોગને સબંધ જાળવ્યા છે તે જેને તત્વજ્ઞાનના નામે ઓળખાય છે અને જેન તત્વજ્ઞાનના સિદ્ધાંતે પરિપૂર્ણ સત્ય છે; તેની સાથે કર્મયોગને સબંધ બરાબર બંધ બેસત છે સર્વ આત્માઓ સ્વમાની ઉન્નતિ માટે કર્તવ્ય કર્મોને આચરી શકે છે જેને તત્વજ્ઞાન, જેન તો એ વસ્તુતઃ એકલી જૈનમના ત નથી, પણ સકલ વિશ્વના તવે છે. જે માને તેના તરવો છે. પરમાત્મા જેમ સર્વના છે તેમ ત પણ સવની સાથે સબંધ ધરાવે છે, અને કમાગ પણ સર્વની સાથે એક સરખે કર્તવ્ય સંબધ ધરાવે છે. જેનતના જ્ઞાનથી કદિ શુષ્કતા આવતી નથી, તેમજ તેથી કર્તવ્ય કર્મોમાં જડતા આવતી નથી, એમ જૈન તત્વજ્ઞાનને ઊડે અભ્યાસ કરનારાઓને અનુભવ આવે છે. બહિરાત્માઓ, અન્તરામાઓ અને પરમાત્માનું સ્વરૂપ અવબોધીને કર્તવ્ય કર્મોને કરવાની જરૂર છે. આત્માને બ્રહ્મચેતન-જીવ ઇત્યાદિ નામોથી ઉપાધિભેદે સબેધવામા આવે છે જેનાધ્યાત્મદષ્ટિએ હરિકૃણુ-રામ-રહેમાન-ઈશુ-બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરનરનારાયણ વગેરે આત્માનાં નામે છે, તેથી ગમે તે ધર્મવાળો પણ અમેએ લખેલા કર્મયોગને સાનુકૂળપણે વાચીને કર્તવ્ય કર્મોને સ્વાધિકાર સેવી શકે તેમ છે જેને તત્વજ્ઞાનની સાથે સબંધ ધરાવીને કમાગ તથા તેનું વિવેચન લખતા કેઈપણ ધર્મના તત્વજ્ઞાન પર આક્ષેપ ન થાય, તેમજ કેઈને અરુચિ ન થાય-તેમ પ્રાય: વિશેષત: ધ્યાન રાખ્યું છે, અને તેથી સાર્વજનિક કમપગની માન્યતા થાય એમ ખાસ લક્ષ્ય દેવામાં આવ્યું છે સ્વાદાદ દષ્ટિની સાથે અપેક્ષાએ વિશ્વવત સર્વ ધર્મોને જેને ધર્મની સાથે અગાગીયાવ સબંધ છે, તેથી જૈન તરવજ્ઞાનનું સ્વાદાદપણે વિવેચન કરીને સર્વ ધર્મોને તનની સાથે સાનુકૂળ સાપેક્ષ સબંધ જાળવીને કર્મવેગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમ બને તેમ મતભેદ-કદાગ્રહને દૂર રાખી સર્વ જાતના ધર્મીઓને એક સરખી રીતે લાગુ પડે તેમ કમગનું વિવેચન કરવામા આવ્યું છે. તત્વજ્ઞાનમાં પરસ્પર મતભેદ પડે ત્યાં મતસતિષ્ણુતાને ધારીને જે ન ગમે તેની ઉપેક્ષા વા મધ્યસ્થતા ધારીને કમપેગ તથા તેનું વિવેયન વાચ વાચશે તે તેથી તેઓ કર્મયોગી બની શકશે. ધર્મ તત્તની સાથે કર્મવેગનો સંબંધ છે પરંતુ તેથી સ્વાધિકારે વિશ્વહિતાર્થે કર્તવ્ય કર્મો કરવામાં કેઈપણ ધર્મનાં તો આડખીલ કરી શકે તેમ નથી; પર માત્માની શ્રદ્ધાભકિત ધારણ કરીને નિર્દોષપણે કર્તવ્ય કર્મો કરવા એ જ તત્વજ્ઞાનને કર્મવેગ સાથે મુખ્ય સંબધ છે તેટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે Page #82 -------------------------------------------------------------------------- ________________ સર્વ દેશની પ્રજાઓની આબાદી ઈરછનારી, રાજા અને પ્રજા એ બેની ઉન્નતિ ઈચછનાર, યુરોપના મહાયુદ્ધમાં સ્વાતંત્ર્યની રક્ષા માટે–ધર્મયુદ્ધમાં હિમાલયની પેઠે અડગ ઊભી રાજ્યકત્રિી બ્રિટીશ રહેનાર, યુરપાદિ સર્વ દેશની ઉન્નતિમાં ભાગ લેનાર, આર્યાવર્તમાં હેમરૂલની સરકારને ધન્ય- લડતને ન્યાય આપનાર, આર્યાવર્તન મનુષ્યની ચક્ષુઓમાં વિદ્યારૂપ દિવ્યાજન વાદ. આજનાર અને તેઓને પિતાના સહચારી બનાવનાર. ન્યાયી રાજ્યને મિત્ર બના વનાર બ્રિટીશ સરકારના રાજ્યશાસનકાલમાં કર્મચાગ ગ્રન્થની રયના થઈ છે, તેથી સાષિપાનાં શારિર્ઝવ એ શાંતિમંત્રથી બ્રિટીશ રાજ્ય સરકારની શાતિ ઈચ્છવામાં આવે છે, તથા બ્રિટીશ સરકારને ધન્યવાદ દેવામાં આવે છે. આર્યાવર્તને ઉદય બ્રિટીશ રાજ્યથી થવાનું છે. દેશ, પ્રજા, સમાજનું કલ્યાણ કરનાર અને દેશ પ્રજાની આબાદી માટે આત્મભેગ આપનારા કર્મવીર, જ્ઞાનવીરે, વગેરેની બ્રિટીશ સરકાર સારી રીતે કદર કરે છે સર્વ દેશમાન્ય લેઈડ જયેજ જેવા પ્રધાનેથી વિશ્વમાં વાત દેવીની ચિરસ્થાયિતા રહેનાર છે. અમેરિકા રાજ્યના પ્રમુખ જેવાઓ પણ બ્રિટીશ રાજ્યનેતાઓના ન્યાયને અવલબીને હાલના યુદ્ધમાં બ્રિટીશ પક્ષમાં ઊભા રહ્યા છે, તે બ્રિટીશ રાજ્યના નેતાઓ કે જે સત્ય રાજ્ય કર્મગીઓ છે તેઓને જ તેમા પ્રતાપ છે–તેથી તેઓને ધન્યવાદ ઘટે છે. બ્રિટીશ રાજ્યગે આર્યાવર્તના મનુષ્યની ઉન્નતિ માટે આ ઉઘડી છે અને ભવિષ્યમાં તેથી અનેક મહાકર્મયેગીઓ પ્રકટશે, એમાં કઈપણ શકી નથી કર્મવેગના વાચનથી અનેક મનુષ્યો ભવિષ્યમાં કર્મગીઓ પ્રકટશે અને તેઓ સર્વ દેશી મનુષ્યના કલ્યાણમાં ભાગ લેશે. શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્ય કે જે એક વખત અમારી સાથે રહ્યા હતા તેમને આધ્યાત્મિક જ્ઞાનપૂર્વક કર્મવેગની મહત્તા સમજાવવામાં આવી હતી. અમ્મદીય શિષ્યસ્વરૂ૫ રસાયનાચાર્ય શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્યજી અમારા કર્મોગના વિચારાના બળથી તેઓ ગૃહરથ કમગીને શોભે તેવી કાગની પ્રવૃત્તિઓને સેવે છે અને વૈદ્યવિદ્યા વગેરેની શોધખેાળાથી આર્યાવર્તની શોભામાં વૃદ્ધિ કરે છે. તેઓ સહાયનવાદ જેવા ગુન્હો બનાવીને વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થયા છે. વિજાપુરના ગૃહસ્થ જૈન દોશી-નથુભાઈ મછાચદ એક આદર્શ કમાગી હતા. સાંસારિક વ્યાપારની સાથે તેઓ ઉપાશ્રય અને જૈન મંદિર તથા સાધુઓની ભક્તિમાં મશગુલ રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ તેઓ નવરા બેસતા નહતા કમળના વિચારમા અને તેની પ્રવૃત્તિઓમાં તેઓ નિલેષપણે વર્તતા હતા તેમની અમને બાલ્યાવસ્થામાં સગતિ થવાથી તેમના જીવન-ચૈતન્યની સારી અસર થઈ હતી, તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે બ્રિટીશ સરકારે યોજેલા કેળવણીના શિક્ષણથી ભારતવર્ષને મનુષ્ય હવે કમગીઓની ઉપયોગિતા સ્વીકારવા લાગ્યા છે જેનશાસ્ત્રોના વાચનથી, પઠનથી કર્મવેગનું રહસ્ય ખરી રીતે સમજાય છે અને તેથી કર્મ યોગદિશાની પ્રવૃત્તિ સેવાય છે. કર્મચાગ લખતાં છવાસ્થ દષ્ટિથી જે કંઈ સર્વશની આજ્ઞાથી વિરુદ્ધ લખાયું હોય તેની પ્રભુની પ્રાર્થના કરી ક્ષમા ઇરછું છું, તેમજ સર્વ જીવોના કલ્યાણપ્રતિ પ્રવૃત્તિ ક્ષમા. કરતા જે કઈ ભૂલ થઈ હોય તેની ક્ષમા ચાહુ છુ સર્વજ્ઞ વિના અન્ય મનુષ્પોની ભૂલો થાય છે. વિશેષ જ્ઞાનીઓની દષ્ટિમા મારા જે જે વિચારોમાં ભૂલે દેખાતી હોય તે તેમની ક્ષમા ચાહુ છું. ગુણાનુરાગી સાધુને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે તેઓ કર્મયોગમાં જે કંઈ ભૂલ થઈ હોય તે સુધારે ભ ભૂલે અને તારે ડૂબે, તથા ચાલતા અલન થાય એ ન્યાયને અનુસરી જે કઈ ભૂલ થઈ હોય તેની સઘની આગળ ક્ષમા ચાહું છું. આ ગ્રન્થની આ પહેલી આવૃતિમાં જે કઈ ભૂલ હોય તેની સત્પષે યાદી આપશે તો તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારે Page #83 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવશે. વા પ્રસંગોપાત્ત જે કંઈ સુધારાવધારે કરવાનું જણશે તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારે વધારે કરવામાં આવશે, સામાન્યત: એ પ્રમાણે વિચારો દર્શાવી પ્રસ્તાવના ઉપસંહાર કરવામાં આવે છે. પ્રસ્તાવનામાં અનેક વિષય ચર્ચાવાના બાકી રહ્યા છે, પરંતુ કથ્થસાર ઘણો ખરે પ્રસ્તાવનાની ઉપસંહાર. દિશાથી સહેજે સમજાઈ જાય તેમ છે જેનત અવધાવવાને માટે તત્વજ્ઞાનના ઉપોદઘાતની આવશ્યક્તા રહે છે, પરંતુ જૈનતરના જ્ઞાનનું પ્રસંગોપાત્ત કર્મયોગમા વિવેચન કરવામા આવ્યુ છે તેમજ ઉદ્દઘાતમાં તરતુ રહરય સમજાવતા એક નવીન ગ્રન્થ થઈ જાય તેમ છે કર્મવેગને એક જ વિષય હોવાથી વિષયાનુક્રમણિકા રચવામાં આવી નથી આ ગ્રન્ય વાંચ્યા વિના ગ્રન્યકર્તાને સકલ આશાને સમજી શકે તેમ નથી, માટે વાચકને ગ્રખ્યકર્તાના પૂર્વાપર સકલ આશાને બોધ થવા માટે અથથી ઇતિ સુધી સંપૂર્ણ ગ્રન્થ વાચવાની ભલામણ કરવામાં આવે છે અને જે વિષયમા શક પડે તેને વિદ્વાનને પૂછી ખુલાસે કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્લેગના કારણથી પ્રસની ઢીલાશ વગેરે કારણેથી ધાર્યા પ્રમાણે કમાગ ગ્રન્થ બહાર પાડવામાં વાર લાગી છે. વિશ્વમાંથી જે કઈ પ્રાપ્ત થયું તેને વિશ્વજનને લાભ આપ એવી ફરજે પ્રવૃત્તિ કરી વિશ્વસેવા બજાવી છે, તેને વિશ્વજનો ગુણાનુરાગ દષ્ટિપૂર્વક પ્રેમથી સ્વીકારે અને તે પ્રમાણે તેઓ સ્વફરજ અદા કરે, સર્વ વિશ્વની ઉન્નતિ થાઓ ૩૪ અબૂ રાત્તિઃ શાનિત शिवमस्तु सर्वजगतः परहितनिरता भवंतु भूतगणाः ॥ दोपाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ सवत् १९७३, आश्विन सुदि पचमी मु. पेथापुर. बुद्धिसागरसूरि. - - - મ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ખાસ સૂચન કર્મળ ગ્રથને લેખન તથા પ્રકાશનને સમય સ ૧૯૭૦ થી ૧૯૭૩ ને છે જ્યારે આ બીજી આવૃત્તિને ૨૦૦૬-૨૦૦૭ ને છે. બંને વચ્ચે ૩૦ થી ૩૬ વર્ષને ગાળે છે આ જણાવવાને હેતુ એ છે કે આ ગ્રંથમાં આપેલ કેટલાક નામની તે સમયે હયાતી હતી જે અત્યારે નથી રાજ્યો અને કહેવાયેલ તેમાં પણ પરિવર્તન થઈ ગયેલ છે, કેટલીક બાબતમાં પણ પરિવર્તન થયું છે. છેલ્લા કેટલાક વર્ષો કેવા વિકટ ગયા છે તે પણ વાત છે, છતા આ ગ્રંથમાં હિન્દની સ્થિતિ અને ઉન્નતિ અર્થે ખૂબ પ્રકાશ પાડ્યો છે. સ્વરાજ્ય અર્થે વિવિધ માર્ગો દર્શાવ્યા છે ધ્યાનપૂર્વક વાચવાથી સમજાશે કે લેખકે સર્વદેશીય પરિસ્થિતિનું કેટલુ અભ્યાસ પૂર્ણ-સક્ષમ રીતે ને સમયસરનું અવલોકન-પ્રતિપાદન કર્યું છે કેટલીયે આગાહીઓ અનુભવમાં આવી ગઈ છે. આ ગ્રંથ ઉપલક રીતે વાચી જવા જેવું નથી પણ અભ્યાસપૂર્વક ખતથી વાચી વિચારી આચરવા જેવું છે. સંબઈ. સ૨૦૦૭ માગશર માસ મણિલાલ મોહનલાલ પાદરાકર લી. Page #84 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થમાં પ્રકરણે પાડ્યાં નથી. પણ ગ્રન્થમાં કયા કયા પ્રશ્નો ઉપર વિવેચન કરાયું છે તે જાણવા ગ્રથના ત્રીજા પેજથી દરેક એકી પેજ ઉપર આપેલ સૂચિત શબ્દોનાં મથાળાં(હેડીંગે)ની અનુક્રમણિકા ૩ અતિશય સવરૂપ. ૫૩ કેન્સરકર્મ કેને કહેવાય ? ૫ કર્મચાગનું કથન. પપ આત્માનો સ્વભાવ. ૭ કર્મવેગ ગ્રંથ રચવાનો હેતુ. ૫૭–૧૯ અનુષ્ઠાનોનું સ્વરૂપ, ૯ ક્રિયા કરવાની આવશ્યક્તા. ૬૧ સ્વાધિકાર નિર્ણય. ૧૧ જ્ઞાન અને કર્મવેગને પરસ્પર સંબંધ. ૬૩ અમૃતાનુષ્ઠાન કોને કહેવાય? ૧૩ કર્મગની દષ્ટિએ ફરજ. ૬૫ ગૃહસ્થાએ વિધિપૂર્વક સત્કર્મ કરવાં. ૧૫ કર્મવેગની પ્રવૃત્તિ ક્યારે થાય ? ૬૭ વસિક અને રાત્રિક કર્મોનો વિધિ. ૧૭ ગુણકર્માનુસાર કર્મવેગ. ૬–૭૭ છ પ્રકારનાં આવશ્યક ક. ૧૯ કર્તવ્યકર્મપ્રવૃત્તિ સ્વાધિકારાગ્ય આચરવી. ૭૯ જ્ઞાનીની કરણી. ૨૧ ધર્મ અને કર્મચાગના માર્ગની ભિન્નતા. ૮૧ આવશ્યક કર્મો કયારે ક્યારે કરવાં ? ૨૩ પ્રવૃત્તિવર્તુમાં કેમ વર્તવું? ૮૩ સમભાવનું મહત્વ. ૨૫૨૭ લૌકિક વ્યવહારિક યિાઓનું સ્વરૂ૫. ૮૫ સમભાવરૂપ સામાયિક. ૨૯ લૌકિક પ્રવૃત્તિઓનો અધિકાર. ૮૭ દેવસ્તુતિ આવશ્યક, ૩૧ લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી ? ૮૯ ગુરુવંદન આવશ્યક. ૩૩ ક્રિયાઓ વિવેકપૂર્વક કરવી. ૯૧-૯૩ પ્રતિક્રમણ આવશ્યક. ૩૫ લૌકિક જીવનક સિવાય ધર્મ નિવ · પ્રતિક્રમણ શા માટે કરવું? જે ગણાય. ૭ પ્રત્યાખ્યાન આવશ્યક ૩૭ ઈચ્છાનિષ્ઠાદિક કર્મનું સ્વરૂપ ૯૯ કોણ સત્કાર્ય કરી શકે? ૧૦૧ સ્થિરાશયનું મહત્તવ. ૩૯ ઈષ્ટ અને અનિષ્ટ કર્મનું સ્વરૂપ. ૧૦૩ શાંતિ ક્યારે પ્રાપ્ત થાય?' ૪૧ લૌકિક કર્મોનાં ત્રણ પ્રકાર. ૧૦૫ અહંવૃત્તિ સંબંધી વિવેચન. ૪૩ કર્તકર્મમાં પ્રવૃત્તિ સંબંધી. ૧૦૭ ઉદારચરિતનું કર્તવ્ય. ૫ રાજસ વિગેરે ગુણનું સ્વરૂપ ૧૦૯ નિશ્ચય બુદ્ધિનું બળ. ૪૭ રાજસ વિગેરે કર્મોનું સ્વરૂપ. ૧૧૧ પૈર્યગુણનું સામર્થ્ય. ૪૯ આત્મજ્ઞાનીઓ અભિમાનથી રહિત હોય છે. ૧૧૩ શૂરવીરપણુની આવશ્યક્તા. પ૧ નામરૂપનું વિવરણ. ૧૧૫ શક્તિમતની કિંમત. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વિવેકનું મહત્વ. ૧૭૯ ગુરુસાક્ષીએ અધ્યાત્મ અને ચોગના ૧૧૯ પૂર્ણત્સાહની મહત્તા. અભ્યાસની જરૂરીઆત. ૧૨૧ ઉદ્યમની મહત્તા. ૧૮૧ અધ્યાત્મજ્ઞાનની મહત્તા અને ઉપગિતા ૧૨૩ ઉદ્યમી સર્વ કંઈ કરી શકે. ૧૮૩ આધ્યાત્મિક ભાવનાનું ફળ. ૧૨૫ નિસ્પૃહ કર્મચગી સર્વ કંઈ કરી શકે. ૧૮૫ જ્ઞાન અને ક્રિયા બનેની આવશ્યકતા. ૧૨૭ અધિકારી કેવી રીતે બનવું? ૧૮૭ સંશયાદિ દ્વોથી આત્માને નિર્લેપ ૧૨ ઉદાર ભાવનાએ પ્રવતવું. રાખવે. ૧૩૧ ઉદારચરિતે કેવી રીતે વર્તવું? ૧૮૯ આત્મા એ જ પરમાત્મા. ૧૩૩ સ્વાનુભવવિચારણા. ૧૧ અધ્યાત્મજ્ઞાન સંબંધી સમયપ્રાભૂત ૧૩૫ કાર્યમાં વ્યવસ્થાથી જ સફળતા. શું કહે છે? ૧૩૭ વ્યવસ્થાનું મહત્વ. ૧૯૩ ગુરુમહિમા. ૧૩૯ ભીતિને સદંતર ત્યાગ કરે. ૧લ્પ દિવ્ય ચક્ષુ ક્યારે પ્રાપ્ત થાય? ૧૪૧ ભીતિ કર્તવ્યભ્રષ્ટ બનાવે છે. ૧૯૭ આત્મા તે પરમાત્મા. ૧૪૩ ભીતિત્યાગથી આત્મોન્નતિ સાધી શકાય. ૧૯ અધિકાર પ્રમાણે ફરજ બજાવે. ૧૪૫ નિભક અને અનાસક્ત જ અધિકારી ૨૦૧ તટસ્થતાનો અભ્યાસ આવશ્યક છે. થઈ શકે. २०३ अप्पा सो परमप्पा. ૧૪૭ નિજ ફરજ શું છે? ૨૦૫ કર્મચગના ખરેખર અધિકારી કોણ? ૧૪૯ આસક્ત અને અનાસક્તને તફાવત શુ? ૨૦૭ ચારે ચોગમાં દ્રવ્યાનુયેગને પ્રથમ ૧૫૧ આસકિતથી કણે કણે શું ગુમાવ્યું? સ્થાન શા માટે? ૧૫૩-૫૫ સ્વકાર્યપ્રવૃત્તિમા ઉપયોગથી ફાયદા. ૨૦૯ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું? ૧૫૭ અકરણીય કાર્યોથી અવનતિ. ૨૧૧ આત્મદશાનો અભ્યાસ આવશ્યક છે. ૧૫૯ કર્તવ્ય કર્મની એચતા. ૨૧૩ સુખદુખની સમશ્યા. ૧૬૧ નિષ્કામ મનુષ્યની મહત્તા. ૨૧૫ સવિકલ્પ સમાધિ વિના નિર્વિકલ્પ ૧૬૩ સત્ય એ જ ઉત્કૃષ્ટ ધર્મ. સમાધિની પ્રાપ્તિ થતી નથી. ૧૬૫ કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. ૨૧૭ વિશુદ્ધાનુભવ પ્રાપ્ત કરે. ૧૬૭ વ્યવસ્થિત પ્રબોધવાળો સર્વ કંઈ સાધી ૨૧૯ ગુરુશિષ્યનું વૃત્તાંત. શકે છે. ૨૨૧ આત્માની સ્વાભાવિક પરિણતિ કઈ? ૧૬૯ વ્યવસ્થિત પ્રબોધ વિના અધોગતિ ૨૨૩ કપટનો મૂળ હેતુ લોભ. ૧૭૧ હર્ષશેકમાં સમભાવ રાખ. રરપ સતેષ એ જ સાચું ધન છે. ૧૭૩ નિસ્પૃહ જ પાપરહિત બની શકે. ૨૨૭ લોભ એ જ પરતંત્રતાની બેડી છે. ૧૭૫ અધ્યાત્મ જ્ઞાનગની આવશ્યક્તા. રર૯ લેભને કદી પાર આવતું નથી. ૧૭૭ આત્મસંયમને આનંદ એર છે ૨૩૧ સ્વાધિકાર પ્રમાણે કર્મ-પ્રવૃત્તિ કરવી. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ કામવિકારથી રાગ દ્વેષની વૃદ્ધિ થાય છે. ૨૯૧ ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે? ૨૩૫ ત્રણ વેદનું સ્વરૂપ. ૨૯૩ ઉત્સાહથી કાર્યસિદ્ધિ, ૨૩૭ શારીરિક વીર્યનું સંરક્ષણ કરવું. રજૂ કર્મચાગી દરેક પ્રવૃત્તિમાં હસાવંત ૨૩૯ બ્રહ્મચર્યનું સંરક્ષણ કેમ થાય? હોય છે. ૨૪૧ ગૃહસ્થ કરતાં સાધુદશા ઉન્નત છે. ૨૯૭ શ્રદ્ધાનું અપૂર્વબળ. ૨૪૩ અહંકારથી અનેક પ્રકારના વિ . ૨૯ સુભાવથી પરમાત્મપદપ્રાપ્તિ, , ૨૪૫ ઉપયોગી જાગૃત અને અનુપગી ૩૦૧ અતાને ત્યાગ. નિકિત. ૩૦૩ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરે. ૨૪૭ આત્મજ્ઞાનથી જ મુક્તિ. ૩૦૫ અંક્યના અભાવે અધપતન. ૨૪૯ આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે ૩૦૭ એક ક્ષણ પણ પ્રમાદી ન રહેવું. ૨૫૧ આત્મજ્ઞાન કયારે પ્રકટે? ૩૦૯ વિધવિધ દષ્ટિએ કર્મનું કવરૂપ જાણવું ૨૫૩ લેભ એ જ પરતંત્રતાની બેડી છે. ૩૧૧ આઉં મમત્વના સંસ્કારોને ત્યાગ. ર૫૫ નિર્લેપત્વ અને સલેપત્ય સંબંધી ૩૧૩ “વસુવ કુટુંબકમની ભાવના કયારે શાય? રપ૭ ધર્મપ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? ૩૧૫ ઈશ્વર ભક્તિ એ જ જન્મની સ્કૂળતા. ર૫૯ ઉત્સર્ગ અને અપવાદ માર્ગે પ્રવૃત્તિ, ૩૧૭ ક્ષેત્રકાલાનુસાર વિચારણા કરવી. ૨૬૧ અલ્પદોષ અને મહાલાભમા આચરણ ૩૧૯ સુખની પાછળ દુઃખ રહેલું છે, કરવું. ૩૨૧ કર્મયેગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહત ૨૬૩ આચારમાં ફેરફારે શા માટે થયા ? હોય છે. ૨૬૫ અલ્પદોષ અને મહાલાભના દાતા. ૩ર૩ ઉત્સાહથી કાર્ય સિદ્ધિ. ર૬૭ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ. ૩૨૫ ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે? ૨૬૯ કઈ દ્રષ્ટિએ પ્રવૃત્તિ કરવી ? ૩ર૭ નિંદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. ર૭૧ આંતરવૃત્તિથી કર્તવ્ય કરવાં. ૩૨૯ અહં મમત્વના સંસ્કારોને ત્યાગ. * ર૭૩ સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કરવું. ૩૩૧ ઐક્યના અભાવે અધ પતન. ર૭૫ નિલે પતા કયારે રહી શકે? ૩૩૩ વિધવિધ દષ્ટિએ કર્મનું સ્વરૂપ જાણવું. ર૭૭ સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવવી. ૩૩૫ એકક્ષણ પણ પ્રમાદી ન રહેવું. ર૭૯ હિંસાનું સ્વરૂપ. ૩૩૭ સૂક્ષેપગદષ્ટિની આવશ્યકતા. ૨૮૧ નિર્મલજ્ઞાનગપૂર્વક કર્તવ્ય કરવા. ૩૩૯ પ્રજાપ્રેમ એ જ રાજકર્તવ્ય. ૨૮૩ ધસ્ય કર્તા ક્યા કહેવાય? ૩૪૧ કાલકાચાર્યની પ્રતિજ્ઞા. ૨૮૫ કર્તવ્યમાં ભીતિનો ત્યાગ. ૩૪૩ સપુરૂષની સમ્મતિ સ્વીકારવી. ૨૮૭ સત્ય પ્રવૃત્તિમા કદી મુંઝાવું નહીં. ૩૪૫ સેવક બન્યા વિના સ્વામી નથી થવા. ૨૮૯ નિંદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. ૩૪૭ વિશ્વસેવક કયારે બની શકાય? Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ સેવાની અહા ભાવના. ૩૫૧ હું શું કરીશ?ની વિચારણા. ૩૫૩ ઔરંગઝેબને પશ્ચાત્તાપ. ૩પપ ઔરંગઝેબના પિતાના પુત્રો પર પશ્ચા- ત્તાપના પ. ૩૫૭ ઔરંગઝેબના પિતાના પુત્ર પ્રતિ પશ્ચાત્તાપના પત્રે ૩૫૯ ઉપાધિ કમે ક્રમે કેવી રીતે વધે છે? ૩૬૧ વર્તમાન કાળને વિચાર કરે. ૩૬૩ શું કર્યું? શું કરું છું અને શું કરીશ ? ને વિચાર કરે. ૩૬પ મોહ નિદ્રાને ત્યાગ કરે. ૩૬૭ મેહ નિદ્રા ત્યાગવાની આવશ્યકતા. ૩૬૯ કદી ગભરાવું નહી. ૩૭૧ દેશની પડતી કયારે થાય? ૩૭૩ ભાવભાવ અવશ્ય બને જ છે. ૩૭૫ લેકેની લાગણી કેમ વશ કરી શકાય? ૩૭૭ હઠવાદનું દુષ્પરિણામ. ૩૭૯ ફરજ અદા કરવી તે જ સ્વધર્મ. ૩૮૧ દઢ સંકલ્પપૂર્વક કાર્ય કરવું. ૩૮૩ આત્મશક્તિને વિકાસ કરે. ૩૮૫ દઢ સંકલ્પનું અચિત્યબળ, ૩૮૭ કાર્ય–વીર્ય કયારે વધે? ૩૮૯ સતતાભ્યાસની આવશ્યકતા. ૩૯૧ કારણગે કાર્યની સિદ્ધિ. ૩૯૩ મનુષ્ય ઈરછે તે કરી શકે. ૩લ્પ આત્મશ્રદ્ધા કેળવે. ૩૯૭ આત્મા જ ત્રણ ભુવનને સ્વામી બની શકે છે. ૩૯ બ્રહ્મચર્યથી અદૂભુત સિદ્ધિ. ૪૦૧ મન અને કાયાને આત્માને આધીન બનાવે. ૪૦૩ “જે થાય તે સારાને માટે” એમ માની કર્તવ્ય કરે. ૪૦૫ બ્રિટીશ પાસેથી સારું શિખી . ૪૦૭ પુરુષાર્થ વેગે દ્રવ્યપ્રાપ્તિ. ૪૦૯ વિશ્વશાળાનું સ્વરૂપ સમજે. ૪૧૧ વિવિધ દૃષ્ટિએ સ્વરૂપ સમજે. ૪૧૩ વિશ્વશાળાના અનુભવની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર. ૪૧૫ ખરેખર કર્મચાગી બને. ૪૧૭ પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય? ૪૧૯ ઉપગ્રહના પ્રકાર, ૪૨૧ પૃથ્વી આદિની ઉપગિતા. ૪ર૩ ઉપગ્રહને આદર કરે. ૪૨૫ ઉપગ્રહની આવશ્યક્તા. કર૭ તીર્થંકરનામકર્મ કયારે બંધાય છે? ૪૨૯ ઉપગ્રહને અંગે આત્મગ પણ આપે. ૪૩૧ નિર્વિકલ્પ સમાધિ અનઃ સુખકારક છે. ૪૩૩ કર્મવેગી કયારે બની શકાય? ૪૩૫ પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય? ૪૩૭ પરોપકાર સંબંધી વિશેષ વક્તવ્ય. ૪૩૯ તીર્થંકર પરમાત્માને અપ્રતિમ ઉપકાર. ૪૪૧ ત્યાગીઓને વિશ્વ ઉપર અનંત ઉપકાર, ૪૪૩ મનુષ્ય જીવનની મહત્તા. ૪૪પ યથાશક્તિ અપકાર કરે. ૪૪૭ ઉપકારની અનેક દિશાઓ. ૪૪૯ જૈન પરંપકારી ગૃહસ્થ: ૪૫૧-૪૫૩ વ્યવસ્થા શક્તિની મહત્વતા. ૪૫૫ પિથીમાના રીંગણા | ૪૫૭ કરણ વિનાના ઉપદેશની નિષ્ફળતા. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૯ કહેણ પ્રમાણે રહેણું રાખો. પ૯ કર્મચગીન કા. ૪૬૧ ચૌદ રાજલોકના સ્વામી કયારે બની ૧૨૧ ગાડરીય પ્રધાને જાણ કરો. શકાય ? પર૩ આત્મ ગાનપૂર્વ કય કર્યું. ૪૬૩ પ્રથમ કર્મયોગી બનવાનું કારણ? પર પ્રતિ દિન શાન શુક રમજવું, ૪૬પ પાશ્ચાત્ય વિદ્વાનોની પ્રવીણતા. પર ધર્મ ક્રિયુક્ત પણ સાન હિતકર ૪૯૭ વ્યવસ્થા પ્રવૃત્તિનની ખામી. બને છે. ૪૨૯ અધિકાર વિના ચિા ન કરવી. પર૯ આત્મા પર પ્રેમ પકાવ જોઈએ. ૪૭૧ લાભાલાલા વિચારી પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી. ૫૩૧ પરમબ્રા(એ)નું સ્વરૂપ અવર્ણ ૪૭૩ કાર્ય પ્રવૃત્તિની મુખ્ય દિશા નીય છે. ૪૭૫ કાયાની ઉન્નતિ કેવી રીતે થાય પ૩૩ મનુષ્ય જીવનની કાવ્યતા. ૪૭૭ ગગક પ્રવાહ ત્યાજ્ય છે. પ૩પ આત્મા ને જ પરમાત્મા. ૪૭૯ કર્તવ્યથી કદી ભ્રષ્ટ થવું નડી. પ૩૭ અસંખ્ય ગેને ઉશ એક જ ૪૮૧ આત્મધ્યાનની આવશ્યકતા. પ૩૯ સર્વ ગાના મહાસંઘની પૂજ્યતા. ૪૮૩ આત્મજ્ઞાનીની કરણી નિર્જરાર્થે હોય છે. પાન જેન દર્શનમાં અન્ય દર્શનનો સમાવેશ, ૪૮૫ કર્મશક્તિ કરતા આત્મશક્તિની બળ પ૪૩ મહાસંઘમા ઉકર્ષને આવેશ કરે. વત્તરતા ૫૪૫ અ૫ પાપ અને મહાલાજવાળું કામ ૪૮૭ આત્મધ્યાનમાં લીન થવાથી મુક્તિ. કરવું. ૪૮૯ આત્મજ્ઞાનીની કરણી પ૭ સરેપ અને નિર્દેવની તરતમતા. ૪૯૧ જ્ઞાનનું આચરણ ૫૪૯ કર્મના અનેક પ્રકારે. ૪૭ ભીરુત્વને ત્યાગ કરે, પપ૧ સર્વ જીવોની ઉન્નતિ થાય તેવું આચ૪૫ કર્તવમેહ ત્યાજ્ય છે. રણ કરવું. ૪૯૭ જ્ઞાની કેવી રીતે નિર્લેપ રહી શકે . પપ૩ ત્રણ પ્રકારના કર્મો ૪૯ આપાગી કર્મથી લેપતે નથી. પપપ જ્ઞાની કેવી રીતે કર્તવ્ય કર્મ કરે ? ૫૦૧ સામ્ય ભાવની સફલતા પપ૭ આત્મજ્ઞાનીઓને અધિકાર ૫૦૩ નૈયિક નયપ્રસ્થની કરણી. ૫૫૯ યોગીનું સ્વરૂપ. ૫૦૫ જ્ઞાની સર્વક્રિયામાં નિર્લેપ રહી શકે. ૫૬ આત્મજ્ઞાની મહાત્માની અપૂર્વ શક્તિ. ૫૦૭ જે એકને જાણે છે તે સર્વને જાણે છે. પ૬૩ આત્મજ્ઞાનીઓની ફરજ. ૫૦૯ બ્રહ્મદષ્ટિની દશા. ૫૬૫ મહાસક્ત માનવી અસુર જેવે છે. ૫૧૧ બ્રહ્મદષ્ટિની કર્મગિતા કરે. પ૬૭ મહાસક્તની દશા. ' ૫૧૩ આત્માનું વાસ્તવિક સ્વરૂપ. ૫૬૯ નિષ્કામ દષ્ટિ વિના કર્મચેગી ન થવાય. પ૧૫ જ્ઞાનીની કરણ જલ-પંકજવત પ૭૧ શ્રી વીર પરમાત્માને નિષ્કામ ઉપદેશ પ૧૭ સંશયીને સાચું સુખ પ્રાપ્ત થતું નથી. ૫૭૩ નિષ્કામી ઉપકારને બદલે કદી ન ઇરછે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પ૭પ સતતત્સાહ અને નાની મહત્વતા. ૨૯ ધર્મપ્રવૃત્તિમાં ભાષાનું મહત્વ નથી. પ૭૭ સતતેત્સાહથી પરમપદની પ્રાપ્તિ. ૬૩૧ ત્રિગમાં પ્રવૃત્ત થવાથી પતન થતું નથી. પ૭૯ સતતેત્રાહના શુભ ફળ, ૬૩૩ શુદ્ધ ધર્મની ઉચ્ચ શક્તિ છે. ૫૮૧ પ્રીતિપૂર્વક ન્નતિકારક પ્રવૃત્તિ કરવી. ૬૩૫ મહાપુરુષોએ આત્મધ્યાનથી મેળવેલ ૫૮૩ જ્ઞાની પ્રવૃત્તિઓમાં મૂંઝાતા નથી. સિદ્ધિ. ૫૮૫ ધાર્મિક ક્રિયાને રૂહી ન બનાવે. ૩૭ રજોગુણના સામ્રાજ્યથી મહાયુદ્ધની પ૮૭ ધાર્મિક ક્રિયાઓનું સ્વાધિકારે સેવન કરવું. શક્યતા, ૫૮૯ આત્મજ્ઞાન ક્યારે થાય? ૬૩૯ ધાર્મિક જ્ઞાનને સંચાર એ જ સાચી ઉન્નતિ ૫૯૧ ધાર્મિક ક્રિયા-ભેદમાં મુંઝાવું નહિ. ૬૪૧ ઉભય પ્રકારની પ્રગતિ માટે કરણય ૫૪ કલહથી પરમાત્મા આઘા ભાગે છે. ધર્મ પ્રવૃત્તિ. ૫૫ પરમાત્માને સાક્ષાત્કાર કયારે થાય ? ૬૪૩ ધર્મોન્નતિ માટે બાહ્યોન્નતિની આવશ્યક્તા. ૫૯૭ નયનું સ્વરૂપ. ૬૪૫ સર્વ જીવોને સમાન ગણે તે જ ધર્મી. ૫૯ બહિરાત્મદશાથી સાચું સુખ મળતું નથી ૬૪૭ ધર્મની રક્ષા કેમ થાય ? ૬૦૧ આશા–તૃષ્ણના દાસને સુખ પ્રાપ્ત થતું ૬૪૯ ધાર્મિક મનુબેની આવશ્યકતા. નથી. ૬૫૧ ધર્મસામ્રાજ્ય મંદ કેમ પડે છે? ૬૦૩ અતરાત્મ દશાવાળા પરમાનંદની ઝાંખી ૬૫૩ ચારે વર્ણનું મહત્ત્વ અને કાર્ય. કરી શકે છે. ૬૫ય ચારે વણે કેવી રીતે ધર્મારાધના ૬૦૫ અન્તરાત્મ અને બહિરાત્મ દશા વચ્ચે કરી શકે ? તફાવત શું? ૫૭ જૈન કેમની પડતી શાથી થઈ? ૬૦૭ અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શક્ય નથી. દ૫૯ આધુનિક કર્તવ્ય શું? ૬૯ શંકા વિના શ્રદ્ધાસહિત પ્રવૃત્તિ કરવી. ૬૬૧ કલિયુગમા કયો ધર્મ પ્રવર્તે છે? ૬૧૧ આત્માથી ગીતાર્થોના સંસર્ગથી અને ૬૬૩ પહેલાં સાત્વિક ધર્મ પછી શુદ્ધ ધર્મ. લાભ. ૬૬૫ સદ્બોધનું મહત્વ. ૬૧૩ આત્મજ્ઞાનીઓના અવલંબનથી ઉદ્ધાર. ૬૬૭ કલિકાળમા સંઘબળની જ મહત્તા. ૬૧૫ આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી ઉન્નતિ ૬૬૯ સદાચારમાં પ્રવૃત્ત થવું. સાધ્ય છે. ૬૭૧ સદાચારનું સેવન કરવું. ૬૧૭ વરદાચારના ત્યાગમાં જ ઉન્નતિ. ૬૭૩ સદાચાનું મહત્વ. ૬૧૯ અવતારી આત્માઓનું મંતવ્ય. ૬૭૫ ધર્માચારવિનાને ધર્મ નહિ ૬૨૧ સદ્દગુરુનું મહુવ. ૬૭૭ મૈથ્યાદિ ચાર ભાવનાને પ્રચાર કરે. ૬૨૩ પરમાત્માનું અસ્તિત્વ સમજે. દ૭૯ પારકાના દે ન જુઓ. દર૫ પરમાત્માને સાક્ષાત્કાર કયારે થાય ? ૬૮૧ ધાર્મિક સંસ્કારને ચુગાનુરૂપસ્વરૂપ આપો. દરર૭ શ્રદ્ધાવાન જ વિજય પ્રાપ્ત કરી શકે છે. ૬૮૩ બાપ તેવા બેટા કેમ પેદા થતા નથી? Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૮૫ દાનની સફળતા કયારે ૬૮૭ સદ્ગુરુની સેવા શા માટે? ૬૮૯ તપ કે કરે ? દ૯૧ સાચે તપ ક કહેવાય ? ૬૩ પ્રમાદને પરિત્યાગ કરે. દલ્મ બ્રહ્મચર્યનું સાવિક ફળ. ૬૯૭ અનુગાદિનું સ્વરૂપ, ૨૯ ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ. ૭૦૧ આપદુદ્ધારક પર્મ કર્મચગીની ફરજ. ૭૦૩ કર્મયોગીઓ પ્રકટાવે. ૭૦૫ સત્યાંશને સ્વાધિકાર ૭૦૭ અનંત અતિ તથા નાસ્તિધર્મ. ૭૦૯ ધર્મકર્મનું સેવન કરે. ૭૧૧ સમતાવંત મહાત્માની અસાધારણતા. ૭૧૩ ગ્રન્થર્તાની શુભ ભાવના. ૭૧૫ ગ્રન્થકર્તાની પ્રશસ્તિ. ૭૧૭ પૂરવણી. ૭૧૯ ગુરુદેવના ગ્રન્થ. وهاهعحانیعی محرمانهسكایجادعكه دعائغ છે ઉપર જણાવેલાં હેડીંગ-મથાળાંઓથી ધ્યાન[ પૂર્વક વાંચનારને કયા પાનામાં કઈ બાબતનું વિવેચન 8 છે–તે જાણવાની સુગમતા થઈ શકશે. hકરનાર Page #91 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં અવતરણ લીધેલા વિશિષ્ટ નામની સૂચિ ( Bibliography ) ૧–લેખક ગુરુવર્યનું વિશાળ વાંચન ઉત્કૃષ્ટ મનન અને યાદશક્તિ સાથે વ્યવહાર અને નિશ્ચયની સમતુલાની વાચકને ઉપયોગી માહિતી મળે તેમ છે. –નિર્દેશ થયેલા નામમાં ખાસ કરીને જૈન તીર્થ કરે અને જૈનાચાર્ય (૩) જૈન રાજાઓ અને કુમારે પ્રધાનમંત્રીએ (૪) શ્રદ્ધાવાન અને શક્તિવાન પ્રખ્યાત જૈન ગ્રહસ્થા–ઉત્તમ શ્રાવકો શ્રાવિકાઓ (૫) અન્ય મહાત્માઓ ત્યાગીઓ-આચાર્ય અને વિદ્વાન ગૃહસ્થ (૬) અન્ય રાજકત્તઓ- અમા. (૭) જૈન શા ગ્રન્થા તથા અન્ય શાસ્ત્રો અને ગ્રન્થો , (૮) હિંદ અને પરદેશના નગરા ગામે દેશદીપકે-નાયકે તથા ધર્મદીપક મહાપુરુષોની નામાવલી છે. અને (૯) જુદા જુદા ધમેને સમન્વય કર્યો છે. આદિનાથ અરનાથ આનંદઘનજી અરણિકમુનિ આષાઢાચાર્ય આર્યસુહસ્તિ આદ્રકુમાર અભયદેવસૂરિ અઈમુત્તા અર્જુન અભયકુમાર અવંતીસુકુમાળ અશોક અજયપાલ અનંગપાલ અકલંક આનંદશ્રાવક અનુપમાં અંબાવીદાસ એકનાથ આબુજી અધ્યા - અવન્તીનગરી અમેરીકા આફ્રિકા એશીઆ ઓસ્ટ્રેલીઆ અહમદનગર આર્યાવૃત્ત આર્યસમાજ આચારાગસૂત્ર અકબર આચારદિનકર ઔરંગઝેબ અધ્યાત્મોપનિષદ્દ અલ્લાઉદ્દીન અષ્ટાદશ પુરાણ આરિખ અષ્ટસહસ્ત્રી અનલહક અહમ્મદશાહ ઈલાચીકુમાર અબદલ્લી ઈલાકુમાર એડીસન ઇસુ ખ્રિસ્ત (કાઈટ) એનીબીસીટ ઈગ્લાહ અંગ્રેજ ઈરાન આત્મારામજી ઈજીપ્ત આનંદસાગરજી ઇટાલી આત્મપ્રકાશ ઈલી સરકાર આનંદઘનપદ ભાવાર્થ (બ્રીટીશ) Page #92 -------------------------------------------------------------------------- ________________ ઈડરનરેશ (પ્રતાપસિંહ) કવન્ના શેઠ કાલીદાસ કવિ ગેરીગાહી ગ્લાસ્ટન ગ્રીકદેશ ગ્રીકસૂત્ર ગ્રીકની રાજ્યપાની એથેન્સ જ રસ્ત જાપાન–જાપાની જાપાનને મેકડે જર્મન દેશ (જર્મને ઉમારવાતિ ઉદાયી રાજા ઉપદેશમાળા ઉપનિષદ ઉજજયિની ઉદયપુર પલીન જૈમિની કુંવરજી આણંદજી કબીર કર્ણાટક કરછ કાઠીયાવાડ કાશ્મીર કાશી કેશા યુજાતમહેનત ચિદાનંદજી ચેડામહારાજા ચેટકરાજા ચંદ્રગુપ્ત કુરાન બાષભદેવ રૂશિયા ચૌહાણ કુરાનનીતિ કુતુબુદ્દીન કોલંબસ ટેડ રાજસ્થાન ટેલાય ટીબેટ ટીપુ સુલતાન ટ્રાન્સવાલ ટીટેડા-ટીટેડી(પક્ષી) ક ખરતરગચ્છ ખ્રિસ્તિ કલ્પસૂત્ર કુંથુનાથ કાલિકાચાર્ય કુંદકુંદાચાર્ય કપિલ કેવી કુમુદચંદ્ર કુમારીલ કૂમપુત્ર કપિલ કેશીકુમાર કેણિક નૃપતિ કુમારપાલ રાજા કૌરવ પાંડવ ચાવડા ચાણક્ય ચાંપાનારાજ ચાક ચાર પ્રત્યેકબુદ્ધ ચંદ્રાવતી ચીડને કિલ્લો ચીનદેશ ચીનને રાજા ચાર્લ્સ રાજા ગીત ગણધર ગજસુકુમાળ . ગોશાલા તીર્થકર તત્વાર્થસૂત્ર તાવાર્થવૃત્તિ તત્વનિર્ણયપ્રાસાદ તપગચ્છ તેરા પંથ તેલંગનૃપતિ તૈલપરાજા તીલક (બા-ગ) ગૌતમ બુદ્ધ કાજનૃ૫ ગોપીચંદજી જબૂરવામી ગરુડજી જિનદત્તસૂરિ ગુરુ ગોવિંદસિંહ જનક વિદેહી રાજા ગદંભિલ રાજા ઝાલારાણા ગાયકવાડ જગદેવ પરમાર ગોખલે જયચંદ્ર કનેજ ગંગાબાઈ (શેઠ જગડુશા લાલભાઈના માતાજી) જગદીશચંદ્ર બોઝ થીએસેફટ (થીઓસોફીકલ) કરણઘેલો કુરાણે કણાદ દેવર્તિક્ષમાશ્રમણ • . (ગણી) Page #93 -------------------------------------------------------------------------- ________________ નમિરાજર્ષિ નદીપેણ નયસાર નસુચિ નાગકેતુ નેમસાગરજી દેવેન્દ્રસૂરિ દેવચંદ્રજી દઢપ્રહારી દિગમ્બર દશવૈકાલિક દ્રોણાચાર્ય દુર્યોધન દિનાગ પંડિત દયાનંદ સરસ્વતી દ્વારિકા દક્ષિણ દેશ દિલ્હી (દિલ્લી) દિલ્હીના બાદશાહ દાદાભાઈ નવરોજજી દાદુ–મીર નંઢીસૂત્ર બુદ્ધધર્મ બ્રહ્મા બાઈબલ બાવા શીતળ ધર્મ બ્રહ્મસમાજ બ્રહ્મદેશ બંગાલ ડે. બેઝ બાબા રાવળ પિસ્તાલીશ આગ પન્નવણ પ્રશ્નવ્યાકરણ પુરાણું પરમાત્મ દર્શન પરમાત્મ તિ પાટલીપુત્ર પાટણ પાણીપત પટણ પ્રેમાભાઈ હોલ પ્રાર્થનાસમાજ પ્રેમચંદ રાયચંદ પારસીઓ (ઈરાની) પિટુંગાલ પેથેગોરસ પ્રિન્સ બિસ્માર્ક નવાગવૃત્તિ તૈયાયિક દર્શન નંદરાજ નરસિંહ મહેતા નાનકસિંહ નેપોલિયન બોનાપાર્ટ નેમચંદ મેળાપચંદ નગીનદાસ કપુરચંદ નગીનદાસ ઝવેરચંદ બ્રિટીશ બીરબલ બેનજામીન મૈકલીન ખામર બેકન બેબ્રોલીયન બુકર્દી શીંગટન દ્રઢણકુમાર ધનેશ્વરસૂરિ ધર્મદાસગણિ ધ્યાનદીપિકા ધવલશેઠ ધનદા ધનપાલ ધન્નાકુમાર ફત્તેહપુર સીકી ક્રાન્સ ફાંકલીન ફાર્બસ રાસમાળા ફરાજશાહ મહેતા પાર્શ્વનાથ–પ્રભુ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાડવો પંચાસરના જયશિખરી પૃથુરાજ ચૌહાણ પ્રતાપરાણુ પરદેશી રાજા પરમાર રાજા પૃથ્વીચદ્ર અને ગુણસાગર પાટલીપુત્ર પતજલી પ્રણવાર ભગવતી સૂત્ર ભદ્રબાહુ સ્વામી ભરત ચક્રવર્તી ભરત નૃપ ભગવદ્દગીતા ભીષ્મપિતામહ ભર્તુહરી ભાસ્કરાચાર્ય ધોળકા ભેજરાજા ભીમદેવ ધોલશાજી ધર્મચંદ ઉદેચંદ બમ્પટ્ટિસૂરિ બાહુબલી બ્રાહ્મીસુંદરી બિભીષણ બહકલ્પવૃત્તિ બ્રહ્મસૂત્ર ભાષ્ય બોદ્રાચાર્ય ભૂવડ ભેળાલીમ ભામાશાહ, ભરૂચ શહેર નેમનાથ-નમિનાથ Page #94 -------------------------------------------------------------------------- ________________ મહિનાથ મહાવીર પ્રભુ મુનિસુવ્રતસ્વામી માનદેવસૂરિ મદ્યવાદી મામલ મેઘકુમાર નેતાય મુનિ મરૂદેવીમાતા મોરી મહારાણા પ્રતાપ મૂળરાજ સાલકી ગુજરાજ માગવરાવ માતીશા શેઠ મનસુખભાઇ, ભ. મરાઠા રાજ્ય મહારાષ્ટ્ર મેવાડ મગધદેશ માળવા મારવાડ માધવાચાય મીરાંબાઈ મદનમેહન માલવીઆ મ. માહનદાસ ગાધી મણિલાલ નભુભાઈ સીમાસકા મેરુપ ત મનુસ્મૃતિ મનુનીતિ મહમ્મદ પયગમ્બર મુસા પયગમ્બર મહામેડન ધર્મ મહમદ્રુઅલી ઝીણા મુસલમાન મહમ્મદ ગીઝની મહમ્મદ બેગડા માઝ મહાત્માવિલયમ રામસરીય મેઝીની-મેટ્ટિજીની य યશવિજયજી યોગદીપક ચૈાગશાસ્ત્ર ચેગવાશિષ્ઠ યુરેપ યાહુદીઓ રવિસાગરજી રાજીમતી રત્નાકરાવતારિકા રામચંદ્રજી રામતી રામાનુજાચાર્ય શયદાસ રામમૂર્તિ રાવણ રામાયણ રાણા હમીર રજપૂતા T રાહ રાનાડે શમેશચંદ્ર દત્ત રીચર્ડ રસ્કિન્ રામના રાજા (રામન) રામદેશ, રાક્ષસ વધુકાવ્ય લાલભાઈ લ લલ્લુભાઈ રાયજી લક્ષ્મણ લાહુ વણિક લાટ દેશ લિંગાયતમ થર લેાડ હાર્ડીજ લેાર્ડ કલાઈવ લાઈડ જ્યેાજ व શ્રી વીરપ્રભુ વધુ માન વિજયસેનસૂરિ વિજયનેમિસૂરિ વિજયધસૂરિ વિજયવલ્લભસૂરિ વજીસ્વામી વૃદ્ધવાદી વિમલાચાય વસ્તુપાલ તેજપાલ વિમલશાહ મત્રી વીશળદેવ વિક્રમરાજા વનરાજ ચાવડા વિદેહીજનક વાઘેલા વીરમદેવ વ્યવહારવૃત્તિ વલ્લભીપુર વિશેષાવશ્યક વીરચંદ દીપચંદ વેણીચંદ સૂરચંદ વિનુભગવાન વિષ્ણુસુનિ વિશ્વકુમાર વાલ્મીકી વ્યાસઋષિ વલ્લભાચાય વિશ્વામિત્ર વાલી વિવેકાનન વેદાન્તદર્શન વેદો વિદ્યાપીઠા વિશ્વવિદ્યાલય વિશ્વશાળા ગન્સ શાતિનાથ સુધર્મ સ્વામી શષ્ય ભવસૂરિ સિદ્ધસેન દિવાકર ' સ્ક ંધકસૂરિ શૈલગસૂરિ સ્થૂલભદ્રજી Page #95 -------------------------------------------------------------------------- ________________ શીલગુણસૂરિ સ*ભૂતિવિજય શુભચ'દ્ર સમતલદ્ર સત્યવિજયજી સુખસાગરજી શાલિભદ્રજી સુકુમાળપ્રુનિ સરસ્વતી સાધ્વી સમરાદિત્ય સિદ્ધાર્થ રાજા શગાળશા સીતા સ*પ્રતિરાજા સિદ્ધરાજ સામંતસિ’હુ સાલકી શિલાદિય શિવાજી છત્રપતિ સયાજીરાવ ગાયકવાડે (ગુર્જરનરેશ) ૧૦ - શકરાજા-શકે સિદ્ધાચળજી સ્થાનાંગસૂત્ર સ્યાદ્વાદમ’જરી સમાધિશતમ્ સમ્મતિતક શકરાચાય શાકટાયન સ્મૃતિ સાખ્યદર્શન શિયાધમ સિક દર શાહમુદ્દીન સેક્રેટીસ શાપ સપ્તમએડવર્ડ શામસેટે શેકસપીઅર સ્માઇલ્સ સ્કોટલેડના રાજા સિપ્રુ ની ૭૩, સિ દેશ સારઢ સામેશ્વર શ્યામસુ કરાચાય સુરદાસ શિવકુમાર શાસ્ત્રી સ્થલી સ્પેન સુરેન્દ્રનાથ બેનરજી શ્ર શ્રેણિક રાજા શ્રવણ શ્રીપાળ રાજા શ્વેતામ્બર જેના શ્રી કૃષ્ણ શ્રીયક હેમચ’દ્રસૂરિ ( હેમચંદ્રાચાય ) હરિભદ્રસૂરિ હીરવિજયસૂરિ હુકમમુનિ હરિશ્ચંદ્ર રાજા હનુમાનજી હરમહાદેવ હિમાલય હેમાભાઈ ડીસ ઘ હસ્તિનાપુર હીરાચંદ માતીચંદ હામર હીજી ज्ञ જ્ઞાનદેવ સાતાસૂત્ર જ્ઞાનાણું વ Page #96 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થમાં આવેલા કઠિન શબ્દોના અકારાંત શબ્દાર્થ. શબ્દાર્થ ~- ~ ~ પૃષ્ટ શબ્દ | પૃષ્ઠ શબ્દ ૩ અવશેષ. બાકી. ૨૨૯ આશ્રમમાં. ૧૨ અવગમ. જાણપણું. ૧૫ અવ્યાકુલમના. નિશ્ચિત મનવાળા. ૨૪૫ અગ્રિમો. ૧૯ અવસ્થિત. રહેલે. ૨૭૪ અનહંવૃત્તિથી. ૨૦ આરહતે. ચડત. ૨૮ આવશ્યકણિત અવશ્ય કરવા લાયક ૨૮૦ અવતાર. તરીકે, ૩૬૯ અદ્યપર્યન્ત. ૩૪ આન્તરાગેને. અંતરના અંગો- ૩૭૮ આત્મશર્મપ્રદ સાધનેને. કર્તવ્ય કાર્યમાં. ૩૬ આનુભવિક નિર્વેદ. સ્વાનુભવથી ઉત્પન્ન થયેલી ઉદાસીનતા. ૪૨૮ અતર્ય. ૪૬ અપ્રશસ્યત્વને. અપ્રશસ્તપણાને. ૪૭ ઔચિત્યtવ. ઉચિતતાને જાણવા- ૫૦૪ અપકર્ષણ. ૪૯ અપુનબંધકની. મેહનીય કર્મની ફરીથી મેટી રિસ્થતિ પ૭૭ અનુશાસ્તા. નહિ બાંધવાપણાની. ૫૮૧ આદાનભંડમાત્ર ૫૪ અમદીય. અમારા. ૬૪ આહુનિક. દિવસનું. ૫૯૨ અનર્થાવહ. ૭૬ આવશ્યકનુસર્તવ્ય. જરૂરીઆત પ્રમાણે અનુસરવા લાયક. ૬૦૧ અંગારકર્મકારક, ૮૬ આનન્દઘન. આત્મિક આનંદને ૬૦૩ અધ્યાસ. ૬૦૫ અપાદાન. ૮૯ આદિત્યના. સૂર્યના. » અધિકરણ, ૧૦૬ અહ9ત્યાદિ નિમ્. અહંકારવૃત્તિથી ૬૧૩ અપત્ય. કતત્વ. મુકતપણું. ૬૨૩ અંધુકતા. ૧૪૬ આદર્શ ભુવનમા. કાચના મહેલમાં. ૬૩૦ અવકુંઠિત. પણું. શબ્દાર્થ બ્રહ્મચર્યાશ્રમ વિગેરે ચાર આશ્રમમાં. સૌથી ઉચ્ચ. અહંપણ વગરની વૃત્તિથી. ઉતાર. આજસુધી. આત્માને સુખ આપનાર ઉચિત કાર્યમા. તર્કથી પ્રાપ્ત ન થઈ શકે તેવી કર્મના સ્કધામાથી રસ-સ્થિતિ વિગેરે ઓછી કરવી તે. સંચાલક ઉપકરણે લેવા મુકવારૂપ (સમિતિ). અનર્થને વહન કરનારી. ભડીઆ, , બ્રાતિ. (આત્મામાંથી) (આત્મામા) સંતાન. અંધશ્રદ્ધા, રોકાયલા, નિક્ષેપણ. સમૂહ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉમ ૬૮૦ અક્ષુદ્રાદિ. ૬૮૪ આહારપેયને. ૬૮૮ અષ્ટાવક્ર. ૭૦૦ આપદુદ્ધારક, વિશાળ દૃષ્ટિવાળા. ૯૦ ગારના. ખાવાપીવાને. ૨૨૯ ગાર્મે. બાલગીનું નામ છે. પ૭૯ ગુર્જરત્રાભૂમિ. આપત્તિમાથી બચાવનાર, ર૪૭ ઘનવાસનાની. માટીના. ગૃદ્ધતા. ગુજરાતની ભૂમિ. ૬ નિબિડ વાસનાની, બજ ૧૭૨ ઈયત્તા. મર્યાદા. ૫ ચતુર્દશરજીવાત્મક –ચોદરાજ લેક૭૧૦ ઈતસ્તતે. અહીંથી તહીં. લેકસ્થ. મય લેકમા રહેલાં. ૧૩૫ ચિરકાલે. લાબા સમયે. પર ઉપગ્રહાદિપૂર્વક ઉપકાર વિગેરે કાર- ૨૨૭ ચતુરભીતિ રાશી. ણેથી. ૫૪૧ ચિત્માત્ર જ્ઞાનમાત્ર ૮૬ ઉમનીભાવ. ઉદાસીન ભાવ. ૭૧૦ ચરમમાં ચરમ. છેલ્લામાં છેલ્લી. ૨૩૮ ઉદીરે છે. સત્તામાંથી ઉદીરણા કરે છે. ૩રર છિન્નસંશયવાળા. છેદાઈ ગયેલ શંકા૩૯ ઉર્વરેતા. ઉચ્ચ વીર્યવાળા. વાલા. ૫૯૩ ઉપિત. પ્રકટિત. દ૨૦ ઉત્પત્તિ (કથનની). આભપ્રાય. ૪૪ જિતદોષી. જીત્યા છે દે જેમણે ૧૬ કપાધિવિશિષ્ટ. કર્મ જનિત ઉપાધિ- ૧૨૫ જગત હિતાર્થકર્મ. જગતના હિત માટે વાલા. શુભ કર્મોને જાણ ૨૧-૩ર કેચિત. કેટલાક. કાર, ૧૦૬ કર્મયગશૈલના. કર્મચગરૂપ પર્વતના. ૨૪૭ જન્મબંધની –નવાં નવાં જન્મની. ૩૪૫ કર્મકારાદિ, નકર વગેરે. , જિનેપદિ. જિનપ્રભુએ બતાવેલા. ૩૬૧ કેટીમુખવાલે. કરોડગણે. ૩૮૭ ઝટિતિ. જલદી. પ૭૭ કીટિકાઓ. કીડીઓ. પ૧૬ જલકર્દમ. પાણી અને કાદવ, ૬૮૨ કપિવતુ. વાનરની પિડે. » જલપંકજવત. પાણીમાં રહેલા ૬૮૪ કુત્સિતાચાર. ખરાબ વર્તન. કમળની પેઠે. ૬૮૮ જનકવિદેહીએ. જનકરાજાએ. ૩૬ ગ્રહીઓને. ગૃહસ્થને. ૫૬ ગરિકપ્રવાહ. ગાડરીયા પ્રવાહમા. ૧૨૨ ટીટેડાની પેઠે ટીટોડા નામના ૭૨ ગુણસ્થાનકગત. ગુણસ્થાનને ચોગ્ય. પક્ષીની પેઠે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ચતરફ. ક - ૨૬ પ્રાયઃ મુખ્યવૃત્તિએ. ઘણું કરીને મુખ્ય ૪૭ વિધા. અપેક્ષાએ. ત્રણ પ્રકારે. દર તહેતુકાનુષ્ઠાનકારક કારણ સમજીને તે ” પ્રવૃત્તિપણું. પ્રમાણે વર્તનાર. = પરિત ૧૧૯ ત્વદીય. તમારા-તારા. ૪ર પ્રવદાય છે. કહેવાય છે. ૧૪૯ તમના. અંધકાર-આવરણના. ૪૬ પ્રવૃદ્ધિ, વિશેષ વૃદ્ધિ. ૪૭૪ તેલભૂત. તેલથી ભરેલા. ૬૪ પ્રેમન્મત્તની દશા. શુભ રાગની ઉચ્ચ સ્થિતિ. ૬૯ પ્રીતિભક્તિ પ્રવેગ- પ્રીતિ અને ભક્તિ૩૮૧ દૈન્ય. દીનતા, વડે. અનુષ્ઠાનની પ્રગતિવડે. ૫૪૯ દૈશિકધર્મ, દેશ સંબંધી ફરજ. ૭૨ પાલનીય. પાલન કરવા લાયક૫૯૨ દૈન્યાવસ્થા. દીનતા. સેવવા લાયક. ૭૩ પરિભ્રમતાં. ભટકતાં. ૧૪૯ ધૂલીપ્રક્ષાલન. ધૂળ ધોવા જેવા. ૮૭ પ્રતિ પ્રતિદિન. દરરોજ. ૩૮૧ ધાવનગતિ. ૧૦૬ પરાભિપ્રાયના. વેગવાળી ગતિ. અન્યના વિચારોના. ૬૦૦ ધૂમકી. ૧૭૦ પ્રસન્નાસ્ય. ધૂમસના અંધકાર પ્રસન્ન મુખવાળા. ૧૭ર પ્રસન્નાસ્થદશાથી. આનંદી મુખવાળી ૫૪૭ ધમાંગ. ધર્મનું અંગ. સ્થિતિથી. ૧૯૪ પાર્શ્વ. પડખા-સમાગમ. ૨૨૨ પ્રતારવા. છેતરવા. ૧૧ નૈમેલ્ય. સ્વચ્છતા. ૨૮૧ પક્ષ પ્રમાણે. પક્ષ પ્રમાણુવડે. કર નાનાત્વ. વિવિધપણું. ૨૮૫ પ્રેરણબલ સંદર્શક- પ્રેરણાબલને બતાવ૧૦૬ નિલે પાનન્દમય. નિર્વિકારી આનંદ નારી તથા વધારનારી. વાઈ૧૧૦ નિશ્ચયાત્મિકા. નિશ્ચયવાલી. ૨૫૧ નિશેષ. સમસ્ત ૩૪૪ પ્રગત. આગલ વધેલા૩૦૩ નાશાવસ્થા. નાશવાલી અવસ્થા. ૪૪૬ પ્રપાઓ. વાવડીઓ. ૩૮૩ નવ્યહા. નવીન રહસ્ય ૫૦૪ પ્રાચર્યથી. અત્યંતપણાથી. “ પર પરીક્ષણ. પરીક્ષા. ૬૦૦ પરાવર્યા કરે છે. ફર્યા કરે છે. ૭ પતતત્વ. પડવાપણું. ૬૧૯ પ્રમે. ૨૦ પ્રવહવું. પ્રગતિ કરવી. ૬૮૧ પ્રસ્તરે. પડે. વર્ધક 4, Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાવિન્ય. ૪૦ ચતના, પ્રયત્ન, ૪૪ ફલેચ્છાસગવર્જિત. ફલની ઈચ્છા રોગથી રહિત. ૪૨ રજોગુણ સંપાદકર્મ- રોગુણથી ઉત્પન્ન ફળ. થવા લાયક કર્મનું ફળ. ૧૪ બાહ્યવસ્વ ધર્મની. પિતાના વ્યવ ૪૨ રાજસાદિક કર્મો. રજોગુણ વૃત્તિવાલા હાર ધર્મની. ૧૩૪ બાહુલ્ય. ઘણી સખ્યા. ૪૮ રાગદ્વેષરાહિત્યને. રાગદ્વેષના રહિતપપર૦ મુદ્દબુદુ. પરપોટા. ને. ૫૫૪ બહુલાયાસથી. ઘણા પ્રયાસથી. ૫૬. શાત રજવાળો. કર્મરૂપ રજ જેનાં ઉપશમ થયા છે. ૧૪૪ ભીતિયુક્તમનવ- ભયવાળા મનને શવતી આધીન. ૩૪ લૌકિક વ્યવહારસ્થાએ- ગૃહસ્થોએ. મ, પર લાગી સાયબિંદુને. ૧૫–૧૩૧ માન્ચ-માંદ્ય, મંદતા. ઉપગ. ૨૫ માલિન્ય. મલિનતા. ૨૯૦ લક્ષણવડે ફલિતાર્થડે-સારરૂપે. ૧૦૬ અસ્તવ, મુક્તપણું. ૧૧૭ મયૂરપૃષ્ઠ ભાગવત્ . નૃત્ય વખતે મેરને રર વ્યષ્ટિ પરત્વે. વ્યક્તિ સંબંધમાં. પાછલો ભાગ દેખાય ૨૬ વ્યષ્ટિભેદે. વ્યક્તિ તરીકેના તેની પઠે. ભેદથી. ૧૪૪ મૃત્યુપ્રદ. મૃત્યુને પમાડનાર. ૪૫ વિષય ગાÁથી. વિષયની લોલુપતાથી. , મહેપસર્ગ. માટે ઉપસર્ગ ૫૭ વિષાદિષસંસ્કૃત. વિષ–ગરલ વિગેરે ૧૮૭ મહાયોધ. માટે દોષવાળું. ૧૮૮ મહાશ્વેદેશને. મોટી ઉચ્ચ ભાવ- ૭૩ વિનયપૂર્વક. વિદને ય કરીને. નાઓને. ૧૨૭ વિશ્વગત. વિશ્વમા રહેલા. ૨૦૯ એક્ષપાય. મોક્ષ માટે ઉપાય. ૧૬૭ વિપ્રતા. છેતર્યો. ૨૪૪ માન. અભિમાન. ૧૮૬–૨૬૦ વિજ્ઞ. પંડિત. ૩૬૬ મારની કામની. ૨૨૩ વ્યાપારિક વૃત્તિ-વેપારવૃત્તિથી ઉત્પન્ન. ૩૮૦ મદીય, મારા. સમુદભૂત દામિક. થયેલ દંભવાળા સંસ્કાર વાસના- સંસ્કારની વાસના૭ યતીન્દ્રાદિ. ઉત્તમ સાધુપણુ ભ્યાસનું. વાળી ટેવનું. વિગેરે. ૨૪૮ વહિવડે અગ્નિવડે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૮ - ૩૦૨ વિદનીશ. વિનનો સમૂહ ૫૧ સ્થિતિ થાય. રહેવાનું થાય. ૩૪પ વ્યવહુતિ બેધને. વ્યાવહારિક જ્ઞાનને. ૫૪ ત્સર્ગિક. પિતાના ઉત્સર્ગના ૩૬૯ વિમરીને. ભૂલી જઈને. માર્ગ સંબંધી, ૧૦ વાચાર્થનો. કથનના આશયનો. , સ્વૌદર્ય. પિતાની ઉદારતા. સ, શ, પપ સ્વકીદાર. પિતાના ઉદાર-વિશાળ ૪ સ્વસ્વધમન્વિત. પિતપોતાના ધર્મ ૭૧ સલેપત્વ. લેપાવાપણું. સહિત. ૧૧૯ શમીમનુષ્ય. સમતાવાળા મનુષ્ય. ૮ સ્વજીવનાસ્તિતા. પિતાના જીવનનું ૧૨૧ સ્વાવનતિના પિતાની અવનતિના અસ્તિત્વ. ૧૨૫ સાત્વિકાદિક કર્મજ્ઞ. સાત્વિક યિાના ૮ સ્વાગ્યાહારાદિ. પિતાને યોગ્ય આ મર્મને જાણનાર પષક હાર વિગેરેને પુષ્ટિ , સ્વપરશાસ્ત્રવિશારદ વપરશાસ્ત્રના કરનાર, જાણકાર (પંડિત). ૧૦ સ્વચકિતને. પોતાને. , સ્વાન્યધર્મપ્રકા- પિતાની અને ૧૨ સ્વાદિ. પિતાની વિગેરે. શાર્થ. અન્યની ફરજ ૧૯-૨૩૩ સહસમુખ હજારગણું અવનતિ. બતાવવા માટે. વિનિપાત. » સાધ્યાનુષ્ઠાનમગ્ન, સાધ્ય પ્રાપ્તિવાળી ૨૦ સદ્દષિત. સદષ– ક્રિયામાં મગ્ન. ૨૫ સ્મૃતિમા. યાદશક્તિમા. . સાપેક્ષ કાર્ય - અપેક્ષા સાથે કાર્ય૪૧ સ્વાભસ્વાતંત્ર્યપદ. પિતાના આત્માને વાળો, ના જ્ઞાનવાળે. સ્વતંત્રતા અર્પનાર. ૧૩૪ સંઘટ્ટન. અથડામણી. , સ્વાત્મિક સ્વાતંત્ર્ય પિતાના આત્માને. ૧૬૬ શુદ્ધપદ મોક્ષપદ પદ કર્મો. સ્વતંત્રતા આપનાર ૧૭૭ સર્વદેવ. હમેશા અવશ્ય ઈષ્ટક ૨૩૦ શિક્ષા. શીખામણ. સ્વપ્રજ્ઞાધાર, પિતાની બુદ્ધિને ૨૫૪ શુભા. પ્રશસ્ત. આધાર. ર૬૯ સન્નતિક ધર્મ સર્વની ઉન્નતિ કર સ્વરકૃત્યાદિ. પિતાના રજોગુણ પ્રવૃત્તિમા. કરનારી ધર્મની વિગેરે. પ્રવૃત્તિમા. ૪૩ કર્મમા. પિતાના ઈષ્ટ કર્મમા. , સંપ્રતિ પ્રવર્તી. વર્તમાનમાં પ્રવર્તન ૪૭ સાહાટ્યપ્રદત્વ. સહાય આપવાપણું. માન થઈ ક૭ સાપેક્ષનયજ્ઞાન. અપેક્ષાવાલું નયનું ૩૧૪ સ્થાપત્યનું. પિતાના સંતાનનું. જ્ઞાન. ૩૪૩ સ્વત્યાગાવસ્થા. પોતાની ત્યાગમય , - ૪૯ સાવય. . સર્વપ્રકારનું. પરિસ્થિતિ. Page #101 -------------------------------------------------------------------------- ________________ હe ૩૬૯ સ્વ૫ઘનશે. થડા અને ઘણું ૬૦૧ સમુપાર્જન, અશે. , સ્વાત્મ એગ્ય. પિતાના આત્માને ૬૫ સંપ્રદાન. ઉચિત. ૬૨૦ સહસાવધિ. ૩૭૬ આત્મશર્મપ્રદ પિતાના આત્માને ૬૫૩ શાસ્તા. સુખ આપનાર. ૬૬૪ શર્મશાહિદ, ૩૮૧ સમુપસ્થિત. નજીક આવેલાં. ૫૧૪ સર્વગત. સર્વવ્યાપી. ૬૯૬ શકત. ,, સ્થાણુવતું. ખેતરના ચાડીયાની ૭૧૩ સમાલંબન. પિઠે. પર૩ સેવ્યમાન. સેવાતા. ૫૮૨ સુકું. સારી રીતે. પ૧૬ હૃદ. ૫૯૦ સોપાન પગથિયું. ૫૧૪ હન્યમાન. સારી રીતે એકઠું કરવું તે. (આત્મા માટે). હજારે પ્રકારે. સંચાલક-શિક્ષક. સુખ અને શાંતિ આપનાર. શક્તિવંત. સારી રીતે સહાય લેવી તે સાવર વિનાશ પામતા. Page #102 -------------------------------------------------------------------------- ________________ વિશ્વને સંદેશે. પ્રભુ મહાવીરને સંદેશો, સાભળી નિજ નેહીને કહેશે . જેવું કરશે તેહવું લેશે, ચિદાનંદ ભાવમાં લેક રહેશે. વિશ્વલેકે હળીમળી ચાલે, એકબીજાના હસ્તને ઝાલે નિજ આત્મસમા સહુ ભાળે...ચિદાનંદ૦ ૧ શુદ્ધ પ્રેમને જ્ઞાનથી ચડતી, મોહ અજ્ઞાનથી છે જ પડતી; ધર્મકર્મથી વેળા વળતી.ચિદાનંદ ૨ - આત્મશુદ્ધિ ખરી નિયુક્તિ, તેનું કારણ ભક્તિને નીતિ તિરભાવી પ્રકટ કરી શક્તિ...ચિદાનંદ૦ ૩ મિક્ષપ્રાપ્તિના હેતુ કરડે, મિથ્યા આગ્રહબુદ્ધિને છેડે, યોગ્ય લાગે તેમ મન જે...ચિદાનંદ૦ ૪ ઊંચ નીચને ભેદ ન રાખે, સમભાવે ખરું સુખ ચાખે; મુખથી સત્ય વચને ભાખે...ચિદાનંદ ૫ વ્યભિચાર તજે દુખકારી, ચેરી જૂઠું તજે નરનારી, ત્યજે ધૂર્ત જનની યારી ચિદાનંદ. ૬ દાન આપે સુપાત્રે વિવેકે, રહો ન્યાયપણાની ટેકે, ગુણ પ્રગટ્યા સલજગ કે ચિદાનંદ ૭ સહુ ધર્મ વિષે સમભાવે, રહે મુક્તિ જ તેથી થાવે, સમભાવે સક્લ ગુણ આવે...ચિદાનંદ૦ ૮ ક્રોધ માનને પટે અશાન્તિ, લોભથી નહીં આત્મત્કાન્તિ; મન માય થકી ટેળે બ્રાન્તિ ચિદાનંદ ૯ મોહ ટળતા ખરૂં સુખ ભાસે, શુદ્ધ આતમરૂપ પ્રકાશે અષ્ટસિદ્ધિ રહે નિત્ય પાસે...ચિદાનંદ૦૧૦ દેશ વર્ણના ભેદે ન લડશે, ધર્મભેદે ન લેકે વઢશે, ત્યારે ઉન્નતિ શિખરે ચઢશે....ચિદાનંદ૦૧૧ જડરાજ્યથી શાતિનમળશે, આત્મરાજ્યથી દુખે ટળશે પ્રભુરાજ્યમાં આતમભળશે...ચિદાનંદ૦૧૨ યથાશક્તિ કરે ઉપકારે, સ્વાર્પણ લેશ ન હારે, રહાય આપીને લેકે તારે...ચિદાનંદ૦૧૩ દુખી લેકના દુખ નિવારે, સત્યમા પક્ષપાત ન ધારે લોકના દાસભાવ નિવારે ચિદાનંદ૦૧૪ રહે સુખીઆ જગત સહ દેશે, એવા ધરશે સત્ય ઉદેશે, ટાળે પડિયા પરસ્પર લેશે...ચિદાનંદ૦૧૫ ખૂનામરકી કરે નહીં ક્યારેક ધર્મકર્મ કરે સ્વાધિકારે ચઢે ધમીજનેની વહારે ચિદાનંદ૦૧૬ ભૂખ્યાને ભોજન આપો, દયાભાવથી વિશ્વમાં વ્યાપે મત દેહનાં ટાળે પાપ.ચિદાનંદ૦૧૭ જૈનધર્મ એ વિશ્વના માટે, કચ્ચે પાળે વળે શિવ વાટે બુદ્ધિસાગર સુખ શીર સાટે...ચિદાનંદ૦૧૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ neh श्री १०८ प्रयप्रणेता योगनिष्ट आचार्य जीवन की Page #104 --------------------------------------------------------------------------  Page #105 -------------------------------------------------------------------------- ________________ anmmen000000000000THI JookGOND00000000TDEmooooooo-MOR00000.0000000000MMM.0000000000000TMAIT -Gomooo 000000000000000000 000000000000 0000000 Moosh BP Ke Mixc0000moommom.0000000000mmoom CO000000000000miomooooomns ग्रन्थप्रारम्भ मङ्गलम्. ॐ अहं नमः ॐ श्री सुखसागरगुरुभ्यो नमः श्री कर्मयोग ग्रन्थस्य विवेचन प्रारम्भः॥ :00ommonommemomenerommmmmoommomoommeone-0000OCG नमस्कार मंगल अने तेना प्रकारो. (श्लोक) नमः श्रीवर्धमानाय, रागद्वेषविनाशिने ॥ सर्वज्ञाय च पूज्याय, स्याद्वादतत्त्वदेशिने ॥ १ ॥ શબ્દાર્થ–રાગદ્વેષનો સર્વથા ક્ષાયિકભાવે નાશ કરનાર, સર્વસ, પૂજ્ય અને સ્યાદ્વાદતત્વનો ઉપદેશ દેનાર એવા શ્રી વર્ધમાન-અપરનામ-શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ. વિવેચન-કર્મચાગ ગ્રન્થની આઘમા શ્રી મહાવીર પ્રભુને નમસ્કારરૂપ મંગલ ४२पामा मा०यु छ. श्रेष्ठ पुरुष र आर्यना मालमा भर ४२. छे. विघ्नविनाशाय મઢમ્ વિઘનો નાશ કરવા મંગલ કરવામા આવે છે. મંગલ અનેક પ્રકારના હોય છે. द्रव्य मङ्गल, भाव मङ्गल भावना प्रति हेतुभूत मगर डाय छ तेने ०य मगर કળે છે. આત્માના આનન્દ, જ્ઞાન-દર્શનચારિત્ર અને વીર્યનો ઉપશમાદિભાવે આવિભાવ તે ભાવ મગલ છે જ્ઞાનાદિ ગુણના ઉપદમાદિભાવે આવિર્ભાવમાં જે જે નિમિત્ત હેતુઓ सानुषपणे प्रवर्ते छ तेरे द्रव्य मङ्गल थे छे. द्रव्य महल ५ मने प्रश्न डाय छे. लौकिक मङ्गल, लोकोत्तर मङ्गल, सुप्रावचनिक मद्गल, कुमावचनिक महल, शुभकर्म मङ्गल, अशुभकर्म महल, शुभव्यवहार मङ्गल, अशुभव्यवहार मङ्गल, द्रव्यनिमित्त मङ्गल, Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - - શ્રી કમગ ગ્રથ-વિવેચન ગનિમિત્ત મા, નિમિત્ત મા, માવનિમિત્ત મ આદિ-દ્રવ્ય મંગલના અનેક ભેદો ગુરુગમથી અવબોધવા. ભાવ મંગલના પણ નાકમાવ જ, ક્ષેત્રમાર મારુ, દ્રશ્યभाव मङ्गल, कुप्रावनिकभाव मङ्गल, सुप्रावचनिफभाव मङ्गल, आगमताभाव मङ्गल, नोआगमतःभाव मङ्गल, शुभम्यवहारभाव महल, अशुभव्यवहारभाव मगल, सम्यग्ज्ञानदर्शनचारित्रभाव मङ्गल, औदयिकभाव शुभाशुभभाव मङ्गल, उपशमभावे भावमगल, क्षयो. પરામમા ભાવમ, ક્ષાવિમા માવજી આદિ અનેક ભેદ હોય છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ દ્રવ્ય અને ભાવથી જ્ઞાનદર્શનચારિત્રરૂપ ઉપસમાદિભાવે મંગલ પ્રવર્તે છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ શુભ મંગલ અવધવું. કાયાદિની નમસ્કારમા પ્રવૃત્તિરૂપ દ્રવ્ય નમસ્કાર મંગલ અને આત્મામાં શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર પરિણામપૂર્વક નમસ્કારનો ઉપયોગ તે ભાવ નમસ્કાર મંગલ અવધવું. મન વાણી અને કાયાવડે જે બાહ્યરીત્યા નમસ્કાર થાય છે તે વ્યવહાર નમસ્કાર મંગલ અવધવું અને આત્મામાં જ્ઞાનપગે શ્રી વીરપ્રભુની પ્રભુતાના સભ્ય અવધપૂર્વક દયેયમા ધ્યાતાની નમ્રતા, અર્પણતા, લીનતારૂપ ઉપશમાદિભાવે નિશ્ચય મ ગલ અવબોધવું. ઉપશમાદિભાવે જ્ઞાનદર્શનચારિત્રની એકતાએ શ્રી વિરપ્રભુને જે ભાવથી નમસ્કાર તે વસ્તુત નિશ્ચય મંગલ અવધવું. આગમથી નમસ્કાર મગલ અને નેઆગમથી નમસ્કાર આદિ સમ્યગ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી આત્માની વિશુદ્ધિ કરનાર મંગલે આદરવા યોગ્ય છે. વિશેષાવશ્યક વગેરે ગ્રન્થમા મંગલ સંબંધી ઘણું કથવામાં આવ્યું છે. ભાવમંગલ વિશિષ્ટ દ્રવ્ય સ્થાપના અને નામમંગલ આદેય છે ઉપશમભાવે ભાવ મંગલ ક્ષપશમભાવે ભાવ મંગલ અને ક્ષાયિકભાવે ભાવ મંગલ એ ત્રણ પ્રકારના ભાવમંગલ અવધવા ઉપશમભાવે આત્મિક ગુણેને આધારભૂત આત્મા તે વ્યક્તિભાવે ભાવ મંગલ છે. પશમભાવે આત્મિક જ્ઞાનાદિ ગુણોને આધારભૂત આત્મા તે ભાવરજંગલ ક્ષાયિકભાવે જ્ઞાનાદિ ગુણેને આધારભૂત આત્મા તે ભાવમગલ અવધવું. તીર્થકરાદિ પદવીના ધારક શ્રી તીર્થકર મહારાજા વર્ધમાનપ્રભુ ભાવ મંગલ છે પાપને નાશ કરે તેને મંગલ કહે છે પ્રીતિ–ભક્તિ અને વચન અને નિસંગ અનુષ્ઠાનથી શ્રી વર્ધમાનસ્વામીને સેવતા તેમના પરમાત્મદશારૂપ દયેયનું આત્મામા યભાવે પરિણમન થવાથી આત્માના અસંખ્ય પ્રદેશે. લાગેલા કર્મોનો ક્ષય થાય છે. અએવ શ્રી મહાવીરપ્રભુ મંગલરૂપ હેવાથી ગ્રન્થાર ભમાં તેમને નમસ્કાર કરીને દ્રવ્ય મંગલ વિશિષ્ટ ભાવમંગલ પ્રારંભવામા આવ્યું છે. શ્રી વર્ધમાનપ્રભુના ચાર નિક્ષેપા મંગલરૂપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાની આવશ્યકતા સિદ્ધ કરે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવમગલ એ ચારે મંગલોની આગમના આધારે સિદ્ધિ થાય છે. શ્રી વર્ધમાનપ્રભુનું નામ મગલરૂપ છે અને તે મંગલકારક શ્રી વર્ધમાનપ્રભુની સ્થાપના મંગલરૂપ છે અને તે મંગલકારક છે. દ્રવ્યરૂપ Page #107 -------------------------------------------------------------------------- ________________ -- ---- --- - - - - -- અતિશય સ્વરૂપ. શ્રી વર્ધમાનપ્રભુને ભાવ નિક્ષેપ મંગલરૂપ છે અને તે મંગલકારક છે. જેને ભાવ નિક્ષેપ મંગલરૂપ છે તેના અન્ય શેષ દ્રવ્ય, સ્થાપના અને નામ એ ત્રણ નિક્ષેપા મંગલરૂપ છે. જેને દ્રવ્ય નિક્ષેપ મંગલરૂપ હોય છે તેને ભાવ નિક્ષેપ મંગલરૂપ બને છે. દરેક વસ્તુના જઘન્યમા જઘન્ય ચાર નિક્ષેપ તે હોય છે જ, દ્રવ્ય તે કારણ છે અને ભાવ તે કાર્ય છે. દ્રવ્યપ્રણિપાતરૂ૫ મંગલ, શબ્દદ્વારા કરવાથી ભાવમંગલ કે જે આત્માના ઉપશમાદિ ગુણેના આવિર્ભાવરૂપ–તેની પ્રકટતા થાય છે. દ્રવ્ય મંગલ અને ભાવમંગલના પણ અનેક ભેદે છે. નામ અને સ્થાપના મંગલના પણ નિમિત્તાદિયેગે અનેક ભેદ પડે છે. જ્યાં નામ મંગલ હોય છે, ત્યા સ્થાપના મંગલ દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ પણ સંસ્કૃતિ દ્વારા હોય છે. તીર્થકરાદિના નામનું મંગલ તે ઉપશમાદિ ભાવ મંગલને સિદ્ધ વ્યક્ત કરે છે. તીર્થકરના ચાર નિક્ષેપા મંગલરૂપ છે અને તેને નમસ્કારરૂપ મન, વચન અને કાયાનું પ્રણિધાન મંગલરૂપ છે. ભાવપૂર્વક મન, વચન અને કાયાનું નમસ્કારરૂપ મંગલ પ્રણિધાન સર્વથા સર્વદા આદેય છે. ગ્રથારંભમાં શ્રી વીર પ્રભુનું મંગલાચરણ કરાવવામાં આવે છે તેનું કારણ એ છે કે જૈનશાસનના સ્થાપક આસન્નોપકારી શ્રી વર્ધમાનસ્વામીનું તીર્થ પ્રવર્તે છે, એ પ્રતિ તેમનો મહાપકાર છે. અતએવ શ્રી વીરપ્રભુનું ગ્રંથારંભે મંગલ કરવામાં આવે તે યુક્તિયુક્ત સિદ્ધ કરે છે. શ્રી વર્ધમાનપ્રભુને નમસ્કાર કરવાની સાથે તેમના ચાર અતિશય જણવ્યા છે. હાજાતિરાંચ, વવનાતર, પાવાવ માતિરાજ અને પૂજાતિરાઇ તેમાં ર વિવારને એ વિશેષણથી અપાયારામનું સૂચવન કરવામાં આવ્યું છે. રાગદ્વેષ એ બે મહાઅપાયરૂપ છે, રાગદ્વેષને સર્વથા નાશ થયા વિના જ્ઞાાતિરાજ પ્રકટતો નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અન્તરાય અને મેહનીય એ ચાર કર્મ છે, તે જ ખરેખર અપાય છે. ઘનઘાતી ચાર કર્મરૂપ અપાયને અપગમ અર્થાત્ નાશ કરવાથી અપાયાપામાતિરાજ ઉદ્ભવે છે. જાથાપામાતિરચના ઉદ્ભવની સાથે જ્ઞાનાતિરાવ પ્રકટે છે પરિપૂર્ણ રાગદ્વેષને સર્વથા ક્ષય કરે એ કંઈ સામાન્ય કાર્ય નથી. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી જ કેવલજ્ઞાન પ્રકટી શકે છે શ્રી મહાવીર પ્રભુએ દીક્ષાગીકાર કરીને બાર વર્ષ પર્યક્ત મેહનીય કર્મની સાથે યુદ્ધ કર્યું. શ્રી મહાવીર પ્રભુ છદ્રસ્થાવસ્થામા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. આત્માના ગુણેમા શોપશમાદિભાવ રમણતા કરીને આત્મસમાધિ સુખમા ઝીલતા હતા બાહ્ય અને અન્તરથી નિભાવને ધારણ કરીને આત્માના શુદ્ધ ધ્યાનમાં તલ્લીન બની અને ક્ષપકશ્રેણિપર આરોહણ કરી, ઘનઘાતી ચાર કર્મને ક્ષય કરી, ક્ષાયિકભાવે લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. આ વિશ્વમાં કેવલજ્ઞાનવડે સર્વ પદાર્થોને સાક્ષાત્ અવલેહી શકાય છે. સર્વજ્ઞાનમા શિમણિ એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાથી પશ્ચાત્ કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું વિશેષ રહેતું નથી. શ્રી વીરપ્રભુને આત્માના અસખ્ય પ્રદેશમાં કેવલજ્ઞાન Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી કર્મળ ગ્રથ-વિવેચન, w પ્રગટ્યા બાદ ચાર નિકાયના દેએ સમવસરણની રચના કરી તે સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ શ્રી વીરપ્રભુએ વીતરાગ ધર્મને ઉપદેશ દીધું અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રી વિરપ્રભુના આત્મામાં કેવલજ્ઞાન પ્રકટયું તેથી તેમણે વચનવડે યથાતથ્ય ઉપદેશ દીધે તે વષનાતિરાજ અવધે. કેવલજ્ઞાનની સાથે વચનાતિશય હોય છે અને તેથી દૂકાતરાજ પણ સાથે જ પ્રગટે છે. પૂજાતિશયના યોગે એસઠ સુરપતિઓ વગેરે વગેરે શ્રી વર્ધમાન પ્રભુની પૂજા કરે છે. આ ચાર અતિશયવડે યુક્ત શ્રી વિરપ્રભુ છે-એમ trષવિના, વાવ, કૂવા, ચાતરવાને એ ચાર વિશેષણ વડે–આદ્યપ્રારંભ મંગલાચરણના શ્લેકમાં દર્શાવ્યું છે. આ ચાર વિશેષણ વડે શ્રી વિરપ્રભુનું મંગલ કથીને મંગલ કરનારાઓને એમ જણાવવામાં આવે છે કે એ ચાર અતિશય યુક્ત હોય છે તે જ રેવ-મદદ પદને લાયક છે. અતએ એવા દેવને સગુણેનું અનુકરણ કરીને પિતાના આત્મામા તેવા સગુણે પ્રકટાવવા જોઈએ અને તદર્થે આ ગ્રન્થરચનાને મુદેશ છે એમ હદયમા અવધવું. પ્રત્યેક ગ્રન્થના આરંભમાં મંગલ કરવું પડે છે એવી શિષ્ટજનની રીતિ છે. ગ્રન્થારંભમાં કરેલું મંગલ ગ્રન્થરચનામાં આવતા વિઘોને નાશ કરવાને શક્તિમાન થાય છે. ઇષ્ટદેવનું ગ્રWારંભમાં મંગલ કરવાથી દેવનું સ્મરણાદિ થતાં ઇષ્ટદેવના સદ્ગુણે ખીલવવાની રુચિ થાય છે અને દેવની પેઠે આદર્શ જીવન કરવાને વ્યવહાર ચારિત્રરૂપ પ્રવૃત્તિ થાય છે, ઈત્યાદિ અનેક હેતુઓને લક્ષ્યમાં લઈ અત્ર ગ્રન્થારંભમા મંગલ કરવામાં આવ્યું છે. સંપ્રતિ શ્રી મહાવીર દેવનું મગલ કર્યા પશ્ચાત્ તદનન્તર નામવિશિષ્ટ સરૂનું ગ્રન્થારંભમાં મંગલ અને નામવિશિષ્ટ ગ્રન્થ પ્રારંભનું કથન કરવામાં આવે છે. સદ્દગુરુને નમન અને કર્મવેગનું કથન. (ા ) आत्मज्ञानप्रदातारं, पश्चाचारप्रपालकम् । यतीन्द्रं सद्गुरुं पूज्यं, नत्वा श्रीसुखसागरम् ॥२॥ क्रिया( कर्म ) योगप्रवृत्त्यर्थम, मनुष्याणां विशेषतः। स्वस्वधान्वितं सम्यक्, क्रियायोगं भणाम्यहम् ॥३॥ શબ્દાર્થ—આત્મજ્ઞાનપ્રદ પંચાચાર પ્રપાલક યતીન્દ્ર સદ્ગુરૂ પૂજ્ય શ્રી સુખસાગર ગુરુને નમી મનુષ્યની વિશેષત કિયાગ પ્રવૃત્યર્થ સ્વસ્વધર્માન્વિત યિાગને કર્યું છું. Page #109 -------------------------------------------------------------------------- ________________ - - - - UR કર્મવેગનું કથન. ( ૫ ) વિવેચન–આત્મજ્ઞાનપ્રદ શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજને ગ્રન્થારંભમાં નમસ્કાર કરવામાં આવે છે. અનેક શાસ્ત્રોમાં શ્રી ગુરુને અપરંપાર મહિમા વર્ણવામાં આવ્યો છે. समकितदायक गुरुतणो, पच्चुवयार न थाय; भव कोडाकोडी करें, करतां कोटि उपाय ઈત્યાદિથી સ્પષ્ટ અવબોધાય છે કે સદ્ગુરુ ભગવાનના અપર પાર ઉપકારથી શિષ્ય-શ્રી સદગુરુના ચાર નિક્ષેપાને મંગલરૂ૫ માનીને તેમની મન વચન અને કાયાથી સદા ભક્તિ કરે અને તેથી આત્મોન્નતિના શિખરે સ્વાત્માને સ્થાપે એમાં કિચિત્ અપિ આશ્ચર્ય નથી. શ્રી સદગુરુની કૃપા વિના પરમાત્મપદની પ્રાપ્તિ કરવી તે આકાશકુસુમવત્ છે. શ્રી સદ્ગુરુ ભગવાન સ્વશિષ્યને આત્મજ્ઞાન સમપીને તેને ઉદ્ધાર કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજની તેત્રીશ આશાતના ટાળવાપૂર્વક અને વિનયબહુમાનપૂર્વક શ્રી સદ્ગુરુની સેવા કરતા શ્રી સદગુરુની શિષ્ય પર કૃપા થાય છે અને તેથી શિષ્ય આગમકથિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને શકિતમાન થાય છે. સદ્ગુરુ શ્રી સુખસાગરજી મહારાજની વિશેષણગર્ભિત ગુરુદ્વારા સ્તુતિ કરવામા આવે છે. બાહ્ય અને આન્તરજ્ઞાનદર્શનચારિત્રતપવીયદિ શ્રી અર્થાત લકમીવડે શ્રી સદ્ગુરુ મહારાજ શોભે છે વિનય, વિવેક, શ્રદ્ધા, સેવા, ભક્તિ ઈત્યાદિ ગુણરૂપ શ્રી લક્ષમી)વડે શ્રી સશુરુ સુખસાગરજી મહારાજ શેભે છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ આત્મજ્ઞાનના દાતાર છે. વિશ્વમા ધર્મના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવના, તેમાં દાન ધર્મની સિદ્ધિ થતાં શીલ ધર્મ પ્રાપ્ત કરવાને અધિકારિત્વ પ્રાપ્ત થાય છે. શીલ ધર્મની સિદ્ધિ થતા તપગુણ પ્રાપ્ત કરવાને યોગ્યતા પ્રકટે છે. તપગુણની સિદ્ધિ થતા ભાવનું અધિકારત્વ પ્રાપ્ત થાય છે. દાનના ઉપાધિભેદે અનેક ભેદ પડે છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ પચદાનમા અભયદાનની શ્રેષ્ઠતા અવબોધવી. દ્રવ્ય અને ભાવથી અભયદાનના બે ભેદ પડે છે. જીના બાહ્યપ્રાણની રક્ષા કરવી છે તે અમયાન અને જીના નાનાદિગુણોનો આવિર્ભાવાર્થે બોધાદિ દ્વારા પ્રયત્ન કરે તે માવામચાર અવબોધવું. રથમવાર કરતા અનન્તગુણ ઉત્તમ ભાવ અભયદાન છે. કેઈપણ જીવને સમ્યકત્વપૂર્વક આત્મજ્ઞાનનું દાન કરવું તે મારગમયાન અવબોધવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દિવ્ય અભયદાન અને ભાવઅભયદાનના ભેદ અવબોધવા. ગૃહસ્થ મનુષ્ય દ્રવ્ય અભયદાન દેવાને મુખ્યતાએ શક્તિમાન થઈ શકે છે આત્મજ્ઞાની સદ્ગુરુ મુનિરાજ મુખ્યતયા ભાવઅભયદાન દેવાને શક્તિમાન થઈ શકે છે સમ્યકાવાદિ ભાવઅભયદાનવ વિશ્વવત સર્વ જીને અભય દેવા શક્તિમાન થવાય છે. જેણે સમ્યકત્વાદિ ભાવઅભયદાનને દીધું તેણે ચતુર્દશરજવાત્મક લેકસ્થ સર્વ જીવોની દયા કરી એમ અવધવુ. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચૈત્ય એ સસ ક્ષેત્રમાં સર્વસ્વાર્પણ કરવું તે સુપાત્રદાન અવબોધવુ. વિશ્વવર્તિ પ્રાણીઓની દયા કરીને તેઓનાં દુખ હરવાને અન્ન વસ્ત્ર પાત્રાદિકનું Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) શ્રી મયાગ ગ્રંથ-વિવેચન. જે દેવુ' તે અનુપવાન અવમેધવું. સ્વસ્વાધિકાર પ્રમાણે દેશકાલ–કુલાટ્ટિકને ઉચિત જે જે દાન દેવુ પડે તે પત્તિત્તવાન અમાધવું, ગૃહસ્થાને સ્વાધિકારાપેક્ષાએ ઉચિતદાન સેન્યા વિના છૂટકો થતા નથી. યાચક કીર્તિકાર પ્રમુખને જે દાન દેવુ તે સૌતિરાન અખાધવું. એ પચ દ્વાનો દ્રવ્યક્ષેત્રકાલભાવથી સ્વસ્વાધિકાર પ્રમાણે સેવનીય છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે ગૃહસ્થાવાસમા યાચાને દાન આપ્યું હતું. મ્યબમવયાન સેવીને અનેક પ્રાણીઓના પ્રાણનું સંરક્ષણ કર્યું" હતું. પરજીવાના દુ:ખ વિનાશાથૅ તન, મન, ધનાર્દિકનું જે દાન કરવુ' તેમાં મમતા વગેરેના ત્યાગની ખાસ જરૂર પડે છે, દ્રવ્ય-ધન એ અગિયારમા પ્રાણ છે, તેનું મમત્વ ટળ્યા વિના ધનનુ દાન થઇ શકતુ નથી. પર્ જીવેાના ઉપકારાર્થે જે જે અંશે તન, મન અને ધનનું દાન થાય છે તે તે અંશે અન્તરથી ત્યાગ ભાવ પ્રકટે છે. શ્રી તીર્થંકરા દીક્ષાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે. અતએવ સર્વ ધર્મીમા પ્રથમ દાન ધર્મની મુખ્યતા સિદ્ધ થાય છે, દાનધર્મની સિદ્ધિ થયા પશ્ચાત્ તદનન્તર શીલ ધર્મ આરાધવાને તીર્થં કરાદીક્ષા અંગીકાર કરે છે, પશ્ચાત્ તે દ્રવ્ય અને ભાવત તપ કરે છે અને ભાવ તયેાગે ઉપશમાદિ ભાવ ખલપૂર્વક આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થંકરા કેવલજ્ઞાન પ્રકટાવે છે, તેથી દાન, શીલ, તપ અને ભાવ એ ચારના કથંચિત્ સ્યાત્ અપેક્ષાએ અનુક્રમ સિદ્ધ કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજે દ્રવ્ય અભયદાનને ગૃહાવાસમા સેવ્યુ હતુ... અને ત્યાગાવસ્થામાં ભાવઅભયદાન દેવાની પ્રવૃત્તિ કરીને અનેક જીવાને મેાક્ષ સન્મુખ કર્યાં હતા. આત્મજ્ઞાનનું દાન તે ભાવઅભયદાન છે અને તેના દાતાર શ્રીગુરુ હતા. અત બ્રાહ્મજ્ઞાનપ્રવૃનારમ્ એ વિશેષણદ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે. તરવાર્યસૂત્રમાં “ વવરોપત્રો નીવાનામ્ ” જીવાને અને અજીવાને 'પરસ્પર ઉપગ્રહ અર્થાત્ ઉપકાર છે. પરોવઋદ્દો નીવાનામ્ એ સૂત્ર પ્રમાણે અન્ય જીવાને સમ્યકત્વદાનાદિવડે ઉપગ્રહ કરીને સ્વાદજીવનને શ્રી સદ્ગુરુ વ્યતીત કરતા હતા. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે આત્મજ્ઞાનરૂપ ભાવ અભયદાન દઇને પરૂોવપ્રો નીવાનામ્ એ સૂત્ર પ્રમાણે સ્વાધિકારે નિષ્કામભાવે સ્વરજને પરિપૂર્ણ અદા કરી હતી. જે મનુષ્ય સ્વાધિકારે સ્વશક્તિયાનું અન્ય જીવેાના ઉપકારા દાન નથી કરતા તે મનુષ્ય આ વિશ્વમાં પર જીવેાના ઉપકાર નીચે સા દબાયલા રહે છે અને તે વિશ્વમા ઊંચું મુખ કરીને કંઈ પણ કરવા સમર્થ થઈ શક્તા નથી. દાન દેતા દેનારનેા હસ્ત ઊંચા રહે છે અને લેનારનો હસ્ત નીચા રહે છે તેથી જ દાન દાતારની કેટલી બધી વિશ્વમા ઉત્તમતા છે તે સ્વયમેવ સિદ્ધ થાય છે, એક મનુષ્ય અનન્ત કાળથી અનન્ત જીવાના અનન્ત ઉપગ્રહાને અનન્તી વાર અનન્ત ભાવમાં ભમતા પૂર્વે ગ્રહ્યા છે તે ઉપગ્રહેામાંથી મુક્ત થવા માટે દ્રવ્ય અને ભાવથી દાન દેવું જોઇએ. જે મનુષ્ય નિષ્કામભાવે દ્રવ્ય અભયદાન અને ભાવ અભયદાનમાં થાયેાગ્ય સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે તે વિશ્વકૃત ઉપગ્રહાને Page #111 -------------------------------------------------------------------------- ________________ કર્મળ ગ્રંથ રચવાનો હેતુ ( ૭ ) વાળવા અધિકારી બને છે. સ્વશક્તિનું દાન દેવું એ સ્વફરજ છે. દાની સ્વશક્તિનું દાન કરીને ખરેખર ત્યાગી બને છે. જે ખરેખર નિષ્કામભાવે ત્યાગી છે તે વસ્તુત ત્યાગી છે એમ અવબોધવું. સદગુરુ સુખસાગરજીમા આત્મજ્ઞાન દાન દેવારૂપ ગુણ ખીલ્ય હતું અને તેથી તેઓ અન્યાત્માઓને આનન્દી–નિર્ભય બનાવવાને શક્તિમાન થયા હતા. શ્રી સદ્ગુરુ પંચાચારપાલક હતા. જેનામાં દાનગુણ ખીલ્ય હોય છે તે શીલાગભૂત પંચાચાર પાલવાને શકિતમાનું થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, 'તપઆચાર અને વીર્યાચાર એ પચધાચારપાલક શ્રી સદ્ગુરુજી છે જ્ઞાનાદિ પચ પ્રકારના આચારો પાળવાથી સ્વપરના આત્માની ઉન્નતિ થાય છે. પંચધાઆચારો પાળવાથી અને પળાવવાથી વિશ્વમાં સદાચારનો વિસ્તાર થાય છે મારા. હજુ પ્રથમ ધર્મ. આચાર એ પ્રથમ ધર્મ છે. મનુષ્ય સદાચારવડે યુક્ત રહેવાથી પ્રાપ્ત દશાથી પતનત્વ પામી શક્તો નથી જ્ઞાનાચારથી જ્ઞાનની વૃદ્ધિ થવી જોઈએ, એવુ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને જ્ઞાનાચારનું પરિપાલન કરવું જોઈએ દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચારને પાળતા, પળાવતા અને પાલકજનોની અનુમોદના કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે. એ પચ પ્રકારના આચારના પાલક શ્રી સદ્ગુરુ હતા એમ ઘસાવા અવઢવ એ વિશેષણ દ્વારા જણાવવામાં આવ્યું છે તીર એ વિશેષણથી સર્વ યતિમા ઈન્દ્ર સમાન શ્રેષ્ઠતા છે એમ દર્શાવ્યું છે. મહાવ્રતના પાલનમા શ્રી સદ્ગુરુ શ્રેષ્ઠ હતા વર્તમાનકાળમા વિદ્યમાન ગુણાનુરાગી પ્રતિષ્ઠિત સર્વ સાધુઓ મુક્ત ક કે સદ્ગુરુ સુખસાગરજી મહારાજના સાધુપણાની પ્રશંસા કરે છે અને તેમનું સર્વ સાધુઓમાં શ્રેષ્ઠત્વ તેમના પાસા સેવી અનુભવ્યું છે, અએવ ચરીત્ર એ વિશેષણ યથા તેમને ઘટે છે. પૂજ એ વિશેષણ વિશિષ્ટ સદ્ગુરુ મહારાજ છે આત્મજ્ઞાનપ્રદાતાર, પચાચારપ્રપાલક, યતીન્દ્રાદિ ગુણોવડે જે યુક્ત હોય છે તે પૂજ્ય હોય છે શ્રી સદ્ગુરુજી ઉપરના વિશેષણ દ્વારા યુક્ત હોવાથી તેઓની ગુણાવડે સ્વયમેવ વિશ્વમા પૂન્યતા સિદ્ધ કરે છે ગુના નg [ચત્તે. વિશ્વમાં સર્વત્ર સદગુણની પૂજા થાય છે. જ્યા ગુણ હોય છે ત્યા પૂજ્યતા સ્વયમેવ આવે છે ઉપર્યુક્ત વિશેષણ વાગ્યા પછી ગુણવિશિષ્ટ શ્રી ગુરુજી હેવાથી તેઓ વિશ્વમાં પૂજ્ય છે એમ દર્શાવી તેમને નમસ્કાર કરીને કર્મચાગ ( કિયાગ) નામનો ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરવામા આવે છે. ક્રિયાગ, (કર્મયોગ) ગ્રન્થ રચવાનું પ્રયોજન ગ્રન્થમા “ મનુથા વિરપરા વધર્માન્વિતં સ્થનિયામકૃર્ય ક્રિયાશો મા.” એ વડે સ્પષ્ટ દર્શાવ્યું છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજની ક્રિયાગમાં સમ્યક પ્રવૃત્તિ હતી. ક્રિયાયોગમાં તેમની ઘણી રુચિ હતી સાધુધર્મની ક્રિયાઓ કરવામાં તેમની સ્વશક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી હતી. પ્રતિલેખના, પ્રતિક્રમણ અને ગોચરી વગેરે ક્રિયાઓ કરવામાં તેમની રુચિ ઘણું હતી. તેમની એવી ક્રિયાયોગની પ્રવૃત્તિથી તેઓ યિાગી એ ખ્યાતિને પામ્યા હતા. Page #112 --------------------------------------------------------------------------  Page #113 -------------------------------------------------------------------------- ________________ છે | | V / ક્રિયા કરવાની આવશ્યક્તા. રહી શક્તો નથી. જે જે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યક્તા જે કાલમા જીવને હોય છે તે કુદરતના નિયમ પ્રમાણે થયા વિના રહેતી નથી. માતાના ઉદરમાંથી તુરત જન્મેલું બાલક પિતાની માતાના સ્તનને તુર્ત ધાવવાની ક્રિયા કરે છે અને તેના શરીરના અંગો ઉદરમાં પ્રવેશેલા દુધન ભિન્ન ભિન્ન સ્વરૂપ કરવાને સ્વસવ ક્રિયા કરવામાં પ્રત્યેક અવયવો એક ક્ષણ માત્ર પણું વિશ્રાતિ લેતાં નથી. શરીરમાં રહેલા સર્વ અવયવે સ્વસ્વ ક્રિયા કરવામાં સદા તત્પર રહે છે. હસ્ત હસ્તનું કાર્ય કરે છે, ફેફસા પિતાનું કાર્ય સદા કરે છે, નાડીઓ સ્વકાર્યમા મહાનદીઓની ગતિ પ્રમાણે વહ્યા કરે છે અને તેથી તેઓ જીવી શકે છે, ઈત્યાદિ અનેક પ્રત્યક્ષ દષ્ટાન્ત જ્યાં ત્યાં સર્વત્ર અવલોકી શકાય છે. જેને નિષ્ક્રિય જેવી અવસ્થાવાળા પદાર્થો લેખીએ છીએ તેવા પદાર્થોમા પણ સૂકમ દૃષ્ટિથી અવલોકવામાં આવે તે કોઈ પણ જાતની તેઓમાં ક્રિયા પ્રવત્ય કરે છે એમ અવબોધાશે જ. જીવમાં અને અજીવમાં સક્રિયત્ન ધર્મ રહ્યો છે અને તેથી જીવાદિ પદાર્થો સ્વસ્વ ધર્મની ક્રિયાઓ સમયે સમયે કર્યા કરે છે. કોઈપણ મનુષ્ય કોઈપણ પ્રકારની ક્રિયા વિના રહી શક્ત નથી; અએવ જ્ઞાનયોગ દ્વારા વસ્તુઓનું સ્વરૂપ અધ્યા પશ્ચાત્ પણ સ્વબાહ્ય જીવન અને સ્વઆન્તર જીવનનનું અસ્તિત્વ વૃદ્ધિ અને તેની સંરક્ષાર્થે કિયાગ કરવાની તે ખાસ જરૂર રહે છે એમ પ્રત્યેક મનુષ્યને અનુભવપૂર્વક અવાધાયા વિના તે નહિ રહે સ્વજીવનબલની રક્ષા કરવા માટે ક્રિયાની આવશ્યક્તા સિદ્ધ કરે છે જે જે ક્રિયાઓ જે જે જીવોને કરવી પડે છે અને તે તે કિયાએ કર્યા વિના બાહ્ય તથા અન્તરથી તે તે ક્રિયાઓ કર્યા વિના બાહાત તથા અન્તરથી તે સ્વજીવનને સંરક્ષી શક્તા નથી, અવશ્ય તે તે ક્રિયાઓ સ્વધર્મયુક્તભાવથી કરવી પડે છે. અતએ તે તે ક્રિયાઓને આવશ્યક ક્રિયાઓ અથવા આવશ્યક કર્મચાગ એ નામથી સંબોધવામાં આવે છે. જે જે દેશના મનુષ્યો આવશ્યક ક્રિયાઓને કરવામાં સ્વફરજ માનીને પ્રવૃત્તિ કરે છે તેઓ કદાપિ વિશ્વમાં બાહ્ય જીવને અને આન્તરજીવને પરતંત્ર બનતા નથી અને તેઓ બાહો સામ્રા સ્વાતંત્ર્ય અને આન્તરસામ્રાજ્ય સ્વાત ચને સંરક્ષી શકે છે. ક્રિયાગ યાને કર્મવેગને પ્રવૃત્તિયેગ કથવામા આવે છે અને દેશકાલાનુસાર અભિનવ રૂપમા પ્રત્યેક જીવની આગળ ઉપસ્થિત થાય છે. તેની જે અવગણના કરીને સ્વાધિકાર કર્મ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે તે વિશ્વમા ધર્મની અને કર્મની સર્વ સત્તાઓથી ભ્રષ્ટ થઈને સ્વસ બધી જેને પણ ભ્રષ્ટ કરે છે. જે દેશના મનુષ્ય કર્મયોગમા સદા પ્રવૃત્ત રહે છે અને પ્રમાદેને પરિહરી પ્રવર્તે છે તે દેશસ્થ મનુષ્ય અન્ય દેશીય મનુષ્યોને પરત ત્ર બનાવે છે અને સ્વકીય સવાતંત્ર્યની પ્રગતિથી આન્તરે તથા બાહાજીવને તેઓ જીવી શકે છે. જે જીવ કિયાગનું કુદરતી જીવન પરિપૂર્ણ અવધે છે તે કદાપિ વક્તવ્યરૂપ કિયાગથી બ્રણ થતું નથી. કિયા Page #114 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૧૦ ) શ્રી કમગ ચંપ-સવિવેચન ~~ ~ ~ ~~ - ~ - - - - ગરૂપ વ્યવહાર માર્ગનું અવલંબન કર્યા વિના વ્યવહારજીવનવડે અને નિશ્ચય જ્ઞાન ભાવપ્રાણજીવનવડે જીવી શકાતું નથી. કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થતી નથી, કિયાગ વિના કાર્ય ચેનની દ્રવ્યથી અને ભાવથી, વ્યવહારથી અને નિશ્ચયથી કદાપિ સિદ્ધિ થતી નથી. કિયાગના આદર વિના કેઈપણ મનુષ્ય સ્વફરજને વ્યવહારથી અને નિશ્ચયથી અદા કરી શક્યું નથી. મનુષ્યને આવશ્યક છે જે આહારાદિ ક્રિયાઓ કરવી ઘટે છે તે કદાપિ ક્યાં વિના રહેતા નથી. પ્રત્યેક જીવને લૌકિક અને લોકેત્તર વ્યવહાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના છૂટકે થતો નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે બાહ્ય જીવનાસ્તિત્વ સંરક્ષકત્વાર્થ અને આન્તરજીવન સંરક્ષકત્વાસ્તિત્વાર્થે તથા સ્વવિચારસ્તિત્વાર્થે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ ચદિ ન કરવામાં આવે તે બાહ્યત નિષ્ક્રિય જેવું જીવન જણાયા છતા અન્તરમા આર્તધ્યાનાદિ વિકલ્પસંકલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે અએવ લૌકિક આવશ્યકકિયાગો અને લેકેત્તર આવશ્યકક્રિયાયેગેના અવલંબનની તે તે દશાના અધિકાર પરત્વે આવશ્યકતા સહેજે સિદ્ધ થાય છે. સ્વજીવન સંરક્ષણાર્થે નિમિત્તક્રિયા અને ઉપાદાનજ્યિાગની પ્રવૃત્તિમાં દ્રવ્ય અને ભાવત સર્વ જી પ્રવૃત્ત થએલા અવલોકાય છે. પ્રારબ્ધ કર્માનુસારે જીવન્મુક્ત જેવી અન્તરાત્મદશા ધારણ કરનારા અને ભવસ્થકેવલીઓ પણ વ્યવહાર ક્વિાયેગને સ્વાધિકાર પ્રમાણે બાહ્યત આદરે છે એથી એમ સ્વાભાવિક રીત્યા સિદ્ધ થાય છે કે ક્રિયાગ વિના બાહ્ય વા આન્તરજીવન જીવી શકાતું નથી. ક્રિયાયોગ વિના કઈ જીવ વિશ્વમાં બાહ્યપ્રાણાદિએ જીવતે અવકા નથી. કિયાગનું અસ્તિત્વ તેના જીવનસૂત્રની દૃષ્ટિએ સ્વત સિદ્ધ થાય છે. આવશ્યક ક્રિયાગોના ભેદે અવધવા અને આવશ્યક કર્મચાગના અધિકારી બની સ્વફરજના અનુસાર મગજની સમતલતાએ નિર્લેપપણે આવશ્યક કર્મવેગના યેગી બનવુ એ ધારવાના કરતા અતિ દુર્ઘટ કાર્ય છે. ચિત આવશ્યક ક્રિયાયોગનો અનાદર કરીને જે મનુષ્ય અન્ય ક્રિયાગનો સ્વીકાર કરે છે તે બાહ્યા અને આન્તર ધર્મથી ભ્રષ્ટ થાય છે. આજુબાજુના આવશ્યક સાગને અનુસરી સ્વશીર્ષ જે જે ક્રિયા કરવાની ફરજે આવી પડેલી હોય તેને રાગ દ્વેષના પરિણામના ત્યાગપૂર્વક નિષ્કામભાવે અદા કરવાથી ખરૂં કર્મગિત્વ સ પ્રાપ્ત થાય છે. અતએ કર્મચાગના અધિકારી જીવેએ નિષ્કામભાવની સાપેક્ષતાપૂર્વક આવશ્યક ક્રિયાગનો સ્વીકાર કરવો જોઈએ વ્યવહાર અને નિશ્ચયપૂર્વક આવશ્યક કર્મચંગ ક્યથી વ્યવહાર અને નિશ્ચયત ચિત્તની શુદ્ધિ થાય છે એમ કારણ કાર્યભાવ શૈલિની અપેક્ષાએ કથન કરવામા આવે છે. ક્રિયાગના આદરથી ભય, દ્વેષ, ખેદ, કેધ, માન, માયા, લોભ અને નિન્દાદિક દેનો નાશ થાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - જ્ઞાન અને કર્મવેગનો પરસ્પર સંબંધ ( ૧૧ ) કિયાગપૂર્વક જ્ઞાનાદિકેને અભ્યાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, એમ જે ઉપર કવામાં આવ્યું છે તેમાં ક્રિયાવ્યવહારનયની સુખ્યતાને સ્વીકાર કરીને કચ્યું છે એમ વસ્તુત અવબોધવું. જ્ઞાનેગીને પણ ક્રિયાગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફર્જ પ્રમાણે ક્રિયાગને વ્યવહાર કરતા રાગદ્વેષના જે જે પરિણામે થાય તેને ઉપશમભાવ કરવામાં ક્રિયાગનું મુખ્ય સાધ્ય મહત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવધવું. આવશ્યક ક્રિાગોને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર વકર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થઈને ખેદ-ભય-લેશ વગેરેને ભવિષ્યમાં વિશેવત પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતા અનઃગણી સ્વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવગમ્ય દષ્ટાન્તોથી વિચારી લેવું. સ્વજીવનાસ્તિત્વાર્થે જે જે દ્રવ્ય અને ભાવત આવશ્યક ગો સ્વશીર્ષે સ્વાધિકાર પ્રાપ્ત થએલા હોય તેઓ ભય, મૃત્યુ વગેરેને અવગણીને જે દ્રવ્યતા અને ભાવત. જીવવા ઈચ્છે છે તે પરિણામે દ્રવ્ય અને ભાવત જીવી શકતા નથી. દ્રવ્યતઃ અને ભાવત જે સ્વાવશ્યક કર્મચાગમાં જે સ્વજીવનશક્તિનું સ્વાર્પણ કરે છે તે મૃત્યુ વગેરે ભયને જતી ચિત્તની શુદ્ધિ કરી કર્મચાગના ગર્ભમાં પરમાત્મપદને અવકે છે. આવશ્યક વ્યવહારિક કર્મચગ અને આવશ્યક ધાર્મિક કર્મચાગની ઉપયોગિતા તે તે ચોગેનું રહસ્ય વિચારતા સ્વયમેવ સિદ્ધ થાય છે આવશ્યક કર્મચંગ પ્રવૃત્તિમાં સર્વ સ્વાર્પણ કરવાથી સ્વફરજની સિદ્ધિ થાય છે અને આત્માનું તૈમલ્ય ઉપશમાદિભાવે ખીલે છે અને અન્યોને દ્રવ્યથી ઉપગ્રહ અને ભાવત ઉપશમાદિભાવે નિર્માલ્ય કરી શકાય છે. જેમ જ્ઞાનયોગથી ચિત્તની શુદ્ધિ થાય છે તેમ કર્મચાગથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાન છતાં કર્મચાગ પ્રવૃત્તિ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિને અનુભવ થવો એ મહાદુર્ઘટ કાર્ય છે. જે મનુષ્ય જ્ઞાનગ છતાં કર્મચાગની પ્રવૃત્તિ કરીને નિષ્કામ દશા સંરક્ષી શકે છે તેને જ્ઞાનગથી પતિત થવાને પ્રસંગે પ્રાપ્ત થતી નથી. જ્ઞાનેગથી પતિત થનારની કર્મગથી સંરક્ષા થાય છે. કર્મવેગરૂ૫ પ્રાણ નાશથી જીવનદશને સ્વયમેવ અન્ન આવે છે અએવ સ્વાધિકાર સર્વ જીએ કર્મચાગના જે જે ભેદે પૈકી જે જે ભેદ સ્વને સેવવા ચા હોય તેનું સેવન કરવું એજ આવશ્યક શિક્ષા અવબોધવી. કર્મચગની પ્રવૃત્તિ વિના ખરેખર કવાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તે તે ન કરવાથી જ્ઞાનયોગમા શુષ્કતા આવે છે અને જ્ઞાનગ વિના જે જે સ્વાધિકારે કર્મો કરવાનાં હોય તેની સમ્યગદશા ન અવબોધવાથી યિાગમાં અન્ધશ્રદ્ધાત્વ જડતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનગપૂર્વક ક્રિયાયોગના આદરથી આત્મોન્નતિના વિદ્યુત વેગે આગળ ચઢી શકાય છે. જ્ઞાનયોગી સમ્યક્ કિયાગ કરવાને માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શક્તિમાન્ થાય છે. કર્મવેગમાં પ્રવૃત્તિ કરવાનો ખરેખર અધિકાર વસ્તુત જ્ઞાની કર્મચગીને હોય છે. જે જે અંગે જ્ઞાનયોગની પ્રગતિ થતી જાય છે તે તે અંશે કર્મચગની અધિકારિતા અને શુદ્ધિ થતી જાય છે સમૃમિની Page #116 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ( ૧૨ ). શ્રી કમગ ગ્રથ-સવિવેચન. પેઠે જ્ઞાનયોગ વિના ક્રિયાયોગમાં પ્રવૃત્તિ કરવાથી કર્મચાગના ઉચ્ચ હેતુઓનું ભાન રહેતું નથી. જ્ઞાનેગથી ક્રિયાના ઉચ્ચ શુદ્ધ હેતુઓનો અવગમ કરીને પિયાગ કરવાથી કાર્ય ગની સિદ્ધિ થાય છે. જે જે મનુષ્ય જે જે કર્મને સ્વાધિકાર આચરે છે તે તે મનુષ્ય ન્નતિમા પ્રતિદિન આગળ વધ્યા કરે છે. દેશ સંઘ અને સમાજ વગેરેની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિની સંરક્ષાર્થે કિયાગ કરવાને સ્વાધિકાર પ્રત્યેક જીવે પ્રયત્નશીલ થવું જોઈએ. આજુબાજુના સ્વજીવન રક્ષણાદિ સંગદ્વારા પ્રાપ્ય છે જે કિયાગ અવબોધાતા હોય અને ઉત્સર્ગ અને અપવાદથી ભિન્ન ક્ષેત્રકાલાદિગે ભિન્નપણે આચરવા ગ્ય જે જે ક્રિયા છે જે પ્રસંગે અધિકારે સ્વ માટે આદરવા ઘટે, સમાજ માટે આદરવા ઘટે ધર્મ સંધ અને દેશાદિ માટે જે જે ક્રિયાયોગ આદરવા ઘટે તે તે ક્રિયાને નિલેષપણે સ્વફરજ માની અવશ્ય આદરવાથી સ્વાદિ પ્રગતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે, એમ નિશ્ચયત જાણવું. કિયાગ એ રક્ષક છે અને ધર્મગ એ રક્ષ્ય છેક્રિયાગ એ વાડ સમાન છે અને રાજ્યગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવધી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાગ આદરવાની જરૂર છે. જે કર્મવેગથી વ્યાવહારિક અને નૈઋયિક દષ્ટિએ આત્માની ઉન્નતિ થાય અને જે જે વ્યાવહારિક દષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હોય અને જે જે ધાર્મિક દૃષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હોય એવી વ્યાવહારિક અને ધાર્મિક ક્રિયાઓ કરવાની આવશ્યક્તા જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે જણાતી હોય તેઓને કરવી જોઈએ. જે જે દૃષ્ટિએ જે કિયાઓ કરવાની આવશ્યકતા અવબોધાય તે તે કરવી જોઈએ. જેમ જેમ આત્મસાક્ષીપૂર્વક પ્રવૃત્તિ કરવામા આવે છે તેમ તેમ કિયાગ કરતાં સ્વફરજને નિલેષપણે બજાવી શકાય છે. આત્મા નિરંજન નિરાકાર વસ્તુત સત્તાએ એ છે એમ અવધીને બાહ્યાવશ્યક ક્રિયા ફરજેને જે ત્યાગ કરવામા આવે તે નિરાકારપરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓને નાશ થઈ જાય અને તેથી અભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી સ્થિતિમાં આવી પડાય; માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિ ખીલવવાના જે ધાર્મિક કર્મવેગે જે કાલે જે જે ક્ષેત્રે જીવેને અધિકાર ભેદે આદરવાના હોય તેઓનું સંરક્ષણ કરવું એજ સ્વાધિકારરક્ષક કર્મચગની ફરજ સ્વમાટે અવબોધવી પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાદિ સાગમા જિયાયેગે ભિન્ન ભિન્ન આદરવા ગ્ય થાય છે. ગૃહસ્થાશ્રમમાં જે જે વ્યાવહારિક અને ધાર્મિક કર્મચેગે દ્રવ્ય ક્ષેત્ર કાલાદિક અપેક્ષાએ આદરવા ગ્ય હોય છે તે જ વેગોને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવો પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધર્મકર્મ અને જ્ઞાનાદિક નૈૠયિક ધર્મ કર્મ ગો આદરવા યોગ્ય થાય છે જે જે કર્મચાગો આદરવામા લૌકિક અને લકત્તર દષ્ટિએ વપરાર્થે વિશેષ લાભ અને અલ્પ હાનિ અવબોધાતી હોય તે તે કર્મચાગો આદરવામાં Page #117 -------------------------------------------------------------------------- ________________ કમ યાગની દૃષ્ટિએ ફરજ. ( ૧૩ ) વિવેકદ્રષ્ટિતરતમયેાગે નિર્દોષત્વ અમેધવું અને આવશ્યકત્વ અવધવું. જે જે કાનિ ઉદ્દેશી જે જે ક્રિયા કરવાની હાય તે તે ક્રિયામા લાભાલાભના અનેકદૃષ્ટિએ વિવેક કરવા તેઇએ. અમુક ક્રિયા કરવાનું પ્રયોજન શું છે ? તે ખાસ અનેક દૃષ્ટિએ સાપેક્ષ વિચારવું ોઇએ, જે જે ક્રિયાએ આવશ્યક તરીકે અવબાધાતી હાય તેઓનુ ચારે તરફનું આનુબાજુથી સચા તપાસી જ્ઞાન કરવુ જોઈએ, કેટલીક વખત વ્યકમના અજ્ઞાનથી સ્વાવશ્યકકયાગ પણ અનાવશ્યકકર્મયોગ તરીકે જણાય છે અને અનાવશ્યક જે જે ક્રિયા હાય તે આવશ્યક તરીકે અવમેધાય છે. જે જે આવશ્યક ક્રિયાઓનું સમ્યગ્ જ્ઞાન થાય છે તે તે ક્રિયાઓ કરવામાં જે જે હેતુઓની જરૂર હાય છે તે તે હેતુઓને અવલખવામા આવે છે. આવશ્યક ક્રિયાયોગાનું જ્ઞાન થવાથી આત્મા સ્વય' સાક્ષીભૂત થઇને તે તે ક્રિયાઓમાં ખાહ્ય વ્યવહારત પ્રવૃત્તિ કરે છે, જે જે કાર્યાં કરવાના હાય તે તે કાર્યાં કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વ અને 'સમાજને શા લાભ તથા હાનિ છે, તે જાણતાં સમ્યપ્રવૃત્તિ થાય છે, જે જે ક્રિયાઓ કરવાની ધારી હોય તેના કરતા અન્ય કોઈ ક્રિયા કરવાની ઉત્તમ છે કે નહિ તેનું પરિપૂર્ણ જ્ઞાન કરીને આત્મજ્ઞાની જે પ્રવૃત્તિ કરે છે તેથી સ્વજને જેવા ઉત્તમ ભાવે અદા કરે છે તેવા ભાવે કાર્ય કરવાના અજ્ઞાની જીવ તેવી આવશ્યક કચેાગની ફરજને અદા કરી શક્તા નથી રાગ દ્વેષના સંકલ્પપૂર્વક જે જે ક્રિયા કરવામા આવે છે છે તેનાથી અધન થાય છે, અતએવ રાગદ્વેષના સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને હાક વિના સ્વફરજને અનેકદૃષ્ટિએ અદા કરવી જોઇએ, એમ દૃઢનિશ્ચય કરીને અવસ્થા આદિના અધિકાર પ્રમાણે જે કર્મચાગને આચરે છે તે બાહ્યથી ક્રિયાઓ કરતાં છતા અન્તરથી નિષ્ક્રિય રહી મહાત્તમ કચેાગી ખની શકે છે. કચેાગમાં ઉચ્ચ નિવિકલ્પક દશાનું કચાગિનું સાધ્ય લક્ષ્યબિંદુ કલ્પીને પશ્ચાત્ યાગ કરવામા આવે તે ખાહ્યથી ક્રિયાઆમાં અજ્ઞાનીની દૃષ્ટિએ સલેપન્ન જણાતાં છતા અન્તર્થીનિલે પત્ન રહે છે, અન્તરથી નિલે પપણે સ્વપરના સમ્યક્ ઉપયાગે રહીને બાહ્યથી કાષ્ઠ પૂતળીની પેઠે વ્યાવહારિક ક્રિયાઓને સ્વાધિકારે *જરૂપે માની કરતા જ્ઞાનદશાનું કચ્ાગિત્વ પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહાગ્ધિધાર્મિક કાચેનેિ ઉયાગત સ્વારજ માની કરે છે તેથી ઉત્તમાત્તમ લેાકેાન્તરિક કર્મચાગિત્વ તેમને ઘટે છે. તેવી દશાનુ` લેાકાતરિક કર્મચાગિત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી ચેડા મહાળજે કાણિક નૃપતિની સાથે ખાર વર્ષ પર્યંત ક્ષાત્ર ધર્મકર્મચાગના અધિકારની ફરજ અદા કરવા યુદ્ધ કર્યું હતુ. શ્રાવકત્વ છતાં ધર્મ કર્મપ્રવૃત્તિની આવશ્યકતા સ્વીકારીને વર્ણ ધર્મ ક્રમ વ્યવસ્થાની મર્યાદાના પાલનમા શરીરના ઉત્સર્ગ કર્યો હતેા ભરતરાજાએ મને ખાટુખલિએ કારણ પ્રસંગ પ્રાપ્ત આવશ્યક ચાગે ક્ષાત્ર કર્માધિકારે ખાર વર્ષ પર્યન્ત ▾ 5 Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન 5 પરસ્પર યુદ્ધ કર્યું હતું, તેમાં ક્ષાત્રધર્મ કર્મરૂપ બાહ્ય સ્વકરજ પ્રવ્રુત્તિની મુખ્યતા છતાં અન્તર્થી ઘણુ નિલે પપણું હતું. કુમારપાલાદિ રાજાએ ક્ષાત્ર ધર્મ વ્યવહાર કર્માનુસારે અનેક યુદ્ધોના કૃત્યને સ્વકરજ માની પ્રવૃત્તિ કરી હતી, તેવી પશ્ચાત્ ક્ષાત્ર જૈન રાજાઓએ સ્વક્રુજ માનીને ક્ષાત્ર ધર્મકર્મથી ભ્રષ્ટ ન થયા હોત તે સંપ્રતિ જૈનસૃષ્ટિમાં ક્ષત્રિયનૃપતિયાનું અસ્તિત્વ રહેત અને તેથી જૈન જગતનું અસ્તિત્વ ક્ષાત્રખળે સરક્ષી શકાત, જૈન ક્ષાત્રાદિ ધર્માંની સાથે ધર્મ કર્મોના સખ"ધ સદા સ્વસ્વાધિકાર ક વ્યવસ્થાથી સત્તા નિયત રહે એવી બાહ્યસ્વસ્વધર્મની ઉપયોગિતા, મહત્તા અને કન્યતા અવધવી, અવમેધાવવી અને અવોધકની અનુમેદના કરવી એ સ્વકમાઁચાગની અસ્તિતા, સંરક્ષકતા અને પ્રગતિના વાસ્તવિક ઉપાયા છે. ત્યાગીઓએ વ્યાવહારિકત્યાગધમ કમ યાગા અને નૈઋયિકત્યાગધર્મ કર્મચાગાની વ્યવસ્થાને સ્વજરૂપ માની ઉત્સર્ગે ઉત્સ માર્ગથી અને અપવાદે અપવાદ માર્ગથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પ્રવર્તવું, જે જે કાલે ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિકસાધુધર્મ કાગા અને નૈૠયિકધર્મ ક ધાગા કરવાની નિયમિતતા હોય તે તે કાલે તે તે કરવાથી વ્યવહારસાધુ ધર્મથી અને નિશ્ચય સાધુ ધર્મથી આત્મોન્નતિ અને પાન્નતિ કરી શકાય છે સ્વસ્વદશાના અધિકાર પ્રમાણે જે જે કન્યા કરવાના હોય તે સ્વાત્માનું શાસન અવળેાધીને પ્રત્યેક મનુષ્યે પ્રગતિ મામા સંચરી તે તે પ્રમાણે કરવા જોઇએ. પાતાના અધિકાર પ્રમાણે જે જે કા કરવામા સ્વધર્મની આવશ્યકતા છે તેમા સર્વ સ્વાર્પણુ કરીને નિષ્કામ ભાવે જે મનુષ્ય પ્રવર્તે છે તે કમચાગી છતા અતી નિલે પ રહે છે. અધિકારપ્રાસકાર્યાં કરવામાં કચેગી પ્રવૃત્તિ નથી આચરતા તે નિષ્ક્રિય જેવા દેખાયા છતાં પ્રમાદી અને સ્વકતવ્ય કર્મ ભ્રષ્ટ છે એમ અવખાધવુ. જ્ઞાનયેાગની પ્રાપ્તિની કસોટી ખરેખર કચેાગથી થાય છે. જે સ્વાધિકારે કમ યાગમાં પ્રવર્ત્તતા છતા સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગને ગ્રહણ કરે છે તેના જ્ઞાનયોગની વિશુદ્ધતા-પરિપકવતા થાય છે અને તેના જ્ઞાનયેાગથી આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. કચેાગમા સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જે જ્ઞાન ખરેખર ચિત્તની શુદ્ધિ કરે છે તેવી શુદ્ધિ ખરેખર કમયાગના રાજમાર્ગોની દૃષ્ટિથી અવલેાકતા અન્ય કશાથી થતી નથી, રાગ દ્વેષને જય કરવા સમભાવ રાખવા ઇત્યાદિ ઉપદેશની મિષ્ટતા સને લાગે છે પરન્તુ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતા તે વખતે રાગ દ્વેષના સયેગા મળતાં રાગ દ્વેષ ન થાય એવી રીતે વર્તીને જે કર્મ કરવા તેમા જ સત્યજ્ઞાનની ખૂબી રહેલી છે, મન વાણી અને કાયા દ્વારા જેટલી જેટલી ધર્માર્થે પ્રવૃત્તિ થાય છે તે સર્વના કમચાગ ચાને ક્રિયાયેાગમાં સમાવેશ થાય છે. ભક્તિપ્રવૃત્તિયોગ, સેવાપ્રવૃત્તિયાગ અને જ્ઞાનપ્રવૃત્તિયેગ વગેરે અનેક ખાદ્યયાગાના કચેગમા અન્તર્ભાવ થાય છે અત્ર શુભ અને શુદ્ધ એવા એ ભેદ અન્તરના શુભ અને શુદ્ધ પરિણામની અપેક્ષાએ અને બાહ્ય શુભ વ્યવહાર અને Page #119 -------------------------------------------------------------------------- ________________ 5 કમયાગની પ્રવૃત્તિ કયારે થાય ( ૧૫ ) નૈૠયિક ધર્મની અપેક્ષાએ કચેાગના અવધવા, કચેાગનું સાધ્યમિંદું ચિત્તની શુદ્ધિ માટે છે એવું અવમેધીને કર્મચાગની પ્રવૃત્તિને નિમિત્ત અને ઉપાદાનથી આદરવી જોઈ એ. વ્યાવહારિક આજીવિકા હેતુઓની પ્રવૃત્તિયાને આદર્યાં વિના અને તેનું સંરક્ષણ કર્યાં વિના વ્યાવહારિકસ્વકીયસ્વાતંત્ર્ય જીવન કદાપિ સરક્ષી શકાતું નથી અને વ્યાવહારિકાજીવિકાના ઉપાસેાથી ભ્રષ્ટ થવાથી અન્ય મનુષ્યાનુ દાસત્વ કરવાના પ્રસંગ પ્રાપ્ત થતા વ્યાવહારિક પારતંત્ર્ય મેડીમા સપડાવાની સાથે ધાર્મિકજ્ઞાનાદિ જીવનપ્રવૃત્તિયામા પારતંત્ર્ય વેઠવું પડે છે અને તેથી પરિણામે વ્યાવહારિકસામ્રાજ્યસ્વાતંત્ર્ય અને ધાર્મિક સામ્રાજ્યસ્વાતંત્ર્યની જાહેાજલાલીના ભાનુ અસ્ત થાય એવા પ્રસંગ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં આ દેશીઓનુ` વર્તમાન સમયમાં માન્ઘ પ્રવર્ત્તતા પાશ્ચાત્ય દેશીઓએ સ્વજીવન વ્યાવહારિકન્યાપારિપ્રવૃત્તિયોથી આ†ના બાહ્ય વ્યાવહારિક જીવનસૂત્રને મુખ્ય ભાગ સ્વહસ્તગત કર્યાં છે તેથી આજના પ્રવૃત્તિમાર્ગથી પશ્ચાત્ પડી પરતંત્રતા વેઠે છે અને સ્વજીવન હેતુભૂત વ્યાવહારિક ઉપાયોથી ભ્રષ્ટ થઈ ચિંતા શાક વગેરેથી આકુલમના થઇ ધાર્મિકનિવૃત્તિજીવનમા પણ મન્દ પરિણામવાળા થઇ ઉભયતાભ્રષ્ટ દશાસ્થિતિસમાન અનુભવને કરે છે તે ક્યા અનુભવીએથી અવિજ્ઞાત છે ! બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગીય જના સ્વાવિકા હેતુભૂત જીવનપ્રવૃત્તિની સરક્ષા કરીને તેઓ ધાર્મિકપ્રવૃત્તિ અને ધાર્મિકનિવૃત્તિમાં અન્યાકુલમના રહી શકે છે. પ્રત્યેક પ્રગતિની ખાખતમા જીવનહેતુ જે જે અવધાતા હોય અને સ્વસ્વાધિકારે જે આદરણીય જણાતા હોય અને જે આદર્યાં વિના સ્વને પરને સમાજને દેશને અને વિશ્વને હાનિ થતી હાય તેા ખરેખર તે તે આદરવા જોઈએ કે જેથી અનેક જાતની ચિંતા, થાક અને ભય વગેરે પરિણામે સેવવાના પ્રસંગ ન પ્રાપ્ત થાય, અત્યંત શ્રુષા અને પિપાસા લાગી હોય તે તેના નિવારણાર્થે અનુકૂળ ઉપાયોને વિવેકથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી લેવા પડે છે અને જે ઉપાયો ન લેવામા આવે તે ચિત્તની શુદ્ધિ રહેતી નથી; તદ્દત અનેક આવશ્યકીય ખાખતેમા અવમેધવુ, ધર્મસમાજ દેશાહિની સરક્ષાર્થે કાઈ પણ ઘટતી પ્રવૃત્તિરૂપ કર્મયોગને ન સેવવામા આવે તે ધર્માદ્રિની હાનિની સાથે ચિત્તની શુદ્ધિ પણ રહેતી નથી; પરન્તુ ઊલટી ચિત્તની મલિનતા વૃદ્ધિ પામે છે જે શરીરદ્વારા ધર્માદિની આગધના કરવામા આવે છે તે જો શરીરની આરોગ્યતા સ રક્ષકપ્રવૃત્તિરૂપકને ન આચરવામા આવે તે શારીરિક અનારાગ્યવૃદ્ધિ પામે છે અને તેની સાથે ધર્મમાર્ગ પ્રવૃત્તિના પણ નાશ થાય છે, અતએવ શરીરાદિ સંરક્ષાપ્રગતિભૂત જે જે ઉપાયો હેતુ હાય તેની જે જે પ્રવૃત્તિયો હોય તે તે પ્રવૃત્તિયોરૂપ કર્મચાગને વિવેક્ષુદ્ધિથી આદરવાની જરૂર છે, અવતરણ—કર્મયોગની નૈસર્ગિક અને નૈમિત્તિક પ્રવૃતિ જીવાને સ્વત્વજ્ઞાનાનુસારે થયા કરે છે તેની વિશેષ પુષ્ટિ માટે કઈક કહેવામા આવે Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) શ્રી કર્મળ ગ્રંથ-સચિન UR w w w w સંસાર છ ત્રણે કાળમાં પ્રવૃત્તિવાળા હોય છે. प्रवृत्तिः सर्वजीवानां स्वस्वज्ञानानुसारतः । त्रैकालिकी भवत्येव यथायोग प्रतिक्षणम् ॥ ५॥ '' શબ્દાર્થ–સ્વસ્વજ્ઞાનાનુસારથી સર્વ જીવોની કાલિકી પ્રવૃત્તિથાગ પ્રતિક્ષણે હોય છે. વિવેચન–પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના છે સ્વસ્થ જ્ઞાનાનુસારે (આહાર સંજ્ઞા, મિથુનસંજ્ઞા, ભયસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાઓ) પ્રવૃત્તિ કરે છે. કર્મદષ્ટિએ આહારાદિસજ્ઞા દ્વારા થતી પ્રવૃત્તિ જે છે તે નૈસર્ગિક પ્રવૃત્તિ જેવી હોય છે અને બાહ્ય નિમિત્ત પામીને જે પ્રકૃત્તિ થાય છે તે મનુષ્ય વગેરેને નૈમિત્તિકકર્મપ્રવૃત્તિ તરીકે પણ હોય છે. સર્વ જીવોને આહારાદિસંસાએ ભૂતકાળમાં યથાયોગ આહારાદિ પ્રાત્યર્થ પ્રવૃત્તિ થઈ વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે; અતએ તે સૈકાલિકી પ્રવૃત્તિ ગણાય છે. નૈસર્ગિક પ્રવૃત્તિરૂપ કર્મવેગ, સર્વ જીવોને આહારાદિ સંજ્ઞાદ્વારા આહારદિને થયા કરે છે. કર્મોપાધિવિશિષ્ટ આહારાદિ સંજ્ઞાજન્ય આહારાદિ કર્મ પ્રવૃત્તિ સર્વ જીને પ્રતિક્ષણે થાય છે એમાં કશું કંઈ આશ્ચર્ય નથી. પ્રવૃત્તિરૂપકર્મ ગને વાર્યો પણ ન વરાય એ અવધે. આહારગ્રહણ, જલગ્રહણ, વસ્ત્રગ્રહણપ્રવૃત્તિ, શરીરસંરક્ષાપ્રવૃત્તિ, અને સ્વાવિકા પ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિ તે ત્યાગી થએલા મુનિવરને પણ કર્યા વિના છૂટકે થતો નથી. હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદેદેશિકી સંજ્ઞાવાળા જીવોને સ્વજ્ઞાનાનુસારે વ્યાવહારિક જીવન પ્રવૃત્તિ કરવી પડે છે. આ વિશ્વમાં બાહ્ય અને આન્તર પ્રવૃત્તિ એ બે પ્રવૃત્તિરૂપ ક્રિયા વિનાને કઈ જીવ દેખાતો નથી. મન, વચન અને કાયાના ગની પ્રવૃત્તિ પૈકી કોઈને કોઈ પ્રવૃત્તિ તે હોય છે જ એમ અનુભવ કરતા ત્વરિત અવબોધાશે શ્રીવીરપ્રભુએ બાર વર્ષ પર્યન્ત ધ્યાન કર્યું તે વખતે પણ અત્મિક ધ્યાને રૂપ આન્તર પ્રવૃત્તિ તો વિદ્યમાન હતી. શ્રીવીરપ્રભુને જ્યારે કેવળશાન થયું તે વખતે પણ તેમણે ધર્મતીર્થપ્રવર્તન, ધર્મપ્રચારક્ટવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ અને વિહારપ્રવૃત્તિ આદિ પ્રવૃત્તિને સેવી હતી કૃતકૃત્ય થએલ એવા શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં કર્મ-નિજાથે મને પ્રવૃત્તિને અનુત્તર વિમાનના દેવતાઓના પ્રશ્નોના ઉત્તર આપવા નિમિત્તે સેવી હતી. ત્રદશગુણસ્થાનવર્તિ શ્રી તીર્થંકર મહારાજને પણ ક્રિયારૂપ પ્રવૃત્તિમાં વેદાતે હતા-કરાતો અન્ય મનુષ્યનું તો શું કહેવું? ખરેખર સંસારી જીવને ત્રિકાલે પ્રવૃત્તિઓગ સેવા પડે છે. પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવવામાં ગીઓને ક્રિયાપ્રવૃત્તિ રોગ સેવ પડે છે. ઉપર્યુક્ત કશ્યને સારાશ એ છે કે–પ્રત્યેક મનુષ્યને સ્વાધિકાર યથાયોગ્ય વ્યાવહારિક પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રત્યેક મનુષ્ય પ્રવૃત્તિ Page #121 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ગુણકર્માનુસાર કુર્માગ. ( ૧૭ ). કરે છે એમાં કંઈ આશ્ચર્ય નથી વા શેક નથી, પરંતુ સ્વાધિકાર વકર્મની ચેચતા અને અગ્યતાને વિચાર કરી લાભાલાભને વિચાર કરી વિવેકપુરસ્સર આન્ત નિર્લેપભાવે પ્રવૃત્તિ કરી મનુ કર્મબન્ધનથી મુક્ત થાય એવું અત્ર ગ્રન્થમા જણાવવાને ઉદેશ છે. સંસારમાં એક વનસ્પતિશ્રી આરંભી ઈન્દ્ર પર્યત અવલોકશે તે અવબોધાશે કે પ્રત્યેક જીવ પ્રવૃત્તિચકમાં ગુંથાયલે છે પ્રવૃત્તિમાર્ગમાં પડેલાને શે આનન્દ એવું પૂછતા તેને ઉત્તર આપવામા આવે છે કે–પ્રવૃત્તિમાર્ગમાં કેવલ સુખ નથી પ્રવૃત્તિમાર્ગને ત્યાગ કર્યા વિના અને નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યા વિના કદાપિ સુખની પ્રાપ્તિ નથી, પ્રવૃત્તિમાર્ગ એ નિવૃત્તિમાર્ગનું અપેક્ષાએ કારણ છે. પ્રવૃત્તિમાર્ગનું અમુકાપેક્ષાએ અવલબેન ર્યા વિના નિવૃત્તિમાર્ગમા રડી શકાતું નથી. નિવૃત્તિમાર્ગની રક્ષાર્થે અમુકાધિકારે અમુક પ્રવૃત્તિમાર્ગની આવશ્યક્તા સ્વીકારવી પડે છે, અએવ નિવૃત્તિસુખની પ્રાપ્તિ માટે અમુકાધિકારે અમુક ધર્મકર્મની પ્રવૃત્તિ અંગીકાર્ય છે એમ ધર્મસમાજના મનુષ્યને અવગત થયા વિના રહેતું નથી પ્રત્યેક મનુષ્ય આપેશિક આદેય એવી પ્રવૃત્તિપૂર્વક નિવૃત્તિ સાધી આત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે; અતએવ પ્રવૃત્તિની જરૂર છે પરંતુ પ્રવૃત્તિ સર્વ છ કરે છે પણ એવી કર્મચાગની પ્રવૃત્તિ પ્રવૃત્ત છતાં કર્મચાગીઓ અન્તરમાં રાગદ્વેષથી અમુકાપેક્ષાએ જ્ઞાન વૈરાગ્યબળે ન્યારા રડી મુક્ત થાય એવા ઉચ્ચજ્ઞાનની સાથે પ્રવૃત્તિયાગનું સ્વરૂપ અત્ર દર્શાવવામાં આવે છે. સાંસારિક અને ધાર્મિક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં ક્રોધ માન માયા અને લોભની ગતિ મન્દ થાય અને અન્તરથી આત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભૂત થઈને પ્રવર્તે, પ્રત્યેક કાર્ય કરતા છતા હુ અને મારું એવો ભાવ ન રહે અને સ્વફરજને અમુક દષ્ટિએ અદા કરવામા આવે એ ઉપગ રહે એવી રીતે અત્ર પ્રવૃત્તિ કર્મવેગનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સંસારવર્તિ પ્રત્યેક મનુષ્ય વર્ણકર્માનુસારે શુભાશુભ ગણુતી અનેક જાતની પ્રવૃત્તિ કરે છે પણ તે શુભાશુભ પ્રવૃત્તિમાં શુભાશુભ રાગદ્વેષના પરિણામથી ન બન્યાય અને બાહ્યની શુભાશુભ કર્મ પ્રવૃત્તિમાં અન્તરથી શુભાશુભની માન્યતા ઉડી જાય. ફક્ત વ્યવહારે કર્મફરજ પ્રમાણે માન્યતા રહે અને સ્વફરજને અનુસરી નિલેષપણે કર્મ પ્રવૃત્તિ થાય કે જેથી મનુ વ્યાવહારિક વર્ણકર્મના અધિકારમા નિયુક્ત છતા અને ફરજ બજાવતા હતા અન્તરથી નિર્મળ રહે એ અત્રે ઉપદેશ આપવાની જરૂર છે. ભરત ચક્રવર્તિએ ચક્રવતિ પદ ભોગવ્યું પણ જ્ઞાન વૈરાગ્યાદિ બળે અન્તરથી નિર્લેપપણું ભાવી અને કેવલજ્ઞાન પામી પરમાત્મ પદ પામ્યા. તેઓ કર્મના યેગે જે અધિકારમાં નીમાયેલા હતા અને જે જે પ્રવૃત્તિ કરતા હતા તેમાં તેમના મન્દ કષાય વર્તતા હતા અને અન્તરથી બાહ્ય પદાર્થની પ્રવૃત્તિને તેઓ તટસ્થ સાક્ષીભૂત થઈને અવલોક્તા હતા, તેથી અને તેઓ સર્વ બંધનથી વિમુક્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૧૮) શ્રી કમબેગ ગ્રથ-રાવિવેચન.. થયા. પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓ વસ્તુતઃ આત્મજ્ઞાની છે કારણકે તે બાદથી કર્મયોગી છતાં અન્તરથી કર્મરહિત અને માનસિક અનેક પ્રકારની કામના ૫ કર્મ રહિત હોય છે, જે જે દેશમાં જે જે કાળમાં આત્મજ્ઞાનીઓનો અભાવ થાય છે તે તે દેશમાં તે તે કાલમા કર્મયોગની અસ્તવ્યસ્ત દશા થઈ જાય છે અને અધિકાર પરત્વે ક કર્મચાગ કોને સેવવા એગ્ય છે અને કેવી કેવી સ્થિતિમા તથા રીતિથી સેવવા યે છે તેનું સમ્યગુરૂાન ટળી જાય છે અને તેથી તે તે દેશના તે તે કાલના મનુષ્યસમાજની બાહ્ય તથા આન્તરિક પ્રગતિના સ્થાને અવનતિ અવલોકાય છે. આત્મજ્ઞાની મનુને અધિકાર પરત્વે અમુક ક્ષેત્ર, અમુક કાળે અને અમુક દશામા ઉત્સર્ગ અને અપવાદથી અમુક પ્રવૃત્તિ અમુક રીતિએ આદરવાયેગ્ય છે અને તે કર્તવ્ય કર્મધર્મ છે, એમ અવધીને તે ફરજને વ્યવહાર અદા કરે છે તેથી તેઓ વ્યવહારથી તથા નિશ્ચયથી દેશ-સમાજ-સંઘ અને સ્વને પ્રગતિસંરક્ષક વ્યવસ્થાઓથી યુક્ત કરી શકે છે. જ્ઞાનીઓ સમાજની, દેશની અને ઉપરની આધુનિક અને ભવિષ્ય સ્થિતિ અવલોકી શકે છે અને તેઓ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવતા કર્તવ્ય કર્મયોગને સ્વર્વાધિકાર સર્વ મનુષ્યને સાધવા અધિકારી બની શકે છે અને સ્વયં સ્વાધિકારે જે જે કર્તવ્ય કર્મો ચેવ્ય ધારે છે તે તે કરવા અધિકારી બની શકે છે. મગજની સમાનતા સરક્ષી નિર્લેપપણે મહારે મારા અધિકાર પ્રમાણે કર્તવ્યાવશ્યક કર્મને કરવાં જોઈએ એમ જે જ્ઞાની મનુષ્ય ધારી શકે છે તે પ્રવૃત્તિમાર્ગમાં પ્રગતિકારક ઉપાયને સંયોજી પ્રવૃત્ત થઈ શકે છે. ઉત્સાહ ખંત વૈર્ય સહનશીલતા વિશેષત નિર્દોષ કર્મ કરવાની વિવેકશક્તિ, દયા સત્ય પ્રામાણ્ય અને સ્વફરજ બજાવવાની ચેગ્યતા ઇત્યાદિ ગુણેને જે પ્રાપ્ત કરીને સ્વર્તવ્ય કર્મને ગમે તેવી સ્થિતિમાં તે તે કાલે જે જે રીતે કરી શકાય તેવી રીતે આચરે છે તે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મનો અધિકારી બને છે અને તે આદર્શ કર્મચાગી બની અન્ય જનોને સ્વાધિકાર કર્તવ્ય કર્મને અવ બોધાવવા સમર્થ બને છે. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશામા આજુબાજુના સંગને લઈ લાભાલાભના વિવેકપૂર્વક કયું કર્તવ્ય કર્મ કેવી રીતે વ્યવસ્થા જનાઓપૂર્વક કર્તવ્ય છે અને તેમા મારી કર્તવ્યગ્યતા શક્તિ કેટલી છે તેનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવી એ કંઈ નાના બાળકોના ખેલ નથી મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધ કરવામાં અર્જુનની મતિ અનિશ્ચિત બની હતી તેનું શું કારણ હતું તે ખાસ અનુભવવાચોગ્ય છે સ્વાધિકારે વર્ણાદિકની અપેક્ષા આદિ અનેક અપેક્ષા સંવેગોને વિચાર કરી જે જે સ્થિતિમાં જે જે મનુષ્ય પ્રારબ્ધાદિ કારણોથી મકાયો હોય તે વખતે તેને સંસાર દશામા કયું કર્મ કરવું અને તેમાં સ્વાધિકાર છે કે નહિ તેનો નિર્ણય કર એ છે આત્મજ્ઞાન અને વ્યવહારજ્ઞાનથી સમ્યગ અનુભવી થયા વિના બની શકે તેમ નથી. અળસીયા વગેરેની પિઠે પ્રવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાઓ તે અનેક મનુષ્ય અવલક Page #123 -------------------------------------------------------------------------- ________________ ---- કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સ્વાધિકાર યોગ્ય આચરવી. ( ૧૯ ). શકાય; પરન્તુ વ્યવહાર અને નિશ્ચયથી–દ્રવ્ય અને ભાવથી-ઉપાદાન અને નિમિત્તથી સાધનભાવ અને સાધ્યભાવથી કર્તવ્ય જે જે કર્મો હોય તેઓને કરવામાં સ્વાધિકારની યોગ્યતા કેટલી છે તેનો સમ્યમ્ નિર્ણય કરી પશ્ચાત્ કર્તવ્ય કર્મમાં તટસ્થ સાક્ષીભૂત થઈને પ્રવર્તનારા, કર્મને આચરતા છતા, કષાને મન્દ કરતા છતા અને સામાન્ય દશાથી ઉચ્ચગુણ સ્થાનક પ્રતિ પ્રગતિ કરતા છતા અને ઉપર ઉપરની ગુણસ્થાનકની ચોગ્યતા પામી ભિન્ન ભિન્ન ઉચ્ચ શુદ્ધ કર્તવ્ય કર્મ કરનારા વિરલ મહાત્માઓ અવલોકી શકાય છે. એવા કર્મચાગી મહાત્માઓ, સર્વ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પશ્ચાત્ સર્વ કર્મથી વિમુક્ત થઈને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે, શ્રી મહાવીર પ્રભુ જ્યારે ગૃહાવાસમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન છતાં ગૃહાવાસીયસ્વકર્તવ્યધર્મકર્મયોગોને આચરતા હતા અને જ્યારે તેઓ ત્યાગાવસ્થાના અધિકારને પામ્યા ત્યારે ત્યાગમાર્ગના કર્તવ્યધર્મમા તલ્લીન થયા અને અનેક પરિસહ વેઠી આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવી શ્રીતીર્થની સ્થાપના કરી અને તીર્થકર તરીકેના સ્વાધિકારવિશિષ્ટસર્વધર્મર્તવ્ય કર્મવ્યવહારને અનુસર્યા, પશ્ચાત્ તીર્થ કરત્વનો અધિકાર સમાપ્ત થતા સિદ્ધિપદને પામ્યા અને વ્યાવહારિક સર્વ કચકર્મોથી અને જ્ઞાનાવરણીયાદિ અષ્ટધાથી વિમુક્ત થયા. એ ઉપરથી અવબેધવાનું કે મનુષ્ય જે જે દશાને (અવસ્થાને) પ્રાપ્ત કરી હોય તે તે દશાના સ્વયોગ્યકર્તવ્યકર્મમાં વિવેકપૂર્વક તત્પર રહેવું, અને જ્ઞાનવૈરાગ્યબળે અન્તરથી નિર્લેપ રહી ઉપરની ઉચ્ચ અવસ્થાની દશાને પ્રાપ્ત કરવાના અધિકારી બનવું તેમજ ઉત્તારની ઉચ્ચાવસ્થાઓને સ્વાધિકારમા રહી પ્રાપ્ત કરવા અધિકારી બની સ્વકર્તવ્ય સર્વપ્રવૃત્તિ કર્યા કરવી. સ્વાધિકાર જે જે વ્યાવહારિક આવશ્યક પ્રવૃત્તિ કરવાની હોય અને તેના કરતા અન્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાતી હોય પરંતુ તેમાં સ્વાધિકાર યોગ્યતા ન હોય અને તે કરવામાં કઈ મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને ત્યાગી-સ્વાધિકાર ભિન્ન અન્ય પ્રવૃત્તિને ગ્રહે છે તે તે ઉભયતભ્રષ્ટ બની સહસમુખવિનિપાતને પ્રાપ્ત કરે છે. અતએ અન્ય પ્રવૃત્તિ કરતા સદષપ્રવૃત્તિયો સ્વાધિકાર હોય તથાપિ તે કરવાને અન્તરથી નિર્લેપ રહી પ્રવૃત્તિ કરવી જોઈએ જ્યા સુધી જે અવસ્થામાં સ્થિતિ કરવી પડે તાવત્ તે દશાની અધિકારિતાની આવશ્યક પ્રવૃત્તિને અવલંબવી પડે એ ન્યાયે છે ન્યાયાધીશને ન્યાયાધીશના અધિકાર પ્રમાણે ન્યાય આપી શિક્ષાદિ કર્તવ્ય કરવા જોઈએ અને જદારે જદારના અધિકારપ્રમાણે, યાવત્ એ સ્થિતિ છે તાવત ફિજદાર ચોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ અધિકારના પરાવર્તનની સાથે જે જે અધિકાર પ્રાપ્ત થાય છે તેવી પ્રવૃત્તિ કરવાની હોય છે અને પૂર્વના અધિકારની પ્રવૃત્તિને ત્યાગવાની હોય છે, જે જે મનુષ્ય આ પ્રારબ્બાદિયેગે જે જે દશામાં અવસ્થિત છે તે તે દિશામાં આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે - અન્તરથી નિર્લેપ રહી સ્વાધિકાર પ્રવૃત્તિને કરે છે તે તે મનુષ્ય ઉપરની ઉચદશાના Page #124 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ( ૨૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન અધિકારને પ્રાપ્ત કરવા યોગ્ય બની આ ભવમાં વા પરભવમા ઉપરની ભૂમિકાના ગુણેને સ્પર્શે છે. જે વિદ્યાર્થી પ્રથમ ધોરણના શિક્ષણકર્મનો અધિકારી છે તેને બી. એ. ના કલાસમાં બેસાડવામાં આવે છે તેથી તેને લાભના સ્થાને હાનિ પ્રાપ્ત થાય છે. બી. એ ના અધિકારી વિદ્યાર્થીને પ્રથમ ધોરણના કલાસમા બેસાડીને ગોધવામાં આવે છે તેથી તેને લાભને સ્થાને હાનિ છે-તત્ જે મનુષ્ય બાહ્યવ્યવહારદશાથી વિરુદ્ધ અધિકાગ્ય કાર્યોને કરે છે તે હાનિને પ્રાપ્ત કરે છે. જે અધિકારને જે ચોગ્ય હોય તે અધિકાર પ્રમાણે તેને કર્તવ્ય કર્મનો ઉપદેશ દેવામા આવે અને કર્તવ્ય છે તે દશા પ્રમાણે તે કરે તે સ્વાધિકાર એગ્ય કર્મપ્રવૃત્તિ કરીને તે સ્વાધિકારથી ઉચ્ચ એવી અનુક્રમ ઉચદશાઓને અનુક્રમે અનુક્રમે પ્રાપ્ત કરવા અધિકારી બને છે અને તે પ્રગતિમાર્ગની ભૂમિકાઓમા સ્વાધિકારપ્રવૃત્તિ દ્વારા આરહતે જાય છે અએવ ઉપર્યુક્ત ઉલ્લેખથી અવબોધવું કે સ્વસ્વાધિકારદશા પ્રવૃત્તિનું સમ્યજ્ઞાન કરી અને તેના પ્રયજન-રહસ્ય અવધી કર્મચગી થવાથી કદાપિ ધર્મ વા કર્મમાર્ગથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પ્રાપ્ત થતા નથી અને અધિકાર પરત્વે કર્મપ્રવૃત્તિને અન્તરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત કરવાની સાથે આન્નતિમાર્ગમા સદા આગળ પ્રવહવું થયા કરે છે. જેનામાં જે શક્તિ ખીલી હોય છે અને તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વ્યાવહારિક દષ્ટિએ તેને જે કર્તવ્યપ્રવૃત્તિ કરવી ઉચિત હોય છે તે તેને કરવી પડે છે અને એ કર્તવ્ય પ્રવૃત્તિ કરવાની ફરજથી યદિ તે વિમુખ થાય છે તે તે સ્વ અને પારને અનેક પ્રકારની હાનિ પ્રાપ્ત કરાવે છે. સર્વ જીવને વર્તમાન, ભૂત અને ભવિષ્યમાં સ્વદેહાદિપષણ અનેક પ્રવૃત્તિ કરવાની હોય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેમાં વિશેષ એ છે કે–પ્રારબ્બાદિયેગે જે જે પ્રવૃત્તિ થાય તેના લાભાલાભને વિવેક હવે જોઈએ અને જ્ઞાનગપૂર્વક તે પ્રવૃત્તિ થવી જોઈએ જ્ઞાનપૂર્વક થતી પ્રવૃત્તિથી ભવિષ્યમાં અનુભવશિક્ષણ મળે છે અને તેથી ભવિષ્યમાં અનેક પ્રકારના સુધારાવધારા ચક્ત પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ પ્રકારના કર્મ ટળ્યા વિના અને પંચ શરીરનો નાશ થયા વિના દેહાદિક પ્રવૃત્તિ ટળતી નથી. જ્યા સુધી દેહનું અસ્તિત્વ છે તાવત જ્ઞાની વાત અજ્ઞાની દેહાદિ પિષણાર્થે પ્રવૃત્તિ કર્યા વિના રહી શકે તેમ નથી જીવ માત્રની પ્રવૃત્તિ અનિવાર્ય હોવાથી જ્ઞાનીઓને એ ફરજ શીર્ષે આવી પડે છે કે તેઓની પ્રવૃત્તિમાં જ્ઞાનમાર્ગપૂર્વક પ્રવર્તવાને ઉપદેશ દેવ શ્રી આદિનાથ પ્રભુએ ગ્રહાવાસમા મનુષ્યોને અનેક પ્રકારની શિલ્પાદિ શિક્ષણની પ્રવૃત્તિ દર્શાવી હતી. જો કે શિલ્પાદિકળાઓ સદૂષિત હતી તે પણ તેના વિવેક વિના અને તેની પ્રવૃત્તિ વિના નિવૃત્તિમાર્ગ તેઓ થઈ શકે તેમ નહોતું, અત એવ તત્કાલીન મનુષ્યોને કર્મમાર્ગની શિલ્પાદિ પ્રવૃત્તિ જણાવવાની જરૂર પડી હતી. પન્નર કર્મભૂમિમા તીર્થકરે ઉત્પન્ન થઈ શકે છે અને કર્મભૂમિમા Page #125 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને કર્મચાગના માર્ગની ભિન્નતા. ( ૨૧ ) પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગ, ચિરંજીવી થઈ શકે છે તેનું સૂક્ષ્મરહસ્ય અનુભવવાની જરૂર છે. અકર્મભૂમિમાં કર્મમાર્ગ ન હોવાથી ત્યા તીર્થકરે વગેરે થઈ શકતા નથી અને ત્યાના મનુને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી ઉપર્યુક્ત રહસ્યથી અનુભવી શકાશે કે જ્યા અસિ-મલી-કુખ્યાદિક કર્મમાર્ગની પ્રવૃત્તિ હોય છે ત્યા કર્મપ્રવૃત્તિની સાથે ધર્મપ્રવૃત્તિ અને ધર્મની નિવૃત્તિ હોય છે. વ્યાવહારિક કર્મપ્રવૃત્તિનું કાલે કાલે ક્ષેત્રે ક્ષેત્રે અનેક રૂપે પરાવર્તન થાય છે. વ્યાવહારિક રોઢિકપ્રવૃત્તિ અને વ્યાવહારિક યૌગિક પ્રવૃત્તિ એ બન્નેનું મૂલ તપાસવામાં આવે તે બન્નેમા મૂલ સ્વરૂપે એક સરખી પ્રજનતા અને ઉદ્દેશતા અવબોધાય છે પરંતુ ક્ષેત્રકલાનુસારે યૌગિષ્યવૃત્તિ જ રોઢિપ્રવૃત્તિનું સ્વરૂપ ખરેખર સંસ્કારબલાદિ અનેકકારણેએ ગ્રહે છે. પ્રવૃત્તિને નિર્લેપપણે કરવી એજ સર્વ અને પ્રવૃત્તિમાર્ગ છે એમ કથીને વાસ્તવિકર્મયોગણિએ જણાવવાનું એ છે કે જે જે કર્માની પ્રવૃત્તિ જે દ્રવ્ય ક્ષેત્રે કાલે અને ભાવે પ્રવૃત્ત થઈ હોય છે તેઓનો મુખ્ય ઉદ્દેશ તે અમુક ના અમુકાધિકાર દશા સ્થિતિ આશ્રયીને સરસ હોય છે અને તે તે કાલે તે તે ક્ષેત્રે અમુક અને ઉદ્દેશીને થએલી તે તે કર્મપ્રવૃત્તિ તે વ્ય હોય છે પણ પશ્ચાત્ તેઓનું યોગિકગ્રવૃત્તિસ્વરૂપ પરાવર્તીને જ્યારે રોઢિકસ્વરૂપ રહે છે અને અધિકાર પરત્વેના ફિયમાણપ્રવૃત્તિનાં રહસ્ય–પ્રયોજનના જ્ઞાનનો અભાવ થાય છે ત્યારે તેમાં અધિકાર વા અનધિકારને કશે નિયમ રહેતું નથી તેથી તેમા અસ્તવ્યસ્ત ક્રમ પ્રવર્તે છે, અત એવ કર્મ અને ધર્મમાર્ગની પ્રવૃત્તિનું ઉચ્ચ સ્વરૂપ અવધાવીને તેમાં દિવ્ય જીવનતા આણવી. ધર્મ અને કર્મયોગના પ્રવૃત્તિમાર્ગો અનેક છેવાના અનેક પ્રકારના અધિકારની અપેક્ષાએ વ્યક્તિગત ચિત ભિન્નભિન્ન હોય છે, તેથી ધર્મકર્મપ્રવૃત્તિદર્શએ ભિન્નભિન્નપણે ભિન્નાધિકારપેક્ષાએ પ્રબેધ્યા છે તેથી ભિન્નભિન્નછના ભિન્નભિન્નાધિકારને દ્રવ્યશ્રેત્રકાલ અને ભાવથી અવગત કરવામાં ન આવે તો તે સંબંધી શંકાનો ગોટાળે પ્રગટે છે અને તેથી કર્મમાર્ગમા આશંકા રહેવાથી જેની સ્વાધિકાર ચોગ્ય ધર્મ, કર્મમાં પ્રવૃત્તિ થતી નથી, માટે જે જે કર્મ પ્રવૃત્તિયો વિશ્વમાં દેખાતી હેય-શાસ્ત્રોમાં જે જે દર્શાવી છે, તે તે કર્મ પ્રવૃત્તિયોના કવ્યક્ષેત્રકાલ અને ભાવે ભિન્ન ભિન્ન અધિકારી છો છે એવું અવબોધીને સ્વયોગ્ય કર્મપ્રવૃત્તિને આદરવી એજ શ્રેયસ્કર છે. બ્રાહ્મણને બ્રાહ્મણ ચોગ્ય ધર્મકર્મની પ્રવૃત્તિ આદરવી ઘટે છે અને જે ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિય છે તેને ક્ષાત્ર ધર્મકર્મની પ્રવૃત્તિ આદેય છે રાજપુત્ર યુવરાજ હોય તે સમયે તેની કર્મ પ્રવૃત્તિયો તેના અધિકાર પ્રમાણે ભિન્ન છે અને તે સમયે યુવરાજ ધર્મકર્મયોગ્ય પ્રવૃત્તિયો આદરવાની છે અને ત્યારે તે રાજી થાય ત્યારે તે સમયે તેને રાજાયો કર્મપ્રવૃત્તિઓ આદરવાની હોય છે. સેવકને સેવકના અધિકાર જે જે કર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે તેને ત્યાગ કરીને નૃપતિશક્તિના અભાવે નૃપતિકાર્ય કરવા જતા તે સડસમુખવિનિ - - 1 1 1 Page #126 -------------------------------------------------------------------------- ________________ - .. (૨૨). શ્રી કમંગ ગ્રથ–સવિવેચન, પાતતાને પ્રાપ્ત કરે છે. રાગીને રાગીના સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મપ્રવૃત્તિથી કરવી પડે છે અને ત્યાગીને ત્યાગીના અધિકાર યોગ્ય સ્વધર્મકર્મપ્રવૃત્તિ કરવી પડે છે સર્વ સ્વાસ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ થયા કરે છે અએવ પ્રવૃત્તિમાર્ગ એ જીવનસૂત્ર છે. પ્રવૃત્તિ એ જીવન છે. બાહ્ય ધર્મકર્મની અસ્તિઆદિ અનેક પ્રકારની અસ્તિનું મૂલ પ્રવૃત્તિ છે, માટે સ્વાધિકાર યોગ્ય જે જે ધર્મકર્મની પ્રવૃત્તિયો અવધાતી હોય તે ઉત્સર્ગ અને અપવાદથી યથાશકિત નિપપણે આચરવી ઘટે છે. ગુણકર્માનુસારે બ્રાહ્મણ સ્વબ્રાહ્મણોગ્ય ધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, ક્ષત્રિય ક્ષત્રિય યોગ્ય ક્ષાત્રધર્મકર્મ પ્રવૃત્તિને ત્યાગ કરે, વૈશ્ય વૈશ્યયોગ્ય કર્મપ્રવૃત્તિયોને ત્યાગ કરે, શૂદ્ર સ્વકર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, ત્યાગિ સ્વત્યાગપ્રવૃત્તિને ત્યાગ કરે, જલ સ્વજલધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વાયુ વાવાની પ્રવૃત્તિને ત્યાગ કરે અને શરીરમાં રહેલા પ્રણે સ્વપ્રવૃત્તિનો ત્યાગ કરે તો એકદમ આ વિશ્વનો ક્ષણમાત્રમાં નાશ થઈ જાય અને મહાપ્રલય વતી રહે, પરંતુ કોઈની પ્રવૃત્તિને સર્વથા નાશ થતો નથી તેથી આ વિશ્વ અનાદિલથી અનન્તકાલ પર્યન્ત પ્રવર્લ્સ અને પ્રવર્તશે. વાયુ વાવાની પ્રવૃત્તિ નૈસર્ગિકશિતિએ કર્યા કરે છે અને તેથી જગતના સર્વ જીવો તેના ઉપગ્રહે જીવી શકે એમ જલાદિ સર્વની પ્રવૃત્તિથી આ વિશ્વ નભ્યા કરે છે. મનુષ્યની વિચિત્ર અધિકારની અપેક્ષાએ એક સરખી પ્રવૃત્તિ હોતી નથી કેટલીક બાબતમાં વિશ્વવતી સર્વ જીની ઉપાધિભેદભેદતા હોવા છતા પરોપકારાદિ સામાન્ય કર્મમા એકસરખી પ્રવૃત્તિ દેખાય છે અને વ્યષ્ટિપર ઉપાધિભેદે ભિન્નપ્રવૃત્તિ અવલકાય છે. આ વિશ્વમાં સર્વ જીવોને નૈસર્ગિકરીતિએ જીવવાને એકસરખે અધિકાર હોય છે તેમાં અન્યજીને રક્ષવાને પણ એક સરખો અધિકાર હોય છે અને તેના યોગે-દયાદિગે રક્ષક પ્રવૃત્તિમાં પ્રવર્તવાને એક સરખે અધિકાર હોય છે. છતા વ્યકિતની અપેક્ષાએ અને ગુણકર્મની અપેક્ષાઓ ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં સદેષતાદિ અનેક તરતો રહે છે તથાપિ તે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામા આંતરિક નિર્લેપત્ર ધારવું એવે તે સર્વ જીવોને એક સરખે ઉપદેશ દેવો પડે છે. જીવો જીવણ્ય કીવન એવું જલજ તુઓ વગેરે સૂફમાણિવર્ગમાં અવેલેકાય છે તેથી એમ ન સમજવું કે મનુષ્યા માટે પણ સર્વથાપ્રકારે એ સૂત્ર આદેય છે જીવન જીવવામાં જીવની સહાય છે, મનુષ્યને જીવવામાં છે અને અ ને ઉપગ્રહ છે, પરંતુ અન્તર બાદ તરતમાગે નિદાન પ્રવૃત્તિના માર્ગ ઉપર આરેહતા રહેવું એવું અવબોધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર હિસ દિથી સ્વદષપ્રવૃત્તિને આદરતા છતા અન્તરથી અનુબંધાદિહિંસાપરિણામને ત્યાગ કરી નિર્દોષત્વ ધારણ કરવું કે જેથી રામેન વધ એ સૂત્રરીતિ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મ બધભાગ ન થવાય અને અન્તરથી નિર્બ ધ–સુકત અંશે અશે રહી શકાય અને ઉપરની ઉચ્ચભૂમિકામાં આરોહવાનો અધિકાર પ્રાપ્ત થાય. નિર્દોષપ્રવૃત્તિ અને નિર્દોષપરિણામ Page #127 -------------------------------------------------------------------------- ________________ - - - - - ---- - --- - - - - --- - - પ્રવૃત્તિ વર્તુલોમા કેમ વર્તવું? (૨૩). આત્માની શુદ્ધતા થાય છે એવું પ્રત્યેક વર્ણાધિકારમાં રહેલા મનુષ્ય અવધીને સ્વાવિકારે તરતમ સદેવપ્રવૃત્તિ છતાં અન્તરથી શુદ્રોપગે નિર્દોષ રહેવા લક્ષ્ય દેવું અને સ્વાધિકારર્મથી ભ્રષ્ટ ન થવું. વસ્તુતઃ આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક સર્વ વિરતિચારિત્રરૂપ નિવૃત્તિમાર્ગના જેઓ પરિપૂર્ણ અધિકારી ન થયા હોય તેઓએ પ્રવૃત્તિમાર્ગમાં ધર્મ અને કર્મથી પ્રવૃત્ત રહેવું જોઈએ. સર્વવિરતિરૂપ ચરિત્ર અંગીકાર કરનારાએને પણ ધર્માઈ યથાવ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. જેઓ અપ્રમત્ત ચારિત્રભાવમાં રહે છે તેઓને પણ આન્તરધ્યાનરૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે. ધર્મની રક્ષાર્થે ધર્મની પ્રાપ્ય અને ધર્મના પ્રચારાર્થે અનેક પ્રકારની આવશ્યક સેવારૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે, તો પશ્ચાત જેઓ ગૃહાવાસમાં રહ્યા હોય અને જેએના માથે ગૃહાવાસ સંબંધી અનેક ફરજો અદા કરવાની છે તેઓને તે પ્રવૃત્તિમાર્ગનું અવલંબન હેય એમા શું આશ્ચર્ય ? અલબત તેમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય નથી પ્રવૃત્તિનાં વર્તુલો વવૃત્તિના અનુસાર પ્રત્યેક જીવને લઘુ લઘુતર લઘુતમ અને મહતું મહત્તર મહતમ હોય છે. કોઈને સંકીર્ણથિી રૂઢપ્રવૃત્તિવલમાં રહેવું પડે છે અને કોઈને ઉદારષ્ટિથી મહત્તમપ્રવૃત્તિવર્તેલમાં રહી પ્રવર્તવું પડે છે. કોઈનું અનાવર્તલ સાધ્ય પ્રવર્તે છે અને કોઈને ભાવનામાં અમુક વૃતિભેદે અમુક પ્રકારનું પ્રવૃત્તિવર્તુલ કલ્પવું પડે છે કાનભેદે, દેશભેદે કાલદે ભાવભેદે ધર્મભેદે અને સમાજભેદે અનેક પ્રકારના લઘુમહત્તમપ્રવૃત્તિવ હોય છે. તેમાંથી કોઈમાં કોઈ વર્તે છે અને કોઈમાં કોઈ વર્તે છે. વ્યાવહારિક અને નૈઋયિક દૃષ્ટિએ અસંખ્ય અને અનન્તલેટવાળાં પ્રવૃત્તિવલા થાય છે. પ્રવૃત્તિમાર્ગના પરિવર્ત દેશ કાલ દ્રવ્ય અને ભાવભેદે સર્વ છે આથી અનેક પ્રકારના અવલોકાય છે અને તેમાં સર્વ છે વૃત્તિકારી પ્રવૃત્તિમાં ગુંથાયલા દેખવામા આવે છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિનું અધિકારભેદે લાભાલાભ વરૂપ અનુભવ્યા પશ્ચાત્ ચાધિકારભેદે જે કઈ લોકિકાજીવિકર્થે અને ધર્માર્થે આજુબાજુના ગે તપાસી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં હાનિ કરતા વિશેષત. લાભની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિ કર્યા વિના રહેવાતું નથી તેથી ત્યાસુધી પરિપૂર્ણ નિવૃત્તિ થઈ નથી ત્યાંસુધી વ્યવહાર નયાનુસારે પ્રવૃત્તિ કરવી એ ઉચિત આવશ્યક અને લાભપ્રદ અવબોધાય છે. સત્ય ચોગ્યપ્રવૃત્તિ અધિકાર અવબોધવી અને રવાધિકારે પ્રવૃત્તિ કરવી અને સ્વાધિક પ્રવૃત્તિ દશામા નિર્લેપ રહેવું એ પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓને સારરૂપ અવબોધાવવાનું છે. એક જ બાબતમાં અનેક મનુના અનેક પ્રવૃત્તિ માર્ગો ભિન્ન પડતા હોય અને અનેક પ્રવૃત્તિના વિચારોનું મત સંઘર્ષણ પરસ્પર થતું હોય તેમાં કઈ પ્રવૃત્તિ પર સાપેક્ષતાએ કુલસાચ્ચે એકતાને ભજે છે તેનો નિર્ણય કરવો એ કઈ પ્રવૃત્તિના પરિપૂર્ણ સમ્યજ્ઞાન વિના બની શકે તેમ નથી. પૂર્વલમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શ્રી કર્મગ પ્રય-વિવેચન અનેક જીવોની એક બાબતમાં અનેક પ્રવૃત્તિના મતભેદો અત્યાદિગે યા થાય છે અને થશે એમ અનુભવદષ્ટિએ વિચારતા સમ્યગ્ર વિધાશે પ્રવૃતિ દ્વારા નિવૃત્તિનું અસ્તિત્વ સંરક્ષાય છે એવું પ્રવૃત્તિના ગૃલ ગર્ભમાં ઉતરીને અવેલેકવાથી અવબોધાશે. કોઈપણ વસ્તુનું અસ્તિત્વ સ રક્ષવા નૈસર્ગિકદષ્ટિએ તે વસ્તુના ગર્ભમાં અસ્તિત્વસંરક્ષકપ્રવૃત્તિબીજકો રહેલા હોય છે એમ સર્વ વસ્તુઓમાં અનુભવી શકાશે. અસ્તિત્વસંરક્ષકની બીજક પ્રવૃત્તિ સ્વયમેવ સર્વમાં ઉદ્ભવે છે પરંતુ જેનું અસ્તિત્વસંરક્ષકશ્રવૃત્તિબીજ અમર રહેવાનું હોય છે તેની સામગ્રીઓ હયાત રહે છે. વ્યાવહારિક અને ધાર્મિક બીજો યૌગિક અને રૌઢિકદરિએ અનેક મનિભેદે અનેક પ્રકારનાં પ્રવર્તતા હોય છે અને તેઓનું અસ્તિત્વ સંરક્ષવું એ અસ્તિત્વસંરક્ષકશૈલીએ આદેય ગણી શકાય પ્રસંગોપાત પ્રવૃત્તિનું વિવેચન કરતા પ્રવૃત્તિ સંબધી ઉપર્યુક્ત અનેક વિચારે કહેવાયા. હવે મૂલપ્રવૃત્તિ વિષયને ઉદ્દેશી સારાશરૂપે કથવાનું એ છે કે જ્યારે પ્રવૃત્તિ એ બાહ્યાવશ્યક્કર્મપિ સિદ્ધ થાય છે ત્યારે તેનું સમ્યજ્ઞાન કરી સ્વબાહ્ય તથા આન્તરપ્રવૃત્તિમાં સુધારાવધારે કરે અને સમ્યાનપૂર્વક નિણત સ્વયેગ્યપ્રવૃત્તિને અનુસરી દેશકાલાનુસાર પ્રવર્તવું એ સ્વાત્મહિતાર્થ છે એમ પ્રત્યેક મનુષ્ય અવધારવું. સ્વદયશદ્ધિપૂર્વક બાહ્યાધિકારે કરાવી બાહ્યપ્રવૃત્તિ ગમે તેવી હોય તે પણ હાર્દિક દષ્ટિએ તે સ્વફરજ લાભાઈ છે એમ અવધીને પ્રવૃત્તિદષ્ટિએ તેનું ઉપયોગિત્વ સ્વીકારી તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સ્વપ્રવૃત્તિવત્ અન્યજીની પ્રવૃત્તિ ન હોઈ શકે તે અધિકારિભેદે ચગ્ય છે તેથી પરસ્પર ભિન્ન ભિન્ન વ્યક્તિની ભિન્નભિન્ન અધિકારિતાએ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિનું પરસ્પર વિરુદ્ધત્વ અવલોકી પરસ્પર ભિન્ન-વિરુદ્ધ ભાસતી પ્રવૃત્તિને સ્વદૃષ્ટિથી અસત્ય માનીને તેનું ખંડન કરવાની સ્વાત્મબલવિનાશક શૈલી તથા પરબલવિનાશક શૈલીને ન ગ્રહવી જોઈએ. પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી એવી ભિન્ન પ્રવૃત્તિને તે તે પ્રવૃત્તિના અધિકારિની દષ્ટિએ અવલોકી સત્ય અવલકવું અને સ્વાધિકારે થતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ શ્રેયસ્કર છે - હવે લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. લૈકિક કર્મચંગ કરતાં અંતરની નિર્લેપતા. श्लोक अनेका हि क्रियाः प्रोक्ताः निमित्तापेक्षया खल्लु। . लौकिकव्यवहारण लौकिकाश्च कियाः स्मृताः ॥६॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - લૌકિક વ્યવહારિક ક્રિયાઓનું સ્વરૂપ. (૨૫). सा पुनर्द्विविधा प्रोक्ता, प्रशस्येतरभेदतः । योग्यायोग्यतया ज्ञेया त्रियोगेन नृणां द्विधा ॥ ७ ॥ શબ્દાર્થ –જ્ઞાનીઓએ નિમિત્તરૂપ વ્યાવહારિકાપેક્ષાએ અનેક પ્રકારની ક્રિયાઓ કહી છે. લૌકિકળ્યવહારે લોકિકકિયાઓ સ્મૃતિમાં અવધવી, પ્રશસ્ય અને અપ્રશસ્ય ભેદથી તે બે પ્રકારે લૌકિકક્રિયાઓ જાણવી. પુન તે ત્રિગે ચગ્ય અને અગ્ય એ બે ભેદે મનુષ્યોને ક્રિયાઓ અવધવી ભાવાર્થક–જે જે પ્રમાણમાં વિચારોનું વ્યાપકત્વ વધે છે તાવતુ પ્રમાણમા કિયા અર્થાત્ આચારોનું વ્યાપકત્વ વૃદ્ધિ પામે છે. ક્રિયાઓના વિચારોનું ક્ષેત્ર જ્યા સંકીર્ણ અને રૌઢિક નિયમથી બદ્ધ છે ત્યા માલિન્ય પ્રગટે છે અને અન્ને પરિણામ એ આવે છે કે તષિાવિશિષ્ટ વિશ્વમાં વ્યાપકદષ્ટિએ કિશ્ચિત્ મહત્તા રહેતી નથી લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ-આચારે છે તેતે તે દેશની પરિસ્થિતિએ આજુબાજુના સંગેના અનુસારે ઉદ્ભવેલા હેય છે. લૌકિકાચાર ક્રિયાઓના સ્વાધિકારાદિયેગે પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ છે. પુન તે ચેન્ચ અને અયોગ્ય એવા ભેદે મન વચન અને કાયાથી મનુષ્યોને હોય છે એમ અવધવું. મન વાણી અને કાયાથી જે જે ક્રિયાઓ અધિકારાદિ ગે કરવા છે તે વ્ય તરીકે અવબોધવી અને જે જે ક્રિયાઓ દ્રવ્ય ક્ષેત્રકાલભાવાધિકારગે આવશ્યક હેઈ કરવાને અગ્ર હોય છે તે અગ્ય અવધવી જે જે ક્રિયાઓ કોઈને અધિકારાદિગે કરવાને ચગ્ય હોય છે તે તે ક્રિયાઓ કોઈને અનધિકારાદિયેગે અયોગ્ય છે. જે જે ક્રિયાઓ કોઈને લૌકિક વ્યવહાર દ્રવ્યાદિવેગે પ્રશસ્ય હોય છે. તેજ પ્રશસ્ય ક્રિયાઓ અન્ય કોઈને લૌકિક વ્યવહાર દ્રવ્યાદિની અનધિકારિતાએ વફરજથી - ' ભિન્નદશાએ અપ્રશસ્યરૂપે હોય છે આજુબાજુના બાહ્યજીવનસંરક્ષકપ્રગતિકારકાદિસોની પરિસ્થિતિ અધિકાર અને અન્યાપેક્ષાઓ વગેરેના વિચારવિવેકપૂર્વક યોગ્ય તે કઈ વખતે અગ્ય અને અયોગ્ય તે કોઈ શ્રેત્રકલાદિમા ચગ્ય અને પ્રશસ્ય તે અપ્રશસ્ય અને અપ્રશસ્ય તે પ્રશસ્ય ક્રિયારૂપે દેખાય છે. બાહ્યવ્યાવહારિકક્રિયાઓનું અસ્તિત્વ પ્રાકટ્ય અને સંચાલકત્વ આ વિશ્વમાં ક્યા કયા વ્યક્ષેત્રકાલભાવને કયા કયા જીવનાદિ નિમિત્તા પામીને થાય છે તે ઐતિહાસિક દષ્ટિએ- ક્રિભવન દષ્ટિએ-જનસમાજજીવન દૃષ્ટિએવિવિધાધિકાર દષ્ટિએ-રૌઢિક અને યૌગિક વિચારભેદ દ્રષ્ટિએ અને હે પાદેયદૃષ્ટિએ અવકીને તેનો નિર્ણય કરે જોઈએ. દેશકાલપર અમુક ક્રિયાઓનું અમુકદ્દેશીય અને અમુકકાલીય મનુષ્યમાં પરાવર્તન કેવા બાહ્ય તથા આન્તર સગો પામીને થાય છે તેનો જેણે અનેક Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી કયોગ ગ્રંથ-વિવેચન, --> મ --- ( ૨૬ ) પ્રકારની વિવેકદૃષ્ટિવરે નિર્ણય કરેલ છે તે ખાદ્ય ક્રિયાઓ આચારા સળંધી કંઈક થવા તથા આદરવાનો અધિકારી બને છે, અમુક ક્રિયાઓનો નિષેધ અને અમુક ક્રિયાઓની પ્રવૃત્તિ કરતાં પૂર્વે તે તે ક્રિયાઓનું દેશકાલભાવ અને અધિકારીભેદ નિષેધત્વ અને પ્રવૃત્તિત્વનું સમ્યક સ્વરૂપ ખરેખર અનુભવષ્ટિએ અવમેધવુ જોઇએ, કાઈ પણ આચરાક્રિયાનું સ્વરૂપ તેના અધિકારી–અનધિકારી કોણ છે તેની ઉપચેોગિતા અને તેની અસ્તિતા વિશ્વદૃષ્ટિએ કેવી છે અને અમુક વ્યક્તિની તથા સમાજ દ્રષ્ટિની અપેક્ષાઓ કેવી ઇં તેનો પરિપૂર્ણ નિર્ણય કર્યા વિના આધ્યાત્મિક વા નિષેધકોષ્ટિથી કોઈ પણ લોકિકાચારા માટે વવું તે પ્રમાણીભૂત માની શકાય નહિ લૌકિકવ્યાવહારિકશાસ્ત્રો મનુષ્ય અને જે જે ક્રિયાઓના કર્તાએ તે તે ક્રિયાઓનુ જે જે ઉપયોગિત્વ વા અનુપાગિવ કહે તેટલા માત્રથી તેનો સમ્યગ્ નિર્ણય કરી શકાય નહિ, પરંતુ વસ્તુત: સ્વાનુભવષ્ટિએ તે તે ક્રિયાઓના અસ્તિત્વ પ્રાકટ્ય અને પ્રવૃત્તત્વમદિનો નિર્ણય કરી અનેક“િચાની અપેક્ષાએ તેઓનુ ઉપચેાગિવઆદિ અને અધિકારભેદે કર્તવ્યતાદિકને વિવેકદ્રષ્ટિએ નિર્ણય કરવા એ સ્વજદિ માટે હિતાવહ છે. અમુક ક્રિયાને અમુક દ્રવ્યક્ષેત્રાદિકાગે આદર કરવા વા ન કરવા તેનું જે પરિપૂર્ણ સ્વરૂપ સમજે છે અને અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મચારિત્ર્યદૃષ્ટિએ જે લોકિક વ્યાવહારિક ક્રિયાઓ કરતા છતે અન્તરથી તટસ્થ સાક્ષીભૂત રહી શકે છે તે મનુષ્ય લોકિકવ્યવહારમા વર્તતા છતા લૌકિકક્રિયા કરવાને અધિકારી બને છે. લૌકિકવ્યવહારે જે જે ક્રિયાઓને જે જે દેશકાલીય મનુષ્ય આચરે છે તે નિમિત્ત હેતુપૂર્વક આચરે છે તેને પ્રાય મુખ્યવૃત્તિએ નિર્ણય કરવા. અમુક ક્રિયા મારે કર્તવ્ય છે અને તે અમુક કાણુથી અને અમુક સાગામાં અમુક વિધિથી અમુકાધિકારે-ઇત્યાદિ ખાખતાનુ જે પરિપૂર્ણ જ્ઞાન કરીને આચારની યૌગિક દૃષ્ટિએ તથા તટસ્થ દષ્ટિએ જે જે મનુષ્યેા ક્રિયા કરે છે તે પરસ્પર ખાદ્ભુત ભિન્ન ભિન્ન ક્રિયા કરનારા હોવા છતા આન્તર દૃષ્ટિએ પરસ્પર અવિધી ક્રિયાઓવાળા અવાધવા, પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ વિશ્વમાં સર્વત્ર અવલાકાય છે પરન્તુ આન્તરદૃષ્ટિએ ખાદ્ઘક્રિયાઓના આશયેાપ્રયેાજને તપાસતાં અધિકારભેદે વ્યભેિદે ભેદ છતા આન્તરદૃષ્ટિએ પારસ્પરિક અપેક્ષાપૂર્વક અવિરૂદ્ધત્વ અવળેાધવું. અધિકાર અને આશયષ્ટિએ સ્વચૈાગ્યે વા અયેાગ્ય તથા સામાજિકદષ્ટિએ ચેષ્ય વા અચેાગ્ય અને અસ્તિત્વસ રક્ષક દૃષ્ટિએ ચેગ્યત્વ અને અચેાગ્યત્વના નિર્ણય કરી સ્વાધિકારે જે જે મનુષ્ય જે જે ક્રિયાઓને જે જે ફરજે કરે છે તેમા તેઓ સ્વપરને લાભ સમપી શકે છે. આ વિશ્વમા ઉદારદષ્ટિએ સમષ્ટિષ્ટિએ ભિન્ન ભિન્નાધિકારી દૃષ્ટિએ–આવશ્યક દૃષ્ટિએઉત્સર્ગ ષ્ટિએ અપવાદ દૃષ્ટિએદ્રવ્યક્ષેત્રકાલભાવ દૃષ્ટિએ અને સ્વયક્તિત્વ દ્ધિઆદિ અનેક દૃષ્ટિએ લૌકિકાચારાની ક્રિયાઓનુ આવશ્યકત્વ અને અનાવશ્યકત્વ પ્રાધવા તથા આદરવા ચેાગ્ય છે, જે મનુષ્ય એકેક દૃષ્ટિએ ક્રિયાઓના આદરપણામા જ્ઞાતા છે પા *+* ન Page #131 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું વરૂપ. (૨૭) અને અન્ય દષ્ટિએ યિાઓના આવશ્યકત્વ–મહત્વઉપયોગિત્વ અને કરણીયત્વના અજ્ઞાતાઓ છે તેઓ સંકુચિત દ્રષ્ટિથી લૌકિકવ્યાવહારિક ક્રિયાઓને અવધી તેઓનું સંકીર્ણક્ષેત્ર કરીને ઉપયોગિ કિયાઓના નાશપ્રતિ સ્વપ્રવૃત્તિ કરે છે. કેઈ પણ ક્રિયા વા આચારનું અનેક દૃષ્ટિથી સ્વરૂપની પરીક્ષા કરી પશ્ચાત તેમા સુધારાવધારાની પ્રવૃત્તિ કરવી અનેક દષ્ટિથી ક્ષિાઓનું વ્યવહારમા અસ્તિત્વ પ્રાકટ્ય આરૂઢ થયેલું છે તે યદિ ન અવબોધાય તો પરિણામ એ આવે કે વ્યવહારપ્રવૃત્તયિાઓનું રૂઢત્વ થઈ જાય. પૂર્વે જે જે દેશમાં જે જે મનુષ્યમાં જે જે આચારકિયાઓ પ્રવર્તતી હતી અને વર્તમાનમાં જે જે લૌકિકાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેનું અનુભવ દૃષ્ટિએ સ્વરૂપ તપાસવાની જરૂર છે ભિન્ન ભિન્ન દેશીય મનુષ્યમાં ભિજ્ઞાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેના પ્રવર્તકે જ્ઞાનીઓ વા અજ્ઞાનીઓ હતા અને તે સમયે તે તે દેશકાલની સ્થિતિએ તે તે લૌકિકકિયાઓનું કેટલુ ઉપગિત્વ હતું અને વર્તમાનમાં તેઓનું કેટલું ઉપયોગિવ છે તેને વિવેક દષ્ટિએ અનુભવ કર્યાથી વર્તમાનમાં વ્યણિભેદે અને સમણિભેદે તે તે ક્રિયાઓનું આદરણયત્વ અવબોધવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સર્વ લૌકિકક્રિયાઓ ઉપયોગી છે કે કેમ ? અને તેમા કંઈ સુધારાવધારો કરવાની જરૂર છે કે કેમ? વા તેઓનું પરાવર્તન કરી તેઓના સ્થાને અન્ય ક્રિયાઓની પ્રકટતા ઉપગી છે કે કેમ? તેને જેઓ પરિપૂર્ણ નિર્ણય કરીને વર્તમાનિક આચારકિયાઓમાં વ્યક્તિભેદે પ્રવૃત્ત થાય છે તેઓ વાર્તસાનિક સ્વફરજની આવશ્યક ક્રિયાઓને કરી સ્વનું તથા વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું મહત્વ જ્યા સુધી લૌકિક વ્યવહારમા વર્તવું પડે છે ત્યા સુધી અવબેધવું લોકિક ક્રિયાઓને લોકિકવ્યવહારજીવનમા જ્યાં સુધી વર્તવાનું હોય છે ત્યા સુધી કર્યા વિના છૂટકે થવાનું નથી અને તેમજ તેવી દશામા તેવી ક્રિયાઓ કર્યા વિના લૌકિકધર્મનું અને લૌકિકમાર્ગનું સંરક્ષણ થઈ શકતું નથી. લૌકિકદષ્ટિએ લેકે, લૌકિકકિયાઓ કરીને લૌકિકપ્રગતિદ્રારા આત્મન્નિતિના શિખરે આરોહવા શક્તિમાન થાય છે લૌકિકક્રિયાઓની ઉપગિતા અને મહત્તા અવબોધીને લૌકિક જીવનપ્રગતિનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિકજીવન પ્રગતિરૂપ સાધન વિના લકત્તર ધર્મપ્રવૃત્તિને ચિરસ્થાયીભાવ રહી શક્તો નથી જે દેશમાં જે કાલમા લૌકિકજીવન પ્રગતિકારક મહાત્માઓ હોય છે તે દેશમાં તે કાલમા લકત્તર ધાર્મિક જીવનપ્રગતિના ઉપાયોનું અસ્તિત્વ અને તેનું સંરક્ષકત્વ સમ્યક પ્રવર્તે છે એમ લૌકિક પ્રવૃત્તિદષ્ટિએ અનુભવ કરી શકાય છે. લૌકિકજીવનના વિચારભેદે લૌકિકાચારના–ક્રિયાઓના ભેદ પડે છે. લૌકિકવિચારોનું વ્યક્તિ પરત્વે અને સમાજ પરત્વે જેમ જેમ ઔદાર્ય પ્રગટે છે તેમ તેમ લૌકિકાચાનું ઔદાર્ય પ્રકટે છે. વિચારે એ આચારનું મૂળ છે. વિચારે એ મેઘ સમાન છે અને આચારે એ નદી સમાન છે વિચારોની સુધારણાએ આચા-ક્રિયાઓની સુધારણાઓ થઈ શકે છે ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચારો હેય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી કર્મવેગ ગ્રંથ-વિવેચન લૌકિક પ્રવૃત્તિના જે જે કાલમાં જેવા જેવા વિચાર પ્રકટે છે તેવા તેવા તે તે દેશમાં તે તે કાલમાં આચારે પ્રવર્તે છે. કદાપિ પૂર્વકાલથી કોઈ કિયા પ્રવર્તતી હોય છે તે પણ દેશકાલ અને અધિકારાનુસારે ક્રિયામાં સુધારો થયા કરે છે. આચારે પ્રવૃત્તિના સમ્યમ્ સ્વરૂપના અનવબોધ ક્ષેત્રકાલાધિકારપર પ્રવૃત્તિમાર્ગમાં યથાર્થ રીત્યા પ્રવર્તી શકાતું નથી એમ અવબોધાશે. પ્રવૃત્તિમાર્ગના કારણભેદે અનેક ભેદ પડે છે અને તે વિચારાદિગે આવશ્યકણિત પડેલા છે એમ અવધવાનીસહ વિચારવું જોઈએ કે જે જે પ્રવૃત્તિ સ્વાધિકાર એગ્ય છે અને જે જે પ્રવૃત્તિ બાહ્ય ફરજ દૃષ્ટિએ કરવા સંરક્ષવા યોગ્ય અને પ્રવર્તાવવા એગ્ય છે તેમા આત્મબળપૂર્વક પ્રવૃત્ત થવાની ખાસ જરૂર છે જે તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત ન થવાય તે લૌકિક પ્રગતિ સામ્રાજ્યનો વિનાશ થયા વિના ન રહી શકે અને તેથી વર્તમાન અને ભવિષ્યની સ્વકીયસંતતિને લૌકિક પ્રગતિના અભાવે પરકીય લાકિસ્પ્રવૃત્તિ પ્રગતિ સત્તાખલ નીચે પરતંત્ર રહેવું પડે અએવ લૌકિક ક્રિયાઓ-લૌકિકાચારે અને લૌકિક પ્રવૃત્તિ કે જેઓ આત્મોન્નતિ-સમાજોન્નતિ-સંઘોન્નતિ-દેશોન્નતિ કુટુંબન્નતિ અને વિશ્વોન્નતિમાં અલ્પષ અને મહાલાપૂર્વક કારણભૂત છે તેઓને લેકેએ લૌકિકવ્યવહાર સ્વીકારવી જોઈએ અને તેઓના અસ્તિત્વસંરક્ષક બીજકોનું રક્ષણ કરવું જોઈએ. પરસ્પર લૌકિકોપગ્રહાથે લૌકિક પ્રવૃત્તિ વસ્તુત હોય છે એમ તે પ્રવૃત્તિના અન્તર્ગર્ભમાં ઉતર્યાથી સુજ્ઞજનોને અવગત થશે એમાં કંઈપણ સંશય નથી. આજીવિકા સ્વાસ્તિત્વ વ્યક્તિત્વસંરક્ષકાદિ લૌકિક પ્રવૃત્તિથી પારમાર્થિક પ્રવૃત્તિનું પ્રગતિત્વ સંરક્ષાય છે અને પરિણામે વૈરાગ્યજ્ઞાનાદિદશા પરિપકવ થતાની સાથે સર્વવિરતિપ્રવૃત્તિને પણ સમ્યક આદર કરી શકાય છે. વ્યાવહારિકોન્નતિની સાથે ધાર્મિકોન્નતિસંરક્ષકબીજકોનું અસ્તિત્વ સંરક્ષવાની લૌકિક જે જે પ્રવૃત્તિ અવબોધાતી હોય તે લૌકિકસ્વાધિકારે આદરણીય છે. લૌકિક પ્રવૃત્તિના સર્વ ભેદે, એક બીજાથી વિરૂદ્ધદષ્ટિએ પરસ્પર અપ્રશસ્ય અને અયોગ્ય લાગે છે. પરન્ત પ્રત્યેક પ્રવૃત્તિની આવશ્યક્તા અને તેની અસ્તિતાની દૃષ્ટિએ તે પ્રવૃત્તિના ભેદે પરસ્પર અવિરૂદ્ધ છે એમ પ્રત્યેકના દેશકાલની આજુબાજુની પરિસ્થિતિ અને અધિકારઆદિનો વિચાર કરતા નિશ્ચયીભૂત થયા વિના રહી શકશે નહિ. એક મનુષ્યને અમુક બાબતની પ્રવૃત્તિ ખરેખર તેના સોના અનુસાર સ્વાધિકારથી કર્તવ્ય છે, પરંતુ તે પ્રવૃત્તિને અન્ય પ્રવૃત્તિમાં પ્રવર્તક અગ્ય ગણે છે તેથી તેણે સ્વપ્રવૃત્તિનો ત્યાગ કરી ભ્રષ્ટ ન બનવું જોઈએ. લૌકિકસ્વાધિકાર જે પ્રવૃત્તિ પ્રશસ્ય ગણાતી હોય તેને ભિન્નાધિકારવાળે ભિન્ન પ્રવૃત્તિની દ્રષ્ટિથી અપ્રશસ્ય ગણે એ સંભાવનીય છે પરંતુ તેટલાથી તેણે સ્વાધિકાર પ્રવૃત્તિને ન ત્યજવી જોઈએ. સર્વ વિશ્વજનોને અમુક એકજ પ્રવૃત્તિ પ્રશસ્ય અને યોગ્ય લાગે એવું લૌકિક દૃષ્ટિએ કદાપિ બન્યું નથી, બનતું નથી, અને ભવિષ્યમાં બનનાર નથી. પ્રવૃત્તિમાર્ગના સમ્યજ્ઞાનપૂર્વક સ્વાધિકારાગ્ય જે જે Page #133 -------------------------------------------------------------------------- ________________ લૌકિક પ્રવૃત્તિઓને અધિકાર. (૨૯) લૌકિક પ્રગતિકારક પ્રવૃત્તિયો હોય તેઓનો ક્રાપિ તેના ચેચ જ્યાંસુધી વદશા છે નાવત્ ત્યાગ ન કર જોઈએ, એવું લૌકિક કર્મચાગ છિએ અવધવું. અન્તરમાં પ્રબલ જ્ઞાનવૈરાગ્ય હોય તથાપિ ચાવતું લૌકિક વ્યવહારદશાનો ત્યાગ કરવામાં ન આવ્યો હોય તાવત્ લોકિક ફરજ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરથી નિલપ રહેવું જોઈએ. લૌકિકપ્રવૃત્તિમાં જેનું પ્રબલ વીર્ય અમુક કરાવડે પ્રવર્તતું નથી તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં આત્મઅલ પ્રવર્તી શકે એમ બની શકવું એ કથંચિત અવિશ્વસનીય છે એમ અનુભવ કરવામાં આવશે ત્યારે લોકિક કર્મચાગીની પદવી પ્રાપ્ત કરી શકાશે. ભલે પ્રવૃત્તિચેના વિચાર કરવામાં સ્વતંત્રદિથી પ્રવર્તવું પરંતુ પ્રવૃત્તિ કયા ગવાધિકારે છે અને વફરજથી કર્તવ્ય પ્રવૃત્તિમાં સદા પ્રવર્તવું હોય ત્યારે અમુક કાર્ય સંબંધી પૂર્વની પ્રવૃત્તિના ત્યાગને માટે અને નવીન પ્રવૃત્તિના અંગીકાર માટે જવાની પ્રવૃત્તિ કથંચિત એચ ગણી શકાય. પરિતઃ સગો અને આનરમવૃત્તિની વ્યતા તથા સ્વાધિકારને નિર્વચ કરી લૌકિક પ્રવૃત્તિમા વેદિકપ્રવૃત્તિ વ્ય એવા લોકો પ્રવૃત્ત થાય છે અને તેઓ તેથી લૌકિક શક્તિની પ્રગતિ કરીને લોકિક પ્રગતિમા પશ્ચાત્ રહેલા મનુબેના સત્તાધિકારી બની શકે છે લોકિક પ્રગતિકારક શક્તિની સત્તાઓને અધિષ્ઠાતા ત્યાં સુધી લોકિકવ્યવહાર સ્થિર મનુષ્ય હેય છે તાવત્ તે લૌકિક સ્વાતંત્રને સંરક્ષી અન્ય મનુષ્યોને ઉદ્ધારક બની શકે છે, અને ધર્મપ્રવૃત્તિના અસ્તિત્વ બીકેનું સંશ્યકત્વ કરી શકે છે અતએ લૌકિક પ્રવૃત્તિ કે જે પ્રગતિમાર્ગમાં સાહાશ્મીભૂત છે તેઓનું અવલંબન કરવું જોઈએ. શ્રાવકનાં દ્વાદશત્રતધારક શ્રીટક રાજાએ ઋાત્ર ધર્મકર્મચાવ્ય એવી લોકિ પ્રવૃત્તિને સેવી બાર વર્ષપર્યક્ત ઉદાથી રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. શ્રી કૃષે લોકિક કર્મવાધિકાર ક્ષાત્રધર્મવ્ય એવાં ત્રણસો ને સાઠ યુદ્ધ કર્યા હતા. શ્રેણિક-ચેટક અને શ્રીકૃષ્ણ જેવા અતરાત્માઓ આન્તરધર્મદ્રષ્ટિએ પ્રવર્તતા હતા અને સમ્યગપ્રિતાપે જે વસ્તુ જેવા પમાં હોય તેને તેવા રૂપે જાણતા હતા છતાં લૌકિકપ્રવૃત્તિના અધિકારે બાહ્ય પ્રવૃત્તિને નિપપણે આદરતા હતા, પરંતુ લૌકિકકર્મલ્લાધિકારથી બ્રણ થ્રતા ન હતા. જે જે બાહ્ય વા આતરફ અદા કરવાની છે તેમાંથી જે વાધિકારની ચેચતા તપાસ્યા વિના ભ્રષ્ટ થાય છે તે સ્વાધિકાર કર્મથી ભ્રષ્ટ થાય છે અને અન્ય જે કંઈ કરે છે તે પા તે સિક કરવાને અન્ય દેવાથી ઉભયતાજણ સ્થિતિને પાત્ર બને છે. અતએ લૌકિક કર્મમાં વ્યાંસુધી સ્વાધિકાર છે તાવત વચલોકિકપ્રવૃત્તિ છે જે હોય તેઓને નિર્લેપ દૃષ્ટિએ સેવવી. સ્વાધિકાર કર્મનું પરીક્ષણ કરવું એ શું સામાન્ય બુદ્ધિમત્તા નથી ? લૌકિક કર્મો અને લૌકિક કર્મોની ક્રિયાઓ અત્ પ્રવૃત્તિો અનેક પ્રકારની હોય છે તેના અનન ભેદ છે. લૌકિકપ્રવૃત્તિ આદરવામા મમત્વનો ત્યાગ કરવો પડે છે. આત્મશક્તિને જે આપ પડે છે. લોપ્રિવૃત્તિ વિના પર એક બીજાને ઉપગ્રેડ કરી શકાય નડિ Page #134 -------------------------------------------------------------------------- ________________ (૩૦ ) wwww www. શ્રી કર્મચાગ મનવવેચન. - એવી લૌકિકપ્રવૃત્તિની નૈસર્ગિક દશા છે એવુ અવધીને મનુગ લીશિંકાને કરે છે તે સ્વસાધ્યના ઉપયેગી થયા છતા વિશ્વજીવસમાજનું શ્રેય. કરવા સમર્થ બની શકે છે. વ્યક્તિપરત્વે સ્વજીવનપરત્વે જ્ઞાતિપરત્વે કુટુંબપરત્વે-સમાપÄ- ધપર-વ-વિદ્યા શાત્રખળ વ્યાપાર અને શુકમ પરત્વે-સ્વાન્નતિપરત્વે પાનિપરત્વે-સ્વકરપી અને ૫દોષપૂર્વક મહાધર્મ લાભપરત્વે સ્વાત્માવર્ડ અનેક પ્રકારની લૌપ્તિકપ્રવૃત્તિ આચરી શકાય છે ઉપર્યુક્ત સ્વવ્યક્તિ આદ્ધિ માટે એક પણ પ્રવૃત્તિનું અનુપયાગિવ નથી એમ ત્યારે વિશ્વજને અવબોધશે ત્યારે વિશ્વોન્નતિના માર્ગની સસ્થા સાથે આત્મન્નતિના આલોકિક તથા લેાકેાત્તરમાગેર્ગોની સુવ્યવસ્થા અને સરક્ષા થઇ શકશે. શ્રીગાન્તિનાથ શ્રીકુંથુનાલ અને શ્રી અનાથપ્રમુખ તીર્થંકને પણ સ્વકર્માધિકાર પ્રમાણે ગૃદ્ધાવાસમાં લોકિકકર્માથી આયરણા કરવી પડી હતી. વગડ સાધનપ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયાને ગૃહસ્થવારામાં શ્રીતીર્થ"કરાએ લીકિકકર્મ સ્વાધિકાર ફરજ ગણી સેવી હતી તે પ્રમાનું અાત્મજ્ઞાનવૈરાગ્યપૂર્વક અન્તરથી સ્વદશાધિકાર પ્રમાણે નિર્લેપ રહી મનુષ્યએ લોકિકમાન અને લોકિ કમ પ્રવૃત્તિયાને સેવવી જોઈએ કે જેથી યાવત લૌકિકકર્મવ્યવહાર દશા છે નાવત લૌકિકકર્મપ્રવૃત્તિમા કોઈ પણ વ્વતને દોષ ન થઇ શકે, અલોકિકકર્યપ્રવૃત્તિને સ્વાધિકાર કરતાં જો કોઈ દોષ લાગે તે આવશ્યક પ્રતિક્રમણથી તેને નાશ કરી શકાય છે, મનુષ્યાએ લોકિ આવશ્યકચેાગ્યકર્મ પ્રવૃત્તિને સ્વજમાથી આદરવી જોઇએ કે જેથી તે પ્રવૃત્તિ કરતાં અહ’વૃત્તિ-ખેદહર્ષ વગેરે દશ ન સેવી શકાય. લૌકિકર્મપ્રવૃત્તિના અમુકાધિકાર મુક પ્રવ્રુત્તિજને અદા કરવીજ જોઇએ તેમા જગતના ઇષ્ટાનિાભિપ્રાયની કંઈ પણ આવકતા નથી એમ હૃદયમા જ્યારે દૃઢનિશ્ચય થાય છે ત્યારે સ્વકમંપ્રવૃત્તિ આદરતા હર્ષ ના શાકની લાગણી રહેતી નથી અને અન્તરથી અમુક દશાએ નિ કષાયરૂપ નિલ પતાએ સ્વયંાન્ય લાફિકકમ પ્રવૃત્તિને સાધતા અન્તરથી અધ્યાત્મજીવનના વિકાશ થતા રહે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ગૃહસ્થસ્થિતિમા લૌકિક પ્રવૃત્તિયેમા શુભાશુભભાવની કલ્પનારહિત પ્રવૃત્તિ કરીને અને કર્મપ્રવૃત્તિલની આકાક્ષાનેા ત્યાગ કરીને ફક્ત અમુક ગૃહસ્થદશાએ અમુક કાર્ય પ્રવૃત્તિ કરવી એ સ્વક્રૂરજ છે એટલું માનીને પ્રવૃત્તિ કરે છે તેથી તે શુભાશુભપરિણામથી લેપાયાવિના નિલે પ રહીને આત્માન્નતિના ઉચ્ચશિખર પર આરાહતા જાય છે. ગાલવે લૌકિકક પ્રવૃત્તિયામા અન્તરથી શુભાશુભભાવ કલ્પીને શુભાશુભ પરિણામથી ન ધાય છે અને તેથી તે નિલે પકમ યાગની દશાના અધિકાર અનુભવી શકતા નથી અને ઉલટા શુભાશુભપરિણામે લૌકિક આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિયામા બંધાઈને સ્વસમાગમમાં આવનાર અન્ય મનુષ્યાને પણ તેવા અંધનમા નાખી શુભાશુભગતિને પ્રાપ્ત કરે છે; ઉપયુક્ત લેાકનું વિવેચન કરતા પ્રાસ'ગિક અન્ય વિચારાને પણ દર્શાવ્યા. લૌકિકક્રિયાઓમા શુભાશુભત્વ દર્શાવ્યું તે શુભાશુભ વ્યવહારષ્ટિએ અને શુભાશુભાધ્યવસાયષ્ટિએ વખાધવુ, Page #135 -------------------------------------------------------------------------- ________________ લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી ? ( ૩૧ ) ઔપચારિક શુભાશુભક્રિયાઓનું નિશ્ચયિક દષ્ટિએ શુભાશુભત્વ પણ ઉપચાર અવધવું. ઓપચારિક શુભાશુભકિયાનું દેશકાલ અને અધિકારિપરત્વે વ્યત્વ અને અગ્રત્વ પણ નિશ્ચયિક હિત ઉપચારરૂપ જાણવું અને વ્યવહારદષ્ટિએ શુભાશુભત્વ ઉપર્યુક્તભાવે અવધવું. લૌકિકક્રિયાઓ અર્થાત પ્રવૃત્તિમાં શુભાશુભત્વને તરતમગ અવબોધ. પ્રત્યક્ષેત્રકાલભાવભેદે અધિકારીની ભિન્ન ભિન્ન અવસ્થાએ યોગ્ય ક્રિયાઓ તે અયોગ્યતાને ભજે છે અને અગ્રક્રિયાઓ તે ગ્રતાને ભજે છે. બાલ્યાવસ્થામાં કેટલીક ફિયાઓ કરવી યોગ્ય હોય તે તેજ ક્રિયાઓ પૈકી કેટલીક યુવાવસ્થાગે અગ્યતા અને અકરણીયતા ભજે છે. બાલ્યાવસ્થામાં જે ક્રિયાઓ કરવી પ્રશસ્ય અને રુચિકર લાગે છે તેજ ક્રિયાઓ વૃદ્ધાવસ્થામાં અપ્રશસ્ય લાગે છે ઈત્યાદિ સર્વ પ્રકારે છાપૂર્વક અવધવું અવતરણ–પૂર્વોક્તWિાઓને સ્વસ્વકર્મવિભેદે કરવાનું પ્રતિપાદન કરવામાં આવે છે. હેય ઉપાદેયના વિવેકવડે લોકિક ક્રિયાઓ શી રીતે કરવી? શો. स्वस्वकर्मविभेदेन लौकिकाः स्युर्महीतले । हेयादेयविवेकेन कर्तव्या लौकिकाः क्रियाः ॥ ८॥ શબ્દાર્થ–વસ્વકર્મ વિભેદે લૌકિક સર્વ પ્રકારની ક્રિયાઓ હોય છે તે હેય અને આદેયને વિવેકવડે લોકિક યિાઓ કરવા ચગ્ય છે. વિવેચન–જે જે મનુનું વર્ણકર્માનુસારે જે જે કર્મ કર્તવ્યભૂત ગણાય છે. અથવા જે જે મનુ પરિત. જીવનાદિ સગોની પરિસ્થિતિએ બદ્ધ થઈને જે જે ક્રિયાઓને વન્ય ગણે છે જે જે કર્મોને લૌકિક દૃષ્ટિએ સ્વચ્ચ કરણભૂત માને છે તે તે કર્મો અને ક્રિયાઓ સ્વચ ગણાય છે અને તેથી તે કમેને લોકિક દૃષ્ટિએ વિશ્વકર્મ તરીકે અવબોધવાં પરસ્પર સ્વશ્વકર્મને મનુષ્યને ભેદ હોય છે તેથી સ્વકર્મના ભેદવડે લોકિક ક્રિયાઓ કરવાની હોય છે એમ વિદિત કર્યું છે. પ્રત્યક્ષેત્રકાલ અને ભાવથી હેય અને આદેયના વિવેકપૂર્વક લૌકિક ક્રિયાઓ કરવા ચોગ્ય છે હેયાયના વિવેક વિનાની ક્રિયાઓથી યથાર્થ ફલની સિદ્ધિ થતી નથી અમુક ક્રિયાઓ માટે કરવા એચ વા ત્યાગ કરવા વેવ્ય છે તેને પરિપૂર્ણ વિવેક કર્યા વિના જે અધિકાદિની અનભિન્નતાએ પ્રવૃત્તિ કરે છે તેઓ અને કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે. અમુક વ્યકાલભાવથી જે ક્રિયાઓ કરવા જેવા છે તેજ ક્રિયાઓ અમુક દ્રવ્યત્રકાલભાવથી કરવા વેગ થતી Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) શ્રી કર્મચાગ પ્રથ-વિવેચન. નથી. ઔત્સર્ગિકમાર્ગે જે ક્રિયાઓ કરવા એણ્ય થાય છે તેજ ક્રિયાઓ અમુકદ્રવ્યક્ષેત્રભાગે આપવાદિકમાર્ગે નહિં કરવા ચોગ્ય થાય છે. આપત્તિકાલે અમુક ક્ષેત્રાશ્રિત મનુષ્યને જે ક્રિયાઓ પૂર્વ નહિં કરવા યોગ્ય લાગે છે તેજ ક્રિયાઓ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ધ મનુષ્યને આપત્તિકાલમા દુભિક્ષકાલમાં આજીવિકાદિકાર્યો માટે પૂર્વે અમુક પ્રત્યક્ષેત્રકાલભાવે જે જે ક્રિયાઓ વિવેકવડે આકરણીય ધારેલી હોય છે તેજ ક્લિાઓ ખરેખર તે સમયે વિવેકવડે કરવી પડે છે અને તેમજ દુર્ભિક્ષાદિ આપત્તિકાલમાં મનુષ્યને અમુક દ્રવ્યાદિગે વિકત જે જે કાર્યોની ક્રિયાઓ કરણયરૂપ ધારેલી હોય છે તેજ ક્રિયાઓ ખરેખર આપત્તિ વિનાના કાલમા વિવેકત અકરણય ધારવામાં આવે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વવ્યક્તિ અને સમાજને પણ લૌકિક વ્યવહારના ઉત્સર્ગ અને અપવાદ માર્ગે લૌકિક ક્રિયાઓ પૈકી પ્રત્યેક ક્રિયા ખરેખર ર્તવ્ય અને અકર્તવ્યરૂપ છે. જે યિાઓ આદેયરૂપ છે તેજ ક્રિયાઓ અમુક દ્રવ્યાદિક સંગે પામી હેયતાને ભજે છે લૌકિક વ્યવહારયિાઓનું અમુક દ્રવ્યક્ષેત્રકાલભાવે વિવેકવડે કર્તવ્ય અને અકર્તવ્યરૂપ જ્ઞાન જેમ જેમ સર્વ બાબતેમાં વધતું જાય છે તેમ તેમ મનુષ્ય સર્વ લૌકિક ક્રિયાઓના કર્તવ્યાકર્તવ્યજ્ઞાનને આચાર્ય બનતું જાય છે. લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ છે તેનું વિવેકવડે સમ્યગજ્ઞાન થાય છે વિષેશ રામો નિધિ. વિવેક એ દશમે નિધિ છે. વિવેક વિનાને મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞાગે થતી નૈસર્ગિકક્રિયાઓના કરતાં કનિષક્રિયાઓ કરનાર અવબોધે. આવશ્યક લૌકિકકર્મોની વચ્ચે રહેલે મનુષ્ય વિવેકવડે આવશ્યક લૌકિક ક્રિયાઓ કરતો છતો પણ બંધાતો નથી અત એવ હેયાદેયનુ સમ્યકસ્વરૂપ અવધકવિવેકની જેટલી પ્રશંસા કરીએ તેટલી જૂન છે. જે જે ક્રિયાઓ અમુક સંગમા કરવાની હોય તેઓને હેય અને આદેય દૃષ્ટિથી વિવેક કરવાથી કર્મચગના સમ્યમાર્ગમા ગમન કરતા અનેક જાતની ખલનાઓ થતી નથી. મનુષ્યો વિવેકવિના કેચિત્ કાર્યોને અપ્રસગે કરીને તેમા તનમનધન વગેરે શક્તિયોનો દુરુપયેગ કરે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વ માટે વા સમાજ માટે જે પ્રવૃત્તિ આદરવાની આવશ્યક્તા ન હોય અને તે ક્રિયાથી કઈ પણ જાતના લાભને સ્થાને બહુ હાનિ અવબોધાતી હોય તેવી ક્રિયાઓને કરવાથી મનુષ્ય વાસ્તવિક લૌકિકજીવનાદિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. અત એવ જે જે કંઈ કરવું તે યાદેયના સભ્ય વિવેકપૂર્વક કરવું-એજ મનુષ્યને ઉચિત છે મનુષ્ય જિંદગીને એક ક્ષણ પણ પરાર્ધ મહેર કરતા ઉત્તમ છે તેથી બાહ્યાજીવિકાદિ સાધને માટે અને વ્યાવહારિક પ્રગતિ માટે જે જે લૌકિકકિયાઓ ચોગ્ય હોય તેને વિવેકજ્ઞાનપૂર્વક નિર્ણય કરી સ્વયે કિયા કરવી એ આવશ્યલૌકિક કર્તવ્ય છે. કરણીય આવશ્યક લૌકિકકિયાઓને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે એવી રીતે કરવી જોઈએ કે જેથી દેશોન્નતિ ધર્મોન્નતિ આત્મોન્નતિ સમાજેન્નતિ સંઘન્નતિ જ્ઞાનેતિ શારીરિકેન્નતિ Page #137 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ક્રિયાઓ વિવેકપૂર્વક કરવી.. ( ૩૩ ) ~ ~~ ~ ~~~ ~~~~~~ ~ ~~~~~~ ~~~ રાજેન્નતિ, અને પ્રજોન્નતિ, આદિ અનેક પ્રકારની ઉન્નતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય અને ઉન્નતિમાં આગળ વધી શકાય. જે જે દેશકાલાદિકગે અયોગ્ય અને અવનતિકારક પ્રવૃત્તિ અવબોધાતી હોય તેઓથી વિરામ પામી સર્વ પ્રકારની ઉન્નતિકર વ્યાવહારિકલૌકિકકર્મક્ષિાએ કરવી જોઈએ. મનુષ્યએ સ્વકની ફરજ અદા કરવાને પ્રગતિકારક લૌકિકકર્મક્રિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ સમય વહ્યો જાય છે અને પ્રત્યેક કર્તવ્ય કાર્યની ક્રિયાને ભાર પિતાના પર જે આવી પડેલ હોય તે કરીને કર્તવ્ય ત્રણમાંથી મુક્ત થવું જોઈએ. આવશ્યક લૌકિક પ્રવૃત્તિને જે દેશના અને જે ધર્મના લોકો વિવેકપૂર્વક લાભાલાભ તપાસીને કરે છે તે દેશના અને ધર્મના લોકે ખરેખર અદેશીય મનુષ્ય કરતાં ઉન્નતિકમમા આગળ વધે છે. જે દેશના અને ધર્મના લોકે હેયાય વિવેક વિના દેશીય અને ધાર્મિક કાર્યોની ક્રિયાઓ કરે છે અને તેનાથી શું પરિણામ આવે છે તે પ્રતિ જરા માત્ર દરકાર રાખતા નથી તે દેશના અને તે ધર્મના લેકે આત્મન્નિતિ-દેશોન્નતિસંઘન્નતિ વગેરે અનેક પ્રકારની ઉન્નતિથી પશ્ચાતું રહે છે. અમુક લૌકિક પ્રવૃત્તિ આદર્યાપૂર્વે વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે તે પ્રવૃત્તિથી મને શું લાભ થનાર છે અને અન્ય મનુષ્યને શું લાભ થનાર છે ? ઈત્યાદિ બાબત પર જે ખાસ લક્ષ્ય રાખીને લૌકિક ક્રિયાઓને ઉદેશપૂર્વક આદરે છે તે વિવેકગે કાર્યસિદ્ધિની વિજયદશાને ભજે છે. લૌકિક ક્રિયાઓને અધિકારી જે મનુષ્ય હોય અને તે લૌકિક જીવનાદિ ક્રિયાઓ કરે પરન્તુ દેશકાલાનુસારે તે ક્રિયાઓ કરતા કોઈ અન્ય કાર્યોની પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે કે કેમ તેને વિચાર ન કરે અને અપર પરાથી જ્ઞાન વિના સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિ કર્યા કરે તો પરિણામે ફલ એ આવે કે તે લૌકિક જીવન પ્રગતિમાં અન્ય સુજ્ઞ મનુષ્યો કરતા પશ્ચાતુ પડે અને તેની અધપરંપરા પ્રવૃત્તિના સુધારાવધારાના અભાવને લાભ ખરેખર તેના પ્રતિસ્પધીઓ પ્રાપ્ત કરી શકે. અત એવ વર્તમાન અને ભવિષ્ય કાલમા કેઈ કેઈ લોકિક જીવનાદિ પ્રવૃત્તિ ચોગ્ય છે અને કયારૂપે ચગ્ય થશે તેને સમ્યગ વિચાર કરી અજ્ઞાન્તપરંપરાને ત્યાગ કરી સ્વયેગ્ય લૌકિક કર્મક્રિયાઓ આદરવી જોઈએ અને દઢ સંકલ્પથી તેમા સદા પ્રવૃત્ત થવું જોઈએ. લૌકિક દેશસેવા-રાજ્યસેવા-પ્રજાસેવા–રાજસેવા–લૌકિક ગુરુ સેવા-માતાપિતાની સેવા-વ્યવહારિક વિદ્યાપ્રદ જનાઓની સેવા–ગરીબની સેવા-જ્ઞાતિસેવા આદિ અનેક પ્રકારની સેવાના માર્ગોમા સેવક થઈ સેવાની ક્રિયાઓ કરવામાં હેયાય વિવેકપૂર્વક કટિબદ્ધ થવું જોઈએ ગૃહસ્થાવાસસ્થિત મનુષ્યોને લૌકિક કાર્યકિયાઓ કરવી પડે છે પણ તેમાં વિવેકવિના કરાતી ક્રિયાઓથી પ્રગતિમાર્ગમાં આગળ વધાય અથવા પ્રવૃત્તિમાર્ગમાંથી પાછળ રહેવાય છે તેનું ભાન રહેતું નથી, તેથી અંતે અવનતિકારક ભયંકર પરિણામ પ્રાપ્ત થાય છે. અત એવ વિવેકપૂર્વક અનેક પ્રકારની યુક્તિથી લૌકિક Page #138 -------------------------------------------------------------------------- ________________ (૩૪) થી પણ મંથન કાર્યપ્રવૃત્તિ કે જે કાયમ અને જે દેશમાં જે જે જ મને ખબર છે જે અધિકાર છે જે સેશ અને નિરામાં તે કાળમાં અને દિશી અનિ પ્રવૃત્તિથી સાથે તેઓને બધી જ , પ્રતિદિન દિ અને પ્રતિ થતા લાભ તપાગવા અને ગર્વદેશીગ મોની કિર જયનામિનિની આ જ નાદિ લૌકિક પ્રવૃત્તિને મટાળા કરે અને માર્ગ છે જે રેખાની પણ બને દૂર કરવી અને જ નિશાળમાં દેખાવા મારા ના રાય ને કરે. પશ્ચાત તેનાથી ની પ્રગનિનું પરમ . મ પ વિના પ્રવૃત્તિના પદ્મ પર ન લાઇબર વનનિ ભ પ્રાણ થઈ શકશે નહિ. લોકિક વ્યવહાધા ગિનિકારક પ્રવૃત્તિને એ કિજીવન પ્રતિ ને મહામંત્ર છે અને તેને માત્ર વિના જિવન પ્રગનિ ની કિઈ નહિ થઈ શકે તેમ નથી. લકિવન પગનિ માત્ર અને એની શનિ મકાન સાર વ્યવસ્થાઓની એજના માન જે દર્યપિયા કરે છે. વિનોદ અને વિદેશમાં વિકલા દિવસે આગળ વધીને અાંશીબ ને ધનિપાછળ તેઓ દેરી શકે છે. ઘમના બાઘાવનગાના પાક રક અને પ્રગતિકારક છે જે લોકિક રાય તેની કિયાએ કર્યા વિના પાર્મિક ભાવનાને નાસ થવાથી ધાર્મિક આ ગને પણ વિમાથી નાશ વનાં પરિવર્તને ઉજવે છે. અને ધર્મનાં બાઘાગના વિક સંરક્ષક અને પ્રગનિકા ડોકિક અને નિની પ્રવૃત્તિ પ્રતિ ગૃહએ ગૃહસ્થની આવક કરજ પ્રમાણે કપિ હિપ ન બને છે અને ઉપર્યુક્ત સ્વફરજથી ગમે તેવા સંજોગોમાં વા આપત્તિકાલમાં પ પ ન થવું જોઈએ. આલસ્યાદિ પ્રમાદવશ થવાથી લોધિકાતિમાં કદાપિ આગળ વધી શકાતું નથી એ ખાસ લયમા રાખવાની જરૂર છે લોકિક પ્રવૃત્તિના કાર્યમાં અને પરમાર્થમા ઉપગી બની પ્રવર્તવાની જરૂર છે. લૌકિકર્મપ્રવૃત્તિ છે કે નિશ્ચય દષ્ટિએ નિર્થક તથાપિ લોકિક બાહ્યજીવન સ્વદૃષ્ટિએ તે તેવા અધિકારીઓને સાર્થક અને ધર્મમાર્ગમાં આલંગનભૂત અવાધાય છે. આજીવિકાદિ સાધને વિના કયા અને ચાલી શકે તેમ છે? અથત કઈ પણ ગૃહસ્થને ન્યાયસંપન્નભવાદિ જીવનસામગ્રી વિના ચાલી શકે તેમ નથી અતએ ધર્મમાર્ગમા પ્રવર્તતા એવા ગૃહસ્થોએ કઈ પણ પ્રવૃત્તિ દ્વારા આજીવિકાદિ કાર્યો કરવા જોઈએ જે ગૃહસ્થ પિતાની આજુબાજુની ચારે તરફની સ્થિતિને તપાસ કરીને જે જે કાર્યકિયાએ વાજીવિકાદિ કરી શકે તેમ હોય અન્યથા ને જીવી શકે તેમ ન હોય તે તેણે તે રીતિએ સ્વજીવન સ્વકર્મક્રિયાઓને કરવી જોઈએ અને તદુપરાંત કુટુંબ જ્ઞાતિ સમાજ સંઘ દેશ અને વિશ્વવર્તિજીના પરોપકારાર્થે લોકિક સેવાદિકર્થે પ્રવૃત્તિમ યથાશકિતએ ભાગ લેવો જોઈએ. આજીવિકાદિ લેકિક પ્રવૃત્તિને વિવેક અને યતનાથી Page #139 -------------------------------------------------------------------------- ________________ લૌકિક વનકર્મો સિવાય ધર્મ નિર્જીવ જેવો ગણાય ( ૩ ) સેવતા ધર્મકર્મપ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વવ્યવહારવર્તુલસ્થિતમનુષ્યને વિમરવા ચોગ્ય નથી. જેનામાં યિાની કિસ્મત આકવાની શકિત આવી નથી તેનામાં સમયની કિસ્મત આંકવાની શક્તિ પણ ન હોઈ શકે એ બનવા ચોગ્ય છે. ક્રિયામાં પ્રવૃત્ત થયા વિના લૌકિક વ્યવહારમાં તથા લાકેત્તર વ્યવહારમાં મનુષ્યની કિસ્મત થઈ શકતી નથી અને તે પાછળ પિતાનાં અસ્તિત્વસ રક્ષક સંતતિબીજને મૂકી જવા સમર્થ થઈ શક્તો નથી. જે જે લૌકિન્નતિકારક જીવન પ્રગતિ એગ્ય ક્રિયાઓ હોય અને દ્રવ્યક્ષેત્રકાલભાવિત સ્વ અને પરને ઉપકારી તથા કરવા ગ્યા હોય તે તે ક્રિયાઓને યથાશક્તિ કરવી એ મનુષ્યમાત્રને લૌકિક આવશ્યક ફરજરૂપ ધર્મ છે, તેનાથી જે વિમુખ રહે છે તે સંસાર વ્યવહારમાં આજીવિકદિ સામગ્રીઓની સાધનસંપત્તિના અભાવે પશ્ચાત્તાપપાત્ર બને છે, અત એવ વ્યવહારકર્મમાર્ગમાં પ્રવર્તકે એ ઉપર્યુક્ત લૌકિક આવશ્યક કિયાએ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. ત્યાગીઓને પણ દેશકાલાનુસાર સ્વભક્તની આજીવિકાદિ સાધનસંપત્તિની અનુકલતાર્થે લૌકિક જીવન કર્મવેગને પ્રબોધ કરવો પડે છે. વિદ્યાબલક્ષાત્રબલ-વ્યાપારબલ અને સેવાબેલ વગેરે બલેથી જે લોકે વિશ્વમાં જીવનદશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુના દાસ બને છે અને કઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઈતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે. વિશ્વવ્યાપક ઉદાર અને સર્વમનુબેને સ્વસ્વસ્થિતિમાં અનુકલ એવા લોકિક જીવન અને તેઓની ક્રિયાઓ જે દેશમાં અને જે ધર્મસા હોતી નથી તે દેશ અને તે ધર્મ ખરેખર વિશ્વમાં નિર્જીવ જે બની જાય છે. વિશ્વમા કેઈ પણ ધર્મ એ નથી કે જેના આરાધકે ખરેખર લોકિક કર્મપ્રવૃત્તિને સેવ્યા વિના લૌકિક જીવનમાર્ગમાં જીવી શકે. અધિકાર દેશ-કાલ–દવ્ય-ભાવના સાનુકૂલ પ્રતિકલા જીવનસંગોને વિચાર કર્યા વિના જે ધર્મના પ્રવર્તક સંસારસ્થ જીવોને સંસારસ્થ દશામાં લૌકિક જીવન કર્મક્રિયાઓનો સર્વથા ત્યાગ કરવા જણાવે છે તે ધર્મના પ્રવર્તકે અને તે ધર્મારાધો લોકિકેતિની અસ્તવ્યસ્ત દશાને પ્રાપ્ત કરીને લોકિન્નતિમાર્ગથી ભ્રષ્ટ થઈ અને ધર્મમાર્ગથી પણ આજીવિકાદિ હેતુઓના અભાવે ભ્રષ્ટ થાય છે. ધર્મપ્રવર્તકે કે જે ધર્મપ્રચારક માર્ગમાં પરિત દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કુશલ છે તેઓ લેકેને તેમના લોકિકકમ પ્રવૃત્તિના અધિકાર પ્રમાણે ધર્મના આચારાદિને ઉપદેશ આપી તેઓની લકિકજીવન કર્મપ્રવૃત્તિને નાશ કરતા નથી. લોકેએ લૌકિકકર્મપ્રવૃત્તિને સ્વસ્વાવસ્થાએ નિર્ણય કરીને જીંદગીમાં જીવનતત્ત્વોના સંરક્ષણની સાથે ગૃહાવાસમા રહી લત્તર ધર્મકર્મની ક્રિયાઓને વાધિકારે યથાશક્તિ સેવવાને હેપદેય વિવેક પ્રાપ્ત કરે જોઈએ ઉપર્યુક્ત વિવેકપૂર્વક વાધિક લોકિકજીવન કર્મક્રિયાઓને નહિ સેવવામા આવે તો કર્મવ્યવસ્થા ક્રમનિયમિત પ્રવૃત્તિના અનેક જીવનમાર્ગોની સ્પર્ધામા જે લેકે સંકુચિનવૃત્તિથી-નિર્વિવેકપ્રવૃત્તિથી-આલસ્યથી અને પ્રાચીન Page #140 -------------------------------------------------------------------------- ________________ (૩૬) બી ગ મા ફવિશ થઈ પછાત છે તે તેને સભાની બળ બળોિ નિખ બન અન્યનું પાન વગે. આત્માની ભાળ બનશન બની જાન નાદિ કિનને વિકાર થાય છે. બનાવામાં ગાવત રિનિ પર વાત જવાના સ્વાધિકાર આત્મા અને દિશા અને માનિ ના મન માં માએચ લોકિજીવનાદિ Áપનિન બે છે અને એથી આ મિટિની ફરજ અદા કરી ને બવા, લોકિકવિ માન અમારા મન ને જે કાલે જે જે અવસ્થાને લાગ છે અપળાથી બળ ને જે જે પ્રતિ કી તે તે પ્રત્યેક મનુને મેળ , ની દિશા ઉપાયના નમન કરૂ ના અને તેની દિશાઓની ઉપાયના જિનાકિાશી બને ? ન આરએ નથી. એક પનિગ કાપક-માજે સમાજના અધિ-- અંજન હ પ્રમ અને રજાએ રાતના અધિકાર અને શનિ નિર્વક કરી ને બને પર પૂર્ણ નિશ્ચય કરી આત્માની બા અને માનસિક પનિક કબજિયાત કરવી જોઇએ. વિવેકે લોકિકપ્રિનિમાં અનરાધી ભાગી થનના પૂર્વ નવથી પરિર કરી શકાય છે અને સ્વાધિકાર સંમતિ શ્રી વિવાનિ ન કરી શકાય , લૌકિકકર્મક્રિયાઓ અને તે પણ જ, પરનું લોકિક શામ શકિકરિયા કવિ વિના છટકે તે નથી. તેમાં વિશેષ એ છે કે મકાન વિરાટ અને અહિંસાદિભાવથી મુક્ત થઈ જે મનુષ્ય લોકિકકર્માધિકાર મદા પ્રવૃત્તિને પિન ને અનશી તનમને નિલેપ રહે છે અને આનંતિ કમોનિ પરાધીવાપર કરી અને કિજીવનની પ્રગતિમાં વાદર્શજીવનને સ્પણ કર દે. લોકિકજવનદિ પિયેગી પ્રવૃત્તિથી ટીનઇ મનુષ્ય કદાપિ બાહ્ય વ્યવહારીય દાસત્વભાવથી મુક્ત થઈ શક નથી. આજીવિકાનાં માધનસંપન્ન રહેવુ એ લોકિકકમ પ્રવૃત્તિમાં મુખ્ય કર્મ છે અને તેનાં જે જે વિદ્યાબળવ્યાપારિક સાધનથી સંસારમા વર્તવાની દશા છતા આળ થવું એ અજ્ઞાની અર્ધદગ્ધ મનુબેન લક્ષણ છે. આજીવિકાદિ માટે અન્યની યાચના કરવી એ હીનકર્મ છે અને તેની સ્થિતિએ ગૃહ સંસારમાં પડી રહી ચિન્તા-શક-વિકલ્પ–સંકલ્પ કરી દુનના ભેગી થવું એ કોઈ પણ રીતે ચગ્ય નથી. વેવ્ય સામર્થ્યપૂર્વક આજીવિકદિ લોકિક પ્રવૃત્તિ વડે આજીવિકાદિ સાધનોથી જે સંપન્ન થાય છે તે ગૃહસાંસારિક બહુ ચિન્તા શદિ દુર્ગાનથી મુકત થઈ ધર્મની પ્રવૃત્તિમાં પ્રવર્તવા શકિતમાન થાય છે, અતએ ગૃડીઓને ઉપર્યુક્ત વિવેક શાદ્ય કર્મ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થયા વિના છૂટકે થતું નથી. આત્મજ્ઞાન-વૈરાગ્ય અને અહિંસાદિગુણયુક્ત ગૃહસ્થમનુષ્યને સાસારિકકર્મપ્રવૃત્તિમાં પ્રવર્તતા અનેક જાતના અનુભવે આવે છે અને પશ્ચાત્ તેને સાંસારિક કર્મોમા અનુભવિકનિર્વેદ પ્રકટે છે અને તેથી તે ત્યાગમાર્ગના ચોગ્ય થઈ પશ્ચાત્ ત્યાગી બની ત્યાગીનું આદર્શજીવન ગાળવા શક્તિમાન Page #141 -------------------------------------------------------------------------- ________________ ઈબ્રાનિષ્ઠાદિ કર્મનું સ્વરૂપ ( ૩૭ ) થાય છે. લૌકિક જીવનાદિપ્રગતિકારકકર્મપ્રવૃત્તિમાં ગૃહસ્થદશામા લેકેને પ્રવૃત્ત થયા વિના છૂટકે નથી અને તેવી પ્રવૃત્તિ વિના તે ગૃહસંસાર ચલાવવાને શક્તિમાન થઈ શક્તો નથી. અએવ સ્વયેગ્ર દેશકાલદ્રવ્યભાવાનુસારે સ્વાધિકાર કર્મપ્રવૃત્તિને વિવેકબુદ્ધિથી હેયાદેયને નિર્ણય કરી કર્મમાર્ગમાં પ્રવર્તવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. લૌકિક જીવનકાર્ય પ્રવૃત્તિ ખરેખર દેશકાલાનુસાર અભિનવપય પરિણમતી હેવાથી જે જે દેશકાલે જે જે પ્રવૃત્તિ સ્વાછવિકાદિ માટે આજુબાજુના સાનુકૂલ સંગોએ ચોગ્ય હોય તે આદરવી પડે છે. જગતમા અનાદિકાલથી એ પ્રમાણે કર્મક્રિયાસૂત્ર વહે છે અને અનન્ત કાલપર્યત વહેશે, એમ કંઈ આશ્ચર્ય નથી કારણ કે એ એવા પ્રકારની કુદરતી સ્થિતિ (નૈસર્ગિક સ્થિતિ) છે. લૌકિકકર્મ પ્રવૃત્તિને સ્વપિંડમા જેવો અનુભવ કરાય છે તે બ્રહ્માડમાં અનુભવ કરાય છે. જ્યાં સુધી ગ્રહદશામાં સ્થિતિ છે અને જ્યાં સુધી ઉદરપૂર્તિ આદિની અપેક્ષા છે ત્યા સુધી લૌકિકર્મ પ્રવૃત્તિમા ગૃહીઓને સ્વાર્થે-કુબાથેત્યાગી સેવાર્થ-જ્ઞાતિ માટે સમાજ માટે અને દેશ માટે પ્રવર્તવાને અધિકાર છે એમ અનેક દરિયેથી સાપેક્ષપણે જે અવધે છે તે કર્મપ્રવૃત્તિને હેયાદેયપૂર્વક કરવા અધિકારી બને છે અને એવા ઉપર્યુક્તાધિકારપ્રમાણે લૌકિક ક્રિયાઓ કરવા એગ્ય છે. અવતરણ–ઉપર પ્રમાણે કહ્યા પછી અધુના ઈટાનિકાદિ કર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવવામાં આવે છે. અહ૫ પાપ દોષની સાથે મહાપુણ્ય થાય તો તે ઈષ્ટ કર્મ છે. છો. इष्टेतराणि कर्माणि लौकिकानि निवोध वै । राजसं तामसं कर्म सात्विकं त्रिविधं स्मृतम् ॥ ९ ॥ तमोरजससत्त्वबुद्धया तामसादिविभेदतः॥ विज्ञाय सर्वकर्माणि स्वाधिकारे स्थिरो भव ॥ १० ॥ શબ્દાર્થ–ઈષ્ટ અને અનિષ્ટ એવા લૌકિક કર્મોના બે ભેદ છે. રાજસ તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકારના કર્મો અવબોધવા તમેરજસસબુદ્ધિવડે તામસાદિ વિભેદવાળા સર્વ કાર્યો જાણીને સ્વાધિકાને કર્તવ્ય કર્મમા સ્થિર થા ભાવાર્થ–તમેગુણપ્રધાન બુદ્ધિથી જે જે કાર્યો કરાય તે તામસ કર્મો અવબોધવા; Page #142 -------------------------------------------------------------------------- ________________ - - - - - - (૩૮) છે કમોગ ગ્રંથ-સવિવેચન. રજોગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે રજસ કમેં જાણવા અને સત્વગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે સાત્વિક કર્મે અવધવા. તામસ–રાજસ અને સાત્વિક એ ત્રણ પ્રકારના સર્વ કર્મો જાણીને હે ભવ્યાત્મન તું હારા સ્વાધિકારમાં સ્થિર થા. જે જે કર્મો કરવાથી માનસિક-વાચિક-કાયિક અને આત્માની પ્રગતિ થાય, જે જે કર્મો કરવાથી પરિણામે દુઓના નાશપૂર્વક સહજ સુખની પ્રાપ્તિ થાય, જે જે કર્મો કરવાથી–દેશની-કુટુંબની સમાજની-જ્ઞાતિની અને સંઘની આદિ સર્વ જીવોની ઉન્નતિ થાય અને અલ્પષે મહાલાભ થાય તે ઈષ્ટ કર્મો જાણવા. જે કર્મો કરવામાં વ્યક્ષેત્રકાલભાવના પરિત સંગો વચ્ચે આત્મા સ્વયં મૂકા હોય અને તે કરવાથી સ્વાધિકારે ધર્મની સિદ્ધિ થતી હોય તે તે ઈદ કર્મો વધવાં. જે જે કર્મો કરવાથી વર્તમાનકાલ અને ભવિષ્યમાં સ્વને અને અન્યને અત્યંત લાભ થનાર હેય તે કર્મો કરવાની સર્વ પ્રકારની સાનુકુલ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે કર્મો જાણવાં. વિપત્તિકાલમા અને શાંતિના સમયમાં જે જે કર્મો કરવાથી ધર્મ અને કર્મમાર્ગની રક્ષા થતી હોય અને તે કર્મો કરવામાં આત્મગની આહુતિપ્રદાન કરવું પડતું હોય તે ઈદકર્મો જાણવા. જે જે કર્મો કરવામાં અનેક પ્રકારની વિપત્તિ વેડ્યા છતાં સત્યધર્મને માર્ગ ખુલ્લે થતો હોય અને તેમાં પ્રાણનું બલિદાન કશ્વાને પ્રસંગ આવે તે તે ઈકર્મો જાણવાં. જે જે કર્મો કરવાથી દેવગુરુ અને ધર્મની રક્ષા થતી હોય અને અલ્પપાપદેશની સાથે મહાપુણ્ય થતું હોય તે તે ઈક જાણવા. જે કર્મો કરવાથી દુછોના સંહારપૂર્વક ધર્મિમનુષ્યનું રક્ષણ થતું હોય તે તે ઈષ્ટકર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી દેશનું અને પ્રજાનું રક્ષણ થતુ હોય તથા વિદ્યાબલ-કૃષિ વ્યાપારનલ આદિનું રક્ષણ થતું હોય તે ઈષ્ટકર્મો અવબોધવા. જે જે કર્મો કરવાથી પરોપકારવડે અન્યનું સરક્ષણ થાય તે ઈષ્ટકર્મો જાણવા. જે જે કર્મો કરવાથી લોકિકર્મોન્નતિમાં આગળ વધી શકાય તે ઈષ્ટકર્મો અવધવા-જે જે પ્રવૃત્તિ લૌકિક દૃષ્ટિએ આત્માને આત્મોન્નતિમાં ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી યોગ્ય હોય અને જેમાં તન-મન-ધનને આત્મભેગ આપ્યાથી સ્વપરનું કલ્યાણ થતું હોય તો તે ઈષ્ટકમ્ અવબોધવા જે કર્મોને જે અધિકારી ન હોય અને તેની દષ્ટિએ તે કર્મો અનિષ્ટ જણાતાં હોય પરંતુ સ્વાધિકાર સ્વદષ્ટિએ લૌકિક વ્યવહારમાં વિવેકવડે તે ઈષ્ટ જણાતા હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવા. જે જે કર્મો જે જે કાલે જે જે દેશમાં આવશ્યક રૂપ અવધાતા હોય અને તે ન કરવાથી લૌકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની હાનિ થતી હોય અને અન્ત લાભ પણ ન થવાનું હોય અને તે કરવાથી લૌકિકડ્યવહાર, જીવનમાં અનેક પ્રકારની લાભકારક સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય અને તે કર્યા વિના સ્વચગ્ય લોકિકજીવન લાભે ન સચવાતા હોય તો તે કર્મો તે દેશે અને તે કાલે ઈષ્ટક તરીકે સ્વપરજનોને ચગ્ય અવબોધવા. જે કર્મો કરવાથી સ્વાતંત્ર્ય જીવનનું રક્ષણ થતું હોય અને વાસ્તવિક ઉપયોગી પરતંત્રતા પણ રક્ષાતી હોય તો તે કમેને ઈષ્ટ તરીકે અવ Page #143 -------------------------------------------------------------------------- ________________ - . . . - - - . - - - - - - - . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઇષ્ટ અને અનિષ્ટ કર્મનું પૃથક્કરણ. ( ૩૯ ) બેધવાં. જે કર્મો કરવાથી આજીવિકાના ઉપાયે સંરક્ષાતા હોય અને તેની પ્રગતિ થતી હોય તે તે લૌકિક દષ્ટિએ ઈષ્ટકર્મો અવબેધવા જે કર્મો કરવાથી અન્યના હુમલાથી સ્વપરનું તથા સમાજ સ ઘાદિનું રક્ષણ થાય તે તે ઈષ્ટકર્મો જાણવા જે કર્મો કરવાથી માનસિકવાચિક-કાયિક અને આત્મિક શક્તિ પ્રતિદિન વધે અને શારીરિકશક્તિની આરોગ્યતા સંરક્ષાય તે કર્મોને શુભક તરીકે અવબોધવા. જે કર્મો કરવાથી ગૃહસંસારમાં સર્વ પ્રકારની સાનુકૂળતા સચવાય અને પ્રતિકૂળતાને નાશ થાય તે ઈષ્ટકમ્ અવધવા જે કર્મો કરવાથી અનેક પ્રકારના વિશ્વમાં પ્રસરતા રેગોને નાશ કરી શકાય અને વિશ્વમનુષ્યને શાન્તિ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય તે ઈષ્ટકર્મો અવબોધવા જે કર્મો અનેકષ્ટિના આશચેથી સાપેક્ષતાને ભજતા હોય અને લૌકિકમાર્ગમા સર્વ મનુષ્યને ઉચ્ચદશા પ્રતિ ઉપવેગી થતાં હોય તે ઈષ્ટકર્મો જાણવા જે કર્મો કરવાથી દાનવીર–ભક્તવીર-દેશવીર આદિ વીરની પદવીઓમાં આગળ વધાતું હોય તે ઈષ્ટકમ્ અવબોધવા. જે કર્મો કરવાથી લૌકિકવ્યવહારપ્રામાણ્ય પ્રતિષ્ઠામા આગળ વધાતુ હોય તે લૌકિકદષ્ટિએ શુભ કર્મો જાણવા. જે કર્મો કરવાથી શત્રુઓના દાવપ્રપને નાશ કરી શકાતો હોય અને અનેક સંકટ સામે યુદ્ધ કરી વેણ સાધ્યની સિદ્ધિ થતી હોય તો તે ઈષ્ટકમ્ અવધવા જે જે કર્મો કાલાનસારે આર્થિકસ્થિતિની અભિવૃદ્ધિસંરક્ષાર્થે ઉપયોગી હોય તે ઈષ્ટક અવધવા લોકિકષ્ટિએ ઈષ્ટકર્મોથી જે જે કર્મો વિપરીતરૂપ હેય તે અનિષ્ટ કર્મો અવબેધવા. જે કર્મો દેશ સમાજની અવનતિકારક હોય તે અનિષ્ટ કર્મો જાણવા આત્માની બાહ્યોન્નતિનાશક અને વિશ્વસમાજની બાહ્યો-નતિનાશક જે જે કર્મો હોય તે અનિષ્ટ કર્મો જાણવા. વિદ્યાક્ષાત્રબલ-વ્યાપારહુન્નરકલાદિનાશક જે જે કર્મો કરાતા હોય તે અનિષ્ટકર્મો અવબોધવા. સાસારિક પ્રગતિમાર્ગમાં આગલ વધવામાં જે જે અગ્ય પ્રવૃત્તિ થતી હોય તે અનિષ્ટક અવધવા લૌકિક જીવનપ્રગતિમાં સ્વાધિકારથી ભિન્ન જે જે કર્મો હોય તેઓને અનિષ્ટક તરીકે અવધવા. અપવાદમાર્ગે આપત્તિકાલે ગૃહસ્થને સ્વાત્માદિ રક્ષણાર્થે જે જે કર્મો કરવાયોગ્ય હોય અને તે તે કર્મોથી ભિન્ન એવા કર્મો તે તે કાલે કરવામાં આવે તો તે અનિષ્ટક અવધવાં ઉત્સર્ગમા જે જે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે જે જે કર્તવ્ય કર્મો હોય તેનાથી તે તે દ્રવ્યત્રકાલભાવે વિરુદ્ધ એવા છે જે કર્મો કરવામા આવે વા માનવામા આવે છે તે અનિષ્ટ કર્મો જાણવા. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ અને જે જે અધિકારે આર્થિક સ્થિતિ પ્રગતિકારક સ્વષ્ય જે જે કર્મો હેય તેનાથી ભિન્ન એવા કર્મો કરવામાં આવે તે સ્વગ્ય આર્થિક દૃષ્ટિએ તે અનિષ્ટકમ્ અવધવા જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ જે જે અધિકારે સ્વ અને કુટુંબસમાજ દેશ દેશ વગેરેના ઋણના જે જે કર્મો સ્વને તથા સમાજને કરવાયાગ્ન તેઓને ત્યાગ કરીને તેના બદલે વિરુદ્ધકર્મો કરવામાં Page #144 -------------------------------------------------------------------------- ________________ (૪૦) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન આવે તે તે અનિષ્ટ કર્મો જાણવા. જે સમયે મનુષ્ય જે અવસ્થામાં મૂકાયે હોય અને તે સમયે તેની ફરજ તરીકે જે જે કર્મો કરવાને સ્વઅધિકાર હોય તે ન સાચવે અને તે અધિકાર ફરજને ત્યાગ કરીને અન્ય પ્રવૃત્તિ કરે તો તેને માટે તે અનિષ્ટક જાણવા. પ્રથમ સ્વવ્યકિત પશ્ચાત્ ગૃહજન પશ્ચાત્ કુટુંબજન પશ્ચાત્ પિળ પશ્ચાત્ ગામ પશ્ચાત્ જીલ્લો પશ્ચાત પ્રાત પશ્ચાત્ દેશ સમાજ વગેરે પ્રતિ જે જે લૌકિકાવશ્યક ફરજો બજાવવાની હોય તેનો ત્યાગ કરીને જે મનુષ્ય અન્યથા પ્રવૃત્તિ કરે છે તે અન્યથા પ્રવૃત્તિરૂપ કર્મોને અનિષ્ટક તરીકે જાણવા, સર્વ પ્રકારના બળનું જે હરણ કરે એવા જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મો તરીકે જાણવાં. અલ્પ લાભ અને મહાહાનિકારક જે જે કર્મો કરવામા આવે તે તે અનિષ્ટકર્મો જાણીને તેઓને લૌકિકવિવેક દૃષ્ટિએ ત્યાગ કરો. લૌકિક ઈટ વિચારવડે અને લૌકિક અનિષ્ટવિચારવડે લૌકિકઈષ્ટાચાર અને અનિષ્ટાચારને પ્રવાહ પડે છે. લૌકિક ઈષ્ટ વિચારનું દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવ સ્વરૂપ અવધવામાં આવે છે તે જ લૌકિક ઈષ્ટકર્મને દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવે આચરી શકાય છે. લૌકિક ઈષ્ટ વિચારેને જે મનુષ્ય સ્વ અને પર પ્રતિ અધિકારભેદે આજીવિકાદિ હેતુભૂત તરીકે અવબોધે છે તે જ મનુષ્ય લૌકિક ઈટ કને સ્વ અને પર પ્રતિ અધિકાર પરત્વે આવશ્યક આજીવિકાદિ નિમિત્ત અવબોધીને કરવા અને કરાવવા સમર્થ થાય છે અને તેમાં તરતમયેગે યતના સેવનાને શક્તિમાન થાય છે. લોકિક જે જે ઈષ્ટ કર્મો હોય છે તે અધિકાર અને અવસ્થાભેદે અનિષ્ટતાને ભજે છે અને લોકિક જે જે અનિષ્ટ કર્મો હોય છે તેજ કર્મો અધિકાર અને અવસ્થાભેદે ઈષ્ટતાને ભજે છે. કેઈ પણ કલમા અને કઈ પણ દેશમા-સ્થાનમાં કઈ પણ કાર્યમાં કઈ પણ વિધિથી કોઈ પણ અધિકારથી–કોઈ પણ અવસ્થાથી અને પ્રાપ્ત થએલ સાનુકૂલાદિ સાગથી જે જે કર્મો કરવામાં આવે તેમા સ્વાર્થે ઈષ્ટત્વ અને પરાર્થે ઈષ્ટત્વ-કુટુંબાર્થે ઈષ્ટત્વ–સમાજ અને દેશાર્થે ઈષ્ટત્વ આદિ જે જે ઈષ્ટત્વ જે જે દૃષ્ટિએ અવબોધાતું હોય તે અવલોકવું અને જે જે દૃષ્ટિએ જે કર્મોના અનિષ્ટત્વ અવબોધાતું હોય તે નિરીક્ષવું અને પશ્ચાત્ ઈષ્ટત્વયુક્ત કમેને યથાશક્તિ આદરવા અને અનિષ્ટને ત્યાગ કર. ઈષ્ટાનિષ્ટ કર્મોને ચારે બાજુએથી વિવેક ક્ય પશ્ચાત્ ઈષ્ટકર્મોની સ્વાત્મવિવેકથી કરેલી નિશ્ચથતા સત્યસુખ સમર્પવા શકિતમાન થાય છે. વિવેકપૂર્વક ઈટાનિષ્ટકને વિવેક કર્યા પશ્ચાત વિજ્ઞાને જે જે કર્મો કરવામાં આવે છે તેમાં પશ્ચાત્તાપપાત્રભૂત થવાનો પ્રાયપ્રસંગ પ્રાપ્ત થતું નથી અને પ્રાય લાભાર્થે સ્વકર્મ પ્રવૃત્તિરૂપ ફરજને સમ્યકપણે અદા કરી શકાય છે. અમુક કાર્ય જે કરવા માટે પ્રવૃત્તિ થાય છે તે ઈષ્ટ છે વા અનિષ્ટ છે તેને પરિપૂર્ણ વિવેક કરવો જોઈએ. ઈટાનિષ્ટ કર્મને પરિપૂર્ણ વિવેક કર્યા વિનાની પ્રવૃત્તિ ખરેખર અન્ય પ્રવૃત્તિ વા સમ્મર્શિમની પ્રવૃત્તિ ગણાય છે અને એવી વિવેકવિનાની Page #145 -------------------------------------------------------------------------- ________________ લૌકિક કર્મોના ત્રણ પ્રકાર w ઈટાનિષ્ટ પ્રવૃત્તિથી સ્વાધિકાર કર્મથી યથાર્થ ફરજ અદા કરી શકાતી નથી અને લૌકિક દષ્ટિએ આત્માની પ્રગતિ થઈ શકતી નથી અને લોકેત્તર ધર્મકર્મની પ્રવૃત્તિના પણ સ્વાધિકાર અધિકારી થઈ શકાતું નથી એમ લૌકિક કર્મ વિવેકીઓને સમ્યમ્ અવબોધાઈ શકાશે લૌકિકરષ્ટિએ ઇષ્ટનિષ્ટનું સમ્યમ્ સ્વરૂપ નિત કર્યા વિના જે જે અશે અન્ય પ્રવૃત્તિ કરવામા આવે છે તે તે અંશે સ્વની–કુટુંબની–સમાજનીજ્ઞાતિની–ધર્મની અને દેશની અવનતિમાં કારણભૂત થઈ શકાય છે એમ ત્યારે પરિપૂર્ણ નિશ્ચય થાય છે ત્યારે લેકવ્યવહારમાં લૌકિક પ્રગતિના દ્વાર ખુલ્લા થાય છે સ્વબુદ્ધિથી પ્રત્યેક કર્મનું ઈનિષ્ટત્વ અવબેધ્યા વિના પરજનેની બુદ્ધિના પરતંત્ર બની માનસિક વિચારશ્રેણિએ અન્યનું પાતંત્ર્ય ગ્રહી જે મનુષ્યો કર્મપ્રવૃત્તિ કરે છે તે કદાપિ સ્વાત્મ સ્વાતચપ્રદ લૌકિક કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી સ્વાત્મસ્વાતંત્ર્યપ્રદષ્ટકમેને સ્વપ્રજ્ઞા દ્વારા અવબોધીને સંપ્રાપ્ત સ્વાત્મશક્તિપૂર્વક સેવવા જોઈએ બાહ્યવિશ્વમા શુદ્ધનિશ્ચયનયદષ્ટિએ અવલેતા કેઈ કર્મમા ઈષ્ટત્વ અને કેઈ અકર્મમા અનિષ્ટત્વ દેખાતુ નથી જગતના સર્વ પદાર્થો સ્વાત્માથી ભિન્ન છે જગના પદાર્થો વસ્તુત આત્માથી ભિન્ન છે તેથી તેમા ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના કરવી એ વસ્તુત બ્રાન્તિ છે અને તેની પ્રવૃત્તિ કરવી તે પણ ભ્રમાત્મક છે, તથાપિ લૌકિક વ્યવહારદષ્ટિએ આજીવિકાદિ નિમિત્તયેગે બાહ્યકર્મોમા ઈષ્ટત્વ અને પ્રતિકૂલ કર્મોમાં અનિષ્ટને આપ કરી શકાય છે અને જ્યા સુધી આજીવિકાદિની આવશ્યકતા છે તાવત્ બાહ્યક્મમા શુભાશુભની પ્રવૃત્તિ સત્ય કરે છે. તત્વજ્ઞાનીઓ આત્મજ્ઞાનવડે લૌકિક બાહ્યકર્મોમા ઈષ્ટનિષ્ટત્વ માનતા નથી તોપણુ લૌકિક આજીવિકાદિ જીવન હેતુઓ માટે અન્તરમાં ઈષ્ટાનિષ્ટત્વની કલ્પનાથી રહિત થયા છતા પણ આજીવિકાદિ હેતુએ બાહ્યવ્યવહારને આવશ્યક ગણ લૌકિક દૃષ્ટિએ ઈટ ગણાતા એવા ઈષ્ટકર્મોને આચરવાં એ ફક્ત સ્વફરજ માનીને આશ્ચર્યા કરે છે અને લૌકિકદષ્ટિએ અનિષ્ટ ગણુતા એવા અનિષ્ટ કમેને ત્યાગ કરે છે તેથી તેઓ ઇષ્ટકર્મને આચરતા છતા અને અનિષ્ટકર્મને ત્યાગ કરતા છતા સ્વફરજને આવશ્યકફપ માની પ્રવર્તતા હોવાથી તેઓ રાગાદિના અભાવથી બાહ્યકમેન સ્વાત્માની સાથે સંબધ કરી શક્તા નથી, તેથી તેઓ બાહાથી કર્મકરણીએ સક્રિય છતા અન્તથી અક્રિયપણે પ્રવર્તે છે કાર્યોમાં ઇટાનિત્વ ફક્ત લૌકિક વ્યવહારદષ્ટિએ ઈછાનિક પરિણામોદિયેગે રૂઢ થએલું છે. આત્મજ્ઞાનીઓ ઈચ્છાનિની કલ્પનાથી રહિત થઈ ઈબ્રાનિણ ગણતા બાહ્યકર્મોમા આદેહેયભાવે વર્તે છે તેથી તેઓ આકાશની પેઠે અન્તરથી નિર્લેપ રહી કમગીના ઉચ્ચપદને પ્રાપ્ત કરી શકે છે. સાત્વિકક રાજસિક અને તામસકર્મો એમ લૌકિકકર્મોના ત્રણ પ્રકારે ભેદ પડે છે. સાત્વિક બુદ્ધિને માટે જે યોગ્ય હોય વા સત્વગુણ જેનાથી વધે અથવા Page #146 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ના - - ક - - - - - - - - . (૪૨) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન, સત્વગુણ બુદ્ધિવડે જે જે કર્મો કરાય છે તેને સાત્વિક ભણવાં, જેનાથી ગુરાની વૃદ્ધિ થાય છે વા જે કર્મો રજોગુણની બુદ્ધિથી કરાતાં હોય તેઓને રાજસિકકર્મો જાણવાં. જેનાથી તમગુણની વૃદ્ધિ થાય વા જે તમે ગુણવૃત્તિથી કર્મ કરાય છે તેને તામસિકકર્મો અવબોધવાં. રજોગુણ બુદ્ધિધારક મનુ લૌકિક રજોગુણકર્મમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. તમે ગુણ બુદ્ધિધારક મનુષ્ય તમગુણ પ્રવૃત્તિમાં મુખ્યતાઓ પ્રવર્તે છે અને સાત્વિકબુદ્ધિધારક મનુષ્ય સાત્વિકગુણયુક્ત લૌકિકકર્મોમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય સ્વરોગ્ય ઈ તરીકે રજોગુણકર્મોને માને છે. તમોગુણબુદ્ધિધારક મનુષ્યો મુખ્યતાએ સ્વયેગ્ય ઇષ્ટ તરીકે તમગુણ વિશિષ્ટકર્મોને માને છે અને તમગુણી કર્મોમા પ્રવૃત્તિ કરે છે. સત્વગુણબુદ્ધિધારક મનુષ્ય મુખ્યતાએ સ્વગ્ય સત્વગુણવિશિષ્ટ કર્મોને માની તેમાં પ્રવૃત્તિ કરે છે. રજોગુણ મનુષ્યને રજોગુણ પ્રવૃત્તિમાં રજોગુણ વૃત્તિવેગે રસ પડે છે. તમોગુણી મનુષ્યને તમગુણ પ્રવૃતિગ્ય તમગુણ વૃત્તિમાં રસ પડે છે અને સત્વગુણી મનુને સત્વગુણવિશિષ્ટ પ્રવૃત્તિમાં રસ પડે છે. રજોગુણ તમોગુણ અને સત્વગુણની વૃત્તિથી વ્યાપક જીવલેક છે. લૌકિકકર્મોમા પ્રાય જીની રજોગુણ તમોગુણ અને સત્વગુણયુક્ત વૃત્તિથી પ્રવૃત્તિ થયા કરે છે. રજોગુણી મનુ રોગુણ સંપાદકર્મલ પ્રાપ્ત કરી શકે છે. તમે ગુણી મનુષ્ય તમગુણ સંપાઘલોકિકકર્મફલને પ્રાપ્ત કરી શકે છે અને સત્વગુણી મનુષ્ય સર્વગુણ સંપાઘર્મિફલને સંપ્રાપ્ત કરી શકે છે. રજોગુણી મનુષ્ય રાજસિકકમેને ઇર્તવ્ય તરીકે અવધે છે. તમે ગુણી મનુષ્ય તામસિકકને કર્મો તરીકે અવધે છે અને સત્વગુણી મનુષ્ય સાત્વિકકને ટકર્મો તરીકે અવધે છે. તથા ઉત્સર્ગ અપવાદ માર્ગથી લોકિક તથા કેત્તર વ્યવહારમાં નાનાત્વ-ભિન્નત્વ આદિ પણ મનુષ્યોને હોય છે. રજોગુણી તમોગુણ અને સત્વગુણી મનુષ્ય સ્વવૃત્યાદિ યુકતકર્મોથી ભિન્ન કર્મોને પરસ્પર અનિષ્ટ તરીકે અવધે છે. આવી વૃત્તિભેદે માન્યતા લોકિકવ્યવહારમાં સર્વત્ર અવલોકાય છે. અનાદિકાલથી રવૃત્તિ તવૃત્તિ અને સવવૃત્તિની પ્રવૃત્તિ પ્રવર્યા કરે છે અને અનન્તકાલ પર્યંત વિશ્વમાં પ્રવર્તશે. ધાર્મિક કર્મોના પણ રજસ્તમસ અને સત્ત્વબુદ્ધયા ત્રણ ભેદ પડે છે તથા રાજસાદિકવડે પણ ત્રણ ભેદ અવધવા. રજોગુણ અને તમોગુણની વૃત્તિને હેય તરીકે સત્વગુણવૃત્તિથી અવબોધવી. રજોગુણ અને તમોગુણી કર્મો એ ક્ષત્રિયોદ્ધાઓ સમાન છે અને સાત્વિક ગુણકર્મો તે બ્રાહ્મણ સમાન છે. બ્રાહ્મણની સંરક્ષાર્થે યથા ક્ષત્રિય દ્ધાઓની આવશ્યક્તા છે તદ્વત્ સત્વગુણ કર્મોનું તમે ગુણ કર્મોથી સંરક્ષણ થાય છે. સત્વગુણબુદ્ધિ અને કર્મો એ ક્ષેત્રસમાન છે અને તમે ગુણી કમેં એ વાડના સમાન લેખાય છે. યુદ્ધકર્માદિયુક્ત તમોગુણ મનુષ્ય વિના સત્વગુણી મનુષ્યનું સંરક્ષણ થઈ શકતું નથી વિશ્વમાં પ્રાય. એ નિયમ પ્રવદાય છે કે રજોગુણ અને તમોગુણી મનુષ્ય બાહ્ય સામ્રા Page #147 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - કર્તવ્ય કર્મમાં પ્રવૃત્તિ સંબંધી. (૪૩). જ્યમાં રાજ્ય કરવા સમર્થ થઈ શકે છે અને સત્વગુણી મનુષ્ય પ્રાય જોગુણી અને તમગુણી મનુષ્યથી સંરક્ષી શકાય છે. બાહ્ય વિશ્વના ધર્મ સામ્રાજ્યમાં એકલા સત્વગુણી આદિ મનુષ્યનું આધિપત્ય હોઈ શકે. બાહ્ય સમષ્ટિમાં રજોગુણને બ્રહ્મા કહેવામા આવે છે, તમગુણને મહાદેવ કહેવામાં આવે છે અને સત્વગુણને વિષ્ણુ તરીકે થવામાં આવે છે. કઈ પણ ધર્મના આરાધક મનુષ્ય રજોગુણભેદે ત્રિધા હોય છે. એકેન્દ્રિયાદિ સર્વમા રજોગુણી આદિ ત્રણ પ્રકારના છ સત્તામાં હોય છે. રજોગુણની તમગુણની અને સત્વગુણની પ્રવૃત્તિ સ્વાધિકાર સર્વ જીવોને હાય છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યની લૌકિકેન્નતિ વિશ્વમાં સત્વગુણવિના નભી શકતી નથી રજોગુણ અને તમોગુણી મનુષ્ય કઈ પણે દેશમાં કઈ પણ કાલમાં ઉન્નતિના શિખરે સર્વથા પહોંચી શકતા નથી. સત્વગુણી મનુષ્ય લોકિકન્નતિનું નીતિવડે પાલન કરી શકે છે. વિશ્વમાં તમે ગુણ રજોગુણ અને સત્વગુણ સદા પ્રવત્ય કરે છે. કોઈ દેશમા કેઈ કાલમા તમે ગુણની પ્રધાનતા હોય છે તો કઈ દેશમાં કેઈ કાલમા સત્વગુણનું પ્રાધાન્ય અને રજોગુણાદિનું પ્રાધાન્ય ગણત્વે પ્રવર્તે છે. જ્યા સુધી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કર્મોમાં ઈષ્ટનિષ્ટત્વના અને આદેય હેયના વિવેકને સંપ્રાપ્ત કરવામાં નથી આવ્યો ત્યા સુધી કદાપિ કયું કર્મ કર્તવ્ય છે અને કયું કર્મ સ્વાધિકારભિન્નતાએ અર્તવ્ય છે તેને નિર્ણય થવાને નથી અને તેના નિર્ણયજ્ઞાનના અભાવે સ્વાધિકાર સ્વેષ્ટકર્મમાં વસ્તુત પ્રવૃત્તિ થવાની નથી; અત એવ રજોગુણી તમે ગુણ અને સાત્વિક કર્મોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ અને દ્રવ્ય ક્ષેત્રકાલાદિક યોગે પરિત પરિસ્થિતિઓનો સંપૂર્ણ વિવેક કરી હે મનુષ્ય ! તું સ્વાધિકારે જ્ઞાનેપગે નિર્લેપતાપૂર્વક સ્વકર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા લૈકિક દષ્ટિએ હારા કર્તવ્ય કર્માધિકારને નિર્ણય કર રજોગુણ અને તમોગુણની બુદ્ધિવિના સ્વાધિકારે બાહ્ય લૈકિક કને સ્વાધિકાર સાત્વિકવૃત્તિઓ કરી શકાય અને તેવી અમુકાપેક્ષાએ દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ તે તેનાથી પણ આગળની સ્થિતિને પ્રાપ્ત કરીને સ્વાધિકાર બાહ્યકર્મપ્રવૃત્તિને અદા કરે છે અને તે પ્રવૃત્તિને તેઓ રાગદ્વેષથી મુંઝાયા વિના આદરે છે. રજોગુણ અને તમે ગુણની વૃત્તિવિના બાહોર્મોને બાહ્યસ્થિતિએ રાજસિક આદિ કર્મો તરીકે મનાતા હોય તે પણ અન્તરથી રજોગુણ તમોગુણવૃત્તિ વિના નિર્લેપણે ફક્ત અમુક પ્રવૃત્તિને સ્વાધિકારે ફરજતરીકે માનીને કરવાની છે એવું માની આત્મજ્ઞાનીઓ તે કર્મોને આચરે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા મનુષ્ય અને લોકિક પ્રગતિ માર્ગમાથી ભ્રષ્ટ થઈને સત્વગુણવૃત્તિથી પરાસુખ રહે છેલૈકિકષ્ટિએ સ્વાત્મરક્ષણદિ નિમિત્તયેગે રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિ કરતા સવગુણવૃત્તિથી વિશેષ પ્રાબલ્ય પ્રાપ્ત કરી શકાય છે. કોઈ વખત સત્વગુણવૃતિધારક મનુષ્યોને રજોગુણ અને તમોગુણી કર્મો કારણવશાત્ નિર્લેપ પણે કરવા પડે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા Page #148 -------------------------------------------------------------------------- ________________ (૪૪) શ્રી કર્મયોગ 2થ-સવિવેચન. મનુષ્ય સવગુણકર્મની પ્રવૃત્તિને સેવી શકે છે. રજોગુણવૃત્તિના તીવ્ર તીવ્રતર તીવ્ર તમ મન્દ મન્દતર અને મન્દતમ આદિ અસંખ્ય ભેદ પડે છે. તમે ગુણવૃત્તિના પણ અસંખ્યાતભેદ પડે છે. અને સત્વગુણવૃત્તિના અસંખ્ય પડે છે. કઈ જ સત્વગુણ કર્મ કરે છે અને સત્વગુણવૃત્તિવાળા હોતા નથી. કેઈ છો સત્વગુણવૃત્તિવાળા હોય છે અને કર્મથી રજોગુણ અને તમોગુણકર્મનું આચરણ કરે છે-એમ દેશ ધર્મ સ્વાત્મરક્ષણ પ્રાગે અવબોધવું રજોગુણવૃત્તિ તમે ગુણવૃત્તિ અને સત્વગુણવૃત્તિ રજોગુણકર્મ ગુણકર્મ અને સત્વગુણકર્મ, રજોગુણ આહાર, તમોગુણીઆહાર, અને સવગુણીઆહાર, એમ વૃત્તિ કર્મ અને આહારનું સ્વરૂપ વિશેષતઃ અનુભવગમ્ય કરવા લાયક છે. દેશધમદિની રક્ષાર્થે સત્વગુણી મનુષ્ય રજોગુણ અને તમોગુણી મનુષ્યના યુદ્ધાદિ આક્રમણને નિષ્ફળ કરવા સદા પ્રાબલ્યકારકપ્રગતિપ્રવૃત્તિથી તૈયાર રહે છે તેનું કારણ એ છે કે રજોગુણી અને તમોગુણ મનુષ્યોનું બલ યદિ વિશ્વમાં વૃદ્ધિ પામે છે તે સત્વગુણ મનુષ્યોના આચારેધર્મ અને સ્વાતંત્ર્યને નાશ થાય છે અને તેઓ તમે ગુણી રજોગુણી મનુષ્યોના દાસ બને છે, અએવ લૌકિક દષ્ટિએ સવગુણુ મનુષ્યએ રજોગુણ અને તમોગુણી મનુષ્યથી સ્વર્ગાદિનું રક્ષણ થાય એવી પ્રવૃત્તિઓને આચરવી. હવે રજોગુણકર્માદિનું સામાન્ય લક્ષણ દર્શાવે છે. ત્રિગુણાત્મક કમે. છો, क्षुद्रादिदोषयुक्तेन चित्तेन यद्विधीयते।। राजसं कर्म विज्ञेयं मोहाद्दष्टञ्च तामसम् ॥ ११ ॥ रागद्वेषादि निर्मुक्तं फलेच्छासङ्गवर्जितम् । ज्ञानिना जितदोषेण प्राप्यते कर्म सात्त्विकम् ॥ १२ ॥ अहंज्ञानी स्वयं ध्यानी कर्ताभोक्ताऽस्म्यहं सदा । इत्याद्यहं ममत्वेन मुक्तः सात्त्विकयोगिराः ॥ १३॥ . શબ્દાર્થ –સુદ્રાદિ દોષયુક્ત ચિત્તવડે જે કરાય છે તે રાજસ છે અને માહથી દુષ્ટ મનવડે જે કરાય છે-તે તામસ છે, રાગદ્વેષાદિ નિર્મુક્ત ફલેચ્છા સંગવર્જિત એવું જે કર્મ જિતષી એવા જ્ઞાનીવડે કરાય છે તે સાત્વિક કર્મ અવધવું. હું જ્ઞાની છું હું ધ્યાની છું. કર્તાક્તા છુ ઈત્યાદિ અહેમમત્વથી યુક્ત સાત્વિક ભેગી હોય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ રાજસ વિગેરે ગુણનું સ્વરૂપ. (૪૫). વિવેચન –સુકતા સ્વાર્થતા કપટ વિશ્વાસઘાત લેભાન્યતા વિષયલાપદ્ય અજ્ઞાન અને નિન્દાદિવડે જે જે કર્મો કરાય છે તે રાજસ કર્ભે જાણવા કોઇ મેહ વૈર અને ફ્લેશાદિ દેવડે યુક્ત એવા મનવડે જે કર્મો કરાય છે તે તામસ કર્મો અવબેધવાં ક્ષુદ્રતા તુરછતા ક્રોધ માન માયા લેભ ઈર્થ વૈર નિન્દા અસત્ય વચન વિશ્વાસઘાત દ્રોહ પ્રપંચ અને અહંમમત્વ દેથી રહિતપણે જે કાર્યો કરવામાં આવે છે તેઓને સાત્વિક કર્મો અવધવાં. રજોગુણી તમે ગુણી અને સાત્વિકJણી વૃત્તિને કાર્યોમાં આપ કરીને કાર્યોને રાજસ તામસ અને સાત્વિક કર્મો તરીકે પ્રબોધવામાં આવે છે. વિદ્યાકર્મપ્રવૃત્તિ ક્ષાત્રર્મપ્રવૃત્તિ વૈશ્યકર્મપ્રવૃત્તિ અને સેવ્યકર્મપ્રવૃત્તિ એ ચાર પ્રકારની પ્રવૃત્તિ પૈકી ગમે તે કર્મપ્રવૃત્તિને સત્વગુણ મનુબે સત્વગુણપ્રધાનતાએ એવી શકે છે રજોગુણી મનુ રજોગુણપ્રધાનતાએ સેવે છે અને તમે ગુણે મનુષ્ય તમગુણપ્રધાનતાએ સેવી શકે છે. એકનું એક કર્મ ખરેખર રજોગુણવૃત્તિવાળાને રજોગુણકર્મ તરીકે પરિણમે છે તમે ગુણવૃત્તિવાળાને તમે ગુણ ફલપ્રદ પરિણામરૂપે પરિણમે છે અને સત્વગુણી મનુબેને સત્વગુણપ્રધાનતાએ પરિણમે છે પ્રશસ્યલેભ પ્રશસ્યક્રોધ પ્રશસ્યમાયા અને પ્રશસ્યમાનાદિ ધારકોને સત્વગુણની વૃત્તિ ખરેખર વિવેકાને ખીલતી જાય છે. પ્રશસ્ય રાગદ્વેષના પરિણામની સાથે સાત્વિકવૃત્તિને પ્રારંભ થાય છે અને રાગદ્વેષાભાવે તે સાત્વિકગુણની ઉચ્ચતા પરિપૂર્ણ પ્રકાશે છે. રજોગુણ અને તમોગુણ આહારથી રજોગુણવૃત્તિ અને તેને ગુણવૃત્તિની વૃદ્ધિ થાય છે એમ પ્રાય અવબોધાય છે. સત્વગુણી વાતાવરણથી સત્વગુણવૃત્તિ ખીલી શકે છે. સુવાદિષયુક્ત ચિત્તવડે પ્રવૃત્તિ કરનારાઓ રજોગુણી મનુ કહેવાય છે. રજોગુણી મનુ સદા સ્વાર્થમા તત્પર રહે છે. વિષયગાÁથી તેઓ વિશ્વાસઘાત દ્રોહ અને પ્રપંચેથી અને સ્વાત્માની અવનતિને ખાડો પિતાના હાથે ખેદે છે. રજોગુણવૃત્તિવાળા મનુ રજોગુણ સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેઓ સત્ય શાતિ પામી શકતા નથી. કેપ વૈર કલેશ માન અને પ્રકાદિવડે યુક્ત ચિત્તવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણયાદિ કર્મોને બાધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે. આ વિશ્વમાં રજોગુણી અને તમે ગુણી મનુ ઉન્નતિના સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શક્તા નથી અને સામવત્ સર્વમ્પુ એવું સ્વાત્મવર્તન ધારણ કરવાને તેઓ શક્તિમાન થતા નથી. રજોગુણ અને તમોગુણી મનુને બુદ્ધિ બલાદિ જે જે શક્તિ મળે છે તે તે શક્તિને તેઓ રજોગુણ અને તમોગુણને વિશ્વમાં પ્રચાર કરવા વાપરે છે યાવત આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી તાવત્ રજોગુણ અને તમોગુણની પ્રવૃત્તિમાં લોકિક દષ્ટિએ ન્નતિ પ્રબોધાય છે, અને પ્રવૃત્તિ પણ દેશકાલાનુસારે પરિત સંયોગો પામી તેવા પ્રકારની થાય છે. રજોગુણ અને તમગુણની વૃત્તિવિના લૌકિકજીવનમાં પ્રગતિ કરી શકાય છે અને સત્વગુણવૃત્તિથી વિદ્યા રક્ષકબલ વ્યાપારબેલ અને સેવાલિયી વિશ્વવ્યવહારમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - ર - - - - - - - - - - - - - (૪૯). શ્રી કમગ થાસવિવેચન. BR રજોગુણ અને તમે ગુણી મનુબેનાપર દાબ રાખી શકાય એવી દેશકાલાનુસાર પ્રવૃત્તિ પ્રત્યેક મનુષ્યથી અને મનુષ્યસમાજથી સેવી શકાય છે. અતએ સત્વગુણવૃત્તિને પ્રાપ્ત કરી દેશરક્ષા વિશ્વરક્ષા વિદ્યારક્ષા પ્રવૃદ્ધિ વ્યાપારરાદિ કાર્યો કરવામાં લોકિકષ્ટિએ પ્રવર્તવું એ વિશેષતા લોકોને હિતકર અવધવું. લૌકિકદષ્ટિએ સ્વાત્માની પ્રગતિ કરવી એ મુખ્ય વિષયને હૃદયમાં ધારણ કરી ફોધ માન માયા અને લાભના અપ્રશસ્યત્વને ટાળી પ્રશસ્યત્વને આદરી નીતિસૂત્રથી જીવન ઉચ્ચ કરવું એ ખાસ હૃદયમાં ધારવા યોગ્ય છે. રજોગુણ અને તમોગુણથી કાયિક વાચિક માનસિક અને આત્મશક્તિને પરિપૂર્ણ વિકાસ થતો નથી; અને રજોગુણ તમોગુણવૃત્તિથી અન્ય મનુષ્યની કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને વિકાસ કરી શકાતું નથી. રજોગુણી અને તોગુણી મનુ સત્વગુણના અનુભવને યદિ પ્રાપ્ત કરે તે નવગુણની પ્રવૃત્તિના તેઓ રાગી બની શકે, રજોગુણ અને તમોગુણ મનુ સસમાગમ અને બેધથી ગુવૃત્તિ અને તમગુણવૃત્તિને અંશે અંશે ત્યાગ કરતા કરતા સાત્વિક ગુણવૃત્તિના અન્ત અધિકારી બને છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને એકદમ નાશ થઈ શકતો નથી. અનાદિકાલથી કર્મના ગે રજોગુણવૃત્તિ અને તમગુણવૃત્તિને આત્માની સાથે સંબંધ થયો છે. જે મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જડ અને ચેતનને ભેદ અવધે છે અને નામરૂપ મોહના ગે થતી રજોગુણ અને તમોગુણવૃત્તિને ત્યાજ્ય તરીકે જાણે તેઓને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય છે; લૌકિકજીવન પ્રગતિદષ્ટિએ રાજસિક અને તામસિક વિચારે કરવાની કંઈ પણ આવશ્યકતા અવધાતી નથી. અપ્રશસ્ય કોષ માન માયા અને લેભની વૃત્તિ જેમ જેમ ઉપશાંત થાય છે અને સ્વાધિકારે લીકિક દૃષ્ટિએ સ્વકર્તવ્યરૂપ ફરજ અદા કરવાની સાત્વિકવૃત્તિઓ ઉપગિતા અવબોધાય છે ત્યારે સુતાં ઊઠતા બેસતાં અને કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરતાં આત્માનું સાધ્યબિન્દુ ખરેખર લક્ષ્ય બહાર રહેતું નથી. લૌકિક દૃષ્ટિએ જે સ્વફરજે ગૃહાવાસમા સર્વ મનુષ્યને અદા કરવાની હોય છે તેમાં પ્રવર્તતા રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહાર કરતા નિર્બલતા પ્રાપ્ત થવાની અને અન્ય રજોગુણી તમોગુણ મનુષ્યથી પરાજિત થવાની શંકા કદી કરવી નહિ. લૌકિષ્ટિએ સ્વકર્તવ્યફરજેને અદા કરવામા જે જે અંશે સાત્વિકતાને ભજવામાં આવે છે અને ગુણ તમગુણવૃત્તિને જે જે અંશે પરિહરવામા આવે છે તે તે અંશે આત્માની શક્તિની વૃદ્ધિ થાય છે અને સ્વસમાજ દેશ ધર્મ અને સંઘ વગેરેનું વાસ્તવિક શ્રેયઃ સાધી શકાય છે એમ અનુભવપૂર્વક અવબોધવાની આવશ્યક્તા છે. રજોગુણ અને તમગુણના આસેવનથી વિષ અને મોહવૃત્તિના દાસ બની શકાય છે. જે મનુષ્યો મોહવૃત્તિદ્વારા વિષચેના દાસ બનીને આત્માને પરત ત્ર કરે છે તેઓ વિશ્વમાં સ્વાતંત્ર્યનું Page #151 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - -- - ---- - - - - - -- - - - - - - - UR રાજસ વિગેરે કર્મોનું સ્વરૂપ ( ૪૭ ). સ્થાપન કરવાને વ્યવહાર અને નિશ્ચયત સમર્થ થઈ શક્તા નથી. કર્તવ્ય કાર્યોને સ્વફરજનાગે અદા કરવામાં અભિમાન ક્રોધ લેભ અને માયા કરવાની કંઈ પણ જરૂર નથી. રાજ્ય વગેરે તંત્રને સાત્વિક ગુણવૃત્તિથી સમ્યમ્ આસેવી શકાય છે. યુદ્ધાદિ કાર્યોમાં સત્વગુણવૃત્તિવાળા મનુષ્ય વિજયી બને છે. બીકણુ-આયલા બની જવું એનું નામ સત્વગુણવૃત્તિ નથી. જે જે અંશે સત્યનિષ્ઠા પ્રમાણિકતા નિર્ભયતા આત્મભેગ પરમાર્થપ્રવૃત્તિ, દાક્ષિણ્ય, સેવા, ભક્તિ, દયા, વિજ્ઞાન, વિવેક, સમ્યકત્વ, મન, વચન અને કાયિક શક્તિનું વ્યાયામપૂર્વક આરોગ્ય દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન દક્ષત્વ શૌર્યશક્તિપ્રાટ્ય આચારવિચારશુદ્ધિ હદયનું ઔદાર્ય દાન બ્રહ્મચર્ય શક્તિની વૃદ્ધિ આત્મજ્ઞાનપ્રકાશ ખેદહિતપ્રવૃત્તિ બાહાકર્મફલેછાત્યાગ આત્મવિશ્વભાવનાની વૃદ્ધિ સમતા સંતેષ વિદ્યા અનેક પ્રકારની વિદ્યાનું પઠન પાઠન સ રક્ષકશક્તિપ્રગતિ પર કારભાવનાની વૃદ્ધિ સૌજન્યભાવની વૃદ્ધિ અભેદભાવનાની વૃદ્ધિ કલ્યાણકારક વિચારોની વિસ્તીર્ણતા પરસ્પર સાહાટ્યપ્રદત્વ ઔચિત્યજ્ઞત્વ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પુણ્યકર્મ કરવાની પ્રવૃત્તિ આત્મગુણેને વિકાસ સાપેક્ષનયજ્ઞાન ત્યાગભાવ નિરહંવૃત્તિ અને તટસ્થત્વ રહેવાની શકિત ખીલે છે તે તે અશે મનુષ્ય સાત્વિકવૃત્તિવાળો કહી શકાય છે. જેમ જેમ મનુષ્ય આત્મા અને પરમાત્માના અનુભવ જ્ઞાનમાં આગળ વધે છે અને ઉપર્યુક્ત સત્વગુણને જે જે અશે ગ્રહે છે તે તે અશે તે રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહરી લૌકિક પ્રગતિમાં ઉચ્ચ બની વિશ્વની ઉચ્ચતા કરવા સ્વભાવે સમર્થ થાય છે. જે મન ગૃહવાસમા રહ્યા છતા અને પિતાને સાત્વિક ગુણ માનતા છતા લૌકિકવ્યવહારમાં પડતીને પામે છે તે તત્સ બંધી અવબોધવું કે તે મનુષ્ય સાત્વિકગુણના ખરેખરા સેવક બન્યા નથી જે તેઓ વસ્તુત સાત્વિકJણુસેવક બન્યા હોય તે લૌકિક વ્યવહારદષ્ટિએ વિશ્વમા સર્વોત્તમ ગણાયાવિના અને અન્ય મનુષ્યના સ્વામી બન્યા વિના ગહેત નહિ. સમ્યકત્વજ્ઞાન પ્રાપ્તિપૂર્વક સાત્વિકશુણની ભૂમિકામાં વિહાર કરીને ઉચ્ચ પ્રદેશને અનુભવ કરી શકાય છે. વિશ્વજીનું પરસ્પરહાનિત્વ ખરેખર રજોગુણ અને તમોગુણરૂપ મેહનીયવૃત્તિથી થાય છે એમ જ્યારે અનુભવમાં આવે છે ત્યારે સાત્વિગુણનું વસ્તુત આસેવન થઈ શકે છે રજોગુણ અને તમોગુણવૃત્તિથી ભૂતકાળમાં અનેક મનુની પડતી થઈ વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. રજોગુણ અને તમોગુણી મનુ પરસ્પર એક બીજાની શક્તિને નાશ થાય એવા વિચાર અને પ્રવૃત્તિ કર્યા કરે છે રજોગુણ અને તમગુણ મનુષ્યો પરસ્પર સંકલેશ કરી અવનતિના માર્ગમા ગમન કરે છે. સવગુણી મનુ સાત્વિકવૃત્તિવાળા વિચારે અને આચારથી આત્માનું અનેક પ્રકારનું બળ એકઠું કરે છે અને તેને વિવેકદૃષ્ટિપૂર્વક ઉપયોગ કરે છે તેથી તેઓ અલ્પહાનિ અને મહાલાભ મેળવવા વિશ્વમાં શક્તિમાન થાય છે. રજોગુણ અને તમોગુણ મનુ ભલે ને સ્વતંત્ર માને Page #152 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - - -- - - - - (૪૮) શ્રી કર્મયોગ ગ્રથ-સવિવેચન. - - - - ~-- પરંતુ તે વસ્તુત મોહવૃત્તિના ગુલામ હોય છે અને તેથી તેઓ આત્માની શક્તિની વૃદ્ધિ કરવા સમર્થ થતા નથી ભારત અને યુરેપની યાદવાસ્થલીની પેઠે રજોગુણ અને . તમોગુણ મનુષ્ય પરસ્પર પિતપતાને નાશ કરે છે તેમા રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને હાનિક સ્વભાવ છે એમ અવબોધવું. રજોગુણ અને તમોગુણ મનુષ્ય અપ્રશસ્ય કવાયની સેવના કરીને કષાયના વશમા ફસાઈ જાય છે. જે મનુષ્યો મન ઉપર કાબૂ મેળવવા માટે શક્તિમાન થાય છે અને પિતાની ઇન્દ્રિ પર કાબૂ મેળવવા શક્તિમાન થાય છે તે મનુષ્ય સાત્વિક ગુણના અધિકારી થાય છે. જે મનુષ્ય પોતાના મન-વાણી અને કાયાના રોગને પોતાના વશમા રાખી શક્તો નથી અને મન-વાણ-કાયાની શકિતને લૌકિક વ્યવહારમાં સમ્યગ ઉપયોગ કરી જાણતું નથી તે મનુષ્ય સાતિવકશકિતની ઝાખીને અનુભવ કરી શકતું નથી. અતએ રજોગુણ અને તમોગુણવૃત્તિના ત્યાગપૂર્વક સાત્વિકવૃત્તિ સંસેવક બનીને લૌકિકવ્યાવહારિકકર્મોને સ્વાધિકારપૂર્વક દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વફરજને જ ફકત અગ્રગણ્ય ગણી વિવેકપૂર્વક કરવા જોઈએ. સાત્વિકજ્ઞાનીઓ કેવી સ્થિતિથી સાત્વિકકર્તવ્યકર્મોને કરે છે તે નીચે મુજબ જણાવે છે. સાત્વિજ્ઞાનીઓનું રાગદ્વેષનિમુકત અને ફલેચ્છાવર્જિત લૌકિકકર્મ હોય છે. રાગદ્વેષવૃત્તિરહિતપણે જે લૌકિકકર્મ કરવામાં આવે છે તે કર્મમા રાગદ્વેષરાહિત્યને ઉપચાર કરીને તેને રાગદ્વેષવિનિમુક્ત એવા વિશેષણથી કથવામા આવે છે. આત્મજ્ઞાનીઓ કઈ લૌકિકકર્તવ્યકર્મમાં રાગને પણ ધારણ કરતા નથી અને તેમજ શ્રેષને પણ ધારતા નથી. લૌકિકકર્તવ્યકમેને ફક્ત સ્વફરજથી કરવાની જરૂર છે તેમાં રાગ ધારણ કરવાથી અને દ્વેષ ધારણ કરવાથી ઉલટું સંસારમાં બંધાવાનું થાય છે, અને સ્વફરજદષ્ટિથી જે કંઈ કરાય છે તેના કરતાં વિશેષ કાર્યસિદ્ધિ કંઈ કરી શકાતી નથી. લૌકિકકર્તવ્યકર્મોને કરતા તેનાથી થતા ફલની ઈચ્છાને જ્ઞાનીઓ ધારણ કરતા લૌકિકકર્તવ્ય કર્મ દષ્ટિએ જે લૌકિકકર્મો કરવાનાં હોય છે તે લૌકિકર્તવ્યકર્મદષ્ટિએ ફલેરછાસંગરહિતપણે કરવા જોઈએ. લૌકિકકાર્યો કરવાને માટે લૌકિકર્તવ્યર્મદષ્ટિએ પ્રવર્તવાની જરૂર છે. જે જે કાર્યો કરવામા આવે છે તેમાં ફલની ઈરછા રાખવાની કંઈ જરૂર નથી. શુભાશુભ પરિણમે શુભાશુભ ફલની ઈરછા ધારણ કરતાં જે જે ફલે ઈરછવામાં આવે છે તેના પર રાગ અને જે અનિષ્ટ ફલે થવાના હોય તેના પર દ્વેષ પ્રકટે છે અને તેથી શુભાશુભ પરિણામ અને કર્તવ્ય કર્મફલની પ્રાપ્તિ થતા હર્ષ અને અપ્રાપ્તિએ ખેદ-શેક વગેરે પરિણામેથી આત્માને ભવબંધનમાં ફસાવું પડે છે. શુભાશુભ પરિણામવડે શુભાશુભ ફલની કલ્પના ચાવત છે–તાવત સંસાર છે અને લૌકિકકર્તવ્યકર્મમા વિવેકજ્ઞાને શુભાશુભફલપરિણામ વિના પ્રવર્તવાથી સંસારનો સંબધ નથી એમ શભાશુભ પરિણામરહિતનિર્લેપટુષ્ટિએ અવધવુ. ફલની ઈચ્છા રાખ્યા વિના લૌકિકકર્તવ્યકર્મોથી–એક તે ફલેચ્છાથી નિ સંગ નિર્લેપ રહેવાય છે અને બીજું કર્તવ્યકર્મની સિદ્ધિમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ 蜀 આત્મજ્ઞાનીઓ અભિમાનથી રહિત હોય છે. (૪૯). પ્રયત્ન કરી તેની સાર્થતા કરી શકાય છે અને કર્તવ્યકમતે હર્ષ થી વિમુક્ત રહેવાય છે. લૌકિકદશામા યાવત્ સ્થિતિ છે તાવત્ લૌકિકવ્યવહારદષ્ટિએ તેની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે થતું નથી તેથી ગૃહાવાસમાં સ્થિતિ કરનારાઓ નિષ્કામદષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. જેણે રાગદ્વેષને અમુકાશે જીતેલા છે તે જિતષ કહેવાય છે. જિતદેષજ્ઞાનીવડે સાત્વિકકર્મો અર્થાત્ રાગદ્વેષ કામનારહિતપણે વિદ્યાપ્રાપ્તિકર્મ–ક્ષાત્રકર્મ–વૈશ્યકર્મ અને સેવ્યકમદિ કર્મો કરી શકાય છે. કપિલકેવલીએ પાંચસે ચેરાની આગળ લૌકિકકર્મરૂપ નાટ્યગાન કર્યું હતું. ચેની આગળ નાટક કરતા કપિલકેવલીનું લૌકિક આવશ્યક કર્મફરજને અદા કરી હતી. કપિલકેવલીનું નાટ્યકર્મ તે સાત્વિકર્મ તરીકે રાગદ્વેષરહિતપણે અવબોધવું. પરિપૂર્ણ રાગદ્વેષરહિત એવા કપિલકેવલીએ લૌકિક નાટ્યકર્મ સેવ્યું તેમાં તેમણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે લૌકિકકર્મ કરવાની પ્રવૃત્તિની આવશ્યકતા અવબોધી હતી. સાત્વિક મનુએ અહંમમત્વવૃત્તિરહિતપણે લૌકિક કર્તવ્યને એક પિતાની ફરજ માનીને જ કરે છે. અહંમમત્વ વૃત્તિને ત્યાગ કરવાપૂર્વક જે જે કર્તવ્યકર્મો થાય છે તેથી તે કર્મોને પણ ઉપચારથી સાત્વિકકર્મો તરીકે કથવામા આવે છે. તથા જે કર્મો કરવામાં સાતિવકભાવના વર્તે છે તે કને સાત્વિક કથવામાં આવે છે. આત્મજ્ઞાની જે હોય છે તે રજોવૃત્તિ અને તમોવૃત્તિરૂપ દેને જીતી શકે છે. આત્મજ્ઞાનીઓ રાગદ્વેષના ત્યાગપૂર્વક લૌકિકદશામા લૌકિક આવશ્યકર્મપ્રવૃત્તિને આચરતા હોવાથી તેઓ સંસારમા અપુનર્બ ધકની સ્થિતિને પ્રાપ્ત કરી આત્મોન્નતિ વિકાસક્રમમાં દરરોજ આગળ વધ્યા કરે છે લૌકિકમેને તે અખિલ વિશ્વવર્તિ મનુષ્ય આચરે છે પરંતુ રાગદ્વેષરહિતપણે સ્વફરજને પ્રભુની આજ્ઞારૂપ અવબોધી તેમા પ્રવૃત્ત થનાર વિરલ આત્મજ્ઞાનીઓ હોય છે એમ અવબોધવું. જેમ જેમ નિર્લેપકર્મ પ્રવૃત્તિ કરનારા મનુષ્યની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશ્વની સાવીય વાસ્તવિક ઉન્નતિ થયા કરે છે. જેમ જેમ વિશ્વમાં આત્મજ્ઞાનીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાત્વિકકર્મચગીઓવડે પૃથ્વી શોભાયમાન થતી જાય છે. એક તરફ આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપગમાં રહેવું અને બીજી તરફથી વિશ્વવર્તિ લોકિક કર્તવ્યકમેને સ્વફરજાનુસારે કર્યા કરવા એ કંઈ સામાન્ય બાબત નથી ઉચ્ચ કમેગીની દશાને પ્રાપ્ત કરવાને માટે અન્ત કરણપૂર્વક પ્રયત્ન હોય તો આવી દશા પર સ્થિત થવાય છે એમ મનુષ્ય અનુભવષ્ટિથી અનુભવશે તે તેમને અવાધાયા વિના નહિ રહે. આત્મજ્ઞાનીઓ જ્ઞાની, અથજી, સત્ત, આ મો ચાહિમા થતી અહંવૃત્તિથી મુક્ત થાય છે તેથી પિતાની શક્તિ માટે પોતાને અભિમાન પ્રકટતો નથી. જ્ઞાનીકર્મવેગીઓ અવધે છે કે બાહ્યકર્તવ્યકર્મો ખરેખર બાહ્ય વ્યવહારે કારણ સામગ્રીએ થયા કરે છે અને આત્મિક કર્તવ્યમે આન્તરિક ભાવ પ્રમાણે થયા કરે છે તેથી તેમાં જે સ્વાભાવિક ધર્મ પ્રમાણે Page #154 -------------------------------------------------------------------------- ________________ - - - - -- -- ( ૧૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. w થાય છે તેમાં અહંકાર કરવાની કઈ આવશ્યકતા નથી. મારો આત્મા નિરંજન નિરાકાર છે. સ્ફટિક રત્નવત અન્તરમા રહેલ આત્માની નિર્મલતા છે. તે કઈ બાહ્ય વસ્તુને ખરેખર કર્તા પણ નથી તેમજ બાહા જડ વસ્તુઓને ભેક્તા પણ નથી. કર્મપ્રયોગે આત્માએ શરીર ધારણ કરી પંચેન્દ્રિયની પ્રાપ્તિ કરી છે. મન-વાણું વગેરે શક્તિ મેળવી છે તે શક્તિ દ્વારા આત્માની ઉન્નતિ કરવાની છે. ઈન્દ્રિવિડે બાહ્ય વસ્તુઓને આત્માની પ્રગતિ થાય એવી રીતે ઉપયોગમાં લેવાની છે પરન્ત નામરૂપના ગે બાહ્યાવસ્તુઓ અહંમમત્વાદિ પરિણામથી બંધાઈને આત્માની મધ્યસ્થતા ચૂકવાની નથી એમ ખાસ ઉપગ રાખવાની જરૂર છે મન-વાણું અને કાયા દ્વારા કોઈ પણ લૌકિક કર્તવ્ય કર્મો કરતાં મગજની સમતોલના રાખવાની ખાસ જરૂર છે. બાહ્યક્તવ્ય કર્મ સામગ્રીઓના અનેક સગમાં આવીને બાહ્ય ફરજ અદા કરવી એટલું જ માત્ર લક્ષ્યમાં રાખી અન્તરથી નિર્લેપ રહી આત્મશક્તિને જાગ્રત્ કરવી એવા આત્મપ્રગતિમાર્ગને શુદ્ધોપગમાં સ્થાપન કરવો જોઈએ. બાહ્યાવસ્તુઓને લૌકિક દૃષ્ટિએ બાહ્યજીવનાદિકારણેએ ઉપગમાં લઈ શકું અને તે માટે કર્તવ્યકર્મોને કરી શકે; પરંતુ બાહ્યવસ્તુઓમાં હું તું અહેમમત્વ આદિ પરિણામથી બંધાઉં નહિ એજ આત્માની તટસ્થતા ક્ષણ માત્ર પણ વિસારલા એગ્ય નથી. બાહ્યાલૌકિકકર્તવ્યકર્માધિકારે સ્વફરજ પ્રમાણે બાહ્યલૌકિક કર્તકર્મોને વિવેકદૃષ્ટિથી કરતાં ચેડા મહારાજની પેઠે આવશ્યક કર્તવ્ય રણસંગ્રામથી બાહ્યપ્રાણુનો નાશ થાય તો ભલે થાઓ પરંતુ પાછો ન હઠી શકું-એમ નિર્ભયદષ્ટિ ધારણ કરીને લૌકિકકર્તવ્યકર્મમાં પ્રવર્તવાની જરૂર છે. સાત પ્રકારના ભયમાથી કોઈ પણ ભયથી લૌકિકકર્તવ્ય કર્મો કરતાં ગૃહાવાસસ્થિતિના અધિકારને બજાવતા પાછો ન હડી શકું અને અન્તરમા બાહ્યકર્મો સંબધી વિકલ્પ સંકલ્પ ખુદને ન ધારણ કરી શકે એ મારે બાહ્ય વ્યાવહારિક કર્તવ્યધર્મ છે. બાહ્યલૌકિકકર્તવ્યકર્મોને બાહ્યાધિકાર પ્રમાણે કરવાની જરૂર છે પરંતુ આત્માના શુદ્ધોપચાગે આત્માની તટસ્થતા અને સાક્ષીપણું અન્તરમાં ખાસ રાખવાનું છે કુમારપાળરાજાએ હાથીની અંબાડી પર પડાવશ્યક ક્રિયાને કરીને બાહ્ય ક્ષાત્રકર્મની ફરજ અદા કરી હતી. સ્વાધિકાર સુરજને અદા કરતા શરીર વગેરેના મમત્વને ત્યાગ કરવો જોઈએ. જે જે અશે શરીર મમત્વ અને કાર્યમમત્વને ત્યાગ થતું જાય છે અને સ્વફરજને અદા કરવામાં લૌકિકકર્મપ્રવૃત્તિ થયા કરે છે તે તે અંશે અતરમા ત્યાગ નિસંગ અને નિરહ ભાવ વૃદ્ધિ પામતે જાય છે. અમુક કાર્યને અમુક લૌકિક પ્રજનથી કરવાનું છે અને તેથી અમુક જાતની લૌકિક જીવનપ્રગતિ થવાની છે અને તે કર્મ કરવાની બાહાથી મારી પર ફરજ આવી પડેલી છે તે બજાવવી જ જોઈએ એમ અનુભવ કરીને લૌકિકકર્તવ્યકર્મોમા પ્રવર્તતા અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. આર્થિકાદિ સ્થિતિ સુધારવા, શારીરિકાદિ સ્થિતિ સુધારવા, આજીવિકાદિના જે જે હેતુઓ હોય તેમાં પ્રવૃત્ત થવા મારા અધિ Page #155 -------------------------------------------------------------------------- ________________ 瓿 નામરૂપનું વિવરણુ. ૧૯ ( ૧૧ ) કારની ફરજ પ્રમાણે મારે નિરહવૃત્તિથી પ્રવર્તવું જોઇએ; પરન્તુ તેથી મારે સ્વજને અજાવતાં કોઈ જાતની ખાદ્ય વ્યવહાર પ્રમાણે ખામી ન રાખવી જોઈએ. ખાહ્ય લૌકિક આવશ્યકે જે જે કર્માંની પ્રવૃત્તિયા કરવાની છે તે યદ્ઘિ ખાાસ્વાધિકાર પ્રમાણે ન કરવામાં આવે તે એક તે સ્વાધિકાર ક્રૂરજથી ભ્રષ્ટ થવાય, આત્મશક્તિમા મન્દતા આવે; આત્મજ્ઞાન પર તેથી લેાકેાની અરુચિ પ્રગટે; અને ધમસત્તાનેા નાશ થાય તથા બાહ્ય આવશ્યક લૌકિકમેની પ્રવૃત્તિના અભાવે જે જે વસ્તુઓની અગવડતા ટળે તેના ચેાગે ચિન્તા શાક મેહ અને પરની આશામાં દાસત્વ વેઠવાના પ્રસંગ આવે. યાવત્ ગૃહાવાસમાં રહેવાનુ' થાય તાવત્ લૌકિક આવશ્યક કન્ય કાર્યાંને ન કરવામા આવે તે તેથી સ્વક્રૂરજથી ભ્રષ્ટ થતાં અન્ય લેાકેાને પેાતાના વ્યાવહારિક પ્રામાણ્ય કર્તવ્ય કમના વિશ્વાસ ન આવે અને તેથી લેાકેા પર પ્રામાણ્ય વર્તનની છાપ ન પડે, આ પ્રમાણે અનેક પ્રકારના દોષા ઉત્પન્ન થવાથી યાવત્ ગૃહાવસ્થામાં સ્થિતિ થાય તાવત્ ગૃહાવાસના ઉચિત વિવેકે કન્ય કાંને સ્વાધિકારે ખજાવવાની જરૂર છે. મારા આત્મા નિષ્ક્રિય નિરાકાર છે, ખાદ્ઘ જવસ્તુ આત્માની કાઈ કાલે થઈ નથી, થતી નથી અને ભવિષ્યમાં થવાની નથી તેથી બાહ્ય વસ્તુઓની અહં'તા-મમતા રાખવી એ તેા મારા આત્મિક ધર્મ નથી; તથાપિ લૌકિક વ્યવહારદૃષ્ટિએ શરીરાદ્વિ જીવનહેતુભૂત ખાદ્યોપયોગી વસ્તુઓને બાહ્યાધિકાર ઉપયેગમાં લેવાની જરૂર છે; પરન્તુ તેમાં લેપાવાની જરૂર નથી. આત્મા વસ્તુતઃ અનામી તથા અરૂપી છતાં ક સંબંધે નામ તથા અનેક પ્રકારના રૂપાને ધારણ કરે છે તેથી તે અરૂપી અનામી એવું સ્વસ્વરૂપ ભૂલી વિશ્વવ્યવહારમા પ્રવર્તતા છતા નામ તથા રૂપના મેહથી મુંઝાઇને અહંમમત્વના માહ માર્ગમાં માહ્યથી અને અન્તરથી વહ્યા કરે છે નામ અને રૂપ એ માત્માને શુદ્ધ પર્યાય નથી તેથી આત્મજ્ઞાનીએ પેાતાને વિશ્વમાં અનેક નામેાની ઉપાધિયાએ પ્રસિદ્ધ થએલા જાણતા છતાં પણ તેમા અનામી એવું આત્મસ્વરૂપ ઉપયાગમા રાખીને મુંઝાતા નથી; તેમજ શરીરાદિ અનેકરૂપી પર્યાયે જો કે કર્મના યોગે આત્માના સંબંધમાં આવ્યા છે; છતાં તે વસ્તુતઃ આત્માના શુદ્ધ પર્યંચાથી ભિન્ન હાવાથી તેમા રતિ અને અવૃત્તિ ધારણુ કરીને મુંઝાતા નથી. નામરૂપના પાંચ અખિલ વિશ્વમા સર્વત્ર છે પરન્તુ તે આત્માથી ભિન્ન હોવાથી તેમાં રાગદ્વેષના પરિણામને ધારણ કરવા એ કોઇ રીતે ઉપયાગી ન હાવાથી જ્ઞાનીએ ખાદ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે નામરૂપી બાહ્ય લૌકિક જીવનઉપયેાગિતાએ ઉપયેાગ કર્યાં છતાં પણ તેમા મુંઝાતા નથી. લૌકિક વ્યવહાર દૃષ્ટિએ નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિને આચર્યા વિના કાઇ પણ મનુષ્યને કોઇ પણ રીતે ચાલતું નથી; પરન્તુ લૌકિક વ્યવહાર દૃષ્ટિ પ્રમાણે નામરૂપના અનેક પ્રકારના પર્યાયાના સબ ંધમાં આવતા છતાં અને તેના વ્યવહારની પ્રવૃત્તિ આચર્યા છતા અન્તરથી નામરૂપથી નિલે૫ રહેવુ એ પ્રમાણે લૌકિકકમ ચેાગમાં ઉચ્ચ થવાની જરૂર છે. નામરૂપના વ્યવહાર તેા ધર્મની વ્યવહાર પ્રિએ Page #156 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - ( પર ) શ્રી કમગ 2થ-સવિવેચન, R પણ સિદ્ધ થાય છે; પરંતુ તેમાં કોઇ માન માયા લાભ ઈર્ષ્યા નિન્દા શોક રતિ અરતિ અને કલેશાદિ પરિણામને ધારણ કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. નામરૂપમાં રાગદ્વેષ અને અહંવૃત્તિદ્વારા ભુલાવે જે ન થાય તે અન્ય રીતે ભૂલ થવાની નથી. સેમલ વગેરે વિષના વ્યાપારીઓ તેને ઉપગપૂર્વક વ્યાપાર કરે છે તેથી તેમને કોઈ જાતની હાનિ થતી નથી; તત્ લૌકિક કર્મ પ્રવૃત્તિને આચરતાં નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિ થતાં તેથી સ્વાત્મરૂપ ન ભૂલાય એવા શુદ્ધોપગે વર્તતાં કઈ પણ રીતે હાનિ થતી નથી; ઊલટું લૌકિકકર્મની પ્રવૃત્તિથી લૌકિક આવશ્યક કર્મોની સિદ્ધિ થતાં લૌકિક વ્યવહારનું જીવન પણ સમ્યગરીતે પ્રવર્તવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ચિંતાઓથી મુક્ત થવાપૂર્વક લેકેજર ધર્મવ્યવહાર કર્મોમાં પણ સમ્યક પ્રવૃત્તિ થયા કરે છે. જે ઘર્ષ એ વાક્યને ભાવાર્થ હૃદયમા ધારણ કરીને લૌકિકકમેને લૌકિક કર્મ વ્યવહાર પ્રમાણે વતી કરવા જોઈએ એમ ગૃહસ્થ જ્ઞાનીઓએ અન્તરમાં ખરેખર ઉપર્યુક્ત બાબતનો અનુભવ કરીને પ્રવર્તવું. શ્રી ઋષભદેવ ભગવતે ગૃહસ્થ દેહમાં ગૃહસ્થની લૌકિક કર્મ ફરજ પ્રમાણે વતીને વિશ્વ મનુષ્યને અનેક પ્રકારની શિલ્પાદિ કળાઓ શીખવી હતી કે જેનાથી જેના પર ઉપગ્રહદિપૂર્વક અન્ય સ્થાવરસાદિક ને સંહાર થાય, પરંતુ તેઓએ ગૃહસ્થ કર્મને લૌકિક કર્મની વિવેક દષ્ટિ પ્રમાણે સ્વાધિકાર પદેશિકદષ્ટિએ આચર્યું હતું તેથી તેઓશ્રી આન્તરિક પરિણામથી નિર્લેપ રહી વિશ્વોન્નતિ કરવાને સમર્થ થયા હતા. શ્રી ત્રાષભદેવ ભગવતે લેકેને લૌકિક શિલ્પાદિ કર્મોનું શિક્ષણ આપ્યું હતું, પરંતુ તેમાં તેઓ નામરૂપ પર્યાયના મહથી મુંઝાયા ન હતા. આવશ્યક લૌકિક કાર્યોને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપ્રમાણે આદરવા ખરાં પણ તેમાં મુંઝાવું નહિ એમ ખાસ લાપગ રાખીને જેઓ વર્તે છે તેઓ સાત્વિકભાવે લૌકિક કર્મ કરવાને અધિકારી બને છે. જે મનુષ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે આવશ્યક કર્મને કરતે છતે સર્વ બાહ્ય દૃશ્ય પ્રપંચેથી પિતાના આત્માને ભિન્ન માની અન્તરમાં સમભાવે વર્તીને આત્મિક પ્રગતિમાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય નિર્લેપ રહેવાને યોગ્ય હોવાથી લૌકિક કર્મ કરવાને અધિકારી બને છે. ચાવતું સલેપભાવે બાહ્ય કર્મોમાં–વસ્તુઓમાનામરૂપમાં મુંઝાવાનું થાય છે તાવત્ કર્મચાગીના અધિકારને પ્રાપ્ત કરી શકાતું નથી. લૌકિક કર્મચારી અને લોકોત્તર ધર્મકર્મયોગીને અધિકાર નિર્લેપ દશાને પ્રાપ્ત કર્યા વિના થતો નથી એમ ખાસ અન્તરમા અનુભવ કરવાની જરૂર છે. સાત્વિક -કર્મવેગીઓ હું વિદ્વાન છું, હું ધ્યાતા છું, હું અમુક કર્મને કરૂં છું અને હું અમુકનો ભકતા છું એવો શબ્દ વ્યવહાર આચરતા છતા હુંપણના અભિમાનને હૃદયમાં ધારણ કરતા નથી, ફકત સર્વ કાર્યોની પ્રવૃત્તિયોમા પિતાને સર્વનો સાક્ષીતટસ્થ માનીને પ્રવર્તે છે. સાત્વિકાની કર્મીઓની આન્તરિક અને બાહ્યની નિર્લેપ દશા હેવાથી તેઓ સંસારમાં બાહ્યપ્રવૃત્તિમા શુષ્ક નાલીએરની સ્થિતિ જેવા હોય છે. શુષ્ક Page #157 -------------------------------------------------------------------------- ________________ - .. . . લોકેતર કર્મ કોને કહેવાય ? ( ૫૩ ) - - બાલીએર પર ઘા કરવામાં આવે તે ટેપરું અને કાચલું જુદું પડે છે; તત્ સાત્વિકજ્ઞાનકર્મીઓ અન્તરથી અને બાહ્યથી નિલેપ હેવાથી તેઓને બાહ્ય ક્રિયાઓ તે બાહ્યરૂપે જ હોય છે અને અન્તરથી નિસંગ હેવાથી અન્તરથી બાહ્યમાં રાગદ્વેષે ન પરિણમવાથી આત્માના શુદ્ધ ધર્મરૂપે અન્તરથી જુદા હોય છે. સાત્વિકજ્ઞાની કર્મગીઓ રાગકેષરહિતપણે બાહ્ય કાર્ય ફલેરછારહિતપણે અને વિવેક જ્ઞાનપૂર્વક લૌકિક કાર્યોને કરે છે તેથી તેઓ સર્વ કર્મચાગીઓમાં ઉચ્ચ શુદ્ધ કર્મચાગીઓના અધિકારમાં પ્રવેશ કરે છે, અએવ રોગુણ કર્મયોગીઓ અને તમોગુણી કમગીઓ કરતા લૌકિકવ્યવહાર અને લેકેત્તર ધર્મવ્યવહારમાં પણ તેઓ શ્રેષ્ઠ બને છે. લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મોના કર્તાઓના ભેદે અવબેધાવ્યા બાદ લકત્તર કર્મોનો સ્વાધિકારે કર્તવ્ય નિર્દેશ કથવામાં આવે છે. લકોત્તર કમ કોને કહેવાય? लोकोत्तराणि कर्माणि निमित्तसव्यपेक्षया । स्वस्वाधिकारभेदेन भिन्नानि वेदसाधक ॥१४॥ શબ્દાર્થ–નિમિત્ત કારણોની સાપેક્ષતાએ સ્વાધિકાર ભેદે ભિન્ન ભિન્ન લેકેત્તર કિમે છે એમ સાધક તું વેદ. વિવેચનનિમિત્ત કારણોની અપેક્ષાએ લેકેત્તરધર્મકમેને સ્વસ્વાધિકાર ભેદવડે. ભિન્ન ભિન્ન એવા હે સાધક અવધ !!! અને અવધવાના કથનવડે ઉપલક્ષણાએ સ્વાધિકાને કોત્તર ધર્મકામાં પ્રવૃત્તિ કર ! નિમિત્ત કારની અપેક્ષાએ લોકેન્સર ધર્મકાર્યોના અનેક પ્રકારના ભેદ પડે છે, ક્ષેત્રભેદે કાલભેદે દ્રવ્યભેદે ભાવભેદે અને અધિકારભેદે ધર્મકાર્યોના ભેદે અવધવા. ધર્મકાર્યોના અનેક ભેદ છે. કેઈ જીવ કોઈ ધર્મકાર્યને સ્વાધિકાર કરી શકે છે. અને કઈ જીવ કઈ ધર્મકાર્યને પરાધિકારે કરી શકે છે. કેટલાંક ધર્મના કાર્યો સર્વ મનુષ્યને પરોપકારાદિ સાપેક્ષે એક સરખી રીતે કરવાના હોય છે તે પણ તેના દ્રવ્યક્ષેત્રકાલભાવાધિકારભેદે અનેક ભેદ પડે છે. અમુક મનુષ્ય સ્વાધિકારે જે ધર્મ પ્રવૃત્તિ સેવી શકે છે તેજ ધર્મપ્રવૃત્તિને તેનાથી ભિન્નાધિકારી સેવી શકો નથી. ગૃહસ્થ મનુષ્ય અને ત્યાગી મુનિરાજે એ બને વર્ગ ધર્મના કર્તવ્ય કાર્યોને સેવી શકે છે. ગૃહસ્થ મનુષ્ય દેશથી ધર્મની આરાધના કરી શકે છે અને ત્યાગીઓ સર્વથી ઉત્સર્ગાદિ અપેક્ષાએ નિરવધ ધર્મકર્તવ્યકર્મોની આરાધના કરી શકે છે. કૃતધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં ગૃહસ્થ ગૃહસ્થદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે Page #158 -------------------------------------------------------------------------- ________________ (૫૪). શ્રી કમથાગ પ્રથ-સવિવેચન. છે. અને ત્યાગીઓ ત્યાગદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે. ગૃહસ્થ સ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થના કેટલાક ધાર્મિક કૃત્યોને ગૃહસ્થ સેવી શકે છે, પરંતુ તેઓને સાધુઓ સેવી શક્તા નથી અને સાધુધર્મના ત્યાગ ધર્માધિકાર પ્રમાણે સાધુ યોગ્ય કેટલાંક ધર્મ કોને સાધુઓ સેવી શકે છે પરંતુ ગૃહસ્થવર્ગ સેવી શકતું નથી. તેનું વિવેચન યોગદિપિકા નામના અમદીય પુસ્તકના પ્રાતàોમાં કરવામાં આવ્યું છે. ધર્મના નિમિત્ત કારણોના અનેક ભેદ પડે છે. એક મનુષ્ય કંઈ ધર્મના સર્વ ભેદની પ્રવૃત્તિને આરાધવા શકિતમાનું થતું નથી પરંતુ તેની દશા પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ધર્મકર્મોને તે ક્ષેત્રકાલાનુસારે આરાધના કરવા છે તેઓને તે આદરી શકે છે અને તે ધર્મ કૃત્ય કરવામાં તેના સ્વાધિકારની ફરજ અદા થાય છે, તેમજ તેથી તે સ્વાત્માની પ્રગતિ કરી શકે છે. ઉત્સર્ગમાર્ગો અને અપવાદમાગે ગૃહસ્થ અને ત્યાગીને સ્વાધિકાર ભિન્નભિન્ન ધર્મકૃત્યોને સેવવાં પડે છે. આપત્તિકાલમાં યુદ્ધાદિ પ્રસંગે વડે ગૃહસ્થ અને ત્યાગીએને આપત્તિ ધર્મદે સેવવા પડે છે અને આપત્તિ ધર્મોવડે સ્વીત્સર્ગિક ધર્મભેદને પુનઃ સ્વાધિકાર પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિન્દુ સ્મરણમાં રાખીને આપત્તિકાલીન પ્રવૃત્તિ સેવવી પડે છે. દેશકાલાનુસારે ઉદારભાવનાથી જ્ઞાનીઓ સ્વાધિકાર ધર્મપ્રવૃત્તિને સેવે છે. જે દેશમાં જે કાલમાં જે મનુષ્ય ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મભેદ થવાનાં મુખ્ય રહસ્યને અવધી પક્ષપાતરહિતપણે અને સંકીર્ણદષ્ટિને પરિહરી ધર્મની પ્રવૃત્તિને આત્મશક્તિના વિકાસાર્થે અને અનેક પ્રકારની સ્વાતંત્ર્યપ્રગતિના પ્રકાશાથે સેવે છે તે દેશમાં તે કલમા તે મનુષ્ય ધર્મકર્તવ્ય કર્મચાગીઓના ઉચ્ચ શિખર૫ર આહીને વિશ્વમાં સ્વાસ્તિત્વ પ્રગતિત્વ સંરક્ષકત્વ-બીજકને સ્થાપન કરીને અમર બને છે. આત્માને ઉરચ દશા પર સ્થાપન કરે અને જેનાથી દુખેને નાશ થાય તેને ધર્મ કહેવામા આવે છે. આત્માની માનસિકવાચિક અને કાયિક શક્તિની જે પ્રગતિ કરે છે અને જેનાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. દેશકાલના અનુસારે ધર્મકાર્યોમાં પરિવર્તને થયા કરે છે અને દેશકાલાનુસારે મનુષ્યને સગવડતાપૂર્વક બાહ્યલૌકિક પ્રગતિની સાથે આત્યંતરિકપ્રગતિમા ધર્મને પણ સહાયભૂત થવું પડે છે. દેશ સંઘ અને સ્વવ્યક્તિની જે અવનતિ કરનાર હોય તે ધર્મ ગણું શકાય નહિ પરંતુ અધર્મ ગણું શકાય. બાહ્યપ્રગતિની સાથે જે ધર્મ સાનુકૂળપણે વર્તે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વવ્યાપકથ વાને ચગ્ય થાય છે. વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રગતિ આજીવિકા પ્રગતિ સામ્રાજ્ય પ્રગતિ વ્યાપાર પ્રગતિ ક્ષાત્રબલ પ્રગતિ સેવાધર્મ પ્રગતિ ઉદાર ભાવના પ્રગતિ અભેદમાર્ગ પ્રગતિ વિદ્યા પ્રગતિ અને સંઘ દેશ બલગતિમા જે સહાયભૂત થાય છે તેને ધર્મ થવામાં આવે છે અને એ ઉપર્યુક્ત પ્રગતિકારક ધર્મ ખરેખર વિશ્વમાં જીવવાને અને દર્ય પ્રકટાવવાને શક્તિમાન થાય Page #159 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - આત્માને સ્વભાવ. (૫૫). છે. વિશ્વવર્તિ સર્વ મનુષ્યને ભિન્નભિન્ન સ્વાધિકાર પ્રમાણે જે ધર્મનાં અનુષ્ઠાને પ્રત્યેક મનુષ્યને અનુકૂળ ન આવતાં હોય, વાછવિકાદિ હેતુઓની સાથે જે ધર્મની આરાધના ન થઈ શકતી હોય, જે ધર્મ ભિન્નભિન્ન દેશકાલના ભિન્નભિન્ન મનુબેને આચરવામાં સંકુચિતપણું ધારણ કરતે હેય, જે ધર્મના સેવવાથી અન્ય મનુષ્યની પરતંત્રતા તળે દબાવવાનું થતું હોય અને જે ધર્મના સેવવાથી બાહ્યલોકિક આજીવિકાદિપ્રગતિના માર્ગ સાંકડા થતા હોય તો તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વ મનુષ્યનું શ્રેય તથા પ્રગતિ કરવા સમર્થ થતું નથી અને તે ધર્મ અંતે સંકેચાઈને નષ્ટતાને પામે છે. સ્વાધિકારે ધર્મના જે જે કોને સેવી શકાય અને તેનાથી વાત્મશક્તિની પ્રગતિ થાય એવું સમ્યગ અવધી વ્યક્ષેત્રકાલભાવાનુસારે ધર્મકાર્યોમા પ્રવૃત્તિ કરવી જોઈએ કેર વ્યાવહારિકધર્મષ્ટિએ અને લોકેનર નચિકધર્મદષ્ટિએ ધર્મકાર્યોની પ્રવૃત્તિના સ્વાધિકાર રહસ્ય અવધવાની અને પશ્ચાત્ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે ધર્મથી સ્વવ્યક્તિ પરત્ર્યક્તિ કુટુંબજ્ઞાતિ–દેશ-સંઘ અને સર્વ વિશ્વજીવોનું ઉન્નતિજીવન થયા કરે છે તે તે ધર્મને દેશકાલ ભેદે આચરવાની જરૂર છે. જે ધર્મ અકીદાર વર્તુલને સંકેલી સંકીર્ણ લઘુ વર્તુલના રૂપમાં પરિણમે છે તે ધર્મમાંથી અનેક પ્રકારનાં પ્રગતિકારક શુભ તને નાશ થાય છે. ધર્મના નામે વિશ્વવર્તિમનુષ્યની સમૂહુકરણતા સંરકી શકાય છે તેજ ધર્મની જે સંકુચિત દષ્ટિ થાય છે તે સમૂડીભૂત થએલી અનેક શક્તિની પૃથક્કરણતા થતી જાય છે અને પરિણામે તે ધર્મનું વિશ્વમા નામાવશેષ રહે છે. જે ધર્મનાં તો સત્ય અને વિશ્વવ્યાપક સેવાધર્મથી રચાયેલા છે તે ધર્મ ખરેખર મનુબેનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે ધર્મ ખરેખર સાયન્સ વિદ્યાની સાથે પિતાને બચાવ કરીને વિશ્વવર્તિસાક્ષના હદયમાં વ્યાપે છે તેને સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર થાય છે. જેનાથી વિશ્વવર્તિસર્વ પર ઉપકાર થાય છે તે ધર્મને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા પ્રચાર થાય છે. જે મનુષ્ય સ્વાધિકાર સન્નતિકારક ધર્મને આચરે છે તે અન્ય પ્રકારની પ્રગતિને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા પર ધર્મનો પાયો રચાયેલ છે, જે મનુષ્ય મન વાણી અને કાયાથી આત્માના ગુણોને પરિપૂર્ણ પ્રકાશ થાય એવા ધર્મને કરે છે તે પરમાત્માની સાથે વાત્માની એકતા કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે. આત્મા સત્તાએ અજ અવિનાશી અખંડ નિર્મલ ચિદાનન્દ શુદ્ધ બુદ્ધ ત્રિગુણાતીત જ્ઞાનદર્શનચારિત્રરૂપ અનાદિ અનન્ત અનન્તધર્મરૂપ અને અરૂપી છે. આત્માને સ્વભાવ તેજ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને જે જે નિમિત્ત કાશે ધર્મરૂપ ગણાય છે તે બાહ્ય ધર્મ જાણ. ધર્મના નિમિત્ત કારણના અનેક ભેદ હોવાથી લોકોત્તર નિમિત્તધર્મના અનેક ભેદ પડે છે. જે મનુ ઘર્મને સેવે છે તે મનુષ્યભવના સારને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ધર્મસેવાથી વિમુખ રહે છે તેઓ આત્મન્નિતિના સવા Page #160 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૧૬ ) શ્રી કર્મગ ગ્રંથ-સવિવેચન. પ્રકાશથી વિમુખ રહી અજ્ઞાનરૂ૫ અન્ધકારમાં ભટક્યા કરે છે; અતએ ધર્મસાધનાથી ધર્મસંમુખ થવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે. અનેક પ્રકારના દુર્ગુણે કે જે આત્મપ્રગતિ માર્ગમાં કંટકરૂપ-વિધરૂપ થએલા છે તેઓને જે સર્વથા નાશ કરીને સ્વનું તથા જગતનું શ્રેય કરે છે એવા લેકેત્તર ધર્મને તે સાધક ! તું ધર્મ તરીકે જાણ અને એવા ધર્મને સ્વાધિકાર અંગીકાર કર!! ધર્મના અનેક ધમનુષ્ઠાનના ભિન્નભિન્નાધિકારી કેણ કેણ છે તેનું જે મનુષ્ય વાસ્તવિકદષ્ટિએ સૂમસ્વરૂપ અવબોધે છે તે ધર્મનાં ક્યાં કયા અનુષ્ઠાને પિતાને કરવા યોગ્ય છે તેને નિર્ણય કરવાને શકિતમાન થાય છે. ગરિકપ્રવાહપ્રવહિત મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યરૂપ ધર્મકર્મને અવધી શકતા નથી અને વાસ્તવિક બેધના અભાવે વાસ્તવિક ધર્મ પ્રગતિમાં આગળ વધી શકતા નથી. ધર્મના વિચારે અને આચારનું તથા ધર્મના આરાધકના અધિકારોનું પરિપૂર્ણ વ્યક્ષેત્રકાલભાવે સૂમસ્વરૂપ અવધવામા આવે છે ત્યારે હૃદયમાં સર્વાધિકારે કર્તવ્ય ધમનુષ્ઠાનનું ભાન થાય છે અને પશ્ચાત્ એ અનુકાનોમાં પ્રવૃત્ત થવાથી કર્તવ્ય કર્મને સમ્યગ રીતે સાધી આત્માના ગુણેને પ્રકાશ કરી શકાય છે. સ્વાધિકારથી ભિન્ન જે ધર્મના અનુષાનો હોય છે તેમાં પ્રવૃત્ત થવાથી પશ્ચાત પતન થાય છે અને જે કર્મધર્મમા સ્વાધિકાર હોય છે ત્યાંજ પુન સ્થિરતા થાય છે, અએવ સુજ્ઞ મનુષ્યોએ ધર્મકર્માનુષ્ઠાનના પરિપકવાનુભાવે સ્વયેગ્ય ધર્મકર્મમા પ્રવૃત્ત થવું જોઈએ. એક વર્ષના બાળકને સેમલની માત્રા ખવરાવવાથી જેવી ભયંકર હાનિ થાય છે તેમ જેની જે અનુષ્ઠાન કરવામાં અશક્તિગે અનધિકારિતા છે તેને તે અનુષ્ઠાન સેવવાથી કદાપિ આત્મપ્રગતિનો લાભ પ્રાપ્ત થઈ શકતે નથી. બાલક યુવા અને વૃદ્ધને દેશ-કાલ અને હવાનો નિર્ણય કરી તેની સ્થિતિના અધિકારે ઓષધ આપવામાં આવે છે તે તેથી જેમ ગુણ થાય છે તેમ ધર્મની આરાધનામાં પણ બાલજ્ઞાની વગેરે જેને અમુક દેશ અમુક કાલ અને અમુક સગોની પરિસ્થિતિનો વિવેક કરીને તેના સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મને ઉપદેશવામાં આવે છે તથા કરવામાં આવે છે તે સ્વપરની પ્રગતિ થાય છે. સ્વાધિકારે કર્તવ્ય ધર્મકને જે મનુષ્ય અનુભવે છે તે ભય દ્વેષ અને ખેદના પરિણામને પરિહરીને ધર્મસાધક વીરત્વને પ્રકટાવી શકે છે. જે ધર્મકર્મ પ્રવૃત્તિમાં પ્રથમ તે તેનું જ્ઞાન જ ન હોય તે પશ્ચાત તે પ્રવૃત્તિથી, લાભ પણ પરિપૂર્ણ ન થાય એ બનવા ચગ્ય છે. જ્ઞાનપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ જે જે કરાય છે તેમાં ઉદારભાવનાનું દિવ્યજીવન ઉદ્ભવે છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિકાનુણાનોથી આત્માની મુતતા, સંપ્રાપ્ત થાય છે શાશિવામ્ય મોક્ષ. જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્ઞાનવિનાની ક્રિયા અ ધ સમાન છે અને ક્રિયાવિનાનું જ્ઞાન ખરેખર પાગળું છે. જ્ઞાન છે. તે આત્માને ગુણ છે અને ક્રિયા છે તે શરીરાદિ જન્ય હોવાથી વસ્તુતઃ જડ ધર્માત્મક છે તથાપિ ધાર્મિક કર્તવ્યકર્મપ્રવૃત્તિ વિના માત્ર આત્મજ્ઞાનથી આત્માની મુક્તિને સંભવ Page #161 -------------------------------------------------------------------------- ________________ - --- -- -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - અનુદાનનું સ્વરૂપ ( ૧૭ ) ન હોવાથી અને ધાર્મિક ક્રિયાની આવશ્યકતા હોવાથી ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર પ્રમાણે સેવવાની ખાસ જરૂર છે એમ હે સાધક! તું વિવેકજ્ઞાનવડે હેય રેય અને ઉપાદેય પ્રવૃત્તિમાં નિર્ણય કરી અરમા અવધ. ધાર્મિકાનુષ્ઠાનેના ભેદનું પ્રતિપાદન કરવામાં આવે છે. અનુષ્ઠાનોનું સ્વરૂપ. થા अज्ञानादिपरीणामाद्-विषादिदोषसंस्कृतम् । तद्धार्मिकमनुष्ठान-विषाद्यं त्याज्यमेव वै ॥ १५ ॥ तहेतुकमनुष्ठानं चानुष्ठानामृतं स्मृतम् । सात्विकवुद्धिभिचं स्वर्गमोक्षप्रसाधकम् ॥ १६ ॥ • શબ્દાર્થ—અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેષ સંસ્કૃત વિષાદિ ધાર્મિક અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. તદ્ધિતુ અનુષ્ઠાન અને અમૃત એ બે અનુષ્ઠાન, સ્વર્ગમક્ષ પ્રસાધક છે માટે સાત્વિક બુદ્ધિમતાએ ગ્રાહ્ય છે વિવેચન –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેષ સંસ્કૃત વિષાદિધાર્મિક અનુષ્ઠાન ત્યાગ કરવા ગ્ય છે. વિઘાનુદા-જ્યોન્યાગુર અને નાજુકાન એ ત્રણ અનુકાનને વિષાદ એ પદથી અવબોધવા. સ્વર્ગ અને મોક્ષપ્રદ તહેતુકાનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્કાને અવબોધવા. અજ્ઞાન મિથ્યાત્વથી યુક્ત જે ધમનુષ્ઠાન કરાય છે તે વિષની પેઠે આત્માને હાનિકારક થાય છે. તાલપુટાદિ વિભક્ષણથી જેમ પ્રાણેને નાશ થાય છે તકતું અજ્ઞાન–રાગદ્વેષાદિ પરિણમવડે ધર્માનુષ્ઠાન પણ આત્માના નાનાદિ ગુણેનું ઘાતક બને છે. અજ્ઞાનત્વથી મનુષ્ય જે ઈશ્વર છે તેને અનીશ્વર માને છે અને જેનામા અનીશ્વર-અદેવત્વના લક્ષણ છે તેને ઈશ્વર માને છે. ધર્મને અધર્મ માને છે અને અધર્મને ધર્મરૂપ માને છે પાપને પુણ્ય માને છે અને પુણ્યને પાપ માને છે. જીવને અજીવ માને છે અને અજીવને જીવ માને છે. સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુ અને સુખરૂપ માને છે અને સુખને દુ ખરૂપ માને છે. આસવને સંવર માને છે અને સંવરને આસવ માને છે. મેક્ષને બ ધ માને છે અને Page #162 -------------------------------------------------------------------------- ________________ (૫૮) થી કાગ ધસવિવેચન. -~~~-~-~બંધને મોક્ષરૂપ માને છે અએવ અજ્ઞાનપરિણામે કશા ધાર્મિકાનુને વિપપ પ.િ મીને દુખરૂપ ફલવિપાક્મદ હેવાથી તે અનુદાનને વિવાનુણા કથવામા આવે છે. સે મણ દુધના બનેલા દુધપાકમાં એક તેલે તાલપુટ વિષ નાખવામાં આવે તે જેમ તે દુધપાક ભટાણુથી અનેક મનુષ્યના પ્રાણ વિખુશી જાય છે તઢ વિષાનુદાનથી ઘર્મના બદલે અધર્મ થવાથી આત્માને દુખની પરંપરા ભોગવવી પડે છે. અતવ અજ્ઞાનમિથ્થાબુદ્ધિને પરિહાર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છેએકનું દેખી અન્ય મનુષ્ય પણ તેનું રહસ્ય અવધ્યા વિના જે અનુદાન કરે છે તેને અન્યgણન કહેવામાં આવે છે. દેખાદેખી સાથે જગ પડે પિંડ કે વાધે રેગ-ઇત્યાદિની પેઠે અને ન્યાનુણાનથી પણ આત્માની પ્રગતિ થઈ શકતી નથી. કેઈકનું ધાર્મિક અનુદાન દેખીને તે પ્રમાણે દેખાદેખી અનુષ્ઠાન કરવાથી આત્મામાં જ્ઞાનને વિકાસ થ નથી, દેખાદેખી અનુષ્ઠાન કરવાથી જ્ઞાનની આવશ્યકતાને લેપ થાય છે. દેખાદેખી ધાર્મિકાનન કરનારાઓ અતર્મ જેવા હોય છે તેવાને તેવા રહે છે, તેમના હદયમાં કઈ પનું જતની ઊંડી અસર થતી નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ સાંસારિક વ્યવહારિક ધર્મકાર્યમાં સુધાવધારે કરવાનું અને દેશકાલાનુસારે અધિકારી પર લાભાલાભ પ્રવૃત્તિ વા સ્વફરજને આવશ્યક ઉપયેગી ધર્મપ્રવૃત્તિને કેવી રીતે આચરવી તેનું પરિત, જ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી અને તેથી અને પરિણામ એ આવે છે કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિ ચોથી સસ્મૃમિ પંચેંદ્રિયની પેઠે ત્યાં ત્યાં અથડાવવું પડે છે. એક સામાન્યમાં સામાન્ય ધાર્મિકાનુષ્ઠાન હોય તે પણ તેને પરિપૂર્ણ વિવેક કરવાની જરુર છે. અમુક ધાર્મિકાનુકાનની પ્રવૃત્તિ કરવાથી શું લાભ થવાનો છે? અમુક ધાર્મિકાનુષ્ઠાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે અને તે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે ભૂતકાળમાં કેવું હતું, વર્તમાનમાં કેવું છે, તથા ભવિષ્યમાં કેવું રૂ૫ ગ્રહશે તેને અધિકારી પર વિચાર કરે જોઈએ. અમુક ધાર્મિકનુષ્ઠાનની વિધિતેને અધિકારી–તેનું બાહ્યાતર સ્વરૂપ તેનામાં થતાં પરિવર્તને ઉત્સર્ગ અને અપવાદમાર્ગે તેની સ્થિતિ અને નામાદિ નિક્ષેપે તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધ્યા વિના આત્માની વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી–એમ હૃદયમાં સૂક્ષેપગે અનુભવ કરવાની જરૂર છે ફક્ત દેખાદેખી ક્રિયાઓ કરનારા મનુષ્યના આત્માએ પ્રતિ લક્ષ્ય આપવામાં આવે તે અવબોધાશે કે તેઓનાથી આત્માની ઉન્નતિ કરી શકાઈ નથી. જે મનુષ્ય અનુષ્ઠાનેનું જ્ઞાન કર્યા વિના અન્ધશ્રદ્ધા વા રુચિમાત્રથી દેખાદેખી ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિકાનુનના વાસતવિક બેધના અભાવે સંકુચિત દષ્ટિના માર્ગપ્રતિ ગમન કરે છે અને દ્રવ્ય ક્ષેત્રકાલભાવે સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગથી તથા અપવાદથી ધાર્મિક ક્રિયાઓને કરવા સમર્થ થઈ શક્તા નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ મનને મહેનત આપી શકતા નથી અને તેથી તેઓ કર્તવ્ય ક્રિયામાર્ગથી Page #163 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનનું સ્વરૂપ ( ૫૯ ). ભ્રષ્ટ થઈ વિપરીતમાગપ્રતિ ગમન કરી શકે છે. રાઈસી દેવસીની કથાની પેઠે વા ગારના ખીલાના દષ્ટાન્તની પેઠે દેખાદેખી સમજ્યા વિના જેઓ ધર્મપ્રવૃત્તિને આદરે છે તેઓના આત્માની પતિત દશા થાય છે. ભારત દેશમાં પ્રાય મોટા ભાગે દેખાદેખી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિપ્રવાહ શરૂ થએલે છે અને તેથી અને પરિણામ એ આવ્યું છે કે અધપરંપરા અને સંકુચિતદષ્ટિથી ધર્માનુષ્ઠાનેમાં અનેક મતભેદે પડી ગયા છે ધાર્મિકાનુષ્ઠાનને ભૂલ ઉદ્દેશ શું છે અને તેમાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ભિન્નભિન્ન જીવના ભિન્નભિન્ન અવસ્થાભેદે ભિન્નભિન્નાધિકાર ચગે કેવાં પરિવર્તને થયા કરે છે અને તેથી વર્તમાનકાલે તેમાં કેવી રીતે અધિકાર પરત્વે કેને પ્રવર્તવાની જરૂર છે તેના સમ્યગુબેધના અભાવે વાર્તમાનિકધર્માનુષ્ઠાનકારકેની વ્યવહાર અને નિશ્ચયથી સમ્યફ પ્રગતિ થઈ શક્તી નથી. આત્માની વ્યાવહારિક તથા નૈશ્ચયિકધર્મપ્રગતિમાં અ ન્યાનુકાન ઉપયોગી થઈ શકતું નથી. જરઢાસુદાન પણ ભવની પરંપરામાં વૃદ્ધિ કરનારું હોવાથી તે ચાકચ તરીકે અવધવું. ધમનુષ્ઠાનમા ગરલની પિ જે પરિણામ વહે છે તેને સરસ્ટાગુEાન કહે છે. ધાર્મિકાનુછાને કરતા મનમાં અનેક પ્રકારના આ ભવ અને પરભવ સંબંધી વૈભવ ભોગવવાના સંકલ્પવિકલ્પ કરવા, પરભવાદિ સંબંધી નિદાન કરવું, અનેક પ્રકારની વિષયની વાસનાઓને મનમાં ને મનમાં પ્રકટાવવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ કરવી, ધાર્મિકાનુષ્ઠાનના ફલ તરીકે વિષયસુખની પ્રાપ્તિને અગ્રગણ્ય સ્થાન આપવું, મારણ-મોહનઉચ્ચાટન અને સ્તંભન વગેરે જે જે અપ્રશસ્યપાપપ્રદ કર્યો હોય તેઓને આરંભવાની પ્રવૃત્તિ-વૈર-ઝેર-ફ્લેશ-કંકાસ-નિન્દા-ઈષ્ય-ક્રોધમાન-માયા લેભ–કામ અને હિંસાના પરિણામપૂર્વક જે જે ધાર્મિકાનુષ્ઠાન કરવામાં આવે છે તેઓને રહાનુદાન અવબોધવા. કઢાનુણાના મનુણ અન્ય જીની સાથે વૈર લેવાના પરિણામની મુખ્યતાએ ધર્મ પ્રવૃત્તિ કરે છે. કારાગુઆ નવા મનુષ્ય અમુક ધર્મનુષ્ઠાનથી અમુક મારે અવતાર થાઓ એવી સકામનિદાનભાવનાને હૃદયમાં મુખ્યતાઓ ધારણ કરે છે; જે જે ધમનુષાને મુક્તિ માટે કરવામાં આવતા હોય તેઓને ખરેખર જટાનુણાવાવના મનુષ્ય સંસારમાં જન્મજરા મૃત્યુની પરંપરા વધે તેવા તીવરાગાદિ પરિણામે આદરે છે. અનેક પ્રકારની વૈષયિક કામનાઓની પરિતૃપ્તિ માટે અનુષ્કાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહે છે. માનપૂજા કીર્તિની લાલસાને દઢ પૂજારી બની જવાનુણના ધર્મક્રિયાઓને કરે છે. નામરૂપના તીવ્ર મોહથી મુંઝાઈને ધર્મપ્રવૃત્તિઓને આદરે છે, ધર્મક્રિયાઓ કરતી વખતે અન્યની નિન્દા કરીને મસ્ત રહે છે અને ધર્મભેદે અનેક પ્રકારના ફ્લેશ ટંટા કરીને સ્ત્રગુણની આત્માની અવનતિને ખાડે પિતાના હસ્તે ખેદે છે. સાનુકાનીને કેઈની ઉન્નતિ સહન થતી નથી. તે અન્ય જીવે પર અનેક પ્રકારનાં આળ મૂકીને તેઓની હાનિ કરવાને તીવ્ર કવાય ધારે છે. પોલિક સુખને કીટક બનીને વિષયેના નીચે કચરાય છે અને તે તેમાંજ સુખની શ્રદ્ધાને ધારણ કરે છે. અનેક પ્રકા Page #164 -------------------------------------------------------------------------- ________________ - - -- -- - -- - - -- --- - - - --- - - - - - - - - - - - (૬૦) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. રના દુખ સંકલ્પ ધારણ કરીને પિલિક સુખના સ્વાર્થે પરમાર્થ બાબતથી દૂર રહે છે. નિષ્કામ ભાવે સ્વફરજ માનીને કોઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ તે તેના મનમાં ઝેરના જેવી લાગે છે. તેના હૃદયમાં વિષયસુખનું દયેય બની રહે છે. હિંસાના-અસત્યના વિશ્વાસઘાતનાઅપ્રમાણિકતાના-સ્તેયભાવનાના અને વૈરવિરોધના પરિણામથી તેનું હૃદય કલેડાના જેવું કાળું હોય છે તેથી જ સ્રાનુણાનારા દુર્ગતિને પ્રાપ્ત કરે છે તથા ધાર્મિક ક્ષિાઓના વાસ્તવિક ફલને હારી જાય છે અતએ જાનુનના કુવિચારોને ત્યાગ કરવો જોઈએ. વિકાનુણા-અબ્ધsmગુખાન અને કારનુદાનથી આત્માની લૌકિક પ્રગતિકારક વ્યવહારદષ્ટિએ તથા લેકેત્તર પ્રગતિકારક વ્યવહાર દૃષ્ટિએ અને નૈઋયિક દૃષ્ટિએ એ ત્રણ અનુકાનેથી વાસ્તવિક ઉચ્ચતા ન થવાથી એ ત્રણ અનુષાના પરિણામને ત્યાગ કરવાની જરૂર છે. ઉપર્યુક્ત ત્રણ અનુકાનેથી આત્માના સગુણેને લાભ થતો નથી, અતએવ એ ત્રણ અનુષ્કાને ત્યાગ કરવો જોઈએ અને તહેતુ તથા અમૃતાનુષ્ઠાન આદરવું જોઈએ. જે ક્રિયાનું જેવું સમ્યક સ્વરૂપ છે તેવું અવબોધવામાં આવે અને તે કિયા કરવાના જે જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે હેતુઓ હેય તે તે હૃદયમાં પરિપૂર્ણ રીત્યા સમજવામાં આવે, ધાર્મિક ક્રિયાઓનું દ્રવ્યક્ષેત્રકાલભાવ અને અધિકારથી યહેય અને આદયત્વ અવધવામાં આવે, અમુક ધાર્મિક ક્રિયાથી વપરની કેવી રીતે ઉન્નતિ થઈ શકે તેમ છે એમ પરિપૂર્ણ વિવેક જ્ઞાનથી નિશ્ચય કરવામાં આવે, અને અમુક ધાર્મિક ક્રિયાઓ પ્રવર્તવાના અને તેઓને પ્રવર્તાવનારાઓના મુખ્ય હેતુઓ અવબોધવામા આવે ત્યારે તેતુનુદાન કરવાની રેગ્યતા પ્રકટાવી શકાય છે. અમુક ધાર્મિક ક્રિયાઓના અનુષાને પૂર્વે કેવા હતા? કયા ઉદ્દેશથી કયા જેને માટે કેવા પ્રકારને તે વખતના જીને અધિકાર જાણી પ્રવર્તાવ્યાં હતાં? તે અનુષાનેમાં કેવા પ્રકારને ફેરફાર થયે છે ? તે અનુષ્કાને કરવાથી વર્તમાનમાં આત્માની ઉન્નતિ થઈ શકે તેમ છે કે કેમ? પૂર્વે તે તે અનુષાનોના પ્રવર્તકેને સમય કેવા પ્રકારને હતું અને તે સમયના લેકેની સ્થિતિ કેવા પ્રકારની હતી તે સમયે પ્રતિપક્ષી ધાર્મિક યિાઓનાં અનુષ્ઠાને હતા કે કેમ? અને પ્રતિપક્ષીય ધાર્મિકાનુષ્ઠાન હતાં તે કેવા પ્રકારના હતા તે વખત અને સંપ્રતિ સમયના મનુષ્યોને એકસરખા ધર્માનુષ્ઠાને હાવા જોઈએ કે કેમ? ક્ષેત્રકલાનુસારે તે તે ધર્માનુષ્ઠાનનું મૂલ૫ કાયમ રાખીને ભિન્ન ભિન્ન અધિકારી જેમાં તેઓને પ્રવર્તાવવા માટે તેમાં સુધારે વધારે કરી શકાય કે કેમ? ધર્માનુષનેના મૂલ પ્રવર્તકોના ઉદ્દેશાનુસારે સંપ્રતિ ધર્માનુષ્ઠાનનું સ્વરૂપ સમજી શકાય છે કે અન્યથા છે ? અમુક ધમનુષાનોમા રૂઢદષ્ટિએ સંકુચિતપણું થયું છે કે કેમ? અમુક ધમનુષ્ઠાનેથી પિતાને-કુટુંબને જ્ઞાતિને-સમાજને-સંઘને અને દેશને સામ્રાજ્ય પ્રગતિમાં પૂર્વે કેટલો લાભ થશે ? વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે? અમુકધમકુષ્ઠાનોથી Page #165 -------------------------------------------------------------------------- ________________ વાધિકાર નિષ્ણુય. ( ૬૧ ) માનસિક—વાચિક—કાયિક-સામાજિક-નૈતિક વૈશિક અને સંપૂર્ણ વિશ્વની દ્રવ્યભાવથી ઉન્નતિ થઈ થાય છે અને થશે કે કેમ ? અમુક ધર્માનુષ્ઠાનોમાં તનમનધનના અપાતા ભાગથી પેાતાને કુટુ અને ગચ્છને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદા પહોંચે છે કે કેમ ? અમુક ધર્માનુષ્યનોમાં તનમનધનના અપાતા ભાગથી પોતાને કુટુખને ગુચ્છને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદે પહોંચ્યા છે કે કેમ ? અમુક ધર્માનુષ્ઠાનોથી મારી ઉન્નતિ થાય છે કે નહિ તેનો હેતુપૂર્વક નિğય કરીને પ્રવર્તવાથી તàતુ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અમુક ક્ષેત્રકાલાનુસારે અમુક ધર્માનુષ્ટાન કેવી રીતે કરવું જોઇએ અને તે વખતે મનવચનપ્રયાના ચોગાની કેવી પ્રવૃત્તિ ધારણ કરવી જોઈએ તેનું વાસ્તવિકસ્વરૂપ અવખાધ્યા પશ્ચાત્ તāતુ ક્રિયા કરી શકાય છે. અનેક જ્ઞાનીઓનો ઉપદેશ અને અનેક ધાર્મિક શાસ્ત્રોનું પરિશીલન કર્યાંથી તāતુ ક્રિયા કરી શકાય છે. ધાર્મિક ક્રિયાઓમા પ્રવૃત્ત થયા વિના કોઈનો છૂટકા થવાનો નથી. સપૂર્ણ વિશ્વવર્તિ મનુષ્યોને અવશ્ય ધર્મક્રિય કરવાની જરૂર છે. ધર્મક્રિયાઓ અનેક ભેદવાળી હોય પરન્તુ અનેક ભેદવાળી ધર્મક્રિયાએના હેતુએ શા છે અને કોને કયા અધિકારે સ્ત્રી ક્રિયા કઈ વિધિથી ક્યા કાળે ક્યા ક્ષેત્રે ફરવાથી આત્મન્નિતિ થવાની છે તેનો નિશ્ચય કરીને પ્રવર્તવામાં આવે તા સંશયામાં વિનત્તિ જેવી દશા ન પ્રાપ્ત થઈ શકે અને ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ દેખાતી અનેક ધર્મક્રિયાના ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રાલભાવભેદે રહસ્યે અવધવાથી જે જે કાળે જે જે અધિકાર દશાએ જે જે અવસ્થાએ ૨ે જે ક્ષેત્રે જે જે ધાર્મિક ક્રિયાને પેાતાના માટે આદરવી હોય તેનો નિશ્ચય થાય છે તથા તે તે તદ્વેતુકઢ્યિા પે પરિણમે છે. ક્ષેત્રકાળ યભાવભેદે ભિન્ન ભિન્ન દેશેામાં ભિન્ન ભિન્ન કાળમાં જળની અનેક પ્રકારની અવસ્થા દેખાય છે પરન્તુ તે જળના ક્ષેત્રકાળાનુસારે જે મનુષ્યેા ભેદ જાણે ઇં તેઓ પેાતાને પીવાયેાન્ય જળને ગમે તેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. સમુદ્રના ખાણ જળની યંત્રદ્વારા ખારાશ કાઢી મિષ્ટ અનાવવાની જેઆ યુક્તિએ જાણે છે તે મિષ્ટ જળને પી શકે છે. ક્ષેત્રકાળાનુસારે ભિન્ન ભિન્ન દેશેાના પાઁચ ભૂતાના સંબધે જળની ભિન્ન ભિન્ન અવસ્થા દેખાય એ સ્વાભાવિક છે તેમ ધર્મક્રિયાઓની પણ ભિન્ન ભિન્ન દેશકાળમા ' ભિન્ન ભિન્ન અવસ્થા થાય એ ખતવા ચેાન્ય છે. પાતાના અધિકારે કઈ ક્રિયા કરવાથી આત્માની ઉચ્ચદશા થાય એવું વિવેકપૂર્વક અવોધ્યા પશ્ચાત્ તāતુર્થાંનુાન સ્વયેાગ્ય પ્રાપ્તિ કરી શકાય છે. દ્રવ્યક્ષેત્રકાળભાવ–આજીમાજીના સાનુકૂળપ્રતિકૂળ સચાગા-અવસ્થા-શક્તિજ્ઞાન–વગેરેવડે સ્વાધિકારનો નિણૅય કરી શકાય છે. સ્વાધિકારના નિર્ણયમા સમ્યજ્ઞાન વિના અનેક મનુષ્યા મુંઝાય છે અને અનેક પ્રકારની વિપત્તિઓ વેઠીને કાયર બની જાય છે. પ્રત્યેક કાર્યમાં અધિકાર અવલોકવાની આવશ્યકતા સ્વીકાર્યાં વિના કાઇનો છૂટકે થતા નથી, અધિકાર વિના મનુષ્યને ક્રિયા કરવાનો ઉપદેશ કરવાથી વા ને યિા 弱 Page #166 -------------------------------------------------------------------------- ________________ . .. . . . . . - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. R કરાવવાથી ઉભયભ્રષ્ટ જેવી દશા તેની થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. તહેવુકિયા સ્વાધિકારે તેને ક્રિયાઓનાં પરિપૂર્ણ રહસ્યને પરિત અવધીને ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તે ધર્માનુષ્ઠાન પ્રસંગે અશુભ પરિણામને નિવારી શુભ પરિણામે ધારણ કરવા શક્તિમાન્ થાય છે અને શુભ પરિણામના ચગે પુણ્યબંધ કરી દેવકની ગતિ પ્રાપ્ત કરે છે. તદધેનુકાકાનકારક દ્રવ્ય ક્ષેત્રકાળભાવે ધાર્મિકાનુષાને ઉપયોગી થવાથી ધાર્મિકાનુષ્ઠાન કરવામાં તે પિતાની યેગ્યતા સ પ્રાપ્ત કરી શકે છે. તબ્ધતુકાનુષ્ઠાનકારક સ્વાત્માની-કુટુંબની-જ્ઞાતિની-સમાજની-દેશની અને વિશ્વની પ્રગતિ કરવામાં સહાશ્મીભૂત થઈ શકે છે. વિષાનુષ્ઠાન અન્યાનુષ્ઠાનથી અને ગરલાનુકાનમાં રજોગુણ અને તમોગુણ વૃત્તિની મુખ્યતા હોય છે અને તદધેતુકાનુષ્ઠાનમાં સાત્વિકવૃત્તિની મુખ્યતા હોય છે. તબ્ધતુકાનુષ્ઠાનથી આત્માના ગુણેને આવિર્ભાવ કરવાની ચોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અપ્રશસ્ય કીધ માન માયા અને લોભાદિ કષાને પ્રશસ્ય કષાયના રૂપમાં ફેરવી શકાય છે, અને અમુક કષાયેના ઉપશમાદિભાવે બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા ધારી શકાય છે. તદધેતુકાનુષ્ઠાનથી આત્માના મુખ્ય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ પ્રતિ પ્રવૃત્તિ કરવાનો પ્રારંભ શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયાનું સૂફમસ્વરૂપ અવધનારાઓ તÈતુકાનુષ્ઠાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રત્યેક વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાની અમુક રીતિએ અમુક કારણે અમુક જીવને અમુકાપેક્ષાએ ઉપયોગિતા અને અસ્તિત્વ સંરક્ષત્વની આવશ્યક્તા સિદ્ધ કરે છે. સ્વપરશાસ્ત્રોના પરિપૂર્ણ તત્વચિંતકોના હૃદયમાં ધાર્મિક ક્રિયાઓની ઉત્પત્તિના કારણે–આશ ક્રિયાઓનાં પ્રજને ક્રિયાઓ દ્વારા સ્વપરને થતા લાભ-ક્રિયાઓ કરવાની ફરજકિયાઓ કરતાં નિષ્કામ ભાવના અને અધિકાર પરત્વે કાલાદિકમાં નિયમસર ક્રિયાઓ કરવાની ઉપગિતા અવબોધાય છે. તત્વચિંતક દ્રવ્યાનુયેગના જ્ઞાનથી ક્રિયા કરનારાઓના વાસ્તવિક સ્વરૂપને અવધે છે અને કથાનુગથી ક્રિયા કરનારાઓના દુષ્ટાતોથી કિયાફતને અવબોધે છે અને તેમજ ચરણનુ ગદ્વારા યિાઓની દ્રવ્ય ક્ષેત્રાદિક વિધિને અવધી તધેતુકાનુષ્ઠાનના ઊંડા સ્વરૂપમાં ઉતરે છે. ઉપર્યુક્ત ક્રિયાના સૂક્ષ્માવબોધથી તદધેતુકાનુષ્ઠાનકારકો અનેક પ્રકારનાં પરસ્પર વિરુદ્ધતાદર્શક ધર્માનુષ્ઠાનેને દેશકાલાનુરારે તથા અવસ્થાદિભેદે અધિકારી પરત્વે અવિરપણે અવધી મંડનશૈલીએ ઉદારભાવથી સંકુચિત દ્રષ્ટિ પરિહરી ધમનુષ્ઠાનેમા પ્રવૃત્ત થાય છે ગૃહસ્થવર્ગ અને સાધુવની અનેક ભેદવિશિષ્ટ ધાર્મિક ક્રિયાઓના સત્ય સ્વરૂપે અવબોધીને અને તે પ્રમાણે પ્રવર્તીને તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જે મનુષ્યની તબ્ધતુકાનુષ્ઠાનમાં પ્રતિભક્તિ-વચન અને નિસંગભાવે પ્રવૃત્ત થઈ હોય છે તેઓ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. તદધેતુકાનુષ્ઠાનથી પરિપૂર્ણસાધકમનુષ્ય અને તાલુકાનની સ્થિતિને પ્રાપ્ત કરે છે. વધેતુકાનુષ્ઠાન કરતાં અમૃતીનુષ્ઠાન અનન્તગુણ ઉત્તમ છે. ઉત્તમોત્તમમામૃતાનુષાનબળે અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જીવન્મુકત પદ પ્રાપ્ત Page #167 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - અમૃતાનુષ્ઠાન કોને કહેવાય? ( ૩ ) કરી શકાય છે. તÈતકાનુષ્ઠાનના ઉરચશુભ વિચારે ભાવના કરતાં તાલુકાના અનન્તઉત્તમ શુભ વિચારે-ભાવનાઓ વર્તે છે. જ્યારે કોઈ પણ ધાર્મિકાનુષ્ઠાનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યેયની એકતા સ્થિરતા લીનતા અને તન્મયતા થઈ જાય છે અને જ્યારે અન્ય બાબતોના વિકલ્પ સંકલ્પ ટળી જાય છે તેમજ મનની સ્થિરતા તેમાં થવાથી આનન્દરસની ઝાખી પ્રકટે છે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ કથી શકાય છે. જે ધાર્મિકતુષ્ઠાનની પ્રવૃત્તિ કરતા આત્મા પોતાના સહજાન દગુણના ઘેનમાં રહે અને નિસંગતાને અનુભવ લહી શકે તેને સવૃત્ત|દાન કથવામાં આવે છે. જ્યારે દેવગુરુ અને ધર્મની આરાધના સેવાભક્તિ કરતા વિશદ્ધ પ્રેમે અલૌકિક રસને અનુભવ થાય છે. ભય–બેદ–ષ–અહંતા અને મમતાનું જ્યા કિચ્ચિત પણ જેર ન હોય અને અલૌકિક દિવ્ય જીવનવડે આત્મા જીવત હોય એ અનુભવ આવે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવબોધવું. આત્માના આનન્દરસની ઉત્પત્તિ ખરેખર આત્મામાં હોય છે પરંતુ તેના બાહ્યાનુકાનમા આરેપ કરીને બાહ્યાનુષ્ઠાનને પણ અનાણાજ કથવામાં આવે છે. આત્મામાં આનન્દને ઓઘ પ્રકટી શકે અને તે જાણે ત્રણ ભુવનમા ન સમાઈ શક્ત અનુભવાતું હોય એવી દશામા અમૃતાનુષ્ઠાન થયું એમ અનુભવી શકાય છે જ્યારે જે ક્રિયા કરતા એકદમ બાહ્યશાતા વેદનીયના નિમિત્તો વિના ઈન્દ્રિયેના વિષથાદિ વ્યાપારવિના એકદમ આત્મામાં આનન્દરસની ઘેન છવાઈ ગએલી લાગે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. અમૃતાનુષ્ઠાનના પરિણામ વખતે આત્માની અનન્તગુણી વિશુદ્ધતા અને ઉચ્ચતા થાય છે અમૃતાનુણાનબળે આત્માની પરમાત્મારૂપે પ્રગટ થવામાં વાર લાગતી નથી ભક્તિ-સ્તુતિ–સેવા-પૂજા-જ્ઞાન અને ધ્યાન કિયાવડે આત્માને સ્વાભાવિક ભાવ પ્રકટવાથી પુન જન્મ જરા અને મૃત્યુથી આત્માને મરવું પડતું નથી અને અનન્તદિવ્યજીવને સાદિ અનન્તમાં ભગે જીવી શકાય છે. આત્માના ઉપશમાદિભાવે અમૃતપરિણામ રસની ઝાંખી થાય છે આત્માને આનન્દરૂપ અમૃતરસને જે ક્રિયાપ્રસંગે અનુભવવામાં આવે છે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. અમૃતાનુણાનકારકે આત્માની અમરતાને અને આત્માના સુખને અનુભવ કરી સિદ્ધસુખના અનુભવી થાય છે. એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસને અનુભવ્યું. તેણે સંસારસમુદ્રને તર્યો એમ પ્રબોધવું એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસ અનુભળે તેને અન્ય રસમા ચેન પડતુ નથી. આત્માની વાસ્તવિક જીવન્મુક્તતા અનુભવવી હોય તે અમૃતાનુષ્ઠાન રસને પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારીને પ્રયત્ન કરવાની જરૂર છે. બાહ્યાનુષ્ઠાન કરતી વખતે આત્માને અનુભવ સુખ રસ વેદી શકાય અને અતરથી નિસંગતા નિર્લેપતા અને સમતા વેદાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય છે એમ પ્રધવું. અધ્યાત્મજ્ઞાનીઓ-દેવગુરુ અને ધર્મના શુદ્ધપ્રેમથી અમૃતાનુકાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે દેવગુરુ અને ધર્મ પર જેમ જેમ શુદ્ધ પ્રેમ વધતો જાય છે અને આત્મજ્ઞાનને ઉચ્ચાધિકાર જેમ જેમ પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનની એગ્યતામાં વૃદ્ધિ થતી જાય છે. આત્મજ્ઞાનીઓ સેવા-ભક્તિમાં પ્રેમ રસમાં લદબદ બનીને અમૃતાનુશન પ્રાપ્ત Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) શ્રી ક્રમયેાગ ગ્રંથ-સવિવેચન, n કરી' શકે છે. દેવગુરુ અને આત્મામાં શુદ્ધ ધર્મમાં' જેમ જેમ મન મસ્ત થતું જાય અને પ્રોન્મત્તની દશા જેવુ ખનીને આનન્તમાં લીન થતું જાય છે તેમ તેમ અમૃતાસુષ્ઠાનના પરિણામામાં સખ્યાત અસખ્યાત અને અનતગુણી વૃદ્ધિ થતી જાય છે. આત્મામા શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિના જેમ જેમ વેગ વધતા જાય છે અને જેમ જેમ દેવગુરુમાં અલેદાં એકતા લીનતા અનુભવાતી જાય છે તેમ તેમ અમૃત ક્રિયાના રેસ ઉદ્ભવતા જાય છે. પરમાત્મા અને પેાતાનામા અભેદ્યતા એકતા લીનતાના અનુભવ થતાં આત્માના સહજાનન્તરૂપ અમૃતરસના એઘ સ્કુરાયમાન થાય છે. જેમ જેમ આત્મજ્ઞાની ભક્ત મનુષ્યને આસ્તિકલાવે અભેદ્રવ્યાપક પ્રેમલક્ષણાની સ્ફુરણારૂપ અમૃત ક્રિયા સર્વત્ર વિશ્વમાં આત્મએમા પરમાત્મતાના અનુભવ સ’સુખ થાય છે તેમ તેમ મનુષ્ય અન્તમાં અમૃતાનન્દે સ્ફુરણાઓમાં આગળ વધીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સર્વત્ર સર્વ વિશ્વવતિ સર્વ જીવેામા સત્તાએ પરમાત્મત્વ વ્યાપી રહ્યું છે તેથી આત્મધ્યાનમાં સર્વ જીવાનું પર માત્મત્વ ચદા અનુભવાય છે ત્યારે સત્તાએ સર્વજીવાની પરમાત્મતાની સાથે અભેદ્યરૂપે પરિણમતાં આન ંદરસનો સાગર ઉછળી રહે છે એવા અમૃતક્રિયાના સ્વાનુભવ પ્રગટ્યા વિના રહેતા નથી. પ્રેમલક્ષણાભક્તિયેાગે જે પરમાત્માના ખરેખા સેવક અનીને પરમાત્માની સાથે અભેદતા અનુભવે છે અને જે આત્મારૂપ પરમાત્માનું ધ્યાન ધરીને અન્તર્ સમાધિમા સત્ર પરમાત્માની અભેદ્યતાના અનુભવ કરે છે તેને અમૃતાનુષ્ઠાન હોય છેજ. અમૃતાનુષ્ઠાનના સહજાનન્દરસને આસ્વાદ્યા પશ્ચાત્ સાસારિકપૌદ્ગલિસુખ પર સુખની મુદ્ધિ રહેતી નથી. સાસારિકદશાસ્થ જ્ઞાનીઓએ અને ભકતાએ અમૃતાનુષ્ઠાનસુખરસના અનુભવ ગ્રહ્મા, પશ્ચાત્ અન્યધાર્મિક ક્રિયાઓને કે જે અવશ્ય કરવા યોગ્ય છે તેના ત્યાગ'ન કરવા જોઈએ. આત્મજ્ઞાનના પરિપકવાનુભવીને તે જે જે ધાર્મિક ક્રિયા કરવાની હાય છે તે તે સર્વ ક્રિયામા સહજાન્તરસ પ્રગટ્યા કરે છે. ખાદ્યક્રિયામાં આનન્દ નથી પરન્તુ માહ્યક્રિયાએ કરતી વખતે આત્માનન્દના સાગર ખરેખર જ્ઞાનીઓને અન્તમાં પ્રકટ્યા કરે છે, આત્મજ્ઞાનીએ સર્વત્ર નિ સંગતિને દેખે છે અને અન્તર્મા શુદ્ધ અને શુદ્ધોપચાગે પરમાત્માનુભવ–પરમાત્માની સાથે એકતા લીનતા ઈત્યાદિ ધ્યાનરૂપ અમૃતક્રિયાને કરી આનન્દરસસાગરમા ઝીલ્યા કરે છે. પ`ચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ કા પશ્ચાત્, લેાકેાત્તર આહૂનિક અને રાત્રિકધર્મકર્યાંનુ સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે. ગૃહસ્થાએ અને સાધુજને એ આવશ્યક કર્મમાં જાગૃત રહેવુ જોઇએ. જોશ.. लोकोत्तरञ्च सत्कर्म - कर्तव्यं विधिवत्सदा ! आह्निकं रात्रिकं कर्म - गृहस्थैर्यतिभिर्ध्रुवम् ॥ १७ ॥ પ્રેમ • ' Page #169 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થાએ વિધિપૂર્વક સત્કર્મ કરવા. શબ્દાર્થ ગૃહસ્થમનુષ્યએ અને ત્યાગી મનુષ્યોએ લેકેત્તર શુભ આણિક અને રાત્રિક સત્કર્મને વિધિપૂર્વક સદા અવશ્ય કરવા જોઈએ વિવેચન—લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મો જેમ ગૃહસ્થને કરવાની જરૂર છે તેમ લેકેત્તર આહ્નિક અને રાત્રિક શુભસત્કર્મ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ જે ગૃહસ્થ મનુષ્ય દૈવસિક અને રાત્રિક સંબંધી ધર્મકર્મો કરવામા પશ્ચાત્ રહે છે તેઓ દુર્ગુણેપર વિજય મેળવીને આત્માની જ્ઞાનાદિક શક્તિને પ્રકટાવવા શક્તિમાન થતા નથી. દિવસમાં જે જે સમયે જે જે ધર્મક સ્વાધિકાર કરવા યોગ્ય હોય તેઓને ગૃહસ્થ મનુષ્યએ અવશ્ય કરવાં જોઈએ વિષય-કષાય-નિન્દા–આલસ્ય અને વિકથાઓ૫ પ્રમાદને પરિહરી અપ્રમત્તતા અંગીકરી દૈવસિક અને શત્રિક ધર્મકર્મ કરવાથી આત્માના ગુણે અને સવર્તનમાં પ્રતિક્ષણ વૃદ્ધિ થયા કરે છે. અમુક સમયે અમુક ધર્મકર્મ કરવાની જે આવશ્યકતા દર્શાવવામા આવી છે તે સહેતુક છે જે જે સમયે જે જે ધર્મક્રિયાઓ કરવાની હોય છે તે તે સમયે તે તે ધર્મકર્મો કરવાથી આત્માના ગુણેમાં વૃદ્ધિ થાય છે. પ્રત્યેક ધર્મકર્મમા ઉત્સર્ગ અને અપવાદમાર્ગ તે હોય છે જ એકાતે કેઈ ધર્મ કરવાની વિધિ નથી તેમજ એકાન્ત કે ધર્મકર્મને નિષેધ પણ સર્વદા સર્વથા કરવામાં આવ્યું નથી. લૌકિક આવશ્યક કર્મોના સામયિક નિયમને ધ્યાનમાં રાખીને ગૃહએ ધાર્મિકર્મ નિયમોના સમયને ધ્યાનમાં રાખવા જોઈએ. લૌકિકકર્મોવડે આજીવિકારિસ્થિતિનું સંરક્ષણ કરવાની સાથે ગૃહાવાસમા ધર્મકર્મની પ્રવૃત્તિપ્રતિ લક્ષ્ય રાખવાની જરૂર છે જેમ લૌકિક આજીવિકાદિ કર્મોથી ગૃહસ્થાવાસમાં રહી શકાય છે અને સ્વતરફથી કુટુંબનું ભરણપોષણ કરી શકાય છે તેમ લકત્તર ધાર્મિકકર્મ કરવાથી આત્માની જ્ઞાનાદિક ગુણની પ્રગતિ કરી શકાય છે સ્વશરીર–સમાજ અને કુટુંબાદિકની આજીવિકા દિવડે રક્ષા કરવા માટે વિદ્યાપ્રવૃત્તિ-વ્યાપારકૃષિકમદિપ્રવૃત્તિ અને સેવ્યકર્મ પ્રવૃત્તિને ઉત્સર્ગ અને અપવાદે આચરતા અનર્થદંડ ગણી શકાતું નથી તેમજ દેવસિક ધાર્મિક કર્મ અને ત્રિક ધાર્મિકર્મની પ્રગતિ અને સંરક્ષાર્થે ઉત્સર્ગોપવાદથી ધાર્મિક પ્રાસંગિક પ્રવૃત્તિ કરતા અપ્રમત્તયેગે હિંસાદિ કેઈપણ જાતને દોષ લાગતો નથી. જે જે દ્રવ્યàત્રકાલભાવે જે જે ધર્મકર્મો અધિકાર પરત્વે ઉપયોગી હોય અને જે ધર્મકર્મોને સ્વાધિકાર ફરજથી અદા કરતા આત્માની ઉન્નતિ–કુટુંબની ઉન્નતિ–સંઘની અને દેશની ઉન્નતિ થતી હોય તથા અલ્પષે મહાન લાભ પિતાને તથા સમાજ વગેરેને થતો હોય તથા ઓત્સર્ગિક અને અપવાદિક માગે સ્વની-પરના-કુટુંબ-સમાજ-દેશ અને સંઘાદિકની પ્રગતિમા સંરક્ષણમા હાનિ ન પહોંચતી હોય તે તેમાં તનમનધનાદિક સ્વશક્તિનું સ્વાર્પણ કરી પ્રવર્તવુ જોઈએ. દ્રવ્યત્રકાલભાવે આત્માની તથા જનસમાજની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં જે જે ધર્મ Page #170 -------------------------------------------------------------------------- ________________ મકાન માનનાં મન નવ ડગ ન નનનન - આ રાજા રા - - - થી કર્મયોગ ગ્રંથ-વિવેચન, કર્સે દિવસે કરવાનાં હોય તે દિવસે કરવાં અને જે જે ધર્મક રાત્રિમાં કરવાના હેય તે અમુક સમયે રાત્રિમાં ગૃહસ્થાએ કરવાં જોઈએ, મહાત્માઓએ મનુષ્યની સર્વ પ્રકારની વ્યાવહારિક તથા ધાર્મિક શુભશક્તિની વૃદ્ધિ માટે દેવસિક અને રાત્રિક ધર્મ ઉપદેશ્યા છે. જે ધર્મક મનુષ્યના આત્માની પ્રગતિ કરીને સર્વ પ્રકારનાં દુખેથી મુક્ત કરવાને શકિતમાન ન હોય તે નિર્જીવ ધર્મક અવધવા. નિર્જીવ ધર્મકર્મો કરવાથી વિશ્વમાં ધર્મની ચિર સ્થાયિતા સ્થાપી શકાતી નથી એમ અવશ્ય અવધીને આત્મશક્તિવર્ધક તથા ધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપક ક્રિયાઓને આદરવી જોઈએ. દેવસિક અને રાત્રિક ધર્મકર્મોના સ્વ અને પરસમયદ્વારા સૂમ સ્વરૂપનું જ્ઞાન કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મમા પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મકર્મ કરવાની વકીય ફરજ છે અને તે કરવાથી ધાર્મિક ફરજ અદા થાય છે એમ સમ્યગ જ્ઞાન થયા પશ્ચાત્ તિ આદિ ઉન્નતિકારક કર્મો કરવાં એ ફરજ છે એવું અવાધાય છે. ધાર્મિકકર્મો કરવાં એ આવશ્યક સ્વફરજ છે એમ પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત્ તેમાં નિશંકભાવે પ્રવૃત્તિ થાય છે અને આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગ વિના અન્ય શુભાશુભ વિકલ્પસંકલ્પ કરવાની માનસિક પ્રવૃત્તિ નષ્ટ થાય છે. સ્વાધિકાર પ્રમાણે જે ધર્મકર્મો કરવાના છે તેથી આત્માની અને અન્યની ઉગ્રતા થાય છે અતવ તે કરવા જોઈએ. તેમાં અન્ય શુભાશુભ સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર નથી. આત્માની વાસ્તવિક શુદ્ધતાને ઉપગ રાખીને દૈવસિક અને રાત્રિક ધર્મકર્મો કરવાનાં છે તેનું પરિણામ તે આત્માની શુદ્ધતા કરવી એ જ છે અને એ તે સ્વફરજે ધર્મકર્મથી થયા કરે છે, તે અન્ય જાતીય શુભાશુભ વિક૫સંકલ્પની સકામભાવનાને ધારણ કરવી એ તો કઈરીતે યે નથી એવું ખાસ અવધીને સ્વફરજની મુખ્યતાએ નિયમસર દૈવસિરાત્રિક ધર્મકર્મો કરવાં જોઈએ. દૈસિક અને રાત્રિકધમકને ગૃહસ્થાએ પિતાના સ્વાધિકાર પ્રમાણે સર્વ પ્રકારની નામરૂપની અહંમમતાવૃત્તિના ત્યાગપૂર્વક કરવા જોઈએ કે જેથી તેઓના આત્માની નિર્લેપતાપૂર્વક આત્મપ્રગતિ થઈ શકે. ગૃહસ્થાધિકાર પ્રમાણે દિવસ સંબંધી અને રાત્રી સંબંધી કયા સમયે ક્યાં ક્યાં ધર્મકૃત્ય કરવાના છે તે સ્વકીય સદ્ગુરુગમપૂર્વક શાસ્ત્રો દ્વારા ગૃહસ્થોએ અવબોધવાં. ત્યાગી મુનિવરોએ સ્વકીય સદ્ગુરુના ચરણકમલની વિનયભક્તિ બહુમાનપૂર્વક સેવા કરીને સ્વયેગ્ય દૈવસિક અને રાત્રિક ધર્મક અવધવા. ત્યાગીઓએ પરમાત્માની પ્રાપ્તિ માટે દેવસિક અને રાત્રિક ધર્મકર્મ અવશ્ય કરવાં એ તેમની ફરજ છે અને એ ફરજને તેઓએ કાયા વાણી અને મનથી અદા કરવી જોઈએ. ત્યાગીઓ જ્યારે ત્યાગમાર્ગના અધિકાર પ્રમાણે દેવસિક અને રાત્રિક ધર્મકર્મ ફરજને દ્રવ્યક્ષેત્રકાલભાવથી સમ્યમ્ અવધી તે પ્રમાણે વર્તે છે ત્યારે તેઓ સ્વાત્માનું સ્વર્ગનું અને ગૃહસ્થનું શ્રેય સાધવા સમર્થ થઈ શકે છે. સાધુભાની સરક્ષાપૂર્વક પ્રગતિ કરી સાધુવર્ગનું અસ્તિત્વ સદા સંરક્ષવું એ તેમની પ્રથમ ફરજ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક અને રાત્રિક કર્મોને વિધિ ( ૬૭) આત્માના જ્ઞાનાદિક ગુણેની ક્ષણે ક્ષણે વૃદ્ધિ થતી જાય અને સ્વધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપી શકાય તથા ધર્મિજનોની સંખ્યામા તથા તેઓના શુભ સામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક અધમી મનુષ્યના પગ તળે તેઓ ન કચરાઈ જાય એવી દિવસ સંબંધી અને રાત્રી સંબંધી જે જે મન વચન કાયાથી ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે સાધુઓએ અવશ્ય કરવી જોઈએ. પરમાત્મપ્રાપ્તિ સંબંધી દિવસમાં અને રાત્રીના નિયમસર જે જે ધર્મકર્તવ્ય કરવાનાં હોય તે સાધુઓએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ઉપગપૂર્વક કરવાં જોઈએ. કલ્યક્ષેત્રકાલભાવાનુસારે અમુક ધર્મકાર્યો કરવાથી સ્વપરની પ્રગતિ થવાની છે એ ઉત્સર્ગોપવાદ માર્ગ જ્ઞાનપૂર્વક ઉપયોગથી જે સાધુઓ ધારણ કરે છે તેઓ દૈવસિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકર્મોને સ્વાધિકારે યથાશક્તિ કરવા શક્તિમાન થાય છે યાવત્ સાધુને દ્રવ્યક્ષેત્રકાલભાવથી કઈ પણ કર્તવ્ય ધર્મકર્મ સંબંધી પરિપૂર્ણ ઉપયોગ થયો નથી ત્યાં સુધી તે કઈ પણ ધર્મકર્મ કરવાનો અધિકારી બની શકતું નથી. તÈતુ અને અમૃતાનુષ્ઠાનપૂર્વક સાધુએ દેવસિક અને રાત્રિક કાર્યક્રમમાં પ્રવૃત્ત થવું જોઈએ. સ્વાધિકારની સ્વાર્થે તથા પરાર્થે કઈ કઈ ફરજો છે તેનું યાવત જ્ઞાન નથી તાવત્ ધર્મકર્મની પ્રવૃત્તિથી સ્વ તથા પરની યથાતથ્ય પ્રગતિ થઈ શકતી નથી. સર્વ પ્રકારની ધાર્મિક કર્તવ્ય કર્મોની સુજનાઓપૂર્વક વ્યવસ્થા સહિત પ્રવૃત્તિ કરવાથી વર્તમાનકાલમાં સાધુઓ સ્વ તથા પરનું કલ્યાણ કરી શકે છે તથા પરમાત્મતત્વને પ્રાપ્ત કરી શકે છે. આત્માને પ્રતિક્ષણ પરમાત્મતાની સંમુખ કર એ સાધુઓનું દૈવસિક તથા રાત્રિક કર્તવ્ય ધર્મકર્મનું મૂળ રહસ્ય છે તેને પરિપૂર્ણ ઉપગ ધારણ કરીને વ્યવહારમાર્ગે દૈવસિક રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને ઉત્સર્ગ માર્ગો અને અપવાદ માર્ગે આચરવાં જોઈએ. ત્યાગીઓએ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર–તપઆચાર અને વિચારના પાલનમા અપ્રમત્ત રહેવું જોઈએ અને જ્ઞાનાદિ પંચાચારોના સવિચારાની ભાવનામાં સદા અપ્રમત્ત રહેવું જોઈએ દિવસમાં અને રાત્રીમાં જ્ઞાનધર્મ (શ્રુતધર્મ) અને ચારિત્ર આરાધનામાં અપ્રમત્ત રહેવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી જે ત્યાગીએ જ્ઞાનાદિ પંચાચારોના ઉત્સર્ગોપવાદ માર્ગે પ્રવાહી દૈનિક અને રાત્રિક ધર્મકર્મોમાં અપ્રમત્ત રહે છે તે ત્યાગીઓ વિશ્વમાં સત્યધર્મને પ્રચાર કરવાને સમર્થ થઈ શકે છે. જ્ઞાનબલ વિના ચારિત્રબલ પ્રાપ્ત થઈ શકતું નથી; અતએવ ત્યાગીઓએ જ્ઞાનબલ પ્રાપ્તિ માટે રાત્રી અને દિવસમાં જ્ઞાનાભ્યાસના નિયમપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. ત્યાગીઓ વસ્તુત ત્યાગધર્મથી શેભે છે અને ત્યાગબલને આધાર ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્ય પર છે એવું અવધીને આત્મજ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવા દૈવસિક અને રાત્રિક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. સાધુઓએ કમપૂર્વક નિયમસર દૈનિક અને રાત્રિક ધર્મકર્મો આચરવા જોઈએ કે જેથી આત્માની અને અન્ય મનુષ્યની વાસ્તવિક ધર્મપ્રગતિ સાધી શકાય આધ્યાત્મિક જ્ઞાન Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન. વિના રજોગુણુ અને તમેગુણવૃત્તિને નાશ કરી શકાતા નથી; અતએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિયાને દિવસમા અને રાત્રિમા આચરવી જોઇએ, વિશ્વમાં પ્રવતતાં સ્વપરમાન્યતાનાં અનેક શાસ્ત્રો-વર્તમાન જમાના-ગીતાર્થાના અનુભવ–વર્તમાન સમયમા અને ભવિષ્યમાં સાવની અસ્તિતાસ રક્ષક હેતુઓનુ જ્ઞાન—ચારિત્ર પાલવાને વમાન સચાગાના અનુભવ અને સ્વાનુભવ ઇત્યાદિ સર્વને પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુએ. ધર્મ સંરક્ષક ઉત્સગ અને અપવાદમાગે વમાનમા વિસસ ખંધી અને રાત્રિસંબંધી જે જે ધર્માં કરવા ઘટે તે કરવાં જોઈએ અને જમાનાની પાછળ ન પડવું જોઈએ. વર્તમાનકાલમાં વિદ્યમાન સ ́ઘયણ–શરીરખળ લોકોની સ્થિતિ-ધર્મમાર્ગ વહેવાની સ્થિતિલેાકાની ત્યાગી પ્રતિ પ્રગટતી ભાવના—વત માનમાં ધર્મ પ્રચારક સાનુકૂલ અને પ્રતિકૂલ સચગાવતમાન ધાર્મિક પ્રવૃત્તિયેમા સુધારા વધારવાની આવશ્યકતા–સાધુવની અસ્તિતા સંરક્ષાય એવા ઉપાયે અને ધર્મની સર્વત્ર વિશ્વમા પ્રત્યેક મનુષ્યને આવશ્યકતા. અવઆધાય ઇત્યાદિ ખાખતાનુ જ્ઞાન કરીને ઉદાર ષ્ટિએ ત્યાગીઓએ દૈનિક અને રાત્રિક કન્ય ધર્મ કાર્યોને વ્યવસ્થાપૂર્વક સાનુકૂલમળ મેળવી પ્રતિપક્ષીયખલના સંઘાતપૂર્વક આદરવા જોઇએ, ધર્મનાં મૂલતત્ત્વો કાયમ રહે છે પરન્તુ મૂલવતાની સરક્ષાકારક દૈનિક રાત્રિક ઉત્તર ધર્મપ્રવૃત્તિયામા જમાનાને અનુસરી ફેરફાર થાય છે એવું લક્ષ્યમાં રાખી સરક્ષક અને પ્રગતિકર દૃષ્ટિએ સાધુઓએ ધર્મપ્રવૃત્તિયાને આદરવી જોઈએ. આવશ્યક ધર્મની જે પ્રવૃત્તિયા હાય તેની પ્રસંગ પામી વિશેષત· પ્રવૃત્તિ કરવી જોઇએ. www અવતરણ—લકાત્તર ધર્માવશ્યક કર્મની કરણીયતા દર્શાવવામાં આવે છે. છ પ્રકારનાં આવશ્યક કર્મી જોજ. धर्मावश्यक योगेन नाशः स्यात् कृतकर्मणः । अधिकारः क्रियायां ते फलेच्छात्यागपूर्वकम् ॥ १८ ॥ प्रीतिभक्तिप्रवेगेन- धर्मावश्यककर्मसु । यतितव्यं गृहस्थैश्च साधुभिः साध्यदृष्टितः ॥ १९ ॥ सत्त्वरजस्तमोबुद्धया-धर्मानुष्ठान कारकाः । गृहस्थाः साधवश्चोर्व्या वर्तन्ते भिन्नवृत्तिकाः ॥ २० ॥ ** E Page #173 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - છ પ્રકારના આવશ્યક કર્મો (૬૯) षडधावश्यककर्माणि सामायिकादिभेदतः। स्वाधिकारादिभेदेन सेव्यानि मनुजैः सदा ॥ २१ ॥ શબ્દાર્થ –ધર્માવશ્યક ચગવડે પૂર્વકૃતકર્મને નાશ થાય છે. ફલેછાત્યાગપૂર્વક ધર્માવશ્યક ક્રિયા કરવામા ત્યારે અધિકાર છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સાધ્યદષ્ટિથી પ્રીતિભક્તિપ્રવેગવડે ધર્માવશ્યક કમા પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ ધર્માવશ્યક કને કરવા જોઈએ ધર્માનુષ્ઠાનકારક ગૃહસ્થ અને સાધુઓ સવરજસ અને તમે બુદ્ધિવડે ભિન્નવૃત્તિવાળા હોય છેમનુષ્યએ-સામાયિકાદિભેદત પડધા આવશ્યક કમેને સ્વાધિકારાદિભેદે સેવવા જોઈએ. વિવેચન– ધાર્મિક આવશ્યક ગવડે પૂર્વભવકૃત અનેક કર્મોને નાશ થાય છે ધર્મના પ્રાક્ષિકારક જે જે આવશ્યક ગે હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. પ્રમાદના સ્થાનકેને પરિહાર કરીને ધમવશ્યક વેગે આદરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા થાય છે અને સંવરત્વની પ્રાપ્તિ થાય છે. ધર્માવશ્યક ચેગેનું મહત્વ અને ઉપયોગિત્વ જેટલું વર્ણવીએ તેટલું ન્યૂન અવબોધવું. ધર્માવશ્યક રોગો દ્વારા અનન્ત સુખમય મુક્તિપદ પ્રાપ્તવ્ય છે એમ આનુભવિક નિશ્ચય કરીને અન્ય સકામ ફલેચ્છાનો ત્યાગ કરીને ધર્મવશ્યક ક્રિયામાં પ્રવર્તવાનો હે આત્મન ! હાર અધિકાર અવધ ! અને આવશ્યક ધર્મકર્મોમા પ્રવૃત્તિ કર !!! મોક્ષપ્રાપ્તિ માટે ધર્માવશ્યક કર્મકરણરૂપ હારી ફરજને અદા કરવી તે હારા આત્મપુરુષાર્થ પર આધાર રાખે છે. નિર્દિષ્ટ ધર્મકર્મ સાધ્ય વાસ્તવિક ફલ જે થવાનું છે તે વિના અન્ય ફલની ઈરછાનો ત્યાગ કરો એમ લેખકની અભિપ્રાય શિલીને હૃદયમાં સર્વત્ર એવા સ્થળે એ પ્રમાણે મનુભ્યોએ અવધવી. ધમવશ્યક કર્મોને પ્રીતિભક્તિની પ્રખરભાવનાપૂર્વક કરવાં જોઈએ. જે પ્રમાણમાં જેની ભાવના છે તે તે પ્રમાણમા તેના કાર્યની સિદ્ધિ થાય છે. આવશ્યક કર્તવ્ય ધર્મકાર્યો કરવાનો પ્રસંગ કદિ ન ગુમાવે જોઈએ ધર્માવશ્યક કર્મોને કરવામા પ્રથમ પ્રીતિની જરૂર છે જ્યાસુધી જે કાર્ય કરવાનું છે તેમાં રુચિ–પ્રીતિ ઉદ્ભવી નથી ત્યાસુધી તે ધર્મકાર્યમાં આત્માના સર્વ બલપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેમા પ્રીતિ થાય છે તેમાં પ્રવૃત્તિ થાય છે એવું સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યના અનુભવવામાં આવે છે, અએવ આવશ્યક ધર્મકાર્યોમા પ્રીતિ થાય એવા ઉપાયે ગ્રહવાની આવશ્યકતા છે ધમાંવશ્યક કર્તવ્ય કર્મોની મહત્તા અને ઉપથગિતાનું દ્રવ્ય ક્ષેત્રકાલભાવે યદા સર્વનય અપેક્ષાપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે ધર્માવશ્યક કાર્યો પર પ્રેમ ઉદ્દભવે છે અને પશ્ચાત તેમા શુદ્ધ પ્રીતિ પ્રગટે છે. ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિયોગે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી Page #174 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - -- - - - - -- - - - - -- - - - - (૭૦ ) શ્રી કમગ પ્રથ-સવિવેચન, મુક્ત થવાને માટે કરવાં જોઈએ એવો હૃદયમાં સાથે પગ રાખવાથી અન્ય વસ્તુઓની કામના પ્રગટતી નથી અને તેથી સાપેક્ષિક નિષ્કામતાએ આવશ્યક ધર્મકર્મો કરી શકાય છે એવું કથતાં કઈપણ જાતનો વિરોધ પ્રાપ્ત થતી નથી. ધમવશ્યક કર્મોની પ્રથમ રુચિ થાય છે અને પશ્ચાત તેની ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગે ધમવશ્યક કર્તવ્ય કાર્યોને દ્રવ્યક્ષેત્રકાલભાવે અવબોધવાથી પશ્ચાત જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે વિધિથી જે ધર્માવશ્યક કર્મ કરવાનું હોય છે તે કરવાની માન્યતા અને પ્રવૃત્તિમાં સાનુકૂલ સગો મેળવી શકાય છે અને સંકુચિતતાનો ત્યાગ કરી શકાય છે. ધર્માવશ્યકકાનું ચારે તરફથી પરિપૂર્ણ જ્ઞાન થાય છે અને તે કરવાના પ્રયજનો અવાધાય છે ત્યારે આત્માની તે તે ધર્મકાર્યો કરવા માટે ઉદારભાવના પ્રકટે છે અને તેમજ વિશાલસાપેક્ષદષ્ટિથી પ્રવૃત્તિમાં પ્રવર્તી શકાય છે. વહેરાના નાડાની પેઠે અજ્ઞ મનુષ્ય આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેઓ ધર્મકાર્યોના મુખ્ય સાપગથી બહુ દૂર જતા રહી વિના વ્ર રચવામાલ વાન ની સ્થિતિને સંપ્રાપ્ત કરી શકે છે; અએવ તે તે ધર્મકાર્યોની જ્ઞાનપૂર્વક પ્રીતિભક્તિની પૂનમ અર્થાત્ પ્રીતિભક્તિના અત્યંત આવેશપૂર્વક તથા અન્ય કામનાઓથી નિસંગપણુએ આવશ્યક સર્વ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રથમાવસ્થામાં કર્મચારીઓએ પ્રતિભક્તિના આવેશપૂર્વક ધર્મકાર્યોમાં પ્રવર્તવું જોઈએ. પ્રેમભક્તિવિનાની ધર્મકર્મની પ્રવૃત્તિ લુખી હોય છે અને તેથી આત્માના ઉપર કેઈપણ જાતની ઉત્તમ અસર થતી નથી. ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિથી આત્માને સગુણાની ખીલવણીમા દિવ્યરસ રેડા જોઈએ અને આત્માની શુદ્ધતાની ઝાંખી પ્રકટ થવી જોઈએ. ધમાંવશ્યક કાર્યોથી વિષય કષાય નિન્દા અને વિકથા વગેરે દુર્ગ પર જય મેળવાત હોય તે હદથમ અવધવું કે ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિમાં દિવ્ય ભાવના પ્રગટી છે. આવશ્યક ધર્મકાર્યોમા લક્ષ્ય આપ્યા વિના સ્વને તથા ધર્મસમાજને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે અન્ય મનુષ્યો પણ સ્વદષ્ટાન્તને અનુસરી આવશ્યક ધર્મકાર્યોમા પ્રમત્ત બની અવનતિપ્રતિ ગમન કરે છે. આવશ્યક ધર્મકર્મોને સર્વ મનુષ્યએ સમજપૂર્વક કરવાથી સમાજની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને તેથી સંઘબલની એક્તાની સાથે સમગ્ર વિશ્વની પરમાર્થ પ્રવૃત્તિમાં સહાધ્ય આપી શકાય છે. આવશ્યક ધર્મકર્મો અનેક પ્રકારના છે. જે કાલે જે ક્ષેત્રે જે ધર્મકર્મની અત્યંત આવશ્યકતા જણાતી હોય તેમાં સર્વની પૂર્વે લક્ષ્ય દઈ પ્રવૃત્ત થવું જોઈએ. વ્યક્તિસંરક્ષા ગુરુસંરક્ષા ધર્મસ રક્ષા ચાતુવિધધર્મસંરક્ષા અને યુદ્ધદુર્ભિક્ષાદિ વિપત્તિ પ્રસંગે આવશ્યક ઉપયોગી ધર્માની અપવાદિકમાર્ગે સંરક્ષા આદિ સર્વ પ્રકારની અસ્તિત્વકારકવર્ધક પ્રગતિકારક સંરક્ષાઓના સાધનભૂત જે જે આવશ્યક ધર્મકર્મો હોય તે તે કરવામાં મુખ્યતા અને ગીતાને વિવેક સંપ્રાપ્ત કરી પ્રવૃત્ત થવું જોઈએ, ધર્માર્થે આવશ્યક જે જે Page #175 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારના આવશ્યક ક્રમે. ( ૭૧ ) ધકમાં હોય તેમાં મનને નિયુકત કરવાથી તે તે કાર્યાંની સત્ત્તર સિદ્ધિ થાય છે અને ધર્મકાર્ય ના પ્રવૃત્તિમાર્ગમા વિદ્યુદ્વેગે આગળ વધી શકાય છે ધર્મના જે જે નિવૃત્તિ માર્ગો હોય તે તે માર્ગોનું સ ́રક્ષણ કરવા માટે વર્તમાનકાલદેશાદિકને અનુસરી આવશ્યક જે જે ધર્મ કૃત્ય જણાતાં હોય તેમા ધાર્મિકજનોએ પ્રાણાહૂતિપૂર્વક પ્રવૃતિ કરવી જોઈએ. શ્રી સદ્ગુરુ આદિ જે ધર્મના પ્રગતિકારકા હોય તેનું પ્રતિપક્ષીદુધૃજનાથી રક્ષણ કરવું એ એક જાતની ભક્તિરૂપ આવશ્યક ધર્મકર્મ છે, તેને સેવકાએ આદરવું જોઈ એ. અકસ્માત્ રાત્રી વા દિવસમા જે ધર્મકાર્ય કરવાની દેવગુરુ અને ધર્મપ્રતિ આવશ્યકતા ઊભી થાય તે તે ધર્મકર્મની આવશ્યકતાને સ્વક્રુજ રૂપ લેખવી તેમા પ્રવૃત્તિ કરવી એ ધર્મવીરપુરૂષાનુ લક્ષણ છે. ધર્મના સર્વાંગા, ધર્મના સર્વ સાહિત્ય અને ધર્મપ્રચારક સ સામગ્રીઓની રક્ષા વૃદ્ધિ અને પ્રગતિ કરવી એ ધર્મના આવશ્યક કર્યાં છે. ધર્મ અને ધર્મીઓની પ્રગતિમા જે જે આસુરી મનુષ્યેા તરફથી વિઘ્ન થાય તે તે વિશ્વોના નાશ કરવા દૈવિકશક્તિયાને પ્રકટાવવી અને દોષભોગે ધાર્મિકજનાને અનન્તગુણુ લાભ થાય એવી પ્રવૃત્તિયેા પ્રારંભવી અને તેમા યાહેામ કરીને જીવન સમર્પવુ એ નિષ્કામ ધમક ચેાગીઓની આવશ્યક ધર્મ કર્મ ક્રૂજ છે. આત્મસમર્પણ કર્યાંવિના કદાપિ કોઈ કાર્ય કરી શકાતું નથી. વિશ્વમા જેણે આત્મસમર્પણ કરવામા દેહાર્દિકની મમતા ત્યજી દીધી છે અને સ્વક્જમા જેણે લક્ષ્ય દીધું છે તે મનુષ્ય ખરેખર કાઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થઈને આત્મિક પ્રગતિ કરી શકે છે. નિષ્કામમુદ્ધિએ મરજીવા થઈને ધર્મકાર્યોં કરવા જોઈએ. સ્વાર્થે પરાર્થે અને સંધાર્થે જે જે ધર્મકામે કરવામા સ્વાવિકાર ચેાગ્યતા અવળેાધાતી હોય તેા તેવા આવશ્યક ધર્મકાર્યાં કરવામા ડરવાના કરતા મરવું એ શ્રેયારૂપ છે એમ માનીને તેઓમાં માન અપમાનની વા કોઈ પણ ક્ષણિક લાલસા રાખ્યા વિના પ્રવૃત્ત થવુ એજ ધર્મકર્મચાગીઓની મુખ્ય કર્તવ્ય ફરજ છે. અને તે અદા કરવીજ જોઈએ, જે જે ધર્મ કમ કરવાથી જે જે કુલ પ્રાપ્ત થવાનુ છે તે થયા વિના રહેતું નથી. તેના ફૂલની ઈચ્છા રાખતા કદાપિ તે ફ઼લ ન પ્રાપ્ત થયું તે શાક ચિન્તા અને હઠવાનું થાય છે અને કદાપિ ઈચ્છાપૂર્વક ફૂલ પ્રાપ્ત થયું તે હર્ષ અને પુલાવવાનુ થાય છે. હર્ષોં ફુલાવું શાક ચિન્તા વગેરેથી આત્મા સમભાવ ત્યાગીને વિષમરાગાદિક ભાવમા ઉતરી જાય છે અને તેથી સમભાવે સ્વક્રજ અદા કરતાં જે આત્માની ઉચ્ચતા-શુદ્ધતા રહે છે તે રહેતી નથી અને રાગાદિત્તુ સલેપત્વ પ્રાપ્ત થાય છે. અતએવધ કર્મચાગીઆએ ધકથી જે થવાનુ હોય છે તે થાય છે એવા નિશ્ચય કરી સ્વચેાગ્ય ધર્મકર્મની ક્રૂરજને અદા કરવા સદા અપ્રમત્તભાવે વર્તવું જોઇએ ધ કચેાગીએની નિલે પપણે સ્વધક ફરજ બજાવવાની દશા માટે તે સ્થિતિની પ્રાપ્તિના ઉપાયે લેવા અને યાવત્ એ સ્થિતિ પ્રાપ્ત ન થાય તાવત્ આત્માની શુદ્ધતા પ્રતિ લક્ષ્ય ઈ પ્રીતિ અને ભક્તિવ પાછા Page #176 -------------------------------------------------------------------------- ________________ '(૭૨ ) શ્રી કમલૈાગ ગ્રથસવિવેચન પા ધર્માંકમા પ્રવૃત્ત થવાની ' આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અશુદ્ધ પ્રીતિ ખલે શુભ પ્રીતિ અને અપ્રશસ્ય ભક્તિના બદલે 'શુભ ભકિત ધારણ કરવાની તા ચેાગ્યતા ન આવી હોય અને એકદમ પ્રીતિભકિતના ત્યાગ કરી નિલેષ રીતે ધર્મકર્મની ફરજ અદા કરવી એવી માન્યતા ધારીને પ્રીતિભક્તિના અનાદર કરવા અને પ્રીતિભકિત વિનાની સ્થિતિ ન પ્રાપ્ત કરવી અને તેમજ અશુભ રાગ–પ્રીતિમા મગ્ન રહેવું એ તે ખરેખર ઉભયતાભ્રષ્ટ થષા જેવી સ્થિતિ છે. અતએવ સુજ્ઞ ધળ ધુઆએ પાતાની યોગ્યતાને તપાસ કરવા અને પ્રીતિભક્તિપૂર્વક પ્રથમ ધર્મકર્મોમા પ્રવૃત્ત થવા લક્ષ્ય દેવું. જેઓના આત્માની જ્ઞાનખળે વૈરાગ્યમળે ધ્યાનબળે અને સમાધિમળે પ્રીતિ વિના ધર્માંકમ કરવાની પ્રવૃત્તિ થાય છે ( અમુક રાગાદિના અભાવની અપેક્ષાએ ) તે ભલે તે સ્વક્રજાનુસાર ધર્મકર્મ મા પ્રવૃત્તિ કરે; પરન્તુ જેઓ હજી અપ્રશસ્ય કાયામાં પ્રવૃત્ત રહે છે, અપ્રશસ્યરાગ અશુભભક્તિ આદિને સેવ્યા કરે છે અને તેવી પાતાની સ્થિતિને જેઓ અનુભવે છે તેને તે મુખ્ય શિખામણ એ છે કે પ્રત્યેક આવશ્યક ધક ક`મા પ્રીતિભકિતના અત્યંતવેગે પ્રવૃત્ત થવું જોઈએ પ્રીતિ ભકિત ચગે પરિપૂર્ણ કચેાગની પરિપકવતા થતા સહેજે શુભરાગાદિના ઉપશમાદિભાવ થશે અને કેવલીઓની પેઠે પ્રીતિભક્તિના પરિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની ફરજ અદા કરાશે અમુક કષાયેાના ઉપશમાદિભાવથી હાલ તે તે તે કષાયે ઇચ્છાએના વિરામે નિષ્કામ કર્મચાગીપણું પ્રાપ્ત થાય છે. રાગ અને દ્વેષમાં ન પડતાં સમભાવે ફૂલની ઈચ્છાએઓના વિરામે આવશ્યક ધાર્યાં જેઓને સ્વયેાગ્ય વિવેકે અવમેધાતા હાય તેઓએ સ્વાધિકારે તે તે કાર્યં કરવા સદા અપ્રમત્ત રહેવુ જોઈએ. ગૃહસ્થા અને ત્યાગીએ સ્વાધિકારચોગ્ય પાલનીય સંસૈન્ય ધર્મોવશ્યકતરૂપ કાને અપ્રમત્તપણે કરવા જોઇએ. ગુણસ્થાનકદષ્ટિએ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વાવ્ય ગુણસ્થાનકગત પ્રાધ કાર્ટૂને કરીને આગળના ઉચ્ચગુણુ સ્થાનકગત ધર્મકર્માંને અવશ્ય કરવા લક્ષ્ય દેવુ જોઈએ. ગુણસ્થાનગત દૃષ્ટિએ સ્વસ્વચાગ્ય ગુણુસ્થાનક વ્રતરૂપ ધર્માવશ્યક કનિ પ્રીતિ ભક્તિથી કરવામા સ્વક્જની પૂર્ણતા અવધવી જોઇએ. જેમ જેમ સ્વચેાગ્ય આવશ્યકધકર્માંમાં પ્રવૃત્તિ કરાય છે તેમ તેમ આત્માનુ વી વિશેષ પ્રમાણમા ક્ષણે ' ક્ષણે પ્રગટ્યા કરે છે અને આત્માની પરમાત્મપદની પ્રાપ્તિમાં પ્રગતિ થયા કરે છે. યાવત્ ધાર્મિકઆવશ્યક ધર્મકર્મ કરવાનો અધિકાર છે તાવત્ મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરવી એ સ્વરજ ખરેખર હારી છે એ ફરજ પ્રમાણે વર્તવામા આત્માની પરમાત્મતા પ્રગટેવાની છે એવુ અવમાધીને નિશ કભાવે સ્વક્જની પ્રવૃત્તિમા પ્રવર્ત્યા કર !!! લૌકિક વ્યાવહારિક આવશ્યક કાઁની સ્વાધિકારે જેમ ગૃહસ્થાએ ફરજ અદા કરવાની છે તેમ લેાકાન્તવ્યાવહારિક’આવશ્યકધર્મ કર્મ દૃષ્ટિએ ધર્માવશ્યક કાર્યાંની ફરજને પણ તટસ્થ સાક્ષીભાવે આત્માને આત્મારૂપે દેખીને તથા આત્માને'' આત્મરૂપમા પરિણમાવીને અદા કરવી જોઈએ. કે' જેથી ' * . Page #177 -------------------------------------------------------------------------- ________________ 弱 છ પ્રકારનાં આવશ્યક કર્યાં. ( ૭૩ ) ધર્મકાર્ય ફરજ અદા કરવાની સાથે આત્મવિશુદ્ધિમાં સમભાવે ઉચ્ચ પ્રગતિ થયા કરે. ત્યાગીએ ત્યાગધ સ્વાધિકારે શ્રુતમ અને ચારિત્રધર્મ આદિ અનેક ધાર્મિક આવશ્યક કાર્યાંને વ્યવસ્થા અને અનુક્રમપૂર્વક નિયમસર કરવાં જોઇએ. વસ્તુત આત્માને સર્વ કન્યકર્માંના સાક્ષીભૂત રાખીને તથા રાગદ્વેષ એ બેમાથી કોઈમા ન લેપાવા દેતાં નિલે પપણાએ કરવાં જોઇએ. પેાતાના અનેક નામામા અને શરીર્દિ આકૃતિયાના મેહમાં કદાપિ ન મુંઝાતાં ધમકાર્ડ્ઝમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં નામ તેના નાશ છે. કોઈપણ તીર્થંકરાદિ વ્યક્તિનું અનાદિથી તે અનન્તકાલ પર્યન્ત નામ રહેવાનું નથી. સાગરમા ઉઠતા તરંગાની પેઠે આ વિશ્વમાં જે જે નામેા પડે છે તે પણ સદા રહેતાં નથી. અમુક આત્માનાં અનાદ્ઘિકાલથી સસારમા પરિભ્રમતાં શરીરયેાગે અનેક નામા પડ્યા પણ તેમાંનુ એકે નામ તથા રૂપ આ ભવમા કાયમ રહ્યું દેખાતું નથી તે આ ભવમાં જે નામ પાડવામા આવ્યું છે અને જે નામે સ્વય આળખાય છે તે નામ તથા શરીરાકૃતિરૂપે સદાને માટે ભવિષ્યમા નહિ રહે એ નિશ્ચય છે અત એવ ત્યાગીઓએ નામરૂપમા ન મુંઝાતાં સ્વકર્તવ્યધર્મક ફરજને અદા કરવી જોઇએ. યાવત્ નામરૂપમા મનુષ્યાની મતિ મુંઝાય છે તાવત્ નિષ્કામભાવે સ્વક વ્યકર્મ કરવાની ચાગ્યતાની સિદ્ધિ થઈ નથી એમ અવમેધવું. નામરૂપની અહંમમતાની વૃત્તિ જ્યારે ટળે છે ત્યારે સ્વચેાગ્ય કન્યકર્માની વાસ્તવિક અધિકારિતા પ્રાપ્ત થાય છે અને એ વાસ્તવિક નિષ્કામકર્તવ્યતાની અધિકારિતા પ્રાપ્ત થયા પશ્ચાત્ કર્મચાગી થઈ શકાય છે. કચેાગીની ન્ય ફરજ અદા કર્યા વિના જ્ઞાનયેાગની પરિપકવ દશા પ્રાપ્ત થઈ એમ કથી શકાતું નથી. સર્વજ્ઞ થએલ તીર્થંકરાને પણ ત્રયાદશગુણસ્થાનકની સ્થિતિપર્યંત ઉપદેશ દાન-વિહાર–આહારગ્રહણુ અને સંઘસ્થાપનાદિ કાર્ય ક્રોને અદા કરવી પડે છે તે અન્ય સામાન્યાધિકારવ'તમનુષ્ય માટે તે શું કહેવું ? નામ અને શરીરરૂપથી ભિન્ન સ્વાત્માને ભિન્ન પ્રખાધી કચેાગી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ આત્માને સિદ્ધ સમાન ભાવવે. શરીર મન અને વાણી એ આત્મપ્રગતિક વ્યકમમાં માટે ઉપયેગી સાધન છે પૉંચેન્દ્રિયા પણ કર્તવ્ય સ્વક્જ ચેોગ્યકર્માં માટે સાધનભૂત છે. પચેન્દ્રિયથી આત્માની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિ કરવી એજ વાસ્તવિક મારા અધિકાર છે,-દ્રવ્યક્ષેત્રકાલભાવે આત્મપ્રગતિકારક જે જે સાનુકૂલ સંચાગા પ્રાપ્ત થયા છે તેને અ ગીકાર કરવાની જરૂર છે અને જે જે સર્ચંગા પ્રાપ્ત થયા છે તેમાથી વિજ્ઞજયપૂર્વક પસાર થઈને પ્રતિકૂલ આવશ્યક ધર્મકર્મો કરતા કરતાં તટસ્થતા અને સાક્ષીભાવના ઉપયેાગને ક્ષણ માત્ર પણ ન વિસારવા જોઇએ, એવા ક્ષણે ક્ષણે ઉપયાગ કરવા જોઇએ. સયોને ધર્મ: એ વાક્યને ક્ષણે ક્ષણે સ્મરીને કન્ય ધર્મકર્માંમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પેાતાનામા શે Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪) શ્રી યાગ પ્રચવિવેચન, R અને દુર્ગુણા વચ્ચે થતા યુદ્ધના અનુભવ કરી શકાય છે અને અન્ત દુર્ગુણા પર જય મેળવી શકાય છે તથા સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે. શરીરસ્થ આત્મામાં એ પ્રકારની શક્તિ છે. એક આસુરીશક્તિ અને ખીજી દૈવીશક્તિ. આસુરી અને દૈવીશક્તિ વચ્ચે સદા યુદ્ધ થયા કરે છે. હિંસાપરિણામ-અસત્ય-સ્તેય-અબ્રાચય મૂર્છાઅજ્ઞાન-અવિરતિક્રોધમાન-માયા—લાભઇર્ષ્યા-નિદા—આલસ્યવિષયાસક્તિ-કામ-નિન્દા રતિ અને અરતિ આદિ આસુરી શક્તિયા છે. ક્ષમા—દયા—સેવા-ભક્તિ-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-વૈરાગ્ય—જ્ઞાન—વિવેક સમતા-શુદ્ધપ્રેમ-ત્યાગ-આાર્જ વ-માવ-નિલેભિતા-તપ-સયમ-ચારિત્ર-દર્શન અને નિષ્ઠામતા વગેરે દૈવીશક્તિયેા છે. જ્યારે આત્મા આસુરી શક્તિયેાના વશમાં થાય છે ત્યારે તે અસુર ગણાય છે અને તે પિંડમા તથા બ્રહ્માંડમા આસુરીશક્તિયાનું સામ્રાજ્ય વધારે છે. જ્યારે આત્મા દૈવીશક્તિયેાના તામે થાય છે ત્યારે તે સુર ગણાય છે અને તે પિંડમાં તથા બ્રહ્માંડમા સુરીશક્તિાને પ્રચારે છે. જેવી પિંડમા સુરી અને આસુરી શક્તિયેા છે તેવી બ્રહ્માંડમાં પણ સર્વત્ર સુરી અને આસુરી શક્તિયે વ્યાપી રહી છે. જે મનુષ્યામા સુરીશક્તિએ પ્રધાનપણે વર્તે છે તેઓને દૈવીસપત્તિવાળા સુરા કથવામા આવે છે અને જે મનુષ્યામા હિંસાદિ આસુરી શક્તિયેા પ્રધાનપણે વર્તે છે તેઓને આસુરી સ ́પત્તિવાળા અસુરા થવામાં આવે છે. જેમ પિંડમાં સુરી અને અસુરી શક્તિયેનુ યુદ્ધ પ્રવર્તે છે તેમ બ્રહ્માંડવતિ દેવદાનવમનુષ્ય-પક્ષી અને પશુ આદિ સર્વ જીવામાં સુરી અને અસુરી શક્તિયેાનું યુદ્ધ પ્રવાઁ કરે છે, પિંડમા જે જે ભાવા પ્રગટે છે તેવા ભાવા બ્રહ્માડમાં પણ પ્રગટે છે અતએવ બ્રહ્માડમા સુરીશક્તિયે। સદા અસુરીશક્તિયાના નાશ કરવા પ્રયત્ન કરે છે અને અસુરીશક્તિયે સ્વપ્રતિપક્ષીભૂત સુરીશકિતાના નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. જેમ પિઠમા સુરીશક્તિયે અને અસુરી શક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ પ્રકટે છે-તદ્વત્ બ્રહ્માંડમાં પણ થતા સુરી અને અસુરીશક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ થાય છે, રજોગુણ અને તમેગુણની વૃત્તિએ સર્વે અસુરીશકિતયેા ગણાય છે અને સત્ત્વગુણની વૃત્તિયા છે તે સર્વે સુરીશક્તિયા ગણાય છે. ચાપડમા કાઈ કાળે અસુરીશક્તિયાનું પ્રામણ્ય પ્રવર્તે છે અને સુરીશક્તિયાનું નિર્બલત્વ થાય છે—તદ્વત્ બ્રહ્માડમાં-વિશ્વમા કોઈ કાળે આસુરીશક્તિવાળા મનુષ્યાનું સત્તાખળ સામ્રાજ્ય વૃદ્ધિ પામે છે. પિડમા જેમ સુરીશક્તિયેાના પ્રાબલ્યથી અને સુરીશક્તિચેાના નિખલવથી દુખ-શાક-ઉપાધિ અને અશાન્તિ વગેરે પ્રકટે છે તેમ બ્રહ્માડમા-વિશ્વમા આસુરી શક્તિયેના પ્રામણ્યયુક્ત સામ્રાજ્યથી શાક ભય દુખ અને અનારાગ્ય વગેરે પ્રકટી શકે છે. વિશ્વમાં આસુરીશક્તિપ્રધાન અસુરો અને સુરીશક્તિપ્રધાન સુરી મનુષ્યા વચ્ચે-વિદ્યા-રાજ્ય-વ્યાપાર-સેવા અને સત્તાની પ્રાપ્તિ માટે, અનાદિ કાળથી યુદ્ધો પ્રવર્તે છે અને હાલ પ્રવર્તે છે તથા ભવિષ્યમા અનન્તકાલ પર્યન્ત પ્રકટશે તેના કદાપિ પાર આવવાના નથી. વિશ્વમાં મુખ્યતાએ દૈવી સપત્તિવાળા મનુષ્યનુ સત્તા ' Page #179 -------------------------------------------------------------------------- ________________ 翡 છ પ્રકારનાં આવશ્યક કર્યાં. ( ૭૫ ) ખળ–રાજ્યમળ પ્રવર્તે છે તે તસમયે ધર્મિછવાને શાન્તિ મળે છે અને અ×િ મનુષ્ય કોઈ પ્રકારની ધર્મિંજીવાને ઉપાધિ કરી શક્તા નથી. વિશ્વમા મુખ્યતાએ આસુરી સપત્તિવાળા મનુષ્ચાની રાજ્ય સત્તા વગેરે પ્રમળ શક્તિયેા વધે છે અને તેઓની સામે યુદ્ધમાં યદિ સુરીસ"પત્તિવાળા મનુષ્યેા હારી જાય છે તે આસુરીશક્તિઓનુ સામ્રાજ્ય વધતા વિચારા અને આચારોમા આસુરી વાતાવરણનું પ્રમળ વધે છે અને તેથી વિશ્વમા હિંસાકપટ—-ફ્લેશ-યુદ્ધ-અશાન્તિ અને પાપકમે† વધી જવાથી વિશ્વતિં જીવે દુઃખથી પોકારા કરે છે. એ પ્રમાણે દૈવિક અને આસુરી શક્તિવાળા મનુષ્યના દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસાર વિશ્વમાં સત્તાખલની પ્રગતિ હાનિ ખરેખર દિવસ રાત્રીની પેઠે થયા કરે છે. કાઈ ક્ષેત્રે કાઈ કાલે સુરી શક્તિવાળા મનુષ્યનુ સામ્રાજ્ય પ્રવર્તે છે તા કાઈ ક્ષેત્રે કોઈ કાલે આસુરી શક્તિવાળા મનુષ્યાનું સત્તામલ સામ્રાજ્ય પ્રવર્તે છે. અનાદિકાળથી તે અનન્ત કાળ પર્યન્ત સુરીશક્તિવાળા અને આસુરીશક્તિવાળા મનુષ્યે વિશ્વમાં વર્તવાના. આસુરીશક્તિના સથા વિશ્વમા વિનાશ થવા એ કદાપિ બન્યુ નથી અનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ આસુરીશક્તિપ્રધાન મનુષ્ચાની રજોગુણ અને તમેગુણુથી પરસ્પરલેશે હાનિ થાય છે. આસુરીશક્તિવાળા મનુષ્ય ભૌતિક પદાર્થીના ભાગવડે સુખ ભોગવવાની માન્યતાવાળા હાય છે તેથી તેઓ આધ્યાત્મિસુખને અવગણીને ભૌતિક પદાર્થાંની ઉન્નતિ અને તેની પ્રાપ્તિમાંજ ફ્ક્ત રાચ્યામાણ્યા કરે છે. ચા આસુરીમનુષ્યે ભૌતિક પદાર્થાનું સામ્રાજ્ય લાગવવાને અનેક મંત્ર તંત્ર અને યાની શો કરીને સંપૂર્ણ વિશ્વમાં કલાવિદ્યામાં અગ્રણી થઇને સુરીમનુષ્યોને પેાતાના તાબે કરી તેઓની આજીવિકાના ઉપાયાને સ્વહસ્તે કરી તેઓને દુઃખી કરે છે તદા સુરીશક્તિધારક મનુષ્યમા એક એવી પુણ્યયેાગે મહાન વ્યક્તિ પ્રગટે છે કે તે અસુરીમનુષ્યાના હાથે પીડાતા સુરીમનુષ્યના સમાજના ઉદ્ધાર કરે છે અને અધ્યાત્મવિદ્યા, અધ્યાત્મસુખ તથા પરમાત્મપદપ્રાપ્તિકારક આવશ્યકધમ કાયાને વિશ્વમા સત્ર ફેલાવી સર્વત્ર વિશ્વમા શાન્તિ સ્થાપી શકે છે. એવા જગવ્રુદ્ધારક ધર્મસંસ્થાપક મનુષ્યા ક્ષત્રિયાકુિલમા અવતાર લે છે અને દ્રવ્યભાવક્ષેત્રખળે અસુરાની શક્તિયાના નાશ કરે છે. એવા મહાત્માઓને તીર્થં દેવઆદિ વિશેષણાથી વિશ્વમનુષ્યા જાણી શકે છે. આવશ્યક ધર્મ કાર્યાં કરવામા પડમા રહેલી આસુરીશક્તિ અને બ્રહ્માંડ યાને વિશ્વવતિ આસુરીશક્તિધારક મનુષ્યે તરફથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે, ધર્મનાં આવશ્યક કાર્યો કરતા ક્રોધ માન માયા લેભ મિથ્યામુદ્ધિ કામ ઇર્ષ્યા નિન્દા નિદ્રા અહંમમતા પેદ શેક્લેશ અને રતિઅતિઆદિ આસુરીશક્તિયે પેાતાના સ્વભાવ દર્શાવવા પ્રસ ંગેાપાત્ત સામી આવીને ઉભી રહે છે તેથી જે માહની પ્રકૃતિ યાને આસુરી શક્તિયાનુ જ્ઞાન ધરાવતા નથી તેએ તે આસુરીશક્તિના દાસ બનીને આવશ્યક ધર્મકાર્યોથી પગર્મુખ રહે છે અથવા આસુરીશિનયાના Page #180 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - નમક - - ( ૭ ) શ્રી જય-વિવેચન, પરિણામની સાથે આવશ્યક ધર્મ કાર્યોની પ્રવૃત્તિ કરીને ધર્મને અપમનું રૂપ આપી રે ; પણ જેઓ આસુરી શક્તિની દુહના જાને ગુદી શનિને આવ્યું છે તે આશુરા શક્તિથી દબાતા નથી. આયુરીશક્તિના તાબે થયેલ મનુષ્ય પર ધમના સ્થાને જંગ મચાવી આવશ્યક ફરજને બંગ કરી લે છે. સુરીશક્તિ અને તે વખતે હાજમાં ઉત્પન્ન થાય છે તેનાથી અને આસૂરીશકિતવાળા મનુની ખરાબ અસરથી ગાવધાન અપ્રમત્ત રહી આવશ્યક વન્ય ધર્મકાની કરજ અદા કરવાની ટેવ છે એમ ખાસ જે અવધે છે તે પ્રવમ સુરીશકિત અને સુરીશકિનવાળા મનના સમાગમમાં આવીને આવશ્યક કર્મ કરવાની પોતાની અધિકારિતાની પ્રાપ્તિ કરી શકે છે. પિંકમાં જેમ આસુરીશક્તિ ઉદભવે છે તે તેને સુરીશનિવડે વાવી શકાય છે તેમ બ્રહ્માંડમાંવિશ્વમા આસુરી શક્તિને અરીશક્તિ વડે હટાવી શકાય છે. સુરીશકિત વકે રામરશક્તિચેને ગમે તે ઉપાયે નાશ કરે તે ધર્મ ગણાય છે તદન વિશ્વમાં પન્ન સુરીશક્તિને જે જે દેવિકશકિનધારક આવશ્યક ધમં વકે નાશ કરે તે ધર્મ છે અને ધર્મના માટે પ્રત્યક્ષેત્રકાલભાવાનુસારે જે જે સ્વતંત્ર કાર્યો કરવાં એ વફરજ છે અને આ સ્વફરજથી કેઈ કાલે મનુએ ઘg ન થવું એજ અન્નતિને આવશ્યક સ ત્ય પ્રગતિમાર્ગ છે. આસુરી શક્તિધારકમનુષ્યના સત્તાબળે સ્વચુરીશકિતધર્મને નાશ ન થાય અને જૈવિકપર્મિવર્ગને નાશ ન થાય તે તેમજ અનેક અણુઓના નાશસહ સ્વધર્મસ્વાતંત્ર્યરક્ષણ-તથાસ્વમિંનું વિપત્તિકાલે રક્ષr કરવું એ આપવાદિક આવક ધર્મ કર્મોને એવા પ્રસંગે કરી આપવાદિક ધર્મકર્મની ફરજને અા કરવી એ શિક્ષા વિપત્તિકાલે આદેય છે વિપકુમારે અનેક સાધુસંધની રક્ષા અને કાલિકાચાર્ય રવીની અને શાસનની રક્ષાર્થે વિપત્તિસમયે-સંકટ સમયે આપવાદિક આવક ધર્મકાર્યોને કરી આવક ધર્મકર્મની ફરજ અદા કરી હતી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમા આસુરી શક્તિનો વિનાશ અને દૈવિકશક્તિ તથા દૈવિકશક્તિધારક મનુષ્યના અસ્તિત્વ સંરક્ષાર્થે તેઓની પ્રગતિ માટે ક્ષેત્રકલાનુસારે અભેદ વિશેષ ધર્મલાભે વેવ્ય આવશ્યક ધર્મકર્મની જે જે ફરજો અદા કરવાની જણાતી હોય તેમાથી જે શંકા, ભય, ખેદ અને દેહાદિ મમત્વના યોગે ભ્રષ્ટ થાય છે તે સ્વનું પરનું ચતુર્વિધ સંઘનું અને પરમેશ્વરી આજ્ઞાનું ખંડન કરે છે એમ અવધવું તેમજ ધર્મકારકજનેની સેવાભક્તિના માર્ગને નાશ કરે છે એમ અવધવું. અલ્પદોષ અને મહાલાભાર્થે યદિ સ્વને નહિ પરતુ ધાર્મિક સમાજને લાભ થનારો હોય તે સંઘની ફરજ અદા કરવાની દષ્ટિએ શ્રી ભદ્રબાહુની પેઠે સ્વયોગ્ય દેશકાલાનુસારે શીર્ષ પર આવી પડેલી આવશ્યક ધર્મકર્મફરજન આત્મશકિતના ભેગે આદરવી પડે તેમજ સ્કેન્નતિ સમાયેલી છે એમ અવધવું. આવશ્યક ધર્મકાને કઈ રજોગુણ વૃત્તિથી કરે છે કે તમે ગુણવૃત્તિથી કરે છે અને કઈ સત્વગુણવૃત્તિથી કરે છે તેથી Page #181 -------------------------------------------------------------------------- ________________ - - - - છ પ્રકારના આવશ્યક કર્મો. ( ૭) આવશ્યક ધર્મકાર્યો કરનારાં ભિન્ન ભિન્ન વૃત્તિભેદે ભિન્ન ભિન્ન હોય છે. કેટલાક મનુષ્ય રજોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે, કેટલાક મનુષ્ય તામસીવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે અને કેટલાક મનુષ્ય સત્વગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાને કરે છે. અનેક પ્રકારના સાંસારિક પદાર્થોની લાલસાથી આવશ્યક ધર્મકાર્યો કરવાથી આવશ્યક ધર્મકાર્યોના યથાર્થ ફલથી ભ્રષ્ટ થવાય છે. પાશવવૃત્તિને સંતોષવા કેટલાક આવશ્યક ધર્મકાને કરે છે. માન પ્રતિષ્ઠા કીર્તિપૂજા અહંવૃત્તિની લાલચે મનુષ્યો આવશ્યક ધર્મકાર્યોને કરી રજોગુણવૃત્તિનું પ્રાબલ્ય વધારે છે. અપ્રશસ્ય ક્રોધ અને વૈર વાળવાની બુદ્ધિ ફ્લેશહિંસા પરિણામોત્પાદક રૌદ્રધ્યાન વિચારે વગેરેને તાબે થઈ કેટલાક મનુષ્ય તમગુણના પૂજારી બની આવશ્યક ધર્મકાને કરે છે. ક્ષમા, આર્જવત માર્દવ યુક્તિ સત્ય અને શૌચ વગેરે તથા મૈિત્રીભાવના પ્રમદભાવના માધ્યસ્થભાવના અને કારુણ્યભાવના વગેરે ભાવનાઓના પિષક અને રજોગુણ અને તમોગુણવૃત્તિરૂ૫ મેહનીય કર્મને નાશ કરવામાં પ્રવૃત્ત થનારા સત્વગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્યોને સ્વયોગ્યતાના અનુસાર કરતા છતા વાસ્તવિક આત્મશુદ્ધિરૂપ સ્વાધિકાર પ્રાપ્ત ફરજથી ફલને અનુભવે છે. રજોગુણી અને તમે ગુણ સાંસારિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધાર્મિકકાર્ય પ્રવૃત્તિમા અશાતિ ઉદ્ભવે છે અને આત્માની જ્ઞાનાદિક પ્રગતિમાં અનેક વિધ્રો પ્રગટ થાય છે. રજોગુણવૃત્તિ અને તમગુણવૃત્તિથી સ્વાધિકારે ધાર્મિકાર્યની પ્રવૃત્તિને પરિપૂર્ણ અદા કરી શકાતી નથી. રજોગુણ અને તમોગુણવૃત્તિનાયેગે આત્માની નિર્લેપતા યથાયોગ્ય સંરક્ષી શકાતી નથી અને મગજની સમતલતાને બદલે વિષમતાપૂર્વક પ્રવર્તવાથી સ્વપરની વાસ્તવિક પ્રગતિ કરી શકાતી નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્ય ફલને રજોગુણ અને તમોગુણરૂપ ફલ તરીકે પરિણાવે છે રજોગુણ અને તમોગુણી મનુષ્ય જે જે આવશ્યક ધર્મકાર્યોથી સત્વગુણની વૃદ્ધિ થવાની છે તેને સ્થાને તમે ગુણ અને રજોગુણની વૃદ્ધિ કરે છે. રજોગુણ અને તમોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરતા વિશ્વમાં શાનિત પ્રવર્તાવી શકાતી નથી. અએવ સુજ્ઞ મનુષ્યએ રજોગુણ અને તમગુણવૃત્તિના પરિહારપૂર્વક સવગુણવૃત્તિથી પ્રત્યેક આવશ્યક ધર્મકાર્યને કરવા લક્ષ્ય દેવું. રજોગુણી અને તમોગુણ મનુષ્ય યદિ આવશ્યક ધર્મકાર્ય કરનારા મનુષ્યોના રક્ષણાર્થે પ્રવૃત્તિ અને તેઓની ભકિત કરે તે તેઓ શનૈશને સાત્વિપદના અધિકારી બની શકે. રજોગુણ અને તમોગુણથી પિંડમા અને બ્રહ્માંડમાં શાતિના વિચાર પ્રસરાવી શકાતા નથી. આવશ્યક ધર્મકાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તક રજોગુણ અને તમોગુણી મનુષ્ય ક્રોધ માન માયા લેભ અને કામવિકારાદિના વશમાં થઈ અનીતિના ઉપાસક બની રાવણ અને કૌરવોની પેઠે પરસ્પર સ્લેશ વૈર યુદ્ધાદિમાં પ્રવૃત્ત થઈ સ્વાવનતિને વહસ્તે ખાડે દે છે અએવ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવાને પણ રજોગુણ અને તમોગુણી Page #182 -------------------------------------------------------------------------- ________________ --- - --- -- ---- - - - --- - - - - - --- - -- - - - - - - -- - - - - - - - ( ૭૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન જીને અધિકાર નથી. રજોગુણ અને તમોગુણે મનુષ્ય લૌકિકકર્મ પ્રવૃત્તિમાં અને આવશ્યક ધર્મકર્મોમા વિવાહની વષી વાળનારની ગતિની પેઠે આચરણ કરે છે. અતએવા વિશ્વ સામ્રાજ્યના ઉચ્ચ પદોમાં અને ધર્મકર્મ સામ્રાજ્યના ઉચ્ચ પદમાં તેઓને નિયુક્ત કરવાથી વિશ્વરાજ્ય-સામ્રાજ્ય અને આવશ્યક ધર્મ સામ્રાજયના કાર્યોની અને તેની પ્રગતિકારક સુવ્યવસ્થાની અવ્યવસ્થા થઈ જાય છે એવું અવધી સાત્વિકજનોગ્ય આવશ્યક ધર્મકાર્યોના પદની સંરક્ષાર્થે રજોગુણ અને તમોગુણને પરિહાર કરવો જોઈએ વિશ્વવ્યવહારજીવનમાં અને ધર્મવ્યવહારજીવનમાં વિદ્યા શાત્રબલ વ્યાપાર અને સેવા એ ચાર કર્મની પ્રવૃત્તિરૂપ તંત્ર યંત્ર અને મંત્ર વિના ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્યો વિશ્વવ્યવહાર કર્મમા અને ધર્મવ્યવહારકર્મમાં પ્રવૃત્તિ કરીને જે કંઈ કરે છે તેના કરતા સાત્વિક મનુષ્ય વિશ્વવ્યવહારના આવશ્યક કમ અને ધાર્મિક વ્યવહારના આવશ્યક કાર્યોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને સ્વને તથા વિશ્વને સંરક્ષવા શક્તિમાન થાય છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યના હૃદયમાં ઉચ્ચગુણના અભાવે પરમાત્માની ઝાખીને સાક્ષાત્કાર થતો નથી અને તેથી અધ્યાત્મજ્ઞાનનું તેઓ સ્વહૃદયમાં પરિણમન કરી શકતા નથી, તેથી તેઓ ન્નતિ અને પરેન્નતિમા વિદ્યુતવેગે પ્રવતી શકતા નથી, અએવ ન્નતિ અને પત્નતિમાં વિદ્યુવેગે ગમન કરવાને રજોગુણ તમગુણના નાશપૂર્વક સાત્વિગુણને પ્રાપ્ત કરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણ મનુષ્યને સાત્વિકશુણપ્રાપ્તિપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરવાને આવશ્યક ધર્મકાર્યો કરવાનો અધિકાર છે, પરંતુ તેઓએ સાત્વિકજ્ઞાનીઓની નિશ્રાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે તેથી તેઓ સ્વાધિકારે લાભ મેળવવા શકિતમાન થાય છે સાત્વિક જ્ઞાનીઓ દયા સત્ય અને પ્રામાણ્યાદિગુણના ઉપાસક બને છે અને તેથી તેઓ સ્વાત્માની શુદ્ધતાપૂર્વક આવશ્યક ધર્મકાર્યોની ફરજ અદા કરીને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. સાત્વિજ્ઞાનીઓ રાત્રી અને દિવસમાં જે જે આવશ્યક ધર્મકાર્યો કરવાના હોય છે તેમાં નિલે પદષ્ટિએ પ્રવૃત્તિ કરીને નિર્લેપ રહી શકે છે. જ્ઞાનીઓ આત્મા કર્મ અને પરમાત્માનું પરિપૂર્ણ સમ્યક્રવરૂપ અવધી શકે છે, તેથી તેઓ “હિતો નિનામા સ્ટિસ ગદ્દારતઃ શુક્રયસ્થતિયા જ્ઞાની થાવાન સિવા રા. આ પ્રમાણે કથિતલકને હદયમાં ધારીને અલિપ્તદષ્ટિવડે આવશ્યક ધર્મકાર્યો કરવા છતા અલિપ્ત રહી શકે છે. નિશ્ચયદષ્ટિએ અન્તરમા શુદ્ધોપગ ધારીને બાહ્યપ્રવૃત્તિ કરતાં છતાં કૂર્મા પુત્રને કેવલજ્ઞાન ઉદ્ભવ્યું હતું. અલિપ્તદષ્ટિવડે પ્રવર્તતા આશ્રવના હેતુઓ તે સંસારમાં સંવરપે પરિણમે છે. આત્મજ્ઞાની સાત્વિકમનુષ્ય સાસારિક વ્યવહાર અને આવશ્ય ધર્મને વ્યવહારને સ્વફરજાનુસારે અદા કરતે છતો કદાપિ લૌકિકવ્યવહારમાં અને કેત્તરવ્યવહાર માં પરતંત્રતાને અધિકારી બની શક્યું નથી. કારણ કે તે જાણે છે કે સ્વાધિકારે પ્રવ Page #183 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - જ્ઞાનીની કરણ, (૭૯ ) ર્તવવામાં યદિ મંદતા સેવાશે તે ધર્મિમનુષ્યોને વર્તમાનજમાનામાં અધર્મિના હાથે પરાજય થતાં સર્વ બાબતમાં અધર્મિચાનું પ્રાબલ્ય વધશે અને તેથી પરંપરાએ પૂર્વજોએ જે ધાર્મિકોન્નતિ, અને ધર્મસ્વાતંત્ર્યાદિગુણે વારસામાં સેપ્યા છે તેને નાશ થવામાં પિતે નિમિત્તભૂત થતા ભવિષ્યની પ્રજાને શાપ ધર્મનાશકત્વ અને તીર્થનાશપાય વગેરેના ભક્તા થવું પડશે. અનુભવજ્ઞાને વિવેક કરીને આત્મજ્ઞાની સાત્વિક મનુષ્ય આવશ્યક છે જે ધર્મકૃત્યો કરવાનાં છે અને જેના ન કરવાથી ધર્મની પ્રગતિમાં વિક્ષેપ ઉદ્દભવવાને સંભવ રહે છે તે તે કાર્યોને અવશ્ય કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે આવશ્યક ધર્મકાર્યોના અનેક ભેદ પડે છે. ધર્મનાં સર્વકાને આવશ્યક કાર્ય તરીકે સંબોધી શકાય તથાપિ તે સર્વ કાર્યો કરતા વર્તમાનમાં જેની પ્રથમ આવશ્યક્તા સિદ્ધ કરે છે તે મુખ્યતાએ ધાર્મિક આવશ્યકકામા ગણી શકાય છે. અધ્યાત્મજ્ઞાની સર્વ બાહા પદાર્થો પર અહંમમત્વત્યાગથી વિજય મેળવવા શક્તિમાન થાય છે; અતએવ વિશ્વમા આત્મજ્ઞાની કદાપિ અન્ય મનુષ્યથી વ્યાવહારિક તથા ધાર્મિક એ બેમાથી કઈ પણ બાબતમા હાર પામતે નથી. કહ્યું છે કે – અધ્યાત્મ. ૧ સદણામશન લેગ ધરે વ્યવહાર, પામે નહીં કદિ હાર અધ્યાત્મ. વિશાલ દષ્ટિ રાખતો રે, ગંભીર મનનો ઉદાર, અનુભવ પામે આત્મરે, ડરે નહીં સંસાર, આત્મશુદ્ધ પર્યાયમારે, રાખે નિજ ઉપયોગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજ ગુણ ભેગ. અધ્યાત્મ. ૨ લેપ વિના કરણી કરે રે, અધિકારે નિજ સર્વ, સૌમાં રહે સૌથી સદારે, ત્યારે ધરે નહિ ગર્વ. અધ્યાત્મ ૩ બંધાતાં રૂઢિ બંધનેર, નહિ અન્તરમાં બન્ધ રૂઢીબંધનવ્યવહારમાં, વર્તે થઈ નહી અધ. અધ્યાત્મ ૪ નિરહંવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર; અન્તર્ નિજ ગુણ લક્ષ્યમારે, જલપંકજવસાર અધ્યાત્મ. ૫ શાતા અશાતા વેદનીરે, ભેગે નહીં મુંઝાય, સહજશુદ્ધનિજધર્મમારે, પૂર્ણ રમણતા પાય. અધ્યાત્મ ૬ કુશલ સહુ વ્યવહારમારે, ઠ કદિ ન ગાય; બુદ્ધિસાગર જ્ઞાનીનીરે, કર્તવ્ય કરણ સદાય. અધ્યાત્મ ૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. 5 ઇત્યાદ્ધિ પદ્વારા અવોધવું' કે અધ્યાત્મજ્ઞાની સાત્વિક હોવાથી તે મગજની સમાનતા રાખીને અનેક પ્રકારના કષાયેાને જીતી ધર્મકર્મ કરતા છતા પશુ અહંમમત્વથી લેપાતા નથી અને સર્વ ખાખતમા તે અન્ય મનુષ્યાથી પાછળ રહેતા નથી, સાત્વિક આત્મજ્ઞાનીના આત્માની શક્તિયે ખીલવા માંડે છે, ઇન્દ્રિયે મન વાણી અને કાયાને વ વર્તાવીને તથા આજુબાજુના સાનુકૂળ સંચાગાને મેળવી સ્વાધિકાર કાર્યની સિદ્ધિમા તે અન્ય મનુષ્યા કરતા અગ્રગણ્ય પ્રગતિમાન રહે છે, આત્મજ્ઞાની બાહ્ય શુભાશુભ કર્મ ભાગવતા છતા હર્ષ શાકમાં લીન થતેા નથી એજ તેનુ અપૂર્વ આન્તરિક પરિણામ-વર્તન હાવાથી તે સ્વક્રાગ્ય કાઈ કાર્યની પ્રવૃત્તિમાં નિષ્ફળ જતાં અરતિને અને સફૂલ થતા રતિને પામતા નથી, તે તે સ્વાધિકારે આવશ્યક ધર્મકાર્યની ફરજને અદા કરવી એટલુ સૂત્રરૂપ માનીને પ્રવર્તે છે પૂર્વકર્માનુસારે સર્વ થયા કરે છે પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતુ નથી તેથી હું આત્મન્ ! ત્યારે અનેક ખાખતેમાં ઉત્સુક થઈને વિકલ્પ સૌંકલ્પ ચિન્તાના વશ ન થવું !!! એમ આત્મજ્ઞાની પેાતાની માન્યતામા દૃઢ હાવાથી માહી ધાર્મિક પ્રવૃત્તિયાની અસરથી અન્તમાં રાગદ્વેષની સલેપતા પામતા નથી. જેમાં લેપાવાનુ છે તેમા સલેપભાવથી ક્રિયા કરતા નથી પરન્તુ નિલે પભાવથી ક્રિયા કરતા હોવાથી સાત્વિક આત્મજ્ઞાની આવશ્યક ધર્મકાર્યાં કરવાને ખરેખરા અધિકારી બને છે. જે રજોગુણ અને તમે ગુણવૃત્તિયેને દબાવી શકતા નથી તે વિશ્વપર વિજય મેળવવા શક્તિમાન થતા નથી. તરવારની ધારથી વિશ્વ પર જે વિજય મેળવી શકાય છે તે યત્તિ રજોગુણ અને તમેગુણુવૃત્તિવડૅ યુક્ત હાય છે તે તે વિજય વિશ્વમા સ્થાયી રહી શકતા નથી. સાત્વિકનીતિપુરસ્કર વિદ્યા ક્ષાત્રકર્માદિથી જે વિશ્વ પર વિજય મેળવી શકાય છે તે બહુકાલપ ન્ત સ્થાયી રહી શકે છે, આત્મજ્ઞાની સાત્વિકનીતિપુરસર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કાઈ વિજય મેળવવા શક્તિમાન્ થતા નથી. સાત્વિકઆત્મજ્ઞાની નૈૠયિકદૃષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવખાધે છે તેથી તે પૂર્વકાલમા જ્યા જ્યા ખધાયા હતા તેમાં તે વમાનમાં નિસગભાવે પરિણમતે હાવાથી ખંધાતા નથી, આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતા નથી તેથી તેની મન વચન અને કાયાની પ્રવૃત્તિયાથી તે સ્વપ્રારબ્ધ ભાગવતાં સ્વયાગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવર્તતા ક્ષણે ક્ષણે આત્માની અને વિશ્વની પ્રગતિમા આગળ ને આગળ વધ્યા કરે છે. મન વચન અને કાયાની કાઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યાં વિના કોઈ પણ જીવ વિશ્વમાં રહી શક્તા નથી એમ આત્મજ્ઞાની અવાધે છે તેથી તે સ્વાધિકારફરજ ચાગ્ય લૌકિક કર્મ અને લેાકેાત્તરકની ફરજને અદા કરે છે અને અન્તરથી બાહ્ય જે જે કરે છે તેમાં નાડį જો નાડતું મોTM” ઇત્યાદિ ભાવનાએ પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધર્મગ્રંથી ભ્રષ્ટ થતા નથી; ખાદ્યકન્યકાનેિ ખાહ્યફરજ પ્રમાણે સ્વાધિકાર કરતે હાવાથી Page #185 -------------------------------------------------------------------------- ________________ 嵋 આવશ્યક કર્મો કયારે કયારે કરવાં? ( ૨૧ ) અને ભાગ્યને ભાગવતા હોવાથી ખાદ્યષ્ટિએ તે કર્ત્તભક્તા અને છે પરન્તુ તે' અન્તરથી “નારૂં ર્ડા નાતૢ મોહ્રા” એ ભાવથી નિસગ નિષ્ક્રિય હોવાથી તે ખાદ્યકર્માંથી લેપાતે નથી, ઇત્યાદિ કારણેાએ રજોગુણી અને તમેગુણી મનુષ્યા કરતાં આત્મજ્ઞાની સાત્વિક મનુષ્યાના અધિકાર અનન્તગુણુ વિશુદ્ધ અને ઉચ્ચ હોવાથી તેએ આવશ્યક ધર્મ કાર્ટૂનીપ્રવૃત્તિયેાના પરિપૂર્ણ અધિકારી ઠરે છે. જેની જેવી વૃત્તિ તેવી વૃત્તિએ તે કાર્ય ના કર્યાં અને છે. રોગુણીવૃત્તિના અસખ્ય ભેટ્ઠો છે. તમેગુણી વૃત્તિના અસંખ્ય ભેદ્દો હાય છે અને સાત્વિકગુણીવૃત્તિના અસખ્ય ભેદો હાય છે તેથી તે તે જાતની વૃત્તિના આવશ્યક ધર્મકાર્ય કરનારાઓના પણુ સે અબાધવા. આત્મારૂપ ઇશ્વર કથે છે કે સાત્વિકજ્ઞાની આવશ્યક ધર્મકાર્યોંને કરતા છતા આત્મારૂપ ઇશ્વરરૂપ જે હું તેની પાસે મનને રાખીને નિ સંગદશામાં ક્ષણે ક્ષણે આગળ વધી પરિપૂર્ણ નિલેપી અની સંપૂર્ણ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી વિમુક્ત થાય છે ઉપયુક્ત શ્લાકને પરમાર્થ એ છે કે—ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુષ્યેા ભિન્ન ભિન્ન વૃત્તિથી આવશ્યક ધર્મકાર્યાંને કરે છે અને સ્વસ્વવૃત્યનુસાર ફળ પ્રાપ્ત કરી શકે છે. તમેગુણવૃત્તિ અને રજોગુણવૃત્તિ કરતા સાત્વિકવૃત્તિના અસખ્ય ભેદે ધર્મ કાર્ય પ્રવૃત્તિ કરનારા તરતમયેાગે ઉત્તમાત્તમ અવાધવા. જ્યાસુધી વૃત્તિયાનું પરિપૂર્ણ સ્વરૂપ અવખાધવામાં આવતુ નથી ત્યાસુધી પેાતાના આત્મા કઇ વૃત્તિને અનુસરે છે તેના નિય કરી શકાતા નથી, અતએવ અત્ર રજોગુણવૃત્તિ તમેગુણવૃત્તિ અને સાત્વિકગુણવૃત્તિના સ્વરૂપનું કિંચિત્, દિગ્દર્શન કરવામા આવ્યું છે. આત્મજ્ઞાની અન્તરમાં કઇ વૃત્તિથી પ્રવર્તે છે તેના તેઓ સ્વયં નિર્ણય કરી શકે છે, પરન્તુ તેઓના આત્માના અન્ય મનુષ્ય નિર્ણય ન કરી શકે તે સભાવનીય છે, તેમજ આત્મજ્ઞાનીએ વિશિષ્ટજ્ઞાનપ્રભાવે અન્ય મનુષ્યાની વૃત્તિયાના નિર્ણય કરી શકે અને વિશિષ્ટ જ્ઞાનના અભાવે ન પણ કરી શકે તે સંભાવ્ય છે. બીજી રીતે આવશ્યક ધકાના સવાર અને સ ધ્યાની ધર્મક્રિયા ભેદે છ પ્રકારના ભેદ પડી શકે છે. સામાયા, ચાર્વાતિસ્તત્ર, ગુવન, પ્રતિમા, પ્રત્યાઘાન અને ાનેલને એ છ પ્રકારના આવશ્યક ધર્મકર્માને વ્યવહારથી અને નિશ્ચયત દરરાજ સવાર અને સાજે પન્નર દિવસે ચાર માસે અને વર્ષે કરવાં પડે છે વ્યવહારથી તેઓને ક્રિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી છ આવશ્યકીને તે તે આવશ્યકોના ઉચ્ચ ઉદ્દેશોના પરિણામપૂર્વક કરવા પડે છે. છ પ્રકારના આવશ્યક ધર્મકાર્યો કરવાથી આત્માની શુદ્ધિ અને ઉચ્ચતા થયા કરે છે સામાયિકનામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમા જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતા સમાનભાવ ન રહ્યો હોય તત્સંબંધી પશ્ચાત્તાપપૂર્વક નિર્લેપ સમભાવનામા વૃદ્ધિ કરવાની હોય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્વક ત્રસ અને સ્થાવર જીવામા ‘તથા અજીવ પદાર્થાંમાં વર્તીને આત્માનુ Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ) શ્રી કમગ પ્રથ-સવિવેચન. વાસ્તવિક સમભાવવરૂપ પૂર્ણ પ્રકટ કરવાનું હોય છે. પ્રત્યેક મનુષ્યને અવશ્ય એવું વિચારવું અને પ્રવર્તવું કે જેથી સમભાવનો ક્ષણમાત્ર પણ વિગ ન થાય. આવી સમભાવની દશાના ભાવને સામાયિકા, કથે છે અને એવું સામાયિકનું સ્વરૂપ હોવાથી વિશ્વવતી સર્વ પ્રાણુંઓએ તે અવશ્ય કરવાની પ્રભુની આજ્ઞા હેવાથી તેને સામાજિક આવશ્યક કથવામા આવે છે. વીશ તીર્થકરોની સ્તુતિ કરવાથી આત્મા તીર્થંકરના પદને અનુસરી તેવા ગુણે પ્રગટાવી તીર્થંકરપદને અધિકારી બને છે અએવ સર્વજોએ અવશ્ય ચતુરતિસ્તા નામના આવશ્યકને સેવવું જોઈએ-ગુરુના ગુણેને પ્રાપ્ત કરવાને વિનય અને બહુમાનપૂર્વક તથા ક્રિયાવિધિવ્યવહારપૂર્વક સર્વ જીએ, બે વખત ગુરુવંદન કરવુ જોઈએ. ગુરુવંદનથી અનેક પ્રકારની સર્વ ની ઉન્નતિ થાય છે. અતવ ગુરુવંદનને આવશ્યક ધર્મકર્મ તરીકે પ્રબોધ્યું છે. ગ્રહણ કરેલા વ્રતમાં અતિચારાદિ જે જે દે લાગ્યા હોય તેની નિન્દાગહપૂર્વક દોષથી પાછા ફરી પુનઃ તે દેને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણ કરવાથી સર્વ જીના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણોની પ્રગતિ થાય છે, માટે સર્વ જીવોએ સદ્વર્તન સુધારવા અને દુર્વર્તનને ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવું જોઈએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતા કાયા પરથી દેહમમત્વને ત્યાગ કરવો જોઈએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કાર્ય કરતા આત્માની પરમાત્મદશા પ્રકટ થાય છે, અએવ સર્વ જીવેએ સાંસારિક તથા ધાર્મિક કાર્ય કરતા વાળો નામનુ આવશ્યકકર્મ કરવુ જોઈએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાઓની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવશ્યકકર્મથી થાય છે, મન વાણી અને કાયાના આરોગ્યસહ આત્મિક ગુણ આરોગ્યવર્ધક પ્રત્યાખ્યાન આવશ્યકર્મ છે. सामायिक, चतुर्विंशतिस्तव, गुरुवन्दन, कायोत्सर्ग, प्रतिक्रमण भने प्रत्याख्यान से પ્રકારના આવશ્યકધર્મકર્મોનું આન્તરિક રહસ્ય કિંચિતવિશેષત અવબોધવા ગ્ય છે. “પણા સમારં ફોર્મ સામાયક એ આત્મા છે રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવપરિણતિ' ગટે છે એજ વસ્તુપ્રત સામાયિક છે આવું સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયકની ક્રિયા છે. દરરોજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પોતાની પરિપૂર્ણ સમભાવદશા પ્રગટ કરવી એજ સામાયિકનો મુખ્ય ઉદ્દેશ છે ગૃહસ્થ હોય વા ત્યાગી હોય પણ તેને ગમે તે ભવમાં ખરું સમભાવ પ્રાપ્તિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રજોહરશુદિ સાધુવેષ અને શ્રાવકના ચાવલાદિને સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવે સમા ભાવના માર્ગો ગ્રહણ કરવા, કલેશ કજીઆથી દૂર રહેવું, કેઈની નિન્દા-કુથલીમાં પડવું નહિ, કઈ જીવને પીડા થાય એવું મન વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને Page #187 -------------------------------------------------------------------------- ________________ સમભાવનું મહત્વ. (૮૩) દુનિયામાં કઈ પણ પદાર્થ પર રાગ વા દેવાની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ધદષ્ટિથી સર્વ દેખવું આત્મણિથી સર્વ જીના મૂળ ધર્મને દેખ છની સાથે લાગેલા કર્મ અને તેથી થએલી બાહ્ય શરીરાદિ સ્થિતિ તે ઉપર લક્ષ્ય દેવું નહિ. જીવને જીવના મૂળ શુદ્ધ ધર્મો દેખ અને પુદ્ગલને પુદ્ગલ રૂપે દેખવું. કેઈ દ્રવ્યને કઈ દ્રવ્યમાં આરેપ કર્યા વિના વસ્તુને વસ્તુ રૂપે અવલેદીને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણ માત્ર પણ દૂર થવું નહિ આવું સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તે જ સામાયિક છે. અન્તમું પગથી આત્માના સમભાવ પરિણામમાં રમવું તેજ ઉત્તમ સામાયક છે. તેના સમાન અન્ય. સામાયિકે કે જે વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણરૂપ પરવસ્તુમા સામાયિકના આરોપવડે નૈગમનયને આશ્રય કરીને સર્વ નયસાપેક્ષતાને સામાયિકમા ચૂકવી નહિ જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામા આવે તે તે વખતે કોઈ માન માયા લેભ અને પરવસ્તુમમત્વ વગેરે દેને ટાળવા અને વૈરાગ્યવડે આત્માને ભાવવા પ્રયત્ન કરો. નિમિત્ત કારણોનું અવલંબન કરીને આત્મામાં સામાયિક જેવું. આત્મારૂપ સામાયિકમા લક્ષ પ્રેમ રાખીને લયલીન થઈ જવુ. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવું મારૂં શુદ્ધ સ્વરૂપ તે જ હું છું એવા શુદ્ધોપાગવડે સામાયિકને કાલ સફલ કરે. સામાયિક તો દરરોજ ગૃહસ્થાએ કરવું અને સાથે પગવડે આત્માને ભાવ કે જેથી દરરોજ રાગદ્વેષની પરિણતિ ટળે અને તેથી પિતાને આત્મા સર્વ બાબતોમાં સાક્ષીરુપ બની શકે. જો તમો પદવમૂug, ચાલુ તરત રામનાં દો, ફુ રિમાણિચં ૨ ll જે સર્વભૂત ત્રસસ્થાવર જમા રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે એ પ્રમાણે કેવલિભાષિત છે. શગી અને દેવી સર્વ જીવોમા સમભાવ વર્તે ત્યારે સામાયિકદશા આવી એમ અવબોધવું. સમભાવપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાથી વિશ્વવર્તી સર્વજીનું શ્રેયઃ સાધી શકાય છે. સર્વ જમા અને અજીમાં જેને સમભાવ પ્રગટ હોય છે તે રાધિ મહાત્મા સાધુ આદિ પદને અધિકારી બની શકે છે સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુષ્યો ઉચ્ચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે હેયે તેઓ ત્યાથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉચ્ચ તેમ તેમ સમભાવરૂપ એગ પણ ઉચ્ચ હોય છે તે વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવદ્ગીતાના વાધ્યાયમા નીચે પ્રમાણે આ સંબંધી લખવામાં આવ્યું છે. સર્વમૂતરચનાત્મત્તિ સર્વભૂતાનિ વામન ! હું તે ચોयुक्तात्मा सर्वत्र समदर्शन. ॥ २९ ॥ यो मां पश्यति सर्वत्र सव च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥३०॥ सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः । सर्वधा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥ ३१ ॥ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । પુરે વા ફિ વ દુલ ર ચોળી રમો મત રૂર છે. આત્માને ઐક્ય સત્તાએ સર્વ ભૂતસ્થ દેખે અને સત્તાના એધે સર્વ ભૂતોને આત્મામા દેખે એવા ગવડે યુક્તાત્મા સર્વત્ર સમદર્શની કળી શકાય અથત એવી દશાએ સત્તાના ઐક્ય અને સમભાવે સમભાવમા Page #188 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૮૪) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. પરિણમતાં સમદર્શનરૂપ સામાયિક કથી શકાય. જે મને સત્તાના ઐ અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત આત્મામાં–બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતું નથી અને તે મારો નાશ કરી શકતું નથી—એમ જૈનઆધ્યાત્મિક દૃષ્ટિએ અવધવું. સર્વભૂતસ્થિત એવા મને જે એકત્વમાં આસ્થિત થઈને ભજે છે તે ગી સર્વથા વર્તમાન મારામાં પણ છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. વાત્માવત સર્વત્ર સર્વ જીવોને સમપણે દેખે છે તથા સુખ દુઃખમાં પણ જે સમપણે વર્તે છે એવા સમભાવરૂપ સામાયિકને પ્રાપ્ત કરનાર પરમાગી જાણ સમભાવરૂપ સામાયિક એવું છે કે જેમાં જન્મ જરા અને મરણનાં દુખેને અવકાશ નથી. સમભાવ એજ મુક્તિની સાચામાં સાચી નિસરણિ છે. સમભાવનાં પરિણામ પામેલે આત્મા તેજ ઉત્તમોત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે એમ નાની અપેક્ષાએ અવધવું. કોઈ પર રાગ વા કેઈ પર દેવને વિચાર થાય નહિ એવું સમભાવ સામાયિક અડતાલીશ મીનીટ પર્યત સતત સમભાવના વિચારથી કરાય તે ઉત્તમ અવધવું. સામાયિકરૂપ આત્માને પ્રાપ્ત કરે અર્થાત સમભાવપરિણામમાં રહેવું એજ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અન્ય આવતું નથી. ગમે તે વિચારે !! ગમે ત્યાં જાઓ ! !! પણ સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કર્યાવિના આત્માને આનન્દ પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુત નથી. આખી દુનિયાના મનુષ્યને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે, માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનગીને સામાયિક પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગીની નિશ્રાએ કર્મચગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. અધ્યાત્મશૈલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હોય તે તે નિરવઘર્મગ અવબોધ. બે ઘડીના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલે મનુષ્ય અન્ય કાર્યો કરતી વખતે પણ નિર્લેપ રહેવા સમર્થ થાય છે અને તે ગમે તે વખતે પણ સમભાવને ભૂલતો નથી. આવી સમભાવની દશામા આવ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય થાય છે અને તરવારના મ્યાનની પેઠે સર્વકાલમાં શરીરાદિથી ભિન્નપણે આત્માનું ભાન થાય છે. સમભાવ સામાયિક એ પોતાના આત્મામા છે માટે અન્તર્દષ્ટિથી અન્તરમા જેવું આત્માના સમભાવ ધર્મને પ્રાપ્ત કર્યા પછી અન્ય આવશ્યકેને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમા પરિણામ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાને અનુભવ કરવા સમર્થ થાય છે સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું એજ પરમાત્માને અનુભવ કરવાને મુખ્ય ઉપાય છે. સર્વે જીવેની તથા પિતાની સિદ્ધસમાન સત્તાનું ધ્યાન ધરવું અને દયિકભાવ પર દૃષ્ટિ મૂકવી નહિ એ જ સામાયિક રૂપ પિતાને આત્માને અનુભવવાને મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે Page #189 -------------------------------------------------------------------------- ________________ | સમભાવરૂપ સામાયિક ( ૮૫). ધર્મના હોય તે પણ તેની મુક્તિ થાય છે. તેવો વારંવ વા યુદ્ધો વાચવ અન્ન વા સમમાaમાવી કg ૪ મુહં જ હો છે ? A શ્વેતાંબર હય, વા દિગંબર હોય, બૌદ્ધ હોય અથવા અન્ય વેદાતી આર્યસમાજી હિંદુ ખ્રિસ્તી અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સર્વ દર્શનના આચારવિચારમાં જેને સમભાવ થયે છે તે મુક્તિ પામે એમા જરામાત્ર પણ સદેહ નથી. સર્વ ભવ અને સર્વ પાપથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધને અવલંખ્યા હોય પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તે તે સાધનોની નિષ્કલતા જાણવી. સમભાવ એ પરમાત્માનું હૃદય છે. સમભાવને પામનાર પરમાત્મા બને છે. સમભાવી આત્મા કર્તવ્યકરણ કરતે છતે સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યોને રાજાઓને અને ઈન્દ્રોને માન્ય-પૂજ્ય છે. સમભાવરૂપ સામાયિકમાં રહેનારને ઉચ્ચ સત્ય તની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાદિગુણેને ખીલવવાને મૂળ સમભાવરૂપ સામાયિક જ ઉપાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત્ જેવામા આવે તે જ્ઞાનાદિગુણની શુદ્ધિ થયેલી અનુભવવામા આવે છે. ગૃહસ્થોએ દરરોજ સામાયિક કરવું જોઈએ અને સામાયિકરૂ૫ આત્માને પ્રાપ્ત કરવા દરરોજ પ્રયત્ન કરવા જોઈએ. ભરનિદ્રામાં જેમ દશ્ય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમા રાગદ્વેષાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પેઠે રાગદ્વેષના વિચારોનો ઉપશમ થવો જોઈએ. સમભાવરૂપ સામાયિકમા પરભાવને વિચાર ન હે જોઈએ. શુદ્ધોપયોગથી સ્વસમયમાં રમણતા કરવાથી આત્માની ખરી દશાને ખ્યાલ આવે છે. જગના દશ્યને પાચ ઈન્દ્રિયે અને મનથી બિલકુલ સંબંધ ન રહે અને આત્મગુણામાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યને સંબંધી નથી આવી દશામા સમભાવરૂપ સામાયિકને અનુભવ આવે છે અને તેથી આત્માને સહજાનન્દ અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખનો પ્રકાશ ખીલે છે. શરીરના અણુઅણુમાંથી મમત્વ–રાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા ચંચલ થાય નહિ, એવો ભાવ આવ્યાથી આત્માનું સામાયિક ખરેખર આત્મામાજ બને છે. સમભાવરૂપ સામાયિકને હું કર્તાતા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે “કામવત્ સર્વભૂતેષુ જ પતિ પર પતિ ” એવી આત્મણિ પ્રગટે છે. અને આત્માનું વીર્ય સ્થિર થાય છે સમભાવ૫ પરિણામ પ્રગટ થતાં સામાયિકરૂપ આત્મા દેખાય છે, અને એ આત્મા કર્મચાગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતોલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતે એ જ્ઞાની કાચલી અને ટેપરની પેઠે રાગાદિ કર્મભાવથી ભિન્ન પડે છે અને શુષ્ક નાલીએરની પેઠે તે શરીરકર્મથી જુદે પડી પિતાનું આનન્દરૂપે પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમા પરિણામ પામ્યાથી ગજવુકુમાલની પેઠે વા સ્કંધક મુનિના પાચસે શિષ્યની પેઠે અનેક ઉપસર્ગો પડતા છતાં પરમાત્મદશા પ્રગટાવી Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬) શ્રી કમગ 2થ-સવિવેચન. શકાય છે સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિને ભાવ ભૂલીને ડુબકી મારી દેવાથી પિતાના અનન્તાનન્દ જીવનને સાક્ષાત્કાર થાય છે એમ જ્ઞાનીઓને સમભાવ પરિણામના ઉપગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિકથી સમુદ્રમા જન્મમરણ એ કચરા જેવા લાગે છે તેમજ શરીરાદિ તૃણ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દઘન પ્રગટે છે. સામાયિકક્રિયાના વિધિમતભેદની ચર્ચાના કલેશમાં ચિત્ત વાણી અને કાયાને વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરૂદ્ધપસ્થમા ગમન કરવાથી ખેદ રુચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકને સાચ્ચેપગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયે પ્રગટે એજ ખાસ વિચારવા યેગ્ય છે. આત્માના શુદ્ધધર્મને ઉપયોગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણું વખત સુધી લયલીન થઈ જવું. ખાતાં પીતા, ઉઠતા બેસતાં, ફરતાં અને બોલતાં સમભાવરૂપ સામાયિકને પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતા સમભાવના બળથી તેને હટાવી શકાય એજ નિવૃત્તિને માર્ગ છે. અનાદિકાલથી મને વૃત્તિથી કલ્પાયેલા શત્રુઓમાથી શત્રુબુદ્ધિને ત્યાગ કર જોઈએ અને અનાદિકાલથી મનવૃત્તિથી કલ્પાયલી ઈષ્ટ વસ્તુઓમાથી રાગ પરિણામને ત્યાગ કર જોઈએ. જગને તટસ્થ રહીને દેખવાની શક્તિ પ્રાપ્ત કરવી. જગતમાં સાક્ષીભૂત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિર્લેપજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવી એજ સમભાવરૂપ સામાયિકના આનન્દદેશમાં ગમન કરવાને અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદમાં સમપરિણામની દષ્ટિએ દેખવું અને તેમા થતા રાગદ્વેષ પરિણામને ત્યાગ કરીને સત્યષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું એ જ સમભાવરૂપે સામાયિકમાં સ્થિર થવાનું મુખ્ય ઉપાય છે સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિકરૂપ આત્મામાં રમણુતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓને દ્રવ્ય, ક્ષેત્ર કાલભેદે વિચાર કરીને વ્યવહાર સામાયિકાદિમાં સાપેક્ષપણે વર્તવુ-એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર જીવ પર જેને સમભાવ છે તેને સામાયિકે છે જડવસ્તુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણેમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે ક્રોધ માન માયા લેભ ઈષ્ય કલહ હિંસાવૃત્તિ પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરૂ આત્મામાં સામાયિક પ્રગટે છે નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસર્ગશ્ય કરીએ કસીને પરીક્ષા કરંવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માના સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક એ મોક્ષમાર્ગ છે. દુનિયાના જીવોની સાથે અનાદિકાલથી રાગદ્વેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂર રહીને સમભાવ વિચારણિ પર આરોહણ કરવું , એજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાને વાસ્તવિકમાર્ગ છે. ઇન્દ્રિયને વિષય Page #191 -------------------------------------------------------------------------- ________________ 節 દેવસ્તુતિ આવશ્યક. ( ૮૭ ) તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાથી ઘણા અંશે મુક્ત થવાય છે. હે ચેતન । ત્હારા શુદ્ધધર્મ મા સ્મરણ કરવું એજ ત્હારા વાસ્તવિકધર્મ છે. પેાતાના મૂળ' ધર્મ તરફ સૃષ્ટિ રાખ 111 સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસંખ્ય પગથીયા છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયા પર જેએ ચઢતા હોય છે તેમાથી કેટલાક મનુષ્યા હારાથી ઉપરના પગથીયાં પર હાય તે તરફ ઉત્સાહથી અને ઉપયેગથી ચઢવા પ્રયત્ન કર,-અને ત્હારાથી જે આત્માએ નીચેના પગથીયા પર હાય, કાઈ જીવા દૂર હાય, કાઈ જીવેા દૂતર હાય, કાઈ જીવેા સમભાવરૂપ પર્વતના પહેલા પગથીયે હાય અને કોઇ જીવા સમભાવરૂપ પર્વતની તલેટીએ આવવા પ્રયત્ન કરતા હાય તે સર્વ જીવા પર સમભાવની દૃષ્ટિથી દેખ. ત્હારાથી ઉંચે ચઢેલા અને હારાથી નીચે રહેલા જીવાનુ` મૂળ સત્તાએ રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચના ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સને દેખ । । । સર્વ જીવાની સાથે સમભાવદિષ્ટ રાખીને પેાતાનુ સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવુ. એજ વીતરાગદેવે કહેલુ પરમાતત્ત્વ છે—એમ ઉપયાગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું તે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવાદ્ધિ પરિહરીને પેાતાના શુદ્ધધર્મ મા મસ્ત અને માહ્યશીરાદિ જે દેખાય છે તે સર્વ ઔયિક ભાવે છે તેમાં અહ વૃત્તિનું ઉત્થાન થવુ એજ સંસારની ઉત્ત્પત્તિ છે, અહ વૃત્તિએ સંસાર છે અને અહીંવૃત્તિથી દૂર શુદ્ધોપયેાગમાં રહેવુ એજ જીવનમુક્તની દિશા છે સામાયિક અર્થાત્ સમતાભાવમા પરિણમવુ એજ આત્માનુ જીવવુ છે અને વિભાવસૃષ્ટિથી જીવવુ એ સંસારજીવન છે સમતારૂપ આત્મામા તૃષ્ણા–વાસના વગેરે નથી એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનમા પ્રતિપ્રતિક્રિન વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની દૃષ્ટિએ પ્રથમ સામાયિકમા પ્રવૃત્તિ થાય છે—પશ્ચાત્ ઉત્તરાત્તર નયકથિત સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે. ' સામાયક આવશ્યકમાં પરિપૂર્ણરુચિ ધારણ કરવી અને તેના આદર કરવા સમભાવ આન્યાથી અન્ય આવશ્યકતા સ્વીકારવામા આવે આત્માનેછે સમભાવ ગ્રૂપમા મૂકવાથી સમભાવરૂપ પર્વતના શિખરે પહેાંચીને પરમાત્મા બનેલા એવા તીર્થંકરાના ગુણાનુ ગાન કરવામા આવે છે. સમભાવરૂપ વશ્યકમાં પ્રવેશ કરવાથી સમભાવના વસ્તુતિ દરિયા એવા તીર્થંકરાની મહત્તા અવમેધી શકાય છે અને તેથી તીઆવશ્યક. કરાની સ્તુતિ કરી શકાય છે. ગિરનારની પાંચમી ટુક પર ચઢવાના વિકટમાર્ગ કરતા સમભાવને માર્ગ અનન્તગણેા વિકટ છે. સમભાવના પગથીયાંપરથી જરા ખસવામા આવ્યું તે વિષમ ભાવરૂપ રાગદ્વેષના ઉંડા ખાડાઓમા પડતા વાર લાગતી નથી. ગિરનારની પાચમી ટુક પર ચડતા આગળ પાછળ દેખવામા લક્ષ્ય રાખી શકાય નહિ અને જો ઉપરઉપરના પગથીયા પર વિચાર કરી જોઈને પાદ મૂકવામા આવે છે તે ઉપર પહેાચી શકાય છે-તદ્વેત્ સમભાવ પર્વતના પગથીયા સમભાવના Page #192 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ~ ( ૮૮ ) શ્રી કર્મ પગ ગ્રંથ-સવિવેચન. ~ ~~~ ~ ~ અધ્યવસારૂપ અસંખ્યાતા છે. ઉત્તરોત્તર અનુક્રમે સમભાવ અધ્યવસારૂપ પગથીયાં પર ચઢતા આગળ પાછળના રાગદ્વેષના વિચારો તરફ લક્ષ ન રાખતા જેઓ ભયરૂપ ઝંઝાવાતને જીતીને કેડ શિખર પહોચી પરમાત્મા બન્યા એવા સિદ્ધ અચલ સમભાવપર્વતની ટેચ પર વિરાજિત તીર્થકોની સ્તુતિ કરવાથી સમભાવરૂપ સામાયિકની પુષ્ટિ થાય છે. સમભાવની પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરી છે જેઓએ એવા ચોવીશ તીર્થકરેની સ્તુતિ કરવી. નામપૂર્વક ચવીશ તીર્થંકરનું સ્મરણ કરવું અને તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિગુણોમા સંયમ કરી લયલીન થઈ જવું. તેનામાં પ્રગટેલી પરમાત્મતા ખરેખર સત્તાએ પોતાનામાં છે–એ ભાવ લાવીને તીર્થ કરેની સાથે અભેદ ધ્યાનવડે એકરૂપ બની જવું એજ લગસસૂત્રમાં કહેલું વાસ્તવિકભાવ છે. પરિપૂર્ણ કેવળજ્ઞાનાદિ ગુણે જેવા તીર્થકરમાં છે તેવા મારામાં છે. શ્રી તીર્થકરોને પોતાના હૃદયમાં દયેયરૂપ ધારણ કરવાથી પિતાનામા પરમાત્મપણું પ્રગટે છે. પરમાત્માઓનું ધ્યાન એ ખરેખર પિતાનું પરમાત્મપણું પ્રગટાવે છે. તીર્થકર પરમાત્માઓના ગુણેની મન વચન અને કાયાવડે સ્તુતિ કરવી જોઈએ. તીર્થકરેને પરિપૂર્ણ ન અને નિક્ષેપાપૂર્વક ઓળખવા. તીર્થકરને સમભાવમાં રહીને દેખવા અને તેમનામાં પ્રગટેલી પૂર્ણ સમતા તરફ લક્ષ રાખવું એજ પરમાત્માના પગલે ચાલવાનું કૃત્ય અવધવું નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાએ ચોવીશ તીર્થંકરનું વરૂપ વિચારવું. સર્વ પ્રકારના નિક્ષેપાઓથી તીર્થકરેનું સાપેક્ષ વરૂપ સમજાય છે માટે કોઈ નિપાના ખંડન તરફ દષ્ટિ ન દેવી પણ દરેક નિક્ષેપથી તીર્થકરોના સ્વરૂપને જાણ તીર્થકની હદયમાં ઉપાદેય દૃષ્ટિ રાખીને સ્તુતિ કરવી. ભાવનિક્ષેપાએ ગુણ પ્રકટાવવા માટે નામાદિ ત્રણ નિક્ષેપની આવશ્યકતા સિદ્ધ કરે છે. તીર્થકરોની વાસ્તવિક સ્તુતિ કરવાને પ્રથમ સામાયિકમાં પરિણામ પામેલો મનુષ્ય અધિકારી ગણાય છે. શ્રી તીર્થકરેના દરેક ગુણને વિચાર કરે અને પછી તે ગુણ પિતાનામા પ્રગટાવવા શ્રી તીર્થકરના ગુણની સાથે એક ચિત્તથી લયલીન થઈ જવુ. આવી રીતે અભ્યાસ કરવાથી કાળે કાળે તીર્થ - કના ગુણેની પેઠે પિતાના આત્મામાં સત્તામાં રહેલા ગુણે આવિભાવરૂપ થાય છે. તીર્થકોની સ્તુતિ કરીને તીર્થકરે જેવા ગુણે પ્રગટાવવા લક્ષ્ય રાખવું. વાસનાઓ-સ્થાથી અને અનેક દુનિયાના પદાર્થોની આશાઓને પરિપૂર્ણ કરવા તીર્થકરોની સ્તુતિ-પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં સુધી તીર્થકરને પરિપૂર્ણ સ્વરૂપે જાણવામાં આવ્યા નથી. શ્રી તીર્થકરાની પાસે પોગલિક પદાર્થોની ભિક્ષા માગનાર પિતાની અજ્ઞતા પ્રગટ કરે છે અને તે નાઈ કરાના ગુણે તરફ લક્ષ્ય રાખી શકતું નથી. અનેક પ્રકારના દુખે પડતાં છતાં અને અનેક પ્રકારના પદાર્થોની જરૂર હોય તે પણ તે વસ્તુઓની માગણી કદિ પ્રભુની મૂતિ સામે ઉભા રહીને કરવી નહિ. કર્મના શુભાશુભ ફલેમા રામભાવી બનીને તીર્થકરનું અવલંબન કરીને પિતાનામાં તીર્થકરવાનું પ્રકટાવવાનું છે. એવીશ તીર્થ કરેના નામપૂર્વક Page #193 -------------------------------------------------------------------------- ________________ n ( ૮o ) . તેમને ભાવથી વીને અને પૂજીને તેમના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપયાગથી સ્થિર થઈ જવું. તીર્થં કરાનું પરમશુદ્ધસ્વરૂપ વિચારતા ધ્યાવતા મન વિશ્રામ પામે અને આત્માની શુદ્ધતા સ્થિરતાના અનુભવરસ પ્રગટે ત્યારે સમજવુ કે ચાવીશ તીર્થંકરસ્તુતિની અમૃતક્રિયા પ્રાપ્ત થઈ. ચતુર્વિશતિસ્તવને મૂળ ઉદ્દેશ તેમના જેવા ગુણૈા પ્રગટાવવાના છે. સમભાવરૂપ સામાયિકના શિખરે પહાચીને જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે એવા તીર્થંકરાએ જગતના જીવાને સમભાવને ઉપદેશ દીધા છે; તેથી તેમણે જગત પર અપરિમિત ઉપકાર કર્યાં છે; એવા તીર્થંકરાની સ્તુતિ બહુમાનભક્તિ અને ઉપાસના કરવાથી જન્મ જરા અને મૃત્યુના અન્યના છૂટે છે શ્રીતી કરાએ ગુણુની શ્રેણિ પર ચઢવાના ઉપદેશ દીધા છે. ગુણુથી આગળ વધાય છે ગમે તે જાતિમા જન્મેલે મનુષ્ય વૈરાગ્ય સ તાષ અહિંસા સત્ય બ્રહ્મચર્ય નિભતા અને મૈત્રીભાવ આદિ ગુણાવડે આત્માની ઉત્ક્રાન્તિમા દરરોજ આગળ વધે છે. ક્રોધાદિ દુર્ગુણાને જીતવા એ મનુષ્યનું કર્તવ્ય દર્શાળ્યું છે. મનુષ્ય સુર પશુ અને પખી વિગેરે જિનભગવાનના ગુણ્ણાના ઉપદેશ શ્રવણુ કરી દુર્ગુણા પર જય મેળવી ધી થઇ શકે છે. રાગદ્વેષના જય કરવાની ઇચ્છા પ્રવૃત્તિ જેને થાય છે તે જિનના અનુયાયી છે. આવા ઉપદેશ તેમણે દઇને અનેક ભન્યજીવાને તાર્યાં છે. આદિત્યના કરતા તેઓ કેવળજ્ઞાનગુણુવડે અનન્તગુણુપ્રકાશી ચંદ્રમાના કરતાં તેએ અત્યંત શાન્ત છે સાક્ષરની પેઠે અત્યંત તેઓ ગંભીર છે. તેમની દિશાતરમ્ પ્રવૃત્તિ કરીને તેનુ ધ્યાન ધરૂં છું. સમાધિના આપનારા તે આલંબનવડે અનેા. શ્રીતીર્થં કરાતુ સદા સ્મરણુ હા. તીથ કરાની ઉપાસનામાં મન વચન અને કાયાના વ્યાપાર હો ! ઉપશમાદિ ભાવે શ્રી તીર્થંકરાનું ધ્યાન કરૂ છુ. જેઓએ ઘાતી અને અઘાતી કર્મના ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કર્યું એવા સિદ્ધો-તીર્થંકરાનું સદા ધ્યાન કરૂ છું. તેના રૂપાતીત સ્વરૂપમા લયલીન થાઉં છું. આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવરૂપ આવશ્યક કરનાર મનુષ્ય ગુરુવંદન આવશ્યક કરવામાટે અધિકારી અને છે તી કરના ઉપકાર અને તેમની મહત્તા જાણે છે તે ગુરુના ઉપકાર અને તેમની મહત્તા અવમેધવા સમર્થ થાય છે. ગુરુવદન આવશ્યક પરમાત્મા તી કરાની સ્તુતિ કરનાર ગુરુને વંદન કરવાને અધિકારી બને છે. વિશ્વાસ પ્રેમ ભક્તિ શ્રદ્ધા વિવેક જ્ઞાન આજ્ઞાપાલન પાપકાર ગુરુવન્દતઆવશ્યક અને ગંભીરતાદિ ગુણાની પ્રાપ્તિ વિના ગુરુના શિષ્ય બની શકાતુ નથી. ગુરુને ત્રિકાલવદન કરવું જોઇએ ગુરુવદન એ આવશ્યકકમ છે. ગુરુભક્તિ સેવા ઉષાસના અને આજ્ઞાધીનતાઆદિ ગુણ્ણાની પ્રાપ્તિ કરીને પોતાના આત્માની ઉન્નતિ કરવી જોઈએ એ વખતની સધ્યાએ ગુરુવન્દનકને અવશ્ય કરવુ જોઇએ ગુરુવન્દનસૂત્રી ગુરુવન્દન વિવેકના ખ્યાલ પ્રગટે છે. એ વખત ગુરુને વન્દન કરીને સર્વ અપરાધે ખમાવવા ૧૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ (૯૦ ) શ્રી કમગ પ્રથ-સવિવેચન -~~-~ ~*~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~~ -~-~-- જોઈએ. ગુરુએ જે ઉપકાએ કર્યા છે તેનું હૃદયમાં સ્મરણ કરીને ગુરુને હૃદયને સંતુષ્ટ-પ્રસન્ન કરવું જોઈએ. ગુરુએ જે આત્મજ્ઞાનને બંધ આવ્યો છે તે અમૂલ્ય છે. આત્મજ્ઞાન આપી હૃદયચક્ષુને ઉઘાડનાર ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. વિનયપ્રેમભક્તિ અને સદાચાર વગેરે ઘણા ગુણે ખરેખર ગુરુવન્દનથી ઉત્પન્ન થાય છે. ગુરુવન્દન કરવાથી હૃદયની નિર્મલતા થાય છે અને અંત્માની ઉગ્રતામાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે. સામાયિક અને ચતુર્વિશતિસ્તવની પેઠે ગુરુવન્દન આવશ્યક પણ આત્માને અત્યંત હિતકારી છે. પ્રભુની પ્રાપ્તિ કરાવી આપનાર ગુરુ છે; માટે ગુરુની ભક્તિ અને બહુમાન કરવામાં જરા માત્ર પ્રમાદ સેવવો નહિ. આર્યપણું ખરેખરૂં ગુરુને વન્દન કરીને તેમની સેવા કરવામાં સમાયું છે. ગારના બીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનારા મનુષ્ય ગુરુની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યા ત્યાં સ્વદાચાર ઉર્માની પેઠે ભટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરુને ગુરુ તરીકે જ્ઞાનવડે ન અવધે અને પિતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાસુધી મનુષ્ય-ગુરુવન્દન આવશ્યકને ખરેખર આરાધક બની શકતું નથી ધર્મમાર્ગમા ગુરુવિના દુનિયામાં કઈ મનુષ્ય મુક્તિના માર્ગમાં આગળ વધી શકે તેમ નથી. બાહ્ય અને અન્તરથી નથનિક્ષેપ સાપેક્ષ ગુરુવન્દનનું સ્વરૂપ જેઓ અવબોધીને ગુરુવન્દનમાં પ્રવૃત્તિ કરે છે તેઓ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ આવશ્યકની આરાધનાના મૂળ પાયા તરીકે શ્રી ગુરુ શુદ્ધ પ્રેમ-ભક્તિથી ગુરુના ચરણકમલભંગ બનીને ગુરુવન્દન કરવું એજ શ્રી વીરપ્રભુને ઉપદેશ છે. શ્રી ગુરુવન્દનનાં આવશ્યકની આરાધના કરનાર જેન બનીને જિનપણું પ્રાપ્ત કરે છે–માટે દુનિયાના સર્વ મનુષ્યએ ગુરુવન્દન આવશ્યક દરરોજ બે વખત કરવું. ગુરુવન્દનમાં આરૂઢ થયેલો મનુષ્ય પુન પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા ગહરૂપ પ્રતિક્રમણરૂપ આવશ્યક જે કહેવાય છે તે કરવાને અધિકારી બને છે કુંભાર પાસે મિચ્છામિદુક્કડ દેનાર મુલકની પેઠે મિચ્છામિ દુક્કડં દેનાર પ્રતિક્રમણ કરી શકતા નથી. પ્રતિક્રમણ એ શું છે તે જે જાણતું નથી તે પ્રતિક્રમણ કરી શક્તો નથી. દિવસમા ને રાત્રિમાં જે જે પાપો કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરીને પુન તેવા પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અવધવો. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર બેલી જવું અને પ્રતિકમણ એટલે શું ? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું. એમ કહેવાય નહિ પ્રતિકમણુસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હદય પર કંઈ પ્રતિક્રમણુના વિચારોની અસર થતી નથી. ઈગ્લીશ ભાષાના શબ્દોને અર્થ નહિ જાણનાર ઈગ્લીશ ભાષાની કવિતાઓમા પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણુ આવશ્યક 5 ( ૯૧ ) અની શકે નહિ. પ્રતિક્રમણુ એટલે પાપથી પાછું ફરવુ. આવા પ્રતિક્રમણના અર્થ પ્રમાણે દુનિયાના જે જે મનુષ્યા પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણુ કરનારા અવાધવા. મન વચન અને કાયાથી જે જે પાપા કરાતા હોય તેથી પાછા ફરવાની જરૂર છે. · દિવસમાં જે જે મન-વચન અને કાયાથી પાપેા થયા હોય તેની માી માગવી તેને જૈવસિક પ્રતિક્રમણ કહે છે. રાત્રિમાં 'મન વચન અને કાયાવડે જે પાપ થયાં હોય તેના પ્રાત સંધ્યા વિષે પશ્ચાત્તાપ કરવા તેને રાત્રિક પ્રતિક્રમણ કહે ગૃછે.હસ્થે પ્રતિક્રમણુસૂત્ર અને સાધુએ શ્રમણુસૂત્રના ભાવાર્થ ઉપર લક્ષ દઈ પ્રતિક્રમણ આવશ્યક કરવુ જોઇએ. એક પક્ષમાં જે જે મન-વચન અને કાયાવડે પાપા કર્યાં હોય તેના પશ્ચાત્તાપ કરવા તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન વચન અને ચાવડે ચાતુર્માસ સંબંધી પાપાને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા ગાઁ કરવી તેને ચાતુર્માસિક પ્રતિક્રમણ કહે છે વસંબંધી થયેલા પાપાના પશ્ચાત્તાપ કરવા અને તેની નિન્દાગર્હ કરવી તેને સાવત્સરિક પ્રતિક્રમણ કથે છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણનુ સ્વરૂપ વિચારવું. ભાવ પ્રતિક્રમણુ સાધ્ય છે એવા ઉપયાગ રાખીને પ્રતિક્રમણુ કરવું દ્રવ્યપ્રતિક્રમણ તે ભાવપ્રતિક્રમણના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણુ તે નિશ્ચય પ્રતિક્રમણના હેતુભૂત છે. દરરોજ પ્રતિક્રમણ આવશ્યક કરવામા આવે અને દુર્ગુણાન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય . સમજવુ કે પાપની ગૉ–નિન્દારૂપ પશ્ચાત્તાપ ખરાખર કરી શકાયા નથી.. ----- wwwwwwwww પ્રતિક્રમણુરૂપ અધ્યવસાય ' થવાથી ભૂતકાલીન કર્માંની નિશ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે અનેક જીવા પ્રતિક્રમણ કરીને મુક્તિપદ્મ પામ્યા અને પામશે. જે જે પાપા કર્યાં હાય તેના અન્તકરણમા ઊંડા પશ્ચાત્તાપ કરવા જોઈએ. મન વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિક્રમણ ચાગ્ય થવી જોઇએ. પ્રતિક્રમણના અધ્યવસાયે થી આચારમા સદ્ગુણા દેખાવા જોઈએ. પ્રતિક્રમણ કરવાથી નૈતિક ગુણાની વૃદ્ધિ થવી જોઇએ અને અનીતિથી પાછું હઠવાનુ થવુ ોઇએ શબ્દોમા થએલ પ્રતિક્રમણ જે સા અને શુભાચાર પર અસર ન કરે તેા વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. · પ્રતિક્રમણથી કષાયને ઉપશમ થવા જોઈએ, કષાય ઘટે નહિ અને ઉલટી દરાજ કષાયની વૃદ્ધિ થાય ત્યા પ્રતિક્રમણુ કર્યું" એમ કહી શકાય નહિ. અન્યાને રંજન કરવા માટે પ્રતિક્રમણની ક્રિયા નથી પણ પોતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિક્રમણ છે. અન્તરમા ભાવ પ્રતિક્રમણના ઉપયાગે પ્રતિક્રમણના વિચાશ પ્રકટાવવા જોઇએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિક્રમણની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરાન્તર્નયથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માર્થી ગુરુભક્ત મનુષ્યે પ્રતિક્રમણ શુદ્ધિ તરફ લક્ષ્ દેવું જોઈએ. ઉપયેગ વિનાનું દ્રવ્ય પ્રતિક્રમણ છે અને ઉપયેગપૂર્વક ભાવ પ્રતિકમણુ Page #196 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - ( ૯૨) થી કગ સંગ-સવિગન. કહેવાય છે. નૈગમ સંગ્રહ વ્યવહાર સત્ર શનય સમ્મસિદ્ધ અને ધનનાથ એ સાત નયથી પ્રતિકમણ કરવું જોઇએ આમાથી નિકમ તિ છે કે અબિ છે તેને નવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિકમની સાધના કરી. જે જે શબ્દ પ્રતિક્રમણ કરવું તે તે શબ્દોને સાત નવ સભ્ય અને વિગર ક્રે છે. શાળા પ્રવાહ રીતિએ પ્રતિકમણ કરવામાં સુધારો કરીને દરરોજ દુર્ગમ ગુન થવાથ અને સહુની વૃદ્ધિ થાય એ રાજ પ્રયત્ન કરે છે. પાના પશ્ચાત્તાપથી અનાજ ઘણું કુમળું થવું જોઈએ અને આત્માની શુદ્ધતાને ઉગ પ્રગટ ઇએ. રાની નિર્મલતા કરવા માટે પ્રતિક્રમણ એ ગંગાના સમાન છે. આ દુનિયાને મનુએ પાપળી પાછા ફરવારૂપ પ્રતિકમણ કરે ને આ દુનિયા વ્યિ નિયા બની શકે, જે જે દે ઉત્પન્ન થાય તેનાથી પાછા કરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ એમ ખાન લક્ષ્યમાં રાખીને પ્રતિકામ કરવું જોઈએ. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ કર્મના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મા પ્રદેશમાં આવવા માટે પ્રતિમ કરવું જોઈએ. ચારી-વ્યભિચાર-હિમાલભ-એટી ગાલીચડી-ગુગલ-વિશ્વાસઘાતકો-ફ્લેશ-ઝઘડા-ટંટા-ર-આકાર-કપટ અને નિન્દા વગેરે થી પાછા ફરાય અને અસ્તેય-બ્રહ્મચર્ય-સત્ય-નિર્લોભતા-વિધામ-વ્યારિ ભાવના--પ્રમાણિકતા-સરલતા-માલઘુતા-ક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુમાં આગળ દરરોજ વધાય તે અવધવું કે પ્રતિકમણ ખરેખરું થાય છે. દુર્ગથી અથન પાપથી પાછા ફરવાને પરિણામ ન હોય ત્યાં પ્રતિકમણ નથી. રાત્રિ અને દિવસમાં કયા કયા શાની િકાયા તેની જેને યાદી ન હોય અને જે કાયાથી પાછા ફરીને કયાં આવવાનું છે તે જાન ન હોય તેમ પ્રતિક્રમણના અધિકારી થયા નથી એમ અવધવું. ગૃપે અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ પરિણામ થાય અને તે પ્રમાણે વર્તાય ને તેની છાપ જેને પ્રતિક્રમણ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિકાણું આવશ્યક સ્વીકાર કરે છે. પાપ અર્થાત હણ--અનીતિ અને અપ્રમાણિક્તાથી પાછા ફરનાર મનુષ્ય ખરેખર પ્રતિક્રમણ શબ્દની અને તેના રહસ્યની છાપ બોલ્યા વિના અન્ય મનુ પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિક્રમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહત્વ ફેલાવવામાં આવે તે દુનિયાના મનુષ્યમાંથી પાપ ટળી જાય. શ્રી સર્વન વીરપ્રભુએ પ્રતિકમણને આવશ્યકકાર્ય તરીકે ઉપદેશ્ય છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિક્રમણના અધ્યવસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુષ્ય સદાચારી ધર્મ બન્યા છે બને છે અમે બમશે. ભૂતકાળમાં અનન્ત પ્રતિક્રમણ કરીને મુકિત પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે. દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપ કયા હૈય-તેને આલેચવાં જોઈએ અને મન તથા ઈક્તિને દુર્ગુણેથી પાછી હઠાવવી જોઈએ Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ આવશ્યક ( ૩ ) રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિક્રમણ છે. સંસાર સન્મુખ થનાર મનને આત્મ સન્મુખ કરવું તે પ્રતિક્રમણ છે મેહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થ અગર ત્યાગીઓએ વ્રતોમાં લાગેલા અતિચારેને આલોચવા તે પ્રતિક્રમણ છે. દેથી પાછા ફરવાને પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થ તથા ત્યાગીઓમાં પ્રતિકમણ ગુણ વધે છે. - પાપથી પાછા ફરવારૂપ વિચારેવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દે અટકે છે. મનની અસર કાયા પર તથા વાણી પર થાય છે. મન-વાણું અને કાયાના દેને ટાળવા માટે થતા પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામા આવે છે એમ અન્તર્મા ઊંડા ઉતરી વિચાર કરતા સમ્યગ રીતે બધાશે. બહેને અને પુરૂષેમાથી દરરોજ પ્રતિક્રમણથી દુર્ગુણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમા નીતિ–પ્રમાણિકપણું વધે અને અન્યાય-અનીતિ વગેરે દેશે ટળે તે સમજવું કે તેનામાં પ્રતિકમણની શક્તિ ગમે તે પે જાગ્રત થઈ છે અને તેઓને પ્રતિક્રમણને લાભ સમજાવે છે. સર્જનમણુને ઉત્પન્ન કરનાર પ્રતિક્રમણ છે. દુનિયામાં જન્મથી કઈ સદ્ગુણી હેતે નથી. પ્રતિક્રમણથી સર્વે મનુષ્ય ગુણી થાય છે. વ્રતમાં લાગેલા મેલને પ્રતિક્રમણ રૂ૫ સાબુથી ધોઈને વ્રતની નિર્મલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ત ભવેનાં કર્મને ક્ષય કરનાર પ્રતિક્રમણ છે. જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર અને વીર્યાચાર સેવતા જે કંઈ ભૂલ થઈ હોય તેને પશ્ચાત્તાપ નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ છે મગજની સમાનતા રાખીને સેવા આદિ કર્મચગનાં કાર્યો કરતા સમભાવ ન રહ્યો હોય અને વિષમભાવ થયે હોય તે ત્યાથી પાછા ફરીને સમભાવમા ગમન કરવું તે પ્રતિક્રમણ છે અસત્ય વિચારમાથી સત્ય વિચારિમાં આવવા પ્રયત્ન કર, પક્ષપાત દષ્ટિમાથી અપક્ષપાત દષ્ટિમા આવવા પ્રયત્ન કર, દષ્ટિરાગમાથી નીકળી મધ્યસ્થભાવમા આવવા પ્રયત્ન કર, એકાન્તવાદમાંથી અનેકાન્ત વાદમા ગમન કરવું; નિરપેક્ષ વ્યવહારમાથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કર. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તન નમાં આવવા પ્રયત્ન કર-ઇત્યાદિ પ્રતિક્રમણ અવધવું. અનન્તાનુબંધી કવાયના પરિ. ણામથી પાછા હઠવું, અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું; પ્રત્યાખ્યાની કવાયના પરિણામથી પાછા હઠવું અને સંજ્વલન-કેધ-માન-માયા-લોભ કષાયથી પાછું ફરવું તે પ્રતિકમણું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ધ્યાનમાં પ્રતિક્રમણ કરી ક્ષપકશ્રેણિ ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અસંતેષપણાના વિચારોને આલેચી તેના વિચારે તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિ Page #198 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - ક - - - - - - (૯૪ ) શ્રી કગ 2થ-સવિવેચન, ~~ ~~~~ ~~~ ~ ~ ~ ~ ~ ~~-~ ~~~- ~કુમણ છે. તૃષ્ણના વિચારોને નિન્દી ગહીં તેનાથી પાછા ફરી સંતેષની વિચારમાં રૂઢ થવું તે પ્રતિકમણું છે. મહાત્માઓને અવિનય અને આશાતના કરી છે તેનાથી પાછા હડી મહાત્માઓને વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિકમણ છે. કેઈ પણ જીવ સંબંધી ખરાબ અભિપ્રાય બાંધ્યા છે અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા-ગણું કરીને પાછા ફરી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પિતાના આત્માને સ્થાપન કરે તે પ્રતિક્રમણ છે. જગતુ એક શાળા છે તેમાંથી સાર ગ્રહણ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગના પદાર્થોમાં આસક્તિ કરી હોય તેનાથી પાછા ફરીને નિરાસક્તપણમાં પ્રવેશ કરે એ પ્રતિક્રમણ છે જગના સર્વ જીવોને સ્વાતંત્ર્ય ગમે છે–તેમાંથી કેઈ જીવને પરતંત્રતાની બેડીમાં નાંખવા વિચાર કર્યો હોય તે અકાર્યથી પાછા ફરીને સુકાર્યમાં આત્માને જ એ પ્રતિકમણ છે. જગત એ કેદખાનું છે તેમાંથી છૂટવા જે જીવો જે જે અંશે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અશમાંથી પાછા ફરવાને અસ૬ઉપદેશ દીધું હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિરતિની બહિર્ જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હોય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. આત્માના શુદ્ધધર્મની રમણતસાથી બહિર્મુખવૃત્તિ કરીને અશુદ્ધધર્મમાં રમતા કરી હોય તે અશુદ્ધધર્મને નિન્દીને અને ગહને આત્માના શુદ્ધધર્મમા રમણતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિ કમણ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવ દશામાં આવાગમન કરવું તે પ્રતિક્રમણું છે. રાગ દ્વેષની સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામા આવવું તે પ્રતિક્રમણ છે. ઉપાધિ માથી પાછા હઠીને નિરુપાધિ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. મનની ચંચલતાથી પાછા હઠીને સ્થિરતામાં પ્રવેશ કરે તે પ્રતિક્રમણ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી પાછા હઠીને ધર્મધ્યાનાદિમાં રમવું તે પ્રતિક્રમણ છે ભય–બેદ અને દેશના વિચારથી પાછો હઠીને આત્માના શુદ્ધોપગમાં રમવું તે પ્રતિક્રમણ છે એમ પક્ષપણે વિચારવું.' કૃષ્ણલેશ્યાદિ અશુભ લેશ્યાઓના વિચારે થયા હોય તો તેઓને નિર્દોવા ગઈવા અને કૃષ્ણદિલેશ્યાઓથી પાછા ફરી શુભ લેશ્યાના વિચારે તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રપંચ અને પાખંડથી નિવૃત્ત થઈ સનમાર્ગમાં આવવું તે પ્રતિક્રમણ છે મનુષ્ય, ભૂલને પાત્ર છે ગમે તે મનુષ્ય ગમે તે જાતને દોષ કરી શકે છે; માટે મનથી જે જે ખરાબ વિચારે થયા હોય તેનાથી પાછા હઠવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતના શુભાશુભ વિચારેના પરિવર્તને થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તે તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે દુનિયામાં મનુષ્યો વગેરેના સમાગમમાં આવતા છતાં જલભા કર્મલની પેઠે રાગદ્વેષના વિચારેથી નિર્લેપ રહીને કર્મગીના કાર્યો કરવા છતા - - Page #199 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - 'પ્રતિક્રમણ શા માટે કરવું ? (૯૫). ~ ~ જ્ઞાનયેગથી શુભાશુભ ફલની ઈચ્છા રાખ્યા વિના રહેવું જોઈએ.” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે દેશે કર્યા હોય તેની આલોચના કરીને પિતાની સ્વાધિકારની ફરજ પ્રમાણે પુન પ્રવૃત્તિ કરવી એ પ્રતિક્રમણ છે. જ્ઞાનયોગીઓએ પિતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાના હોય તેમાંથી જે જે ન કર્યા હોય તે તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઈએ. પિતાના આચાર અને વિચારોને મળતા આવનાર મનુષ્યો વા પિતાના આચારો અને વિચારોથી ભિન્ન 'એવા મનુ હોય તે પણ સર્વની સાથે મૈત્રી ભાવના ધારણ કરવી જોઈએ—એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારોને આચાર્મા મૂકીને મૈત્રીભાવના સર્વની સાથે ન ધારણ કરી હોય તે તે સંબધી આલોચના કરીને મૈત્રીના વિચારને આચારમાં મૂકી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરવું તે પ્રતિક્રમણ છે. જે જે મનુષ્યની સાથે વૈર-વિરોધ-ટંટા-ઝઘડા થયા હોય તે તે મનુષ્યોને ખમાવીને વૈરની વૃદ્ધિને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે ' પરમાત્માને એ હુકમ છે કે સર્વ જીવોના જે જે ગુણે હોય તે તરફ દષ્ટિ દેવી. કેઈની નિન્દા કરવી નહિ અને કેઈન દેષ પ્રગટ કરીને તેને હલકે પાડવા પ્રયત્ન કરવો નહિ અને આવી પરમાત્માની આશા ખેડી હોય તે પિતાને નિન્દી-ગહીને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આશા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે બેટે ડાળ ધારણ કરીને અન્ય મનુષ્યોને વંચ્યા હોય તે તેની નિન્દા-ગહ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવુ તે પ્રતિક્રમણ છે. અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. સરગવ રેવન, રાવલિ રામ, નાગરિ પરીખ, સાવિ વડાલી, રાઘવ રંગદરિ, દુધતિક, दुम्मासि दुनिष्ठीम, इच्छाकारेण संदिसह भगवन् इच्छ तस्स मिच्छामि दुक्कडं ॥ * પ્રતિક્રમણ મૂળ સૂત્રમાં પ્રતિકમણનું રહસ્ય સારી રીતે વર્ણવ્યું છે. ગુરુની સમક્ષ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે સવાર ને સાજ બે વખત જે જે પાપ કર્યા હોય તેની યાદી લાવીને નિન્દી-ગહીં પોતાના આત્માની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ કરવું કઈ પણ જીવની સાથે વેરવિરાધ ન રહે અને સર્વ જીવોને ખમાવીને ઉપશમમય થવું એજ પ્રતિકમણ છે. શ્રી તીર્થકરોએ અશુદ્ધ ધર્મમાથી પાછા હઠીને આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મમાં આવવા માટે પ્રતિકમણ આવશ્યકને ઉપદેશ દીધો છે. બે સ ધ્યાના વખતે વ્યાવહારિક પ્રતિક્રમણ થઈ શકે છે અને પૂર્ણ સત્ય આધ્યાત્મિક-માનસિક-નૈશ્ચયિક પ્રતિક્રમણ તે ક્ષણે ક્ષણે ગમે ત્યારે થયા કરે છે. કાયા અને વચનનું પ્રતિક્રમણ સ્થલ છે અને મનમાં કરેલું પ્રતિકમણ સૂકમ છે. પ્રતિક્રમણ - અર્થાત્ પાપથી પાછા ફરવારૂપ આત્માને અધ્યવસાય થતા અનંત કર્મ ખરે છે અને કર્મોના ખરવાથી આત્મા હલકે થાય છે. પશ્ચાત્તાપ પરિણામ પ્રગટ્યા વિના કરેલા દેનું પાપ ટળતું નથી અને આત્માના ગુણેની વૃદ્ધિ થતી નથી બહિર્મુખ વૃત્તિથી અન્તર્મુખ વૃત્તિ કરવા સારૂ પ્રતિકમણ છે પ્રમાદેથી પાછા ફરીને પોતાની છે - Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અમદશામાં આવવું તે પ્રતિક્રમણ છે. ભરઉંઘની પેઠે દુનિયાની વિકલ્પ જંજાળ ભૂલી જવાય અને આત્માના શુદ્ધોપગે આત્મસ્વરૂપમાં લીન થવાથી આત્માનન્દના ઉભરા પ્રગટે એટલે સમજવું કે ઉચ્ચકોટીનું પ્રતિક્રમણ ખરેખર આત્મામાં પ્રગટયું છે. આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ મહાવિદેહક્ષેત્રમાં શુદ્ધોપગે સ્થિરતાપ જન્મ લેઈને આત્માની શુદ્ધતારૂ૫ સીમંધર પ્રભુને ભેટવા એ પ્રતિકમણુનું આધ્યાત્મિક સ્વરૂક્ષ છે. માયા અર્થાત મહના પ્રદેશમાં પાછા ફરીને આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્વાભાવિક ધર્મો વસવું એવું પ્રતિક્રમણ કરવા દરરોજ અભ્યાસ પાડે. દુઃખને આપનારી નામકીર્તિ રૂપની અહંવૃત્તિ આદિ અનેક પ્રકારની વાસનાઓથી પાછા ફરીને મનુષ્યોએ આત્માના સહજ સુખ તરફ ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરીને જીવનની સફલતા કરવી જોઈએ. અશુભ સંયોગે પ્રાપ્ત થયા છતા અને વિપત્તિઓ પડતાં છતા તથા શાતાના સંગે પ્રાપ્ત થયા છતા મનને ચંચળ ન થવા દેવું અને કદાપિ ચંચળ થાય તે મનને આત્મામાં સ્થિર કરવું એવું પ્રતિક્રમણનું રહસ્ય છે તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ક્ષમાભાવમાં મસ્ત થઈને "खासेमि सबजीवे, सवेजीवा खमंतु मे, मित्ति मे सञ्चभूएसु, वेर मज्झं न केणइ" ઈત્યાદિથી સર્વ જીવોને ખમાવ, કેઈની સાથે વૈર ન ધારણ કર, સર્વ અને આત્મદ્રષ્ટિથી દેખ અને આત્માના આનંદમાં લયલીન થા. . જે મનુષ્ય પ્રતિક્રમણના અધિકારી થયા હોય છે તેઓ કાત્સર્ગના અધિકારી થાય છે. પ્રતિક્રમણરૂપ આત્મપરિણામ અને પ્રતિક્રમણરૂપ ધર્માચાર પ્રાપ્ત થતાં કાયાના ઉપરથી મમત્વ ઉતરે છે કાયાના ઉપરથી અહેમમત્વ ટળવું અને કાયાથી કાયોત્સર્ગ ભિન્ન એવા આત્માને ધ્યાવે તેને કાર્યોત્સર્ગ કહે છે. શરીરના અણુઅણુમાંથી આવશ્યક. નિર્મમત્વને પરિણામ ઉઠે છે ત્યારે આત્માની નિર્ભય દશાને ખ્યાલ આવે છે. શરીરમાં થતી અહંવૃત્તિને નાશ થવો તેમજ નામાદિ કીર્તિ વગેરે વાસનાએથી મુક્ત થવુ એજ કાર્યોત્સર્ગને મુખ્ય ઉદ્દેશ છે. આત્માથી ભિન્ન એવી કાયા લાગે અને તેના પરથી સમત્વ ઉતરે તથા આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં લયલીન થાય એજ કાર્યોત્સર્ગનું મૂળ રહસ્ય મનન કરવા ચોગ્ય તથા આદરવા ગ્ય છે. કાયા પરથી મસત્વ ઉતર્યા વિના આત્માનુ વીર્ય–વૈર્ય જાગ્રત થતુ નથી ગજસુકુમાલ અવંતી સુકમાલ અને મેતાર્ય મુનિ વગેરે મુનિએ કાયાપરથી મમત્વ ત્યાગ કરીને આત્મામાં સ્થિરતા લયલીનતારૂપ કાયોત્સર્ગ કર્યો હતો અને તેથી તેઓએ અન્તર્મુખપયોગથી સમતાભાવે ઉપસર્ગો સહીને આત્મામાં રહેલું અખડ શુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું કાયોત્સર્ગમાં ધ્યાનવડે અનેક મુનિયેએ અખંડાનન્દને પ્રાપ્ત કર્યો છે. કાયાનું મમત્વ પરિહરીને આત્માને આત્મરૂ યાવારૂપ કાર્યોત્સર્ગમા બાર વર્ષ અધિક કાળ પર્યત શ્રી વીર પ્રભુ રહ્યા હતા અને કોત્સર્ગભા રહી ધ્યાનબળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કાયોત્સર્ગમાં રહેવાથી આત્મળ . Page #201 -------------------------------------------------------------------------- ________________ ટાર ઋe. શ્રા પૅર્ચ અને શોર્ટ દ્વારા કહે છે : એક રૂપાં -હ્ય દિદ પામે છે તેને અશ્વ ને જાવે છે. કાર- -ઃ જા ન કરીને સ્ત્રી દુરારાં જ રહી કા છે. - નય અને દરિયાઈ કરતું ય રસ જરૂર છે. : રિદિન ની અનેક પ્રકા - વાત્રાને ૨ ક. તે કહે છે. કટ વિર -- . અનેક વિ અને ને ૨ ક. તે ક ઈ કે. . ધ હિ દેહ એક નિરિત ટર છે દેહ એજ ૮ : દેહાદ કા દિન જા રુદ્ધ પ્રાપ્તિ થતી રહ્યા. દેહ : કર કલ્પને અવેર. એજ કેહૃદુ ચાત્ર ઝિન્દુ છે. દેશ્વર અને જજ શ્રદ સ્થિર અને ઈન્ટ. કરછ કત્ર કરી દુનિયા એન્ડ -. ક૬ ને દે. શકે છે. શરીર-ર-રિત્ર અને ૪ : ૮ અને દર એ જ કર્યું. ઈને ક રિ જે ફક્ત - - - હૃતિનાં દિ થાય છે. સાચી ક્રુક સિટિ કરીને તેને જ અધિકારી . પ્રખ્યાત આવકની ચેત છે. અને એક જે ત્રિક પ્રગટાવવું દારુ તે કચેરી સિદ્ધિ કરીને શરીરકિદી ભિન્ન છે. ગ્રાન્ટને દુર કરે જે. શરીર અને દક્તિ. પરી નાં વા ૪૮ &કરીને દિર ગ્રંથ કરીને દ ૯દ શકાય છે. હવે કેટદક પચ દિ. પ્ર . ઢાઢતા કારક લાશ છે. બ્રિકારે - અનેક દેટ પડે છે કે તે ત્ર ક રે પર એ છે કે-જદાર----દિર અને દિ ૨. સર પ્રક અહુરની - હિ કરે અને નિરાકર ક અ ર ર પ ક હતું કે કરવું = ત્ર-ત્ર-૯ અને દિન . કરે. - જાની પ્ર .ન તપ કરવા કર છે ક કે તેને દુર-૨ - ની અને હા – હરિને વશ કઇ દિકરી બને છે. દર કાન કરે અનેક પ્રકરણ -દિક નુ અ૮ ક. ૨૨ કિ. રર ર શ્મન કર અત્યં જરૂર છે. ત્રણ દર પ્રારક 3 - - ૯. દે . હ્ય પર : કની જરૂર છે. દુનિયાન. જડ - જુઓ અક-: ન રહે અને કે. જડ પદથી ર૦ ર ર રે સમજવું કે પ્રસ્થાનની કુ કેન્દ્ર સ્રદર્ભ શ કરે છે. . . . . . દર પ્ર શ્કર છે. એ સનીને દર ન વિન્ડ ફલ શું કર Page #202 -------------------------------------------------------------------------- ________________ .. . - - - - -- - - -- -- - -- - --- - ---- -- --- -- - ( ૯૮ ) શ્રી કર્મગ પ્રથ-સવિવેચન.. બાવા શીતળદાસની પેઠે થઈ જાય છે, માટે ભાવ પ્રત્યાખ્યાનને સાધ્યરૂપ ગણુ દ્રવ્ય પ્રત્યાખ્યાન કરવું જોઈએ. સાત નય અને ચાર નિક્ષેપાથી પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવું જોઈએ મન અને ઈન્દ્રિયે પર કાબૂ મેળવવાને માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા પ્રત્યાખ્યાન છે. દુર્ગુણાપર યે મેળવવા માટે પ્રત્યાખ્યાનની જરૂર છે. ગમે તે દેશમાઆવશ્યક ગમે તે દર્શનમાં ગમે તે રૂપાન્તરથી ગમે તે શબ્દપથી પ્રત્યાખ્યાનને અર્થ પ્રવર્તે છે એમ સૂમદષ્ટિથી વિચાર કરવામાં આવશે તે અમુકાશે તે વાત સત્ય જણાશે. ઈચ્છાઓ ઉપર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતાને વિદ્વાને સ્વીકારે છે. પ્રત્યાખ્યાન આવશ્યક સ્વીકાર્યા વિના છૂટકે નથી. આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી અને સલેપતાને ત્યાગ કરવો એ ભાવ પ્રત્યાખ્યાન છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે એ પ્રત્યાખ્યાન છે. પરભાવરમણતા ત્યાગરૂપ પ્રત્યાખ્યાન અવબોધવું. જે જે અંશે આહારાદિકનો ત્યાગ ભાવ તે તે અંશે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને જે જે અંશે ઈચ્છા વાસનાનો ત્યાગ તે તે અંશે ભાવ પ્રત્યાખ્યાન છે. પડાવશ્યક દરરોજ કરવા જોઈએ દુનિયામાં ષટ ધાર્મિક આવશ્યક ફેલાવો કરવાથી મનુષ્યના આચારો અને વિચારેની ઉત્તમતા થાય એમા કંઈ આશ્ચર્ય નથી. ષડાવશ્યક ભાવાર્થ બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને તેના રૂપે આત્માનું પરિણમન કરવાની જરૂર છે. તદ્ધતુ અને અમૃત કિયાવડે પડાવશ્યકની સાધના કરવાથી અનેક કુવિચારો અને અશુભાચારને નાશ થાય છે. દરેક આવશ્યક સંબંધી પિતાને આત્મા કેવી પ્રવૃત્તિ કરે છે તેને વિચાર કરીને જે જે ભૂલે થતી હોય તેનો પરિહાર કરવો જોઈએ. અનેક આગમને અભ્યાસ કરીને છ આવશ્યકની આરાધના કરવી જોઈએ. છ આવશ્યક એ સત્ય સં યા છે મનુષ્યએ પ્રાત કાલે અને સંધ્યાકાલે ષડાવશ્યકરૂપ સંધ્યા કરવી જોઈએ રાગદ્વેષને જીતવાને ઉઠેલા મનુષ્યને આવી સંધ્યા કરણીય છે. છ આવશ્યકવડે પિતાની શુદ્ધતા પ્રગટ કરવા પ્રયત્ન કરે જોઈએ. ષડાવશ્યકને અર્થ સમજીને વાસ્તવિક રીતે ષડાવશ્યક કરવામા આવે તે પિતાની જિંદગી સુધરી જાય અને તેને અનુભવ પિતાને આવ્યા વિના રહે નહિ. જ્ઞાનીઓ અનુભવ કરીને તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધી શકે છે. લેકાર ભાવાવશ્યકનું સ્વરૂપ કહ્યું છે તેને વિદ્વાનોએ પરિપૂર્ણ વિચાર કરીને તમને તો તન્મય થઈ તે વેશ્યાવાળા થઈ–ભાવાવશ્યકની આરાધના કરવી. દ્રવ્ય તે ભાવને પ્રગટ કરવા માટે છે. ભાવાવશ્યકને પ્રગટાવે તે દ્રવ્યાવશ્યક અવધવું અને જે ભાવાવશ્યકને પ્રગટાવે નહિ તે દ્રવ્યાવશ્યક ગણાય નહિ આવશ્યકના ઉદેશ અને સમુદેશ વિચારે મનન કરવા યોગ્ય અને આચરવા ગ્ય છે. ગાડરીયા પ્રવાહની પેઠે જેઓ ષડાવશ્યકને સમજ્યા વિના શબ્દમાત્રથી કરણ કરી જતા હોય તેઓને વાસ્તવિક આવશ્યકની આરાધના સન્મુખ કરવા તેમની ઓઘ શ્રદ્ધાને નાશ ન કરતા તેઓને આવશ્યકના ખરા પરમાર્થ સમ્મુખ Page #203 -------------------------------------------------------------------------- ________________ - - - - - કેણુ સત્કાર્ય કરી શકે? (૧૯) કરીને તેઓને આગળ ચડાવવા જોઈએ શ્રી વીરપ્રભુએ લેકેર આવશ્યકનું સ્વરૂપ દુનિયામાં મનુષ્યના કલ્યાણ માટે પ્રખ્યું છે તેની અત્યંત મહત્તા છે. ધન્ય છે એ વીરપ્રભુના ઉપદેશને. એ છ આવશ્યકે કરવાના ઉચ્ચ ઉદ્દેશને સવિચારનું ગુરુગમઢારા વરૂપ અવબોધ્ય અને આદેય છે. વ્યવહાર અને નિશ્ચયત ગૃહએ અને ત્યાગીઓએ સ્વાધિકાર પ્રમાણે પડાવશ્યક ધર્મને દરરોજ બે વખત કરવાની સ્વફરજને અદા કરી આત્મોન્નતિના વિશુદ્ધિ ક્રમમાં સ્થિર રહેવું જોઈએ. પડાવશ્યકના જ્ઞાનપૂર્વક કઈ પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે તે તે જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્યગુણની વિકૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને તેને અનુભવ સ્વયં કરી શકે છે. આવશ્યક ધર્મકર્મપ્રવૃત્તિને પ્રવર્તાવવાનાં મૂલ પ્રજને કયા કયાં છે અને તે કઈ દૃષ્ટિએ આદેય છે તે પ્રથમ અવબોધીને જે મનુષ્યો વડાવશ્યકકર્મવેગના ચગીઓ બને છે તેઓ આત્માના વાસ્તવિક જ્ઞાનાદિક ગુણોની પ્રગતિમાં વિદેગે આગળ વધે છે. વડાવશ્યક કર્મોના આન્તરિક ગર્ભમાં અવતરીને તેનું સપ્રયેાજન વાસ્તવિક સ્વરૂપ વિલેકવામા આવે તે અખિલ વિશ્વમાં ધર્મસામ્રાજ્યપ્રગતિકરદૃષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું આચરણ કરવાને પ્રત્યેક ધર્મધારિક મનુષ્ય પ્રયત્નશીલ બની શકે. સદ્દવિચારભાવના છિએ અખિલ વિશ્વમાં સર્વત્ર મનુષ્યમાં વડાવશ્યક ધર્મકર્મ પ્રવર્તી શકે તેમ છે. ભાવનાદષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું અત્યંત મહાન વ્યાપક સ્વરૂપ છે, તેથી તેની ઉદારતાને લાભ ખરેખર વિશ્વવર્તિ પ્રત્યેક મનુષ્ય ગ્રહણ કરે એવી ઉદાર યૌગિક આવશ્યક પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાની જરૂર છે. વડાવશ્યકના સુવિચારોને અને વાસ્તવિક મતભેદવિનાના ઉદાર આચારને વિશ્વમાં સર્વત્ર પ્રસરવાની જે પ્રવૃત્તિ છે તે અવશ્ય આદરવા ચોગ્ય છે. તે આવયકકર્મ પ્રવૃત્તિને યથાશક્તિ સ્વાધિકાર સુરજ માનીને આદરવી જોઈએ. વિરતિધર ગૃહએ અને ત્યાગઓએ ધાર્મિકવડાવશ્યક કર્મોને પ્રતિદિન સેવવા જોઈએ અને તદુદ્વારા આત્માની ઉચ્ચતામાં સર્વ વિશ્વવર્તિ મનુષ્યને સાહાચ્ચી થવું જોઈએ. જે જે અંશે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે વસ્ત્રાધિકાર પ્રમાણે ધાર્મિક વવવશ્યકકર્મોને જ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય સેવાય છે–તે તે અંગે આત્માની પરમાત્મા પ્રગટાવવામાં પ્રગતિ કરી શકાય છે. અવતરણ–આવશ્યક ધર્મકાર્યની ર્તયતા દર્શાવ્યા બાદ હવે સત્કાર્ય કરવાને સાત્વિકતાયુક્ત સ્પષ્ટરીત્યા કે યોગ્ય છે તેનું લક્ષ્મપૂર્વક વાસ્તવિક સ્વરૂપ દર્શાવાય છે. श्लोकाः ज्ञानीस्थिराशयीशान्तः खेदादिदोषवर्जितः ।। अहंकृत्यादिनिर्मुक्तः सत्कार्य कर्तुमर्हति ॥ २२ ॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) * - શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. * ~ यचित्तेतन्नवाचायां यद्वाचितन्नचेतसि । यस्य स मन्दवीर्यः सः कर्मकर्तुं नहीश्वरः ॥ २३ ॥ यश्चित्तेतक्रियायां वै तद्वाचियस्यजायते । सोऽर्हति सत्क्रियां कर्तुमुदारो यः सदाशयः ॥२४॥ किंकिंकर्तुंसमथा जानातिनैवमाहतः । संदिग्धास्वमतिः कार्ये तस्यकार्ये न योग्यता ॥ २५ ॥ धीरोवीरो विवेकीयः पूर्णोत्साहीसदोद्यमी । कार्यस्यपरिताज्ञाता तस्यकर्मणि योग्यता ॥ २६ ।। શબ્દાર્થ-જ્ઞાની, સ્થિરાશયી, શાન્ત, બેદાદિષવર્જિત, અને અહંવૃત્યાદિનિમુક્ત એ મનુષ્ય વ્યાવહારિક તથા ધાર્મિક આવશ્યક સત્કાર્ય કરવાને ચગ્ય છે. જે જેના ચિત્તમા છે તે તેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના ચિત્તમાં નથી તે મન્દ વીર્ય મનુષ્ય, સત્કાર્ય કરવાને સમર્થ નથી. જે જેના ચિત્તમાં છે તે જેના આચારમાં છે અને જે પ્રવૃત્તિમા છે તે જેની વાણીમાં છે તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સત્કાર્યો ક્રિયા કરવાને ચગ્ય કરે છે હું શું શું કરવાને સમર્થ છું? તે જે મોહથી જાણી શકો નથી અને જેની કાર્યમાં સ્વમતિ શંકાવાળી રહે છે તેની કાર્યમાં યોગ્યતા નથી; અર્થાત્ તે કાર્ય કરવાને લાયક નથી. જે ધીર વીર વિવેકી પૂર્ગોત્સાહી અને સદેદ્યમી છે અને જે જે જે કાર્ય કરવાનું હોય છે તેની ચારે બાજુઓને જ્ઞાતા છે તેની કાર્ય કરવામા ચગ્યતા છે, ભાવાર્થ –હવે આ બાબતનું કિંચિત વિશેષ વર્ણન કરવામાં આવે છે. કર્મચાગને અધિકારી પ્રથમ તે જ્ઞાની કરે છે પ નાળ તો રથા “પ્રથમં જ્ઞાનં તો રથા” પહેલું જ્ઞાન અને પશ્ચાત્ દયા-ઈત્યાદિ સર્વજ્ઞ વાણીથી એમ અવધાઈ શકે છે કે જ્ઞાન વિના કઈ પણ કાર્ય કરવાની યોગ્યતા સંપ્રાપ્ત થઈ શકતી નથી. સર્વ પ્રકારની ક્રિયાઓનું સર્વ પ્રકારનું જ્ઞાન થતાજ ક્રિયાની ચોગ્યતા સિદ્ધ થાય છે. જે જે કાર્ય કરવામાં આવે છે તેમા અન્ય અને અજ્ઞાનની પેઠે પ્રવૃત્તિ કરતા કદાપિ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. - જે મનુષ્ય જ્ઞાની છે તે કાર્ય કરવાને અધિકારી કરી શકે છે વ્યાવહારિક સ્થિતિ પ્રગતિમાં અને ધાર્મિક સ્થિતિ પ્રગતિમાં જ્ઞાન વિના એક ક્ષણમાત્ર પણ પ્રવર્તી શકાય નહિ; કારણે કે જ્ઞાન વિના કઈ પણ દેશ સમાજ સંઘ અને વ્યક્તિની પ્રગતિ થયેલી અનુભવવામાં Page #205 -------------------------------------------------------------------------- ________________ UR સ્થિરાશયનું મહત્ત. “ટેવ (૧૦૧). ~ ~ આવી શકતી નથી. જે દેશ વિદ્યાજ્ઞાનમાં આગળ છે તે સર્વ બાબતની પ્રગતિમા અચગણ્ય હોય છે અથવા થાય છે. અભયકુમારાદિઓએ વિદ્યા જ્ઞાનવડે સ્વાધિકારોગ્ય કાર્યમાં વિજય મેળવ્યા હતા. જ્યારે આર્યદેશ વિદ્યોન્નતિમાં સર્વ દેશો કરતા અગ્રગણ્ય હતો ત્યારે આર્ય દેશના મનુષ્ય સર્વ પ્રકારે ઉન્નતદશામા હતા. આર્યવર્તમાં જે જે ધર્મો સર્વત્ર વ્યાપક થયા હતા તે તે સમયે તે ધર્મના મનુ વિદ્યાજ્ઞાનમાં પરિપૂર્ણ પ્રગતિએ પહોંચ્યા હતા. જ્ઞાનવિના કર્મચાગીની પદવી પ્રાપ્ત કરવી એ આકાશકુસુમવત અવબોધવું. જ્ઞાન એ આત્માની વાસ્તવિક શક્તિ છે તેથી મનુષ્ય ત્રણ ભુવનને અધિપતિ બનવાની કાર્યપ્રવૃત્તિને કરી શકે છે. પર્વય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય યદા યદા જ્ઞાનમાર્ગમા પ્રખર વિહાર કરે છે ત્યારે તેઓ આત્મન્નિતિકારક અનેકધા કર્મચંગમંત્રતંત્રયંત્રને પ્રાપ્ત કરી વિશ્વના લવ્યાવહારિક ધર્મકર્મસામ્રાજ્યમાં સ્વનામની ખ્યાતિને ચિરંજીવી બનાવી શકે છે. પરસ્પર નાનાદેશીય અનેકધા ધર્મકર્મ પ્રગતિ સમયમાં જ્ઞાનપૂર્વક ગ્રાહ્ય વિચિત્રકરણીય કાર્યોનેપ્રવૃત્તિમાર્ગને માન આપી કર્તવ્યની આવશ્યક્તા સ્વીકારી જેઓ ક્ષણમાત્ર પણ પ્રમત્ત બનતા નથી તેઓ વિશ્વબ્રહ્માંડની અમુક વ્યક્તિ અને સમાજ તરીકે સ્વાસ્તિત્વસંરક્ષાકારક પ્રગતિ તથા સ્વજીવનસ્વાતંત્ર્ય વિચારોનું અસ્તિત્વ સંરક્ષાકારાગ્ય પ્રગતિ કરવા શક્તિમાન થાય છે. અએવ સ્વપિડ જીવનમા શ્વાસ પ્રાણવત આવશ્યકજ્ઞાનને અવધી પ્રત્યેક કર્મચાગીએ ક્ષણે ક્ષણે અભિનવજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્મવેગના અધિકારી બનવું જોઈએ. જ્ઞાની વાસ્તવિકરીત્યા કર્મચાગને આચરવા શક્તિમાન થાય છે તેથી કર્મના અધિકારી બનવા માટે જ્ઞાનની પરિપૂર્ણ ઉપગિતાનો નિશ્ચય કરી જ્ઞાનીનું પ્રથમ ગ્રહણ કર્યું છે. જે જ્ઞાની હોય છે તે સ્થિરાશયી બની શકે છે. જેના આશયે સ્થિર રહેતા નથી તે ક્ષણિક આશથી થાય છે સ્થિર પ્રજ્ઞાવર્ડ સ્થિરાશય વિના કદાપિ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં સ્થિર રહી શકાતું નથી જેના અસ્થિર આશ છે તેની પ્રવૃત્તિમાં પણ ક્ષણિકતા તથા અસ્થિરતા રહેવાથી લક્ષ્મીભૂત પ્રારંભિત કાર્યને વચમાથી ત્યજી દે છે અથવા પ્રારંભિત કાર્યને ત્યાગ કરી અસ્થિરાશયોગે અન્ય કાર્યની પ્રવૃત્તિ કરીને પુન તેમાથી પણ ભ્રષ્ટ થઈ અન્ય કાર્ય પ્રારંભી ઉભયત બ્રહદશા સમ સ્વપ્રવૃત્તિને કરે છે. અનેક પ્રકારના સાનુકૂળ વા પ્રતિકૂળ સંગમા સ્થિર પ્રજ્ઞાવડે સ્થિરાશય કર્યાવિના ગમે તે પક્ષ પ્રતિ ટળી જવાનું ગમે તે મનુષ્યને થાય છે. ચેડા મહારાજે યુદ્ધના ચરમભાગ પર્યક્ત કવાશયને સ્થિર કર્યો હતો, તેથી તેમના ક્ષાત્રકર્મની પ્રશંસા ખરેખર ઇન્દ્રાદિકે કરી હતી. મહારાણા પ્રતાપ અને શિવાજીએ સ્વસ્થિરાશયથી છેવટે અતિમ સાધ્યબિન્દુ સિદ્ધ કર્યું હતું. ધન્નાકુમારે અનશનવ્રત પ્રસંગે સ્વપ્રતિજ્ઞાના સ્થિરાશયને સંરત્યે નહિ તેથી તેમને સિદ્ધિની પ્રાપ્તિ ન થતા તેમણે વર્ગગમન કર્યું હતું. નાની હોય તે પણ અમુક કાર્ય કરતાં સ્થિરાય વિના એક ક્ષણ માત્ર ઉભું રહી શકાય તેમ નથી. સર્વ કાર્ય કરવામાં જે આશથી અધ્યબિન્દ ધાર્યું હોય તે આશયોનું એકસરખી રીતે પ્રવહન થતુ હોય છે તેજ કાર્યની સિદ્ધિમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૨ ) ^^www SONING, Theory Mate ગુર્જરદેશનૃપત્તિ પ્રખ્યાતિને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી હેમચંદ્રપ્રભુએ સ્થિરાશયી બની કુમારપાલને જૈન અનાન્યેા હતેા. જેના આશા ઉચ્ચ અને સ્થિર છે તેની વચન અને કાયાની પ્રવૃત્તિ પણ ઉચ્ચ અને સ્થિર થાય છે. અમુક જ્ઞાની મનુષ્ય સ્વકર્તવ્યકાર્ય માં વિજયશ્રી પ્રાપ્ત કરશે વા નહિ કરે ? તે પ્રશ્નના ઉત્તર સ્થિશાયેાના જ્ઞાનથી આપી શકાય છે; જેના આશયે ક્ષણે ક્ષણે બદલાતા હૈાય તે મનુષ્ય ગમે તેવા જ્ઞાની હોય તથાપિ તે વિશ્વમા કાઈ કાર્યમા વિજય પ્રાપ્ત કરી શકતે નથી. તઅવ સ્વાધિકારે કન્યાવશ્યક કાર્યાંને કરવામા સ્થિરાશયની અત્યંત આવશ્યકતા છે એમ પ્રત્યેક મનુષ્યે નિશ્ચય કરીને સ્થિરાશયી બનવું જોઈએ. જ્ઞાન અને ચિત્રાશય એ ભેગુણુવર્ક મનુષ્ય યુક્ત હોય છે તે પણ તેને અન્યગુણાની કર્મપ્રવૃત્તિની જરૂર પડે છે. જ્ઞાની અને વિરારાથી મનુષ્ય દિશાન્ત હાય છે તે જ તે કાર્યની સિદ્ધિમાં આગળ વધી શકે છે, જ્ઞાન હોય અને સ્થિરાશય હાય તા પણ ક્રોધાદિકને ઉપશમાવીને શાન્તિ પ્રાપ્ત કર્યાં વિના પ્રત્યેક કર્મ કરતાં અનેક પ્રતિકૂળ મનુષ્યાના પ્રસંગે કાર્યના વિજયરંગમાં ભંગ પડવાના સુભવ ઉઠે છે. ક્રોધાદિક કષાયાને શાન્ત કર્યા વિના જે કાર્યને જ્ઞાન તથા સ્થાશયપૂર્વક સિદ્ધ કરવા ધાર્યું હોય છે તેમા અનેક વિધ્ન ઉપસ્થિત થાય છે. શાન્ત મનુષ્ય પેાતાની મન વાણી અને કાયાની ચેષ્ટાપર કાબૂ મેળવી શાન્તિપૂર્વક પ્રત્યેક કાર્યને પાર પાડવામાં વિજયશાલી અને છે, અશાન્તિપ્રારભિત કાર્યોંમા ક્રોધાદિકોષે અનેક શત્રુઓ પ્રગટાવી શકાય છે અને શાન્તિપૂર્વક કાર્યાં કરવાની ટેવથી શત્રુઓને પણ મિત્રા બનાવીને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. ક્રોધાદિકની તીવ્ર લાગણીઓને શાન્ત કર્યા વિના મગજની સમતાલતા સાચવી શકાતી નથી અને મગજની સમતાલતા રાખ્યા વિના સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિષમસ ચેાગાને જીતી શકાતા નથી. આત્મખલને ફ઼ાવ્યા વિના શાન્તિપૂર્વક કાર્ય કરવાની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી, અતએવ આત્મખલ ફારવીને પ્રત્યેક કાર્યને શાન્તિપૂર્વક કરવાથી તે કાર્ય રિત સિદ્ધ થાય છે શાન્ત મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયોગી બને છે અને તે આત્માપર આવતા આવાને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિમા વિજયવરમાલને પ્રાપ્ત કરે છે, અતએવ શાન્ત એ વિશેષણુ ઉપયેાગી તરીકે અવમેધવું. જે મનુષ્યાએ ભૂતકાળમા આ વિશ્વમાં અપૂર્વ મહાર્યાં કર્યાં હતાં તે અત્યંત શાન્ત હતા. ભીષ્મપિતામહ અને અર્જુન વગેરે કયેાગીઓ સ્વકાર્યપ્રવૃત્તિમા મન વચન અને કાયાથી શાન્તિનુ સેવન કરતા હતા. નેપાલીયન એનાપાટ વગેરે ક્ષાત્રવીરકમચાગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાન્તિપૂર્વક કાર્ય કરતા હતા અને તેથી તે ખારીક મામલામા પણ અનેક પ્રાસંગિક યુક્તિપ્રયુક્તિયાને શેાધી કહાડતા હતા. શાન્તતાના મળે ખાહ્ય પ્રસ ંગેાની મન પર અસર ન થવા દેવાથી અને ક્રોધાદિક કષાયેાની મન પર અસર ન થવા દેવાથી કાર્યસિદ્ધિ કરી સકાય છે. શાન્તપણાથી જે જે કાર્ય કરવામા આવે છે શ્રી ક્રયોગ પ્રથ-વિવેચન. wwwww Warsaw forewwwwwNWANI Hondta, & 10-20% ' Page #207 -------------------------------------------------------------------------- ________________ PR શાતિ કયારે પ્રાસ થાય? ( ૧૦૩ ) તેમાં ચેાજનાપૂર્વક સુવ્યવસ્થિત સામગ્રી ભેગી કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વમા પૂર્વે જે જે વીરપુરુષા થયા તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમા અપૂર્વ શાન્તિને સેવી હતી એમ તેના ઐતિહાસિક ચરિતાપરથી અવમેધાય છે જે મનુષ્યા આત્માના ખળમા પ્રગતિયુક્ત હોય છે તેઓ શાન્ત થઈ શકે છે, પરન્તુ જેઓ ક્રોધાદ્રિક કષાયાથી જીતાયલા હાય છે તેએ કષાયની અસરથી મનવચનકાયાના ચેગમા અશાન્તિ પ્રગટાવે છે. તેઓ ખરા કાય પ્રસંગે જે જે કાર્ય કરવાના હાય છે અને જે જે રીતિએ જે જે કાર્યો. પ્રવૃત્તિમા દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે વર્તવાનું હોય છે તેમા તે ખરાખર સપ્રવર્તી શકતા નથી. આ વિશ્વ કદાપિ બધુ સામે પડે તેપણ તેથી મનમા અંશમાત્ર સક્ષેાભ ન થાય એવી યૌગિકશાન્તિયુક્ત થઈને પ્રત્યેક કાર્યમા પ્રવૃત્તિ કરવાની જરૂર છે ખાાની અશાન્તિના ચારે તરફના મહાતાપની મધ્યમા રહીને અને આન્તરિકશાન્તિથી વર્તીને જ્યારે કાર્ય કરવાની સેાટીમાથી પસાર થવાય છે ત્યારે કમ યાગની ઉચ્ચઉચ્ચભૂમિકાઓમા પ્રવેશ થતા જાય છે. જે મનુષ્ય કાર્ય કરતીવેળાએ સ્થિરાશયપૂર્વક શાન્તિ ધારણ કરી શકે છે તેની દશા તીવ્ર રહે છે અને તેના પ્રતાપે તે પ્રમાદદશામા ન સાતા સ્વાધિકાર ફરજની સિદ્ધિ કરી શકે છે નામરૂપના પ્રપંચમા અહંનૃત્યાદ્ધિના અભાવે જેએ મરીને આત્મજ્ઞાનયેાગે પુનર્જન્મ પામેલા છે તે નામરૂપની વૃત્તિથી મરેલા હાવાથી કાર્ય કરતી વખતે મનની શાન્તિ સ ́રવા શક્તિમાન્ થાય છે. શાન્ત મનુષ્ય જેમ કાર્ય કરવાને લાયક ઠરે છેતેમ લેવાવિલોવવલિન મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાનૢ થાય છે, ખેદ ભય અને દ્વેષાદિ ઢાષાના નાશ વિના સત્ય શાન્તિ પ્રાપ્ત થઈ શકતી નથી અતએવ કોઈપણુ કાર્ય કરતા ખેદ ભય અને દ્વેષના અભાવ રહેવા જોઈએ. કોઈપણ મનુષ્ય કાઈ સ્વાધિકારચેાગ્ય કાર્ય કરતા પ્રવૃત્તિમા થાકી ગ્લાનિ પામી ખેદ ભય અને શોકને ધારણ કરે છે તે કાર્ય કરવાને ચેાગ્ય થતા નથી કોઈપણ કાર્યની પ્રવૃત્તિ કરતા ખેદ્ય તા થવાજ ન જોઇએ. ખેદ કરવાથી આત્મશક્તિયાની હાનિ થાય છે. યથાશક્તિએ કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ પરન્તુ તેના ફૂલની અપ્રાપ્તિ પરત્વે ખેદ ન થવા જોઇએ જે મનુષ્યા કાયલની આશાએથી નિ સંગ થઈને સ્વક્જને અદા કરવાની દૃષ્ટિએ કાર્ય પ્રવૃત્તિ કરે છે તેમા તેને શુભાશુભપરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતા નથી કોઈપણ કાર્ય કરતા ભય ન થવા જોઇએ અન્ય વસ્તુઓથી પેાતાના દાપિ નાશ થયા નથી, થતા નથી અને કદાપિ થશે નહિ એવા પરિપૂર્ણ આનુભવિક નિશ્ચય થયાવિના કદાપિ ભયવાસનાના નાશ થતા નથી. આત્માના અસંખ્ય પ્રદેશવિના આકી જે આત્માને કાયાદિના સંગ થએલા છે તેનુ' મમત્વ ટળ્યા વિના કદાપિ ભયવાસનાના નાશ થતા નથી બાહ્યશરીરાદિનું મમત્વવિના તેનું ઉપયોગિત્વ અવધી અનેક ઉપાયેએ કાયાનું... સ રક્ષણ કરવું એ સ્વફરજ છે, પરન્તુ બાહ્યમા મનાએલી પ્રતિ”, કીર્તિ અને Page #208 -------------------------------------------------------------------------- ________________ ---- - --- --- - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - = - - ( ૧૦ ) થી કર્મોગ સંથાવિવેચન માન્યતા વગેરેમાંથી સંપૂર્ણરીત્યા અહંમ ટાળ્યા વિના કદાપિ ભયવાસનાને સર્વગ્રા જય કરી શકાતું નથી ખાદ્યથી શારીરિકાદિનું અનેક ઉપાએ રક્ષણ કરવું અને અન્તસ્મા ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એજ નિર્ભયતાનું ખરું લક્ષણ છે. અનેક રેગ આદિનાશકારકતુઓથી શરીરાદિનું સંરક્ષણ કરવાથી કઈ ભય ગણાતા નથી ખરેખર ભય તે અન્તરમાં ઉત્પન્ન થાય છે. મનમા ભયના પરિણામને ઉત્પન્ન થતા જ વારવાથી કાર્ય કરવાની ચેતા સંપ્રાપ્ત કરી શકાય છે. કાર્યની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામે જોઇએ. સ્વફરજ અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મચાગી છે. જે મનુષ્ય દથમાં કઈ પણ પ્રકારના ભયને ધારણ કરતે નથી તે “ પરગામ જા કે વાધનની દશાની ઉગ્રતા પામીને કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાર્યની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દેવે એ આત્મપુરુષાર્થના પ્રતિ મહાકલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુષ્ય કેઈ પણ જાતના ભયને સેવતા નથી અને ફક્ત સ્વીકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્માવિના અન્યને દેખતે નથી તે ખરેખમ કાર્યગી થાય છે. અનેક દુશ્મને સ્વામા આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હેય અને સ્વીકાર્યપ્રવૃતિમાં અનેક વિપત્તિ આવેલી હોય તો પણ વાત્માને નિર્ભય ધારી મૃત્યુ આદિથી જે ભય ન પામતા સ્વફરજને સમભાવે અદા કરે છે તે કર્મવીરગીના ચરણકમલને દેવતાઓ પૂજે છે. વિક્રમ રાજાએ યદિ સ્વકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હતો તે તે વિનામને વિશ્વમાં સંવત ચલાવી શક્ત નહિ ઈશુ કાઈટે યદિ શુલપર આરહણ થતાં ભયને ધારણ કર્યો હિત અને દીનતા દાખવી હેત તો પિતાના નામને સન ચલાવી શક્યું નહિ. શ્રી મહાવીર પ્રભુએ દેવતા મનુષ્ય અને તિર્યથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પામી તીર્થ કર પદથી વિભૂષિત થઈ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એજ વસ્તુત સેવવા ચોગ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહાસ્ય મળતી નથી નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે. પરંતુ ભયભીત મનુષ્યનું વકાર્ય કરતા જીવવું પણ અશ્રેયસ્કર છે. જે મનુષ્ય કોઈ પણ કાર્ય કરતા મૃત્યુ, પ્રાણુ અને કીર્તિ વગરના સ્પૃહા રાખતા નથી અને સ્વકાર્યપ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનું જીવવું વસ્તુત ઉપ ગી છે. આત્મા વિનાની પરવસ્તુમા યદિ અહેમમત્વની વાસના હોય છે તેજ ભય સત્તાને આધીન થવાય છે. પરનત જે કર્મચાગીઓએ પરવરૂવડે જીવવું તે ભ્રાન્તિ છે એવું માનીને ગબળે અને જ્ઞાનબળે ભયની વાસનાને સર્વથા ક્ષય કર્યો છે તેઓ વાસ્તવિક નિર્ભયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને કર્મચાગના અતિમહતપદમા પ્રવેશ કરી નિલેપગ્યતાને પ્રાપ્ત કરી શકે છે જે જે અંશે આત્મજ્ઞાની વીર મનુષ્ય નિર્ભય થાય છે તે તે અશે તે કાર્યકરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમા એગ્ય થતું જાય છે. જેને Page #209 -------------------------------------------------------------------------- ________________ ET અદ્યવૃત્તિ સબધી વિવેચન. (૧૦૫ ) મનુષ્ય કાર્ય કરવામાં નિર્ભય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા દ્વેષને પણુ ત્યાજ્ય કરવા શક્તિમાન થાય છે. જેને કોઈનાથી ભય નથી તેને કોઈના પર દ્વેષ કરવાનું કારણ રહેતુ નથી. ભય-દ્વેષને પરસ્પર નિકટ સંબંધ છે. જ્યારે પ્રવસ્તુઓદ્વારા આત્માને ભય રહેતા નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનુ કારણ રહેતુ નથી. જ્યારે પેાતાનુ અહિત કરવા અન્ય મનુષ્યે સમર્થ નથી એમ દૃઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે અન્ય જીવાપર દ્વેષ થતા નથી. ખેદ્ય ભય અને કંપથી આત્માનું વીર્ય ટળી જાય છે અને પ્રારભિત કાર્યમાં યથાયોગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શક્તિયાને પ્રકટ થતાંજ ક્ષય કરનાર ભય-ખેદ અને દ્વેષ છે. દ્વેષના પરિણામથી ગમે તેવા કર્મચાગીવીર પણ સહસ્રમુખવિનિપાતદશાને પામી સ્વકર્તવ્ય કાર્ય પૂજથી ભ્રષ્ટ થઇ અવનતિ માર્ગમાં પ્રવેશ કરે છે ભય ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકારે હે મનુષ્ય 1 ! કર્મચાગની ચેન્યતા પ્રાપ્ત કર. હે સુન્ન માનવ! ત્હારી કર્તવ્ય કાર્ય ક્રૂરજ બજાવતાં ખાદ્ય પ્રાણાતિના નાશ કદાપિ થાય તાપિ તું મરણ પામીને ઉચ્ચઢશામાં પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ બેાધી ભય ખેદ અને દ્વેષાદ્રિકથી વર્જિત થઈ કચેગના અધિકારી ચા. જે મનુષ્ય અર્જુનૃત્યાદિનિમુક્ત હાય છે તેજ ખેદ્રાદિષવર્જિત થઇ કાર્ય કરવાને લાયક કરે છે. અતએવ હૂઁવૃફિ નિર્મુળ એવા વિશેષણની ઉપગિના સિદ્ધ ઠરે છે. અન્તુવૃત્તિ, મમત્ત્વવૃત્તિ, અને કામવૃત્તિ આદિ અનેક પ્રારની વૃત્તિયાને જેણે ઉપશમાવી છે તે સ્વાચ્ય કાર્ય પ્રવૃત્તિ *જના અધિકારી અને છે. વૃત્તિષ્ટિએ કથીએ તેા વૃત્તિ એજ મંસાર છે. જ્યાં અહુમમત્વાદિવૃત્તિયાનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યા સંસાર સામ્રાજ્ય પ્રવર્તે છે એવુ અવધીને વૃત્તિયેથી નિમુક્ત થવા પ્રયત્ન કરવા જોઇએ. જે આત્મજ્ઞાની છે તે અવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિયાના નાશ કરવા પ્રયત્ન કરી શકે છે. અહંમમત્વવૃત્તિસેવકમનુષ્યા વાસ્તવિક કાર્ય કરવાના અધિકારને પ્રાપ્ત કરી શકતા નથી અહું અને મમત્વવૃત્તિધારક સ્વચગ્ય કાર્યપ્રવૃત્તિ કરતા અનેક મનુષ્યેાની સાથે ફ્લેશ કરે છે અને તે ત્યાં નિલે પ રહેવાનું હોય છે ત્યાંજ તે ખરૂંધાય છે. અતએવ સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજને અદા કરતા અહંભાવવૃત્તિને ધારણ કરવાની કાઇ પણ રીતે આવશ્યકતા સિદ્ધ રતી નથી. જ્યા સુધી અજ્ઞાન મેાહુ છે તાવત્ અહંમમત્વવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે, પરન્તુ આત્મજ્ઞાન થતાં પરવસ્તુઓમાં અહંમમત્વ પિામને ધારણ કરવા એ ભ્રાન્તિરૂપ લાગે છે અને તેથી તેને સ્વયમેવ ત્યાગ થઈ શકે છે. આત્મપ્રકાશ ગ્રન્થમાં અહં વૃત્તિ સંબંધી વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યુ છે તેથી વિસ્તારાર્થીએ અહુંવૃત્તિ સંબંધી વિશેષ વિવેચન શ્રી આત્મપ્રકાશ ગ્રન્થમાં અવલેકવુ. અહં વૃત્તિ અને મમત્વવૃત્તિ અગ્નિ વૃત્તિયેથી નિમુક્ત મનુષ્ય કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતા અંધાત્તા નથી. તેવે મનુષ્ય જીવન્મુક્તદાને ૧૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬). શ્રી કમગચસવિવેચન. ----- ~ -~-~~- - - - - - - - - - અધિકારી બની સ્વપરની યથાયોગ્ય કાર્ય પ્રવૃત્તિવાળી ફરજમાં નિયુક્ત જગત સંબંધના લેણ દેવાથી મુક્ત થાય છે. અહમમત્વવૃત્તિથી બદ્ધ મનુષ્ય બાળથી અકિય છતાં અન્તમાં રાગાદિથી સક્રિય છે તે બાહ્યથી નિર્લેપ ઇનાં અતથ્થી સલેપ છે. તે બાદાથી અકર્તા અભેતા છતા અન્તરથી કત્તભક્તા છે અને તે બાદાથી રસશક્ત છનાં અન્નથી અશક્ત છે એમ પ્રધવું. અહંમમત્વવૃત્તિથી મુક્ત થએલ મનુષ્ય વસ્તુત અધિકાર પરત્વે સ્વીકાર્ય પ્રવૃત્તિને કરતે જીતે છે. તે બાહ્ય વસ્તુઓને ભેગવતે તે સમજે છે. તે બાઘથી સલેપ છતાં આન્તથી નિર્લેપ છે અને બાહ્યથી સક્રિય છતા આન્તરિકરિએ અયિ છે એમ અવધા રવું. અહંવૃત્યાથિી જેમ જેમ મુક્તત્વ થાય છે તેમ આન્તરિક નિસંગ દશાની વિશેષતા પ્રાપ્તિ થાય છે અને તેથી લૌકિક તથા ધાર્મિક વ્યવહાર દશા યે વફરજ અદા કરવાની કમગીની ઉગ્ન દશા સંપ્રાપ્ત થાય છે. તેથી ભરતનૃપતિની પેઠે કર્મવેગ દશાને પ્રાપ્ત કરી શકાય છે. ગરાનિષ્ફર જે પ્રાપ્ત કરી છે તેને સ્વદશાને અનુભવ થાય છે પરંતુ તે બાબતને અન્યને અનુભવ થઈ શકતો નથી. વસ્તુતઃ અહં. વૃત્યાદિનિર્મકતત્વ જેને પ્રકટયું છે તે પાભિપ્રાયના સટીકેટની આશા રાખ્યા વિના સ્વયેગ્ય આવશ્યકકાર્યપ્રવૃત્તિની ફરજ અદા કરે છે અને તે આત્માની અનઃશક્તિ પ્રકર, ટાવી અનન્તતામાં સમાઈ જાય છે. આકાશ જેમ નિર્લેપ અને જન્મ જ મૃત્યુના સંબંધથી નિબંધ છે તેમ જે આત્મા, રાગદ્રવાદિ વૃત્તિથી મુક્ત થઇને વાગ્ય પ્રાપ્ત કર્તવ્ય ફરજ અદા કરે છે તે આકાશની પેઠે નિર્લેપ-નિબંધ થાય છે. ગવાદિવૃત્તિથી વિરામ પામનારાઓ જે કંઈ કાર્ય કરે છે તે આવશ્યકકાર્ય ફરજને અનુસરી કરે છે તેથી તેઓ કર્મચગશેલના અતિમ નિર્લેપાનન્દમય શિખર પર વિરાજે છે. કર્મ કરવાને ઉપયુકત કલેકદ્વારા યે મનુષ્યનું વિવેચન કરી હવે કર્મ કવ્વાને અગ્ય એવા મનુષ્યનું વિવેચન કરાય છે. જેના જે મનમા છે તે જેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના મનમાં નથી અને ઉપલક્ષણથી જે મનમાં છે તે આચરણામાં નથી એ મનુષ્ય સ્વકર્તવ્ય કાર્ય કરવાને અગ્ય કરે છે. જિજ્ઞ જ્ઞાત્તિ વિદાયાં સાધુનાહિતા સાધુ પુરુષને મનમા વાણીમા અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરુષને મનમાં વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન વાણી અને ક્રિયામાં એકરૂપતા નથી તે મન્દ વીર્યવાન મનુષ્ય છે. મન્દવીર્યધારક મનુષ્ય ચિંતવે છે કંઈ અને બેલે છે કંઈ, તથા કરે છે કંઈ કપટ ભય કલેશ અને સ્વાર્થપ્રપંચે મન્દવીર્યધારક મનુષ્ય મન વચન અને ક્રિયામાં વિષમતાને ધારણ કરી શકે છે, તેથી મન્દવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય કાર્યો ફરજ અદા કરવાને શક્તિમાન થતું નથી, મન્દવીધારક અને બાલવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર એગ્ય કાર્યને કરવામાં મન વચન અને કાયાના એગથી પશ્ચાતું રહે છે. પ્રાયઃ મન્દ વીર્યધારક મનુષ્ય મન-વચન અને કાયાના રોગની વિષમતાને સેવે છે. જેમાં Page #211 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ઉદાર ચરિતનું કર્તવ્ય. ( ૧૦૭). સ્વાધિકાર એગ્ય કાર્ય કરવાને સમર્થ હોય છે તેઓના મનમાં જે હોય છે તે જ વાણીમાં હોય છે અને તેઓની વાણમાં જે હેય છે તેજ તેઓની આચરણામાં દેખાય છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિમાં ૫ટ-સ્વાર્થ વેગે વિષમતા ઉદ્દભવે છે. જ્યાં કપટ ત્યા ચપટ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેઓ પટને સેવે છે તેઓ સ્વાધિકારોગ્ય કાર્ય કરવાને અનધિકારી ઠરે છે, કારણ કે તેઓના કપટના વિચારથી અને આચારથી આત્માની શક્તિને હાસ થાય છે. જેઓની મન વચન અને કાયાની પ્રવૃત્તિ એક સરખી છે તેઓ સ્વપરનું વાસ્તવિક શ્રેષ્ઠ કરવાના અધિકારી બનવાથી કાર્ય કરવાને અધિકારી કરે છે. જેના ચિત્તમા વાણીમા અને ક્રિયામા એકરૂપતા છે અને તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સ્વાધિકારોગ્ય કાર્ય કરવાને શક્તિમાન થાય છે. જે મનુષ્ય નિર્ભય અને સત્યવાદી છે તે મન વચન અને કાયપ્રવૃત્તિની વિષમતાને સેવતો નથી. તે કદાપિ બાહ્યથી સાપેક્ષિક દૃષ્ટિએ તથા અપવાદદષ્ટિએ મન વચન અને ક્રિયાની વિષમતાને સેવે છે તો પણ તે સદાશયી હોવાથી સાધ્યલક્ષ્યને ઉપયોગી રહી કર્તવ્ય કર્મવેગના અધિકારથી ભ્રષ્ટ થતું નથી. જેના સારા આશ છે તેને સદાશય કહેવામાં આવે છે. સદાશય મનુષ્યમા વિચારોની ઉદારતા હોય છે જે મનુષ્ય મન વચન અને કાયશક્તિથી સ્વ તથા અન્યજની ઉન્નતિ કરવામાં ઉદાર હોય છે તે આત્મભેગી હેવાથી વાસ્તવિક કર્મ કરવાને ગ્ય ઠરે છે જે મનુષ્ય સર્વ પ્રકારના શ્રેય વિચારોમાં ઉદાર હોય છે તે કર્તવ્ય કર્મચાગ પ્રવૃત્તિમાં સદા ઉદાર રહે છે. સંકુચિતદષ્ટિમાન મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમા, શ્રેય કાર્ય પ્રવૃત્તિમા, સમાજકાર્યપ્રવૃત્તિમા, સંઘકાર્યપ્રવૃત્તિમા, વિઘાકાર્યપ્રવૃત્તિમા અને પરમાર્થ કાર્યપ્રવૃત્તિમાં સ્વશક્તિને ઉદારપણે વ્યય કરી શકતા નથી, તેથી તે કર્તવ્યકાર્યને વાસ્તવિક અધિકારી સિદ્ધ થઈ શકતું નથી. ઉદાર મનુષ્ય પ્રત્યેક વ્યાવહારિક લૌકિક તથા લેકેત્તર ધર્મકાર્ય પ્રવૃત્તિમા વાત્મશક્તિને ઉદારપણે ઉપયોગ કરી શકે છે તેથી તે કાર્ય કરવામાં અધિકારી ઠરી શકે છે. “વારિતાનાં તુ વસુધૈવ કુટુમ્' એ સૂત્ર પ્રમાણે ઉદાર મનુષ્ય સર્વ શુભ બાબતમાં મન વચન અને કાયાથી ઉદાર હોય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તેનામા મલિનતા રહેતી નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તેની સર્વ શુભ શક્તિ ખરેખર ઉદારમાર્ગે વપરાય છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે સર્વ પ્રકારની મોટાઈ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય ઉદાર હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં સ્વાર્થી દિવડે સંકેચાતું નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે સ્વકીય તન મન અને ધનને કારણે પ્રસંગે ભેગ આપવા સૂક્તો નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તે આત્માની શુભશક્તિના માર્ગોનું ઉદ્દઘાટન કરે છે અને તેમજ વપરાશ્ય સર્વ કાર્ય પ્રવૃત્તિમા ઉદાર ભાવથી પ્રવર્તે છે અએવ ઉદારતા ગુણયુક્ત ઉદાર મનુષ્ય વાસ્તવિક કર્મવેગના માર્ગમાં વિશાલ દષ્ટિથી વિચરે છે અને કર્મવેગના રૂઢિબંધને છે : છે છે તે Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, www - -- રૂઢ થએલ સંકુચિત માગેની વિસ્તારતા કરે છે તથા કર્મચાગીઓને તેમાં પ્રવર્તતા ઔદાર્યદષ્ટિગે ઔદાર્યને શિખવે છે. દર્યગુણયુકત મનુષ્ય ઉદારભાવનાથી વિશ્વ વ્યાપકશ્રેય કર્મને પ્રાપ્ત કરી શકે છે અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેય કર્મ ગને પ્રાપ્ત સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્ય જીને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેય કર્મચગનું ઔદાર્ય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અતએ ઉદાર મનુષ્ય, સ્વાધિકારગ્ય પ્રત્યેક કર્મ પ્રવૃત્તિને સેવવાને અધિકારી બની શકે છે એમ માનવામાં અનુભવ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ કરે છે. ઉદારત્વ અને સદાશયત્વ એ બન્ને પરમાત્માના શુભ વ્યાપક લક્ષણ છે. ઉદારત્વ અને સદાશયત્વમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે પરમાત્મપણાનાં મહાવ્યાપક રૂપને પ્રાપ્ત કરતે જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હોય છે સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અએવ સદાશથી મનુષ્ય વસ્તુત પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને ચોગ્ય ઠરે છે. સદાશયી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાજ વહે છે. ગમે તે વિશ્વના મહાન મનુષ્ય ગણત હાય તથાપિ તેના હૃદયમાં યદિ રૂડા આશય નથી હોતા તે તે આન્તરિક દષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતું નથી. ગમે તે વિશ્વમાં લઘુ મનુષ્ય ગણુતે હેય અને નીચપદ પર નિયુક્ત થએલ હોય તથા અન્ય જાદિ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કાર્ય કરનારે હોય પરંતુ અન્તરમા યદિ તે રૂડા આશયેની ભાવનાઓથી પરિપૂર્ણ ખીલતો હોય તે તે ખરેખર આન્તરિક દષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવબોધવું. સદાશય વિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાઘની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તે પણ આન્તરપ્રગતિથી તે બાહ્યાકર્મમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉચ્ચતા–મહત્તા છેજ. મનુષ્ય બાઘપ્રગતિમાં ઉચ્ચ હેય તે પણ સદાશય વિના વસ્તુત: તે ઉરચ નથી; કારણકે સદાશય વિનાની કાર્ય પ્રવૃત્તિથી ઉરચતાને પ્રાસાદ ક્ષણમાત્ર સ્થાયી રહી શકે છે. સદાશથી મનુષ્ય ખરેખર આન્તરિક ઉચ્ચ શુદ્ધ વ્યાપકભાવનાથી બાહ્ય સ્થિતિના સ્વાધિકારે ગમે તે કાર્યની પ્રવૃત્તિ કરતો હોય તથાપિ તે સ્વફરજની કર્તવ્ય દિશામાં ચોગ્ય અધિકારી ઠરી શકે છે. બાહ્યકર્તવ્યકર્મોમાં આન્તરિકસદાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મજીવનથી જીવી શકાય નહિ. અતએ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાર્ય કરતાં સદાશયત્વને ધારી કર્મચગની યેગ્યતાને સંપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વર્ગની સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સર્વત્ર સદ્ગુણોનાં દ્વાર ખુલ્લા થાય છે. સદાશયની ભાવનાવડે યુકત થઈને કઈ પણ કાર્ય કરતા પ્રગતિ માર્ગમાં વિરોધ આવતો નથી, સદાશયથી કરેલું કાર્ય સ્વફરજે Page #213 -------------------------------------------------------------------------- ________________ 踢 નિશ્ચય સુદ્ધિનુ* બળ. ( ૧૦૯ ) ઉત્તમ પ્રગતિને સમર્પે છે. અતએવ સાશયી મનુષ્યને કાર્યપ્રવૃત્તિના અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવર્ડ સ’સાર વ્યવહારચાવ્ય કર્મ પ્રવૃત્તિ કરતાં આન્તરનિલે પતાવડે સાંસારિક જીવનવહન સાથે પરમાત્મપદ પ્રાપ્તિમા અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્મન્નિતિના ક્રમમા વધતા જાય છે અને કર્મ પ્રઃત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવુ જોઈએ તે જાણતા નથી—સ્વાધિકાર પ્રમાણે ક્યાં ક્યા કર્યાં કર્તવ્ય છે? દ્રવ્યક્ષેત્રકાલભાવથી બાહ્ય અને અન્તરથી મારી કેવી સ્થિતિ છે? સાનુકૂલ સામગ્રી મારી પાસે કઈ કઈ છે? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર કર્તવ્ય કાŕમા સુ ઝાય છે અને તેમજ જેની મતિ સદિગ્ધ રહે છે તે કાર્ય કરવાને લાયક નથી. જે મનુષ્ય પેાતાના કર્તવ્યકમના અધિકાર કરી શકતા નથી તે ગમે તે કાર્યમાં પ્રવૃત્તિ કરે તથાપિ તે સદિગ્ધમતિથી કન્યકાય થી પરર્મુખ રહે એમ અવધવું. જે મનુષ્ય શું શું કર્મ કરવાને હું... શક્તિમાન્ છું એમ પરિત પ્રાપ્તપરિસ્થિતિચેાથી અવાધે છે તે કાર્ય કરવાને ચાગ્ય ઠરે છે. જેની મતિ સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાર્ય કરવામાં મુંઝતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાર્ય કરવાના અધિકારી બને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમા નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય વ્યાવહારિકલૌકિકકાર્ય પ્રવૃત્તિમાં પણ નિશ્ચયતઃ પ્રવર્તે છે, અનિશ્ચય બુદ્ધિથી કોઇ પણ કાર્ય કરવામા નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઇ શક્તી નથી અને નિશ્ચયપૂર્વક કાર્ય પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી અનિશ્ચય બુદ્ધિમાન્ મનુષ્ય કોઇ પણ કન્યકર્મ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી, જે મનુષ્ય કાર્ય પ્રવૃત્તિમાં સ દિગ્ધ મતિને ધારણ કરે છે તેનામા કાર્ય કરવાનું પૂરતુ આત્મખળ ખીલી શકતુ નથી. અતએવ પૂર્વ પુરુષાએ દૃઢ નિશ્ચયત કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર ચૈાગ્ય છે. કાઈ પણ કાર્ય કરવાની નિશ્ર્ચયબુદ્ધિથી આત્મિકમળ ખીલે અને શિવાજી તથા પ્રતાપની જેમ સ્વકાર્યપ્રવૃત્તિમા વિજય મેળવી શકાય છે કાર્ય કરવાની નિશ્ર્ચયબુદ્ધિથી સ્વકન્યકા ફરજમા પરિપૂર્ણ આત્મભાગ આપી શકાય છે. વનરાજચાવડાએ સ્વાત્યપ્રાપ્તિ સંબંધી નિશ્ર્ચય બુદ્ધિથી કાર્ય પ્રવૃત્તિ આરંભી હતી તેથી તે અંતે સ્વશત્સ્યસ્થાપન કર્મપ્રવૃત્તિમા અનેક વિપત્તિયે સહીને વિજય પામ્યા, સામંતસિહુને સ્વકાર્ય પ્રવૃત્તિમા આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેલી હતી તેથી તે મળ્યા અને એનું મૂલરાજ સાલકીએ રાજ્ય લીધું. અખર ઔર ંગજેખ અને નાનસિંહ વગેરેને સ્વાધિકારચાવ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમા નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેઓ આત્મબળ ખીલવીને સ્વસાધ્ય કાર્યપ્રવૃત્તિમા વિજય પામી ઇતિહાસના પાને અમર થયા નિશ્ચયાત્મક મુદ્ધિ વિના કદાપિ આત્મબળ ખીલતું નથી–એમ અનુભવ કરી અવલેાકવું. પાતે જે કાર્ય કરે તેમાં સ્વચૈાન્યતાના નિશ્ચય્ ન થવાથી આત્મશ્રદ્ધાનું ખળ વૃદ્ધિ પામતુ નથી અને તેથી પરિણામ Page #214 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૦ ) 瓿 અંતે એ આવે છે કે અહંમમત્વરહિત આત્મલેગપૂર્વક કાર્ય કરી શકાતુ નથી, જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્યા ઉત્પન્ન થાય છે તે દેશની રાજ્યમાં વ્યાપારમાં સૈનિકખળમાંહુન્નરકળામા શારીરિક વાચિક અને માનસિકખળમા હીનતા વધે છે અને તે દેશનુ સ્વા તંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની ખેડીમા તે દેશ રીખાય છે. લૌકિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધર્મકાર્ય પ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમા અનેક પ્રકારના સંશા ઉદ્દભવે છે અને તેથી મનની કાર્યČપ્રવૃત્તિમાં નપુંસકના જેવી દશા થાય છે. અતએવ કચેગીઆએ કાર્યપ્રવૃત્તિમા નિશ્ચયાત્મક બુદ્ધિવાળા થવું જોઈએ, જેની મતિ સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિકા વર્તે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાર્યને સુસાધ્ય કરી સાધી શકે છે. કોઈ પણ કાર્યોંમા જેની અનિશ્ચયાત્મબુદ્ધિ છે તે વિશ્વમાં જન્મીને કઇ પણુ ઉકાળતા નથી, અને માસના લેાચાથી અનેલા તેના શરીરમાં જીવ છતા પણ તે એક નપુસકને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસગાપાત્ત કાર્ય પ્રવૃત્તિમાં સ્વાધિકારના નિશ્ચય જે કરી શકતા નથી તે વિશ્વમાં દાસ્યક વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક ઠરે છે. શંકરાચાર્યને સ્વયાગ્ય ધર્મક પ્રવૃત્તિમા નિશ્ચય હતા તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શકયા. કાઈ પણ કાર્યની પ્રવૃત્તિમા પ્રવર્તતા પહેલાં સ્વકાર્ય ચાગ્ય કમ પ્રવૃત્તિના જે નિશ્ચયમુદ્ધિથી નિણૅય કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિમા વિજયી અને છે એમ વસ્તુત: અખાધવુ. કાઈ પણ કાર્ય સ્વાધિકારે કન્ય છે કે નહિ અને તે કરવાનુ સ્વસામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિ ફરજ અદા કરવાને ચેાગ્ય છે એમ અવધવું. દેવગુરુ અને ધાર્મિક પ્રવૃત્તિમા જે સ`ગ્ધિ મતિવાળા છે તે કદાપિ વિજય પામ્યા નથી વર્તમાનમાં પામતા નથી અને ભવિષ્યમા પામશે નહિ. મહમદ્યપયગ’ખરના સમયમા તેના ભક્તાને તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતા અને મહમદપયગંબરને સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિ સંશયબુદ્ધિ હતી તેથી તે માસ્લેમ ધર્મની સાથે માસ્લેમ રાજ્યને સ્થાપન કરવા શક્તિમાન થયા–એમ તે સમયના ઇતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કોઈ પણ કાર્ય પ્રવૃત્તિ કરતા વા કાઈ પણ ખામતને વિચાર કરતા અસઢિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાના હાય તેમા યથાશક્તિ સ્વચેાગ્યતાના નિર્ણય થવા જોઇએ કે જેથી સ્વાધિકાર ચેાગ્ય કાર્યપ્રવૃત્તિને પ્રારંભીને સ્વસ`ખંધી અને પરસંબંધી સવ કન્ય ફરજો અદા કરી શકાય. નિશ્ર્વિતમુદ્ધિથી સ્વાશ્ય કર્મપ્રવૃત્તિના જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને ચાગ્ય છે એમ કથી વિશેષ પ્રકારે કાર્ય કરવાની ચેાગ્યતાધારકાનું સ્વરૂપ વર્ણવવામા આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાર્ય કરવાને ચેાગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણાવર્ડ યુક્ત હાય તથાપિ ધૈય વિના કાર્યપ્રવૃત્તિમા વિઘ્નેની સામા ઊભા રહી શકાતુ નથી સાનુકૂલ સંચાગા હાય છે તાવત તા સર્વ મનુષ્યો સર્વ પ્રવૃત્તિ કર્યાં કરે છે પરન્તુ જ્યારે કાર્ય કરતા અનેક વિના સમુપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તે ધીરમનુષ્ય વિના કર્તવ્ય શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. Page #215 -------------------------------------------------------------------------- ________________ . 5 ધૈર્ય ગુણનું સામર્થ્ય. ( ૧૧૧) કાર્યપ્રવૃત્તિના રણસંગ્રામમાંથી-અધીર મનુષ્યા તે ગુણુ વિના અનેક પરિષા અને ઉપસર્ગાની મધ્યે કન્યક પ્રવૃત્તિના રણમૈદ્યાનમાં નિ સર્વાંગભાવથી એક શ્વાસેાાસ માત્ર પણ લેઈ શકાય તેમ નથી. વિરત પલાયન કરી જાય છે. ધૈય સ્વકર્તવ્યકમ માં સ્થિર રહી શકાતુ નથી. પ્રવર્તવાનું હોય છે, તેમાં ધૈર્ય વિના કર્તવ્ય કર્મપ્રવૃત્તિ સમરાટગણુને દેખતા સહસ્ર નિયમનુષ્ય ભીતિ પામીને પાછા ફરે છે; પરન્તુ જે ધીર પુરુષ હાય છે તેએ ક વ્યકમ માં સર્વસ્વાર્પ કરીને નવીન વ્યિાવતારે અવતરે છે. જે મનુષ્યેા કર્તવ્યકમની પ્રવૃત્તિમાં ધૈર્યથી સ્વમૃત્યુને પણ શ્રેયેાપ ગણે છે તે કન્યકર્મચાગી થઈને વિશ્વમાં સર્વત્ર આદર્શજીવનની ખ્યાતિવડે વિખ્યાત થાય છે. આ વિશ્વમાં કર્તવ્યકમ પ્રવૃત્તિ સમરાઢગણમાં જેઓએ સ્વજીવનને હામ્યુ છે તેએમાજ વાસ્તવિક ચારિત્ર ખીલ્યુ હોય અને તેથી તેઓ કન્યકર્મની પ્રવૃત્તિના ચેાગી બની શકે છે. વિશ્વમાં અધિકારભેદે અનેક પ્રકારની કન્યક્ર્મની પ્રવૃત્તિયેા હોય છે અને તેથી સ્ત્રાધિકારે ભિન્નભિન્નકર્તવ્યકમ્ - પ્રવૃત્તિસેવક અનેક ચેગી થાય છે અને તે સર્વે ધૈર્ય ગુણથી વિશ્વમાં અમર થઈ જાય છે. ધૈર્યથી આત્મિક ખળમાં અનન્તી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટ'બના સહન કરતાં વ્યકર્મ વિમુખતા થઇ શકતી નથી. જેનામાં ધૈર્યશક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુખાધિની પેલીપાર જઈ શકે છે. મહમદપેગ ખરે અરખસ્તાનની મોટી લડાઇમાં ધ્યેય રાખીને અન્તે વિજય મેળવ્યેા હતેા ગૌતમબુદ્ધે ધૈર્ય ધારણ કરીને સ્વપ્રવૃત્તિમા યુક્ત થઈ પોતાના વિચારાને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશુ ટ્રાઈસ્ટે ધૈર્ય અળે સ્વવિચારાનેા પ્રચાર કર્યા હતા. શ્રીમહાવીર પ્રભુએ ધૈર્યબળે અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા હતા. સાક્રેટીસે ધૈર્ય બળે સત્યનુ સેવન કરી ગ્રીક દેશની સત્યતા મહત્તા અને સ્વાતંત્ર્યના પાયે નાખ્યા હતા. ઋત્યાદિ અનેક મહાપુરુષોના દૃષ્ટાન્તોથી ધૈયગુણપૂર્વ ક કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધૈર્યબળ વિના કોઈ પણ મહાન્ કાર્ય વા લઘુકાર્ય પણ કરી શકાતું નથી ધૈ ગુણના સેવન વિના કોઇ પણ કાર્યપ્રવૃત્તિમા અડગ રહી ગકાતુ નથી, ધૈર્ય ગુણથી જે કાર્ય થાય છે તે અન્યથી થતુ નથી. અતએવ જ્ઞાનીએ મહાગર્જના કરીને કહે છે કે-કથની કરવાથી કઇ વળવાનુ નથી. તમે સ્વકાર્યપ્રવૃત્તિમા ધૈય ધારણ કરી અને આગળ વધે. ધૈર્ય ગુણધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિ પ્રસગામાં આત્મશ્રદ્ધાને હારી જતા નથી તે મૃત્યુના પંજામાં ફસાલા પોતાને દેખે છે તે પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાં ધૈર્યને ત્યાગ કરતા નથી આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કોઈ પશુ સમયે કોઇનું મૃત્યુ થયા વિના રહેતુ નથી. કાયરતાના ત્યાગ કરી ખેંચ ધારીને સ્વકાર્યપ્રવૃત્તિ કરતાં મચ્છુ પામવું એના જેવે અન્ય મહેાત્સવ નથી એમ અનુભવપૂર્વક અવબોધવું. જે મનુષ્ય ધી છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમા મુખથી ધૈર્યની સિહગર્જના કરનારાએ તે Page #216 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - ( ૧૧૨). શ્રી કમગ થ–સવિવેચન. પ્રાય વિપત્તિપ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કર્તવ્યકર્મસમરાણપ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કેઈ પણ કાર્ય કરતાં કંઈ ને કંઈ વિપત્તિ ઉપાધિ લેકચર્ચા, વિપક્ષભેદ પ્રતિપક્ષભાવ અને વિઘ વગેરે તે થયા કરે છે પણ જે જ્ઞાની આદિ વિશેષ વડે યુક્ત છે તે પૈર્ય ગુણને ધારણ કરી વિપત્તિ આદિથી પાછો હઠતું નથી. તેને હસ્તીની પાછળ જેમ શ્વાને ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુર્જન બક્યા કરે છે તેની પરવા રાખતા નથી. તે તો તેના કર્તવ્યકર્મ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઈને રહે છે અને તેને કોઈની અપેક્ષા રહેતી નથી. આખી દુનિયા પ્રતિ તે ફક્ત ફરજ દષ્ટિથી દેખ્યા કરે છે ફરજ ફરજ ને ફરજ એજ તેને શ્વાસેરસે મત્રઘોષ હોય છે. તેથી તે સ્વકર્તવ્ય કર્મપ્રવૃત્તિના માર્ગમાં બૈર્ય બળે અનેક પ્રકારના વિદ્યાદિ કાંટાઓ પડેલા હોય છે તેઓને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત પૈર્ય બળ ખીલવ્યું છે એ ધીર મનુષ્ય સ્વાધિકાર જે કાર્યને આદરે છે તેમાં તે હજારો વિદનોને ઉપસ્થિત થએલ દેખે છે તે પણ તેઓને છેદત અને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં વિજ્ય પામતે આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં તે કઈ પણ આત્મોન્નતિવાળા કાર્યને કરશે કે કેમ? તે તેના બૈર્ય ગુણના વિકાસ ઉપર આધાર રાખે છે. જેનામા શૈર્ય ગુણ ખીલ્ય હોય છે તે સ્વકાર્યપ્રવૃત્તિ દ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવબોધવું, ગી થવાની વા ભેગી થવાની અનેક પ્રવૃત્તિમાં વૈર્ય ગુણથી વિજ્યી બની શકાય છે. આમેન્નતિ કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિ એમાં વૈર્યથી આગળ વધી શકાય છે. અતએ કર્તવ્યપ્રવૃત્તિપ્રગતિમા પૈર્ય ગુણની અત્યંત આવશ્યકતા હોવાથી ધૈર્ય ગુણવડે કર્તવ્ય કર્માધિકારી થવાય છે એમ જે કથવામાં આવ્યું છે તે વસ્તુત માન્ય અને આદેય છે સ્વયેગ્ય કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વૈર્ય ગુણની * સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હોય છે તે વર થાય છે, આત્મપરાક્રમને ફેરવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના ચગે મનુષ્ય વીર ગણાય છે આ વિશ્વમાં દાનવીર શુરવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વિરે હોય છે. આ વિશ્વમાં કેઈએ ઈતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તે એ ત્રણ પ્રકારના વીરાએજ કર્યું છે. કઈ પણ કાર્ય કરતા આત્મવીર્ય ફેરવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરુષ કઈ પણ કાર્ય કરતાં સ્વપરાકમથી પાછા ફરતે નથી. નેપોલીયન બોનાપાર્ટ ગરીબાડી રીચર્ડ અને શીંગ્ટન વગેરે પાશ્ચાત્ય વિરેના આદર્શજીવનચરિતે અવલોકતો, વિરતાનું ખરેખરું ભાન થાય છે. ભીષ્મ રામ લક્ષમણ અને ભીમ હનુમાન અને વાલી વિગેરે વીરેએ સ્વવીરતા ગે પિતાના નામને ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અલંકૃત ' કર્યા છે. જે વીરમનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં માથું મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તેઓ વીરતાયેગે અશક્ય કાર્યો કરે છે. વીરતા વિના વિશ્વમાં કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વીરતા વિના રાજ્ય કરી શકાતું નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન Page #217 -------------------------------------------------------------------------- ________________ UR શૂરવીરપણુની આવશ્યકતા (૧૧૩ ). કરી શકાતું નથી. વીરતા વિના વ્યાપાર કરી શકાતું નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતા નથી અને વીરતા વિના મુક્તિના માર્ગમાં તો એક ડગલું માત્ર પણ આગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય માટી મટી વાતો કરે છે પણ જે તેનામા વીરતા નથી હતી તે તે બાયલે બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિને આધાર વીરતા ઉપર રહેલો છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અર્થાત્ મનવચન કાયાની તથા આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં વ્યક્તિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે અને તેમજ સ્વાસ્તિત્વપ્રગતિ બીજાની સંરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે જે દેશમાં સર્વ પ્રકારના વરનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શકિત વિના જીવનાદિ માર્ગે સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મચૂર હોય તે ધર્મશુર થાય છે શુરવીર વિરતાયેગે માથું મૂકીને કાર્ય કરવાથી વિશ્વમાં પ્રત્યેક બાબતમા વિજ્યા બને છે માથું મૂકીને કરે કામ, તેને સહુ લેક કરે છે પ્રણામ; વિશ્વમા રાખે નામ; તેને જ્યા સુધી ભીતિ રહે રે, ત્યા સુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરે, હવે જયજયકાર કરે સાહા તમામ તેને ૧ છે છૂટે મમતા કલ્પનારે, છૂટે સહુ સબંધ, પ્રાણુ સમપે કાર્યમારે, નાશે મિથ્યા ધધ જાગે ચેતનામ તેને ૨ મૃત્યુ ઉપર આવતારે, નહિ રહેતા દરકાર; સાહસિકતા ધીર, સફળે છે અવતાર છોડે મોહ તમામ તને ૩ શ્રદ્ધા ને કાર્યની, સિદ્ધિ પ્રવ થનાર; નિશ્ચય તથકી મરે, કાર્ય સિદ્ધિ ક્ષણવાર કૃત્ય કર નિષ્કામ તેને ! જ છે અશકય શું ? દુનિયા વિષે –પાછળ પડતા વાર; આત્મભેગની આગળ, શુ શુ થયુ ન થનાર ત્યાગે એસઆરામ તેને ૫ ધાયું સર્વે થઈ શકેરે, રાખે મનમા હામ; તનમન વાણી ભાગથી, તેમ વળી વ્યય મ. રૂ૫ નોમ ભૂલે દામ તેને ૬ કાયરને સહુ દૂર છે રે, શગને સહુ પાસ; આત્મધ્યાની જ્ઞાની કરિ, સર્વ કર્મને નાશ પામે શિવ આરામ તેને ૭ મા વપુ છાયાવત પાછળ, વિજય શ્રી સુખ સ; બુદ્ધિસાગર ધનારે, કરતા નિસ્પૃહ કૃત્ય. સ્વાત્મા શકિનગુણ ધમ ને ૮ ૧૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - - '(૧૧૪) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. * જે મે જૂદા તે બન્ને રાજી સ્વવીરતા અર્થાત્ સ્વશક્તિવિના અન્ય પ્રબલ શક્તિમન્તથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શકિતનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વ સંરક્ષા કરી શકાય છે. આત્મશકિતની વૃદ્ધિ કર્યા વિના લૌકિક સામ્રાજ્ય જાહોજલાલી અને ધાર્મિક સામ્રાજ્ય જાહોજલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અએવ નીચે પ્રમાણે શકિત સંબધી કાવ્ય કથાય છે. ત્તિ વધારે મા-શક્તિ વિના ન નીવાતું.” શકિત વધારે ભાઇ, શક્તિ વિણ ન છવાતું; જયા શકિત યા રાજ્યરે, નબળું પ્રાણી રી માતુ. શકિત. તન મન શકિત વૃદ્ધિથી, માર કા ન ખવાય; વકતૃત્વ શકિતથકી, સારૂં સમજાવાય; શકિત વિનાનું પ્રાણી, જુઓ જગ વેચાતુ. શકિત. ૧ જ્ઞાનાદિક શકિત વિના, માનવ ઢોર સમાન; પરતાબામા રહી કરી, માનવ ઠેર સમાન; શકિત વિના પરતંત્રતારે, થાતુ નીચથી નાતુ. શકિત ૨ જનની જન્મની ભૂમિને, લજવે શકિતહીશું; લજવી જનની કૂખને, થાવે જગમાં દીન; આત્મ શકિત વિણ જીવરે, બધે કર્મનું ખાતુ. શકિત. ૩ શકિતમન્ત સુખીઓ થતા, અશક્ત જને સદાય; શકિતને સચય કરે, સૌને ઉપરી થાય; શકિતથી છતાયરે, ધાર્યું કાર્ય કરાતું શકિત. ૪ શકિત હીણ પરતત્ર છે, ખીલ શકિત સુજાણ, ધર્મોદય દેશોન્નતિ, કરશે સાચી વાણ; છે શકિત મહાદેવી, પ્રકટે સર્વ સુહાતું. શકિત. ૫ શ્વાસોચ્છવાસથી જીવવું, તે જગ્યુ ન પ્રમાણુ શકિતવડે જે જીવવું, તે છઘુ જગમાય; જગમાં જ્યાં ત્યાં દેખરે, શક્તિએ નામ થાતુ. શકિત ૬, ઉત્સાહી ચેતન કરી, અન્તર બની નિધ; , , સતતેત્સાહાભ્યાસથી ખીલવી !!! શકિત સર્વ, બુદ્ધિસાગર ધરે શકિતથી વિચરાતુ શકિત. ૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ - - - * શક્તિમતની કિંમત. ( ૧૧૫) ખ जगत्मा जीते शक्तिमन्त. જીતે શકિતમન્ત, જગતમાં જીતે શકિતમા; નિર્બલ પામે અન્ત. જગતમાં, કાયિક વાચિક શકિતથીરે, દુર્બળવર્ગ છતાય, વ્યષ્ટિમા સત્તાવડેર, સ્વતન્ત્ર છવાય, જગતમાં ૧ તત્રત્રના બળથકીરે, સ્થૂલ વિષે જય થાય; માનસિક મંત્રાવરે, સત્તા વિશ્વ સુહાય. જગતમાં. ૨ કાય બળે કેશરી જુઓરે, વનમા કરતા રાજ્ય; નહાનાં પક્ષી પર જુઓ, રાજ્ય કરે છે બાજ જગતમાં. ૩ સર્વ શક્તિ ભેગી થતા, સાપે જગ રહેવાય; પૃથફ શક્તિ સહુ થતાંરે, નહિ અસ્તિત્વ રખાય. જગતમ. ૪. બળ વિના શી બહાદુરીરે, નિર્બલ મૃતક સમાન; ક્ષીણ બળે બહુ જાતનારે, રહા ન નામ નિશાન જગતમાં, ૫ મેળવવી સહુ શક્તિરે, એ છે સાચે ધર્મ, ધર્મ શરાને જાણોરે, નિર્બલ કહે ના શર્મ. જગતમાં ૬ રશૂલ વિશ્વ પર ભેગર, સત્તા સબળા લોક, નબળા જન કચરાય છેરે, પાડી મોટી પાક જગતમા. ૭ સત્વગુણી કબુતર જુઓરે, પામે બાજથી નાશ; જુઓ મગર જલમાં કરેરે, માછલીઓને ત્રાસ. નિજ રક્ષણ શક્તિ વિનારે, બને તે માનવ દાસ, સત્તા વિણુ માનવ અરેરે, ધર્મ ન રક્ષે ખાસ જગતમાં. ૯ શક્તિ વિના શું જીવવું રે, શક્તિ વિના ક્યા માન ? શક્તિ વિના કયા બેલવુર, શક્તિ વિના શું દાન. જગમા. ૧૦ સર્વ કળાઓ શક્તિની ખીલવતા જન જે; વિશ્વ વિષે જીવી શકે, પામે અન્યથા છે. જગત્મા ૧૧ શકિતદેવી પ્રકટાવતારે, હવે નહીં જગનાશ, વાતિવરક્ષણવડેર, પામે શર્મ વિલાસ. જગતમાં. ૧૨ કાંટાની વાડકીરે, ખેતર-રક્ષા થાય; રક્ષક વાડ વિના અહે, ખેતર કેવુ જણાય! જગમા ૧૩ ધર્મક્ષેત્ર સ રક્ષવારે, શક્ત જનેની વાડ; કરતા ધર્મ છવી શકે, સમજે શક્તિની આડ. જગતમાં. ૧૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) શ્રી કમ ચૈાગ ગ્રંથ-વિવેચન. મ many Awww mure Fed Boor out wa wwwwww જ્ઞાનથી સહુ શક્તિયેરે, ખીલવની કરી થન, સવ' ઉપાયે। આદરી, પામે શક્તિ સુમત્ર. ફળ વિના ખળ શું કરે, કળથી ખળ સહાય, દેશ પ્રજા ધર્મ રક્ષણે, કળે અને છતાય. અલ્પાનિ બહુ લાભ જ્યારે, બળ વાપરવું હાય, આત્મભાગ આપ્યા વિનારે, અક્ષુથ્થુ નહિ કોય. સારાના ક્ષણુ વિષે, ચાય જીરાને નાથ, વાપરી ત્યાં શક્તિનેર, સપે વર્તી ખાસ. શક્તિ વિના લક્તિ નદીરૂ, શક્તિ વિના નહીં નીતિ; શક્તિ ત્યા પાયે પડેå, જગજનની એ રીત. રજોગુણુ તમેણુ અનેરે, માલિઁકગુણની શક્તિ; રવસ્થાને સજ્જ હેરે, કાલ અનાથિી વ્યકિત, યથાયેાગ્ય નિજ ફરથી?, શકિત કાય કરાય, બુદ્ધિસાગરધમ નેરે, અકળ અલખ મહિમાય. www રંગમાં. ૧૫ જગતમાં ૧૬ જગત્મા. ૧૭ જગતમા, ૧૮ જગતમા, ૧૯ ગટ્યા. ૨૦ મ જગમાં. ૨૧ ઇત્યાદિ કન્યાવડે વીરતા અર્થાત્ શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ ઠરે છે, કારણ કે સ્વયાગ્યકાર્ય પ્રવૃત્તિના અધિકારની શક્તિ વિના ચાન્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક વાચિક અને કાયિક શક્તિયેાની વૃદ્ધિ અને તેના સુવ્યવસ્થાપૂર્વક ઉપયેગ કર્યાં વિના આ વિશ્વમાં કોઈપણ વ્યક્તિ સ્વાસ્તિત્વસ રક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિા વધારીને દુ:ખાથી વિમુક્ત થઈ આત્મપ્રગતિમા આગળ વધવુ એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાંથી વ્યવહાર અને નિશ્ચયત પારતંત્ર્ય પ્રાપ્ત કરવુ પડે છે. આત્માની વીરતા પ્રગટાવ્યા વિના ક્રોધાદ્રિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષ્ય આત્માની વીરતાને સેવે છે તે ક્રોધાદિક શત્રુઓને જીતી વિશ્વમા સ્વાતંત્ર્યસામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય ક્રોધાદિક અન્તર્ગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક વાચિક અને કાયિક નિખલતા પ્રાપ્ત કરીને અવનતિના માર્ગોમા સંચરે છે, અતએવ ક્રોધાદ્રિક કષાયાને જીતવામા આત્મિક વીરતા પ્રગટાવવાની આવશ્યકતા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિધ્રોને સહેજે જીતી શકે છે. 'વીરપુરુષ ક્ષમા રાખીને કન્યક મા પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે. અતએવ કાર્ય પ્રવૃત્તિના અધિકારી વીરપુરુષ છેએમ કથવામા ક્વચિત્ કોઈપણ પ્રકારના વિધ આવતા નથી, વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાના પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમા ઘટતા ઉપચેગ કરી શકે છે. દેશનું રક્ષણ, ધર્મનું રક્ષણ, વ્યાપારનું રક્ષણ, સંધનું રક્ષણ, સમાજનું રક્ષણ, કુટુ ખનું રક્ષણ Page #221 -------------------------------------------------------------------------- ________________ 瓿 વિવેકનું મહત્ત્વ. ( ૧૧૭ ) અને સ્વનું રક્ષણુ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિયાને વીરપુરુષ સેવી શકે છે. ધર્મની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધર્મીઓથી ધર્મનું રક્ષણ કરવું, નાસ્તિકાના વિચારા સામે ધર્મની રક્ષા કરવી અને સ્વશુરુઆદિની સેવાભક્તિ કરવી ઇત્યાદિ ધર્મક પ્રવૃત્તિમા વીરતાવિના કંઇપણ શ્રેય-પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિર્વીય મનુષ્ય સંસારમા અને ધર્માંમાં કંઇપણ ઉત્તમ કાર્યપ્રવૃત્તિને સેવવા સમર્થ થઈ શક્તા નથી, નિર્વીયમનુષ્યની મૈત્રીથી કોઈનું કલ્યાણ થઈ શકતું નથી; ઊલટું પ્રાણને નાશ થવાને સમય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યમા વીરતા છે તે શક્તિયેા કારવીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક વિશ્વસતાષીએ સામે ઊભા રહી સ્વકાર્યપ્રવૃત્તિનું સંરક્ષણ કરે છે અને તે કતૅવ્યકપ્રવૃત્તિક્ષેત્રમા ઊભેા રહી અનેક તાપા સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવર્તના વીરમનુષ્યાના ચરિત્ર અવલેાકવાથી સ્પષ્ટ આપ થાય છે કે તેઓએ જે જે કાર્યાં કર્યાં. છે તે સર્વે વીરતાથી કર્યાં છે. પાશ્ચાત્ય દેશના ઇતિહાસે અવલેાકશે તે તે તે દેશની ઉન્નતિમાં વીરમનુષ્યની વીરતા જ કારણભૂત સમજાય છે. કોઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવલાશે તે તેમા વીરતા તેા તેના સર્વ ગુણ્ણાના શીષે વિરાજમાન થએલી દેખાશે. કન્યક પ્રવૃત્તિમા જે વીર છે તે ચેાગ્ય અધિકારી છે એમ અનેક દૃષ્ટાન્તા અને સિદ્ધાંતાથી સિદ્ધ થાય છે. અતએવ કર્તવ્યકમ પ્રવૃત્તિમાં વીરતાયુક્ત વીરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ધૈર્ય અને વીરતાળુણની સાથે વિવેકગુણની કત યંક પ્રવૃત્તિમા અત્યંત જરૂર છે. કન્યકમ પ્રવૃત્તિમાં વિવેકવિના એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમનિધિ છે ધૈર્ય વીરતા આદિ અનેક ગુણાવડે મનુષ્ય, કન્યક પ્રવૃત્તિ કરે તાપણુ લઘુ વિનાનું જેવું ભાજન, નાસિકા વિનાનું મુખ અને વાસ વિનાનું જેવુ પુષ્પ તેવી વિવેક વિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેક વિના વિશ્વમા કાઈપણ કાર્ય કરવામા આવે તાપણુ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કર્મપ્રવૃત્તિ થાય છે તે વિશ્વમા સફલ અને ઉપયાગી બની શકે છે. વિવેક વિનાની સર્વ કાર્યપ્રવૃત્તિયે ખરેખર મયૂરપૃષ્ઠભાગવત્ ાભા પામી શકે છે. વિવેકવિનાના મનુષ્ય પશુ સમાન ગણાય છે અને તે વિશ્વમા શૈભી શકતા નથી તેા તેની લૌકિકકાર્ય પ્રવૃત્તિયા અને લેાકેાત્તર કાર્યપ્રવૃત્તિયે કેવી રીતે શોભાને પામે વારુ શ્ અલબત્ત, ન પામી શકે જે મનુષ્યમા વિવેક પ્રાપ્ત થયેા હાય છે તે આત્મન્નતિના શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતા નથી આ વિશ્વમાં સૂક્ષ્મનિીક્ષણ કરી વિલેાકવામા આવશે તે આત્મોન્નતિનું મૂળ વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી દુઃખસાગરને પાર પામવા માટે વિવેક એ મેટી સ્ટીમર છે આ વિશ્વમા સત્ય સુખના માર્ગમા વિહરતા વિવેક એ મહાલાઇટની ગરજ સારે છે. વિવેકપૂર્વક જે જે કાર્ય પ્રવૃત્તિયેા કરાય છે તેમા અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતા આત્માન્નતિક્રમમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કર્તવ્યની Page #222 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ), શ્રી કમગ ગ્રંથ-સવિવેચન ખરેખર પરિત સગોની પરિસ્થિતિ તપાસી જે નિશ્ચય કરે તે વિવેકથી થાય છે. આત્માની શક્તિની મર્યાદા બહિરનું કાર્ય–ખરેખર વિવેક જાગ્ર થાય પશ્ચા-કરતું નથી. આત્માની શક્તિના અનુસારે અમુક કાર્યપ્રવૃત્તિને સ્વવાધિકાર સેવવાડ્યું છે એમ વિવેકથી નિશ્ચય કરી શકાય છે. અએવ ભવ્ય મનુષ્યએ કાર્યપ્રવૃત્તિ કરતાં વિવેકથી તેને વિચાર કરવું જોઈએ. વિવેકવિના આચારે અને વિચારમાં અનેક પ્રકારના ઘેટાળા થયા કરે છે. જે દેશના અને જે ધર્મના મનમાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત થએલે હોય છે તે દેશની અને તે ધર્મની તે પ્રમાણમાં વિશ્વમાં જાહેરજલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વગ્ય કાર્યપ્રવૃતિ કરતાં કદાપિ પશ્ચાત્તાપપાત્ર બની શકાતું નથી, તેમજ આત્માની શક્તિને નકામે નાશ તથા દુરુપયોગ થઈ શક્તા નથી. જેમ જેમ મનુષ્ય સર્વત્ર સર્વ બાબતમાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વકાર્ય સિદ્ધિમા અનેક વિજોથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનુપતિએ વિવેક વિના અનેક દેશરાજ્યધર્મહાનિકર યુદ્ધ કરીને ભારતની અવનતિ કરી તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કીરએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે તે કદાપિ પાંડેની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજ્યને નાશ કરત નહિ. મુંજરાજે વિવેકપૂર્વક વિચાર કરીને સવપ્રધાનની સલાહ માની હતી તે કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ; તેમજ છેવટની સલાહ પ્રમાણે તે વત્યે હેત તે તેને નાશ થાત નહિ. કનોજના રાજા જ્યચંદ્ર વિવેકપૂર્વક દેશાર્થે સમાજાથે અને ધમ વિચાર કર્યો હોત તે શાહબુદ્દીન ઘોરીને ગ્રહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે મંત્રી પત્નીને સતાવી ગુર્જર ભૂમિને નાશ કરવામાં સ્વયં કારણભૂત બનત નહિ અને તેણે જે દુખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાસ કરી શકતા નહિ. સિકંદરના વખતમાં ભારતીય નૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષા કાર્ય પ્રવૃત્તિ આદરી હતી તે તેઓની પતિત દશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્યપ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાન્નતિના સૂર્યને આકાશીય સૂર્યનો અસ્ત થતો નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાચ અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિતદશાને પ્રારંભ થાય છે. જૈનમમાં જ્યારથી વિવેકભાનુના પ્રખરકિરણેને પ્રકાશ મન્દ પડવા લાગ્યા અને અવિવેકરૂપમાં તેમને પ્રચાર વધવા લાગે, ત્યારથી જનકમની વસતિ ઘટવા લાગી અને જૈન કેમમાથી વિદ્યાબલ, ક્ષાત્રબલ, વ્યાપારબલ અને સેવાબલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિને અસ્ત થવા લાગે. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે એમ સર્વ બાબતની સર્વ પ્રવૃત્તિમા સમજી લેવું. જે મનુષ્યમાં જે સમાજમાં જે જ્ઞાતિમાં જે સંધમા જે દેશમાં જે જે બાબતેને વિવેક પ્રકટ જોઈએ તે પ્રકટવા માંડે એટલે Page #223 -------------------------------------------------------------------------- ________________ 1 પૂર્ણાત્સાહની મહત્તા ( ૧૧૯ ) અવખાધવુ કે જાપાન અમેરિકાની પેઠે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું છે. વિવેકપૂર્વક સ્વચેાગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી ખચી શકાય છે અને પ્રગતિમાર્ગોમાં પૂવેગથી ગમન કરી શકાય છે. વિવેક વિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્ય કાર્ટૂની પરિપૂર્ણ કિસ્મત આકી શકાતી નથી. આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિમા અને જન્મ જરા અને મરણના પ્રપંચામાંથી છૂટવાને આત્માના વાસ્તવિક વિવેક પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય સ્વયાગ્ય પ્રત્યેક કાર્યને વિવેકપુરસર કરે છે–તે મનુષ્ય જ્યાં ત્યા આત્માન્નતિના ક્રમને અગીકાર કરી પરમાત્મપદની પ્રાપ્તિમા આગળ વહે છે. વિવેકપુરસ્સર સર્વ કાર્ય કરવાના અભ્યાસ સેવવાના ઉપચેગ ધારણ કરવા જોઇએ કે જેથી અનેક પ્રકારની આપત્તિયામાથી બચી શકાય અને જ્ઞાનદર્શનચારિત્રધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય. સ્વચેાગ્ય કમ પ્રવૃત્તિના અધિકારી થવાને જેમ વિવેકગુણુની જરૂર છે તેમ સ્વયેાગ્ય કર્મ પ્રવૃત્તિના અધિકારી થવાને પૂર્વીલ્લાદની પણ અત્યંત જરૂર છે. પૂર્ણાત્સાહવર્ડ ચુક્ત કર્મચાગી મનુષ્ય સ્વકાર્યમા આત્મિકમળ પ્રગટાવીને પ્રયત્ન કરે છે. પૂર્ણાત્સાહવર્ડ આત્માની પ્રવૃત્તિમા અદ્ભુતશક્તિ પ્રકટે છે પ્રથમ તેા ઉત્સાહથી કર્તવ્યકાની સિદ્ધિની પરીક્ષા થાય છે. જે કાર્યપ્રવૃત્તિમા પૂર્વાંત્સાહી મન સ્વયમેવ અને છે તે કાર્યની સિદ્ધિ થવાની છે એમ પેાતાના આત્મા સાક્ષી પૂરે છે. સ્વયાગ્યન્ય કાર્યપ્રવૃત્તિમા જે જે મનુષ્યેએ પૂર્ણાત્સાહથી ભાગ લીધા હાય છે, તેઓએ અવશ્ય સ્વરજની પૂર્ણતાકારા પ્રવૃત્તિમાર્ગનું આદર્શ જીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હોય છે. હે મનુષ્ય ! તું સ્વયાગ્ય કાર્ય પ્રવૃત્તિની ફરજને અદા કરવાને પ્રથમાવસ્થામા પૂર્ણત્સિાહને ધારણ કર. હું મનુષ્ય, હારી સ્વચગ્ય કાર્યપ્રવૃત્તિની સિદ્ધિને આધાર ત્વદીય પૂર્ણાત્સાહ પર રહેલા છે. પૂર્ણાત્સાહ એ જ શુભ કાર્ય પ્રવૃત્તિમા આન્તરિક મગલ અવધવુ શ્રીપાલરાજાએ પૂર્ણાત્સાહથી નવપદની આરાધના કરી હતી તેથી તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શક્યા હતા. પ્રત્યેક સ્વકાર્ય પ્રવૃત્તિને પૂર્ણાત્સાહથી આદરતા તેમા અવશ્ય વિજય મળે છે. અતએવ સ્વચૈાગ્ય કાર્ય પ્રવૃત્તિના અધિકારમા પૂર્ણત્સિાહ ધારણ કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જે મનુષ્ય ઉત્સાહ વિના કાર્યપ્રવૃત્તિને આદરે છે તે અવશ્ય પશ્ચાત્તાપપાત્ર અને છે. છેલ્લી લડાઈમાં પૃથુરાજ ચાહાણે પૂર્ણાત્સાહ વિના અને પંચાસરના જયશિખરીએ પૂર્ફોત્સિાહ વિના પ્રવૃત્તિ કરી હતી એ જ તેની અસ્તદશાનું ચિહ્ન હતું. અતએવ ઉત્સાહપૂર્વક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ આર ંભવી જોઇએ, કાર્યપ્રવૃત્તિના અધિકારી જેમ પૂર્ણાત્સાહી છે તેમ શમી મનુષ્ય પણ અવમાધવે. જેનામાં શમ રાખવાની શક્તિ નથી તેનામા ક્રમ રાખવાની શક્તિ નથી જે મનુષ્ય શમ ધારણ કરી શકે છે તે આત્માની પ્રગતિપૂર્વક ખાદ્યસ્વક વ્યાધિકારની ફરજને પણ અદા કરી શકે છે, મનના પ્રગટતા અનેક પ્રકારના ક્રોધના માનના માયાના લાભના, સ્વાર્થના, મમતાના સ્વપૂજાના કીર્તિના ભયના દ્વેષના અને નામરૂપ મેહના વિકલ્પસ’કલ્પે શમાવીને ૧. Page #224 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - ( ૧૦ ). શ્રી કગ ગ્રથ–રાવિવેચન. ~~~ ~-~~~- 1 •••• - - - - - - - - - - --- -- --- જે મનુષ્ય સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિને આચરે છે તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહીને આત્મશક્તિને ખીલવી શકે છે. આત્મશક્તિની શમવડે ખીલવણી કરવાપૂર્વક જે મનુષ્ય સ્વદશાચોગ્ય કર્તવ્ય કર્મપ્રવૃત્તિની અનેક ફરજોમાથી પસાર થાય છે તે જ મનુષ્ય આ વિશ્વમાં સંસાર વ્યવહારને સાચવવાપૂર્વક આત્મગુણેની પરિપકવ દશાને અનુભવ કરનારે થાય છે એમ અવધવું. સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય ની ફરજને બજાવવાની સાથે અન્તરમા શમ ધારણ કરવાથી પિતાની ધર્મમાર્ગમાં કેટલી ઉન્નતિ થઈ છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતા હોય તે તેની સિદ્ધિને માટે પ્રયત્ન પ્રારંભી શકાય છે. સ્વક્તવ્યગ્ય જે જે સ્વાધિકારે પ્રવૃત્તિને સેવવાની હોય તેઓને ત્યાગ કરીને નિષ્કિય જેવા બની અનેક ગુણોના ભાજનભૂત અને અનેક દેના ઉપશામક તરીકે પિતાને માનવામાં આવે અને વનમાં ગમન કરી ગુફામાં બેસવામાં આવે, પરંતુ જ્યાં સુધી અમુક કારણે ન મળ્યા હોય ત્યાં સુધી સર્પની પેઠે શમી રહી શકાય છે. જ્યારે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાય અને તેમ છતાં શમભાવને સેવી શકાય ત્યારે ખરેખર શમભાવની સિદ્ધિ કરી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગના તાપમાં જીવતી રહેલી સમભાવની દશા ખરેખર અન્યભવમા પણ ઉપશમત્વના સંસ્કારો વહન કરવાને સમર્થ થાય છે. ક્રોધાદિકની ઉપશમવૃત્તિપૂર્વક જે મનુષ્ય યોગ્ય કાર્યપ્રવૃત્તિને આદરે છે તે સ્વીકાર્યમાં અવશ્ય વિજયતા પ્રાપ્ત કરે છે. સ્વકાર્યપ્રવૃત્તિમા પૂત્સાહીની તથા શમીની જેટલી આવશ્યકતા છે તેટલી સઘમીની આવશ્યકતા છે. જે મનુષ્ય સ્વકાર્યની સિદ્ધિની પ્રવૃત્તિમાં સદા ઉદ્યમી રહે છે તે કાર્યને પૂર્ણરીત્યા સાધી શકે છે. સવકાર્યસિદ્ધિમાં જે મનુષ્ય સદા ઉદ્યમી છે તે દુ સાધ્ય કાર્યને અન્ત સુસાધ્ય કરી શકે છે; દુખમાં વિદ્યાભ્યાસ નામનું પુસ્તક વાચવાથી તથા જાતમહેનત નામનું પુસ્તક વાચવાથી માલુમ પડશે કે જે મનુષ્ય સદા કાર્યને ઉદ્યમી છે તે ઘણું કાર્ય કરી શકે છે. જે મનુષ્ય સદા સ્વકાર્યમા ઉદ્યમ કર્યા કરે છે અને પ્રારંભિત કાર્યમાં પ્રાણુતે પણ ઉદ્યમને ત્યાગ કરતું નથી તે પ્રાતે સ્વીકાર્ય સિદ્ધિની વિજયતા પ્રાપ્ત કરી શકે છે. પ્રબલવિરુદ્ધ સગોમાં પણ જે મનુષ્ય જેટલો બને તેટલે ઉદ્યમ સેવીને સ્વકાર્યમાં મચ્ચે રહે છે તે અને સહસ્ત્ર ધન્ય વાદને પાત્ર બને છે. સ્વકાર્યસિદ્ધિને મુખ્યાપાર ઉદ્યમ પર છે. અતએ વિચારદીર્ઘપરંપરાસ્ત્રી માત્ર ન બનતા વિચારની સાથે ઉદ્યમને સેવા કાર્યની સિદ્ધિ કરવી જોઈએ. આલચનો નાશ કર્યા વિના ઉદ્યમમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જે દેશના અને જે સમાજના મન આલસ્યમ સ્વજીવન નિર્ગમન કરે છે. તેઓ સ્વદેશ અને સ્વસમાજની પડતીનું ' પા૫ સ્વશીર્ષે હરી લે છે અને તેઓ સ્વર્ગની ભવિષ્યમાં અવનતિ કરાવવાના આરોપ બને છે. જે દેશીયમનુષ્ય મજશેખમા મસ્ત બને છે તેઓ સ્વદેશી અને સ્વધર્મ તથા સમાજને નાશ કરી દે છે. અનુદ્યમી મનુષ્ય અનેક પ્રકારના માનસિક પાપને એવી શકે Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યમની મહતા. ( ૧૨ ). છે અને તે વિશ્વમાં અન્યાયવડે દરપૂર્તિ કરવાની વૃત્તિને ભાગી બને છે. ઉદ્યમથી યુરોપ વગેરે દેશના મનુષ્ય સ્વકર્તવ્યપરાયણ થઈને વિશ્વમાં આજીવિકાના સૂત્રોના પ્રવર્તક બન્યા છે. કાળા માથાનો માનવી શું ન કરી શકે એ કહેવતનો ખ્યાલ કરીને સદા ઉદ્યમમા મચ્યા રહેવું અને સ્વફરજે જે જે કર્તવ્ય કાર્યો હોય તેઓને કરવા એજ પ્રગતિમાર્ગમા સંચરવાને મુખ્ય પાય છે વિશ્વમાં વિદ્યા કલા ક્ષાત્રકર્મ વ્યાપાર અને સેવા વગેરે કર્મોમાં ઉદ્યમીજાએ નામના મેળવી છે અને તેઓએ વિશ્વમાં ઈતિહાસના પાને પિતાના નામે અમર કર્યા છે. પશુઓ અને પંખીઓમા પણ જે ઉદ્યમી છે તે સ્વાસ્તિત્વસંરક્ષાદિ પ્રવૃત્તિને સેવતાં અને તેમા વિજ્ય પામતા જણાય છે. અમેરિકાના પ્રખ્યાત શોધક એડીસનના ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ પ્રખ્યાત શોધક એડીસન એક ક્ષણમાત્ર પણ ઉદ્યમ વિના નકા ગાળતો નથી. તે સ્વીકાર્યપ્રવૃત્તિમા એટલે બધા પૂત્સાહથી મચે રહે છે કે તેની સાથે વાત કરવાને પણ અગાઉથી સમય નક્કી કરે જોઈએ. ગ્લૅડસ્ટનનું જીવનચરિત્ર વાચીને તેના ઉદ્યમને ખ્યાલ કર જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ શ્રી હેમચંદ્રસૂરિ વગેરે ધર્માચાર્યોના સતત ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ જેનામાં સ્વક્તવ્ય કાર્ય કરવાની શકિત હોય અને જે પૂણેત્સાહપૂર્વક ઉદ્યમ કરતો હોય તે પ્રારંભિત કાર્યોને પૂર્ણ કરી શકે એમાં કોઈ પણ આશ્ચર્ય નથી. કીટિકાઓના ઉદ્યમનો ખ્યાલ કરે. તેઓ પિતાના દરમા દાણે લઈ જાય છે તે વખતને બનાવ દે. પશ્ચાતું ખ્યાલ કરે કે ઉદ્યમની સ્વજીવનની પ્રગતિ માટે કેટલી બધી જરૂર છે. જે મનુષ્ય સ્વફરજેને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની જનાઓની સુવ્યવસ્થાઓ પુરક્સર ઉદ્યમ કરે છે તે અને વિજ્યને પ્રાપ્ત કરી શકે છે અને આળસુ મનુષ્ય આલસ્ય સેવીને અવનતિના માર્ગમા સંચરે છે. માત્ર હિ મનુગા ફારસદારિy: જાફુઈમામ શg: ત્વા નાવરીવન ઈત્યાદિ ભાવાર્થ મનન કરીને ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગમે તેટલા શુભ વિચારે પ્રવર્તતા હોય પરંતુ સ્વફરજાનુસારે પ્રવૃત્તિ સેવ્યાવિના કદાપિ કાલે શુભ વિચારોની અસર ખરેખર આ વિશ્વ પર કરી શકાતી નથી જેના મનમા જલપરપોટાની પેઠે વિચારરૂપ પરપોટાઓ ઉત્પન્ન થાય છે અને ટળી જાય છે તે અલ્પવીર્ય મનુષ્ય ખરેખર ઉદ્યમ વિના આત્માનું ઉચછવન કરી શક્તા નથી અને તેમજ અન્ય મનુષ્યોનું પણ ઉચ્ચ જીવન કરી શકતો નથી. થોડું કઠું પણ ઉદ્યમ સેવી સારું કરવું એ વાક્યને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. આર્યાવર્તના મનુષ્યની પડતી દશા થઈ તેનું મુખ્ય કારણ તે એ છે કે તેઓ આળસુ બન્યા. જ્યારે મનુષ્ય આજીવિકાદિ ઉપાવડે યુક્ત થઈ સતેજ બની મ ખમા જીવન ગાળે છે ત્યારથી તે સ્વાવનતિના કમપર પોતે વહે છે અને અન્ય મનુને વહાવે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ન નક ખ - - - - - - - ( ૧૨૨ ) ભી કમ , #િાર્યને હમ લોકો ને મમ વાપરે છે પ્રબ પ્રકારને ઘમ-વાની જરૂર પીકાથી જો ધા વિના ન બુનિ કર શક્તિ કટાઈ જાય . જતન ક મ મ થવી જ જરૂર છે, જે મનુષ્ય ધમને રે. છે ને પિની પર ટન છે. નાનાં બને કેશ કમાન અને ધન માટે તે જાન જેવા ને કાળી દવ અને પન : ની શાનું નથી સ્વાર્થવૃત્તિ વગ વર્ષ કે ન નવા પરબ , વાઈપ્રવૃત્તિના ઉધાર. મરવું ય ન મા રન માં કામ વાળ = પ્રાપિ પર નથી. હે મનુષ્ય ! નું શિર કરવાષ બાબા પર વિમી મન કે જેમાં સાગર ઉલેચનાર રાની પદ્ધ અને તેને સર્વ પ્રકારની શાળા સં થઈ કાર, જે કાર્ય કરવાનું કે તેની ગાંડ મામાનું મન એ કદિ કાને આ કામ આવે છે તે પૂ ર્વ અને વિજય મેળવી શકે માં જ માત્ર શક ના. જે કાર્ય કરવાનું છે ને વિકાર અને જાળી માનવ ને પ્રમિલ તપાસી લેવું કંઈ વધ કર્તવ્ય કામની બા પાસપી જે. જે જ કરવામાં આવે છે તે વિશક્તિ નાથ છે કે કે જે કાર્ય કરવામાં આવે નેન દિકર વાની સાનુકૂલ સામગ્રીએ કઈ છે અને પ્રતિ માનીએ કર્યું છે કે જે કાર્ય કરવામાં આવે છે તેના સંબધી પૂવાપસ્થિનિનું યથાર્થ એ છે કે જે એ કામ જ છે તેને સિદ્ધ કરવામાં કયા થા દ વિનાની જરૂર છે કે જે કાર્ય કરવામાં આવે છે તેનું વપરને પરિણામે શું ફલ થવાનું છે ? જે કર્મ કરવાનું છે તેમાં નિ નાં સાધ વિશેષ છે કે કેમ? જે કાર્ય કરવામાં આવે છે તેમ કવ અને મહાયક અનુદાન સાનુકુલતા છે કે પ્રતિકલતા? જે કાર્ય કરવામાં આવે છે તેમ જ જે વિના પણ થાય તેને પહોચી વળવાની સ્વમ શક્તિ છે કે કેમ? જે કાર્ય કરવામાં આવે છે તે અન્ય મનુષ્ય અભિમત છે કે કેમ? જે કાર્ય કવ્વામાં આવે છે તેનાથી કોઈને ભૂતકાળમાં લાભ એ હતો કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેને અનુભવ તને છે કે કેમ? તેવા કેના ઉપર આધાર રાખવાનો સમય છે કે કેમ? જે કાર્ય કરવામાં આવે છે તેમા તે ને કાર્યપ્રવૃત્તિને એવનારા અનુભવીઓની કઈ કઈ સૂચનાઓ છે તે રી છે કે કેમ? જે કાર્ય કરવામા આવે છે તેમા અઘથી તે અત સુધી પૂત્માડ ખંત ધૈર્ય અને દઢનિશ્ચય મારું રહેશે કે કેમ? તેને ચારે બાજુએથી પરિપૂર્ણ નિશ્ચય કરી જે કાર્યને , જ્ઞાતા થઈને કાર્ય જે રીતે સાધી શકાય તે પ્રવૃત્તિવિધિમાં સતત ખંત અને નિશ્ચયાત્મક બુદ્ધિથી જે ઉદ્યમ કરે છે તે સ્વાધિકારે કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં પરિપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકે છે. કાર્યની ગોવતાને સવાધિકારે યથાશક્તિ સાથે યોગ્ય કાર્યને, કાર્યની રોગ્યવિધિ અને તેને કરવામાં સાનુકૂળ અને પ્રતિકૂલ સાધનેની ચારે બાજુઓને જે Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યમી સર્વ કંઇ કરી શકે. (૧૨૩). જ્ઞાતા હોય છે તે સ્વાધિકારે કર્તવ્યોને સાધી શકે છે. જે મનુષ્ય કાર્યને પરિત. જ્ઞાતા હેઈ ઉદ્યમમાં મચ્ચે રહે છે તે અને કાર્યની સિદ્ધિ કરી શકે છે. કાર્યને પરિત જ્ઞાતા વિવેકી મનુષ્ય સતત ઉદ્યમવડે કાર્યને સિદ્ધ કરવામા ઢાપિ પશ્ચાત રહેતો નથી. જે જે કાર્યપ્રવૃત્તિનું ચારે બાજુઓનું સ્વરૂપ અવબોધવામાં આવે છે તે તે કાર્યપ્રવૃત્તિને સેવવામાં ખરેખર ચોગ્ય અધિકારી બની શકાય છે. ચારે બાજુએથી અનેક હેતુપૂર્વક જે કાર્ય કરવાનું હોય છે તેને ચારે બાજુએથી નિર્ણય કરવામાં આવે છે તે તત્સંબંધી ઉદ્યમ કરવામાં આત્મશક્તિને ઉદ્યસિત કરવામા આવે છે. નેપોલીયને જ્યા સુધી યુદ્ધકાર્યની ચારે બાજુઓનું જ્ઞાન કરી ઉદ્યમ કર્યો ત્યાં સુધી તે વિજ્ય પામે એમ તેના ચરિત્રથી સમજાય છે. કાર્ય કરવામાં ઉદ્યમ એ મહાન મંત્ર છે, બહુ બોલવાથી કંઈ વળતું નથી. આત્મશક્તિ વડે કાર્યપ્રવૃત્તિને આદરવામાં કાર્ય સાધકત્વ પરીક્ષા છે. ઉદ્યમવડે કાર્ય સિદ્ધિ થાય છે એવું અવધી સદા ઉદ્યમી બનવું એ કાર્ય કરવાને માટે ઉપયોગી સૂચના છે. કાર્ય કરવામાં માનસિક-વાચિક-કાયિક અને સાહાયક શકિતવડે જે સદા ઉદ્યોગી રહે છે તેજ કઈ પણ કાર્ય કરવાને અધિકારી બને છે. કદાપિ કાલે કેઈપણ મનુષ્ય રાષ્ટ્રીયભાવના, ક્ષાત્રકર્મપ્રગતિ, વિદ્યાબલ પ્રગતિ–સાયન્સ (વિજ્ઞાન), વ્યાપારકલાપ્રવૃત્તિ પ્રગતિ અને સામાજિક સેવાધર્મના ઉપાની પ્રવૃત્તિ વગેરે તથા ધાર્મિક રાષ્ટતંત્રપ્રગતિ, સંઘબલૈયપ્રગતિ, ધર્મવ્યવસ્થાવર્ધક સુજના પ્રબંધ પ્રગતિ, ધાર્મિક ભાવના બલ પ્રગતિ, અને ધર્મકર્મની અનેક પ્રકારની પ્રગતિમાં ઉદ્યમ કર્યા વિના વિજયી બનવાને નથી. આત્મશ્રદ્ધા અને પરિપૂત્સાહપૂર્વક જે મનુષ્ય સદા વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને ઉદ્યમ કરે છે તે આત્મન્નિતિના ઉચ્ચ શિખરે આરેઠી પરમ વિજયને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મનુષ્ય સ્વકાર્યમાં સદા ઉદ્યમ કર્યા કરે છે ત્યા સુધી તેની પાછળ પાછળ વિજયલક્ષમી-સિદ્ધિચે ગમન ક્યાં કરે છે. અએવ કદાપિ કાળે હતાશ થઈને ઉદ્યમને ત્યાગ ન કરવો જોઈએ. મહાત્માઓ સહુન્ન વાર નાસીપાસ થયા છતા પણ ઉદ્યમને ત્યાગ ન કરે એમ પ્રબંધે છે કાર્યસિદ્ધિને ઉદ્યમ સેવતા સહુન્ન વિપત્તિ સહવી પડે છે અને કઈ વખતે એમ પણ લાગે છે કે હવે તે ઉદ્યમ સેવતાં પણ પરાજય થ-ઈત્યાદિ પ્રસંગે પણ મહાત્માઓ કર્મને અનુભવ કરીને જpવે છે કેમનુષ્ય તું સ્વકાર્યને ઉદ્યમ કર્યા કર. ત્યા સુધી કાર્ય કરવાને ત્યારે અધિકાર છે ત્યાં સુધી તું ઉધમ કર્યા કર. કાર્યમા સદા ઉદ્યમી બનતા દૈવી શક્તિની તને સાડાચ્ચ મળશે અને તેથી તું કાર્યસિદ્ધિના વિજ્યની પાસે જઈ. કશ્યસારાંશ એ છે કે કાર્યનો પરિત જ્ઞાતા એ સઘમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવા કર્યો કરી શકે છે. કાર્યમાં સદા ઉદ્યમી બનતા પરિણામિકી બુદ્ધિ ઉપજે છે અને તેથી તે કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના ઉપાયે સુઝી આવે છે. કાર્યની સિદ્ધિમાં દેદ્યમી Page #228 -------------------------------------------------------------------------- ________________ かい over when Expres} \amen put S8457. tha ܝܘ ܐ ܕ ܐ ܘ ܐܐ ܨ 산 danem * ܕܐܬ q°}}K• Mode ܐ ܐ ܐ ܐ ܐ ܥ ܐ ܐ ܕ ܒܐܬܐܐܪܐܐܐܪܐ 1 ܀ ܕܡ ܀ Burz«?«$$$! } ܕ 7 £ ܕܒܐܬܠ ܗ ܐ ،،، : ܘ ܗ ܢܝ ܀ ܐ ܝ Mind (21-235 ܝ܀ ܝ ܕܘܐܐ ܃ ܃ # ܬ ܬ ܬܡܕܐܕ ܦ ܚܕܐܢܐ ܐܐܠܐܐ 4 3 ܡܐ ܘ ܚ ܕ ܃ ܊ ܕ ܊ ܐܠܬܝܢ ܟ1÷r ܐ * ܵܐ paddlegrante Fax£i * 5 ܐ ܟܐ ܘ ܐ ܘ ܐ ܐ ܐܝܒ ܩܪܪܘܒܒܐ ܕܓܐ4 ܒܘܬܐ A qxsa mq 诽 Av 17 Da frea ܬܪܪܐܐܬܠ ܟܥ ܐ & ܐܐ ܃ } ܐ ܘ ܨܕ ܐ ܐ ܕ ܐ ܕ ܐܘ ܕ ܐܕ ܘ ܪܘ ܢ ܘ ܢ ܕ ܕ ܕ ܕ ܵܿ ܼܝ > you 1* *. - * ***** ܕ ܐ ܗ *****5 ܢ ܐ ܢ ܠ ܐ ܘ ܐ - 1. *-.* 哈 ܀ ، ܃ ܃ ܃ Speed Page #229 -------------------------------------------------------------------------- ________________ 5 નિસ્પૃહ કમ યાગી સવ કઈ કરી શકે सापेक्ष कार्यबोधस्य साध्यलक्ष्योपयोगिनः । व्यवस्थितप्रवोधस्य साध्यकर्मणि योग्यता ॥ ३५ ॥ प्रसन्नास्यः क्रियाकाले समानो हर्षशोकयोः । નિઃસ્પૃદુ સર્વાર્થે તસ્યાતિ ાયેયોન્યતા ૫રૂદ્ ( ૧૨૫ ) શબ્દાર્થ—કાર્યના ઉદ્દેશાદિના વિચારથી જેણે પરિપૂર્ણ ક્રિયાજ્ઞાન ગ્રહ્યું છે અને તેના જેણે નિશ્ચય કર્યાં છે તેને કાર્ય કરવાની ચાગ્યતા અવમેધવી. સાત્વિકાદિકમ જ્ઞ, સ્વપરશાસ્ત્રવિશારદ અને જે જગત્હિતાકન છે તેને કાર્ય કરવાની ચેાગ્યતા અવમેધવી જેણે પેાતાને માટે દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી અપેક્ષાએ સર્વ કર્માંની ઉપયોગિતા અવમાધી છે તેને કન્યકર્મની ચેાગ્યતા અવમાધવી, જેની વ્યવસ્થાક્રમજ્ઞાનવડે સ્વાન્યધર્મ પ્રકાશા વ્યકામાં પ્રવૃત્તિ છે તેની કાર્ય કરવામાં ચેાન્યતા છે. જે મનુષ્ય સસલીતિને ત્યાગ કરીને સ્વાત્મામા સ્થિર થયેા છે અને કીર્તિવાળી પૂજા વગેરેમાં અનાસક્ત છે તેની કાર્ય કરવામા ચાન્યતા છે. અન્ય કાર્યના સંકલ્પ–વિકાને નિવારણુ કરતા છતા જે સ્વસાધ્ય કાર્યમા અનન્ય ચિત્તવાળા થયા છે તેની કવ્ય કાર્યમાં ચાગ્યતા છે. જેની સાક્ષીભૂત આત્માવડ કન્યકર્મમાં મતિ પ્રવર્તે છે અને જેણે સ્થિરપ્રજ્ઞાવડે સ્વાધિકારના નિષ્ણુચ કર્યાં છે તેની કાર્ય કરવામા ચેાગ્યતા છે. સાધ્યાનુજ્ઞાનમગ્ન, નિષ્કામ કર્મ ચેાગી અને દાગ્રહરહિત મનુષ્યને કર્મની ચેાગ્યતા છે સાક્ષેપકા મેધવાળા સાધ્ય લક્ષ્યાપગી અને વ્યવસ્થિત જેના પ્રાધ છે એવા મનુષ્યને કાર્યની ચેાગ્યતા અવમાધવી. ક્રિયાકાલે પ્રસન્નવદની હર્ષશાકમા સમાન અને જે સર્વ કાર્યાંમાં નિસ્પૃહ છે એવા કયાગી મહાપુરૂષ જે છે તેને કાર્ય કરવાની ચેાન્યતા છે. ભાવાર્થ—ઉપર્યુક્ત વિષયનું વિસ્તારથી વિવેચન કરવામાં આવે છે. અમુક કાર્યની ક્રિયા કરવાના શે ઉદ્દેશ છે? શું પ્રયેાજન છે? ઇત્યાદિના પરિપૂર્ણ નિર્ણય કરીને જેણે ક્રિયાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે–તેના કાર્ય ક્રિયા કરવામાં અધિકાર છે. ઉદ્દેશાદિના નિર્ણય કર્યો વિના કાઇપણ કાર્ય ક્રિયાને જે કરે છે તે તે (દેવસી રાઈસી એ ભાઇની પેઠે વા ગારના ખીલાની ક્રિયા પેઠે ) પરિણામે સભ્યલાભને પ્રાપ્ત કરી શક્તા નથી અને તેમજ તેવી પ્રવૃત્તિથી અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરે છે. અતએવ જે જે કાર્ય કરવામાં આવે તેથી થતા લાભ અને તે તે કાર્યાની પ્રવૃત્તિ કરવાના વાસ્તવિક કારણે વગેરેનું સમ્યજ્ઞાન કરવુ જોઈએ. ઉદ્દેશાદિના વિચારપૂર્વક કાર્ય પ્રવૃત્તિનું નિશ્ચિત જ્ઞાન કરવું જોઇએ. અમુક કાર્ય ફરું વા નહિ ? કરવામાં પણ લાભ દેખાય છે અને નહિ કરવામા પણ અલાભ પણ દેખાતા Page #230 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન. ઉં. મ નથી-ઈત્યાદિ વિચારેને અમુક અમુક હેતુપૂર્વક કરવામાં આવે પરંતુ જ્યાસુધી તેઓને પરિપૂર્ણ દઢ નિશ્ચય કરવામાં નથી આવ્યું ત્યાસુધી કાર્યની પ્રવૃત્તિમાં આત્મિકબલની સાહાચ્ચે પ્રાપ્ત થતી નથી. અતએવ કાર્ય કરવાના ઉદ્દેશાદિને વિચારક અને કાર્યકરણમાં દૃઢનિશ્ચયી મનુષ્યની કર્તવ્યકર્મમા અધિકારિતા છે એમ પ્રબંધવું જોઈએ. કાર્યપ્રવૃત્તિને નિશ્ચય કર્યો વિના કદાપિકાલે કાર્યમા નૈશ્ચયિક દૃઢપ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચય દઢપ્રવૃત્તિ વિના માથું મૂઠને અર્થાત્ મરજીવા થઈને કાર્ય કરી શકાતું નથી. સ્વચગ્યકાર્ય પ્રવૃત્તિને ઉદ્દેશાદિના જ્ઞાનપૂર્વક દઢનિશ્ચય કરીને પશ્ચાત્ તેને ગ્રહણ કરવામાં આવે છે તે અન્યના ભમાવ્યાથી વા પ્રપંચથી ત્યાગી શકાતું નથી. કાર્યજ્ઞાન અને તેને દૃઢનિશ્ચય ક્યવિના સ્વકાર્યની સિદ્ધિમા દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરિપૂર્ણ પ્રયત્ન કરી શકાતું નથી અને વિપત્તિપ્રસંગે મરજીવા થઈને આત્મસ્વાર્પણપૂર્વક આત્મબલ ફેરવી શકાતું નથી. સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણવૃત્તિને જ્ઞાતા તથા વ અને અન્ય માન્યતાવાળી અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય સ્વાધિકાર સ્વકાર્યપ્રવૃત્તિમાં ગ્યાધિકારી બની શકે છે. સ્વાન્યશાસ્ત્રોને જ્ઞાતા મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે સુધારવધારે કરીને આત્મબળ ફેરવી શકે છે. જગતહિતાર્થ જે જે કાર્યો હોય અને તેને જે જ્ઞાતા હેય છે તેની કર્તવ્ય કાર્યમાં અધિકારિતા છે. વિશ્વહિતકાર્યજ્ઞ જે હોય છે તે વિશ્વનું હિત થાય એવી કાર્યપ્રવૃત્તિને સેવી શકે છે. જે મનુષ્ય વિશ્વોન્નતિ કરવાને ઈરછે છે વા તેવી પ્રવૃત્તિ કરે છે તેને વિશ્વનું કેવી રીતે હિત કરવું જોઈએ-તબાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને વિશ્વજીવનું કલ્યાણ શામાં રહેલું છે તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. વિશ્વહિતની સાથે કેટલીક બાબતમાં સ્વહિતને સંબંધ રહેલો હોય છે. પિંડ અને બ્રહ્માડ એ બેને પરસ્પર અત્યંત નિકટ સંબંધ છે. બ્રહ્માંડની અસર પિંડ પર થાય છે અને પિંડની અસર બ્રહ્માંડના અમુક ભાગ પર થયા કરે છે. સ્વપિંડ સંબંધી શુભાશુભ વિચારે અને આચારેની બ્રહ્માડ ઉપર કેવી રીતે અસર થાય છે તેને વિજ્ઞાનશાસ્ત્રોદ્વારા નિર્ણય થાય છે. બ્રહ્માડની અસર સ્વપિંડસ્થ આત્મા ૫ર કેવી રીતે થાય છે તેને અનુભવ પ્રાપ્ત કરે જોઈએ. બ્રહ્માંડના પ્રત્યેક જીની સાથે અનન્ત વાર સંબંધમાં આવવાનું થયું છે. બ્રહ્માડના પ્રત્યેક જીવને પિતાના પર કોઈ જાતને ઉપગ્રહ થએલો હોય છે. બ્રહ્માંડના સર્વ જીવેને સ્વીકાર્ય પ્રવૃત્તિ દ્વારા કંઈ ને કંઈ ઉપગ્રહ છે જોઈએ—એ બાબતનું સૂમદષ્ટિથી જ્ઞાન કરવું જોઈએ. બ્રહ્માડના સર્વ ની શાતિમાં સ્વવ્યક્તિ પ્રવૃત્તિથી કેટલા અંશે ભાગ આપી શકાય તેનું જ્ઞાન સંપ્રાપ્ત કરવું જોઈએ. બ્રહ્માડમાં રહેલા રજોગુણ તમોગુણ અને સત્વગુણવૃત્તિના વાતાવરણની અસર દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પિતાના પર કેવી રીતે થાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ અને સ્વવ્યક્તિગત પ્રવૃત્તિ દ્વારા જગતહિતમાં જે જે અંશે પ્રવૃત થવાનું હોય તેનું નૈયિક જ્ઞાન કરવું જોઈએ, સ્વવિચારે Page #231 -------------------------------------------------------------------------- ________________ ---- - - - અધિકારી કેવી રીતે બનવું? ( ૧૨૭ ) અને આચારથી જગજીનું હિત થાય છે કે અહિત થાય છે તેને સમ્યમ્ નિર્ણય કરવું જોઈએ વિશ્વહિતના વાસ્તવિક ક્યા વિચાર અને આચારો છે અને વિશ્વના અહિતભૂત ક્યા વિચારે અને આચારે છે તેને સ્વપર અનેક શાસ્ત્રોના રહસ્યથી નૈઋયિક અનુભવ કરીને વિશ્વહિતકારક કાર્યને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કરવાં જોઈએ. જે મનુષ્ય પિંડહિતજ્ઞ હોય છે તે બ્રહ્માડહિત હોય છે અથવા જે મનુષ્ય સંપૂર્ણ બ્રહ્માડહિતરૂ થયે હોય છે તે પિંડહિતજ્ઞ ત થ હોય છેજ. જે પરિપૂર્ણરીત્યા પિંડહિતગ થ હોય છે તે બ્રહ્માડહિતજ્ઞ થઈ શકે છે. વિશ્વના હિતમા જેની મનોવૃત્તિ પ્રવર્તતી નથી તે મનુષ્યની સંકીર્ણ સ્વાર્થ દષ્ટિ હેવાથી કર્મચાગી બનતા પૂર્વે તેણે પરમાર્થકાર્યકારકવ થવું જોઈએ. વિશ્વહિતજ્ઞ થયા વિના સમાજસેવા અને સંઘસેવા કાર્યોમાં સમ્યકુપ્રવૃત્તિ થઈ શકતી નથી યાવત્ વિશ્વસેવા દેશસેવા સમાજસેવા સંઘસેવા અને અન્ય સેવાઓ કરવા પૂર્વે તેઓનું સમ્યગ્રહિત કેવા રૂપમાં અને કેવા ઉપાચામાં રહ્યું છે તે સમ્યમ્ અવબોધી શકાતું નથી તાવતું સભ્યપ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. વિશ્વહિતકારક પ્રવૃત્તિમાં પ્રર્વતતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તે વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવાસ્થળી કરીને સ્વપરનો નાશ કરી શકે છે. કાર્યપ્રવૃત્તિ કરતા કંઈ મતભેદ પડતા પરસ્પર એકબીજાની જાત પર ઉતરી રાગદ્વેષી બની એકબીજાના સામે થાય છે અને તેથી કાર્ય પ્રવૃત્તિના મૂલ ઉદ્દેશ વગેરેને તેઓ જાણતા ન હોવાથી અવનતિમાર્ગપ્રતિ તેઓ સંચરે છે. આ પૂર્વે આર્યાવર્તમા સર્વ પ્રકારની ઉન્નતિની જાહેરજલાલી ભેગવતા હતા, પરંતુ જ્યારે તેઓ વિશ્વહિતજ્ઞ ન રહી શક્યા અને સંકુચિતદષ્ટિએ પિડહિતજ્ઞ બની પરસ્પરવ્યક્તિમહત્વને ભૂલી અને અવગણી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિમાર્ગે સંચય ત્યારે તેઓ પ્રગતિથી પતિત થયા અએવ વિશ્વહિતજ્ઞ થયાવિના વ્યક્તિગત પ્રગતિ સંબંધી કાર્ય કરતાં વા સમષ્ટિગત કાર્યપ્રવૃત્તિ કરતા પરસ્પર કલેશાદિથી સંઘટ્ટન થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમષ્ટિગત પ્રગતિકારકકાર્યપ્રવૃત્તિગર્ભમા વ્યક્તિગત પ્રવૃત્તિના ઉપાયે રહેલા હોય છે તે વિશ્વહિતને અવબોધ્યા વિના અવગત થઈ શકે નહિ-એમ નિશ્ચયિકદષ્ટિના પરમાર્થ સ્વરૂપથી અવબોધવું. વ્યક્તિગતહિતજ્ઞત્વ વસ્તુતઃ સમષ્ટિગતહિતજ્ઞત્વના ગર્ભમાં સમાયેલું છે એમ સમષ્ટિગતહિતવ્યાપકપ્રગતિદષ્ટિએ વિચાર્યોથી અવબોધાઈ શકશે. જે મનુષ્યો વિશ્વહિતરૂ અથવા સમષ્ટિહિતરૂ થયા નથી તેઓ વિવગત સામ્રાજ્યશાસનપદ્ધતિપ્રવૃત્તિના વાસ્તવિક વિશાલ નિયમોને અવધી શકતા નથી અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકતા નથી સમષ્ટિગત પરિપૂર્ણહિતજ્ઞત્વ પ્રાપ્ત કર્યા વિના વિશ્વરાજ્યશાસન કાર્યપ્રવૃત્તિચેની ચોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી; તેમજ અન્ય સામ્રાજ્યવિશ્વજીવનપ્રગતિકરાવ્યાપારાદિપ્રવૃત્તિના નૈસગિકકર્મચગદષ્ટિએ વ્યવહારસિદ્ધ આચારે દ્વારા અધિકારી બની શકતું Page #232 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) શ્રી કચેગ ગ્રંથ-વિવેચન. નથી. અનેકનયસાપેક્ષદપ્રિયાએ જે સમગ્રવિશ્વવહિતજ્ઞ થાય છે તેએ સહિયાપક ધર્માંકમ સામ્રાજ્યપ્રવૃત્તિયાના અધિકારી બનીને અને અનેકનયરાપેક્ષ યિાવ સમષ્ટિગતસર્વજીવહિતકરધમ સામ્રાજ્યપ્રવૃત્તિયોને આદરી જ્ઞાનયોગપૂર્વક કર્યુંયોગીના આદર્શજીવનને વિશ્વમા ચિર'જીવી કરી શકે છે. વિશ્વહિતતત્વની પરિપૂર્ણતા પ્રામ કરવામાં તથા વ્યક્તિગત મહત્તાની પરમાત્મપાયું પ્રાપ્ત કરવામાં ચેષ્યવૃપ્રત્તિયાને સ્વાધિકારે સેવી શકાય છે અને વિશ્વગત ભવ્યજીવાને સમષ્ટિગતહિતનાપ્રિયે અનેકયેવ્યપ્રવૃત્તિયેવર્ડપ્રવર્તાવી શકાય છે. વ્યક્તિગત હિતન્નત્વદૃષ્ટિમા હિતજ્ઞત્વની વૃદ્ધિ યા યા વૃદ્ધિ પામે છે. તથા તથા સ્વા તાના નાશ અને પરમાર્થતાની વૃદ્ધિપૂર્વક અનુક્રમે હિતનાષ્ટિ પ્રગતિની વૃદ્ધિરૂપ મહાસાગરમા સમષ્ટિહિતન્ત્રત્વ પથી એકરૂપ મનુષ્ય ખની શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્યો આત્મકલ્યાણની સાથે સમષ્ટિકલ્યાણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્યાની પ્રત્યેકપ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનુ અહિત થાય એવી હાતી નથી. વિશ્વહિતન મનુથી પ્રાથ· અલ્પવ્હાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યક્તિ માટે અને સમષ્ટિ માટે પ્રવૃત્તિયેા કરી શકે છે. અનેકનય પ્રિયાએ વિશ્વહિતજ્ઞત્યપ્રાપ્તિ અને વિશ્વહિતપ્રવૃત્તિપ્રાપ્તિમા વ્યક્તિગત પરમાત્મત્વના આવિર્ભાવ થયા વિના રહેતા નથી વિશ્વહિતનત્વની અનેક દૃષ્ક્રિયામાં અનેક મતચૈાની પરસ્પર સાપેક્ષતાને અને અવિદ્ભુતાને સ્વાધિકારે વિચારેામાં અને આચારમા અવતારીને મનુષ્ય વાતવિપરમા ક યાગી અને વ્યકિતસ્વાતત્ર્યયેાગી બની શકે છે. વિશ્વહિતજ્ઞત્વનું પરિપૂર્ણ સ્વરૂપ અવધતાં સ્વાત્માદ્ધિના જ્ઞાનવર્તુલાની સંકુચિતતા ટળતી જાય છે અને વિશાલતા ઉદ્ભવતી જાય છે. એને પરિણામે તેના સર્વત્ર વ્યાપક અનન્ત બ્રહ્મવર્તુલમાં સમાવેશ ધાય છે. શ્રી તીર્થંકરો વિશ્વહિતજ્ઞત્યાદ્ધિની ક્રમેન્નતિશ્રેણિએ આરહીને વિશ્વહિતના માર્ગોમા પ્રવૃત્તિ કરીને પ્રાન્ત તીર્થંકરત્વ પ્રાપ્ત કરી વિશ્વહિત કરી વિશ્વત્રાતા વિશ્વગુરુ અને વિશ્વેશ્વર બન્યા હતા. સ્વાત્મવ્યક્તિહિતજ્ઞત્વની અનેક વૈિાની ક્રમપ્રાપ્ત અનેક શ્રણિચાના શિખરે આરાહનારાએ સમષ્ટિગત અનેકદૃષ્ટિયાની ક્રમાનુસાર પ્રાપ્ત અનેક શ્રેણિયાની શિખરે આરાહી શકે છે. વિશ્વહિતજ્ઞમનુષ્યા દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી વિશ્વહિતકર અનેક પ્રિયાએ અનેક મંત્રતત્ર અને યંત્રથી સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને પરસ્પરબલની પ્રગતિવૃદ્ધિપૂર્વક સમષ્ટિ હિત સાધવાને અધિકારી બની શકે છે. અતએવ વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશ્યકતા સ્વીકારીને સ્વજીવનની પ્રગતિકારકપ્રવૃત્તિયેામાં આત્માપણુ કરવાની જરૂર છે. વિશ્વહિત મનુષ્યા સમષ્ટિગતપ્રગતિપ્રવૃત્તિયેામા પ્રવર્તતાં પરસ્પર એક અલના ક્ષય ન થાય એવી અવિાધકપ્રિયાને અને અવિશષ આચારાને સ્વાધિકારે વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે વિશ્વહિતજ્ઞ મનુષ્ય સાત્વિકાને સેવન કરવા પ્રવૃત્તિ કરે છે અને અધ્યેયકારક પાપી મનુષ્યની શિતયાના સમષ્ટિ મલને છઠ્ઠી શકાય એવી વિશ્વહિતજ્ઞ મનુષ્યની સમદ્વિારા વિચારા અને આચારશનું ઐક્ય સમષ્ટિ ખીજાના અ my NYANY ન 1 Page #233 -------------------------------------------------------------------------- ________________ ઉદાર ભાવનાએ પ્રવર્તવું. ( ૧૨૯) બેલ વધારે છે. અએવ તેઓ વિશ્વમાં સ્વશ્રેય ના વિચારો અને આચારોને પરંપરાએ સુવ્યવસ્થાપૂર્વક ચિરંજીવ કરવા સમર્થ બને છે. વિશ્વહિતજ્ઞ થવું એ વિશ્વહિતપ્રવૃત્તિની ગ્યતા માટે છે. વિશ્વહિતજ્ઞ થયા વિના જનસમાજના સેવકે, વિશ્વહિતકર અનેક પ્રવૃત્તિમાં પરસ્પર વિરોધત્વ અવધીને અને એક બીજાની પ્રવૃત્તિઓના ઘાતક બનીને વિશ્વકલ્યાણના નાશક બની શકે છે. વિશ્વહિતકારક કાર્યોનું જ્ઞાન મેળવીને વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થયા વિના અનેક રાજાઓએ ભૂતકાળમાં પરસ્પર રાજ્યની પાયમાલીની સાથે સ્વરાજ્યનાં પાયમાલીકારક બીજે વાવવામાં સ્વજીવનનું નૈષ્ફલ્ય કર્યું હતું. જેમાં વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થઈને તેની પ્રવૃત્તિમાં દઢ રહે છે તેઓ સંપૂર્ણ વિવના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વહિના ઉચ્ચ શિખર પર ચડ્યા વિના કદાપિ વિશ્વમાં શાનિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કૌરએ યદિ વિશ્વહિતાર્થ કર્મસ્તત્વની અનેક દહિયાને સંપ્રાપ્ત કરી હોત તો તેઓ પાંડને પાચ ગામ ઉપર અનેક ગ્રામ આપીને વિશ્વની શાંતિ અને વિશ્વોન્નતિમાં આત્મભાગી બની શકત; પરન્તુ તેવી દૃષ્ટિ વિના મહાભારતની અવનતિના બીજ વવાયા એમ વિશ્વહિતકર અનેક દૃષ્ટિથી વિચાર કરતા અવબોધાશે. વિશ્વહિતાર્થ કર્મના અનેક પ્રજનેનું જે સિકંદરે, શાહબુદ્દીન ઘોરીએ અને પૃથુરાજ ચૌહાણ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યું હોત તો તેમની ક્ષાત્રકર્મની પ્રવૃત્તિમાં અનેક પ્રકારને સુધારે અને અનેક સુવ્યવસ્થાઓ પ્રગટાવી હતી અને તેથી તેઓ સ્વવિચારનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શક્યા હોત. વિશ્વહિતાર્થ અનેક સુકાને વ્યાપક દષ્ટિએ યદિ સંપ્રતિ યુરોપમા મિત્રરા અને જર્મનપક્ષીય રાજ્ય અવધ્યાં હોત અને સ્થિરપ્રજ્ઞાથી વિશ્વહિતકર વિચારો અને આચારને સાત્વિક દષ્ટિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હેત તે ભયંકર યુદ્ધમાં અનેક સુશકિતના બલિદાનપૂર્વક પ્રવૃત્ત કરી શક્ત નહિ અને અનેક દેશ પ્રવર્તિત રાજ્યની શાતિને સંરક્ષી શકત વિશ્વહિતાર્થ જે જે સુવિચારને અને આચારને સમગ્ર વિશ્વની–સમણિદષ્ટિએ ધર્માચાર્યોએ વ્યક્ષેત્રકાલભાવથી અવબોધીને તેમાં સ્થિર રહ્યા હતા અને તેવી ઉદાર મંત્ર તંત્ર અને યંત્રની પ્રવૃત્તિમાં સાત્વિકભાવે પ્રવર્યા હતા તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધો કલેશે અને અનેક અન્યાય થવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતાર્થકાર્યમનુષ્ય અનેક વિપત્તિ સહન કરીને વિશ્વહિતકારક કાર્યોમાં વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર મતને વિરોધ ધારણ કરનારા મનુ વચ્ચે રહીને સર્વ નયસાપેક્ષ અનેક હેતુઓએ અવિરેધપણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને ઉદારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ બને છે. વિશ્વહિતાર્થ કાર્ય - મનુષ્ય વિશ્વહિતકર અનેક પ્રકારના જે જે વિશ્વમાં વિચારનાં અને આચારના ભિન્ન ભિન્ન ૧૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - -- - - - -- - - - --- ( ૧૭ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. દષ્ટિએ ભિન્ન ભિન્ન વર્તુલે સ્વાધિકારે પ્રવર્તેલાં છે તેઓમાં અવિરોધદષ્ટિએ સત્યત્વને નિર્ણય કરી અનન્ત વર્તુલન સાધ્યબિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ દષ્ટિએ લૌકિકજીવન કાર્યો અને કેત્તર ધર્મજીવન કાર્યોમાં રહસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યોએ અનુભવ્યું છે તે સાક્ષરમનુષ્ય વિશ્વહિતાર્થ દષ્ટિએ ત્યાગી સત્ય સેવક બની શકે છે અને તેમજ તેવા મનુષ્ય સ્વાધિકારે પ્રાપ્ત થએલી વિદ્યા ક્ષાત્રકર્મ વ્યાપાર અને શુદ્ધકર્મપ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કર્મગીઓ બની શકે છે જે મનુષ્યો વિશ્વહિતાર્થ કર્મસ થયા નથી તેઓનું વ્યકિતગત વિચાર-વાતાવરણ અને સમષ્ટિગતવિચાર-વાતાવરણ સ કુચિતદષ્ટિવર્તલ યુકત હોય છે, તેથી તેઓ નિપદષ્ટિએ અને ઉદાર દષ્ટિએ કાર્યપ્રવૃત્તિમાં આત્મભેગ આપી શકતા નથી સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્ય વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાને ચોગ્ય થાય છે તેથી વિશ્વહિતાર્થકર્મજ્ઞ એ વિશેષણ પ્રથમ મૂકવામાં આવ્યું છે. સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્ય વિશ્વહિતકારક જે જે કાર્યો હોય છે તેઓનું અનેક દહિયેથી સમ્યગાન કરીને વિશ્વહિતકર કાર્યપ્રવૃત્તિમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવતીને વિશ્વોન્નતિ કે જેમાં અનેક વ્યક્તિની પ્રગતિનાં બીજકે રહેલા છે તે કરવા વસ્તુત સમર્થ થાય છે. કોઈ પણ મનુષ્ય આ વિશ્વમાં એમ નહિ કહી શકે કે હું વિશ્વહિતાર્થ કંઈ પણ કરતો નથી. વિશ્વવર્તિ સર્વ મનુષ્યના મનમા તરતમાગે વિશ્વહિત પ્રવૃત્તિ કરવા માટે વિચારે પ્રકટ્યા કરે છે, પરન્તુ અનેક નાની દષ્ટિએ વિશ્વહિતાર્થ કાર્ય થયા વિના જે જે વિચારોની ઉદાર ભાવના અને ઉદાર વર્તન કરવાના હોય છે તે તેઓનાથી કરી શકાતાં નથી વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ મનુષ્ય સ્વાધિકાર સ્વાત્મશક્તિને સાપેક્ષષ્ટિપૂર્વક આત્મભોગ અપીને વિશ્વોન્નતિની યથાર્થપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. વિશ્વહિતાર્થકાર્ય પ્રવૃત્તિયોના જ્ઞાતાઓ જેમ જેમ જે દેશમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ તે તે દેશની ઉન્નતિ પ્રગતિ સંરક્ષા અને શાતિમાં વૃદ્ધિ થયા કરે છે, તથા તે તે કાલે તે તે દેશીય મનુષ્યો આમેનતિ માર્ગમાં આનન્દથી વિચરે છે. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવું અને વિશ્વહિતાર્થ પ્રવૃત્તિ કરવી અને તેની સાથે સાત્વિક ભાવનાથી આન્તર સવર્તનની સંરક્ષા કરવી એ કર્મચાગના અધિકારી મનુષ્ય વિના અન્યથી તેવું કંઈ બની શકે તેમ નથી. અનેક પ્રકારનાં કાર્ય કરવા સામાન્ય ઓઘ પ્રવૃત્તિમાત્રથી કર્મચાગને અધિકાર પ્રાપ્ત થઈ શકતે નથી; પરનું વસ્તત જ્યારે સ્વાન્યશાસ્ત્રવિશારદ અને વિશ્વ હિતાર્થ કોનું જ્ઞાન થાય છે ત્યારે પ્રત્યેક વિશ્વહિતાર્થ કાર્યને તથા વ્યક્તિગત કાયન સ્વાધિકાર કરી શકાય છે. વિશ્વહિતના વિચારો અને કાર્યો કયા કયા છે તેને અનેક દૃષ્ટિએ નિર્ણય કરે જઈએ. પરપોટાની પેઠે વિચારે ઉત્પન્ન થાય અને ક્ષણમાં વિલય પામે એટલા માત્રથી, કંઈ વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિ માટે મહત્વની સિદ્ધિ થઈ શકતી નથી. વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિના અનેક હેતુઓને સ્થિરબુદ્ધિ, Page #235 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- -- - - - - ઉદારચરિતે કેવી રીતે વર્તવું ? ( ૧૩૧ ) નિર્ણય કરે જોઈએ કે જેથી લેકહિતાર્યો કરતા મન વચન અને કાયાનું પ્રગતિમાર્ગપ્રવૃત્તિમાં માઘ ન રહે. લેકહિતકર કાર્યોનું સમ્યજ્ઞાન થતાં તેમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તાય છે અને મનુષ્ય નીતિમા પણ ઉદાર ભાવનાથી પ્રવર્તે છે તેથી તે વિશ્વસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યની જાહોજલાલીમા સમ્યગ્રઆત્મભેગ આપી શકે છે. વિશ્વહિતકારક કાર્યોના જ્ઞાતા થવાથી વિશ્વમાં અનેક પ્રકારની પ્રવૃત્તિનું હેયત્વ અને ઉપાદયત્વ અવબોધાય છે. અતએ વિશ્વહિતકારક કાર્ય પ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય ખરેખર કાર્ય કરવાને અધિકારી છે એમ અવધવું. આર્ય દેશમા પૂર્વે જે જે મહાત્માઓ થઈ ગયા છે તેઓએ પ્રથમ વિશ્વહિતકારક કાર્યોનું પરિત સંપૂર્ણ સ્વરૂપ અવલે કર્યું હતું તેથી તેઓ આન્નતિમા આગળ વધ્યા હતા. વિશ્વહિતાર્થકર્મજ્ઞ મનુષ્યથી વિશ્વની પ્રગતિ થવાની છે એમ નિશ્ચયત અવધવું. વિશ્વહિતના જેઓ જ્ઞાતા નથી તેઓ વસ્તુતઃ અન્ય પ્રવૃત્તિ કરનારા હોય છે અને તેઓની અધપ્રવૃત્તિથી વિશ્વની ઉન્નતિના બદલે કદાપિ અવનતિ કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સોક્રેટીસ એક ગ્રીક વિદ્વાન થ હતો તે દેશની અને વિશ્વની ઉન્નતિ કરવામાં પિતાના શિષ્યને સ્વષ્ટિ પ્રમાણે વ્યાપક વિચારે પ્રવર્તાવતો હતે. શ્રીવીરપ્રભુએ જગતનું કલ્યાણ થાય એવાં સુકાર્યો પ્રરૂપેલાં છે. જેમ જેમ દ્રવ્યત્રકાલ અને ભાવથી નિમિત્તદષ્ટિ ઉપાદાનદષ્ટિ પરમાર્થષ્ટિ ઉપગ્રહષ્ટિ અને સદાચારદષ્ટિ આદિ અનેક દૃષ્ટિથી વિશ્વલૌકિક હિતજ્ઞાતા થવાય છે તેમ તેમ સ્વાર્થ લભ કાર્ષય સંકુચિતતા આદિ અનેક દેથી મુક્ત થવાય છે અને લૌકિક હિતકારક સર્વ પ્રવૃત્તિમાં અનેક સુયોજનાઓની સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વવર્તિ અનેક દેશમાં પ્રવર્તિત વિચિત્ર રાજ્યનીતિના નિયમોનું સૂફમદષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવશે તે અવબેધાશે કે તે તે નીતિના ઉત્પાદકોના હૃદયમાં વિશ્વહિતકાર્યકત્વ ઉદ્ભવ્યું હતું તેથી તેઓએ રાજ્યવ્યવસ્થા આદિ અનેક વ્યવસ્થાઓમા લક્ષ્ય ધાર્યું હતું. વ્યાવહારિક હિતકારક શાસ્ત્રો અને અનેક દષ્ટિએ પ્રગટેલ ધર્મશાસ્ત્રોનો સાર એ છે કે હિત થવું અને વિશ્વહિતકારક કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. લૌકિક વિશ્વહિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન અને કેન્સર હિતકારક પ્રવૃત્તિનું જ્ઞાન એમ બે પ્રકારે જ્યારે સમ્યગાન થાય છે ત્યારે પિંડ સેવા અને બ્રહ્માંડસેવાના વાસ્તવિક માર્ગોમાં મનુષ્યથી સંચરી શકાય છે. ધાર્મિક નિવૃત્તિ માર્ગ અને ધાર્મિક પ્રવૃત્તિ માર્ગને હાનિ ન પહોચે અને તે બેની સ રક્ષાપ્રગતિ થાય એવી રીતે અવિરપણે વિશ્વહિતકારક કાર્યજ્ઞાનના જ્ઞાતા થવું જોઈએ. ધાર્મિક નિવૃત્તિમાર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિમાર્ગમાં એવી ઉદારભાવનાથી પ્રવર્તવું જોઈએ કે જેથી લોકિ વિશ્વહિતકારક જનાપૂર્વક જે જે પ્રવૃત્તિ સેવવી પડે તેમાં સ્વાધિક પ્રવતતાં સંકુચિતત્વ અને વિરોધદ્વારા સ્વકીય અવનતિમય કટકમાર્ગ ન બને. લૌકિક વિશ્વહિતકારક આજીવિકાદિક કર્મોની સાથે વ્યાવહારિક સંબંધવડે મનુષ્યને સંબં Page #236 --------------------------------------------------------------------------  Page #237 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - ... સ્વાનુભવ વિચારણું. ( ૧૩૩). ઉપશિત્વ છે. જે કાર્યોનું અમુકકાલે ઉપયોગિત્વ છે તેજ કાર્યોનું અમુક કાલે અનુપયેશિત્વ છે. જે ક્ષેત્રમાં અમુક કાર્યોનું ઉ૫શિત્વ છે તેજ કાર્યોનું અમુક ક્ષેત્રમાં અનુપગિત્વ છે. જે કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ ઉપગિત્વ છે તેજ કાર્યોનું અમુક મનુષ્યની અપેક્ષાએ અનુપાશિત્વ છે. જે ભાવે અમુક કાર્યપ્રવૃત્તિનું ઉપયોગત્વ છે તેથી અન્યભાવે તે તે કાર્યપ્રવૃત્તિનું અનુપાશિત્વ છે. વિશ્વમાં એક કાર્યની ઉપગિતામાં નિમિત્તપરંપરાએ અન્ય સર્વ કાર્યોની અપેક્ષાને સદ્ભાવ હોવાથી તેઓની ઉપગિતા પણ સ્વયમેવ અવબોધાય છે. સર્વ કાર્યોની ઉપયોગિતાએ વાક્યનો સ્પષ્ટ બંધ થવાને ઘરઉપગ્રહો જીવાનામ્ આદિ સૂત્રોના જ્ઞાનની જરૂર છે. એક માનવ શરીરની ઉપગિતાની સિદ્ધિ માટે પૃથ્વી આદિ સર્વ ભૂતેની ઉપયોગિતાની અપેક્ષા રહે છે. પૃથ્વીની ઉપયોગિતા સિદ્ધ થતાં પૃથ્વીની અસ્તિતા માટે જલની ઉપગિતા એમ પરસ્પર વિચારતા નૈસર્ગિક દષ્ટિએ અને પરસ્પરોપગ્રહદષ્ટિએ સર્વ કાર્યોની ઉપયોગિતા સિદ્ધ કરે છે. પિતાને માટે પિતાને યોગ્ય એવાં સર્વ કાર્યોની ઉપગિતા અને પિતાને માટે અર્થાત સ્વાભન્નતિ કમવ્યવસ્થા માટે પિંડની સાથે બ્રહ્માડને ઉપયોગિતા સંબંધ હોવાથી બ્રહ્માડવર્તિ સર્વ કાર્યોની ઉપયોગિતા વસ્તૃત અવધવા માત્રથી સ્વાધિકાર કાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. પિતાના માટે ઉપર્યુકતસાપેક્ષવિચારદષ્ટિએ સ્વાગ્ય એવા સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવાની જરૂર છે એટલું કથવાથી એમ નથી સિદ્ધ થતું કે સર્વ કાર્યોની પ્રવૃત્તિ કરવી. કાર્યોની પ્રવૃત્તિમાં સ્વાધિકાર જે જે પ્રવૃત્તિ કરવાગ્ય છે તે તેજ કરી શકાય છે. પિતાના માટે પ્રત્યક્ષેત્રકાલભાવે જે જે કાર્યો કરવાના તે સર્વની ઉપયોગિતા સમાજને માટે જે જે કાર્યો કરવાના હોય તે સર્વની ઉપયોગિતા, સંઘના માટે, દેશના માટે અને વિશ્વ માટે જે જે કાર્યો કરવાના હોય તે સર્વની ઉપયોગિતાને જે મન અવબોધે છે તેઓ અન્યના ઉપયોગી કાર્યોમા રાક્ષસસમા બનીને વિઘો નાખી શકતા નથી. જે મનુષ્ય પોતાના માટે વ્યવહારનય વિવેકથી વ્યવહારિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતા અને નિશ્ચયનય વિવેથી નૈશ્ચયિક કાર્યપ્રવૃત્તિની ઉપયોગિતાને સમ્યગ અલબોધે છે તેઓ સાંસારિક સામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્ય દષ્ટિને ધારણ કરી ઉદાર અને પરમાર્થસેવક બની શકે છે. સર્વ જીની સમષ્ટિદષ્ટિએ સ્વસ્વપિંડપોષણાદિ માટે જે જે કાર્યોની ઉપયોગિતા છે તથા ધર્મોન્નતિ માટે જે જે કાર્યોની ઉપયોગિતા છે તેને અનેક શદ્વારા વિદ્વાને દ્વારા અને સ્વાનુભવથી નિશ્ચય કરવામા આવે તે સંસારમાં અનેક પ્રકારના કર્મો અને અનીતિના વિચારને ખરેખર નાશ થાય અને સર્વ જીવોની પ્રગતિમાં પરસ્પર સાહાસ્ય સમપી શકાય સ્વાધિકાર સર્વકાર્યોની ઉપયોગિતાનો નિશ્ચય કર્યાથી જે જે સ્વાધિકારથી ભિન્ન અને અનુપયોગી કાર્યો છે તેને સમ્યગ બોધ થવાથી તેમા પ્રવૃત્તિ થઈ શકતી નથી અને તેથી પરિણામે જે જે કાર્યો કવ્વાના હોય છે તેમા પિંડ Page #238 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૧૩૪ ) શ્રી કમગ ગ્રંથ-વિવેચન દ્રષ્ટિએ અને બ્રહ્માંડદ્રષ્ટિએ કંઈ પણ અસ્તવ્યસ્ત દશા થતી નથી. વિશ્વમાં સર્વ પ્રકારની સમાજસેવાઓમાં અવ્યવસ્થા થાય છે અને અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિમાં પરસ્પર સંઘટ્ટન થાય છે, તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર જે જે સર્વ કાર્યો કરવાનાં હેય છે તેની ઉપયોગિતાને નિશ્ચય કર્યો હોત નથી. પ્રત્યેક મનુષ્ય પિતાની પ્રત્યેક અવસ્થામાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પરિત પ્રાપ્ત થએલ સંગાથી કર્તવ્ય કાર્યોને ઉપયોગ સદા અવધતે રહે તે ખરેખર તેની આન્નતિના કમમા તે કર્તવ્ય કર્મને અધિકારી બનીને સદા આગળ પ્રવા કરે. જે મનુષ્ય સ્વચ સર્વ કાર્યોની ઉપગિતાને નિશ્ચય કર્યો વિના અધપરંપરા પ્રવૃત્તિથી પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ખરેખર સમષ્ટિ માટે સર્વ કોની ઉપગિતાને તે ક્યાંથી વિચાર કરી શકે વારૂ ? અને સર્વ જીવ સમણિભૂત કાની ઉપગિતાને નિશ્ચય કર્યા વિના તે કેવી રીતે સમાજોન્નતિમાં મન વચન અને કાયાથી આત્મા આપી શકે વારં? અએવ સ્વ માટે અને ઉપલક્ષણથી પર માટે સર્વ કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર છે. સર્વ માટે અને પર માટે જે જે વ્ય હેય તે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવામાં આવે છે તેજ પશ્ચાત સ્વ માટે અને પર માટે ગ્ર સર્વકાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં વિવેકપૂર્વક કર્મગીના ગુણેને આચારમાં મૂકી શકાય છે. ઉપગિવ દ્રષ્ટિએ વિચારીએ તે સંઘરેલે સાપ પણ ખપમાં આવે છે. જે જે કરાય છે તે સર્વ સારાને માટે ઈત્યાદિ કહેણુઓથી સર્વ કર્તવ્ય કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર રહે છે. ગૃહસ્થ વર્ગો અને ત્યાગી વર્ગે સ્વયેગ્ય અને પરોચ સર્વના અધિકારે સર્વ કાર્યોની ઉપયોગિતા અવધવી કે જેથી સર્વ પ્રકારની ઉપગી પ્રવૃત્તિને આદરી શકાય અને તેથી સ્વાધિકાર ફરજની સફલતા પ્રાપ્ત કરી શકાય. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાથી સ્વકર્તવ્ય કર્મ અને વિશ્વ સંબંધી કર્તવ્ય કર્મની વ્યવસ્થાઓના સુદઢ પ્રબંધો રચી શકાય છે, અને પુણ્યાદિક સામગ્રીએ તેમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. એક સમય એ હતું કે આર્યાવર્તમાં પિંકતિજ્ઞ અને બ્રહ્માંડ કાર્યહિતજ્ઞ મનુષ્યનું બાહુલ્ય હતું અને તેથી તેઓ એક વખત સર્વત્ર વિશ્વમા સવે પ્રકારે શ્રેષ્ઠ થયા હતા. સમષ્ટિભાવનાએ વિશ્વકાર્ય હિતજ્ઞ થવાથી અને વિશ્વહિતકારક કાર્યોમાં ભાવનાની સાથે કિયાવડે પ્રવૃત્ત થવાથી આત્મા તે સ્વયં પરમાત્મા બને છે. અતએ સર્વત્ર ઉપદેશડિડિમ વગાડીને કથવામા આવે છે કે વિશ્વહિતાર્થ કાર્ય મનુષ્ય કર્તવ્યકર્મમા અધિકારી થાય છે. વિશ્વહિતાર્થ કાર્ય ગુણની સાથે સ્વાન્યધર્મપ્રકાશ માટે વ્યવસ્થામધપૂર્વક પ્રવૃત્તિની જરૂર છે. કાર્ય કરવાનું કાર્ય વ્યવસ્થાક્રમ બોધ પ્રાપ્ત કરવાની જરૂર છે. અમુક કાલે અમુક કાર્ય અમુક રીતથી કરવું અને અમુક કાર્ય અમુક વ્યવસ્થાક્રમની જ્ઞાનથી કરવું એમ જેઓ અવગત કરીને પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેઓ વિશ્વનું હિત સાધવા અને સ્વાત્મહિત સાધવા શક્તિમાન થાય છે. મનુષ્ય વ્યવસ્થામભાઇ Page #239 -------------------------------------------------------------------------- ________________ . કાર્યમા વ્યવસ્થાથી જ સફળતા. (૧૩પ ) વિના કાર્ય કરવા તત્પર થઈ જાય છે પરંતુ અને તેઓ હાર પામે છે. કાર્ય વ્યવસ્થાના કમને બોધ પ્રાપ્ત કરવાની અત્યંત આવશ્યકતા છે. કાર્યવ્યવસ્થામ બોધ પ્રાપ્ત કરવાથી આ વિશ્વમા સ્વાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય છે તેમા બહુ સુગમતા પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્યદેશના લેકે કાર્યવ્યવસ્થાક્રમ બધ પ્રાપ્ત કરીને અનેક કાર્યોને વખતસર કરવાના અભ્યાસવડે અલ્પકાળમાં સિદ્ધ કરી શકે છે. પિતાની ફરજરૂપ ધર્મ અને અન્યની ફરજરૂપ ધર્મના પ્રકાશમાટે વ્યવસ્થાક્રમ બોધપૂર્વક જેની પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય આ વિશ્વમા પિરા રાતાં વિખૂથ, ઈત્યાદિ ભાવાર્થને ધારક બને છે. સર્વ કાર્યો વ્યવસ્થા અને કમપૂર્વક કરવાને વ્યવસ્થા અને કમબેધની અત્યંત જરૂર છે. વ્યવસ્થા બોધ અને કમબેધથી વાસ્તવિક કાર્યક્ષેત્રમાં મનુષ્ય મહાકર્મધની પદવી પ્રાપ્ત કરીને અનેક વિજયેને પ્રાપ્ત કરી શકે છે. જે દેશના અને જે કાલના મનુષ્ય વ્યવસ્થા બોધ અને કમબધપૂર્વક સ્વાધિકારે સર્વ કાર્યોમા પ્રવૃત્તિ કરે છે તે દેશના અને તે કાલના મનુષ્યો વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં સર્વ દેશીય મનુષ્યો કે જેઓ અવ્યવસ્થાથી કાર્ય પ્રવૃત્તિ સેવે છે તેના કરતા આગળ વહે છે કાર્ય કરવાની વ્યવસ્થાની બુદ્ધિ પ્રાપ્ત કરવાથી જે કાર્યો પ્રથમ ચિરકાલે અને અત્યંત પ્રયત્નથી સાધ્ય થાય છે તેજ કાર્યો પશ્ચાત અલ્પકલમા અલ્પ પ્રયત્નથી સિદ્ધ થાય છે. જ્ઞાનીઓને પ્રથમ એ નિયમ હોય છે કે સ્વાન્યધર્મપ્રકાશાથે વ્યવસ્થામબોધપૂર્વક તેઓ સ્વાધિકાર સર્વ કાર્યોમા પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગમાં આવનારી અનેક વિપત્તિમાથી પસાર થાય છે, મનુબે કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની પૂર્વે કાર્ય કરવાની અનુક્રમ વ્યવસ્થા અથવા કાર્ય વ્યવસ્થાબધ અને કાર્ય પ્રવૃત્તિ ક્રમબોધને પ્રાપ્ત કરવા જોઈએ કઈ પણ કાર્ય કરતા પૂર્વે કાર્યવ્યવસ્થા તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે જેની કાર્યવ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તે કર્મચાગી હોય તે પણ તે અત્યન્ત પ્રયત્ન અલ્પફલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્ય વ્યવસ્થા કરવાને બંધ પ્રાપ્ત થએલ હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દે પ્રગટાવી શકો નથી અને તે કાર્ય વ્યવસ્થા બેધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બિસ્માર્ક, નેપલીયન બોનાપાર્ટ, શીંગ્ટન, બેન્જામીન કાલીન, ગ્લાસ્ટન, હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બંધ અને ઉત્તમ પ્રકારે ક્રેમપૂર્વક કાર્ય કરવાને બંધ હતું તેથી તેઓ અને ઇતિહાસના પાને સુવર્ણકારે અમર થયા છે. ગમે તે જાતની કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થા બોધ અને કમબોધની તે અત્યંત જરૂર છે એમ કશ્યા વિના ચાલી શકે તેમ નથી વ્યવસ્થા બંધ અને મધમાં જેટલી ન્યૂનતા તેટલીજ કાર્ય કરવામાં અપૂર્ણતા અવબોધવી. જે જે કાર્ય કરવામા આવે તે તે કાર્ય કરવાની કેવી વ્યવસ્થા કરવાની છે તેને પ્રથમ નિર્ણય કરવો જોઈએ તેમજ જે કાર્ય કરવામાં આવે તેમા કેવા કાર્યક્રમની જરૂર છે? તેને પ્રથમ નિર્ણય લેવો જોઈએ. Page #240 -------------------------------------------------------------------------- ________________ 1 - — - - - - - - - - - - - - - ( ૧૩૬ ) ગ્ર કમિમાગ સવિવેચન અવ્યસ્થિત ચિત્તપૂર્વક કાર્ય કરનારાઓની પ્રવૃત્તિ ખરેખર વ અને અન્ય મનુષ્યના ધર્મને પ્રકાશ કરી શકતી નથી અવ્યવસ્થિત કાર્ય પ્રવૃત્તિવં' આમથતિને કામ ઘણે વ્યય થાય છે અને મને પણ બહુ કા થા છે; તેની મા આશાકિબોની પ્રગતિ પણ થતી નથી. જ્યાં ગુધી શાયવસ્થિત કાધિ છે અને અશ્ચિત કાર્યક્રમ ધ છે ત્યા સુધી અવ્યવરિત પ્રવૃત્તિ થયા કરે છે અને તેથી વશિત થળજેને વ્યવસ્થિત બળાપણે ગી કરી શકાતી નથી. મનમાની અવે અનેક યુએ રાજપુતો હાર્યા તેનું કારણ અવ્યવસ્થિત કાય અને મારિન નિ હનt. વ્યવસ્થાકમાનવડે જે જે મનુષ્ય કાર્ય કરે છે ને તે મનુષ્ય રતનનિ-વિજોનતિ અને સમાજવતિથી પ્રતિદિન આગળ વધ્યા કરે છે. કોઈ પણ કાન મા કામ યોગી છે કે નહિ? ને તેની વ્યવસાબુ અને કાર્ય કરબુનિટી વધાઈ શકે છે. ઇગ્લીશ સરકાર સર્વદેશમાં વ્યવસ્થામધથી ગાગાગન કરી શકે છે નથી વ સર્વ પ્રકારની પ્રગતિમાં આગળ વધી શકે છે. સર્વત્ર સર્વ દેશમાં વ્યવસ્થા મધપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈગ્લીશ સરકાર પર રાજ્ય ગાથારામ અરય બની સદી છે તે તેની પ્રવૃત્તિના સૂક્ષ્મ ગર્ભમાં ઉર ઉતરવાણી અપાઈ શકે તેમ છે. સર્વ પ્રકારનાં ખાતાઓ વ્યવસ્થાપૂર્વક ચલાવવાં એ વ્યવસ્થાકબોધ વિના બની શકે તેમ નથી. જે જે કાર્યો કરવાનાં હેય તેનું સમયના વિમા પાડી ટાઇમટેબલ કરવું અને સર્વ પ્રકારની કાર્યની વ્યવસ્થાને રાખ્યમ્ બોધ કરી કાર્યપ્રવૃત્તિ બાદથી કે જેથી માત્ર પ્રમાદ ન થાય અને કાર્યની સિદ્ધિ કરી શકાય. ધર્મશાનમાં ધાક કા કરવાને અમુક પ્રક કાલે નિર્ણય કરવામાં આવ્યું છે તેના ઉપર વિચાર કરવામાં આવશે તો તેમાં વ્યવસ્થામાં બેધનું રહસ્ય અવધશે અને કાર્યપ્રવૃત્તિનું પ્રાબલ્ય અવધો . પિંડ અને બ્રહ્માંડને હિતકારક એવાં કાને વ્યવસ્થામ બેધપૂર્વક કરતાં નિપપા આત્મફજેને મધ્ય રીત્યા અદા કરી શકાય છે. વ્યાવહારિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં વ્યવસ્થા કમ - જ્ઞાનપૂર્વક પ્રવર્તક તત્વજ્ઞાની કામગીઓ કઈ રીતે નિર્બળ બની શક્તા નથી અને તેને વિશ્વમાં વ્યાવહારિક અને નૈયિક સ્વાતંત્ર્ય જીવન તથા સાપેક્ષપ્રતિકારક પાતંત્ર્ય છેનની અસ્તિતાની સંસ્થા ઊભી કરી શકે છે. એક તરફ વ્યવસ્થાપૂર્વક ગોઠવાયેલું અ ન્ય હોય અને એક તરફ અવ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવાયલું આરબનું સૈન્ય હેય. હવે વિચાર કરે કે અવ્યવસ્થિત કમપૂર્વક ગોઠવાયેલું સૈન્ય પરાજય પામ્યા વિના રહેશે કે? બાહ્ય અને આન્તરિક હેતુઓથી અનેક પ્રકારે કાર્ય વ્યવસ્થાનું જ્ઞાન કરવું જોઈએ. કાર્યવ્યવસ્થા પ્રતિબંધક શા-કાર્ય વ્યવસ્થાના ઉપદેશકો અને કાર્યવ્યવસ્થા કમળધ; એ ત્રણ પ્રવૃત્તિ કરનારાઓ સામીપ્ય સેવી તથા કાર્ય વ્યવસ્થા કમબેધદ્વારા થતી પ્રવૃત્તિનું ફલ અને બધી વ્યવસ્થા કમપૂર્વક સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિ કરે તે તેઓ કાર્યની સિદ્ધિ કરી શકે Page #241 -------------------------------------------------------------------------- ________________ - - - - - - F વ્યવસ્થાનું મહત્વ. ( ૧૩૭ ) જ. અને અન્ય મનુષ્યોના આત્માઓને ધર્મ પ્રગટાવી શકેજ, માટે અનુભવ કરીને સ્વાધિકાર પ્રવૃત્તિમાં ચગ્ય થવા ઉપર્યુક્ત ગુણને ક્રિયામાં મૂકી પ્રત્યેક મનુષ્ય સદા અપ્રમત્તપણે પ્રવર્તવું જોઈએ. જે જે વ્યવસ્થાકમબોધવડે કાર્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તે સ્વપરધર્મના પ્રકાશ માટે છે એ દષ્ટિબિંદુથી તે પ્રવૃત્તિને હદયથી ઉદેશ દૂર ન જ જોઈએ. આત્માની જ્ઞાનાદિક શક્તિ છે તે આત્માને ધર્મ છે. અન્ય મનુષ્યની જ્ઞાનાદિક શક્તિ તે અન્ય ધર્મ અવબોધ સત્તાપેક્ષાએ સ્વાન્ય ધર્મ તે એકજ ધર્મ છે એમ અવબોધવું જોઈએ. સ્વપરધર્મને પ્રકાશ કરે એજ કાર્યપ્રવૃત્તિનું સાધ્યબિંદુ સદા દૃષ્ટિ આગલ સ્થિર રાખવું જોઈએ. વ્યવસ્થાક્રમ જ્ઞાનવડે કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી કેદની સાથે ક્લેશ કુસંપ અને આત્મવીર્યને નકામે વ્યય કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતું નથી અને ઐક્ય બલમાં પ્રગતિ થયા કરે છે કાર્ય કરવાની ખૂબી તે ખરેખર વ્યવસ્થાક્રમમા રહેલી છે. તે ખૂબીને જેઓ નથી જાણતા તેઓ વ્યવસ્થાક્રમની કિસ્મતને આકી શકતા નથી. ઉત્સાહબળ અને ખંતથી કાર્યની વ્યવસ્થા અને કર્તવ્યકાર્યાનુક્રમવડે સ્વફરજાનુસારે કાર્ય કરતાં આલસ્ય વિકથા વગેરેને અવકાશ મળતો નથી અને અપ્રમત્ત દશાએ કાર્ય પ્રયત્ન દશામાં વૃદ્ધિ થયા કરે છે. જેનું કર્તવ્યજીવન ખરેખર વ્યવસ્થાક્રમથી ગોઠવાયેલું છે તે મનુષ્ય કર્તવ્ય કાર્યને વસ્તુત અધિકારી બને છે ઈગ્લીશના ટપાલખાતા વગેરે પ્રત્યેક ખાતા તરફ લક્ષ્ય દેવાથી અવધાશે કે વ્યવસ્થાક્રમથી તેઓએ કેવી ઉત્તમ વ્યવસ્થા કરી છે ધાર્મિક કાર્યોમાં અવ્યવસ્થાથી પ્રવૃત્ત થનારા પરિણામે જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં કર્મલને પ્રાપ્ત કરી શકતા નથી ધાર્મિક ખાતાઓમાં અવ્યવસ્થાક્રમવડે પ્રવર્તવાથી તેમાં સુધારાવધારા કરી શકાતો નથી અને તેમજ તેઓની સંરક્ષા કરી શકાતી નથી. અલ્પ મનુષ્યો પણ વ્યવસ્થા અને ક્રમપૂર્વક ગોઠવાયેલા હોય છે તે તેઓ અનેક કાર્યોને પહોચી વળે છે અને પરસ્પરમાં સંપ મેળ રાખીને ઘણુ મનુષ્યની સાથે સ્પર્ધામાં ઉતરી સ્વપ્રવૃત્તિમાં વિજય મેળવે છે કાર્ય કરવાના હેતુઓની વ્યવસ્થા, કાર્ય કરનારા મનુષ્યોની વ્યવસ્થા, મર્યકાલની નિયમસર વ્યવસ્થા, કાર્યસહાયની અનુક્રમ વ્યવસ્થા, કાર્ય કરવામાં જાયલા વિચારોની મસર વ્યવસ્થા અને તેમાં વ્યક્ષેત્રકાલભાવે ઉત્સર્ગ અને અપવાદમાગે છે જે સામગ્રીઓ મેળવવાની હોય તેની ક્રમસર વ્યવસ્થાના બોધને પામી અનુક્રમ વ્યવસ્થા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરવામાં આવે તે ખરેખર કાર્યચોગીઓ આ વિશ્વમાં મહાકાર્યો કરવાને શક્તિમાન થઈ શકે છે. જે જે કાર્યો સ્વાધિકાર વ્યક્ષેત્રકાલ અને ભાવે ઉત્સર્ગ અને આપત્તિકરણે અપવાદમાર્ગથી કરવાનાં હોય તે તે કાર્યોની અનુમ વ્યવસ્થાને પરિપૂર્ણ વિચાર કરવો અને વ્યવસ્થા પ્રમાણે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવાને પરિપૂર્ણ વ્યવસ્થાથી પ્રવર્તવું એજ કાર્યગીની પ્રવૃત્તિને મુખ્ય ઉપાય છે. સ્વબુદ્ધચનુસાર કાર્યની ૧૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ - ન ન ન ન નનનન - - - - - - - - - - - - - - ( ૧૦૮). ભી મોજ - વિવેચન વ્યવસ્થા અને તેની કાબવા લવામાં જે જે જે રી ગઈવ તેને દૂર કી અને તેમાં પાણિગિકબુદ્ધિવાળા કાગે ગીગાની લાય લવી. પ્રત્યેક કાવ્યવસ્થામાથી ગંઠવવામાં બુદ્ધિની સત્તા આલી છે અને કાર્યને વ્યથાકાર કરવામાં આત્મશક્તિની મહત્તા રહેલી છે. કેગિત મળે એવા શા છે કે કર્થને પથામ રાવથી કે છે પરંતુ તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકતા નથી અને ઉચિત મા વા ય છે કે કાર્યને વ્યવધામ અનોખી શકતા નથી અનું કાર્યનિઓને બાદ છે ને કવિત મનુષ્ય એવા દેય છે કે કાર્યને વ્યવસ્થા અને અબુધા નિયમ છે અને તે પ્રમાણ વ્યવસ્થા કમપૂર્વક કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે છે. પ્રત્યેક મનના પ્રદ રાયની - સ્થા અવલેકીને તેની કર્તવ્યક્તિ માટે મન ભાંબી શકી છે અને આ કાર્યકતિમાં કેટલા અંશે રાફેલ થશે તેને નિય કરી શકાય છે, કાર્યની વ્યવસ્થા રાત્રી અને કરવી એજ પ્રથમ કાર્ય ચાગી થતાં હિમવાનું છે. તો મિની વ્યવસ્થા અને તેને કરને અનુકમ ન જણાયે તે સમૃમિની પેઠે પ્રવૃત્તિ થાની એમ નિશ્ચયન વધવું, જે જે મહાકાગીગા થયા થાય છે અને થશે તેમાં અનકમ બેમ અને જ સ્થામપ્રવૃત્તિ જ મુખ્ય કારણ અવધવું. તવનિપર રેમિટ, પાકિ અને વારિક જે જે કર્તવ્ય કરવાના હોય અને સમાજ પર જે તે વ્યાવહારિક અને ધાર્મિક કરવાનાં હેય તથા સંઘને અને દેશને શી છે જે કાર્યો કરવાનાં રાય તેમાં અનુક્રમ કાર્ય કરવાની પ્રવૃત્તિ અને કાર્ય કરવાની સર્વ પ્રકારની વ્યવસ્થાને બોધ અને પ્રતિ બેમાં જેઓ દઢતાવાળા, અતવાળા અને કાશીલ દેય છે તે કાને સારી રીતે અદા કરી શકે એમ અનેક કાર્યગીઓનાં ચરિ વાચવાથી અવાઈ શકે . વાર છે ઘણુ િવરામમન્વત જઝ ના તરવાડજ -અ કલાકના ભાવ પ્રમાણે જેનામાં ઉદ્યમ સાહસ હૈર્ય બલબુદ્ધિ અને પાકી જાય છે અને તે દિ વ્યવસ્થાકમથી કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે પશ્ચાત તેની અને કાર્યસિદ્ધિમાં શું બાકી રહે? અર્થાત્ કંઈ પણ બાકી રહે નહિ વિક્રમભૂપતિ, શશિકભૂપતિ, કુમારપાલ અને આકાર વગેરે રાજાઓમા ઉદ્યમ સાહસ ધર્યું બલ બુદ્ધિ અને પરાક્રમ હતું તેથી તેઓ કરારણક્ષેત્રમાં મહાદ્ધાઓ થઈને ઘુમી વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. વિદ્વાન હેયચો હોય, વ્યાપારી હોય અને પરાક્રમી હોય પરંતુ તે જે વ્યવસ્થામના શિક્ષણથી વિક ન બનેલા હોય તે કર્તવ્ય કાર્યો કરવામા પશ્ચાત રહે છે એમ અનેક છાતથી અવલોકી શકાય છે. વ્યવસ્થાક્રમબોધથી અનેક પ્રકારની શક્તિઓને એકઠી કરી શકાય છે. ગતવ સંક્ષેપમાં થવામાં આવે છે કે કાર્ય વ્યવસ્થામજ્ઞાનની જેને સભ્યપ્રાપ્તિ થઈ છે તે કયકાર્યને અધિકારી બને છે. કર્તવ્ય કર્મ વ્યવસ્થામધની પ્રાપ્તિની જેટલી આવશ્યકતા છે તેટલીજ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાને નિર્ભય થવાની આવશ્યક્તા છે. વ્યવસ્થાકમબોધ Page #243 -------------------------------------------------------------------------- ________________ 節 ભાતિના સદત્તર ત્યાગ કરવા. ( ૧૩૯ ) હાય તાપણુ સાત પ્રકારની ભીતિના ત્યાગ કર્યાં વિના અને આત્મામાં સ્થિર થયાવિના કન્યકાર્ય પ્રવૃત્તિમા આગળ વધી શકાતું નથી. કન્યકાર્ય પ્રવૃત્તિમાં પ્રવેશ કરવાની સાથે જેના મન વચન અને કાયાના વ્યાપારમા અંશમાત્ર પણ ભીતિ નથી રહેતી તે મહાપુરુષ આ વિશ્વમાં ઈચ્છિતકાયને સિદ્ધ કરી શકે છે. વિવેકથી જે જે કન્યકાયકરવાનાં હાય તેમાં સાત પ્રકારની ભીતિને સ્થાન ન આપવુ જોઇએ. કોઇપણ રીતે મારે આ વિશ્વમાં સાતે પ્રકારની ભીતિચે રાખવાનુ કારણ નથી એમ જ્યારે દૃઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને આ વિશ્વમા અલૌકિક કાર્યાં કરી શકાય છે. ભીતિ ધારવી એ કાયર પુરુષનું લક્ષણ છે. ભીતિથી કન્યકમ રણુાગણમાં નપુંસકની દશા પ્રાપ્ત થાય છે. લાકોમા પણ કહેવત છે કે ના તો મત ગુપ્તા, ઓર ૪૫ના તો મત્ત જ્ઞા, જે કાર્ય કરવું તેમાં જ્ઞાનીઓએ શા માટે ડરવું જોઈએ ? આલાકભય પરલેાકભય યશભય આજીવિકાલય રાગભય અકસ્માતભય મરણભય વગેરે ભીતિ ધારણ કરવાથી આત્માની જે જે શક્તિઓ વિકાશ પામવાની હોય છે તે સ કાચાઈ જાય છે અને કર્તવ્યક્ષેત્રમાંથી પાછું ફરવાનુ છે. કર્તવ્યકમ ક્ષેત્રમાં દાનવીર ભક્તવીર ધર્મવીર જ્ઞાનવીર કન્યકાર્ય વીર જ્ઞાનવીર્ અને શૂરવીર સર્વ પ્રકારની મમતાના અને અહંતાના ત્યાગ કરીને મરજીવા થઈ વિચરે છે તેથી તેને મન વચન કાયા ધન અને વિશ્વના કોઈ પણ પદાર્થની તેના પર અસર થતી નથી. આત્મવીર દાનવીર વગેરે વીરેશ પાતાના આત્માને સર્વસંગાથી મુક્ત કરે છે. જ્યાંસુધી ભીતિ છે ત્યાસુધી આત્મા એક ક્ષુદ્ર જંતુ સમાન છે. આ વિશ્વમા સાત પ્રકારની ભીતિ રાખનારાથી કાઈપણ જાતનું મહાન કાર્ય બન્યું નથી, મનતું નથી અને ભવિષ્યમા ખનશે નહિ. શરીરની મમતા અને પ્રાણની મમતા એ એ જેના મનમા નથી તેજ મનુષ્ય કતવ્યકાના અધિકારી અને છે. સચાગે જેટલી વસ્તુઓના આત્માની સાથે સબંધ થયા છે તેટલી વસ્તુ ખરેખર આત્માની નથી તેથી સંચાગી વસ્તુઓને વિયેાગ થવાના છે એવા પૂર્ણ નિશ્ચય કરીને આત્માદ્વારા જે જે કર્તવ્યકાર્યાં હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કરીને પ્રવર્તવુ જોઈએ. આત્મા વિના અન્ય કશુ આત્માનું થયું નથી, થતુ નથી, થશે નહિ એવા નિશ્ચય છે, તેા નકામી ભ્રાન્તિ ધારીને ભીતિયા શા માટે ધારણ કરવી જોઈએ? જે જે વસ્તુ આત્માની વસ્તુતઃ નથી એવી પૌદ્ગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે, ભીતિથી આત્મા પરભવમાં રહીને નપુંસક જેવા પામર-કાયર-નિ સત્વ ખને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કાઇ પણ સચૈાગના વિયાગ થવાને છે, છે ને છેજ, એમા કદાપિ અન્ય ફેરફાર થવાના નથી તેા શા માટે બીવું જેઈએ ? કા પ્રવૃત્તિમા ખીવાથી કઇ પણ વળવાનું નથી અહંતા, મમતા આદિ વૃત્તિયા ઉત્પન્ન થવાનુ કારણ શું છે? તેનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવાથી ભય હેતુના વિલય થાય છે એમ નિશ્ચયત અવળેાધવું. ભૌતિના સંસ્કારોના સર્વથા પ્રકારે ક્ષય કરવા એ પણ એક કન્યકાય છે Page #244 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - ( ૧૪ ) થી કર્મોગ ગ્રંથસવિવેચન ~ ~ ~~~ ~~~~~~~~~~ ~ ~ ~ અને નિભીંતિપૂર્વક કર્તવ્ય કાર્ય કરવાં એ પણ કર્તવ્ય કમધિકારિતાનું મહત્વ છે. અમુક કાર્યમાં પ્રવર્તતા અમુક જાતિને ભય ઉત્પન્ન થતાં અનેક જાતના વિક૫સંકલ્પ ઉત્પન્ન થાય છે અને તેથી આત્મશક્તિને હાસ થતું જાય છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં ભીતિને સંસ્કારવડે ચિંતામય વાતાવરણેથી નકામું દુખ ઉત્પન્ન કરી શકાય છે. સ્વાધિકાર વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિને એક વિલ્પ પણ ન થાય એ નિર્ભય આત્મા જ્યારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદ્વર્તનના શિખરે આત્મા વિરાજમાન થાય છે એમ અનુભવ દૃષ્ટિથી અબેધવું. જેમ જેમ બાહ્યમાં નિસંગતાભાવ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ સભીતિના સંસ્કારને નાશ થતું જાય છે. સપ્ત ભીતિથી આ વિશ્વમાં બહિરાત્મભાવ વૃદ્ધિ પામે છે અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અએવ ગુપ્તભીતિના સંસ્કારને મૂળમાંથી ક્ષય કરે કે જેથી આત્માની કર્તવ્ય કાર્યપરાયણતા છતા નિર્લેપતાની વૃદ્ધિ થયા કરે. જેને અનેક પ્રકારની ભીતિના સંસ્કારે પ્રકટે છે તે બાહ્યમા હું તુંની આન્તરિકવૃત્તિથી બંધાયેલ છે તેથી તે વ્યાવહારિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં સાત્વિક ગુણપૂર્વક પ્રવૃત્તિ કરી શક્યું નથી અને વાસ્તવિકરીત્યા આન્નતિના કામમાં વ્યવસ્થાપૂર્વક ઉપશમાદિભાવે ઉચ્ચ-શુદ્ધ થઈ શકતો નથી. અનાદિકાલથી ભયસંજ્ઞાને આત્માની સાથે સંબંધ છે પણ જ્યારે આત્મા સ્વય આત્માના રૂપમાં લય પામવાની સાથે બાહ્ય ફરજેને સ્વાધિકાર જે સ્થિતિમાં રહેલે છે તેને અનુસરીને બજાવે છે ત્યારે નિર્ભયતાના પ્રદેશ તરફ ગમન કરે છે અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે તથા તે સ્થિરવીર્યને પ્રબલ પુરૂષાર્થને પ્રકટાવી નિર્ભયદશામાં વિચરે છે. આ વિશ્વમાં પોતાનાં પાડેલાં નામ અને શફીરાકારરૂપ એ બેમાં અહંમમત્વની વૃત્તિ ન થાય અને બાહ્ય કાર્યો થાય ત્યારે અવબોધવું કે નિર્ભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયું છે. વિશ્વ અને પિંડમાથી નિરહંવૃત્તિ થઈ એટલે નિર્ભયપણે સર્વ કાર્યોને કરી શકવામાં કોઈ જાતને વિરોધ આવી શકે તેમ નથી. નામરૂપમાં થતે અહંતાધ્યાસ ટળતા સર્વ પ્રકારની ભીતિને નાશ થાય છે એમ અનુભવ કરી અવધવું. કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુરાજાની સાથે લડતા ભાતિના ત્યાગ કરી મરજીવા બની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતું ત્યારે તે વિજય પામ્યું હતું ગ્રીક વિદ્વાન સોક્રેટીસે ઝેરને ખ્યાલે પી બૂલ કર્યો પરંતુ અનીતિરૂપ તત્વોને ઉત્તજન આપ્યું નહિ તેથી તેની પાછળ તેના સદવિચારને ફેલાવો થયે અને ઈતિહાસની પતિ તેનું અમર નામ રહ્યું. યદિ સોક્રેટીસે ભીતિથી સામા પક્ષને મત સ્વીકાર્યો હોત તો સાર માટે તેની કીર્તિ અને સવિચારેને ફેલા રહેતા નહિં. શ્રી વિરપ્રભુએ સાડાબાર વર્ષ પર્યત અનેક ઉપસર્ગોને સહન કર્યા પણ તેઓ જરા માત્ર ઉપસર્ગોથી ભય પામ્યા ન9િ. Page #245 -------------------------------------------------------------------------- ________________ - ભીતિ કર્તવ્ય ભ્રષ્ટ બનાવે છે. (૧૪૧ ) અને ધ્યાનારૂઢ બની કેવલ જ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમચંદ્ર પ્રભુએ નિર્ભીતિથી અનેક કાર્યો કર્યા. તેમણે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં જિંદગીનું સ્વાર્પણ કર્યું અને જૈનેના ઇશુ ક્રાઈસ્ટરૂપ બન્યા. શિવાજી અને પ્રતાપસિંહે યુદ્ધમાં કટોકટીના પ્રસંગે જરા માત્ર ભીતિ ધારણ કર્યા વિના સ્વસેવા બજાવીને આર્યોમા અગ્રગણ્ય બન્યા. સર્વ પ્રકારનાં ભયનો ત્યાગ કરીને આ પાર કે પેલે પાર એ નિશ્ચય કરીને સ્વાધિકારે પ્રવૃત્તિ કર્યા વિના કદાપિ કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી એમ ખાસ અવધવું. અકબરના જીવનચરિત્ર પર લક્ષ્ય દેવાથી અવધી શકશે કે તેણે મૃત્યુને ભય ગણ્યા વિના અનેક યુદ્ધોમાં ઝંપલાવ્યું હતું. જે મનુષ્ય કેઈ પણ જાતના ભયને શરણે જાય છે તે અવનતિને શરણે જાય છે એમ જાણવું. ભીતિને નાશ કરીને આત્માની સર્વ શક્તિ ખીલવવી જોઈએ. આ વિશ્વમાં ભયસ્ત થવાને જન્મ થયે નથી સ્વાધિકારે જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં સ્વાત્માને અમર માની પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી કાર્ય પ્રવૃતિમાં સ્થિરતાપૂર્વક પ્રવર્તી શકાય કઈ પણું સ્વાધિકા આવશ્યક કર્તવ્ય હિતકર કાર્ય કરતાં વિશ્વથી ખડીવું ન જોઈએ; જે મનુષ્ય ખેટી રીતે લોકાપવાદથી હીવે છે અને લૌકિક તથા લોકેત્તર કાર્યપ્રવૃત્તિમાં મદ પડી જાય છે તે પિતાને તથા સ્વાશ્રિતનેને વિનાશના માર્ગે દેરી જાય છે. સ્વાત્માની સાથે સંબંધિત સર્વ હિતકર સામગ્રીઓની રક્ષા કરવાની જરૂર છે પરંતુ કાર્ય કરતા મૃત્યુ આદિના અધ્યવસાયને ધારણ કરવાની કઈ પણ રીતિએ જરૂર નથી. કાર્ય પ્રવૃત્તિમાં ભીતિયોને દબાવવાપૂર્વક આત્મભેગ આપીને પ્રવૃત્ત થવું જોઈએ. વિશ્વસામ્રાજ્ય વ્યવસ્થા સ્થાપવા વા સુધારવા તથા ધર્મ સામ્રાજ્ય વ્યવસ્થા સુધારવા અને પ્રગતિયુકત કરવા માટે અનેક મહાપુરૂષોએ મૃત્યુ વગેરે ભીતિયોથી નહિ હીતાં આત્મભેગે આપ્યા છે. વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં આપશે. હે મનુષ્ય કવાધિકારપ્રવૃત્તિમાં સાત પ્રકારની ભીતિને ત્યાગ કરીને વાત્મમા સ્થિર થઈ જ્યારે પ્રવૃત્તિ કરીશ ત્યારે તું કાર્ય કરવાની ચેગ્યતાને પ્રાપ્ત કરી શકીશ. હે મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક પ્રકારના ભયની કલ્પના કરીને સ્વાધિકારક્તવ્યથી ભ્રષ્ટ થઈ કદિ પરતંત્ર બનીશ તે તું રાશ્રિત મનુષ્યના પાતંત્ર્ય જીવનમાં અને નાશમા શાપરૂપ બનીશ. નામની વૃત્તિયોના પરપોટાઓ ક્ષણિક છે તેઓને તું હાર માનીશ નહિ અને તું કદાપિ તેઓના નાશની ભીતિને ધારણ ન કર. જે મનુષ્યો નાશરૂપની અહંવૃત્તિના તાબે થઈને મૃત્ય વગેરે ભીતિથી અહીવે છે અને તેથી ર્તવ્યભ્રષ્ટ થાય છે તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને ઉત્પન્ન થએલા છે. તેઓનું ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે. સ્વાધિકારે કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થઈને જેઓ વિશ્વમાં જીવે છે તે વસ્તુત જીવનારા નથી જે મનુષ્ય ભીતિયોના શરણે જાય છે તે સત્ય-દયા-અસ્તેયબ્રહ્મચર્ય—પ્રામાય-વિશ્વાસપાલન-નીતિ-રાજ્યની સાથે પ્રામાણ્યસંબંધ અને સદાચારોથી ક Page #246 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ( ૨૪૨ ). શ્રી કગ ગ્રંથ-સવિવેચન. ભ્રષ્ટ થાય છે. જે મનુષ્યો નીતિયોને ધારણ કરે છે તેઓ ખરા કટેકટીના પ્રસંગે ધર્મને ત્યાગ કરીને અધર્મને આદરે છે. જ્યાં સત્ય છે ત્યાં ભય નથી એવું શ્રી વિરપ્રભુએ હ્યું છે. ભીતિ ધારણ કરનારાઓ ભયપ્રસંગે સત્યને ત્યાગી અસત્યને તાબે થાય છે. કારણ કે તેઓ જીવવાના કારણે તેવું અસદ્વર્તન પણ અંગીકાર કરી શકે છે. ભીતિધારક મનુષ્ય સ્વધર્મને સ્વપક્ષને સ્વસમાજને ધર્મ ત્યાગીને અસદુધર્મ અંગીકાર કરી શકે છે અને તે ખરી રીતે કહીએ તે સત્ય વિચારો અને સદાચારોને વેચી નાખી પરના તાબે થાય છે. ભીતિધારક મનુષ્ય મન વચન અને કાયાની એકરૂપતા ધારણ કરવા શક્તિમાન થતું નથી અને તે પિતાના સત્યવિચારે અને કર્તવ્યોને અન્યની આગળ જણાવતાં ભય પામીને જીવનને ભચથી કલકિત કરે છે. તે મનુષ્ય! જે તને પરિત કોઈપણ કાર્ય કરવું એ ખરેખર વિવેકદષ્ટિથી સત્ય જણાય તે પશ્ચાત્ તું કદાપિ અનેક ભીતિયોથી ભય પામીશ નહિખરેખર હારા સત્ય વિચારો અને સ્વાધિકારે કર્તવ્યપરાયણતાથી ભીતિયોનાં ભૂતડાઓ અદશ્ય થઈ જશે અને તું જ્યાં દેખીશ ત્યાં નિર્ભયતાને અવલોકી શકીશ એમ હૃદયમાં અવધાર. હે મનુષ્ય ' તું અજ્ઞાનતાયોગે ભ્રાન્તિથી નાહક મનમાં અનેક ભીતિયોના સંકલ્પો અને વિપિને ધારણ કરે છે અને કર્તવ્ય કાર્યમાં ભીરુ બને છે પણ તું જ્ઞાનદષ્ટિથી દેખે તે તેમાંનું કશું કઈ હોતું નથી. હે મનુષ્ય ! તું ભીતિથી પેલીવાર રહેલા આત્માને માની કર્તવ્યપરાયણ થા. પ્રવૃત્તિમાર્ગમાં વા નિવૃત્તિમાર્ગમાં સર્વથા પ્રકારે ભીતિયોને ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. કર્મચાગીઓ આ લોકભય-મૃત્યુભય વગેરે ભીતિયોથી હીતા નથી. ચેડા મહારાજે કેણિકની સાથે બાર વર્ષપર્યત ચુદ્ધ કર્યું. ચેડા મહારાજ ક્ષત્રિય રાજા અને શ્રાવક ધર્મનાં બાર વ્રત ધારણ કરનાર હતા છતા આવશ્યક કર્તવ્ય કાર્યની ફરજે યુદ્ધ કરતા તેમણે હદયમા ભીતિને સ્થાન આપ્યું ન હતું; તેઓ અવધતા હતા કે ભીતિથી કંઈ આત્માની ઉન્નતિ થતી નથી. આત્મજ્ઞાનીઓ નામરૂપના દૃશ્ય વિશ્વપ્રપંચથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તેઓ નામરૂપના દૃશ્ય પ્રપંચમા સ્વાધિકારે અમુક દૃષ્ટિએ પ્રવૃત્ત થયા છતાં નિભીત બની નિલે પ રહે છે. સર્વાત્માઓની સાથે આત્માને સત્તાઓ સિદ્ધ સરખો સંબંધ છે. કેઈ આત્માથી કેઈનું અશુભ કરી શકાય એવું નથી. આત્મા શસ્ત્રથી છેદા નથી. પંચભૂતમા કઈ ભૂત આત્માને નાશ કરવા સમર્થ થતું નથી; જ્યારે આત્માની આવી સ્થિતિ છે તે આત્માને શામાટે અન્યની ભીતિયોથી હીવું જોઈએ? અલબત્ત ન હીવું જોઈએ. જે જે શરીરાદિક વસ્તુઓ આત્માની નથી, ભૂતકાલમા આત્માની થઈ નથી અને ભવિષ્યમાં આત્માની થનાર નથી તે તે વસ્તુઓના સંબંધે ભીતિ ધારણ કરવાની કોઈ જરૂર નથી અને ભીતિને ધારણ ન કરવી જોઈએ. સમુદ્રમાં ઉત્પન્ન થતા તરંગોના વિલયથી જેમ સમુદ્રને હીવાનું હોતું નથી તેમ આત્માની સાથે સંબંધિત પરભાવ સંયોગો અને તેના Page #247 -------------------------------------------------------------------------- ________________ - - - - આપના પર કામ કરતા ભીતિ ત્યાગથી આત્મોન્નતિ સાધી શકાય. ( ૧૪ ). વિયોગેથી કંઈ આત્માને હવાનું હોતું નથી. આત્મા અરૂપી જ્ઞાનાદિક ગુણને ભંડાર છે. આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આત્મા જ સ્વયં સ્વરૂ૫ને કર્તા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ ગુરુ અને ધર્મની સામગ્રીઓની આરાધના કરવી તે કેત્તર કારણભૂત વ્યવહાર છે અને બાહ્ય શરીરાદિનું સંરક્ષણ કરવું ઇત્યાદિ જે જે કાર્યો ખરેખર લેકેત્તર કારણભૂત ધર્મનાં પણ કારણભૂત હોય તેઓને સ્વાધિકારે અમુક દશાએ કરવા એ લૌકિક વ્યવહાર ધર્મ છે. ઉપર્યુક્ત લૌકિક અને લેકેત્તર વ્યવહાર ધર્મના કાર્યોને સ્વાધિકારે આત્માનું નિર્ભય સ્વરૂપ ભાવીને કરવા જોઈએ. આત્માનું શુદ્ધ રૂપ પ્રકટાવવાને વ્યવહારથી અને નિશ્ચયથી સાધન સામગ્રી દ્વારા સદા પ્રવૃત્ત રહેવાથી પ્રવૃત્તિની પરંપરામાં સુવ્યવસ્થા રહે છે અને ધર્મના અને આજીવિકાનાં સાધનની સાનુકુલતાના યોગે ન્નતિ અને વિશ્વોન્નતિના પારમાર્થિક કાર્યોમા સમ્યગ્ર રીત્યા પ્રવૃત્ત થઈ શકાય છે. સ્વાત્માની અનેક પ્રવૃત્તિયોમાં અનેક ભીતિયો દેખાય છે પરન્ત આત્મશક્તિથી તેઓની સામા થતા ભીતિયો અદશ્ય થઈ જાય છે. જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકારે જે કંઈ દુખે પડે છે તે આત્માની ઉન્નતિ કરવાને માટે કઈ જાતને બોધ આપનાર હોય છે તેથી દુખો પડયા છતા પણ જરા માત્ર ભીતિ ધારણ કરવાની આવશ્યકતા નથી. આત્માની સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં જે કંઈ નષ્ટ થવાનું હોય તેને થવા દે. ફક્ત પોતાના અધિકારને ભીતિયોને ત્યાગ કરી બજાવ્યા કરો અને તટસ્થ રહી સુખદુ ને વેદ્યા કરવાં કે જેથી આભન્નતિના શિખરે ચડતા કઈ જાતને પશ્ચાત્ અવધ રહે નહિ. વ્યાવહારિક કાર્યો કરવાને કર્મરાજાની અમુક સંયોગોમાં આજ્ઞા થઈ છે તેથી અમુક કાર્યોને સ્વાધિકાર કરવામાં આત્મા ફક્ત પોતાની બાહ્ય ફરજને અદા કરે છે–તેમા કંઈ લેવું દેવું નથી તેમજ કંઈ બહોવાનું કારણ નથી. આ પ્રમાણે નિશ્ચય વિચાર કરીને કાર્યોમાં પ્રવૃત્ત થતાં વિશ્વથી લેપાવાનું થતું નથી અને આત્માની પ્રગતિ થયા કરે છે. સાત પ્રકારની ભીતિયોથી ન અહીવાય એ પિતે પિતાને બોધ આપ જોઈએ કે જેથી કટેકટીના પ્રસંગે આત્માવસ્તુત ભીતિ વિનાને બની સ્વફરજેને અદા કરી શકે. સ્વકાને કરતાં મનમાં થાવભીતિ રહે છે તાવત્ અવધવું કે આત્માની નિર્ભયતા પ્રાપ્ત કરી શકાઈ નથી ગજસુકુમાલે અને સ્કંધકમુનિના પાચસો શિષ્યોએ તથા મેતાર્યમુનિએ સર્વથા ભીતિયોને ત્યાગ કરી સ્વાત્મધર્મમા સ્થિર રહી આત્મન્નિતિ કરી હતી. એ પ્રમાણે ભવ્ય જિજ્ઞાસુએ સ્વાત્માને ભીતિયોના પ્રસંગે નિર્ભયરૂપ ભાવી આત્મન્નિતિની પરિપૂર્ણતા સાધવી જોઈએ. સમરાદિત્ય રાજર્ષિએ ધ્યાનકાર્યમાં પ્રવૃત્ત થઈને જ મૃત્યુભીતિના એક સામાન્ય વિકલ્પને પણ હૃદયમાં સ્થાન આપ્યું નહિ અને તેથી તેઓ પરમાત્મરૂપ બન્યા. જે તેઓ મૃત્યુથી ભય Page #248 -------------------------------------------------------------------------- ________________ - - - - (૧૪૪) li શ્રી કર્મગ ગ્રંથ-સવિવેચન - પામ્યા હતા તે આત્મોન્નતિની નિસરણી પરથી પડી જાત. અએવ ભીતિયો નાશ કરવામાટે આત્માને ઉત્કટવર્ચે નિર્ભય ભાવી પ્રત્યેકકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી આસવના હેતુઓ પણ સંવરપરિણામના હેતુભૂત થાય. મહાબલ મલયાગિરિનું ચરિત વાંચવાથી માલુમ પડશે કે મહાબલે ભયથાનેમા નિર્ભયરૂપ સ્વાત્માને માનીને નિર્ભયપણે પ્રત્યેકકાર્યને સ્વાધિકાર ક્યાં હતાં અને ત્યાગાવસ્થામાં મૃત્યુપ્રદ માપસર્ગ થયા છતા પણ આત્માના શુદ્ધધર્મની ભાવના ભાવીને આત્મામાં સ્થિર થઈ સ્વાધિકાર ગૃહીત કાર્યમાં વિજય મેળવ્યો હતે. અરણિમુનિએ શિલા પર અનશનવ્રત અંગીકાર કર્યું અને સ્વાત્માને નિર્ભય ભાવી આત્મન્નિતિસ્થાન પ્રાપ્ત કર્યું. બાહ્યસંયોગે બાહ્યકાર્યમાં પ્રવૃત્ત થતાં બ્રહ્માંડની અર્થાત્ સમષ્ટિની ખરાબ અસર વ્યણિરૂપ સ્વાત્માપર ન થવા દેવી એજ કાર્ય વસ્તુત આન્તરભાવે કરવાનું છે અને તે સર્વથા ભીતિને ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ બની શકે તેમ નથી. નિભીતિત્વની વાત કરનારા અને તેની ભાવના કરનારા અનેક મનુષ્યો મળી શકે છે પરંતુ ભીતિયોના પ્રસંગે આત્મામાં અંશમાત્ર પણ ભયની લાગણી ન પ્રકટે એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. કાર્યપ્રવૃત્તિમા આત્માને મૂકીને ભીતિયોને ત્યાગ કરવાથી આત્માની નિર્ભયદશા કેટલી છે તેની તલના કરી શકાય છે. ભીતિયોના જ્યારે જે જે પ્રસંગે આવે ત્યારે તે તે પ્રસંગે આત્માની નિર્ભયતા પર લક્ષ્ય દેઈને ભીતિયોના સંસ્કારને નાશ કરે. હજારે ભીતિના સયોગમા અન્તમાં નિર્ભય થઈ મન વચન અને કાયાના વ્યાપારમાં નિર્ભય રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. રજોગુણી ભીતિયો તમોગુણીભીતિ અને સાત્વિકભીતિયોની પેલી પાર જનારા આત્મજ્ઞાની કમગીઓ વિશ્વમા કર્તવ્યકર્મ કરવાને યોગ્ય અધિકારી ઠરી શકે છે. જે મનુષ્ય જે કર્તવ્યકર્મને વેષ લીધો હોય તેને સમ્યગ ભજવી બતાવવામાં તેની ફરજની મહત્તા રહેલી છે - પરન્ત ભીરુ થઈને લીધેલા વેષનો ત્યાગ કરી અર્થાત જે જે અવસ્થાએ જે જે કર્તવ્ય કરવાના હોય તેને ત્યાગ કરવાથી તેની મહત્તા વધતી નથી. લીધેલો વેષ ભજવતા ભીરુ થઈ ભાગી જે જે અન્ય ગ્રહણ કરવામાં આવશે તેનો પણ ત્યાગ કરી અન્ય ગ્રહવામાં આવી ત્યાંથી પણ ભાગી જવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ભીરુ થઈને કર્તવ્યકર્મનું એક પગથીએ સૂતાં સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અએવ ભીરુ થઈને કોઈ પણ કર્તયકર્મથી ભ્રષ્ટ ન થવું જોઈએ. સ્વતંત્યકર્મથી જે ભ્રષ્ટ થાય છે તે જીવતાં છતા પ્રત્યે પામેલાની દશાને પ્રાપ્ત થાય છે અને તે કઈ પણ સ્થાને ભીતિયુક્તમનશવતી થઈ સ્વત) વિચારે અને આચારને પ્રકટાવી શક્તો નથી. સંસાર સર્વવિપત્તિયો અને દુખેને મહીં સાગર છે તેથી વિપત્તિયો અને દુખેથી કેઈ બચી શકે તેમ નથી છતા અનેક પ્રકારની વિપત્તિયો અને દુ ખેને ભેગવતાં ભીતિયોના વશમા ન થવું અને કર્તવ્ય કાર્યમાં અપ્રમત પણે તત્પર રહેવું–એજ સ્કેન્નતિની સત્ય કુંચી છે એમ ઉપર્યુક્ત સિદ્ધાંતને અનુભવગમ્ય Page #249 -------------------------------------------------------------------------- ________________ - = = = આ જ . નિભક અને અનાસક્ત જ અધિકારી થઈ શકે ( ૧૪૫ ) કરવાથીજ પ્રગતિમાર્ગમાં આગળ વધી શકાશે. સર્વથા ભીતિયોને ત્યાગ કરવાથી કર્તવ્યકર્મની સિદ્ધિ માટે પરિપૂર્ણ યોગ્ય થઈ શકાય છે એમ નિશ્ચયત માનવું. અનેક પ્રકારની ભીતિના સંસ્કારે ટળે એવા શાસ્ત્રો વાચવા જોઈએ અને ભીતિના સંસ્કારો ટાળી શકે એવા આત્મજ્ઞાની ગુરુને સમાગમ કર જોઈએ. આત્મજ્ઞાની ગુરુ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવીને ભીતિના સંસ્કારને નાશ કરે છે. ભીતિ જ્યાં છે ત્યાં નીતિ સ્વાતંત્ર્ય નથી, કારણ કે ભીતિથી મન વચન અને કાયાના યોગથી અત્યકાને કરી શકાય છે. પાપની ભીતિથી ધર્મ માં પ્રવૃત્તિ થાય છે. અતએ પ્રથમાવસ્થામાં અમુકાપેક્ષાએ ભીતિની ઉપગિતા સિદ્ધ કરે છે; પરન્તુ આત્મામા ઊંડા ઉતરીને વિચાર કરવામાં આવશે તે ઉચ્ચકર્મચાગીને પાપવૃત્તિની ભીતિ કરતાં ધર્મની પ્રીતિ અને રીતિ એટલી બધી ઉચ્ચ લાગશે કે તેમાં તે સદા મગ્ન રહેશે અને આગળ આત્મપ્રગતિમા વધ્યા કરશે. આત્મજ્ઞાનમા ઉચ્ચ થએલાને સ્વાધિકારકર્તવ્યની પ્રવૃત્તિરૂપ યજ્ઞમા પ્રાણુનું બલિદાન વા ભીતિપશુનું બલિદાન કરવું એ તેને સ્વાધિકારફરજ ધર્મ અવબોધ. જ્યાં ભીતિ છે ત્યાં સ્વતંત્ર નીતિરીતિપ્રવૃત્તિ હોતી નથી. આ વિશ્વમાં જે કાલે જે શરીરાદિક વસ્તુઓને વિયેગ થવાનો હોય છે તે થયા કરે છે એમાં ભીતિ રાખવાથી જૂનું જતું નથી અને નવું આવતું નથી તે નાહક શામાટે ભીતિથી ભડકીને સ્વકર્તવ્યભ્રષ્ટ થવું જોઈએ? અલબત્ત કદાપિ ભીતિ ધારણ કરીને સ્વકર્તવ્યભ્રષ્ટ ન થવું જોઈએ. જયશિખરીએ ભુવડની સાથે છેવટ સુધી યુદ્ધ કરી સ્વફરજને અદા કરી તે ઈતિહાસથી અજ્ઞાત નથી. કરણઘેલે જ્યારે સ્વક્તવ્યથી ભ્રષ્ટ થયો ત્યારે તે વિનાશને પામે. કરણઘેલાએ પ્રધાનની પ્રતિ કામાસક્તિ ધારણ કરી ન હતી તે તેની પતિતદશા થાત નહિ. રજપુતે જ્યારે સ્વધર્મથી ભ્રષ્ટ થયા ત્યારે અવનતિને પામ્યા. સ્વર્તવ્ય ધમફરજને અદા કરતા ભીતિથી બહીવું ન જોઈએ અને શત્રુપક્ષમા વા પરપક્ષમા ભળી આત્માની પતિતદશા ન કરવી જોઈએ. ભીતિના સંસ્કારે હઠાવવાને જે જે કાળે જે જે ઉપાયે લેવા ઘટે તે લેવા અને સર્વપ્રકારની ભીતિને હઠાવી કાર્યપ્રવૃત્તિયોમા ચોગ્ય બનવું જોઈએ. ગરીબાલ્લી વગેરે પાશ્ચાત્ય દેશ સુધારક અને લ્યુથર વગેરે ધર્મસુધારકનાં ચરિત્રે વાચવાથી માલૂમ પડશે કે તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતા પૂર્વે ભીતિને ત્યાગ કર્યું હતું જેના ધડ પર શીર્ષ ન હોય એવી નિભીતિથી જે કાર્ય કરવામાં પ્રવૃત્ત છે તે આત્મશૌર્ય પ્રકટાવીને તથા સ્વાશ્રયી બનીને અપૂર્વ કાર્યો કરવાને શક્તિમાન થાય છે. અતએ ઉપર્યુક્ત લેકમાં સાત પ્રકારની ભીતિ ને ત્યાગ કરીને જે આત્મામાં સ્થિર થયો છે તે કાર્ય કરવાને અધિકારી થાય છે એમ જે કમ્યું છે તે ખરેખર યોગ્ય જ કહ્યું છે. સાત પ્રકારની ભીતિયોને ત્યાગ કરવાની સાથે જે જનારા હોય છે તે કાર્ય કરવાને અધિકારી બને છે તે પણ યોગ્ય જ કચ્યું છે. સાત ભીતિયોને ત્યાગ કરીને આત્મામાં સ્થિર થવાથી આત્માની સત્યશાન્તિને અનુભવ થાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ણ - નકના ર - - જ - - - - - - - - - - (૧૪૬) શ્રી કમ ગ ગ્રંથ-સર્વિચન. ~~~ ~ ~ ~~ ~ ~~~ ~~ ~ સાત ભીતિયોના ત્યાગની સાથે ચંચલતા ટળે છે અને ચંચલતા ટળતાં આત્મા શુદ્ધવરૂપમાં સ્થિર થાય છે અને તેથી કર્તવ્યકાર્ય ફરજને બજાવતા અતરંગમાં તેને સ્થિરતાને જમાવ થાય છે. આત્મા પિતાને શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈને પ્રત્યેક ફરજ બજાવે છે ત્યારે તે બાહ્યવિશ્વમાં એક અલિપ્ત જ્ઞાનયોગીની તુલનાને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ભીતિયોના ત્યાગની સાથે આસકિતને દૂર કરવાની જરૂર છે. સર્વ પદાર્થોમાં જે જે મને દ્વારા આસક્તિ થાય છે તેથીજ ખરેખર બંધાવવાનું થાય છે. પ્રતિષ્ઠાની આસક્તિ, નામની આસકિત, કામની આસક્તિ, કીર્તિની આસક્તિ, અને રૂપની આસક્તિ, આદિ અનેક પ્રકારની આસક્તિયો થવી એજ સંસાર છે. અનેક પ્રકારની આસક્તિયોને ટાળીને કર્તવ્યકોની ફરજ અદા કરવી એ મુશ્કેલ કાર્ય છે છતા આત્મજ્ઞાનીઓ આત્મસામર્ચે આસક્તિભાવને પરિહાર કરીને અનાસતિભાવે આ વિશ્વમાં કર્તવ્ય કર્મના અધિકારી બને છે. આ વિશ્વમાં નામરૂ૫મા થતી આસક્તિને વારતા સર્વપ્રકારનાં બંધનમાંથી મુક્ત થવાય છે અને જીવ શિવરૂપ બની જાય છે. પિતાના સ્વાધિકારે આવશ્યક કાર્યો કરતાં આસકિતભાવ પ્રકટે છે કે નહિ તેની જ્ઞાતા પિતાને આત્મા હોવાથી પિતાને આત્મા તેની સાક્ષી પૂરી શકે છે. અએવ સ્વાધિકારે પ્રત્યેક કાર્ય કરતા અનાસક્તિ ભાવે કાર્યની યોગ્યતા મેળવવા પ્રયત્ન કરે જોઈએ. સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતા જે જે અશે અનાસકિત, રહે તે તે અશે સવકર્મકરણયોગ્યતા પ્રગટ થઈ એમ અવધવું. નિર્વિષ દાઢાવાળે સર્પ અન્ય જીવને પ્રાણ સંહરી શકશે નહિ. ભલે તે ગમે ત્યાં ફરે તેમ અનાસક્ત જ્ઞાની વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોને સ્વાધિકાર કરતાં કેઈ સ્થળે બંધાતું નથી અને જ્યાં જ્યા બંધાવવાનું થાય છે ત્યા તે નિબંધ રહી શકે છે. અન્તરાત્માઓ અનાસક્તિભાવની પ્રગતિમા આગળ વધીને તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મને કરતા આત્મોન્નતિની ભાવના અને ગુણસ્થાનક દશામા થી પતિત થઈ શક્તા નથી અને તેઓ અનાસક્તિથી પ્રત્યેક કાર્યના સંબંધમાં આવતાં જલપંકજવત્ નિર્લેપ રહી શકે છે. આવી તેમની દશા હોવાથી અમુક પ્રકૃતિના બંધન અપેક્ષાએ તે તે અપુનબંધક રહી શકે છે અને તે તે પ્રકૃતિના અભાવે નિર્લેપ રહી શકે છે. ભરતરાજાએ ગૃહાવાસની સ્થિતિમાં સ્વાધિકારે કર્તવ્ય કરવામાં અનાસક્તિપણાથી યોગ્યતા મેળવી હતી અને તેથી તેઓ છખંડ રાજ્યપાલન આદિ અનેક સાંસારિક કાર્ય કરવામાં નિર્લેપ રહીને દ્રવ્ય અને ભાવથી ગણતા આદર્શભુવનમાં દ્રવ્ય અને ભાવથી સ્વસ્વરૂપ અવલેકને કેવલજ્ઞાન પામ્યા હતા. કર્મયોગની પ્રવૃત્તિનું અનાસકત જીવન ગાઈવામાં ભરતરાજાનું જીવન આદર્શરૂપ બનીને વિશ્વમનુષ્યોને અનાસક્તિભાવ માટે કેટલી બધી અસર કરે છે તેને અન્તરમાં અનુભવ કરવો જોઈએ. કૃમપુત્રનું અને વિદેહીજનક નું અધ્યાત્મણિએ જીવનચરિત્ર, વિલોકવામાં આવશે તે, તેઓ સ્વાધિકારે કર્તવ્યકમ કરતા આત્મન્નિતિને પામ્યા હતા, તેનું મુખ્ય કારણ અનાસક્તિભાવ અવબેધાશે. વિશ્વબગીચા Page #251 -------------------------------------------------------------------------- ________________ નિજ ફરજ શું છે? (૧૪૭). માં ફરવાને અને તેને દેખાવાને હક છે પરંતુ તેમાં આસક્ત થવાથી કઈસુખ પ્રાપ્ત થતું નથી, ઊલટું બંધાવાનું થાય છે એ ખાસ અન્તરમા અનુભવવાની જરૂર છે. આસતિથી જે મનુષ્યો સંસારમાં વક્તવ્યને કરે છે તે મનુષ્યો વક્તવ્યમાં ઉચ્ચ સાત્વિક રહી શકતા નથી અને તેઓ આત્માની આજુબાજુનું આસક્તિભાવનું વાતાવરણ પ્રકટાવીને તેઓ બ્રહ્માંડસ્થ મનુષ્યોને તથા અન્ય પ્રાણીને પણ આસક્તિભાવના વાતાવરણની અસર કરીને તેઓનું બુરું કરવામાં નિમિત્તભૂત થાય છે. આ વિશ્વમાં સાંસારિક વા ધાર્મિક જે જે કાર્યો કરવાનાં હોય છે તે તે કાર્યો કર્યા વિના છૂટકે થતું નથી, પરંતુ આતિથી તે આત્મન્નિતિના શિખર પરથી પડવાનું થાય છે એ કદાપિ ભૂલવું ન જોઈએ. અનાસક્ત મનુષ્ય મૃત્યુસમીપ આવતા પણ જરામાત્ર ગભરાતા નથી અને ઉલટું તે તે મૃત્યુ આવતા જાણે પરવારીને બેઠે હેય એ જણાય તેથી તેને જીવન અને મૃત્યુમાં હર્ષશેક થતું નથી. અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકાર જે કાર્યો કરવામાં વિશ્વના નિયમે પિતાના પર આવી પડેલી સેવકની દશા પૂર્ણ કરાય છે પરંતુ તે માટે કઇ રાગદ્વેષના બંધને બંધાવાનું પુનઃ થતું નથી. સ્વાધિકાર ર્તવ્યને કરવાથી એક્ઝાતની વિશ્વમાં કર્માદિયેગે પ્રાપ્ત કરેલી સેવની ફરજ પૂર્ણ રીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું? અને નીચત્વ શું? વસ્તુત વિચાર કરવામાં આવે તો તેમાં ઉચ્ચત્વ અને નીચત્વની કલ્પનાને જામાત્ર અવકાશ મળતો નથી. જે જે ફરજો અદા કરવાની છે તેમાં પ્રવૃત્ત થતાં કસેટીએ ચઢેલાં અને છેદતાપથી પસાર થતા સુવર્ણની પેઠે સ્વાત્માની શુદ્ધતા થાય છે અને આન્તરિક દ્રષ્ટિએજ કર્તવ્ય કર્મ સધાય છે એમ અનુભવવું; આસામનુષ્ય જે કર્તવ્યર્મપ્રવૃત્તિમાં આત્મભોગ આપે છે તેનાં કરતાં અનાસક્તમનુષ્ય સ્વાધિકારે વક્તવ્યફરજને અપ્રમત્તભાવે બજાવવામાં સારી રીતે અંત્મભેગ આપી શકે છે અને તે કઈ પણ જાતની લાલચમાં નહિ ફસાઈ જવાથી તે આત્મશક્તિઓને પણ સારી રીતે ખીલવી શકે છે. આસક્ત મનુષ્ય કઈ પણ સ્વાર્થથી પ્રવર્તે છે તેથી તેની પરમાર્થ ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત રહે છે તેથી તે આત્મગ આપતા સંકેચાય છે અને કઈ વસ્તુમાં આસકિતથી બંધાઈ જઈ આગળની દશાને પ્રાપ્ત કરી શક્ત નથી. અને શબ્દાદિક વિષયોની આસક્તિમાં શ્વપ્રવૃત્તિની મહત્તા અવબોધે છે તેથી તે વક્તવ્યના વાસ્તવિક પ્રદેશોમાં વિચરી શક્તો નથી અને ચિત્તની આસક્તિ જેમાં થએલી છે એવા પદાર્થોની અપ્રાપ્તિએ તે શેકષ આદિ દેને વશ થઈને અન્યજગત જાને તુચ્છ દૃષ્ટિથી દેખીને વાત્માની પરમાત્માને ખીલવવામાં મહાવિઘ્ન ઊભાં કરે છે અનાસક્ત મનુષ્ય તે માત્ર સ્વર્તાયફરજને પૂર્ણ કરવામાં લક્ષ્મપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને શબ્દાદિક વિષયોની આસક્તિ માટે ખાસ પ્રવૃત્તિ ન કરતા હોવાથી અને તે પિંડ અને બ્રહ્માંડની સંરક્ષા અને પ્રગતિયોગ્ય પ્રવૃત્તિને કરવી એ નિજફરજ છે એટલુંજ માત્ર Page #252 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ ) શ્રી કયાગ પ્રથસવિવેચન, અવબાધતો હાવાથી કાર્યપ્રવૃત્તિ પ્રમાણે લ ન થાય તેપણ તે શાકાકિ દષાના નીચે ખા કચરાઈ જતા નથી. કોઈ પણ પદાર્થ દેખવા, શબ્દ સાંભળવા, સુધવું, સ્પર્શ કરવા, પદાર્થોનુ ભક્ષણ કરવું અને મનન કરવું એમ નેત્રાદિક ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી થયોપશમમાં વૃદ્ધિ કરવી, શરીરને પાષવુ, નવુ અનુભવવુ, ઇન્દ્રિયોની માહાથથી આત્માની ઉન્નતિ કરવી અને તેને સ્વસ્થવિષયપ્રતિ વ્યાપારમાં પ્રવર્તાવીને આત્મપ્રગતિ કરવી એ પાતાની કર્તવ્યફરજ છે; પરન્તુ ઇન્દ્રિયાની પ્રવૃત્તિદ્વારા વિષયોની આસક્તિ ધરવી એ ફરજ નથીએમ અનાસક્ત આત્મજ્ઞાની અવમેધતા હોવાથી ખાવાથી તે તેની આસપ્તમનુષ્યના જેવી આચરણા છતા અન્તરથી નિરાસત હોવાથી તે વિશ્વમા કે′માં ન અપાતા આત્મોન્નતિના મામા વિધ્રુવેગે વિચરે છે; આસક્તમનુષ્ય સ્વાર્ધના પ્રપંચે વિવાહની વી કરી નાખે છે અને તે વિષયોના દાસ બનવાથી તે કાર્યપ્રવૃત્તિમાં અનેક દાષાના તામે થાય છે. વિષયોમાં આસકત મનુષ્ય સ્વયોગ્ય વાસ્તવિકક વ્યકમ શું છે તેને દેખવામાં અધ બની જાય છે. છતા તથા શૂન્ય બની જાય છે. આસક્તમનુષ્ય સ્વહૃદયમાં મલિન વાસનાએ! કે જે અનેક દોષ દુગ ધધી ભરેલી છે તેને ધારણ કરીને સ્વયમાં પરમાત્મદેવને વિજવાનું thed socket THE THES તુચ્છ માને છે તેથી તે જે જે કાર્ય પ્રવૃત્તિયો કરે છે તેમાં તે સહુન્તનન્દસને અનુભવી શક્તા નથી અને તેથી તે અશુભ વિચારા તથા અશુભચારાના વાતાવરણને વધારીને કન્યકાર્ય ક્ષેત્રમા પ્લેગના જંતુઓના જેવા અનીને અન્યમનુષ્યોનું ધાર્મિક આરાજ્ય ખગા છે; અનાસક્ત મનુષ્ય આત્માના શુદ્ધોપયેાગની ભાવનાએ પેાતે પરમાત્મા બનીને પરમાત્માની સાથે આત્માના ઉપયોગસંબધ ચાજીને બાહ્યકતવ્યકનિ આજીવિકાદિકારણે ફરજ Ûિએ કરતા છતા અનાસક્ત રહીને આત્માની શુદ્ધતાના વિચારે અને આચારાનું શુભ વાતાવરણ પેાતાની આજુબાજુ ચારે તરફ્ કર્તવ્યક્ષેત્રમાં પ્રસારીને સ્વસબધમા આવનાર મનુષ્યોની પ્રગતિ કરવાને તે સહાયકારક અને છે. રોગુણી આસક્ત, તમેગુણી આસક્ત અને સાત્વિકગુણી આસક્ત એમ આસક્તમનુષ્યોના રોવૃત્તિ આદિ વૃત્તિભેદે ભેદ પડે છે, રજોગુણી અને તમેગુણી મનુષ્યોની આસકિત કરતા સાત્વિક મનુષ્યોની આસક્તિ ઉચ્ચ અને શુદ્ધ હાય છે તેથી તે સાત્વિક આસક્તિમાંથી નિરાસક્તિભાવમાં પ્રવેશવાને શક્તિમાન થાય છે. આસક્તિના બે ભેદ છે. શુભ આસક્તિ અને ખીજી અશુભાસક્તિ. અશુભાસક્તિથી શુભાસક્તિમા જવુ અને શુભાસક્તિમાંથી અનાસક્તિ ભાવમાં જવું આસકિતના ત્યાગ કરીને એકદમ નિરાસક્ત બનવું એ તે ખેલવામાં અગર વિચારમાં ખની શકે પરન્તુ અન્તરમાં પ્રગટતી અનેક આસક્તિયોના ત્યાગ થવા એ તે આત્મજ્ઞાનીઓને અત્યંત પ્રયાસે પ્રાપ્ત થઈ શકે છે માહનીય રાગાદિક પ્રકૃતિયોની તીવ્રતા ટળીને જેમ જેમ મન્ત્રતા થતી જાય છે તેમ તેમ અનાસક્તિત્વ પ્રાપ્ત થાય છે એમ સાપેક્ષાભાવે અખાધવું. હું મનુષ્ય'! જેમ જેમ તું આસકિતથી વામ પામતા જઈશ તેમ તેમ તું સ્વકર્તવ્ય Page #253 -------------------------------------------------------------------------- ________________ -- ----- આસક્ત અને અનાસક્તને તફાવત શું? ( ૧૪૯) કાર્ય ફરજોશુટી) માં અધિકારી થતો જઈશ અને અપ્રમત્તલાવે નામરૂપ નિમિત્તે ઉભવતી અહંતાદિકવૃત્તિયોમાં ફસાઈ શકીશ નહિ એમ નિશ્ચયતઃ દુદયમાં અવધારી જે મનુષ્ય શુકજ્ઞાની નથી હોતું અને શુક્રવૃત્તિવાળ નથી હોતે તે ઉપર્યુક્ત અનાસક્તભાવના મહત્વને અવબોધી શકે છે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનાસક્તભાવની વૃદ્ધિ કરવાને ઉત્સાહ ધારી શકે છે. કર્તવ્ય કાર્યથી રણક્ષેત્રમાંથી પાછા ન ફરવું અને અનાસક્તિને પ્રતિક્ષણ ખીલવવી એજ વાસ્તવિક કર્મયોગિની અધિકારિતાનું આતરિકર્તવ્ય છે. જે કર્મયોગી પિતાનું મન પરમાત્માને સમર્પે છે અને પરમાત્માની પાસે મન રાખીને વિશ્વમાં તાધિકારે કર્તવ્ય સર્વ કાર્ય કરે છે તે જ પ્રભુને લકત છે અને તેજ વર્ત– વ્યકાર્યોના અણુઅણુમાં ભાવનદષ્ટિએ પરમાત્માને ભાવી શકે છે તેથી તે ગમે તેવા ધૂલીપ્રક્ષાલન જેવા કાર્યમાં પણ કર્મચગીની ફરજને અદા કરતો તો આનન્દી રહે છે. અનાસકત મનુષ્ય કેઈ પણ મનુષ્યની લાંચરુશવત ગ્રહી શકતો નથી અને વક્તવ્યસબિન્દુની ચારે તરફ તેને સુવર્ણરાશિ દેખાય છે તે પણ સ્વીકાર્ય પ્રવૃત્તિની જ આગળ તેને તે નાકના મેલ સમાન લાસે છે તેથી પ્રામાણ્ય પરિહરી કદાપિ અપ્રમાણિક બની શકતો નથી. અનાસક્તમનુષ્ય આસક્તિરૂપ તમના અભાવે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે અવલકવા સમર્થ થાય છે અને તે ગમે તેવી લાલના પ્રસંગે પણ સ્વાસ્વાતંત્ર્યકર્તવ્યપ્રવૃત્તિને ત્યાગ કરીને પરતંત્ર બનીને અન્યની હાજીમાં હા અને નાઇમાં ના ભેળવતું નથી. અનાસક્તમનુષ્ય શુષ્ક મૃત્તિકાના ગોળા જેવો છે અને આસક્ત મનુષ્ય લીલી મૃત્તિકાના ગોળા જે છે. લીલી મૃરિકાના ગેળાને ભીંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભીંત પર ચેટી જાય છે અને સુકી મૃત્તિકાના ગેળાને જીત સાથે અફળાવવા આવે તે તે ભીંતની સાથે ચુંટતો નથી તઢત આસકતમનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પદાર્થના સંબંધમાં આવતાં અનરથી તે બંધાય છે અને અનાસક્ત મનુષ્ય સ્વાધિકાર કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થોના સંબંધમાં શરીરાદિયોગે આવે છે પરન્તુ અન્તરમાં તેને આસક્તિ ન હોવાથી અત્તરથી કેઈની સાથે બંધાતું નથી. અતએપ સ્વાધિકાર ર્તવ્ય કાર્યમાં અનાસક્ત મનુષ્યની ચેચતા સિદ્ધ કરે છે. આસકિત ભાવને ત્યાગ કરીને મનુષ્ય અનાસકત બની સ્વાધિકાર સર્વ કાર્યોને કરવાં જોઈએ. કેટલાક મનુષ્યો તર્ક કરે છે કે યદિ અનાસતિ થઈ તે પશ્ચાત્ સાંસારિક વા ધાર્મિક કાર્યો કરવાની શી જરૂર છે? જે જે બાબતની આસકિત હોય છે તે તે બાબતના કને કરવો પડે છે અને ત્યારે અનાસક્તિ થાય છે ત્યારે તે કાર્ય કરવાની ઇચ્છા થતી નથી એટલે તેની પ્રવૃત્તિ થઈ શક્તી નથી. આ તકના સમાધાનમાં કહેવાનું કે જે જે કાર્યોની જરૂર છે તે અને તે સ્વાશ્રમ અવસ્થા આદિ સ્થિતિએ કરવા માટે કર્નલ તરીકે સિદ્ધ કરે છે, તે તે પદાર્થોની ઈચ્છા ન થાય તે પ સ્વાધિક નિમણુ થએલી Page #254 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) શ્રો કર્મયોગ ગ્રથ-સવિવેચન. ફરજના અનુસાર તે તે કરવા પડે છે, શ્રીતીથકરને દેશના દેવી પડે છે. અન્તરાત્માઓને અનિરછા છતાં પણ અમુક કાર્યની પ્રવૃત્તિને પ્રારબ્ધાદિક સ્થિતિએ સંપ્રાસ સ્વાધિકારે કરવી પડે છે. ખપમા આવનાર પદાર્થોની પ્રાપ્તિ માટે આસકિત વિના પ્રવૃત્તિ કરવાથી નવીન કર્મથી બંધાવાનું થતું નથી અને આત્માની શુદ્ધતા થાય છે. અનિચ્છાએ પણ પ્રારબ્ધ કર્મ પ્રેરણુએ આહારદિક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે છે. અતએ આસકિતથીજ કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું પડે એ નિયમ સિદ્ધ થતું નથી. જે જે કાર્યો ઈરછવા યોગ્ય છે તેમા પશ્ચાત્ ઈરછા વિના વિજ્ઞાને તેની આવશ્યક્તા અવબોધીને તેની પ્રવૃત્તિમાં અનાસક્તભાવે પ્રવૃત્ત થઈ શકાય છે એ અન્તરાત્માને અમુક દશાએ અનુભવ આવે છે અને તે પ્રમાણે અનાસક્તિભાવે પ્રવર્તી શકાય છે અને તેથી આશ્રવરૂપ સમુદ્રના તરો વચ્ચે તરતાં અને આથડતા પણ આસવસમુદ્રમાં ડુબી શકાતું નથી. અતએવા અનાસક્ત થવાને માટે આત્મજ્ઞાની સદ્ગુરુની ઉપાસના કરીને સ્વાધિકારે કર્તવ્ય કર્મની યોગ્યતાને પ્રાપ્ત કરવી જોઈએ. કર્તયકાર્યની ઉપયોગિતા અને આવશ્યક્તા યાત, છે તાવત્ તે કર્યા વિના છૂટકે થતો નથી. સ્વશીર્ષે આવી પડેલાં કાર્યો ન કરવાથી જગત્ વ્યવહારમાં રહી શકાતું નથી અને વ્યવહારને ઉચ્છેદ થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે. અએવ અનાસકિતથી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ કે જેથી દેશનું, સમાજનું, જ્ઞાતિનું, કુટુંબનું, સ્વજનનું, સ્વનું શ્રેય થઈ શકે. ભદ્રબાહુસ્વામી નેપાલમા મહાપ્રાણાયામનું ધ્યાન ધરતા હતા તે પણ સંઘસેવા નિમિત્તે તેમણે અન્ય સાધુઓને પઠન કરાવવાનું કાર્ય કર્યું વિષ્ણુ મુનિને શ્રમણસંઘ રક્ષા નિમિત્તે મેરુપર્વત પરથી દયાન સમાધિને ત્યાગ કરીને આવવું પડયું. શ્રી કાલિકાચાર્યને ગ્રીક-ઈરાનના અમીરોને ઉશ્કેરીને ઉજજયિનીમાં ગદૈભિલ્લ રાજાને નાશ કરાવવા માટે લાવવા પડ્યા તેમાં સંધરક્ષા અને ઘર્મરક્ષાદિ કાર્યોની ફરજ પિતાના શીર્ષ પર આવેલી પડેલી તેથી તેમા આત્મભોગ આપવાની કર્તવ્યતાને અનાસકિતભાવે તેમણે સ્વીકારી હતી. આસકિત વિના સ્વપશ્રેય ઉદયની ઉપયોગિતાને નિશ્ચય કરી કર્તવ્ય કાર્ય કરતા દૈવીશકિતની સાહાચ્ય મળે છે. કેઈ પણ પદવીની આસકિતથી કર્તવ્યપરાયણ થતાં ત્યાં અટકવાનું થાય છે અને આગળની ઉન્નતિના માર્ગો ખુલ્લા થઈ શકતા નથી. કીર્તિ માન અને પૂજા વગેરેના આસક્તિથી અન્ય મનુષ્યો સાથે રાગદ્વેષાદિકષાયોનું સંઘર્ષણ થાય છે અને તેથી સ્વકીય આત્મભેગથી જે જે શ્રેય કરવાનું હોય છે તે રહી જાય છે અને આત્માની શક્તિઓને અને સમયને અશુભ માર્ગે બહુ વ્યય થાય છે. ઈલકાબ પદવી માન વગેરેની આસકિતથી કાર્યમાં પ્રવૃત્તિમાં કરવાથી અનેક મનુષ્યોને હાનિ પહોંચાડવાનો પ્રસંગ આવે છેઅન્ય મનુષ્યોની સેવામાં પરિપૂર્ણ આત્મભોગ આપી શકાતું નથી. ઈલ્કાબ માન પ્રતિષ્ઠા વી મળે છે તે કાર્ય કરવાથી મળ્યા કરે છે પરંતુ તેમા આસક્તિ રાખીને જે કાર્ય કરવાનું Page #255 -------------------------------------------------------------------------- ________________ આસક્તિથી કણે કણે શું ગુમાવ્યું? ( ૧૫૧ ) છે તેનું સાધ્યબિંદુ વિસ્મરીને ઈલ્કાબ પદવી વગેરેને સાધ્યબિન્દુ તરીકે કલ્પી આસકત ના થવું જોઈએ. સામાજિક ધર્મકાર્યોને અનાસક્તભાવે કરવાથી વિશ્વ મનુષ્યો તરફથી માન ન મળે તે પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાથી પતિત થવાને અને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગે પ્રાપ્ત થતું નથી. અનાસકત મનુષ્યો આવશ્યક કર્તવ્ય છે જે દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ હોય છે તેઓને વિસ્મરી જતા નથી અને કર્તવ્યસાધ્ય માર્ગથી ભ્રષ્ટ થઈને અન્ય માર્ગો ગમન કરી શક્તા નથી. શિવાજીને દેશદ્ધાર સ્તં કર્મ કરવાનું હતું તેથી તેની સામગ્રીઓ દ્વારા તે કાર્યમાં પ્રવૃત્ત થયો પરંતુ અન્ય રૂપવતી સ્ત્રીઓમાં તે આસકત થયે નહિ તેથી તે સ્વકાર્યની સિદ્ધિમાં વિજય પામ્યો. અલાઉદ્દીન વગેરે બાદશાહોએ પરસ્ત્રીમાં આસક્તિ ધારણ કરી તેથી તેઓ સ્વીકાર્યમાં આગળ વધી શક્યા નહિ અને સ્વવશની ચિરસ્થાયિતાનો પાયો મજબૂત કરી શક્યા નહિ. પૃથુરાજ ચેહાણને પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઈને શાહબુદ્દીનની લાલચમાં ફસાયો તેથી હિંદુઓનું રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તમા ગયું તેમા ખાસ આસક્તિભાવ જ કારણભૂત હતે. ચાપાનેરના રાજાને પરસ્ત્રી પર આસકિત થઈ તેથી તે રાજ્યકર્તવ્ય કાર્યપ્રવૃત્તિના પ્રામાયથી ભ્રષ્ટ થયો અને તેનું રાજ્ય નષ્ટ થયું. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પર આસતિ ધારણ કરી તેથી તેણે સદાને માટે ગુર્જરભૂમિને પરવશ કરી. શુભ આસક્તિ અને અશુભ આસકિતને જાણવાથી પ્રથમ તે અશુભ આસકિતને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થોની ધર્માદા નિમિત્તે આસકિત ધારણ કરવી પડે છે તેને શુભાસકિત કહેવામાં આવે છે. શુભકપાયોપૂર્વક બાહ્ય પદાર્થની વાંછાને શુભાસક્તિ કહેવામાં આવે છે. કર્તવ્ય કાર્યોમાં જ્ઞાનીઓ શુભાસક્તિ કરતાં સ્વફરજને વિશેષ મહત્ત્વ આપે છે; કારણ કે ફરજ માનીને અનાસકિતથી કાર્યો કરતા કષાની મન્દતા રહે છે અને ઉચ્ચ ધર્મમાર્ગોમા ગમન કરતા પ્રથમ ગ્રહીત કાર્યોમાં બંધાવાનું થતું નથી તેમજ સર્વ કાર્યો કરતાં છતા સર્વથી ચારાપણુને નિત્સંગભાવ અનુભવી શકાય છે. જે છે તે સર્વ સુખ ખરેખર આત્મામાં છે. તે વિના અન્ય કશું કંઈ મારૂં જડ વસ્તુઓમાં નથી અન્ય આત્માઓના પ્રસંગમાં આવીને મારે વ્યવહારમાર્ગે જે ફરજો બજાવવાની છે તે બજાવવી પડે છે. જે કંઈ કરાય છે તે ફરજના લીધે જે કંઈ કરું છું તે ફરજેને લઈ કરૂં છું મારી ફરજથી વિશેષ કંઇ કરી શકાતું નથી તેમા માન અને અપમાનની લાગણીઓને સેવવાની કંઈ જરૂર નથી કર્તવ્ય કાર્ય કલ્પ વા ફરજના આધીન થઈ અનાસક્તભાવે મારે કર્તવ્ય કાર્ય કરવાનાં એમા અનાસક્તભાવે જે જે અંશે પ્રવૃત્તિ થાય છે તે તે અંશે મુકતતા અનુભવાતી જાય છે એમ જે સ્વકીય ફરજને આચરે છે તે મનુષ્ય અનાસક્તભાવમાં વધતું જાય છે અને આસક્ત મનુષ્યો કરતા આન્તરિકનિર્લેપતાને વિશેષ પ્રકારે ખીલવવા શક્તિમાન થાય છે તેમજ તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં આન્તરિકનિર્લેપતાએ નિષ્ક્રિય બને છે તથા બાહ્યથી સકિય વર્તે Page #256 -------------------------------------------------------------------------- ________________ - કક - - - - અને પાક :-- - - - - - - - - - - - - - - - મા - જનક નાના નાના નાના નાના-નાના (૧૫ર ) શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન, BE છે, જ્ઞાનયોગના અનુભવમાં જે જે કર્મયોગીઓ ઊડા પ્રવેશેલાં હોય છે તેઓ અનાસકર્ત બનીને નિર્વિષસર્પની પેઠે કર્તવ્યપ્રવૃત્તિથી સ્વપરને હાનિ કરી શકતા નથી, અનાસકત મનુષ્ય કર્તા છતાં અકર્તા બને છે, તેના બાહ્ય કાર્યો અમુક દષ્ટિએ દેશી જણાય છે છતાં આન્તરિકદેષભાવથી વિશ્વમા આદર્શજીવનમાં મૂકવા સમર્થ થાય છે. પ્રવૃત્તિયોગને અધિકારી ખરેખર અનાસક્ત મનુષ્ય છે એવું અનુભવીને અનાસકતભાવની મહત્તા અને આસકિતની લઘુતાનું વિવેચન કરવામા આવ્યું છે. બાહ્યથી નિષ્ક્રિય બનીને જે અનાસકિતને મેં ટાળી એમ માને છે તે મેહના સંસ્કારોથી બચી જ નથી. જે સ્વાધિકાર જે જે સ્થિતિમા પિતે હોય તેમાં જે જે કર્તવ્યપ્રવૃત્તિઓ કરવાની છે. તેઓને કર્યા છતા નિર્લેપ રહે છે તે ખરેખર અનાસક્તભાવને અનુભવ કરી શકે છે અને આસકિતને ટાળવા પ્રયત્ન કરતો રહે છે, તેથી તે સ્વકર્તવ્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થઈ મન્દવીર્યવાન બનતો નથી. જે જે કાર્યો કરવાના હોય છે તે વિના અન્ય કાર્યના સંક૯૫વિકલ્પને ત્યાગ કરીને જે મનુષ્ય સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળો થઈને રહે છે તે કાર્ય કરવાને અધિકારી ઠરે છે. અનાસકત મનુષ્યો અન્ય પદાર્થોની આસકિતના અભાવે જે જે કાર્યો કરવાના છે તેમાં ઉપયોગ રાખી શકે છે અને અન્ય બાબતનાં સંકલ્પવિકલ્પને ત્યાગ કરી શકે છે. શેઠ દેરાસરમાં પૂજા કરવાને ગયા છે, અને ચિત્ત તે ઢઢવાડામાં ભટકે છે ત્યારે તે દેરાસરમા પ્રભુપૂજા અને ઢેઢવાડામાં ઉઘરાણી કરવાની–એ બેમાંથી કર્યું કાર્ય સારી રીતે સિદ્ધ કરી શકવાના હતા? અલબત્ત બેમાંથી એક પણ કાર્ય સિદ્ધ કરી શકવાના નહિ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય સંમુખ દષ્ટિ રાખીને ધ્યાન ધરતા હતા અને અન્તરમા તે યુદ્ધના વિકલ્પસંકલ્પવડે વર્તતા હતા. તેથી તેઓ નરકગતિયોગ્યદલિક ગ્રહણ કરતા હતા. જે જે કાર્યો કરવાનાં હોય તે શૂન્યોપયોગથી અર્થાત્ શૂન્યચિત્તથી થાય અને અન્ય કાર્યોના સંકલ્પવિન્ધમાં મન રમ્યા કરે તો તેથી તે તે કાર્યોની સિદ્ધિમાં અનેક વિદને સ્વહસ્તે થાય એમાં શું આશ્ચર્ય ? અલબત્ત કંઈ પણ આશ્ચર્ય નથી. શેઠ કાયોત્સર્ગ ધ્યાનમાં સાધુ બનીને ઉભા રહેલા છે અને મનમાં પુત્રોના કાર્યોની ચિન્તા કરે છે તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્યાથી વિજય પામી શકે. શેખચલ્લીવત્ જે કંઈ કરે છે તે તેમા હાનિ પ્રગટાવે એમાં કંઈ આશ્ચર્ય નથી. ભસવું અને આ ફાકવો એ જ કાર્યને શ્વાન એક સાથે કરી શકે નહિ તેમજ જે કાર્ય કરવાનું છે તેને ઉપયોગ માત્ર શૂન્યચિત્ત તે કાર્ય કરવામાં આવે અને અન્ય બાબતેના વિકલ્પ અને સંકલ્પ કરવામાં આવે છે તેથી હસ્તકૃત કાર્યોમાં શકિતયોને ફેરવી શકાય નહિ એ બનવા યોગ્ય છે. જેમાં જે સ્વઘિકારે કર્તવ્ય કર્મો કરવાના હોય છે તેમાં ઉપયોગ ધારણ કરવું જોઈએ. એક નગરમાં એક સુવર્ણકાર રહેતું હતું. તે ઝાઝરમાં ઝીણી કારીગરી ઝીણા ઓજારવડે કરી હતે. તે કાર્યમાં એટલે બધે અનન્ય ચિત્તવાળે ઉપયોગી બની ગયો હતો કે તે Page #257 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગથી ફાયદા. ( ૧૫ ) આગળથી રાજાનું સૈન્ય ચાલ્યું ગયું તે પણ તેની ખબર તેને પડી નહિ એવી તેની અનન્યચિત્તતાથી તે ઝીણી કારીગરી કરવાની સ્વપ્રવૃત્તિમા વિર્ય પામ્યો અને તેનું દૃષ્ટાંત સર્વ લેકેને ગ્રહણ કરવા યોગ્ય થયું. શ્રી વીરપ્રભુએ દ્વાદશ વર્ષ પર્યન્ત આત્મધ્યાનમાં ચિત્ત રાખ્યું અને કેવલજ્ઞાન પ્રકટાવ્યું. જે જે કાર્યો કરવાના હાથમાં લીધા હોય તે તે કાને સંયમ કરવું જોઈએ અર્થાત્ તે કાર્યોમા ચિત્તને રમાવીને તલ્લીન બનાવવું જોઈએ. બાહ્ય સાર્વજનિક વિશ્વોપયોગી અને સર્વોપયોગી કાર્યોમાં તન્મય બની જવું જોઈએ અર્થાત તે તે કાર્યોનો ઉપયોગ રાખવું જોઈએ કાર્યપ્રવૃત્તિમા અનન્ય ચિત્તવાળા થવાથી કર્તવ્ય કાર્યોને ચારે તરફથી ઉપયોગ રહે છે અને તત્સંબંધી કાર્મણકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી અનેક શેધો કરી શકાય છે. એડીસન શેધક અને દાક્તર બોઝ જેવા શેધકે સ્વીકાર્યમાં અનન્ય ચિત્તવાળા બનીને વિશ્વમાં અનેક પ્રકારની શોધ કરી રહ્યા છે. કર્તવ્ય કાર્યમાં એકમના થયા વિના તે કાર્યની સિદ્ધિમા અનેક પ્રકારના વિક્ષેપ નડે છે. કર્તવ્ય કાર્ય સંબંધી ઉપયોગ ખીલ હોય તે કર્તવ્ય કાર્યમા ચિત્ત રાખીને અન્ય બાબતેના વિકલ્પ અને સંકલ્પને ત્યાગ કરવો જોઈએ. એક પાદરીના હસ્તથી લખાયેલું ને પલીયન બોનાપાર્ટીનું જીવનચરિત છે તેમાં લખ્યું છે કે નેપોલીયન બોનાપાર્ટ જે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે કાર્યને ઉપયોગી બની જતે. નેપેલીયન ચાલતી લડાઈએ તે જે કાર્યમાં પ્રવૃત્ત થતું હતું તેમા એકમના બની જતો હતે. જ્યારે તે ખાવા બેસતું હતું ત્યારે ખાવાના વિચાર વિના અન્ય બાબતના વિકલ્પસંક ને કરતે નહતું. જ્યારે ઉંઘવાના વખતે ઉંઘતે ત્યારે સર્વના દેખતા તુર્ત ઉંઘી જાતે અને જાગવાના ટાઈમે તુર્ત જાગી જતું. જ્યારે તે જે જે કાર્ય કરતા તે વિના અન્ય બાબતમાં ઉપયોગ દેતો નહતો, તેથી તે ક્ષાત્રવીર કર્મયોગી કહેવાયો કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જે કાર્યની પ્રવૃત્તિમાં યોજાતા, તેને ઉપયોગ રાખીને અન્ય બાબતોના વિકલ્પસંકલ્પને કરતા નહતા. એવી તેમની કાર્યપ્રવૃત્તિમા અનન્ય ચિત્તવૃત્તિ હોવાથી તેઓ અનેક ગ્રન્થ રચવાને શક્તિમાન થયા હતા. રાધાવેધસાધકે સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગ રાખીને અન્ય વસ્તુ સંબંધી વિકલ્પસંકને કરતા નથી તેથી તેઓ સ્વકાર્યમાં વિજય મેળવી શકે છે. વિદ્યાથી જે જે બાબતે વિદ્યાભ્યાસ કરે છે તેમા એકમના બનીને અન્ય કાર્યના વિચારોના વિકલ્પ અને સંકલ્પને ત્યાગ કરે છે તે તે વિદ્યાધ્યયનમા વિજય મેળવી શકે છે, અન્યથા નાપાસ થાય છે. યોગી પિતાની જે જે યોગ પ્રવૃત્તિયોને આદરે છે તેમાં જે કાળે જે ક્ષેત્રે જે પ્રવૃત્તિ સેવે છે તેને પરિપૂર્ણ ઉપયોગ ધારણ કરે છે તે યોગપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકે છે અને તે જે સ્વકાર્ય પ્રવૃત્તિ અન્ય વિકલ્પસંકલ્પને સેવે છે તે તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શક્તા નથી શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ R૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - n - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૧૫૪ ) શ્રી કમજોગ પ્રથ-સવિવેચન. સ્વધ્યાનકાર્યમાં એકમના થઈ વિચરતા હતા અને અન્ય જાતના વિકલ્પસંકલ્પને વારતા હતા તેથી તેઓ ઉરચ પરમાત્મપદ પ્રાપ્તિ માટે અપ્રમત્ત ગી બન્યા હતા અને વિશાલભાવનાએ સ્તવને અને પદના ઉદ્ગારે પ્રકાશવા સમર્થ થયા હતા. જે કર્તવ્યકાર્યની સાથે પરિપૂર્ણ ઉપયોગી બનતું નથી તે વિદ્વાન શોધક જ્ઞાની ધ્યાની ગી કવિ અને ભકત બનવાને શક્તિમાન થતો નથી. આ વિશ્વમાં જે જે મહાત્માઓ પ્રસિદ્ધ થયા છે તે કર્તવ્ય કાર્યના ઉપયોગી હતા એમ તેઓના ચરિત પરથી અવધાય છે. મનુષ્ય કર્તવ્ય કાર્યને ઉપગી થવાથી અને અન્ય વિકલ્પસક વારવાથી કર્તવ્ય કર્મને વાસ્તવિક યેગી બની શકે છે. કર્તવ્ય કાર્યમાં એક સરખે ઉપગ રહે અને અન્ય બાબતના વિકલ્પસંકલ્પ ન થાય એ અભ્યાસ સેવા જોઈએ. કર્તવ્ય કાર્યને ઉપગ ને રહે અને અન્ય બાબતના વિકલ્પસંકલ્પ થાય એ આત્મશકિતને ખીલવવામાં મહાવિઘ છે. ગાભ્યાસ કરીને કર્તવ્ય કાર્યમાં ઉપયોગ રહે એવું ઉપયોગબલ પ્રદાવવું જોઈએ, મનના ઉપર આત્માને દાબ રહે છે તે જ અન્ય બાબતના મનદ્વારા વિકલ્પસંકલ્પ થતા નથી. યોગી જે કઈ ધ્યેયમા મનને યોજે છે તે તે ધ્યેયને મૂકી તેનું અન્યત્ર મન જતું નથી. એ પ્રમાણે જે કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરી હોય તેને અન્ય બાબતમા યદિ મન ન જઈ શકે તે મનમાં વિકલ્પસંકલ્પ થઈ શકે નહિ. મનને જે બાબતમાં યોર્યું હોય તેમાં ને તેમા રહે અને અમુક સમય પર્યત અન્ય બાબતને વિકલ્પસંકલ્પ ન થાય એવા અભ્યાસમાં સ્થિર થવાય તે અનેક જાતની તે તે કાર્ય સંબંધી શોધખોળ કરી શકાય છે. એક બાબતમાં મન રમવાથી મનની સર્વ મનનશકિત ખરેખર તે બાબતનું કાર્યો કરે છે અને તેથી તે બાબતને વિશેષ ઉપગ પ્રકટતાં અનેક પ્રકારનું તે સંબંધી જ્ઞાન થતા નવું શોધી શકાય છે. શારીરિકબળના ચેરો મન પણ એક પદાર્થોમાં ઉપગી રહે છે અને તેથી કર્તવ્ય કાર્યની અનેક ગંભીર ગુંચવણેને નિવેડે કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જે જે બાબતેને હાથમાં ધરે છે તેને ઉપગ ધારણ - કરે છે તેથી તેઓ અન્ય વિકલ્પ-સંકલ્પરૂપ પ્રમત્તતાનો નાશ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્ય કરવાનું હોય તેમા મનને એવી રીતે રમાવવું જોઈએ કે જેથી અન્ય બાબતના વિકલ્પ–સંકલ્પ ન થાય. કર્તવ્ય કાર્યમાં મનને રમાવવું એ વાક્યથી એવો અર્થ ગ્રહણ ન કર કે કાર્યમાં અશુભ રાગાદિના તીવ્રભાવે આસક્ત થવું; જ્યાં સુધી કર્તવ્ય કાર્ય કરતા અન્ય બાબતના વિકલ્પ-સંકલ્પ આવે છે ત્યાંસુધી કાર્યગીના તાણી મન આવ્યું નથી અને તેથી કાર્યગીએ અવધવું કે મનના ઉપર મારે કાળ જ્યાંસુધી આ નથી ત્યાસુધી હું તેને તે કાર્ય કરવામાં પ્રમત્ત છું. સ્વાધિકારે કર્તવ્ય કાર્ય જે જે કરાતું હોય તે વિના અન્ય બાબતોના વિકલ્પ-સંક આવવાથી કાર્ય કરવામાં અનેક વિક્ષેપ ઊભા થવાથી સુંદરીયા તે કાર્ય થઈ શકતું નથી. નિયમ એવો છે કે Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્વકાર્ય પ્રવૃત્તિમા ઉપયોગથી ફાયદા, ( ૧૫૫ ). જેમાં સ્વચિત્ત લાગે છે ત્યાં લક્ષ્ય રહે છે. જ્યાં પિતાનું ચિત્ત લાગતું નથી ત્યાં દેહવ્યાપાર હોય તો પણ શું ? અર્થાતુ કઈ નહિ. કાર્યનો ઉપયોગી મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિજય મેળવે છે અને ધારેલી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યને ઉપયોગી મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં જાગતા રહે છે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં અન્ય વિકલ્પ–સંકલ્પના ગે ઉંઘતા રહે છે અને તેથી ગંભીર ભૂલને પણ ત્યાગ કરી શકે છે. પ્રત્યેક બાબતમાં ઉપગે ધર્મ છે અને અનુપયોગે અધર્મ છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની અનેક બાબતે પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને ત્યાં ર્તવ્ય કાર્યના ઉપગ વિના બની શકે તેમ નથી. શતાવધાન સહસાવધાન આદિ શક્તિથી કર્તવ્ય કાર્યને ઉપયોગ ધારી શકાય છે. જે મનુષ્ય કર્તવ્ય કાર્યના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વફરજને ચૂકી જાય છે. કર્તવ્ય કાર્યને ઉપયોગી જાગત છે અને કર્તવ્ય કાર્યને અનુપની ઉંઘતો છે. કર્તવ્ય કાર્યને ઉપયેગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાતા નથી અને કર્તવ્ય કાર્યને અનુપગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાય છે અને કર્તવ્ય કાર્યની ભ્રષ્ટતા સાથે તેની અવનતિ થાય છે. ચુદ્ધાદિ જે જે કર્તવ્ય કાર્યમાં જે જે મનુષ્ય નિયુક્ત થયો હોય છે તેમાં તે યદિ અનુપ ગપણે વર્તે છે તે તે મેટી હાર ખાઈ બેસે છે સિકંદરની સાથે અનંગપાળ કર્તવ્યકાર્યમાં અનુપગપણે વર્તવાથી યુદ્ધમાં પરાજય પામ્યું હતું. પૃથુરાજચૌહાણે કર્તવ્ય કાર્યમા ચારે બાજુઓને ઉપયોગ રાખીને શાહબુદ્દીન સાથે યુદ્ધ કર્યું હોત તે પોતાના પક્ષમાં થએલી ફુટવા ક્યા ભાગમાં નબળાઈ છે તે સહેજે જાણી શકત અને તેથી હારી શકત નહિ. બૌદ્ધધર્મના ઉપદેશકે સ્વર્તિવ્ય કાર્યના ઉપગી રહીને પ્રવર્યા હોત તે તેઓને હિન્દુસ્થાન બહાર જવાને વખત ન આવત. જૈને પ્રત્યેક ધાર્મિકાર્યમા ઉપગપણે પ્રવર્યા હોત તે જૈનેની સંખ્યા ઘટવાને અને પ્રત્યેક ધાર્મિક અંગની શિથિલતાને સમય પ્રાપ્ત થાત નહિ. કાર્યમાં મન દઈને અથત ઉપયોગ દઈને જે મનુષ્ય અન્ય બાબતના વિકલ્પસંકલ્પને ત્યાગ કરે છે તેઓ વાસ્તવિક કર્મચાગી બને છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ધ અને ત્યાગીવર્ગ સ્વકાર્યમા ઉપગ ધારીને અન્ય વિકલ્પસંક ત્યાગ કરે છે તે તે અનેક પ્રકારના અનુભવે પ્રાપ્ત કરી શકે છે. ગણિત વગેરે શાસ્ત્રોની કાર્યપ્રવૃત્તિમા ઉપગ રાખ્યા વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પ્રત્યાહાર ધારણ ધ્યાન અને સમાધિ કાર્યપ્રવૃત્તિમાં મન રાખીને અન્ય બાબતના વિક૫સંકલ્પને ત્યાગ કર્યા વિના આત્મન્નિતિ વસ્તુત થઈ શક્તી નથી. જે જે કાર્ય કરવું હોય તેમા મનને છ રાખવું એ કાર્ય અતિમહાન છે. સારાશ કે કાર્યપ્રવૃત્તિમાં ઉપગ રાખીને તે વખતે અન્ય કાર્યોના વિકલ્પસંકલ્પ ન કરવા. સાંસારિક કર્મપ્રવૃત્તિ સમયે સાસારિકકર્મપ્રવૃત્તિને ઉપગ રાખ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિ સમયે વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિના સંકલ્પ અને વિકલ્પનો ત્યાગ કરવો જોઈએ. સામાયિકાર્ય કરતી વખતે અન્ય Page #260 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬ ) શ્રી કાગ ગ્રંથ-સવિવેચન, બાબતના વિકલ્પ અને સંકલ્પ કરવાથી સામાયિકલની વૃદ્ધિ થતી નથી. વિદ્યા - વ્યાપાર સેવા ક્ષાત્રકર્મ અને ધર્મકાર્ય કરવાના સમયે જે કાર્ય કરવામાં પ્રવૃત થવામાં આવ્યું હોય તેને મૂકી અન્ય કે જે તે વખતે અકર્તવ્યરૂપ હોય તેને વિકલ્પસંક૯પ કરવાથી તે તે કાર્યની હાનિ થાય છે અને આત્માની અવ્યવસ્થિત શક્તિ થઈ જાય છે. અને તેથી સ્વશક્તિને અત્યંત દુરુપગ થઈ જાય છે. અતઓવ આવશ્યક કર્તવ્યકાથે કરતી વખતે અન્ય બાબતેના સંકલ્પવિકલ્પને આવતાં જ શમાવવાની–દબાવવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ. કર્તવ્ય કાર્યમાં મનને રોકી રાખવાને પ્રતિદિન અભ્યાસ સેવ જોઈએ. અભ્યાસવડે ગમે તેવાં દુઃસાધ્ય કાર્યો પણ સુસા થઈ શકે છે. આવશ્યક áચકાર્યમાં જ ઉપગ રહે અને અન્ય બાબતોના સંકલ્પવિકલ્પ ન પ્રકટે તે માટે જે જે કાર્ય જે જે વખતે કરવામાં આવતું હોય તે તે પ્રસંગે તે તે કાર્યના સૂમ પ્રદેશમાં મનને રૂંધી રાખવું અને અન્ય બાબતમાં મન જાય તે મનને શિખામણ દઈ પાછું ખેંચી લેવું એવી રીતે કાર્યપ્રવૃત્તિમાં માનસિક પ્રતિક્રમણ કરીને દયાભ્યાસી થવું જોઈએ. જે મનુષ્ય ખા અન્ત કરણથી પ્રયત્ન કરે છે તે ઘણા અંશે આ બાબતમાં વિજય મેળવી શકે છે અને વિશ્વને આશ્ચર્ય પમાડે એવાં કાર્યો કરી શકે છે. જેમ જેમ આ બાબતને પરિપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે તેમ તેમ સ્વકાર્યમાં ઉપગ રાખવાની શક્તિની વિશેષ ખીલવણી થાય છે. જે જે યેગીઓ આ વિશ્વમાં સમર્થ થયા અને જેઓએ ધર્મને ઉદ્ધાર અને ધર્મને પ્રચાર કરી વિશ્વમા અમર નામ રાખ્યું છે તે ખરેખર કર્તકાર્યમાં એક સરખે ઉપગ રાખવાથી અને તે વિના અન્ય બાબતને સંક૯૫વિકપ ત્યાગ કરવાથી જ જાણવા. અધ્યાત્મશક્તિના અભ્યાસીઓ કર્તવ્ય કાર્યને ઉપગ રાખવાની ઘેષણ કરી રહ્યા છે. આત્મજ્ઞાનીઓ આત્મસ્વરૂપને ઉપગ રાખ્યા કરે છે અને તેની સાથે બાહ્ય કર્તવ્ય કાર્યને ઉપગ રાખીને પ્રવૃત્ત થાય છે. આત્મજ્ઞાની એવા કર્મચાગીએ સદ્ગુરુદ્વારા સ્વીકાર્ય પ્રવૃત્તિથી ભિન્ન અન્ય બાબતના સંકલ્પવિકલ્પ વારવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્મધ્યાન અને આત્મસમાધિ પ્રાપ્ત કરવામાં પણ અન્ય બાબતના વિકલ્પ નિવાર્યા વિના કદાપિ છૂટકે થવાનું નથી. જે જે લૌકિક વા લેકોત્તર આવશ્યક કાર્ય કરવાનાં છે તેમાં કાર્યસિદ્ધિ કરવાને માટે અન્ય બાબતોના વિકાસંકલ્પો ત્યાગ કરવાજ જોઈએ. શ્રી ભદ્રબાહ ઉમાસ્વાતિવાચક હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્ર વગેરે આચાચીએ લોકોત્તર ધર્મમાં અન્ય બાબતોના સંકલ્પવિકલ્પને ત્યાગ કરવાને વિશેષ અભ્યાસ સેવા, હતું તેથી તેઓ ધાર્મિક મહાકાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આધ્યાત્મિક મહતી ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરવામાં વિશ્વહિતાર્થે વા સ્વાત્મહિતાર્થે પ્રવૃત્ત થવામાં અનેક દોષાન ધારવામાં અને આત્મશકિત ખીલવવામાં જે કાર્યો કરવામાં આવે તેનો ઉપયોગ અને અન્ય બાબતના વિકલ્પસંકલ્પ કરવાની ટેવને વારવી જોઈએ. અન્ય બાબતના વિક* Page #261 -------------------------------------------------------------------------- ________________ 凯 અકરણીય કાર્યોથી અવનતિ. (૧૫૭ ) સંકલ્પા કરવાથી જે કાર્ય કરવા માંડયુ હોય તેમાં આત્મશક્તિયાને પરિપૂર્ણ ઉપચેગ થઈ શકતા નથી. અતએવ મનુષ્ચાએ ક્રમ ચેાગીની ઉચ્ચનુશા પ્રાપ્ત કરવા માટે અને સ્વકન્યકાર્ડ્સને સારી રીતે કરવા માટે અન્ય ખાખતાના સકલ્પવિકલપના ત્યાગ કરવા જોઈએ. જેની મતિ પ્રત્યેક કન્યકાર્યાંમાં સાક્ષીભૂત થઈને વર્તે છે અર્થાત્ હું કર્યાં હું ભાતા ઇત્યાદિ અહ વૃત્તિ યુક્ત થઇને કન્યકાŕમાં લેપાતી નથી તે મનુષ્ય વસ્તુત કાર્ય કરવાને અધિકારી અને છે; પણ આની સાથે વખાધવાનું કે જેણે પેાતાનાં જે જે કન્યકમાં હોય તેના જેણે નિર્ણય કર્યાં છે તેને કન્યકમના અધિકાર છે. મનુષ્ય કઈ ને કઈ કર્યાં તે વિશ્વમા કરે છે પરન્તુ દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ચાગના અધિકાર પ્રમાણે કાર્યોં કરાય છે વા નહિ તેના નિશ્ચય કવિના કદાપિ આગલ પ્રગતિમાર્ગમાં પૂર્ણ કમચાગી ખની શકતા નથી. જેણે પેાતાના કર્તવ્યકમના અધિકારના નિર્ણય કર્યું નથી તે ખરેખર આ વિશ્વમા રણુરાઝ સમાન અખાધા. કન્યકાય ને સ્વાધિકારે નિય કરવા એ કંઇ સામાન્ય વાત નથી વિશ્વમાં મોટા મોટા મનુષ્યા પણ સ્વાધિકારે સ્વાવસ્થા પ્રમાણે કયા કયા કાર્યાં કરવા ચાગ્ય છે તેના નિશ્ચય કરવાને શક્તિમાન્ થતા નથી અને ઊલટુ અકરણીય કાનિ કરી અવનતિમા પ્રતિ પ્રયાણ કરે છે. જે જે કાર્ય કરવાની સ્વશીર્ષ ફરજ પડેલી હોય અને જે વ્ય હાય તથા આવશ્યક હોય તેના ચારે માત્રુઓના નિર્ણય કરવાથી સ્વાધિકાર કર્તવ્યકાના નિશ્ચય થાય છે. નિીત સ્વાધિકારી મનુષ્ય જે જે કાર્યમા પ્રવૃત્ત થાય છે તેમાં તેને સ ંશય રહેતા નથી અને અનિશ્ચિતપ્રવૃત્તિ રહેતી નથી. અનિશ્ચિતકાર્ય વૃત્તિથી આત્મા પરિપૂર્ણ પ્રયત્ન કરી શકતા નથી. અનિશ્ચિતકાર્ય વૃત્તિમાન્ મનુષ્ય આ વિશ્વમા ઉષ્કૃસ્પન ગધની દશાને વા ત્રિશંકુરાજાની દશાને પામે છે અને તે કાર્યપ્રવૃત્તિનું આદર્શ જીવન કરવાને શક્તિમાન્ થતા નથી. દેવલેાકમા ઉત્પન્ન થએલા દેવા પ્રથમ પેાતાને પૂર્વકરણીય શું છે ? અને પશ્ચાતકરણીય શું છે ? તેના અન્યદેવને પુછી નિર્ણય કરે છે પશ્ચાત્ સ્વકાર્ય કરવાને પ્રવૃત્તિ કરે છે તેથી તે કલ્પવ્યવહાર પ્રમાણે ખાહ્યકાર્યોં કરીને વિષ્ણુધની પદવી પ્રાપ્ત કરે છે. કોઈ ચક્રવર્તીરાજા રાજ્યસિહાસન પર બેસે છે ત્યારે પ્રથમ સ્વયાગ્ય જે કાર્યોં કરવાના હાય છે તેના વિવેકપૂર્વક નિર્ણય કરે છે અને પશ્ચાત્ સર્વકાર્યાં નિયમસર કર્યાં કરે છે. જો તે સ્વાધિકાર કન્યકાયના નિર્ણય ર્યાવિના પ્રવ્રુત્તિ કરે તેા રાજ્યસિંહાસનથી ભ્રષ્ટ થઈ શકે. પ્રત્યેક મનુષ્યે દેશ કાલ જાતિ કુલ અવસ્થા વય અને ધા આદિવડે સ્વકન્યકાય ના નિણૅય કરવા ોઈએ, પેાતાની બાલ્યાવસ્થા સુવાવસ્થા વૃદ્ધાવસ્થા પોતાની કર્તવ્યશકિત આજીવિકાદિ ખાખામાં અનુકૂળસ્થિતિ અને પ્રતિકૂળ સ્થિતિના વિવેક તથા ક્યાં કયા કાર્યોં કરવાને સ્વશક્તિ ખીલેલી છે, અમુક ખાખતામાં સાનુકૂલ અને પ્રતિકૂલ સચેાર્ગો ક્યા છે તેને નિશ્ચય કરવાથી સ્વાધિકારને નિશ્ચય થાય છે. કન્યકાર્યાની ચારે ત wwwwww Page #262 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - ( ૧૫૮ ) શ્રી કમગ 2થ-સવિવેચન. તરફની સાધ્ય અને અસાધ્ય બાજુઓ તપાસવી અને તે પિતાનાથી થઈ શકે તેમ છે કે નહિ તેને પરિપૂર્ણ નિશ્ચય કરો કે જેથી પશ્ચાત્ તે તે કાને પ્રારંભ કરીને ત્યજી ' દેવા ન પડે. જે અધિકારને પ્રાપ્ત કરવામાં આવે તે સ્વાગ્ય છે કે કેમ તેને પ્રથમથી નિર્ણય કર જોઈએ. સ્વાધિકારને નિર્ણય કર્યો એટલે તેમાં સાક્ષીભૂત મતિ ધારણ કરીને પ્રવૃત્તિ કરવી. દેરંગી દુનિયાના અભિપ્રાય ઉપર સ્વાધિકારને નિર્ણય ન રાખવે પરંતુ બુદ્ધયા સ્વાધિકારને જ્ઞાનની ગમ લઈ નિર્ણય કરે અને પશ્ચાત્ અધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તેમાં સાક્ષીભૂત મતિ રાખીને પ્રવૃત્તિ કરતા દુનિયાને રંગી અભિપ્રાય શ્રવણ કરવા જરા માત્ર લક્ષ્ય દેવું નહિ. સ્વાધિકારકર્તવ્ય માર્ગમાં આ પાર કે પેલે પાર એ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું કે જેથી અન્ય કાર્યો અને અન્ય ઉચ્ચ જાતના અધિકાર પ્રાપ્ત કરવાને યોગ્યતા પ્રાપ્ત કરી શકાય. નિણીત સ્વાધિકારકર્તવ્ય કરતા મૃત્યુ થાય છે તે મહોત્સવ સરખું અવધીને અને અન્યની જરા માત્ર પરવા રાખ્યા વિના પ્રવૃત્તિપરાયણ થવું. આત્માની સાક્ષીમા બ્રહ્માંડની સાક્ષીને નિર્ણય કરો. જ્યાં આત્માની સાક્ષી અને આત્માને નિશ્ચય નથી ત્યાં બ્રહ્માંડની સાક્ષી અને નિર્ણયથી કાંઈ કરી શકાતું નથી. સ્વાધિકારકર્તવ્ય કાર્યોને નિર્ણય કર્યો એટલે સ્વકાર્યની અધ સિદ્ધિ થઈ એમ અવધવું કર્તવ્ય કાર્યને અધિકાર નિશ્ચય કર્યા વિના જનસમાજસેવામાં સંઘસેવામાં વિશ્વસેવામાં અને ધર્મસેવામાં પરમાર્થથી આત્મગ સમપી શકાતું નથી અને વ્યષ્ટિની કલ્પવ્યવહાર દશામાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. અત એવ સ્વાધિકાર નિર્ણયની કેટલી બધી આવશ્યકતા છે તે અને અવાધાયા વિના રહી શકશે નહિ અમુક કાર્ય કરવામાં અમુક અધિકાર છે કે નહિ તેને નિર્ણય કર્યાની પૂર્વે અમુક ક્તવ્યમાં સ્વાધિકાર છે કે નહિ ? તેને નિર્ણય કર એ આત્મન્નિતિ માટે ઉચ્ચ નિર્ણય અવધ, અત એવ આમોન્નતિકારક ઉચ્ચ નિર્ણયથી જે જે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે - તેમાં આત્મશકિતયોનું સમર્પણ થાય છે અને આત્મોન્નતિક્તવ્ય કાર્યમાં પ્રગતિ થતી જાય છે એમ અનુભવ કરે છે જેથી પ્રવૃત્તિથી પાછું પડી શકાય નહિ. સ્વાધિકારનો નિર્ણય થયો એટલે સ્વયોગ્ય જે જે કાર્યો હોય છે તેમ નિશંક પ્રવૃત્તિ થાય છે અને . કર્તવ્ય કાર્ય કરતાં અન્ય કાર્યો સંબંધી વિકલ્પસંકલ્પ વારી શકાય છે તથા કર્તવ્યાય કરતાં સાક્ષીભૂત અતિપૂર્વક જે જે દુખ સુખ ભોગવવા પડે છે તેમાં રતિ- અરતિ થતી નથી તેમજ તેમાં સ્વજીવન વહેતા સંતેષ ઉદભવે છે. અએવ કર્તવ્ય કર્મ માટે રવા કારને નિર્ણય કર જોઈએ. જે જે કર્તવ્યકર્મોને સ્વાધિકાર કરવાના હોય તેને સ્વાધિકારનિર્ણય થયાથી અવધાઈ શકે. સ્વાધિકારને નિર્ણય કરવાથી મનુષ્ય સ્વકર્તવ્યા કર્તવ્યની, અનેક ગુંચવણમાથી મુક્ત થાય છે અને પશ્ચાત તે અધિકારપત્ર તત્યકાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હશે અને જેશથી પ્રવૃત્તિ કરે છે. સ્વાધિકાર સદી એક Page #263 -------------------------------------------------------------------------- ________________ = = = == ====== = - - - - - - - - - - - - - - - - - - - - - કન્ય કર્મની ગ્યતા. ( ૫૯) સરખા રહેતો નથી. આશ્રમભેદે અવસ્થાભેદે અને દેશકાલભેદે અધિકારનું પરાવર્તન થાય છે અને તેથી અધિકારદે ર્તવ્ય કાર્યોનું પરાવર્તન થાય છે. અધિકારને પૂર્ણ નિર્ણય કરીને સ્વર્તવ્યગ્ય પ્રત્યેક કાર્યમાં આત્મા સાક્ષીભૂત થઈને વર્તે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અનેક પ્રકારનાં નાટકે કરતા નાટકીયા અનેક વેષ અને અનેક ચેષ્ટાઓને પાત્રભેદે કરતા છતા પણ પાત્ર વેષ અને ચેષ્ટાઓમાં પિતાને સાક્ષીભૂત માને છે; ફક્ત તે વફરજ અદા કરે છે; પરંતુ હું અમુક પાત્ર જ છું તથા અમુક વેશધારી તથા ચેષ્ટાવાળો છું એવું તે માની લેતા નથી. તત્ સ્વાધિકાર એગ્ય કર્તવ્ય કાર્યોને કરતાં સાક્ષીભૂત થઈને પિતે વર્તવું જોઈએ. વેદાંતદર્શનમાં વિદેહીજનક વગેરેનાં દાન્તો તે માટે મોજુદ છે. જૈનદર્શનમાં શ્રેણિક કૃષ્ણ વગેરે અન્તરાત્માઓ કે જે ભાવી પરમાત્માએ છે તેઓનાં દૃષ્ટાન્તોનું અવલોકન કરવું. સાક્ષીભૂત થઈને પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતા અનેક પ્રકારના અહંવૃત્યાદિ દેમાથી મુક્ત રહેવાય છે અને આત્માની પરમાત્મદશા ખીલવવારૂપ અત્યંતર પ્રયત્નની પ્રગતિ થાય છે. પ્રારબ્ધગે જે જે કર્મો કરવા પડે તે કર્યા વિના છૂટકે થતું નથી પરન્તુ તેમાં સાક્ષીભૂત થઈને વર્તતાં દેવના હેતુઓ અર્થાત્ આવના હેતુઓ તે સંવરના હેતુઓ તરીકે પરિણમે છે અને સર્વમાંડી છતાં સર્વથી ચાર રહેવાની દશાને અનુભવ આવે છે. બાહ્યથી અવલેતાં એમ અવાધાય કે સાક્ષીભૂત થઈને સર્વકાર્ય કડ્યાં એ બની શકે નહિ; પરન્તુ આત્મભાવનાના ઉચ્ચ શિખર પર આરહીને દઢ નિશ્ચય કરવામાં આવે તે કાર્યવાસના દેહવાસના કર્તવ્યવાસના કર્તાવાસના અને ભક્તાવાસના આદિ અનેક વાસનાઓમાથી પસાર થઈને અંશે અંશે સાક્ષીભૂત આત્માની દશા પ્રાપ્ત કરી શકાય અને બાહ્ય કાર્યો કરતાં આત્મા પિતે સાક્ષીભૂત થઈને વર્તી શકે એવી દશા પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અનુભવપૂર્વક બાહ્ય કાર્યો કરતાં અન્તરમાં સુરતા(સ્મૃતિ) રાખવાને અભ્યાસ સેવતા સેવતા સાક્ષીભૂત આત્મા બની શકે છે. સાક્ષીભૂત પિતે બનીને સ્વાધિકારે કર્તવ્યોને કરવાં એ ધર્મ છે અને તેવી દશામાં રહેનારાઓ વિશ્વમાં છતાં વિશ્વમુક્તજીવતાં છનાં જીવન્મુક્ત અને ભાગી જતા ભેગમુક્ત અને સર્વમાં છતાં સર્વમુક્ત બનીને કર્તવ્યકમની ચેચતાને પામે છે. સાક્ષીભૂત આત્માવડે સમષ્ટિમાં વાપરોપો લીવાનામ્ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે જે કંઈ કરાય છે, લેવાય છે અને દેવાય છે તેમાં અદ્ભુત પરમાર્થ કર્તયકાર્ય રહેલું છે. જ્ઞાનકર્મચગીઓ જે કંઈ કરે છે તે હિતાર્યો કરે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ દૃષ્ટિએ અર્થાત પિંડ અને બ્રહ્માંડમા ભાવનાટછિએ તેઓ સર્વત્ર આત્મા અને પરમાત્માને અવલોકે છે પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મસત્તાષ્ટિએ તેઓ સર્વત્ર વ્યક્તિરૂપ દેહધારીઓને પરમાત્મા પે અવલોકે છે; તેથી તેઓ અનરમા સર્વ છે કે જે સત્તાએ પરમાત્મા છે તેઓની સાથે સહજાનન્દથી એક રસ વાત્માને અનુભવે છે. આત્મજ્ઞાની એવા કર્મ Page #264 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - 1 - - - - - - - - - - - - - - - - - - - ( ૧૬ ) શ્રી કાગ ગ્રંથ-સવિવેચન. ગીઓ દેહધારીઓના દેહ સામું દેખતા નથી, તેઓના મન સામું દેખતા નથી પરંતુ, તેઓ આત્માઓના આત્મત્વને દેખીને તેની સાથે વાસ્તવિક સ્વાત્માને સંબંધ બાંધે છે અને સદા અન્તરમાં એવા ઉપગે વર્તે છે. આત્માની પરમાત્મતાને સર્વત્ર સમષ્ટિરૂપ અનુભવ કરનારા મહાત્માઓ કે જેઓ સર્વત્ર સમભાવને ધારણ કરીને સર્વ કાર્યોમાં સાક્ષીભાવપણે પ્રવર્તે છે તેઓ વસ્તુતઃ સર્વ કાર્યો કરવાની ચગ્યતા ધરાવે છે. સ્વની પાછળ તેઓ સ્વકર્તવ્ય કાર્ય કરનારાઓની પરંપરાકારને વિશ્વમાં અસ્તિત્વ તરીકે મૂકે છે અને કર્તવ્ય કાર્યપરાહમુખ ન થતાં સદા પ્રવર્ચા કરી પાપકર્મને નાશ કરે છે. સ્વાધિકારને નિર્ણય કરીને કર્તવ્યકર્મમાં સાક્ષીભૂત થઈને વિચ- - રવું એજ ખરેખરી કર્મગીની મહત્તા છે. નામરૂપના પ્રપંચમાં છતાં દયમાં સર્વ પ્રકરની નામરૂપની વાસનાઓ ન રહે અને આત્મામાં સર્વ બ્રહ્માંડને દેખવાને અનુભવ આવે તથા સર્વત્ર બ્રહ્માડમાં સ્વાત્મતાને અનુભવ આવે ત્યારે સર્વ વિશ્વ કુટુંબરૂપ ભાસે અને તેમાં રહ્યા છતા આત્માને ઉપયોગદષ્ટિએ સાક્ષીભાવ ખરેખર સર્વ કાર્યો કરતા રહી શકે. ઉપર્યુક્ત આત્માને સર્વ કાર્યો કરતાં સાક્ષીભાવ રહે એટલે અવધવું કે સર્વ કાર્યો કરતાં અકર્તાપણું અને આનન્દની ઘેન તે સદા પ્રાપ્ત થવાથી આત્માને આનન્દ ખરેખર સાક્ષીભૂત થઈને આ વિશ્વમાં પ્રવર્તાય છે ત્યારે અનુભવાય છે અને તે વખતે પ્રવૃત્તિમા છતા અન્તમાં નિવૃત્તિનો અનુભવ આવે છે. આત્માની સાક્ષીભૂત દશા કરવા માટે જ્ઞાનીમહાત્માઓ કે જેઓ પ્રવૃત્તિમાં છતાં નિવૃત્તિ જીવન ગાળે છે અને આત્માને સર્વત્ર સાક્ષીભૂત તરીકે પ્રવર્તાવે છે તેઓની સંગતિ કરી તેઓના શિષ્ય બની કર્તવ્ય કાર્યોમાં સાક્ષીભૂત થઈને રહેવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ, આ વિશ્વના લેકે સ્વપ્રવૃત્તિમાં સાક્ષીભૂત બનીને પરમાત્મભાવનાથી પરમાત્માને અનુલ, કરી શકે છે. સ્વાધિકાર નિષ્ણુત કર્તવ્યાવશ્યકાર્ય પ્રવૃત્તિના ત્યાગમાં મહાપાપ રહેલું છે એમ પ્રત્યેક મનુષ્ય અવધવું જોઈએ અને સાક્ષીભૂત થઈ નિણત સ્વાધિકારે કને કાર્યોની યોગ્યતા પ્રાપ્ત કરવામાં સદા અપ્રમત્તશીલ રહેવું જોઈએ. નિષ્ણુત સ્વાધિકા અને સાક્ષીભૂત આત્માની પેઠે સાધ્યકર્તવ્યનિષ્ઠાનમન અને નિષ્કામ કર્મચાગીને કાયના ગ્યતા પ્રાપ્ત થાય છે. અલિપ્તસાક્ષીભૂત થઈને સાધ્યાનકાનમાં મગ્ન રહેવું એ કેવી બની શકે? તેના ઉત્તરમાં જણાવવાનું કે-સાધ્યકર્તવ્ય કાર્યમાં આત્માની પરમાત્મભાવની સુરતા લગાડીને મગ્ન થઈ જવું અને તેની સાથે કર્તવ્યકાર્યનું વાસ્તવિક રૂપ પણ આ લેક્યા કરવું. અનેક પ્રકારના શુભ હેતુઓ વડે શુભ ભાવનાથી સાધ્યાનુણાનમાં મગ્ન થવીછે. નિરવું એમ કહેવાથી સાક્ષીભૂતતા અને નિર્લેપતાને જે દ્રષ્ટિએ ધારણ કરવાની છે તેમાં કઈ જાતને વિરેાધ આવતું નથી. જે મનુષ્ય કર્તવ્યકાર્યમાં તે તે બાબતની અર પ્રકારની શુભ ભાવનાઓથી મગ્ન થઈને નિષ્કામ કર્મચગી થઈ પ્રવર્તે છે તે ખર' Page #265 -------------------------------------------------------------------------- ________________ BE નિષ્કામ મનુષ્યની મહત્તા ( ૧૬૧ ). સ્વાત્માની ઉન્નતિ કરી શકે છે. શુભાશુભ લાગણીઓ અને ઈરછાઓથી સ્વાત્માને માટે મુક્તતા સ્વીકારી અને આદરીને જે મનુષ્ય કર્તવ્યસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેજ ખરેખર કાર્યને અધિકારી છે અને તેજ નિષ્કામ કર્મયેગી બનીને પ્રવૃત્તિ રણક્ષેત્રમા આત્માની શક્તિઓથી ધૂમે છે. સ્વાત્માને માટે કઈ સ્વાર્થિકકામના વિના અને તેમજ વિશ્વ માટે નિષ્કામ દશાએ સ્વફરજને અદા કરવાની દૃષ્ટિએ જે મનુષ્યો સાધ્યકર્તવ્યને કરે છે તેજ મનુષ્યો ખરેખરા કર્મગીઓ બની શકે છે. નિષ્કામ મહાત્માને દૈવિકબલની પ્રાપ્તિ થાય છે અને તેથી તે કામનાઓને છતી આ વિશ્વમાં દેવની કેટીમાં ભળે છે અને પશ્ચાત્ તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી વિમુક્ત થાય છે. નિષ્કામભાવનાએ સ્વાધિકાર પ્રત્યેક કાર્ય કરતાં પ્રામાણ્ય અને સ્વતંત્ર જીવનની પ્રગતિ કરી શકાય છે અને તેથી સ્વાત્મચારિત્ર્યની અને પ્રવૃત્તિની વિશ્વમનુષ્ય પર સારી અસર થતા વિશ્વ લોકેને સ્વીકાર્યમાં સાહાશ્મીભૂત કરી શકાય છે. નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ વધે છે અને તેથી તેની આંખથી સર્વ મનુષ્ય અંજાઈ જાય છે તથા તે પ્રતિકૂલત્વને ત્યાગ કરી સાનુકૂળભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિ વિનાની સર્વ પ્રવૃત્તિમાં સદેષતા રહે છે અને તેથી આત્મોન્નત્તિમા વિદ્વેગે આગળ વધી શકાતું નથી. નિષ્કામભાવથી મનુષ્ય કેઈના સ્વાથી તેજમાં અંજાતો નથી અને તે રજોગુણ તથા તમગુણની વૃત્તિ અને તેના પ્રપંચથી મુક્ત રહી શકે છે. નિષ્કામ કર્મચગી આવશ્યક કર્તવ્ય ફરજમાં નાસીપાસ થતાં હતવીર્ય થઈ શકતો નથી. તે તે ગમે તેવી દશામા સ્વકર્તવ્યકર્મોને કર્યા કરે છે અને જે કાલે જે કાર્ય કરવા યોગ્ય હોય છે તે અન્તરથી સાક્ષીભૂત થઈને કર્યા કરે છે. જે મનુષ્ય નિષ્કામતાને ધારણ કરે છે તેજ મનુષ્ય કદાગ્રહને ત્યાગ કરીને કર્તવ્ય કાર્યોને કરી શકે છે. નિષ્કામતાની સાથે કદાહરહિતતાને નિકટને સંબંધ છે. એકદમ નિષ્કામદશાને પ્રાપ્ત કરવી એ વાત તે આકાશકુસુમવત્ સમજવી મન વાણી અને કાયામા ઈશ્વરીશક્તિને વાસ થાય છે તેથી તે આત્મા વડુત અન્તરદૃષ્ટિથી પરમાત્મરૂપે ખીલતે જાય છે. નિષ્કામદશાને પરિપૂર્ણ પ્રાપ્ત કરનાર શરીરી છતા સાકાર પરમાત્મા ગણાય છે અને પિતાની શુદ્ધતાથી તે અને શુદ્ધ કરવા સમર્થ થાય છે. નિષ્કામીગીઓ અનેક કાર્યપ્રવૃત્તિઓની મળે અને અનેક કામ્ય પદાર્થોની મથે રહીને અન્તરથી નિષ્કામતાયેગે નિર્લેપ રહી શકે છે આર્યાવર્તમાં -નિષ્કામકર્મચાગીએ ત્યારે ઘણુ પ્રમાણમાં પ્રગટશે અને જનસમાજની અનેક પ્રકારની સેવામાં સર્વશવાર્પણ કરશે ત્યારે આર્યાવર્તની વાસ્તવિક સાત્વિક પ્રગતિ થશે અને સર્વ દેશની સાત્વિક પ્રગતિ કરવા આર્યજન મન વાણી અને કાયાથી પ્રવૃત્ત થશે જ્યારે વ્યાવહારિક અને ધાર્મિક કેળવણું આપતા તેની સાથે નિષ્કામદશાને બે Page #266 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯૨). થી કયોગ ગ્રંથ-સવિવેચન, ~~~~~~~~~~~~... ~: -------- ---- - --- ~~~- ~~-~આપવામાં આવશે ત્યારે વિદ્યાકર્મ ક્ષાત્રકર્મ વૈશ્યકર્મ અને સેવાકર્મમાં પ્રત્યેક ભિન્ન ભિન્ન કર્મયોગીની નિષ્કામદશાએ પ્રવૃત્તિ થશે અને તેથી સર્વ વ્યષ્ટિઓના સમૂહભૂત સમણિરૂપ જગતની દિવ્યતામાં અત્યન્ત શુભ પ્રગતિ થશે. આ વિશ્વમાં નિષ્કામ કર્મ પ્રવૃત્તિની જેટલી ઉચ્ચતા છે તેટલી અન્ય કોઈની નથી એમ અનુભવદષ્ટિથી વિચાર કરતાં અવધશે. નિષ્કામ કર્મગીને કોઈપણ જાતની વ્યક્તિ અને વા અન્યાગે કામના નહિ હોવાથી તે સંસારમાં વ્યાવહારિક વા ધાર્મિક કઈ પણ જાતનું કાર્ય કરતાં પક્ષપાતના યોગે થતા કદાગ્રહને ધારણ કરી શક્તો નથી. નિષ્કામદશાએ પક્ષપાત થઈ શકે નહિ અને પક્ષપાત વિના કદાગ્રહ થઈ શકે નહિ એ અનુભવ છે. નિષ્કામ મનુષ્ય સત્યની પ્રતિ લક્ષ્ય આપે છે અને તેથી અનેક પ્રકારની સિદ્ધિ તેની તરફ આકર્ષાય છે. તે કોઈ પણ જાતના કદાગ્રહને ધારતું નથી અને તેથી તે સત્યની અનેક અપેક્ષાઓ સમજીને સત્યને પૂર્ણગ્રાહી બને છે અને કદાગ્રહમાં પડતું નથી. સ્વાધિકારે કર્તવ્ય કર્મથી ચલિત થઈને અન્ય વિચારે અને આચારના કદાગ્રહમાં પડવું તે એગ્ય નથી. કદાગ્રહ-પક્ષપાતાદિથી દેશની અને ધર્મની પતિતદશા થાય છે. કદાગ્રહથી સ્વાધિકાર જે જે વિશ્વોન્નતિકારક દેશોન્નતિકારક સમાજેન્નતિકારક અને આન્નતિકારક આવશ્યક કર્ત કરવાનાં હોય છે તેમાં અનેક પક્ષે પડવાથી વા વિરોધ પડવાથી કલેશ-કુસંપગે પરસ્પર સમૂહભૂતવીર્યને દુમ વ્યય થાય છે. કદાગ્રહ થવાથી અ તિ આદિ રાર્વ પ્રકારની ઉન્નતિના સીધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વકમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણે ક્ષત્રિય વિ શકે અને ત્યાગી ધર્મગુરુઓની પડતીને પ્રારંભ ધૂમકેતુ સમાન કદાગ્રહથી થયે છે એમ રાજકીય અને ધાર્મિક ઈતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામા કાર્યોમાં કાર્યગીની આત્મશક્તિ વપરાય છે અને તેથી પિતાને ન જગને કઈપણું જાતને લાભ થઈ શક્તો નથી પરન્ત તેથી પિતાની અને વિશ્વની હાનિ કરી શકાય છે એવું અવધ્યા છતા જે મનુષ્ય નકામી આપબડાઈના વશમાં થઈ કદાગ્રહ કરે છે તેઓને શું કહેવું ? તેઓની નકામી શકિત વપરાય છે તેથી મનમાં તેમના પર કરુણ પ્રકટે છે. દેશબંધુઓ ધર્મબંધુઓ અને વિશ્વબંધુઓ તમે અને કરણમાં નક્કી માનશે કે કદાચહથી વ્યકાર્યોને કરતાં તન મન અને ધનના શકિતને દુરુપયોગ થશે અને તેથી અવનતિને તમે પોતેજ ખાડે છેદી તેમા દટાશે. સર્વ વિશ્વવ્યાપક હિતરુષ્ટિ અને સર્વત્ર વ્યાપક કર્તવ્યદષ્ટિથી દેખો અને નામ રૂપને મોહ ત્યાગ કરીને સ્વર્તિવ્યકર્મની ફરજ સારીરીતે અદા કરવામાં તત્પર થાએ મનુષ્ય!!! કદાગ્રહ કરીને વિશ્વવતી જીવેનું અહિત કરવા તમારે જન્મ થયેલ તમારા મનુષ્ય જન્મની કિસ્મત સમજે અને શંખલાના અકેડાની પેઠ જ વિશ્વવત મનુષ્યની સાથે બંધાઈને ઉદાર હૃદયથી પરસ્પર હિતકારક ઉ૧: Page #267 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સત્ય એજ ઉત્કૃષ્ટ ધર્મ ( ૧૬૩), ~~~~~ ~ ~~ ~ ~~ ગ્રહકારક પ્રગતિકારક અને આત્મસતિકારક ક્તવ્ય કાર્યોમાં નિષ્કામ ભાવ ધારીને પ્રવૃત્ત થાઓ. તમારા આત્માની ઉન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ થાય એવી તમારી પાસે ઘણી શક્તિ છે તેને તમે જાણે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જોડાઓ. વિશ્વવત મનુષ્ય!!! તમે કદાગ્રહથી સ્વકર્તવ્યકર્મને અનેક વિ ઉપસ્થિત ન કરે અને પરસપર ઉપગ્રહ કરવાના ન્યાયસૂત્રને માન આપી ઉદારહદયથી વિશ્વમાં વર્તે. વિશ્વમાંથી એક કદાગ્રહ ટળી જાય તે અનન્તગ વિશ્વોન્નતિમાં લાભ થાય અને વિશ્વમાથી સંકુચિત વિચારો અને આચારનો નાશ થાય તથા આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરી શકાય. આ વિશ્વમાં વસ્તુતઃ નિષ્કામપણે સ્વાધિકારકાર્ય પ્રવૃત્તિમાં જે કંઈ કદાગ્રહ થાય તો તેને ત્યાગ કરવો જોઈએ. વાઢા દિત ગ્રાહ્યમ્ બાલથી પણું હિત ગ્રહવું જોઈએ અને પક્ષપાત તથા કદાગ્રહને ત્યાગ કરીને સ્વતંત્ર પ્રવૃત્તિફરજમાં મગ્ન (મસ્ત) રહેવું જોઈએ. સ્વક્તવ્ય પ્રવૃત્તિમાં સુધારે વધારેએ હે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરેાધક ન હોય તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહને ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. કઈ પણ નિમિત્ત થતે કદાગ્રહ ખરેખર પ્રગતિમાર્ગ માં વ્યવહાર અને નિશ્ચયત કંટકરૂપ થાય છે. અજ્ઞાન અહંવૃત્તિ આદિથી કદાગ્રહબુદ્ધિ ઉદ્ભવે છે અને તેથી શુભ પ્રગતિકર્તવ્યોમાં હાનિ થાય છે. પ્રત્યેક ક્ષણે કર્મયોગીએ પિતાના આત્માને કોઈ પ્રકારના કદાગ્રહથી રહિત થવાને માટે પૂછવું જોઈએ અને જે જે બાબતેને કદાગ્રહ થતો હોય તેને ત્યાગ કરવો જોઈએ. દાગ્રહથી વૈર-વિરેાધ-કલેશયોગે તન મન ધનની શકિતયોને નકામા વ્યય થાય છે. સત્યાન્નતિ ઇ . સત્યથી ઉત્કૃષ્ટ કાઈ ધર્મ નથી. અનેક અપેક્ષાઓ અનેક આશથી સત્ય મહાસાગરનું એક બિન્દુ અવગત થાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે અમુક દૃષ્ટિથી જે સત્ય હોય તે તેનાથી વિરુદ્ધ દૃષ્ટિથી તપાસતા અસત્ય લાગે છે. અનેક દૃષ્ટિએ એક પદાર્થના ધર્મોનું સત્ય તપાસવામાં આવે તે પરસ્પર વિરેાધક દષ્ટિએ ભાસેલું અસત્ય પણ પરસ્પર સાપેક્ષા દણિયોએ સત્ય તરીકે સમજાય છે તથા તેમાં તરૂપે બેધને નિશ્ચય થાય છે ત્યારે સંકુચિત દષ્ટિબિન્દુ ટળીને તેને સ્થાને સાપેક્ષ દૃષ્ટિબેધને મહાસાગર થાય છે તેથી પૂર્વના કદાગ્રહિત નિર્ણયોને વિલય થઈ જાય છે અને સ્વાધિકાર સત્યકર્તવ્યપ્રવૃત્તિ પ્રયત્ન સેવી શકય છે. અમુક મનુષ્યની દ્રવ્ય ક્ષેત્રકાલભાવની સ્થિતિએ જે કંઈ સત્યકર્તવ્યપ્રવૃત્તિ જણાતી હોય છે તે અન્યના દષ્ટિબિન્દુથી તેના અધિકારે અસત્ય પ્રવૃત્તિ પ્રબોધાય છે તેથી સ્વકર્તવ્યપ્રવૃત્તિ માટે સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવે સ્વબુદ્ધિદ્વારા જે સત્ય ભાસે છે તેના આશ્રયની ઉપયોગિતા અંગીકાર કરવી જોઈએ સ્વાત્મક્તવ્ય કાર્યની પ્રવૃતિમાં અનેક નયોની અનેક દહિયેથી સાપેક્ષ સત્ય પ્રબોધાતા સ્વાધિકાર નિશ્ચયતાધી પ્રવૃત્તિ કરાય છે અને દાગ્રહને વિલય કરી શકાય છે. કાર્યપ્રવૃત્તિના સાપેક્ષ સવિચાથી કદાગ્રહ રહિત Page #268 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - ( ૧૬૪) શ્રી કાગ ગ્રથસવિવેચન. - w દષ્ટિ કરવા માટે અને અનેક અપેક્ષાઓ વડે સત્ય જાણવા માટે સશુગમ દ્વારા સ્યાદ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સત્ય સ્યાદ્વાદવાદથી અનેક પ્રકારના અજ્ઞાનયોગે થતા કદાગ્રહથી મુકત થવાય છે. ધાર્મિક વિચારે અને આચારેને સાપેક્ષવાદે અવબોધતાં સંકુચિત દષ્ટિવડે થતા કદાગ્રહથી મુકત થવાય છે. એકાન્તવાદની બુદ્ધિયોગે કઈ પણ કર્તવ્ય કાર્યની ચારે બાજુઓનું સત્ય અનેક દષ્ટિબિન્દુની બહાર પ્રબંધી શકાતું નથી અને તેથી સત્યની અનેક બાજુની અજ્ઞાનતાથી સ્વદૃષ્ટિની બહાર જે જે સત્યો રહેલાં હોય તેઓને અસત્ય માની વા અસત્યને સત્ય માની કરાગ્રહનું શરણ સ્વીકારવું પડે એ ખરેખર બનવાયોગ્ય છે. અનેક અપેક્ષાઓએ એક કર્તવ્યસંબંધી સત્યને અવધતાં છતા માનવૃત્તિ પૂજાવૃત્તિ સત્કારવૃત્તિ સ્વપક્ષવૃત્તિ રાગવૃત્તિ અને આશ્રયવૃત્તિ આદિ અનેક મહગર્ભિત વૃત્તિથી સત્યકર્તવ્યને આદરી શકાતું નથી અને મુખથી એ સત્ય છે એમ અન્યો આગળ કથી શકાતું નથી—એમ પણ બની શકે છે. અતએ કદાગ્રહને નાશ કરવા માટે સાપેક્ષજ્ઞાનની સાથે મેહવૃત્તિયોના નાશની અત્યંત જરૂર છે. માહી મનુષ્યો સત્યને અવધતા છતાં સત્યક્તવ્યને ન કરવામાં કદાગ્રહને ધારણ કરે છે અને તેઓ અનેક બાબતના સત્યકર્તવ્ય કાને અસત્ય કરાવે છે અને અસત્યને સત્ય ઠરાવે છે. અજ્ઞાન ક્રોધ માન માયા લેભ કામ અને ઈર્ષ્યાદિષો જેમ જેમ જે જે અશે . ટળે છે તે તે અંશે કદાગ્રહથી વિમુક્ત થવાય છે અને સત્ય વિચારે અને આચારને . સેવી શકાય છે. જેમ જેમ આત્મજ્ઞાનાદિમા ઉદારદષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ કદાગ્રહ પક્ષપાત વગેરેને નાશ થાય છે અને સ્વફરજમા દઢભાવથી અચલપ્રવૃત્તિ થાય છે; કદાગ્રહ બુદ્ધિ કરતા સત્ય બુદ્ધિ અને કદાચહપ્રવૃત્તિ કરતાં સત્યપ્રવૃત્તિનું બલ વિશેષ પ્રકારે ખીલે છે અને તેથી વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં અપ્રમત્ત ઉપયોગ રહે છે. કદાગ્રહરહિત મનુષ્ય અનેક બાબતોને અનેક સત્ય દષ્ટિબિન્દુઓથી અવલોકીને સત્યપૂજક બને છે અને , એવી તેની પ્રવૃત્તિથી તે સ્વકાની પ્રવૃત્તિમા અને વિચારમાં વિશ્વની સાથે ઉદારભાવ પ્રવર્તે છે. કદાગ્રહ એજ અવનતિનું મુખ્ય ચક્ર છે તેથી આત્મોન્નતિ કુટુંબારૂતિ સમાજેન્નતિ અને સંઘન્નતિમાં અનેક વિક્ષેપ-વિદનો ઉપસ્થિત થવાની સાથે પ્રગતિના જે જે હેતુઓ હોય છે તેમાં હાનિ ઉદ્દભવે છે. કાર્યપ્રવૃત્તિમાં કદાગ્રહ ન રહેવા જોઈએ પરંતુ દઢનિશ્ચયમાંથી અંશમાત્ર ચલીત ન થવી જોઈએ. સ્વકાર્યપ્રવૃત્તિ ફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય વ્યાવહારિકન્નતિ અને ધાર્મિકેન્નતિમાર્ગથી પતિત થાય છે અને તેથી તેઓ બેબીને કૂતરે ઘરને નહિ અને તેમજ ઘાટને નહિ એવી દશાને પ્રાપ્ત કરે છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમા દઢપણે પ્રવર્તતા અન્ય મનુષ્ય તેમાં કોગ્રહ માને તે ઉદ્વિગ્ન થઈ કદાપિકાલે સ્વર્તવ્યપ્રવૃતિને ત્યાગ કરવો ન જોઈએ. કદાગ્રહના ત્યાગને નામે સ્વકર્તવ્યસત્યપ્રવૃત્તિને કદાગ્રહવડે ભેળા ભાવથી ત્યાગ ન થાય એવું ખાસ Page #269 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. ( ૧૬૫) લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ. સામાન્ય વિચારમતભેદ અને કર્તવ્યમતભેદના કરા- ગ્રહથી જનસમાજસેવાઓમાં અનેક કદાગ્રહે પડી ગયા છે અને પ્રત્યેક ધર્મમાં પણ ક્રાગ્રહગે અનેક લઘુપળે પડી ગયા છે. સામાન્ય બાબતોના કદાગ્રહથી સમૂહીભૂત બલનું પૃથક્કરણ થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે પરસ્પર વિર્યશકિતનું સંઘર્ષણ થવાની સાથે લઘુ યાદવાસ્થળી પ્રારંભાય છે. માનદશાથી મનુષ્ય કદાગ્રહવશ થઈને આ વિશ્વમા જેવી રીતે સ્વફરજ ગુજારવાની છે તેવી રીતે સ્વફરજ ગુજારી શક્તા નથી. રાજપુતાનામાં અનેક રાજપુત રાજાઓએ પરસ્પર કદાગ્રહવશ થઈ સમૂહીભૂત તિની પૃથક્તા કરી અવનતિ માર્ગ પ્રતિ ગમન કર્યું તે કર્નલ ટેડના રાજપુતાના ઈતિહાસટેડ રાજસ્થાન)થી અવગત થઈ શકે છે. જૈનાચાર્યો દ્વાચાર્યો અને વેદધર્મ- કાચાર્યોએ પરસ્પર સામાન્ય ધર્મમત ભેદના દાગ્રહથી આર્યાવર્તની વનતિમાં એક દૃષ્ટિએ દેખીએ તો કંઈક વિચિત્ર! આત્મભાગ આપે છે. વચાની સામે વેદાન્તધર્માચાર્યોએ કદાગ્રહગે અનેક ધર્મયુદ્ધો ક્યાં છે અને તેથી સ્પર કદાગ્રહ કલહથી સંક્ષય પામેલાઓ પર મુસલમાને એ કદાગ્રહયોગે ધર્મવિય વવા સાતસે વર્ષ પર્યન્ત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુભ પરિણામ આવ્યું નહિ. યદ્રષ્ટિએ દેખીએ તો સ્વર્તવ્ય કરવાની ફરજને પ્રત્યેક મનુષ્ય અદા કરવી જોઈએ અન્યની બાબતમાં માથું મારીને કદાગ્રહ કરવો ન જોઈએ. પિતાના વિચારોને આચાર સંબંધી અન્યની સાથે કરાગ્રહ કરવાથી કંઈ વળતું નથી અને ઊલટું રનું વીર્ય નકામું સંક્ષયતાને પામે છે. અએવ કદાગ્રહ રહિત થઈ સવકાર્ય પ્રવૃત્તિ . . જેથી સ્વયરની પ્રગતિમા કઈ પણ જાતને વિરોધ ન આવે. જે મનુ કદાગ્રહી હોતા નથી તેઓ વિશ્વમા જ્યાં ત્યાં પ્રત્યેક બાબતમાં આગળ વધે છે અને તેથી તેઓ સત્ય સંપ અને ન્યાય એ ત્રણને વિશેષત પૂજનારા થાય છે. આર્યાવર્તમ મહાભારતના યુદ્ધારંભથી પ્રાયઃ કદાગ્રહનું પ્રાબલ્ય વધ્યું અને તેથી આર્યાવર્તવાસીઓની પડતી દશા કયા સુધી થઈ તે સર્વ યુરોના જાણવાની બહાર નથી આર્યાવર્તની ઉન્નતિમા કદાગ્રહ એક ધૂમકેતુના સમાન નડે છે. ધર્મોન્નતિમા પણ કદાગ્રહ એક મકેતુના સમાન નડે છે. કદાગ્રહને ત્યાગ કરવાથી સ્વકર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની રેગ્યતા પ્રાપ્ત થઈ શકે છે એવું જાણીને કદાગ્રહ રહિત દશાને પ્રાપ્ત કરવા માટે અને સ્વકાર્વપ્રવૃત્તિમા દઢ નિશ્ચયભાવ ધારણ કરવાને સદા પ્રયત્ન કરવો જોઈએ અને કદાગ્રહ રહિત થઈ પ્રત્યેક આવશ્યક કમી કરવું જોઈએ. કદાગ્રહવિહીનની પેઠે સાપેક્ષકાર્યબોધ જેને છે એ મનુષ્ય સ્વાધિકાર દિવ્યક્ષેત્રકાલભાવે જે જે કર્તવ્ય કાર્યો કે જે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાગું કરવા છે તેને કરી શકે છે. નિરપેક્ષ કાર્યબોધવાળે મનુષ્ય કાર્યપ્રવૃત્તિમા અનેક ઠેકો ખાઈ બેસે છે અને સાપેક્ષ કાર્યબાધવાળે મનુષ્ય વસ્તુત દાગ્રહ રહિત થઈને કાર્યપ્રવૃત્તિને Page #270 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ( ૧૬૬ ) શ્રી કોગ થ-વિવેચન. સાનુકૂલ સામગ્રી મેળવીને સાધી શકે છે. રાપણ કાર્યોધથી જે કાલે જે કરવા વ્ય હોય છે તે સાપેક્ષપણે કરી શકાય છે અને ઉદાર હાથથી એક કાર્ય બધી અનેક હેતુઓ વડે કાર્ય સિદ્ધ કરવાની શક્તિની સાહાબ મેળવી શકાય છે. માપક્ષકાર્ય બેધથી કર્તવ્યકાર્યની ચારે તરફની બાજુઓની પરિસ્થિતિ અવધી શકાય છે અને તેથી જે જે બાજુમાં ન્યૂનતા રહેતી હોય છે તેની પૂર્ણતા કરી શકાય છે. રોપેશ * બેધવાળે મનુષ્ય સાથકર્તવ્યના લકથને ઉપયોગી બને છે. સાથલપાગી મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રકટતા અનેક પ્રમાદેને પરિહાર કરી શકે છે. સાધ્યલ પગી મનુષ્ય વક્તવ્ય કાર્યમાં ભૂલ આવવા દેતું નથી અને કર્તવ્ય કાર્યમાં વિક્ષેપ નાખનારાઓથી છેતરી શકાતું નથી. સંસાર વ્યવહારમાં ધર્મવ્યવહારમાં અને આત્મશુદ્ધિવરૂપના ધ્યાનમાં સાયોપયોગી મનુષ્ય વિજય મેળવી શકે છે. ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાથોપયોગી થયા ત્યારે નરકના દલિકને નાશ કરીને શુકલધ્યાનવડે પરમાત્મપદને પામ્યા. આદ્રકુમાર વગેરે મુનિવર સાધ્યોપયોગી બનીને ઉચ્ચપદને પામ્યા. શેલગસૂરિ જ્યારે આવશ્યક સાધ્યોપયોગી બન્યા ત્યારે ઉચચારિત્રધારક બન્યા. શ્રી બાહુબલી મુનીશ્વર બહેનના ભદેશથી સાચ્ચેપયોગી બન્યા ત્યારે પગ ઉપાડતા કેવલજ્ઞાન પામ્યા. શ્રીગૌતમસ્વામી જ્યારે સાધ્યોપથીગી બન્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. ચાર પ્રત્યેકબુદ્ધ જ્યારે સાધ્યોપયોગી બન્યા ત્યારે સર્વસ બન્યા. શ્રીમદેવામાતા સાધ્યોપયોગી બન્યાં ત્યારે કેવલજ્ઞાન પામ્યા. શ્રીસ્થલિભદ્ર મુનિવર સાધ્યોપયોગી બન્યા ત્યારે તેમણે કામ પર જ્ય મેળવ્યું. શ્રીનદિયું અને આષાઢાચા સાધ્યોપયોગી બન્યા ત્યારે શુદ્ધપદ પામ્યા. વિશ્વામિત્ર જ્યારે સાખ્યોપયોગી અમુક બન્યા ત્યારે બ્રહ્મષિ બન્યા. મૂલરાજ અને સિદ્ધરાજે કર્તવ્યસાધ્યોપયોગથી રાજકીય મહત્તામાં વૃદ્ધિ કરી હતી પરમહંત શ્રી કુમારપાલ રાજાએ કર્તવ્યસાયોપયોગી રાજાના જે જે સદગુણો જોઈએ તે પ્રાપ્ત કર્યા હતા અને સ્વશત્રઓને પરાજય કરી દશ દિશામાં કીતિને વિસ્તારી હતી. વસ્તુપાલ અને તેજપાલે સાંસારિક કાર્ય અને ધર્મકાર્યમાં સાધ્યોપયોગ બની મંત્રી યોગ્ય કર્તવ્ય કાર્ય કરી વિશ્વમાં અમરનામ રાખ્યું. અને મહાભારતના યુદ્ધમાં કર્તવ્યયુદ્ધમા સ્વકર્તવ્યસાયલક્ષ્યને ઉપયોગ રાખ્યો હતો તેથી તે વિજ્યવરમાલને વરવા શક્તિમાન થયે હતે. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી જે મનુ કર્તવ્ય કાર્યને કરે છે તેઓ ઈંગ્લીશાની પેઠે વિજયને પામે છે. સાયબિન્દને લક્ષ્યમાં રાખ્યા વિના અનેક પ્રકારની હાનિ થાય છે. દારૂના વ્યસનથી સામંતસિંહ ચાવડે જ્યારે સાધ્યને ઉપયોગ ચૂકી ગયા ત્યાર તે રાજ્યપદવીથી ભ્રષ્ટ થયે. વનરાજ ચાવડે વગડે વગડે ભટ પરન્તુ તે સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના સાધ્યને ઉપયોગી બન્યો હતો તેથી તેણે પ્રમાદેને ત્યજી-ગુજરાતમાં સં. ૮૦૨ માં પાટણમા–ચાવડાની રાજ્યગાદી સ્થાપી. અકબર બાદશાહમા કર્તવ્ય છે અને રાજ્ય કાય સાધ્ય લક્ષ્યોપયોગીપણું હતું તેથી તે હિન્દુઓની પોતાની પ્રતિ લાગણી આકર્ષી શકયા Page #271 -------------------------------------------------------------------------- ________________ કરકસર R થવરિત પ્રબોધવાળો સર્વ કઈ સાધી શકે છે. ( ૧૭ ). અને તેણે કર્તવ્યશીલ ઉદાર બાદશાહ તરીકે પિતાનું નામ અમર રાખ્યું. એટલું તે ચોક્કસ છે કે સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય જેટલું સ્વકાર્યસિદ્ધિમાં લક્ષ્ય આપી શકે છે તેટલું અન્ય મનુષ્ય લક્ષ્ય આપી શક્તો નથી. સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય લઘુમાં લઘુ પદવી પરથી ઊંચે ચઢતે ચઢતો ઉચ્ચમ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવાને ભાગ્યશાલી બને છે. સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય કાકની ચેષ્ટા બકનું ધ્યાન અને શ્વાનની નિદ્રાની પેઠે આચરણ કરી ગમેતેવા ભેગે અને ગમેતેવા ઉપાયે કાર્યની સિદ્ધિ કરે છે સાધ્યલક્ષ્યોપયોગી નિશદિન સવકાર્ય પ્રવૃત્તિમાં સાવધાન રહે છે અને તે ચારે બાજુએથી સાનુકૂલ પ્રતિકૂલ સંયોગની શરત રાખે છે તેથી તે કોઈને વિપ્રતા છેતરાતા નથી. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવપ્રમાણે કેવી રીતે સ્વકાર્યપ્રવૃત્તિમા વર્તવું અને આપત્તિકાલમા કેવી રીતે વતીને સર્વ પ્રકારના સહાયકની સાહાટ્ય લેવી તથા સ્વકાર્યમા વિઘ નાખનારાઓને કેવી રીતે પહોંચી વળવું તેમજ તે માટે જે જે રીતે જે જે ઉપાએ બળ મેળવવાનું હોય તે મેળવી લેવું અને તેને યુક્તિપૂર્વક વાપરવું–તે સાથે પાગી મનુષ્ય સારી રીતે અવધતું હોવાથી પ્રમાદના વશમાં આવી શક્યું નથી. ઔરંગજેબના પજામાં ફસાઈ પડેલ શિવાજી કેવી યુક્તિથી કેદમાથી છૂટો તેને ખરેખર સાચ્ચેપગને અનુભવ આવી શકે તેમ છે. અનેક ભીતિ, અનેક લાલચે અને અનેક પ્રાણવિયેગર બનાવની વચમાં રહીને સાધ્યોપયોગી મનુષ્ય સર્વ બાજુઓને ઉપગ રાખીને સ્વપ્રવૃત્તિની સિદ્ધિ કરે છે અને કર્તવ્યકાર્ય રણમેદાનમાં સૂરને છાજતું સર્વ સ્વાર્પણ કરે છે. અએવ સાદગી કાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્યમાં સાધ્યલક્ષ્ય પગીની પેઠે વ્યવસ્થિત જેને કાર્ય છે એવા મનુષ્યની કર્તવ્યકાર્યમા યેગ્યતા છે. અવ્યવસ્થિત બેધવાળા મનુષ્યની કાર્યપ્રવૃત્તિમાં અવ્યવસ્થા રહે છે અને તેથી તેના હાથે ગંભીર ભૂલ થયા કરે છે. પાશ્ચાત્ય વિદ્વાને વ્યવસ્થિત બોધથી પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિને સુંદર સ્વરૂપમાં મૂકી શકે છે. આર્યાવર્તમા પૂર્વે મનુ વ્યવસ્થિત કાર્યધકે હતા તેથી તેઓ ઉત્તમ કાર્યો કરવાને સમર્થ થયા હતા વ્યવસ્થિત પ્રબોધથી જે જે કાર્યો કરવાના હોય છે તે ઘણું સહેલાઈથી થાય છે અને તેમાં જે જે વિક્ષેપો આવે છે તેને સહેલાઈથી અન્ત આવે છે. વ્યવસ્થિત પ્રબોધવાળે મનુષ્ય હજારે કાને નિયમસર વ્યવસ્થા બાધીને કરી શકે છે વ્યવસ્થિત બેધવાળો મનુષ્ય પ્રત્યેક કાર્યની વ્યવસ્થાનો પ્રથમ વિચાર કરે છે અને તે કાર્ય કરવાની વ્યવસ્થાને પ્રથમ સારી રીતે ગોઠવી શકે છે. કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થા બુદ્ધિની અત્યંત મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બેધની જેટલી મહત્તા ધારીએ તેટલી જૂન છે વ્યવસ્થિત પ્રબોધથી મનુષ્ય જે જે કર્તવ્ય કાર્ય કરે છે તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે વ્યવસ્થિત પ્રબોધથી કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં જે જે સામગ્રીઓની આવશ્યક્તા જણાય છે તેને પ્રાપ્ત કરવાને Page #272 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ). શ્રી કાગ ગ્રંથ-સવિવેચન. ~ ~ ~ ~~ ~ ~~~~ ~~~ ~~ ~~~~~ ~~~~~~ માટે ઉપાયે સુઝી આવે છે. વ્યવસ્થિત પ્રબોધવાળે મનુષ્ય વર્તમાનમા અને ભવિષ્યમાં શુભ કાર્યો કરવાને સદા પ્રવૃત્ત થાય છે. વ્યવસ્થિત પ્રબોધ એ કર્તવ્યપ્રવૃત્તિને ઉત્તમ મંત્ર છે. અવ્યવસ્થિત બેધવાળા લાખો મનુષ્ય કરતા વ્યવસ્થિત બેધવાળા પાચ મનુષ્ય ઉત્તમ છે કારણ કે વ્યવસ્થિત બેધવાળા પાચ મનુષે જે જે કર્તવ્ય કાર્યોને કરે છે તેના સરખું લાખ મનુષ્ય કાર્ય કરવાને શક્તિમાન થતા નથી; અવ્યવસ્થાવાળી બુદ્ધિ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ એ બેથી કદાપિ કર્તવ્ય કાર્ય–રણક્ષેત્રમાં ઘુમી શકાતું નથી અને પરિપૂર્ણ કર્તવ્યજીવનની સફલતા કરી શકાતી નથી. કર્તવ્ય કાર્યક્ષેત્રમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી આવશ્યકતા છે તેટલી અન્ય કોઇની નથી. કર્તવ્ય કાર્યો જે જે કરવા ધાર્યા હોય અને જે જે કાર્યો હાથમાં લીધાં હોય અથવા હસ્તમાં લેવાનાં હોય તેની વ્યવસ્થાને બેધ કરવા જોઈએ. તે તે કર્તવ્ય કાર્યોની વ્યવસ્થામાં ખામી છે કે નહિ તેને એકાન્તમાં સ્થિરબુદ્ધિથી વિચાર કર જોઈએ અને જે જે ખામીઓ હોય તેને દૂર કરવી જોઈએ. વ્યવસ્થિત પ્રબંધથી કર્તવ્યકાર્યની પરિસ્થિતિમાં ઘણું પ્રકાશ પડે છે, ઈગ્લાડ જાપાન જર્મન અને અમેરિકા વગેરે રાજ્યની જે જે સુવ્યવસ્થાઓ પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં દેખવામાં આવે છે તેનું કારણ વ્યવસ્થિત પ્રબંધ છે. વ્યવસ્થિત પ્રબંધ પર વ્યવસ્થાબંધ કાર્યો કરવાની પ્રવૃત્તિને આધાર રહે છે. જર્મનના પ્રધાન બિસ્માર્ક અને ઈગ્લાડના પ્રધાન ગ્લાસ્ટનમાં વ્યાવહારિક વ્યવસ્થિત પ્રબોધશક્તિ હતી તેથી તે રાજ્યવ્યવસ્થા આદિ અનેક સુવ્યવસ્થાઓ કરવાને શક્તિમાન થયા હતા. જાપાનને પ્રધાન કે જે ત્યાના મેકેડો રાજાને પ્રધાન હતા તેમા વ્યવસ્થિત પ્રબોધશક્તિ હતી તેથી તે જાપાનની પ્રગતિમાં સાહાટ્યકારક હતો. પાટલીપુર રાજ્યના મંત્રી રાક્ષસની વ્યવસ્થા બુદ્ધિ કરતા ચાણક્ય પ્રધાનને રાજ્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધ વિશેષ હતા એમ તેના કર્તવ્યપ્રવૃત્તિની વ્યવસ્થાથી અવગત થઈ શકે છે ધાર્મિક કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબોધની અત્યંત જરૂર પડે છે, ધર્મના સર્વ અંગેની સુવ્યવસ્થા કરીને તેની પ્રગતિ કરી એ સંબંધી વિચારે તરફ લક્ષ્ય આપતાં અવબોધાય છે કે વ્યવસ્થિત પ્રબંધ વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પાણીના પરપોટાની પેઠે આ વિશ્વમાં પ્રવેતેંલા કેટલાક ધર્મોની દશા થઇ તેનું કારણ એ છે કે તે તે ધર્મના ઉત્પાદકેમાં પ્રવર્તકેમાં વ્યવસ્થિત પ્રબોધની ન્યૂનતા હતી. ધાર્મિક વ્યવસ્થિત પ્રબોધ વિના ધર્મના સોની પરિપૂર્ણ વ્યવસ્થા કરી શકાતી નથી. અમુક ધર્મ આ - વિશ્વમાં સદા પ્રવર્તે અને વિશ્વવ્યાપક થાય તેને આધાર ધાર્મિક વ્યવસ્થિત પ્રબોધ પર છે સંપ્રતિ વિશ્વમાં જે જે ધર્મો સ્વાસ્તિત્વસંરક્ષી રહ્યા છે અને કરે મનુષ્ય ધ" પાળે છે તેને આધાર તે તે ધર્મના પ્રવર્તકેના વ્યવસ્થિત પ્રબોધ પર રહેલો છે ધર્મને પ્રચાર થાય અને ધર્મપ્રચારકે અમુક સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઈને ધમ", Page #273 -------------------------------------------------------------------------- ________________ યવસ્થિત પ્રબોધ વિના અધોગતિ. ( ૧૬૯ ) કાર્યો કરે અને પરસ્પર ધર્મપ્રવર્તકેમાં મતભેદે સંઘર્ષણ ન થાય ઈત્યાદિ જે જે વ્યવસ્થાઓ ઘડવાની હોય છે અને તે પ્રવર્તાવવાની હોય છે તે વ્યવસ્થિત પ્રબંધ વિના બની શકે તેમ નથી. જે જે કાળે જે જે ધર્મો સ્વાસ્તિત્વના ભયમા આવી પડે છે ત્યારે તે કાળે અવબોધવું કે વ્યવસ્થિત બેધવાળા મનુષ્ય અને તેવા વ્યવસ્થિત રીતે કાર્ય કરનારા મનુષ્યની ખામી છે. વ્યવસ્થિત પ્રબેધવાળા મનુષ્યો જે દેશમાં જે કાળમાં સંસાર વ્યવહારમા વા ધર્મમા છે વા થશે તે કાળે તે દેશમાં તે સંસારવ્યવહારમાં પ્રગતિ થાય છે અને થશે એમ અનેક અનુભવિક દષ્ટાન્તોથી અવબોધવું, કાર્યને સરલમા સરલ અને સુન્દર કરનાર વ્યવસ્થિતપ્રબોધ છે. સાસારિક કાર્યો કરવામાં અને ધાર્મિક કાર્યો વ્યવસ્થિત પ્રબોધ વિના એક અંશ માત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. પાણીપતના યુદ્ધમાં લડનારા મરાઠાઓમાં વ્યવસ્થિત પ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિ પરિપૂર્ણ ન હતી તેથી તેઓ મુસલમાન બાદશાહ નાદીરશાહથી પરાજય પામ્યા અને મરાઠી રાજ્યના ટુકડા થઈ ગયા. વ્યવસ્થિત પ્રબંધ વિના ઔરંગજેબના બંધુઓને નાશ થયે અને વ્યવસ્થિતપ્રબોધથી ઔરંગજેબ વિજ્યી થયે વ્યવસ્થિત પ્રબોધશક્તિથી સમાજ અને ધર્મની સંસ્થાની પ્રગતિ કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબંધ વિના અનેક રાજાઓએ પિતાનાં રાજ્ય ખોયા અને તેઓના વંશજે ભીખ માગતા થયા. વ્યવસ્થિત પ્રબોધથી ગરીબમાં ગરીબ મનુષ્ય પણ સ્વજીવનની ઉચ્ચતા કરવા શક્તિમાન થાય છે. વ્યવસ્થિતપ્રબોધથી અને વ્યવસ્થિત ર્તવ્યપ્રવૃત્તિથી ઇંગ્લીશરાજ્ય પ્રવર્તે છે તેથી તેઓનું સામ્રાજ્ય વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. આર્યોએ ઈગ્લીશ પાસેથી શિષ્યવૃત્તિથી વ્યાવહારિક પ્રવૃત્તિ સંબંધી વ્યવસ્થિત પ્રબોધ-શિક્ષણ લેવું જોઈએ કે જેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં તેઓ વિજયી બની શકે. ધર્મતનું જ્ઞાન હોય પરંતુ ધર્મકાર્યોને કરવાને સુવ્યવસ્થિત બોધ ન હોય તે વિશ્વમાં સ્વધર્મની ચિરસ્થાયિતા કરી શકાતી નથી. જે જે મનુષ્ય વિશ્વમાં કર્મચાગી તરીકે પ્રસિદ્ધ થયા છે તેમનામાં વ્યવસ્થિતપ્રબોધ હતે એમ તેમના ચરિત પરથી સ્પષ્ટ જણાય છે. પ્રીતિધર્મ ફક્ત તેમના વ્યવસ્થિત બેધવાળા ધર્મગુરુઓથી–નેતાએથી વિશ્વમાં વિશેષતા ફેલા છે અને તેથી પ્રીતિધર્મના પાલકની સંખ્યામા કરેડાગણ વધારે થયો છે. જૈન ધર્મના સત્ય તો છે. શ્રી વીસમા તીર્થંકર વિરપ્રભુ સર્વકા હતા. તેમણે જૈનધર્મની સ્થાપના કરી છે તેમા એક સમયે કરડે મનુષ્યની સંખ્યા હતી. હાલ ધર્મપાલકની સંખ્યામાં ઘણું ઘટાડો થયે છે અને તેથી ભવિષ્યમા જૈનેની સંખ્યા સંબંધી ઘણે ભય રહે છે. તેનું કારણ એ છે કે જૈન ધર્મના પ્રચારક આચાર્યો –ઉપાધ્યાયે–પ્રવર્તક-સ્થવિરે–પંચાસ-સાધુઓ૨૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ - - કાનપજ 4 ? નમન - - - - - - - - - - - ( ૧૦ ) થી કાગ અંગિન. સાવીઓ-શ્રાવ અને વિકાઓમાં વ્યવસ્થિત બોધની સાથે પ્રકૃતિની ઘણી જૂના થએલી છે. સાધુ-સાધ્વીએ-શ્રાવ અને શ્રાવિકાઓ એ ગાર અંગેના મુવનિ પ્રધથી અનેક પ્રકારે ધર્મપ્રચારક સુવ્યવસ્થાઓ જેને જે જે ધાર્મિક કાર્યો કરવા જોઈએ તેમ વ્યવસ્થિતપ્રોધ અને વ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિને આવશ્યકતા - કારવી જોઈએ. અએવ ઉપર્યુકત વ્યવસ્થિત પ્રવૃત્તિ પ્રમાણે અમુક વર્ષો પર્ય પ્રવૃત્તિ થશે તે જેનોની સંખ્યામાં વધારો થશે. એવા સમયે આવે છે કરવામાં આવે છે. વ્યવસ્થિતપ્રધક મનુ છે જે કાર્યો કરે છે તેમાં આપ સાયનન મન અને ધનને અલ્પ વ્યય થાય અને હાનિ કરતા લાભ અનન્ન થાય એવું વ્યવસ્થિત નિશ્ચય કને વ્યવસ્થિત કાર્યપદ્ધતિથી વ્યવસ્થિત ક્રમમાં પ્રવૃત્તિ કરે છે. વ્યવસ્થિત કમરમાં પ્રવૃત્તિ કરવી એવું જે પૂર્વ કચવામાં આવ્યું છે તે વ્યવસ્થિત પ્રબોધ પર આધાર રાખે છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુ વાધિકાર જે જે કાર્યો કરે છે તેમાં વ્યવહાલાસ્વશક્તિ-સામગ્રી અને સાનુકલ અને પ્રતિકલ સગાને પૂછી જ વિચાર કરે છે તેથી તેઓ પશ્ચાત્તાપપાત્ર બનતા નથી વ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકારના કર્મ આવશ્યક કાર્યોની વ્યવસ્થા કરી શકાય છે અને જનસમાજ કલ્યાણુકર કાર્યોમાં પણ વ્યવ સ્થિત પ્રવૃત્તિપૂર્વક ભાગ લઈ શકાય છે. અતએ વ્યવસ્થિત પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે જે મનુષ્ય વ્યવસ્થિત પ્રબંધથી વ્યવસ્થિત કાર્યો કરતા હોય તેઓની પાસે રહીને વ્યવસ્થિત પ્રબોધનું શિટાણું લેવું જોઇએ અને પિતાના વિચારે અને આચારેને વ્યવસ્થિતદશામાં મૂકવા જોઈએ. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ થતાં સર્વ કાર્ય પ્રવૃત્તિમાં સરળતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વિચારો અને આચાર સંબંધી વ્યવસ્થિત પ્રબોધ થતા અનેક અનુભવેને પ્રાપ્ત કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ કર્યા વિના કદાપિ છૂટકે થવાનો નથી એમ નિશ્ચય થતાં વ્યવસ્થિત પ્રબંધ પ્રાપ્ત કરવા મન વાણી અને કાયા પ્રયત્ન કરી શકાય છે. પ્રબોધની વ્યવસ્થા જેણે પ્રાપ્ત કરી છે તે સર્વ બાબતની વ્યવસ્થા તરતમયોગે કરવા શક્તિમાન થાય છે. આર્યાવર્તમાં વ્યવસ્થિત પ્રબોધક મનુષ્યને મહાસ - પ્રગટે અને તે અહિસા સત્ય-અસ્તેય બ્રહ્મચર્ય આદિ ગુણોથી વિભૂષિત થઈ સકે જીવહિતકારક પ્રવૃત્તિયોને આદરી પરમાત્મપદને પ્રાપ્ત કરો. સ્વાધિકાર કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધની જેટલી આવશ્યકતા છે તેટલી સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રસન્નાસ્ય મનુષ્યના જરૂર છે. પ્રસન્નાસ્ય મનુષ્ય સ્વક્તવ્ય કાર્ય કરતે છતે વિયવરમાલને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય હર્ષ અને શેકમાં સમાન છે તે પ્રસન્નાટ્ય બની શકે છે. સ્વાધિકારે કર્તકાયને કરતા હર્ષશાકને ન કર એ આત્મજ્ઞાનીઓ વિના બની શકે તેમ નથી. માયાના અને થએલ મનુષ્યો હર્ષ અને શેકને ક્ષણે ક્ષણે ધારણ કરે છે. તેઓ હર્ષશોકમાં સમાને કેવી રીતે થઈ શકે ? હર્ષ અને શેકમાં ન પડતા સમાન રહેવું એ અજ્ઞાની સમજ Page #275 -------------------------------------------------------------------------- ________________ 凯 હ કે શાકમાં સમભાવ રાખવા. ( ૧૭૧ ) અશક્ય છે. જે રતિ અરંતિથી આત્માને ભિન્ન માને છે. તે હષ શાકના વિચારાથી સ્વાત્માને ભિન્ન શખી આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવાને પ્રયત્ન કરે છે. શાતાના યોગે રતિ અર્થાત્ હ થાય છે અને અશાતાનાયોગે અતિ અર્થાત્ શાક થાય છે. શાતા અને અશાતા એ બે વેદ્યનીય કર્મની પ્રકૃતિ છે, વેદનીય કર્મની પ્રકૃતિયો કરૂપ છે અને તે આત્માની સાથે સંબધિત છતાં નિશ્ચયનયતિ આત્માથી ભિન્ન છે. શાતા અને અશાતા વેદનીયયોગે ખાહ્યક પ્રવૃત્તિયોમાં શુભાશુભ નિમિત્તે હર્ષ અને શાક થાય છે તેમા આત્મજ્ઞાની કે જેણે જડ અને ચેતનની ભિન્નતાને વિશેષ પ્રકારે જાણી છે તે જડભાવથી સ્વાત્માને ભિન્ન માની તેમા રમ્યા કરતા નથી આત્મજ્ઞાની સમ્યકત્વને પ્રાપ્ત કરી સર્વ શાતાશાતાદિ પૌદ્ગલિક ખેલેથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે પૌલિક ખેલામા પ્રારબ્ધાદિક યોગે પ્રવૃત્તિ કરતા છતા પણુ અન્તરથી તેમા લેપાતા નથી તે માટે थ् छे समकितवंता जीवडा, करे कुटुम्बप्रतिपाल; पण अन्तरथी न्यारा रहे, जेम થાવ લજાવે વાહ. સમ્યકત્વવંત જીવા કુટુ ખાદિકની પ્રતિપાલનાની કર્તવ્યપ્રવૃત્તિને કરે છે પરન્તુ તેમાં અહં મમતા હર્ષ અને શાકાદિ વૃત્તિયોથી લેપાતા નથી. ખાહ્યથી તે કુટું ખાદ્ધિ પ્રતિપાલનાદિની પ્રવૃત્તિયોને અન્તરમા હર્ષ શાકથી ન્યારા રહીને કરે છે. જેમ ધાવ અન્ય મનુષ્યોના ખાલકાને ધવરાવે છે પણ તેને પેાતાનાં માનતી નથી તેમ જ્ઞાનીકચેાગીએ માટે અવધવુ. આત્મજ્ઞાની અવિરતિભાવે વા દેશવિરતિયોગે સંસારમાં રહીને વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યપ્રવૃત્તિને સેવે પરન્તુ તે અન્તરથી હર્ષશોકથી વિમુકત રહેવાના અભ્યાસ સેવે છે. આત્મજ્ઞાનીએ બાહ્યકતવ્યાધિકારયોગે બાહ્યપૌદ્રુગલિકકાર્ય પ્રવૃત્તિયાને સેવે છે પરન્તુ તે તેને એકજાતની બાહ્યફરજ છે અને તે કરવી જોઇએ અને ધાર્મિક બાહ્યપ્રવૃત્તિયોને ધાર્મિક કર્તવ્યાધિકારે કરવી જોઈએ તેમાં રાગદ્વેષ હર્ષ શાક કરવાની કંઈ જરૂર નથી એવું તે આધ્યાત્મિક દૃષ્ટિથી જાણે છે; તેથી સર્વ બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ સેવતા હર્ષ શાકથી મુઝ્ઝતા નથી. આત્માના શુદ્ધોપયેાગ પ્રકટાવીને બાહ્યકન્યપ્રવૃત્તિ કરતા હશોકથી વિમુક્ત થતા આત્માના સ્વસ્વભાવમાં રહી શકાય છે અને ખાદ્યોને પણ અદા કરી શકાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના કઢિ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. અતએવ હર્ષશાકમા સમાન રહી કન્યકાર્ટૂની ફરજ અદા કરવાની ચેાગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. હાક એ આત્માના ધર્મ નથી અને શેકથી આત્માની શકિતને વિકાસ થતા નથી. જ્યા હર્ષ છે ત્યા શાક પ્રશ્ર્ચા કરે છે. પોક્ગલિક વસ્તુઓમાં સાનુકૂળત્વ ભાવથી હ માનતા પૌદ્ગલિક વસ્તુઓની સાથે સલેપત્ન પ્રગટે છે અને તેથી આત્મા સસારમા પ્રગતિમાગમા આગળ વધી શકતા નથી. હર્ષની લાગણીથી અમુક સાથેાગિક વસ્તુઓની સાથે આત્માના મર્યાદા-સંબધ થઈ ન્તય છે અને તેથી એટલી મર્યાદામા સ્વજીવનની પ્રતિકર્તવ્યતા માની લેવામા આવે છે. અપરિમિત Page #276 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - (૧૭૨ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન 3 અનવધિ અમર્યાદિત સાહજિક આનન્દસાગરની અમુક પદાર્થોમાં ઈચત્તા અને કર્તવ્યતા માની લઈ હર્ષ ધારણ કરવાથી અપરિમિત સાહજિક આનન્દની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી. ઉલટું અમુક પદાર્થોમાં મુંઝાઈ રહેવાથી બાર્તવ્ય કાર્ય કરજને અદા કરતાં વિશ્વજીને હાનિ કરવાને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. પરમાત્માની સાથે સ્વાત્માનું ઐકય કરીને તેમાં તલ્લીન થઈ બાહ્ય પદાર્થોના કર્તવ્યકર્મમાં હશેરહિત થઈ પ્રવૃત્ત થવાને ઉપગ મૂકી પશ્ચાત્ જે ઉપાયે ભાસે તે આચારમાં મૂકવા કે જેથી કર્તવ્ય કાર્યની એચતાને પ્રસન્નાસ્વદશાથી પ્રાપ્ત કરી શકાય. દેહાત્મવાદીઓ-ડવાદીઓ હર્ષશોકમાં સમાન રહીને કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ વિચારેને માન આપી શકે નહિ અને તેવી શ્રદ્ધા કરી શકે નહિ; કારણકે તેઓની આત્માની માન્યતામાં શ્રદ્ધા હોતી નથી તેથી તેઓને કર્તવ્યકમમાં હર્ષશેકમાં સમાન થઈને વિચરવું એ રુચે નહિ. દેહાત્મવાદીઓ હર્ષશોકની લાગણી પૂર્વક કર્તવ્ય કાર્યો કરે છે તેથી તેઓનું આત્મિકબલ વિકાસ પામતું નથી, તેથી તેઓ વિશ્વોપકારી મહાકૃત્યો કરવાની આત્મશ્રદ્ધાના અને સર્વસ્વાર્પણ કરવાની પ્રવૃત્તિના પૂજક બની શકતા નથી. હર્ષના આવેશમાં આવનાર મનુષ્ય અમુક સમયપશ્ચાત્ શોકના આવે શમાં આવે છે અને શોકની વૃત્તિથી આત્મિકબલ ઘટે છે માટે હર્ષશોકના તાબે થઈ પ્રમત્ત ન થતાં અપ્રમત્ત બની સ્વાધિકારે સર્વ આવશ્યકકાને કરવાં કે જેથી તે કાર્યો કરતાં કરતા આયુષ્યની સમાપ્તિ થાય તે પણ આત્માની નિર્લેપતા અને સમાનતાથી ઉત્ક્રાન્તિ થાય અને પરમાત્મપદપ્રાપ્તિની સાથે બાહ્યકર્તવ્યની સ્વાધિકાર પ્રવૃત્તિમાં કઈ જાતને વિરેાધ આવે નહિ, આત્મામાં (પરમાત્મતા) સત્તાએ ભાવીને સર્વ બ્રહ્મસ્થ જીની પરમાર ત્મા સાથે ઐક્યભાવમાં ઉપયોગે લીન થઈ જઈ સ્વાધિકારે બાહ્યકર્તવ્યને કરવામાં આવશે તે હર્ષશેકથી વિમુકત થવાશે. સ્વાધિકારે અવસ્થાદિયેગે બ્રહ્મકર્તવ્યકર્મોથી પશ્ચાત પડાય તે પરિણામ એ આવે કે બાહ્યવિશ્વસામ્રાજ્યના સ્વાતંત્ર્યની સત્તાધારક દેહાત્મવાદીઓ બને અને તેની પરતંત્રતા તળે ચિતન્યવાદીઓ આવે અને તેથી ધર્મની સર્વ વ્યાવહારિક શ્રેયસ્કર શકિતને ગુમાવવાનો પ્રસંગ આવે અને તેમજ જડવાદીઓના સત્તા સામ્રાજ્યથી ધર્મ કરતાં પાપને વિશ્વમાં અત્યંત પ્રચાર થાય. અતએ ધાર્મિક સત્તાની વ્યવસ્થા સંરક્ષવા માટે ધાર્મિક સામ્રાજ્યની અખંડતા અને પ્રગતિના અનુકળ એવા બાહા જીવનના સ્વાતંત્ર્યસત્તાસંરક્ષક બાહ્યીકમના કર્તવ્યતાને ગૃહસ્થોએ કરવી જ જોઈએ અને અન્તરથી હર્ષશોકવિમત રહેવાની ચોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. પૂર્વે આર્યોએ અનાની સત્તા સામે સ્પર્ધા કરીને બાહ્યપ્રવૃત્તિ નિ આવશ્યક ફરજ તરીકે માની સેવી હતી તેનું વાસ્તવિક કારણ ઉપર કચ્યા પ્રમાણે છે. તેને સાધ્યલક્ષ્યોપયોગ ચૂકવાથી સંપ્રતિ પતિતદશા થઈ છે તે અનેક દષ્ટિયોની સાપેક્ષતાપૂર્વક વિચારવું. હર્ષ અને શોકની લાગણીથી રહિત થયા પશ્ચાત બાહાકાય કરવાની Page #277 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહ જ પાપ રહિત બની શકે. (૧૭૩ ) જરૂર નથી એ વિચાર ક્યની પૂર્વે ગૃહસ્થોએ ગૃહસ્થને અધિકાર વિચારો જોઈએ. ગૃહસ્થાવાસમાં અમુકાશે હર્ષશેકની લાગણીઓથી રહિત કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થઈ શકાય છે. અમુકશે હર્ષશેકમાં સમાનતા પ્રાપ્ત કરીને ગૃહસ્થ કર્તવ્ય કર્મ કરવાને લાયક બને છે કે જેથી તેઓ જે દશાએ ચડ્યા હોય છે તેથી પતિત થઈ શકતા નથી અને ઉપરની દશામા વધવાને અધિકારી બની શકે છે. હર્ષના ગર્ભમાં રહેલી વાસનાઓ અને શેકના ગર્ભમાં રહેલી વૃત્તિયોનું સૂક્ષ્મ સ્વરૂપ અનુભવવામાં આવે છે ત્યારે તે બન્નેમા લીન થવાથી આત્માને કેટલું બધું જ્ઞાનાવરણીયાદિ કર્મપાતંત્ર્ય વેઠવું પડે છે તેને ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપ્યો તેનું મુખ્ય કારણ એ છે કે તે મહાયુદ્ધના કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થયા છતાં પણ અન્તરમા હર્ષશેકને ધારણ કરી શકે નહિ અખ્તરથી શેકાદિક વૃત્તિથી નિલેપ રહી આવશ્યક બાહ્યકર્તવ્ય કરતા છતાં પણ નવીન કર્મ બાધે નહિ તેમજ આત્માને પરમાત્મામાં લીન રાખી શકે. આન્તરભાવનાની પ્રબલ પ્રગતિવેગે હર્ષ શેકમાં સમાન રહી બાહ્યકર્તવ્યર્મો કરવા એવું જે દૃષ્ટિની અપેક્ષાએ કથાય છે તેમા અત્યંત રહસ્ય સમાયેલું છે. અનેક આધ્યાત્મિક શાસ્ત્રો, યોગાભ્યાસ અને સદૂગુરુસંગતિ કરવાથી સર્વ બાહ્ય આવશ્યક પ્રવૃત્તિયોમાં પ્રવર્તતા પૂર્ણ અંશે હર્ષ શેકથી વિમુક્ત થવાય છે અને તેથી તે તે અંશે કર્તવ્ય કર્મ યોગ્યતા પ્રાપ્ત થાય છે. હર્ષશોકમા સમાન અને કામા નિસ્પૃહ એ મનુષ્ય કર્તવ્ય કર્મની યોગ્યતાને ધારણ કરી શકે છે. જેમ જેમ કર્મચગી નિસ્પૃહ થતો જાય છે તેમ તેમ જગત્ તરક્શી ગ્રહાયેલા ઉપગ્રહને બદલે વાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારની સ્પૃહાઓથી મુકત થનાર મનુષ્ય પ્રાય ઘણુ અશે સ્વતંત્ર બને છે અને તેથી તે કર્તવ્ય કાર્યો કરવામાં કેઈનાથી દબાતે નથી તેમજ અન્યાયના માર્ગે ગમન કરતો નથી નિસ્પૃહી મનુષ્ય અનેક પ્રકારના પાપકર્મોથી બચી જાય છે અને દયા સત્યાદિ અનેક ગુણે ધારણ કરવાને શક્તિમાન થાય છે આ વિશ્વમાં જે જે અંશે નિસ્પૃહ દશા ખીલતી જાય છે તે તે અંશે કર્તવ્યકર્મમાં નિધ પ્રવૃત્તિ કરી શકાય છે. નિસ્પૃહી મનુષ્ય આત્મિક પ્રદેશને રાજા બને છે. આ વિશ્વમાં પિતાનું કર્તવ્ય કાર્ય કેણ સારી રીતે બજાવે છે તેના ઉત્તરમા કધવાનું કે નિસ્પૃહી મનુષ્ય કર્તવ્ય કાર્યને સારી રીતે બજાવે છે. રાજા પ્રધાન સેનાધિપતિ અમાત્ય શેઠ પુરોહિત કેટવાલ ન્યાયાધીશ જિદાર કવિ અને સાધુ વગેરે મનુષ્ય જેમ જેમ અમુક રીતિએ નિસ્પૃહ બને છે તેમ તેમ તેઓ અનેક પ્રકારના અન્યાય પાપથી બચી શકે છે. વિશ્વાસઘાત હિંસા અસત્ય ખૂન અને ચોરી વગેરે ભયંકર પાપક ખરેખર સ્પૃહાથી વિશેષત થાય છે. સર્વ પ્રકારે સ્પૃહાથી વિરામ પામવું એ એકદમ કઈ રીતે બની શકે તેમ નથી, પરંતુ શનૈ શનૈ જે અયોગ્ય સ્પૃહાઓ હોય તેનાથી પ્રથમ તે વિરામ પામવું અને પશ્ચાત્ વકર્તયાધિકાર પ્રમાણે જીવનાદિ પ્રયોગે જે જે સ્પૃહાઓ Page #278 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૪ ) શ્રી મયાગ ગ્રંથ-સવિવેચન. ઘટે તેને ધારણ કરવી. એ પ્રમાણે સ્પૃહાની મર્યાદા બાંધી પશ્ચાત્ જે જે ગૃહણીય કાર્યા હોય તે ફકત આજીવિકાઢિપ્રયોગે આદરણીય છે એવું મનમા ધારીને સ્વકર્તવ્ય ફરજના ઉપર આવી જવું; પશ્ચાત્ કર્તવ્ય ક્રૂરજ પ્રમાણે પ્રવર્તવુ કે જેથી અનેક દોષોથી મુક્ત થવાય અને સ્વકર્તવ્યકમ મા અધિકારિત્વ પ્રાપ્ત કરી શકાય. જે મનુષ્યા આ વિશ્વમા સ્વાધિકાર પ્રમાણે નિસ્પૃહ અને છે તે અન્યોને સદુપદેશ આપીને સત્યક વ્યના મા દર્શાવી શકે છે. ત્યાગીએ સ્વાધિકાર પ્રમાણે વિશેષતઃ નિસ્પૃહ હોય છે તેથી તેઓ રાજાઓના રાજા ગણાય છે અને ગૃહસ્થ મનુષ્યાને સ્વતંત્રપણે સત્ય થવાને શક્તિમાન થાય છે. નિસ્પૃહી ત્યાગીઓ મોટા મોટા રાજાને સત્યકન્યકાŕના ઉપદેશ કરવા શિકિતમાન્ થાય છે અને તેની અસર ખરેખરી થાય છે. રાજાઓને અન્યાયના માર્ગથી સત્યપદેશ આપીને ન્યાયના માર્ગે વાળનાર ત્યાગી છે; કારણ કે તેને રાજાની સ્પૃહા નથી. શિવાજીને સત્યક વ્યાધ આપનાર શમદાસ સ્વામી હતા. તેમજ વનરાજ ચાવડાને નિસ્પૃહપણે સત્ય એધ આપનાર શ્રી શીલગુણુસૂરિ હતા, શ્રી કુમારપાલરાજાને ચેાન્ય સત્યકતન્ય રાજ્યકાનિા માધ આપનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ હતા. રાજાએ સ્વકર્તવ્યને રાજનીતિથી ન કરે અને તેથી ભ્રષ્ટ થાય તે તેને ત્યાગી નિઃસ્પૃહ મુનિયો અનેક પ્રકારની શિક્ષા આપી સમજાવે છે. પૂર્વે અનેક રાજાએ અને રાણાને ત્યાગી મુનિયોએ નિસ્પૃહપણે આધ આપ્યો હતેા અતએવ અવધવુ કે નિસ્પૃહતાથી અનેક લાભેા મેળવી શકાય છે. સ`સારવ્યવહારદશામાં સ્વાધિકારપ્રમાણે જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવાની હોય છે તે વિના અન્ય વસ્તુઓની સ્પૃહાને જે મનુષ્ય ત્યાગ કરે છે તે વિશ્વમા અનેક જીવાને નકામી અનેક પ્રકારની હાનિ કરી શકતા નથી. નકામી સ્વાધિકારથી અધિક પદાર્થાંની સ્પૃહાના ત્યાગ કરવાને માટે શ્રી વીરપ્રભુએ ગૃહસ્થાના કલ્યાણાર્થે પરિગ્રહપરિમાણુવિરમણવ્રત કથ્યુ છે તે પ્રમાણે ગૃહસ્થ મનુષ્યે યદિ વતે તે તે સંસારમા સ્વકર્તવ્યપ્રવૃત્તિદ્વારા પરમાર્થના અનેક કાર્યો કરીને જગાને લાભ આપી શકે. આ વિશ્વમા ત્યાગીએ ત્યાગધર્મના અધિકાર પ્રમાણે વતીને ત્યાગધર્મથી વિરુદ્ધ એવી નકામી સ્પૃહાન ત્યાગ કરીને સ્વક વ્યકા મા પ્રવૃત્તિ કરે છે તેા તેઓ સ્વાત્કાન્તિની સહ વિશ્વેશ્વત્ક્રાન્તિ કરવાને સમર્થ થાય છે. જેમ જેમ મનુષ્ય નિઃસ્પૃહદશાના ઉચ્ચ શિખરે જવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે પોતાના કરતાં નીચા રહેલાં મનુષ્યોને સ્વાધિકારે કર્તવ્યકાાના ઉચ્ચ વિચારાના સદુપદેશ સમર્પવા શક્તિમાન થાય છે. નિ સ્પૃહદશાથી આત્મન્નતિની વૃદ્ધિ થાય છે જે મનુષ્યે નકામી હŁબહાર પૃહાના કરનારા હોય છે તે સ્પૃહાના દાસ બનીને પેાતાની જીગીને અનેક ક્રુમેમઁથી કલુષિત કરે છે. આ વિશ્વમા જ્ઞાની નિસ્પૃહ મુનિયા અને ગૃહસ્થા વિશેષ સાઁખ્યામા પ્રકટશે ત્યારે વિશ્વના ઉદ્ધાર થશે. લાચ વગેરેના ત્યાગ કરીને પ્રામાણ્ય પ્રાપ્ત કરવું હોય તે Page #279 -------------------------------------------------------------------------- ________________ h અધ્યાત્મજ્ઞાનયેાગની આવમ્પકતા. ( ૧૭૫ ) નિઃસ્પૃહ દશાને સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્ત કરવી જોઇએ. અચેાગ્ય સર્વપ્રકારની કામનાઓથી દૂર રહેવું એજ નિસ્પૃહભાવનું મુખ્ય લક્ષણ છે અને એના સદ્વિચારાથી હૃદય ભરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યાનું વાસ્તવિક કન્યકમ છે. કર્તવ્યસ્પૃહાથી અધિક સ્પૃહા કરવી એજ વિશ્વમાં હાનિકર તત્ત્વ છે. અન્યજીવાને જે જે અભિલષણીય અને ગ્રાહ્ય પદાર્થોં હોય તેને પોતે એકલા ઉપભોગ કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરવી એ વિશ્વોપગ્રહનીતિથી વિરૂદ્ધ કાર્ય છે, આવશ્યક સ્પૃહાના તત્ત્વોને પ્રશસ્યપણે માન આપવું વા ફરજ માનીને તેમાં પ્રવૃત્ત થવું એવી કવ્યપ્રવૃત્તિના જે મનુષ્યાએ અનુભવ લીધા હોય છે તેઓના સદુપદેશ પ્રમાણે પ્રવર્તતા નિસ્પૃહદશાની પ્રાપ્તિ થઈ શકે છે અને તેવી સ્થિતિએ કન્ય આવશ્યક પ્રવૃત્તિ કરતા સ્વાન્નતિ કુટુ ંબાન્નતિ દેશેાન્નતિ સોંઘોન્નતિ અને વિશ્વોન્નતિમાં ભાગ આપી શકાય છે નિઃસ્પૃહતા પ્રતિપાદક આધ્યાત્મિકશાસ્ત્રો સાધુએ અને તેના અનુભવ થાય તેવા ચેગાભ્યાસ એ ત્રણેનુ સેવન કરવુ જોઇએ અને તદ્નારા નિસ્પૃહદશાના અનુભવ કરી કન્યકાર્ય કરવું જોઈએ. ઉપર પ્રમાણે કન્યકાય કરવાને અધિકારી મનુષ્યોના જે જે ગુણા થ્યા તે પ્રાપ્ત કરવાથી સ્વાધિષ્કરે કન્યકમ પ્રવૃત્તિને સમ્યક્ સાધી શકાય છે. અને તેથી કન્યકર્મની પરિપૂર્ણ અધિકારિતા પેાતાને પ્રાપ્ત થાય છે એમ અનુભવષ્ટિથી અવધવુ વ્યકના અધિકારી મનુષ્યાનાં લક્ષણ કથ્યાખાદ હવે કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમા અધિકારપ્રદ અધ્યાત્મજ્ઞાનયોગની આવશ્યકતા સબંધી નીચે પ્રમાણે કથવામા આવે છે. જોૌ. अध्यात्मज्ञानयोगेन चित्तशुद्धिः प्रजायते । चित्तशुद्धया कृतं कार्यं वस्तुतः स्वोन्नतिप्रदम् ॥ ३७ ॥ आत्मज्ञानस्य संप्राप्त्या स्वाधिकारः क्रियासु वै 1 પ્રાપ્યતે સપ્નને સભ્ય સર્વેોષણપદ્દારઃ ॥ ૨૮ ॥ વિવેચન—અધ્યાત્મજ્ઞાનયેાગવડે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિવડે કરેલું વસ્તુત સ્વાન્નતિપ્રદ બને છે. આત્મજ્ઞાનની સંપ્રાપ્તિવડે સ્વકર્તવ્યક્રિયામા વાસ્તવિક સ્વાધિકાર થાય છે. સજ્જનેાવડે સર્વ દોષાપડારક એવા સ્વાધિકાર ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિવડે પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન યોગનિા મનુષ્યના ચિત્તની શુદ્ધિ થતી નથી. સાજી અને જલવડે જેમ મલિન વજ્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાની Page #280 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, અહમમત્વાદિ અનેક દેશેની મલિનતા ટળવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આ વિશ્વમાં કરે ઉપાય કરે તે પણ આધ્યાત્મિજ્ઞાન વિના અશુભ સંસ્કારને ક્ષય થતો નથી અને અશુભ સંસ્કારને ક્ષય થયા વિના ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી. દેહ મન અને આત્મા અને તેઓની સાથે ખાદ્યપદાર્થોને સંબંધ કઈ દષ્ટિએ છે અને નથી એ ખાસ જાણવાની આવશ્યકતા છે. મનને આત્માની સાથે શું સંબંધ છે અને મનની સાથે દેહને શો સંબંધ છે? મન-દેહ અને આત્માનું ભિન્ન ભિન્ન શું સ્વરૂપ છે? ઈત્યાદિ સર્વ પ્રશ્નોનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાનથી થાય છે, અએવ સર્વ પ્રકારના વિશ્વપ્રવર્તિતજ્ઞાનભેદમાં અધ્યાત્મજ્ઞાનની મુખ્યતા શાસ્ત્રકારોએ વર્ણવી છે. દેહ-મન-આત્મા એને બાદ્યપદાર્થોમા કઈ કઈ શક્તિ છે ? જડ અને ચેતન એ બેમાં કયા કયા એ ત્રણમાંથી સમાય છે-ઈત્યાદિ પ્રશ્નોને ઉત્તર ખરેખર અધ્યાત્મજ્ઞાન આપે છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતા વાસ્તવિક વિવેકની પ્રાપ્તિ થાય છે અને તેથી ચિત્તની શુદ્ધિપૂર્વક આ સંસારમાં કર્તવ્ય પ્રવૃત્તિ કરવામાં કઈ જાતને વિરોધ નડતા નથી. વિમેવ દિ સંસારે સહિ. રાવાસિતમ! તથા સૈવિનિમું વાતfમતિ તે છે રાગાદિકલેશવાસિત ચિત્ત તેજ સંસાર છે અને રાગાદિષમુક્તચિત્ત તેજ મુકિત છે એમ મહર્ષિ નિવેદે છે. અતએ રાગાદિકલેશવાસિત એવા ચિત્તની શુદ્ધિ કરવાની પ્રત્યેક મનુષ્યની ફરજ છે અને તે અધ્યાત્મજ્ઞાનયોગ પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. આવર્તમાં અનન્તકાલથી અધ્યાત્મજ્ઞાન પ્રવાહ વહ્યા કરે છે પાશ્ચાત્ય દેશીય સાક્ષરો પણ આધ્યાત્મિક ઉદ્ગારોને નીચે પ્રમાણે કવે છે; “મેઝીઝ ક્ષમા આપવાનો અને શત્રપર પ્રીતિ રાખવાને ફરી ફરીને ઉપદેશ કરે છે-“ મારા નામથી જે કંઇ તું માગશે તે હું કરીશ. તું મારામાં વાસ કરીને રહેશે અને મારા શબ્દ હત્યારામાં વાસ કરીને રહેશે તો તારી મરજીમા આવે તે તુ માગજે અને તે ત્યારે માટે કરવામાં આવશે. ત્યારે જોઈએ તે માગ એટલે તે હવે આપવામાં આવશે, ત્યારે જોઈએ તે શોધ એટલે તે તહને જહેશે ત્યારે જવું : હોય ત્યાંનું બારણું ઠોક એટલે તે હારે માટે ઉઘડશે. પીટરે અપરાધીઓ પ્રતિ સાત વખત નહિ પરંતુ સિત્તોતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે “ પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલે, નહિતર અંધારાથી તમે ઘેરાઈ જશે કેમકે જ અંધારામાં ચાલે છે તે કયાં જાય છે તેની તેને ખબર રહેતી નથી. ગ્રીક વિદ્વાન સોક્રેટીસે કહ્યું છે કે “ ઉત્તમ માણસ તો તેજ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણું જ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણસ તો તેજ કે જે પોતે પરિપૂર્ણ થવા લાગે છે એવું વધારે ભાગે સમજે છે. એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમા લખે છે કે “ શરીર આત્માને સહભક્તા છે ને તેમ છતા તેનાથી ઉતરતું છે તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેના Page #281 -------------------------------------------------------------------------- ________________ = ==== = = ==== = = = = = = = — આત્મસ યમને આનંદ ઓર છે. ( ૧૭૭ ) પર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઈતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદૃષ્ટિથી તેની સાથે વર્તે તે આત્મા અને શરીર એ બેના મળવાથી મનુષ્ય પૂર્ણ સ્થિતિએ પહોંચી શકે છે. પરંતુ જે શરીર અમલ ચલાવવાને યત્ન કરે અને તૃષ્ણનું જોર વધારી પછી અનેક પ્રકારની ઈચ્છાઓ વધારી વિવેકના ઉપર અંકુશ રાખવા માટે તે શરીરને આત્માને સમાગમ યોગ્ય થશે નહિ. અને તેવી સ્થિતિવાળે મનુષ્ય મૂર્ખ રહેવાનો અને દુખી થવાને” એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે, કે “મનુષ્યને જે જે નઠારી વસ્તુઓ વળગેલી છે તે બધામાં તેમને પિતાને નઠારે સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે” “ આપણું સુખને માટે આપણે બહાર જોવાની જરૂર નથી પણ તે આપણામાજ આપણું આત્મામાજ રહેલું છે સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છેn મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આનદ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે “ઈન્દ્રિયો જે ખરા આનન્દથી ભરપૂર હોય છે તેને આપણે વશ થઈશું તે જિંદગીના ખરાબા ઉપર અને વમળમા અથડાવી ઘણી પાયમાલી કરી નાખશે. ” મૃત્યુ અને છેવટને ઈન્સાફ-સ્વર્ગ અને નરક એને જેઓ વારંવાર વિચાર કરે છે તે જરૂર સારું જ કામ કરશે” ગ્રીસૂત્ર “તું તને પિતાને પીછાન માં તમારે જેવા થવાની ઈચ્છા છે તેવા તમે છો જ નીકએ કચ્યું છે કે “પડછાયા પાછળ ફાફા મારે છે અને ફેગટ પિતે ઉગ કરે છે. સેક્રેટીસે કર્યું છે કે સારા માણસને આ અંદગીમા કે મૃત્યુ વખતે કઈપણ દુખ થતું નથી. બાઈબલમાં એક જગ્યાએ લખ્યું છે કે “ નાશને રસ્તે લઈ જવાનો દરવાજો પહેળે છે. વળી તે રસ્તે થઇને જનારા પણ ઘણું છે કેમકે જિંદગીને ખરે રસ્તા તથા દરવાજે એ બને સાક્કા છે અને તે થોડા માણસને જડે છે ?' ઈન્દ્રિયાદિક વૈભવ ભેગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતા વધારે સુખ આત્મસંયમથી મળે છે ” સેન્ટ કોસ્તમ કહે છે કે “ હાલની સ્થિતિ એ તે ફક્ત નાટકને ખેલ છે તેમા સમૃદ્ધિ અને ગરીબાઈ રાજા અને પ્રજા અને એવી બીજી બાબત નાટકના સ્વાગ છે. “ આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદે જુદે ભાગ લેનારા પાત્ર છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે છે તેના ઉપરજ કુહ મેળવવાને આધાર છે” એમર્સન વગેરે વિદ્વાનો એ પ્રમાણે આધ્યાત્મિક વિચારોને પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશોમાં આર્યાવર્તના અધ્યાત્મશાસ્ત્રોનું પ્રકાશ પડવા લાગે છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યના વિચારમાં ઘણે સુધારો વધારો થવાની આશા રહે છે. આર્યાવર્તમાં આર્યોની ખરી મૂડી અધ્યાત્મશારે છે. અન્ય દેશો આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરુ માનશે. સર્વદેવ મનુષ્યને આર્યાવર્ત ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ૨૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૮ ) શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન 凯 - ઉપકાર કરી શકશે અને તે અધ્યાત્મજ્ઞાનના ક્ષેત્ર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ રહેશે. શુક્રાઇસ્ટ આર્યાવર્તમાં ધર્મતત્ત્વના ખાધ લેવા આવ્યા હતા. અધ્યાત્મજ્ઞાનમા સર્વોત્કૃષ્ટ મહાપુરૂષને જન્મવાનું સ્થાન ખરેખર અધ્યાત્મજ્ઞાનમય ભૂમિ આર્યાવર્ત છે. અધ્યાત્મજ્ઞાનદ્વારા સર્વત્ર વિશ્વમા સાત્વિકગુણુ ફેલાવવા કોઈ પણ દેશ પ્રખ્યાત થશે તે તેનું માન ખરેખર આયવને મળશે. અધ્યાત્મશાસ્ત્રો અને અધ્યાત્મજ્ઞાની સાધુઓદ્વારા અધ્યાંત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી પ્રભુને હૃદયમા શેખી શકાય છે અને શુદ્ધ પ્રેમથી પ્રભુની સાથે મળી શકાય છે.જડવસ્તુઓના વૈભવને નાકના મેલ સમાન સમજાવીને રજોગુણ અને તમે ગુણમાંથી મનુષ્યાને પાછા હઠાવીને ચુરાપની યાદવાસ્થળી નકરાવવામાં આત્મપ્રકાશ ફેનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની જેટલી પ્રશસા કરીએ તેટલી ન્યૂન છે. વેદાન્તીઓમાં ઉપનિષદો ભગવદ્ગીતા તથા જૈનામાં પિસ્તાલીશ આગમા તત્ત્વાર્થ સૂત્રો વગેરે આધ્યાત્મિક અનેક શાસ્ત્રો છે. શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાનદ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના બગીચાભૂત આર્યાંવને સ્વર્ગ ભૂમિ સમાન અનાન્યેા છે. ઉમાસ્વાતિવાચક શ્રી હરિભદ્રસૂરિ 'ધુ દાચાય યશવિજયઉપાધ્યાય " આનન્દધન શ્રીહેમચંદ્રસૂરિ અને ઉપમિતિભવપ્રપ’ચકર્તા વગેરે જૈન વિદ્વાનાએ આર્ષ્યાવત માં અધ્યાત્મજ્ઞાનના મેઘ વર્ષાવીને આર્યાંવની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મ પત્થામા કઈ કઈ અધ્યાત્મજ્ઞાનની વાનગીએ તેા હાય છે. કશ્મીર જેવા 'પ્રાકૃત ભકતના ભજનામા જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દૃષ્ટિની અપેક્ષાએ ભરેલું હોય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનામા હોય વા નહિ તે વિચારણીય છે. નિવૃત્તિમાર્ગનુ ક્ષેત્ર ખરેખર આર્યાવત છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કોઇપણ દૃષ્ટિએ ઇશ્વર પરમાત્માનુ શીઘ્ર દર્શન થતુ હોય તે તે અધ્યાત્મજ્ઞાનાષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્ત ભવાનાં કરેલા પાપાના ક્ષણમા ક્ષય થાય છે. ગૌતમબુદ્ધે અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણાના પ્રકાશે યજ્ઞની હિંસાને નિષેધ કર્યો હતો. આર્યભૂમિમા અસખ્ય અનન્ત તીર્થંકરા થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાનીમહર્ષિં થયા છે તેથી આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ શુદ્ધ સ ́સ્કાર પડ્યા છે કે મેટામાં મોટા જે જે વિદ્યાના આર્યાવર્તોમા ઉપજે છે તે અધ્યાત્મજ્ઞાનના પ્રકાશના માર્ગે ગતિ કરે છે અને તે અન્તે નિવૃત્તિમાર્ગને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહેોંચવાની કોઇ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સર્વ પ્રકારે નૈસગિક નિવૃત્તિ જીવન ગાળવાયાગ્ય ભૂમિ હોય તે તે આદૈવર્તની છે. આધૈવતની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુઓ રહ્યા હોય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએવ અધ્યાત્મજ્ઞાનની ભૂમિ આર્યાવર્ત છે તેથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાસ્ત્રોને ગુરુગમપૂર્વક વિનયાદિર્ગુણુ સેવી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરુગમવિના આધ્યાત્મિક 2 Page #283 -------------------------------------------------------------------------- ________________ ગુરુસાક્ષીએ અધ્યાત્મ અને યોગના અભ્યાસની જરૂરિયાત. (૧૭) શાસ્ત્રો વાચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની ચોગી સદ્ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ અને પશ્ચાત્ તેના શિષ્ય બની અધ્યાત્મશાસ્ત્રોને અનેકનની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અભ્યાસ કરે જોઈએ તથા પશ્ચાત્ ગાભ્યાસ પૂર્વક શ્રી સદ્ગુરુના પાસાં વેઠીને અધ્યાત્મશાસ્ત્રોનાં રહસ્યોને એકાન્તમાં અનુભવ કરવો જોઈએ. અધ્યાત્મશાસ્ત્રોને અનુભવ તે ઘણુ લે અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણયન થયા પશ્ચાત્ પ્રકટે છે. અએવ અધ્યાત્મ શાસ્ત્રોનું વાચન કરીને એકદમ કઈ જાતને મત ન બાંધવો જોઈએ. અધ્યાત્મશાસ્ત્રો અને રોગશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ ક્ય પશ્ચાત એગને અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક રહસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવું જોઈએ. પૂર્વભવના આધ્યાત્મિક જ્ઞાન સરકારથી આ ભવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રુચિ ઉદ્દભવે છે અને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ન સેવી શકાય છે કઈ પણ ભવમાં અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરેલ હોય છે તે આલેખે જતો નથી. તે માટે કબીરજી કહે છે કે મારી પરે જ, સાથે ખુબ તકર ના ઘર અવતરે, રત રd સત્ત. જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન દ્વારા સમ્યકત્વ સંબંધી " अन्तोमुहत्तं मित्तंपि, फासिंय जेहिं हुन सम्मत्त, तेसिमबहपुग्गल परिसट्टो चेव ससारो" ઈત્યાદિ કવામાં આવ્યું છે જેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે શનૈ શનિ મોક્ષમાર્ગ પ્રતિ ગમન કરે છે અર્થાત્ ખરેખર તે ઉત્ક્રાન્તિમાર્ગમાં વહે છે અને ભવરૂપ વિસામા લેતે છો વા લીધા વિના પરમાત્મપદમાં સમાઈ જાય છે તથા છેવટ અનન્ત સુખને જોતા બને છે. ગમે તેવી સ્થિતિમાં મનુષ્ય માત્રને સુખી કરવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કેઈ નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસાયન પીવાથી અનેક પ્રકારના દુખોને નાશ થાય છે અને આત્મા ફક્ત સુખ સામ્રાજ્યને જ સ્વામી થઈ રહે છે. અનાદિકાળથી માયાના સંસ્કારથી પ્રત્યેક પ્રાણનું હૃદય મલીન થઈ ગએલું હોય છે તેથી તેની અશુદ્ધતા ટાળવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કેઈ ઉપાય નથી. ઈનિ અને મનના ઉપર વિર્ય મેળવીને તેઓને વશ કર્યા વિના આ વિશ્વમા સ્વમમા પણ સત્ય સુખને અનુભવ આવવા નથી અને તે વિના આત્મશ્રદ્ધા અને આત્મધર્મને વાસ્તવિક સત્ય રંગ લાગવાને નથી તેમજ આ વિશ્વમાં મરજીવા થઈ આત્મોન્નતિ કરી શકાતી નથી અતએવ અધ્યાત્મશાસ્ત્રો અને ચોગશાસ્ત્રોને ગુરુ પાસે અભ્યાસ કરીને તેને અનુભવ કરે જોઈએ. અધ્યાત્મજ્ઞાનના અનુભવી મનુષ્યો પ્રભુપ્રાપ્તિના દલાલો છે. અધ્યાત્મજ્ઞાનના અનુભવીઓની પાસેથી જે કંઈ મળે છે તે ખરેખરું જીવતું મળે છે અને તેમનાથી આત્મા અમર થાય છે. સર્વસંગત્યાગી એવા મુનિવરે અધ્યાત્મજ્ઞાનના અનુભવી થાય છે માટે તેઓના પાસાં વેઠી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અધ્યાત્મજ્ઞાનાનુભવી ત્યાગી યોગીઓને સમાગમ થાય ત્યારે અધ્યાત્મશાસ્ત્રોને આનુવિક ખુલા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર જોઈએ Page #284 -------------------------------------------------------------------------- ________________ , , - - - - - - ( ૧૮૦) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન . BR. - અને ખંડનમંડનની ચર્ચામાં ન ઉતરતાં એમના ઉદ્ગારેને શાસ્ત્રરૂપ માની તેઓનું મનન કરવું જોઈએ કે જેથી વાસ્તવિકજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ થાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા છતા ગૃહસ્થ ગૃહસ્થ ધર્મકર્તવ્ય કર્મની અને ત્યાગીએ ત્યાગધર્મકર્તવ્યકર્મની હદ ઉલ્લંઘવી ન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે આત્માની ઉન્નતિ થાય છે પરંતુ શ્રદ્ધાભક્તિ આદિ ગુણવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કર એ કાચા પારાના ભક્ષણ સમાન થઈ પડે છે એમ યાદ રાખવું જોઈએ. પરંતુ એમ અવબોધીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભ્રષ્ટ-દૂર ન થવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર વિશ્વમાં ઘરેઘેર ફેલા થશે ત્યારે અધ્યાત્મજ્ઞાન દ્વારા જે જે કર્તવ્ય કરાશે તેથી સ્વપરનું કલ્યાણ થશે એમ અનુભવષ્ટિથી અવધવું જોઈએ. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનની વાસ્તવિક દષ્ટિવાળે નથી તેના પ્રત્યેક વિચારમાં અને આચારમાં સંકુચિતત્વ રહેલું હોય છે અને તેથી તે વિશ્વમા સ ગી જનસેવાઓનાં કર્તવ્ય કાર્યોમાં આત્મભોગ આપવા સમર્થ થઈ શક્તો નથી. લઘુસાવરમાં સેવાળ અને મલીન જંતુઓ વિશેષ હોય છે તેમ અધ્યાત્મજ્ઞાનની દષ્ટિવિના જે જે સંકુચિત વિચારોનાં વતું હોય છે તેમાં વિશેષ મલીનતા હોય છે. સંકુચિત વિચારે અને આચારમા સર્વસ્વ માની લેનારા મનુષ્યો વાસ્તવિક અધ્યાત્મદષ્ટિને પ્રાપ્ત કરી શક્યા નથી એમ અનુભવ કરી અવધવું જોઈએ. જે જે દેશમાં જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રગતિ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં ઉદાર વિચારે અને વૃદ્ધિ થાય છે અને તેથી કર્તવ્ય કાર્યમાં ઉદારપણે પ્રવૃત્તિ થાય છે તથા અનેક અશુભ વિચારે અને નઠારા આચારને નાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનયોગે અનેક સંકુચિત ધાર્મિક મતના દુરાગ્રહને નાશ થાય છે અને અનેક પ્રગતિકારક વ્યાવહારિકધર્મકર્તવ્યમાં સુધારાવધારા કરી દુખના માર્ગોથી વિમુક્ત થવાય છે. જ્યારથી આર્યાવર્તમાં ઉત્તમ વિશાળ અધ્યાત્મજ્ઞાનની હાનિ સૅકે સકે થવા લાગી ત્યારથી આર્યાવર્તમાં દેશની. અર્ધગતિકારક અનેક ધર્મના ઉપપંથે અને સંકીર્ણ આચાર પ્રકટયા. અને તેથી સંપ્રતિ આર્યાવત મા અનેક પ્રકારના ધર્મકલેશથી મનુષ્યો પરસ્પર એકબીજાની હાનિ થાય એવી રીતે પ્રાપ્ત. થએલી તન મન અને ધનની શકિતને દુર્વ્યય કરે છે કરાવે છે અને કરતાને અને મેદે છે એ ઓછી ખેદકારક બીના નથી અધ્યાત્મજ્ઞાનથી પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ ભાગમાં ઊંડું ઉતરી શકાય છે અને તેથી પ્રત્યેક વસ્તુની માન્યતા સંબંધી પૂર્વે જે જે સંકુચિત વિચારેની જે જે સીમાઓ કપેલી હોય છે તેને નાશ થાય છે તેમજ અનન્તાનમાં સર્વ પ્રકારના વિચારો સમાય એવી ઉચ્ચદશા પર આરોહણ કરવાને પ્રસંગ આવે છે અતએ અધ્યાત્મજ્ઞાનની આવશ્યક્તા સ્વીકાર્યા વિના કેઈપણ રીતે ચાલી શકે તેમ નથી આ જગત્ શું છે તેની સાથે અને પરમાત્માની સાથે આત્માને શું સંબંધ છે 'Y 1 સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાન કરે છે અને તેમજ આત્માની સાથે રહેલા મનની શુ Page #285 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની મહત્તા અને ઉપગિતા. ( ૧૮૧ ). કરી શકે છે. આત્માએ આ વિશ્વમાં આત્યંતરિક જીવનને કેવી રીતે ગાળવું અને ઉલ્હાતિમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવી તેને અધ્યાત્મજ્ઞાન નિર્ણય કરે છે અને સ્વની વાસ્તવિક સ્થિતિ પ્રબોધાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવી શકે છે. આવર્તમાં ચૈતન્યવાદ છતા જડવાદીઓની પેઠે વિષયવાસનાઓના વશમા થઈને આર્યાવર્તના મનુષ્યોએ પિતાની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિ પર કુહાડે માર્યો છે અને તેથી અવનતિરૂપ કટુકફલને આસ્વાદ કરે છે; અતએ આર્યાવર્તમ ચિત્તશુદ્ધિ કરનાર અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાથી ગૃહસ્થમનુષ્યોના જીવનમાં ઉતા અને શુદ્ધતા પ્રકટે છે અને તેઓને પશુઓ પંખીઓ માન અને ભૂત પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ વધતે જાય છે. અધ્યાત્મજ્ઞાનથી રાજકીય વ્યવસ્થાઓના પ્રબંધોમા સર્વ જીવોનું હિત થાય એવી દષ્ટિને અગ્રસ્થાન મળવાથી સ્વગીયરાજ્યક૫પ્રવૃત્તિ કરી શકાય છે. પ્રત્યેક મનુષ્ય વસ્તુત પિતાને ઓળખે અને આત્મોન્નતિમાર્ગ પ્રતિ પ્રયાણપૂર્વક આત્માની સાથે પરમાત્માને રાખી શકે એ પ્રસંગ આણનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. કર્મકાંડની પ્રવૃત્તિયોમાં જે કંઈ અશુદ્ધતા હોય છે તેને શુદ્ધ કરનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએ આર્યાવર્તાદિ સર્વ દેશોમાં અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની જરૂર છે. પાશ્ચાત્યદેશીય જનો રજોગુણ અને તમોગુણ પ્રવૃત્તિમાર્ગમાં વહીને ફક્ત બાહ્યોન્નતિમાં આસક્ત રહી અન્ય દેશીય જનેની સાથે યુદ્ધાદિપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા કરે છે પરંતુ તેઓ જે અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરે અને અધ્યાત્મ તત્ત્વવેત્તાઓના સમાગમમા આવે તો તેઓ અન્યજીના હિત કલ્યાણુથી અવિરુદ્ધ એવી બાહ્યકાર્યપ્રવૃત્તિને મોટા ભાગે એવી શકે અને તેથી તેઓની બાહ્યોતિની સમાનતા સંરક્ષાઈ રહે. સ્થલબુદ્ધિવાળા અને વિષયમગ્ન બાલજી આધ્યાત્મિક તનું મહાવ ન અવબોધી શકતા હોવાથી તેઓને બાહાલમતનું કંઈ દર્શાવવામાં આવેલું મહત્વ ઉપગી થઈ શકતું નથી બાહ્યસ્થલદષ્ટિએ જે વિચારે અને મતે બંધાય છે તે આન્તરદષ્ટિથી અવલોક્તાં ભિન્નસ્વરૂપવાળા હોય છે. અએવ આધ્યાત્મિક દષ્ટિથી તેઓ આત્માદિ વસ્તુઓના અનુભવગમ્ય સ્વરૂપને અવધી શકે છે, તેથી તેઓ આન્તરની સાથે બાહ્યના અલકનારા હોવાથી પદાર્થવિવેકમા પ્રમત્તબુદ્ધિવાળા થતા નથી. અધ્યાત્મજ્ઞાનવડે સાધુઓ અને ગૃહસ્થ બાહ્યવિષયોના સંબંધમાં આન્તરથી ભિન્ન રહે છે. અધ્યાત્મજ્ઞાનની મહત્તા તેની ઉપયોગિતા આવશ્યકતા અને અધ્યાત્મજ્ઞાનદિસહ વ્યવહાર અને ધર્મના કર્તવ્યો કરતા થતી જતી નિર્લેપતાને અન્તરમાં અનુભવ કરવામાં આવશે તે આ વિશ્વની સ્વર્ગીયદશા કરવાની પ્રત્યેક મનુષ્ય તરફથી પ્રવૃત્તિ થશે અને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સાર્વજનિક શાન્તિના ઉચ્ચ ઉપામેની વ્યવસ્થા ચિરસ્થાયી થશે. અધ્યાત્મજ્ઞાનથી હૃદયની ઉચ્ચતા થાય છે અને તેથી બાહ્યવતનમા સુધારવધારે થાય છે આત્મા પિતાની ઉન્નતિના માર્ગે પ્રવહ્યા કરે છે અને પ્રવહન કરતા રાગદ્વેષના તાબે વક્રમાર્ગે ગમન કરતે Page #286 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૧૮૨ ) થી કર્મયોગ ચંશ-શવિચિન. નથી કારણ કે તે પિતાના આત્માની ઉપયોગ દશાથી ટાણે પ્રગતિ અને અવનતિને મુકાબલે કરતે રહે છે. જેનાગમાં અધ્યાત્મજ્ઞાનને મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે કે અન્તરમા ઉદભવતી મહનીય કર્મની પ્રકૃતિના મામું અધ્યાત્મજ્ઞાનવિન ટકી શકાતું નથી અને મેહનીય કર્મની પ્રકૃતિયોને સર્વ પ્રકારે ય કરી શકાતો નથી. શ્રી મહાવીર પ્રભુએ છઘસ્થાવસ્થામાં બાર વર્ષ પર્યન અધ્યાત્મવાદવિ હનીપ્રનિયોની સાથે યુદ્ધ કરીને ઘાતી કર્મોને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું હતું. આ અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકર થયા તેની પૂર્વે અનન્ત તીર્થંકર થયા-વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તે સર્વે અધ્યાત્મજ્ઞાનદથિી પરમાત્મપદ પામ્યા પામે છે અને પામશે, માનસિક વિચારો પર અંકુશ મૂકીને મનને આત્માની ઉન્નતિ સર્વથા સર્વદા થાય એ માર્ગ દર્શાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના નામે વિશ્વમાં વ્યવહાર પરમાર્થ કાર્યોમા સાપેક્ષદષ્ટિ વિના નિદષ્ટિથી ભિન્નભિન્ન અધિકારી છેના અધિકારગાનના અભાવે સંકુચિતદષ્ટિ થતી હોય અને સર્વની અધિકારપર કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના અવશે ઉપસ્થિત કરાતા હેય તે તે સત્ય સાપેશિક અધ્યાત્મજ્ઞાન કથી શકાય નહિ પરંતુ શુષ્ક નિરપેક્ષ અધ્યાત્મજ્ઞાન કથી શકાય. એવું ખાસ લઉથમાં અવધારીને આત્મોન્નતિમાર્ગ હેતુભૂત અધ્યાત્મજ્ઞાનની સાપેક્ષ પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે જ્યારે શુષ્ક જડદિયાવાદીઓનું વિશ્વમાં વિશેષ સંખ્યામાં પ્રકટીકરણ થાય છે અને અધ્યાત્મજ્ઞાનવિના તેઓ લૈકિક તથા લેસર કાર્યપ્રવૃત્તિયોમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિથી પ્રવૃત્ત થાય છે અને વાસ્તવિક સાધ્યબિન્દને વિસરી જાય છે ત્યારે ત્યારે કોઈ અધ્યાત્મજ્ઞાની મહાત્માને પ્રાદુર્ભાવ થાય છે અને તે અધ્યાત્માની ન્યૂનતાને પૂર્ણ કરે છે; તે મહાત્મા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક સર્વત્ર દેશી મનુષ્યો પૈકી જે જે મનુષ્યને જે જે કર્મપ્રવૃત્તિમાં અધિકાર હોય છે તે તે જણાવે છે અને અત્તરની શક્કતા-જડતાને નાશ કરીને તેને સ્થાને જ્ઞાન આનન્દરસ અને નિર્લેપતાને પ્રગટાવી શકે છે. જે જે મનુષ્યોને કર્તવ્યપ્રવૃત્તિયોમા જે જે અપેક્ષાએ અધિકાર હોય છે તે તે કર્મપ્રવૃત્તિમાં મનુષ્યને અધિકાર જણાવનાર તથા જગની સાર્વજનિક સેવાઓમાં અનેક રીતે પ્રવૃત્તિ કરાવવામાં હેતભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં અધ્યાત્મભાવનાના ૬૦ સંસ્કાર પડે છે અને તેથી બાહ્યકર્તવ્યો કરતા ચિત્તશુદ્ધિ આદિ ગુણોનું સંરક્ષણ થાય છે એમ અનુભવદષ્ટિથી એ બાબતને અનુભવગમ્ય કરતા સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવડે સજીનેથી સ્વાધિકાર પ્રાપ્ત કરી શકાય છે કે જે પ્રાપ્ત થએલ અધિકારનું આન્તરિક તથા બાહ્યાવર્તન સર્વ દોષોને નાશ કરી આત્માને પરમાત્મદશામાં આણે છે. ધાર્મિક સામાજિક, નૈતિક અને રાષ્ટ્રોદય હેતુભૂત પ્રવત્તિયોમાં આધ્યાત્મિક ભાવનાનું એટલું બધું શુદ્ધ બલ વહે છે કે જેથી તd' in Page #287 -------------------------------------------------------------------------- ________________ 師 આધ્યાત્મિક ભાવનાનું ફળ. ( ૧૮૩ ) કાય પ્રવૃત્તિયામાં મધ્યસ્થભાવ આનન્દ અને પરમાર્થવૃત્તિ સદા કાયમ રહે છે. મનુષ્ચાના વ્યવહારમાંથી આધ્યાત્મિક ભાવના જેમ જેમ વિલય પામવા લાગી તેમ તેમ તેમની રાષ્ટ્રીયકાર્ય પ્રવૃત્તિ વ્યાપારપ્રવૃત્તિ ક્ષાત્રક પ્રવૃત્તિ નૈતિકપ્રવૃત્તિ સાર્વજનિક સેવાપ્રવૃત્તિ અને સ્વય‘સંઘરક્ષકપ્રવૃત્તિ વગેરે અનેક શુભપ્રવૃત્તિયા અને તે તે પ્રવૃત્તિયેાના જનક શુભ વિચારામાં અનેક પ્રકારની ન્યૂનતા ક્ષીણુતા અને અસ્તવ્યસ્ત દશા થવા લાગી અને તેનુ પરિણામ સ ંપ્રતિ મનુષ્યોના જીવન વ્યવહારમા જે આવ્યું છે તેના ભૂતકાલની પ્રગતિ સાથે મુકાબલા કરવાથી સ્પષ્ટ સત્ય અવાધાઇ શકે છે અને હાય હાય અક્સાસના ઉદ્ગારા ખરેખર સ્વયમેવ પ્રકટી નીકળે છે. આધ્યાત્મિક ભાવનાથી રોગુણુ અને તમેગુણવૃત્તિરૂપ ચિત્તની અશુદ્ધતા વિલય પામવા લાગે છે અને તેથી સ્વાધિકારપરત્વે અનેક પ્રકારની ખાહ્ય સેવાકાર્ય પ્રવૃત્તિયેામાં મતભેદ્યાર્દિક કારણેામાં પરસ્પર ખલનું સંધણુ થઈ આત્મવીના દુરુપયોગ થઈ શકતા નથી એ ખાખતમાં અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિ અને આધ્યાત્મિક ભાવનાની પરિપૂર્ણ ઉપચાગિતા અનુભવગમ્ય થયા વિના રહી શકતી નથી. અતએવ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મભાવનાનું પ્રાકટ્ય થાય એવા વ્યષ્ટિપરત્વે અને સમપિરત્વે સર્વ મનુષ્યોએ સદા સર્વથા અનેક ઉપાય લેવા જોઇએ અને આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક ભાવનાપૂર્વક સ કાર્યÖપ્રવૃત્તિ કરવી કે જેથી અશુભ ક્રોધ માન માયા અને લોભાદિ દોષોથી દૂર રહી શકાય અને કાર્યપ્રવૃત્તિના અધિકારી ખની શકાય, આધ્યાત્મિક ઉચ્ચ ભાવનાઓવડે આત્મામા એટલા ખધા ઉચ્ચ તીવ્ર દ્રઢ સકારેશ પાડીને આત્મરૂપે પરિણમવું જોઇએ કે જેથી જગત્મા પ્રત્યેક બાબતમા શુભાશુભત્વ ન ભાસે વા પરવસ્તુઓમા આરાપે શુભાશુભ ભાસે એવું પ્રથમાભ્યાસમા અને તાપિ તેને શુભાશુભ કલ્પનાએ કલ્પાએલ શુભાશુભપદાથેŕમા જાણવા અને દેખવાપણાનું ફકત સાક્ષીમાત્રત્વ રહે, પણ તેમા પરિણમવાપણું ન થાય. શરીરદ્વારા ભાગવાતા પંચે દ્રિયવિષચેામાં રાગદ્વેષથી પરિણમન ન થતા તટસ્થ સાક્ષીપણે શાતા અશાતાનુ ભાતૃત્વ વેદાય અને નવીન કર્મ ન બંધાય એવી રીતે અધ્યાત્મજ્ઞાનવર્ડ આત્મામા પરિણમવુ જોઈએ. અધિકાર પ્રમાણે કમઁચાગની પ્રવૃત્તિ કરાય પરંતુ તેમા રાગદ્વેષે શુભાશુભ પરિણમન ન થાય અને નિષ્કામભાવે સાક્ષીપણે પ્રત્યેક કાય કરાય એવુ` આધ્યાત્મિક પરિણમન ખરેખર આત્મામા થાય તા જ ખરેખર નિષ્કામ કર્મચાગિત્વના અધિકારને પ્રાપ્ત કરી શકાય પંચ*દ્રિના ત્રેવીશ વિષય પ્રત્યેક પદ્રિયની શક્તિ છતા ગ્રાહ્ય થઇ શકે છે. આચારાગ દ્વિતીય શ્રુત * સવત્ ૧૯૭૧ ની સ્વનેધ બુકમાથી પ્રતિપાદ્ય પ્રાશ્વિક આત્મિક વિષષેપચેગી અરાખલાખબ્દ લેખને પ્રણિત વિષયમા ઉતારા કરવામા આવ્યે. ૐ આ બ્લેકના ભાવ યના અગે બુકના લેખા ઉપયેગી જાણી દાખલ કર્યા છે Page #288 -------------------------------------------------------------------------- ________________ = ========ાન જ ના રાજકન્ડકપનક ( ૧૮૪). શ્રી કમગ ગ્રંથ-સંવિવેચન. કંધ અધ્યયન ચોવીશામાં નીચે પ્રમાણે આત્મજ્ઞાની યતિને સંબોધી ભગવતે કર્યું છે. તા णसवास सोउं सहा सोयविसयमागता । रागदोसाउजेतत्थ तं भिक्खू परिवजए ॥१०६५॥ णसका रूवमदछु चक्खु विसयमागयं । रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥१०६८॥ जोसक्कागंधमग्घाउं णासा विसय मागयं । ' रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥ १०७१॥ णो सके रसमणासातु जीहा विसयमागयं । रागदोसाउजेतत्थ ते भिख्खू परिवजए ॥१०७४॥ णो सका फासं णदेतुं फासं विसयमागयं । रागदोसाउजेतत्थ ते भिख्खू परिवजए ॥१०७७॥ શ્રોત્રવિષયને પામેલા શુભાશુભ શબ્દને નહીં સુણવા તે અશક્ય છે, પરંતુ ત્યાં શિક્ષક રાગદ્વેષને પરિવજે. રૂપ નહિ દેખવાને શક્તિમાન થવાય નહિ પરંતુ ચક્ષુપ્રાપ્તરૂપમાં મુનિ રાગદ્વેષને પરિહરે. નાસિકા વિષયસંપ્રાપ્ત શુભાશુભ ગંધને નહિં સુંઘવા શક્તિમાન ન થવાય પરંતુ ત્યા ભિક્ષુક રાગદ્વેષને પરિહાર કરે. જિહાવિષય પ્રાપ્તરસઅનાવાદને માટે શક્તિમાન ન થાય પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પરિવજે. સ્પર્શેન્દ્રિય સંપ્રાપ્ત અષ્ટધા સ્પર્શ નહિં દવાને શકિતમાન ન થાય-અત કથ્ય સારાંશ એ છે કે સ્પશેન્દ્રિય અણધા સ્પર્શને સંવેદી શકે છે તેને પરિહાર થઈ શકે નહીં કારણકે સ્પર્શેન્દ્રિય જ્યાં સુધી હોય ત્યા સુધી તે અષ્ટપ્રકારના સ્પર્શને જાણી શકે સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શીતોષ્ણદિ સ્પર્શોને સ્પર્શેન્દ્રિય વેદી શકે; સ્પર્શેન્દ્રિય કંઈ જડ જેવી થઈ શકે નહીં પરંતુ આત્મજ્ઞાની સાધુ ત્યા થનાર રાગદ્વેષને પરિવજે. આ ઉપરથી સારાશ એ ગ્રહવાને છે કે પાંચ ઇન્દ્રિયેના ત્રેવીશ વિષને સ્વન્દ્રિયને પ્રાપ્ત થતા વારી શકાય નહિ પતુ ત્યા રાગદ્વેષને ભિક્ષક પરિહાર કરે. અસંયત છ પાચ ઈન્દ્રિયોના ત્રેવીશ વિષયમાં શુભ શુભત્વ કલ્પનાયેગે રાગદ્વેષ કરીને કર્મ ગ્રહણ કરે છે. ઉપર પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીની પાંચે ઈન્દ્રિયની બાહ્યદશા તે કેઈ અપેક્ષાએ ઇન્દ્રિયપ્રાપ્ત વિષયને અનુસરી એક સરખી હોય છે પરંતુ અંતરંગપરિણતિએ, બન્નેમા આકાશ અને પાતાળ એટલે ફેર હોય છે. જ્ઞાની સાધુ પાચ ઈદ્રિના ત્રેવીશ વિષયમાં રાગદ્વેષને કરતું નથી અને અજ્ઞાની જી પાચ ઈદ્રિના ત્રેવીશ વિષયોમાં રાગદ્વેષ કરે છે. જ્ઞાની સાધુ રાગદ્વેષની પરિણતિને જ અને આત્મધર્મ પરિણતિને ભજે છે તેથી તેની આચારાંગ સૂત્રગત પરચશમા અધ્યયનમી કશ્યા પ્રમાણે આત્મદશા થાય છે તથા Page #289 -------------------------------------------------------------------------- ________________ ક ૧ જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા. (૧૮૫), तहागयं भिक्खु मणंत संजयं, अणेलिसं विन्नुचरन्त मेसणं । तुदंतिवायाहि अभिद्दवंणरा, सरेहिसंगामगयंव कुंजरं ॥ २ ॥ ', तहप्पगारोहिं जणेहिं हीलिए, ससदफासा फरसाउदीरिया । . .. तितिरकए णाणी अदुचेतसा, गिरिव्ववातेण ण सपवेवए ॥ ३ ॥ , અગિરિતો જોળમિતાપ, મિનરીમ જુë વંgિ. - - મમિત્રો, તેણુ, ધંધvi ma વિવિ I सेहुनिरालंबणे अप्पतितु, कलंकली मावपहं विमुच्चइ ॥ १०९२ ॥ . ઉપર્યુક્ત ગાથાઓના ભાવને આત્મજ્ઞાની સાધુ રહેણીમાં ધારણ કરે છે. અને આત્મગુણેમા સ્થિર રહે છે. આત્મજ્ઞાની સાધુ સર્વ સંબંધથી મુકત હોય છે અને જે જે કાર્યો કરે છે તેમાં મેહથી મુંઝાતો નથી. આત્મજ્ઞાની સાધુ પિતાના આત્માને ઉચ્ચ ગુણવડે સંસ્કારી કરે છે. આત્માના ગુણે વસ્તુત: સત્તાથી આત્મામા રહેલા છે એમ જે સાધુ જાણે છે તે સાધુ ખરેખર સત્તામાં રહેલા ગુણેને આવિર્ભાવ કરવા સમર્થ થાય છે અને કર્મરૂ૫ રજને ખંખેરી નાખી ગુણેથી પ્રકાશિત બને છે આત્મજ્ઞાની સાધુ અવશ્ય આગમિકતજ્ઞાનવડે કર્મચાગી બને છે. જ્ઞાનશિવામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ બે વડે મેક્ષ છે. જ્ઞાનયોગની પ્રાપ્તિ કરીને પશ્ચાત્ ક્રિયાયોગ અર્થાત્ કર્મવેગને આદર્યા વિના છૂટકે થતું નથી. જ્ઞાનયોગ દ્વારા યિાગમાં પ્રવૃત્તિ કર્યાથી સ્વાત્માની સલેપતા નિર્લેપતા કેવી રીતે છે તેને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનગીએ પ્રિયાગમાં પ્રવર્તવું જોઈએ. જ્ઞાનગી કર્મયોગમાં પ્રવર્યા વિના જગજીના ઉપગ્રહથી અને કર્મચાણથી મુક્ત થઈ શકતો નથી. સેવા ભકિત પૂજા -વૈયાવચ્ચ પરોપકાર ઉપદેશવૃત્તિ ધર્મવૃત્તિ અને આવશ્યક ક્ષિાઓ વગેરેને કિયાગ અથત કર્મચંગમા સમાવેશ થાય છે. દ્રવ્ય-ક્ષેત્રકાલ અને ભાવથી જ્ઞાનગી સાધુ જે જે ક્રિયાયોગને આદર ઘટે છે તેને આદરે છે. - અધ્યાત્મશાસ્ત્રોને વાચવાથી વા શ્રવણ કરવાથી આત્મજ્ઞાનનું કિંચિત સ્વરૂપ અવબેધવા માત્રથી અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણમન થતું નથી. અધ્યાત્મતત્વજ્ઞાતા થઈ શકાય પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખ દુખના કંથી વિમુક્ત થવું અને હદય પર કઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતા સાક્ષી તરીકે રહી આત્માના ગુણેથી આત્મામા પરિણમવું એ અનંતગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનમા પરિણમતાં આત્માવિનાની અન્ય વસ્તુઓનું અહંમમત્વ વિણસે છે. હાડોહાડમા અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરુપાધિમય નિસંગનિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી પૂર્વના મુનિવરોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડમાચલમજીઠના રંગની પેઠે આત્મામા અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું તેથી તેઓએ માયા ઉપર પિતાને પગ મૂક હતે ૨૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૬ ) શ્રી કચેગ ગ્રંથ-સવિવેચન. અને અનેક ઘાર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધસૂરિના શિષ્યા, મેતા મુનિ વગેરેના દૃષ્ટાંતા એમ જણાવે છે કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં ખરેખરૂં પરિણમન થયા વિના ભાવચારિત્રનિશ્ચયચારિત્રપણે આત્મા પરિણામ પામી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થવાથીજ ત્યાગ દાન ક્ષમા અને દયા વગેરે ા સારી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જવસ્તુઓથી અને દેહાદિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે ત્યારે સર્પની કાંચળીની પેઠે આપેઆપ કના આવરણા વિખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વ જ્ઞાનાદ્વિ શકિતવડે પ્રકાશી શકે છે; આત્મજ્ઞાન થયા બાદ કીર્ત્તિ અને અપકીર્તિની અસર આત્મા પર ન થાય એવા અભ્યાસ પાડવા જોઈએ, કાઈ ગાળ દે અને કઇ સ્તુતિ કરે તાપણું નામ રૂપની કલ્પનામાં પરિણમત ન થાય એવી રીતના અભ્યાસ સેવવા જોઇએ. આત્મજ્ઞાનિયા દુનિયાના માન અને અપમાનપ્રતિ લક્ષ દેતા નથી. માન-અપમાન સ્તુતિ-નિન્દા હષ-શાક અને સુખ-દુખ વગેરેના સચેગા વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલા રહે છે તેની તપાસ કરવી અને તેવા સમેગા ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રકટાવવી કે જેથી પુન મેહાદિથી પાછા પડવાના પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે. અધ્યાત્મશાસ્ત્રો વાંચીને અને શ્રવણુ કરીને અધ્યાત્મજ્ઞાનમાં વિક્ષ થવા માત્રથી આત્માના સ્વરૂપમા પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખદુઃખાદિથી આત્મા નિલે પ บ રહી શકે છે. અધ્યાત્મજ્ઞાન સપ્રાપ્ત થાય એવા સદ્ગુરુની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રોના અભ્યાસ કરીને ઉપસર્વાં પ્રાપ્ત થતા આત્માના ઉપર શોકાદ્ધિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતના અભ્યાસ સેવવા જોઈએ, હજારા મનુષ્ય પાતાની અનેક પ્રકારની નિન્દા કરતા હોય તે શ્રવણે સંભળાતી હાય, અપમાન વગેરે દેખાતુ હોય તેપણુ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પેાતાના આત્માના અનુભવ આવે ત્યારે સમજવુ’ કે અધ્યાત્મપરિણતિએ પરિણમવાનુ થયુ. ખરૂં અનેક પ્રકારની ઉપાધિચે શીર્ષ પર પડી હોય, મૃત્યુ વગેરે ભા સામા ઊભા થએલા દેખાય અને અનેક પ્રકારના રાગીવડે શરીર ઘેરાયલું હાય તેવા વખતે આત્મા તટસ્થ સાક્ષીભૂત થઈને અશાતાદિ વેદે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનુ' આત્મામાં પરિણમન થયું. શ્રાઁ મહાવીર પ્રભુ છાસ્થાવસ્થામાં અનાય દેશમાં વિચર્યાં હતા, ત્યારે અનાય લેાકેા તેમની મશ્કરી-હાસી કરતા હતા, અનેક ખરાબ શબ્દોવડે ગાળ દેતા હતા. તેમના ઉપર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરામ શબ્દવડે હેલના-નિન્દા કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાન વડે સ્વાત્માને સર્વ દુખાદિના સાક્ષી તરીકે અનુભવીને અનેક શાક અપમાન ! આદિથી ' Page #291 -------------------------------------------------------------------------- ________________ સંશયાદિ ઠકોથી આત્માને નિલેપ રાખવે. ( ૧૮૭ ) અન્તરમાં નિર્લેપ રહીને કિલષ્ટકર્મની નિર્જરા કરી હતી. જ્ઞાનમુનિવરે જ્યા કિલષ્ટ કર્મની નિર્જરા થાય ત્યાં હર્ષ શેકથી વિમુકત-નિસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ કરો વા અધ્યાત્મજ્ઞાનના પુસ્તકો લખવાં સહેલ છે પરંતુ ભાવાધ્યાત્મવડે આત્મસ્વભાવમાં રહીને હર્ષ-કાદિસ્વંદ્વથી નિર્લેપ રહેવું એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરે આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્તિ-અપકીર્તિ માન અને અપમાન વગેરેના સચોગામા હાથે કરીને ખાસ આવે છે અને તેવા દ્રોમાં પોતાને આત્મા અલિપ્ત રહે એ ખાસ અભ્યાસ સેવે છે. અધ્યાત્મજ્ઞાનનું પરિપકવ પરિણમન કરવાને તેઓ કીર્તિ અને અપકીત્તિ વગેરેના સંજોગોમાં આવીને પિતાના આત્માની પરીક્ષા કરે છે “ન મળે નારી ત્યારે બા બ્રહ્મચારી” ન મળે પતિ ત્યા સુધી સતી ” “ ન મળે સંપત્તિ ત્યા સુધી ત્યાગી ” “કેઈ ન બતાવે ત્યાં સુધી શાંત” “કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી” ઈત્યાદિ જગત્મા જ્યા ત્યાં અવલકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનું મનન સ્મરણ કરીને આત્માને એટલો બધે ઉચ્ચ કર જોઈએ કે દશ્યના શુભાશુભ પ્રસંગોમાં સમાનભાવે પરિણમે. શાતા અને અશાતાના સ્થાનકે, પ્રસંગે, મેહનાં સ્થાનકે, પ્રસંગે, અને સાધનેમાં પિતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુંકત સ્થાને પ્રસંગે અને સાધનોમાં જે આત્મા પોતાના ધર્મથી ચલિત થતો નથી એવું અનુભવાય છે. વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રકટી ખરી એમ જાણવું. તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થએલ અધ્યાત્મજ્ઞાન ગુણ ટકી રહેશે એમ અનુમાન પર આવવું. અધ્યાત્મજ્ઞાનની પરિપકવતા કરવા અભ્યાસ સેવ અને ઉપર્યુક્ત સોગમાં નિર્લેપતા રહે એવા સાધનાવડે અનુભવ ગ્રહ. જેમ મહાયોધ રણમાં લડવા જાય છે ત્યારે તેના હદયમા મૃત્યુભીતિ હોતી નથી. નામરૂપની અહંવૃત્તિ વિરમરીને તે યુદ્ધ કરે છે તત્ આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં મોહની સાથે યુદ્ધ કરે છે તે આવશ્યક કર્તવ્ય કાર્ય કરતે છતે શુભાશુભ પરિણામથી લેવાતે નથી. અતએ આવશ્યક કર્મ કરવાને ખરેખરે અધિકાર નિર્લેપાધ્યાત્મજ્ઞાનિને ઘટી શકે છે. વિશ્વમા લેકેના શુભાશુભ કે લાહલ વર ઉભા રહીને નિર્લેપ રહેવાની શકિત જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અવબોધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થઈ. સર્વ પ્રકારના આવશ્યક કાર્યો કરતાં છતાં અતરમાં સર્વ જાતની કામનાઓને નાશ થાય ત્યારે અવબોધવું કે કર્મગિની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાનવિના કર્મચાગને સત્યાધિકાર પ્રાપ્ત થત નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કર્મચંગ સેવવાથી કયાય બંધન પ્રાપ્ત થતું નથી સર્વત્ર સર્વદા સર્વથા વાસ્તવિક સ્વાતંત્ર્યકર્મ કરવાને અધિકાર પ્રાપ્ત કરે છે, તે અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઈએ “પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મને શું કહેશે? આ કાર્યથી હને યશ મળશે કે નહીં" ઇત્યાદિ જે જે વિચારે પ્રકટે છે તેથી આત્માની શકિતને હાસ * * * - સ = * Page #292 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. (નાશ) થાય છે તેથી જો પેાતાનુ સંરક્ષણ કરવુ હોય તેા આત્માને અધ્યાત્મજ્ઞાનવર્ડ પશુમાવવે જોઇએ. સર્વ પ્રકારનાં અધિકારસંપ્રાપ્તઆવશ્યકકાર્યાં કરતાં છતાં નિમુકત રહેવાને માટે પરિપકવ જ્ઞાનદશા સ’પ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનસ્વરૂપમાં જ્યારે આત્મા પરિણામ પામે છે ત્યારે બાહ્યકાર્યોંમા અહંમમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષ શાક રહિતપણે આત્માનન્દમા મગ્ન થઈને કચેગ કરાય છે. અધ્યાત્મજ્ઞાનિયા મહેાચ્ચાદ્દેશીને હૃદયમાં ધારણુ કરીને કાગને આદરે છે. તે સમૂમિની પેઠે ક્રિયાપ્રવૃત્તિમાં પ્રવર્તતા નથી. અધ્યાત્મજ્ઞાનિયેા વ્યવહારનયપ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અંતરથી ન્યારા રહે છે તેથી તેઓ સ્વાચિતક્રિયાયોગથી ભ્રષ્ટ થતા નથી ' અધ્યાત્મજ્ઞાતિચેાના હસ્તમા ખરેખશ ક્રિયાયેાગ (કર્મયોગ) રહેલા હાય છે. ક્રિયાયેાગના અસંખ્ય ભેદો છે તેથી તે વિષે એકસરખી સર્વેની પ્રવૃત્તિ અમુક ખાખતમાં હોય વા ના હાય તેથી તે ચર્ચાનુ કારણ નથી, અધ્યાત્મજ્ઞાનીસુનિવરા શબ્દના પ્રહારોને સહે છે, જગતના અનેક વાપ્રહારને સહન કરીને સ્વકતવ્યમાં અડગ રહે છે. મૃતદેહને શુચિ દ્રવ્યનુ લેપન કરવામા આવે અને પુષ્પમાળાનું પરિધાન કરવામા આવે તેમજ તેને અશુચિ દ્રવ્યનું લેપન કરવામા આવે તે બન્નેમાં તેને કાંઈ હું શાક થતા નથી; તદ્વત્ અધ્યાત્મજ્ઞાનિય જગતની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે તેથી તેને પૂજવામા વા `નિન્દવામાં આવે તે તે મનેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શખ્સનયપ્રતિપાઘ અપ્રમત્ત જીવન્મુકત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તેવા અભ્યાસ સેવવા જોઇએ કે જેથી અજ્ઞાનથી મરેલી દુનિયાનુ પુનરુજ્જીવન કરી શકાય. minn in^^^^ 甄 અધ્યાત્મજ્ઞાની ચૈતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. પેાતે આત્મા છતાં જડવસ્તુમાં સુખદુઃખની કલ્પનાથી અહંમમત્વ કલ્પીને રાગદ્વેષવૃત્તિથી અનેક કને ખાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમ્યસ્વરૂપ અવાધાયુ નથી ત્યાં સુધી મનુષ્ય બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વજીવાની સાથે યુદ્ધ કરે છે, અને ભોતિકાન્નતિમાંજ પેાતાનું સર્વસ્વ કલ્પી છે. જડવાદી અર્થાત્ નાસ્તિકવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે તે પણ જડવસ્તુઓમા અહંમમત્વવૃત્તિથી તન્મય બનીને રહે છે. જડસુખવાદ માત્રથી સિકદર વગે૨ે બાદશાહોએ આર્યાવર્ત્ત પર સ્વારી કરીને કરાડા મનુષ્યોના સંહાર કર્યાં. ભલે તે ચૈતન્યવાદી તરીકે પાતાને માનતા હશે પરંતુ તેના કૃત્યો તે જડવાદીાંથી વ્યતિરિક્ત નહોતાં એમ કથતા વિધ આવતા નથી. જે મનુષ્યા સજીવાને પાતાના આત્માસમાન માને છે અને સર્વ જીવેાની યા વગેરેમા યથાશક્તિ સેવાધર્મથી પ્રવ્રુિ ધાય. છે તે ખરેખરા ચૈતન્યવાદીઓ છે. આમ સર્વમૂતેષુ : પતિ સવસ એ પ્રમાણુ જ્યાંસુધી ષ્ટિ થઈ નથી ત્યાસુધી ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની અના Page #293 -------------------------------------------------------------------------- ________________ - . . - - - - - - આત્મા એજ પરમાત્મા ( ૧૮૯ ). અધિકાર પ્રાપ્ત થયે હોય એમ કથી શકાય નહિ. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પંચે વિયપર્યત સર્વ જીવોને સત્તાથી પરમાત્મા તરીકે ભાવે છે તેથી તે સર્વ પ્રતિ અહિંસાભાવથી વર્તી શકે એમાં શું આશ્ચર્ય ? અર્થાત કાઈ પણ આશ્ચર્ય નથી. ધનાદિ જડવસ્તુઓ વડે કરેડાધિપતિ તરીકે વા રાજા તરીકે પોતાને જે માનતે હોય અને સર્વજીની આજીવિકા વગેરેમા સાહાસ્ય ન કરતો હોય તે પ્રભુને વા કેઈ ધર્મને માનતે હોય તે પણ વસ્તુતઃ પ્રભુ વા અમુક ધર્મકર્મ તેના હૃદયમાં નહિ ઉતરવાથી તે જડવાદી જ છે એમ તેને આત્મા જ કહી આપે છે. દયા દાન પરેપકાર સત્ય અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ શુદ્ધ પ્રેમ અને ભક્તિ વગેરે ચૈતન્યવાદના લક્ષણે છે. એ લક્ષણે જ્યાંસુધી હદયમા ન પ્રકટે ત્યાંસુધી ગમે તે ધર્મને મનુષ્ય પિતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતે હોય તે પણ તે નાસ્તિક છે અર્થાત જડવાદી છે એમ અવધવું. પુનર્જન્મવાદી ખરખરે જે હોય છે તે પાપના કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીઓ પુનર્જન્મને માનતા નથી તેઓ ખરી રીતે પાપકૃત્યોથી દૂર રહી શક્તા નથી અને તેઓ રજોગુણ અને તમોગુણમાં સદા આસક્ત રહે છે. અધ્યાત્મજ્ઞાનિ પુનર્જન્મને સ્વીકારે છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે. અધ્યાત્મજ્ઞાનિયે સર્વ પ્રાણીઓને સત્તાએ પરમાત્મા છે એવી ઉચ્ચભાવનાથી દેખે છે તેથી વસ્તુતઃ પિતાની ઉચ્ચ ભાવનાદષ્ટિથી સ્વાત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચ ભાવનાના સંરકારેવડે બનાવવા સમર્થ થાય છે. આધ્યાત્મિકજ્ઞાનિયો અધ્યાત્મજ્ઞાન ભાવનાથી એટલા બધા અન્તરમાં મસ્ત થઈ જાય છે કે તેઓ પશુ-પંખી અને ઝાડ વગેરેને પરમાત્મા અવલેકે છે અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે. પરમાત્માની સાથે જેઓ શુદ્ધ પ્રેમથી તલ્લીન બની જાય છે, તેઓ આત્માને જ પરમાત્મારૂપે દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારેવડે વધતી જાય છે તેમ તેમ તેઓના મનમાં ઉદારભાવ પણ વધતું જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે તે પણ તેમા મુંઝાતા નથી પરંતુ ઉલટા તેથી ભિન્નદશાવાળા અનુભવાય છે. અજ્ઞાનિ જે જે કર્મોમાં (યિામાં) બંધાય છે તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીઓ મુક્ત રહે છે અથત રાગદ્વેષથી તેમા તેઓ બંધાતા નથી. મુસલમાનેમા અને નામને એક મહાત્મા થઈ ગયે છે તે પિતાના આત્માને પરમાત્મારૂપજ માનતે હતે. જૈનશાસ્ત્રોમાં અબ તો vમળ્યા-સાતમા સ gવ ઘારમાં આત્મા એજ પરમાત્મા છે એમ લખેલું છે. અ ને આવી તેની માન્યતાથી શૂલી પર ચઢાવવામાં આવ્યું પણ ખરેખર તેની અનહલાની પૂનથી તે ત્રાસ્ટ જ રહ્યો. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનિયે-જ્ઞાનમાર્ગીઓ સર્વજીને પરમાત્માઓરૂપે ભાવે છે તેથી તેઓ ખરેખરી જગની ક્રિયાઓ (ક) વડે ઉન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયેના હૃદયમાં પરમાત્મા પ્રગટેલા લેવાથી Page #294 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - - - ( १८०) श्री भयो अथ-सपिवयन. અને તેથી તેઓ જીવતાજાગતા ખરેખરા હોવાથી મેહથી મરેલા એવા અજ્ઞાનીજીને પ્રતિબંધ આપીને જીવતાજાગતા કરવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનિચેની શારીરિક ચેષ્ટાથી પરીક્ષા કરવી એ તે વ્યર્થ છે. તેઓના વિચારમા ભાવનાઓમાં અને તેઓના આન્તરિક ઉદ્ગારામાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શરીરના ધર્મો તે સર્વ મનુષ્યના સરખા હોય છે. આત્મામા પરમાત્મત્વ માનીને તેઓ આત્મામા એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓની શારીરિક પ્રવૃત્તિધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કતા તેઓની જુદી જ અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનિ જેમ કઈ શેલડીને રસ ચૂસીને કુચાઓને ફેંકી દે છે તેમ પડદર્શનકથિત ધર્મતને અનુભવીને અનેકાન્તદષ્ટિથી આપયોગી સારભાગને ગ્રહણ કરે છે અને બાકીના ભાગરૂપ કુચાઓને ગુરુગમથી જ્ઞાન પામીને ફેંકી દે છે તેથી તેઓના હૃદયમાં કદાગ્રહ તે રહેતું નથી. સર્વ જી પર તેઓ મૈત્રીભાવના ધારી શકે છે. અધ્યાત્મજ્ઞાનીઓને આત્મજ્ઞાનસંબંધી સમયપ્રાકૃતમાં નીચે પ્રમાણે કહ્યું છે. ' , सुद्धतु वियाणतो, सुद्धमेवप्पयं लहदि जीवो। आणतो दु असुद्धं, असुद्धमेवप्पयं लहदि ॥१७९ ॥ उवभोजमिदियेहिं, दवाण मचदणाण मिदराणं। जंकुणदि सम्मदिहि, तं सव्वं णिजरणिमित्तं ॥२०५॥ दवे उवभुजंते, णियमा जायदि सुह च दुक्खं च । तं सुख दुक्ख मुदिण्ण, वेददि अह णिजरं आदि ॥२०६ ॥ जह विसमुवभुजंता, विजा पुरिसा ण मरण मुवयंति ।। पोग्गलकम्मस्सुदयं, तह भुंजदि व वज्झदे णाणी ॥२०७॥ जइ मज पिवमाणो, अरदिभावण मजदि ण पुरिलो। दव्वुवभोगे अरदो, णाणी वि ण वज्झदि तहेव ॥२०८॥ सेवंतोवि ण सेवदि, असेवमाणो वि सेवगो कोवि । पगरेण चेठा कस्सवि, णय पायरणोति सो होदि ॥२०९ ॥ णाणी रागप्पजहो, सव्वदव्वेसु कम्म मज्झगदो। णो लिप्पदि कम्मरएण, दुकद्दममज्झे जहा कणयं ॥ २३२ ॥ भुंजतस्स वि दवे, सचित्ताचित्तमिस्सि ये विविहे। संखस्स सेदभावो, ण वि सक्कदि किण्हगो कादं ॥२३७ ॥ तह णाणिस्स दु विविहे, सचित्ताचित्तमिस्सिए दवे । भुजत्तस्स वि णाणं, ण वि सक्कदि रागदोणेदु ॥ २३८ ॥ जा संकप्प वियप्पो, ता कम्प्रं कुणइ असुह सुह जणकं । अप्पसरूवा रिद्धी, जाय ण हियए परिप्फुरद ॥२९४ ॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ જ્ઞાન સંબંધી સમય પ્રાભૂત શું કહે છે? ( ૧૧ ) समयप्रान्त अहमिको खलु सुद्धो दलणणाण मइयो सढा बी। णवि अथ्यि मज्झ किचिव अण्णं परमाणु मित्तंपि ॥४॥ अहमिझो खलु सुद्धोय णिम्ममो णाणदेसणसमग्गों। नम्हि ठिो तञ्चित्तो सम्ने एढ़े स्वयंणेमि ॥ ८ ॥ णिच्छयणयस्स एवं आना अप्याण मेवहि करेदि ।। वेदयदि पुणो तं वेव जाण अत्ता दु अताणं ॥८॥ णाणमया मावानो णाणमयो चेव जायदे भावो । तम्हा तम्हा णाणिस्त सम्बे भावा दु णाणमया ॥१८॥ નાની આત્માને શુદ્ધ જાત શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા જાણીને તેની શુદ્ધતાના અનુભવમાં ઉપયોગી એવે આત્મજ્ઞાની વધૃદ્ધસ્વરૂપલાવના બળે આત્માના શુદ્ધ સ્વરૂપભૂત ત્રિપર્યાયત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાની પ્રત્યેક કર્મચાગમાં પ્રવતતેં ક્ત પણ આત્માની શુદ્ધતાને અનુભવ કરી તેના ઉપગમાં રહી શુદ્ધ સમાધિસુખમાં લીન થઈ છુટાત્સલ્યને ગટાવે છે અને અજ્ઞાની આત્માને અશુદ્ધ જાતે તે અશ્રુદ્ધાત્મભાવને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક ક્ષણે ગમે તે સ્થિતિમાં હે બુદ્ધિસાગર! એવી સંસાને ધારક આત્મન !હારે વાત્મણૂકવરૂપને જાણી તેના અનુભવમાં રહેવું એજ સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાની ઉત્તમ કુંચી છે “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ” એવું સમજીને બુદ્ધિસાગર સંસાધારક આત્મન !!! હાર નામ રૂપનો અઠુંભાવ વિરમરીને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં લયલીન રહેવું એ જ ખરી ગસમાધિ છે એ ઉપયોગ ધારણ કર, ઉચ્ચભાવનાથી આત્મામાં શુદ્ધ પર્યાયનો આવિર્ભાવ થાય છે. “ જેવો વિચાર તેવો આત્મા છે. એ લક્ષ્યમાં રાખીને આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં સ્થિર થઈ જા. આત્મજ્ઞાની જે કઈ કરે છે તે નિર્જનિતિ થાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનવડે સમ્યગદૃષ્ટિધારક આત્મજ્ઞાની ચેતન પદાર્થો અને અચેતન પદાર્થોને ઉપભેગ કરે છે તે સર્વે નિર્જ હેતુભૂત થાય છે. બનારસીદાસ કર્થ છે કે “ની મોજ કરી નિકાને દે; ” સચિત્ત પદાર્થો અને અચિત પદાર્થોને ઉપલેવા કરતાં નિયમ સુખ અને દુઃખ થાય છે. આ ઉપરથી સમ્યગરિ ઉદીઈ એવું સુખ દુખ અનુવતે નિર્જરને પ્રાપ્ત થાય છે. આ ઉપથી સમ્યષ્ટિ આત્મજ્ઞાનીની પિતાનો અનુભવીને અનુલવા પ્રાપ્ત થાય છે. - જેમ વિનું ઉપભુંજન કક્ષા ના વિદ્યાપુ મૃગુ નથી પામતા. તદત પાંગલિક કર્મના ઉદયને લેગવતે તે રાની બંધાતું નથી. જે અતિ મધમાં મદ્યપતિ Page #296 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ર) થી કર્મયોગ પ્રથ-સર્વિચન. 1 . પક્ષભૂત ઔષધ નાખીને મઘ પિતે છતે મોન્મત્ત થતું નથી તથા કપભેગમાં અરત એ આત્મજ્ઞાની બંધાતું નથી. આત્મજ્ઞાની સેવતે છતે પણ સેવક નથી અને અજ્ઞાની અસેવો છતો પણ સેવક છે. જેમ કેઈ પરગ્રહથી આવેલા વિવાહાદિ પ્રકરણ ચેષ્ટા છે તથાપિ વિવાહાદિપ્રકરણને સ્વાસ્મીયભાવથી તે પ્રાકરણિક થતું નથી તેમ આત્મજ્ઞાની ભેજ્ય ઉપગ વસ્તુઓમાં અહંમમત્વભાવથી તે તે પદાર્થોને ભેગવતે જીતે અભેગી છે. અન્ય કઈ પ્રકરણસ્વામી નૃત્યગીતાદિપ્રકરણ વ્યાપારને ન કરતો છતે પણ પ્રકરણ રાગસદ્દભાવથી પ્રાકરણિક થાય તેમ અજ્ઞાની બાહ્યવસ્તુઓનો ભંગ ન કરતે જીતે પણ તે તે વરતુઓના રાગસદુભાવથી ભેગી ગણાય છે. સારાંશ કે અજ્ઞાની-રાગાદિસદ્દભાવથી તે તે વસ્તુઓને સેવતું નથી પણ સેવક છે. આત્મજ્ઞાની કર્મમધ્યમાં ગત છતા પણ કર્મવડે સેવા નથી, કારણ કે સર્વવ્યકૃતરાગ ત્યાગ કરે છતે નિલે પત્ય સ્વભાવ પ્રગટે છે. જેમ કર્દમમાં સુવર્ણ લેવાતું નથી તેમ રાગદ્વેષાદિ વિકલ્પ પાધિરહિત આત્માની કર્મમાં લેપાત નથી. જેમ કમમાં લેહ લેવાય છે તેમ અજ્ઞાની સર્વદ્રમાં રાગાદિભાવે આસક્ત થયે છતે લેવાય છે. પંચવણી કૃત્તિકાનું ભક્ષણ કરનાર શખ તતાને ધારણ કરે છે પણ તે શંખની શ્વેતતાને પંચવર્ણિમૃત્તિકા જેમ' કૃષ્ણ કરી શકતી નથી તક આત્મજ્ઞાની પંચેન્દ્રિય વિષને ગ્રહણ કરતો છતે પણ પિતાના આત્મિક ઉજજવલ સ્વભાવને ત્યાગ કર્તા નથી. આત્મજ્ઞાની અનેક સચિત્તાચિત્તમિશ્રિત ને ભગવતે છતે જ્ઞાનને રાગાદિ ભાવયુક્ત કરી શક્તા નથી. જ્યાંસુધી સંકલ્પવિકલ્પ છે તાવ જીવ શુભાશુભકર્મને આત્મા કરે છે. આત્મા યાવત્ રાગાદિ વિકલ્પસંકલ્પ કરે છે તાવત ઓત્માની આત્મસ્વરૂપઝદ્ધિ હૃદયમાં પરિક્રુરતી નથી, આવી નિર્વિકલ્પ સ્થિતિમાં સ્થિત આત્મજ્ઞાનીઓ ત્રિભુવનના શહેનશાહો છે. આત્મજ્ઞાની નીચે પ્રમાણે સ્વકીય શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવે છે. હું એક શુદ્ધ આત્મા છું. દર્શન જ્ઞાન અને ચારિત્રમય છું. નિશ્ચયતઃ સદા અરૂપી છું મારૂં વિશ્વમાં કંઈ પરમાણુમાત્ર પણ નથી. એ સારો અg Mાન હંસ હનુમા સેવા એ દિમાવા, રર વોન વાળા | નિશ્વયત હું એક આત્મા શુદ્ધ છે. મમતારહિત અને જ્ઞાનદર્શન યુક્ત છું, તેમાં સ્થિત અને તેમા ચિત્તવાળે થી છતા સર્વ આઢવાદિ પરભાને વિનાશ કરું છું. આત્મા સ્વકીય આત્માને પ્રકટ કરે છે અને નિશ્વયનનું મંતવ્ય છે. આત્મા આત્માને જાણે છે અને આત્મા પિતાના આત્માને છે. જે માટે જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તે માટે જ્ઞાનિયા સ. જ્ઞાનમય નિશ્રયત થાય છે. પાવાદ ના માતાત્તિ રચનાર ને વેર માવા ાિમશાનમાં જ્ઞાન નિવૃત્ત મવતિ | આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાન પરિણામ સદા મસ્ત રહે છે. આત્માના અનન્ત ગુણે અને પોનું પ્રકાશક આત્માનું જ્ઞાન, અતએ સર્વ ગુણામાં જ્ઞાન ગુણની મહત્તા અવધવી. Page #297 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - - .. . - - - - - - - - - - - – - - - - - - - - -- ગુરુ મહિમા. ( ૧૯૩) * અધ્યાત્મજ્ઞાનસંબધી સમય પ્રાભૃતનાં અમૃત વચનનું મનન કરીને અધ્યાત્મજ્ઞાનીએ આત્મસમાધિમાં મસ્ત બનીને પરભાવને ભૂલી જાય છે. આવી અધ્યાત્મજ્ઞાનસંબંધી સમ્યગુણિ પ્રાપ્ત કરવાને શ્રી સદ્દગુરુના શરણે રહીને ગુરુની કૃપા મેળવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિમાં ગુરુની કૃપા એજ પુણ્ય કારણ છે. શ્રી સદ્દગુરૂની કૃપા મેળવ્યા વિના આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થતું નથી. અએવ કવામાં આવે છે કે અધ્યાત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ અંગીકાર કરીને સદા તેમની કૃપા મેળવવી. શ્રીસદ્દગુરુની કૃપાથી જે જે અશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે તે અંશે ખરેખર આત્મામાં પરિ ણમે છે. અને તેથી આત્માનું આન્તરિક પુનરાજજીવન વયમેવ પ્રાદુર્ભત થાય છે. ગુરુની કૃપાવડે જ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અતએવ ગુરુકૃપા મહિમા કવામાં આવે છે. (કુરા ) ગુની કૃપાથી મળે માત્ર વિદ્યા, ગુરુની કૃપાથી ટળે છે અવિદ્યા; ગુરુની કૃપાથી મળે મંત્ર કુચી, ગુસ્ની કૃપાથી થતી જાત ઉંચી ગુરુની કૃપાથી મળે સુહુ આશી, ગુરુ ભક્તિથી સિદ્ધિ અg દાસી; ગુરુની કૃપાથી ગુરુત્વ પ્રકાશે, સદા સાત્વિકબુદ્ધિ ચિત્તે વિકાશે ગુરુની કળાઓ મળે જ્ઞાન આવે, ગુરુની કૃપાથી મહાસિદ્ધિ થા; ગુની કૃપાથી અધાયું મળે છે, ગુરુની કૃપાથી કુબુદ્ધિ ટળે છે. ગુની કૃપાથી મળે જ્ઞાન સાચુ, અહે તે વિના જ્ઞાન છે સર્વ કાચું; થયા વિશ્વમાં જે સર્વજ્ઞ સન્ત, ગુરુની કૃપાથી મહત્વે ભદો. ગુરુની કૃપાથી મળે છે ધાયુ, ગુરુની કૃપાથી મળે છે વિચાર્યું; ગુરુની કૃપાથી થતી છત ધારી, ગુની કૃપાથી મળે છે યારી ગુરુની કૃપા એ મહામંત્ર જાણે, ગુરુની કૃપાએ મહાદેવ માને; ગુરુની કૃપા વિષ્ણુ બધા જ પિત, ગુરુની કૃપાયો છે હવ તે. ગુરુની કૃપાએ મળે રવસિદ્ધિ, ગુરુની કૃપાએ મળે સર્વ ઋહિ; ગુરુની કૃપામાં રહી દૈવી શક્તિ, ગુરુની કૃપામાં રહી સિદ્ધ વ્યક્તિ. ગુરુની કૃપામાં રહ્યા દેવ દેવી, ગુરુ ભક્તને વાત છે કણ એવી; ભર્યું ને ગમ્યું આવતું સર્વ લેખે, કૃપાદૃષ્ટિથી સદ્દગુણો પૂર્ણ પેખે. ગુરુની કૃપાથી સમાધિ મળે છે, ભલા ભાવથી ધ્યાનમાહિ ભળે છે; ગુમ્ની કૃપા મેળવે સર્યશિક્ષા, બુચબ્ધિ ગુસ્ની કૃપામાં જ દીક્ષા. મોક્ષમાર્ગની સત્ય નિસરણભૂત અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્ય શ્રીગુરુની કૃપા અવશ્ય ૨૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૪ ') શ્રી પ્રયોગ ગ્રંથ-વિવેચન. મેળવવી જોઇએ. ગુરુની કૃપા એજ ગુરુરૂપ ઇશ્વરની કૃપા છે. તએવ મુમુક્ષુએ શ્રદ્ધા ભકિતથી ગુરુના પાશ્ર્વ સેવી ગુરુકૃપા મેળવીને અધ્યાાનના અભ્યાસમાં લીન થવું જોઈએ. 1 જેણે ગુરુકૃપાથી ગુરુગમપૂર્ણાંક આત્મજ્ઞાન મેળવ્યુ` હાય છે તે સ્વાત્માનેજ ઇશ્વરરૂપ માને છે, દેખે છે-અનુભવે છે. આત્મજ્ઞાની પાતાના આત્માનેજ મહેશ્વર દેખીને અને અનેક નામેા અને આકારોથી સાકાર ઇશ્વરરૂપ દેખીને કૃતકૃત્ય થઈ જાય છે. પશ્ચાત તે અન્યત્ર ઇશ્વરને શોધવાને તથા પ્રાર્થના કરવા માટે પરિભ્રમતા નથી. સર્વ જીવાજ અનત પરમાત્મા છે અને તેમની પરમાત્મસત્તાથી સમગ્ર વિશ્વ વ્યાપી રહેલુ છે એમ તે સત્તાષ્ટિથી અનુભવે છે અને તેથી તે સંગ્રહનયસત્તાદૃષ્ટિએ જ્યાં ત્યાં જીવામાં ઇશ્વરત્વને અવલાકે છે. આત્મજ્ઞાનીને આત્મજ્ઞાન દશા પ્રાપ્ત થયેલી હાવાથી સંસારના પદાર્થોં તેને ખાધા કરવાને શક્તિમાન થતા નથી. સમુદ્રમાં કે તળાવમાં ગમે તે મનુષ્ય પડે તેા તરવાની ક્રિયાના અભાવે તેમા મૃત્યુ પામે પણ જો તે તરણક્રિયાને જ્ઞાની હોય તે તેને જલ મારવાને શક્તિમાન થતું નથી. તદ્ભુત ઇષ્ટાનિષ્ઠ એવા પચે'દ્રિયગ્રાહ્યપદાર્થોના આ સંસારસાગર છે તેમાં અજ્ઞાનીએ ઝુડે છે અને આત્મજ્ઞાનીએ તે તેના ઉપર તરે છે. ઈાનિષ્ટકલ્પાયલા પદાર્થોમા ડુબકી ન મારનાર અને તેના ઉપર તરનાર એવા આત્મજ્ઞાનીને સાસારિક વૈષયિક પદાર્થાં ખાધ કરવાને શક્તિમાન થતા નથી. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તેએ ઇષ્ટાનિષ્ટ પચે'દ્રિય વિષયેાના સબધમાં આવતાં છતાં નિલે પ રહી શકે છે. અફીણ સામલ વગેરે વિષને જે ભક્ષણ કરે છે તેઓના પ્રાણને નાશ થાય છે પરંતુ ઔષધી વગેરેથી સામલ વગેરેને જેઓ મારીને અમુક પ્રમાણમાં ખાય છે તેના પ્રાણનીશરીરની ઉલટી પુષ્ટિ થાય છે. આત્મજ્ઞાનીએ સાસારિક ભાગ પદાર્થાને આત્મજ્ઞાનથી મારીને ભોગવે છે તેથી તે તે વૈયિક પદાર્થીથી તેઓ ખધાતા નથી, ગૃહસ્થાવાસમાં રહેલા તીથ - કરામા કેચિત્ તે ચક્રવત્તિયા હાય છે તે આખી દુનિયાનું રાજ્ય કરે છે, સવ સાનુકૂળ પદ્માર્થાના ઉપભાગ કરે છે છતાં તેઓ ખંધાતા નથી, ઊલટા તે કર્મની નિર્જરા કરે છે આત્મજ્ઞાનીઓને પાંચે ઇન્દ્રિયો હોય છે, પ્રત્યેક ઇન્દ્રિયથી તેઓ તે તે દ્રિયગ્રાહ્ય વિષયને ગ્રહે છે, પરંતુ તેમાં ઇષ્ટાનિષ્ટત્વની ભાવનાવડે મનને પ્રવર્તાવતા નથી; તેથી તે ઇંદ્રિયના વિષચેથી અંધાતા નથી આત્મજ્ઞાની ચાલે છે, હાલે છે, ખાય છે અને પીએ છે, ઇત્યા દિક શારીરિક કર્મોમા પ્રવૃત્ત થાય છે. પણ આત્માને આત્મા તરીકે અવખાધીને અન્ય સર્વેના અહંમમત્વથી મુક્ત રહે છે; તેથી તેઓ વેદાન્તની જીવન્મુક્ત દશા અને જૈનદૃષ્ટિએ સભ્યષ્ટિની દશાને પ્રાપ્ત કરે છે, કાડા-અસંખ્ય અજ્ઞાની મનુષ્યે કરતાં એક આત્મજ્ઞાની મનુષ્યનું જીવન ઉત્તમ છે. કરાડો અજ્ઞાનીએ જે પાપ કરે છે તેવુ પાપ દ્ધિ જો એક આત્મજ્ઞાની કરે તેા પણ તે આત્મજ્ઞ હાવાથી કરાડા અજ્ઞાનીઓ કરતાં અનત ગુણહીન કર્મ ખાધ કરે છે; અથવા તે તે અમુક કષાયના અભાવે નિલેપ રહે છે. માત્મ Page #299 -------------------------------------------------------------------------- ________________ 5 દિવ્ય ચક્ષુ ક્યારે પ્રાપ્ત થાય ? ( ૧૯૫ ) જ્ઞાની અગ્નિસમાન છે. અગ્નિમાં નાંખેલા સર્વ પદાર્થોં ખળીને ભસ્મસાત્ થઈ જાય છે. વિષ ઉધઈ વગેરેને અગ્નિ બાળીને ભસ્મ કરી નાંખે છે પણ અગ્નિને કોઈ ખાળી શકતુ નથી. આત્મજ્ઞાની થએલા અને થતા એવા કરી દેાષાને જ્ઞાનાગ્નિથી ખાળીને ભસ્મ કરી દે છે. આત્મજ્ઞાનીએ તે કારણથી નિર્દોષ રહી શકે છે અને જ્ઞાનરૂપ અગ્નિમાં પેાતાના આત્માને શુદ્ધ કરી અગ્નિકુલના પાત્ર તરીકે પોતાને ખરી રીતે વિશ્વમાં જાહેર કરે છે. આત્મજ્ઞાનીએ જે જે કંઈ કરે છે તે તે સર્વમાં અવ-મમત્ત્વ અને અમુક મર્યાદાથી અદ્ધ નહીં હાવાથી સર્વ જીવાની સાથે તેમને આત્મભાવ વધતા જાય છે, તેનુ આત્મજ્ઞાન પ્રતિદિન વિકાસ પામતું જાય છે અને તે વસુધૈવ દુવામ્ એવી દશામાં આવીને ઊભા રહે છે. તેઓ પૂર્વકર્મની પ્રેરણાથી જે કંઈ કરે છે તે જોકે આહ્મષ્ટિથી તે કર્મ દોષરૂપ ગણાતુ હોય છે તથાપિ વસ્તુત. આતરિક-માનસિક દોષથી મુક્ત હાવાથી તેઓ નિર્દોષજ હોય છે એમ અવોધવુ, અધ્યાત્મજ્ઞાનીઓના હૃદયમાં તેમને આત્મારૂપી પરમાત્મા જાગ્રત થયેલ હાય છે, તેથી તે સર્વત્ર ચૈચષ્ટિએ જીવા તેજ પરમાત્માએ છે એવુ અનુભવવાને સમર્થ થાય છે. આ સમગ્ર વિશ્વમાં સમ્યવિડે જાગ્રત થએલા મનુષ્ય સાકાર પરમાત્મા છે અને અાગ્રત જીવા નિતિ પરમાત્માએ છે. ગમે તેવી કની ઉપાધિમાં તેનું પરમાત્મત્વ ટળતુ નથી. આ પ્રમાણે સમગ્ર વિશ્વમાં જ્યાં દેખા ત્યાં જીવ માત્ર પરમાત્મારૂપ જેને ભાસે છે એવા જ્ઞાની પરમાત્મભાવનાએ વ્યકિતતઃ પરમાત્મા છે. પરમાત્માને અન્તરમાં અનુભવવાના છે. આત્મજ્ઞાની આવી પૂર્ણશ્રદ્ધાથી તે સર્વ ક્રિયા કલ્પનાઓને તરીને તેની પેલી પાર રહેલા પરમાનન્દને પરમાત્મારૂપ અનીને અનુભવ કરે છે. જે પેાતાનુ પરમાત્મરૂપ છે તે ત્રણ કાળમાં ટળવાનું નથી. સત્તાએ પરમાત્મદ્રવ્યમાં અશમાત્ર ફેરફાર થતા નથી. આવી એક વાર શ્રદ્ધા થઈ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનું દિવ્ય ચક્ષુ પ્રગટ થઇ ગયું એમ જાણવુ. આત્મજ્ઞાનીએ આવી આત્મશ્રહાથી ભ્રષ્ટ થતા નથી. ત્રણ લેાકના દેવતાઓ તેમને ચળાવવા આવે તે પશુ તે આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી, તેમના ઉપર સમગ્ર વિશ્વમનુષ્યે ધસી આવે તે પણુ તેઓ સત્ય આત્મશ્રદ્ધાને ત્યજતા નથી. આત્મશ્રદ્ધાથી આત્મારૂપ પરમાત્માને તમે જે કહેશે તે પ્રમાણે થશે એમ પૂર્ણ શ્રદ્ધા રાખો. નાયમામા યત્નીનેન અમ્ય ખલડીનવર્ડ અનન્ત શક્તિમય આત્માને પ્રાપ્ત કરી શકાતા નથી. એકવાર આત્માની પરમાત્મભાવે શ્રદ્ધા થઈ તે પશ્ચાત્ આત્મા પાતે પરમાત્મશક્તિયાને પ્રકાશિત કરો. આ બાબતમાં જરા માત્ર સૌંશય રાખશે! નહીં, સંરાયામા વિનતિ–અજ્ઞાની સંશય આત્મા નષ્ટ થાય છે. એક વાર પાતાના આત્માના સ્વરૂપની આખી કરી કે પશ્ચાત્ વિચારે અને આચારામા દિવ્ય પરિવર્તન થવાનું જ. આત્મા–પરમાત્માઓના નામે અને આારે જે જડ વસ્તુમા વિશ્વમાં પૂજાય છે તેનેા ખ્યાલ કરતા અધ્યાત્મજ્ઞાનીએ ક્યે છે કે એ સર્વ આત્માનાજ Page #300 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) હું મુ ય ગરિમા છે. આત્મા એ નાદ ન આ મ બ છે. આમાં રૂપ ગ્રૂપમાં મ, ભામાન્ય તેને તે પ્રમા કો નું મામી માં ગામાં એક બે વાર કાંડ ગરીક કામ માં ૧ અમુ - * * % 4 નથી માં ! પૂનામાપ જાય છે. ઈ ર અ નજર માં ઇન અને તમામ માં અને ર રા પગ નેજ મનુ મા બનાવી અન પ્રથા છે; સાધુ ય ને સ્વતંત્ર પ લે તું જે કહો ત મમ મુદ્રા વ પરમ * મ લીન ખાને ની વિકૃતિ ૫ પારાને કે કિનાને પ સીકે માન સ્વર માં સામાન ચ મમળ્યું તેમ અમીન ક્ષા વિના કરનું પ હૃદયમાં અને આમાં તેજ કમાંથી ૬ ૧ ૨ ટન કાન ને ઉપદેશ દીધા છે કે દુધમ સમય વિધર્તનમાં, સ્વતંત્ર ધર્મવાળા લાંબા આકાશને અનુલ આવે છે તેથી તેના પાના પરનીમાં મુખ્ય આત્મજ્ઞાનીએ એવની ધ ડ્યુડ દાન માના પાને પ્રાપ્ત કરીને ૧૬ નિગમના અવમેધાયા પરંતુ પુ ષનામય ારા શકે? અર્થાત, કાપડુ માની નહિ થા માન અગ્નિ પ્રગટ થયાં ય તેના હબમાં નહિ એ નિશ્ચય છૅ, મેવા નિયનો અનુભવ અનુભવ થશે. આત્મા તે પદ્મામાં ભાજ મમા થી પ્રાવાય ત્યજાયલી દુનિયા પપર એક પીળા પ્રાન્ડના નાથ છે અને તમની કેટીમાં ગાળીને પરતંત્રતાની એડીમાં જકડાએલી મડે ઇં ભારત દેશમાં જ્યારે અમનપસ પૂર્ણ કલાએ પ્રકાશતા હતા ત્યારે ભાત દેશના મનુષ્ય મુખી સ્વતંત્ર અને વિશ્વમાં સર્વે પરિ ગણાતા હતા. ત્યારથી તેમનામાર્થી ક્ષ્ામાન ટળવા માંડયું અને તેનું ત દાસભાવના અને જડ ક્રિયાવાદ લેવા લાગ્યુ. ત્યારથી ભાતની પઢતી થયેલી છે અને રાય પણ તેવી સ્થિતિ દેખાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રાા ત્યારે ભારત દેશમાંથી • પાતાના કિરણાને અન્યત્ર પ્રસાવા લાગ્યા ત્યારથી ભારતમાં અંધકાર વ્યાસ થયું અને તેથી તીડાની પેઠે અનેક જ કર્મકાંડી મતે પ્રકટવા લાગ્યા. ભારત દેશમાં અાત્માને ના ખાને દટાવા લાગ્યા ત્યારથી ભારતવાસીઓ ચૈતન્યવાદી એવુ નામ ધરાવતાં છત જય પૂજારી અની ગયા. સારાશ એ છે કે જ્યારથી આત્મજ્ઞાન ચંદ્ર ધવા લાગ્યું. ત્યારથી ' * Page #301 -------------------------------------------------------------------------- ________________ ' આત્મા તે પરમાત્મા. ( ૧૯૭ ) જ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્યા જડ વસ્તુના સુખની ભ્રાન્તિએ દાસ અનીને જડવસ્તુઓને પૂજવા લાગ્યા તથા તેમાં મમતા કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આ દેશ પર અધ્યાત્મજ્ઞાનના પૂર્ણ પ્રકાશ નાખ્યા છે; તે ભારતદેશ હાલ અનેક પ્રથામાં જકડાઇને સત્યની ઉપાસના કરવા સમર્થ થતા નથી, ‘કેડે છેકરૂ અને ગામ શાખ્યું? તેની પેઠે ધર્મગુરુઓ પણ જડ વસ્તુમા આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી ભારતની અપેાદશા થએલી છે, જો કે ભારતમા હજી અધ્યાત્મના ધારકે મહાત્માઓ છે પણ તે થાડા પ્રમાણમા છે. અધ્યાત્મજ્ઞાન વિના સત્ય કર્તવ્યથી મનુષ્ય પરાર્મુખ રહે છે. ધર્મ કથાનુયાગ, ચરણુકરણાનુયાગ વગેરે અનુયોગ કે જે ધર્મના અગા છે તેઓ પણ દ્રવ્યાનુયેગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુયોગ અને ચારિત્ર ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી, અતએવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની ખાખતના અનુભવ કરવા જોઈએ, આ ખાખતમાં અધશ્રદ્ધાથી કઈ માની લેવાની જરૂર નથી. આત્માના ગુણુપર્યાયાના અનુભવ કરે. સર્વ દેવે દેવીએ અને મનુષ્યા એ સમાં આત્મા છે તેથી તે રમણીય લાગે છે—આત્મામાજ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયલા મૃતદેહમા કંઈ રમણીયતા લાગતી નથી. શરીરમાં મુખમાં વગેરે અગામા રમણીયતા વસ્તુત· નથી; વસ્તુત. તે પ્રિય નથી. આત્માના સબંધ ઉપચારે તે રમણીય લાગે છે. વસ્તુત ઈષ્ટ મિત્ર અને પ્રેમીએ વગેરેમાં તેના આત્માએજ પ્રિયસ્વરૂપ-રમણીયસ્વરૂપ અનુભવાય છે એમ અનુભવ કરતાં અનુભવ થશે. આત્માને ધારણ કરેલા સ્વશરીરમા યાવત્ આત્મા છે તાવત્ તેમાં રમણીયતા—પ્રિયતા ભાસે છે તે આત્માનેજ લઈને; અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેના અનુભવ સને છે. ચૈતન્યવાદી ચૈતન્યપૂજક એવા આત્મજ્ઞાનિયા આત્માના સ્વરૂપમા ધ્યાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાનીએ આત્મા તેજ પરમાત્માએ છે એવી ધારણામાં મગ્ન થઇને એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિયપર્યંત સર્વ જીવાને પરમાત્માએ રૂપે ભાવીને દે અને શબ્દ વાચ્ય સ જીવાનું પરમાત્મસ્વરૂપ છે એવા નિશ્ચય કરીને નીચે પ્રમાણે ઉદ્ગારા કાઢે છે, આત્મા તે પરમાત્મા જ્યા ત્યા જીવા સર્વે અર્ધું જ વનસ્પતિ પાણી પૃથ્વીમા અગ્નિ વાયુ છવા છે સ ર સરાવરી નદી પાડૅામા અહૈ ૐ પરમાત્મા સત્તાએ એકજ અનેકજ વ્યક્તિએ પરમાત્મા તે અહૈ શુદ્ધ થયેલા સિદ્ઘાલયમા મુક્તાત્મા અને ૪ જ્યાં દેખું ત્યા પરમાત્માએ, આત્માએ, એ તિરાભાવે અહં ચૈતન્ય ચેષ્ટાએ વિશ્વસે અવર પ્રાણીઓ પરમાત્મા છે અ પ Page #302 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮ ) શ્રી કમ ચાગ અચ-સવિવેચન. પરમાત્માએ અહ' ય પશુ પ્ ́ખી અનુભવે તે વ્યક્તિભાવે અ જ્ઞાનરૂપ મહિમાએ વિલસે અહીં ૪ & ૩૪ પ્રભુરૂપ દુનિયાના વેા અહુ અ ૩૪ ૭૪ વમા સવે સવિષે હુ અનેકાન્તથી અ” as res સર્વ દેશમાં સર્વ કાલમાં અહુ પરમાત્મા અંશે અરશે ગુણુસ્થાનકમા પરમાત્માએ અઢ* ૐ ૐ હ્યુઝ પૂર્ણપણે ઉપર ગુણુસ્થાનક યાગીએ અદૃ ૐ ૐ ૐ આત્માઓથી સાન્ય છે દેખાતુ આ અૐ પ્રેમાકણુ આત્માઓનું નયસાપેક્ષે અૐ ૭ શાન્તિ. શાન્તિ. શાન્તિ. જગમાં છે ઉપયાગે સર્વત્ર સદા તે અહુલ ૩ ધ્યાને સિહત્વ વ્યક્તિએ અહીં ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ4 I thời ! આત્મજ્ઞાની સનચેાની સાપેક્ષાએ સત્તાનયષ્ટિ આદિ દૃષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઈને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાંજ મસ્ત બને છે. સર્વે સંસારી જીવે સત્તાએ પરમાત્માએ છે પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિશભાવે પરંમાત્માએ છે. સત્તાની અપેક્ષાએ સર્વ જીવામાં સિદ્ધત્વભાવનાએ અધ્યાત્મજ્ઞાનીએ ઉપર્યુંક્ત દૃષ્ટિ અવખધવી. સિદ્ધ પરમાત્માએ એવભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગ્ કૃષિગુણુસ્થાનકથી પ્રાર’ભીને ખારમા ગુણુસ્થાનકપર્યંત વનારા અન્તરાત્માઓ વસ્તુતઃ સત્તાએ પરમાત્મા છે. સત્તાગ્રાહક નયાપેક્ષાએ સર્વ જીવાને સિદ્ધો માનીને અધ્યાત્મજ્ઞાનીએ સ્વાત્માને ઉચ્ચભાવનાએ વ્યક્તિમાંથી પરમાત્મા અનાવે છે. સત્તાએ સર્વ જીવાને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાગરૂપ પર સમયથી પરાહમુખ થવાય છે. અધ્યાત્મજ્ઞાનીએ આત્માને અનન્ય અને શબ્દનચે ધ્યાવે છે અને આ મપર્યાયાના પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાનીઓએ લોનાર્થ લ દાળ નદ દોર સદ પચવં” મન વચન અને કાયાના ચેાગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન-વચન અને કાયાના ચેાગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવનાએ પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનના વિકાસ થતા જાય છે. આત્મજ્ઞાનીએએ પેાતાના માટે અન્ય મનુષ્યા જે કંઈ ટીકા કરે તે પ્રતિ લક્ષ ન દેવું જોઈએ, દુનિયાના એક મત કદિ થયેા નથી અને દ્ઘિ થનાર નથી, સત્યને દુનિયાએ એકદમ સ્ત્રીકારી લીધું નથી ઉલટું સત્યના વક્તાઓના પ્રાણ લેવામાં આવ્યા છે. શ્રી મહાવીર પ્રભુએ મનાય દેશમાં વિહાર કર્યાં તે વખત તેમના ઉપર પત્થર ફ્રેંકવામાં આવ્યા હતા અને Page #303 -------------------------------------------------------------------------- ________________ અધિકાર પ્રમાણે ફરજ બજાવે. (૧૯) હેરિક આદિ અસત્ય શબ્દ વડે તેમની હેલના કરવામાં આવી હતી. કેવળજ્ઞાની વીતરાગ વીર પ્રભુ જેવાને માટે સર્વ દુનિયાને એક સરખે અભિપ્રાય કેવી રીતે હોઈ શકે ? જે શ્રી વીર પ્રભુને તેર વા ચોઢ લાખ જેને પૂલ્યદૃષ્ટિએ જુવે છે અને તેમને પરમાત્મા માને છે તે શ્રી મહાવીરને પ્રીતિઓ મુસલમાન અને બોઢો વગેરે પરમાત્મા તરીકે સ્વીકારતા નથી ઉલટું તેમને કફર વગેરે શબ્દથી લાવવામાં આવે છે. મહમ્મદ પિગંબરને મુસલમાનો જે દ્રષ્ટિથી પૂજે છે અને તેમની શ્રદ્ધા રાખે છે તે દૃષ્ટિથી જૈને હિન્દુઓ વગેરે મહમ્મદ પૈગંબરને માનતા નથી. ઈસુક્રાઈસ્ટને પ્રીતિઓ જે દૃષ્ટિથી માને છે તે દૃષ્ટિથી અન્ય બૌદ્ધ અને હિન્દુઓ વગેરે ધર્મવાળાઓ માનતા નથી. પિતાના મંતવ્યને સર્વ લેકે સ્વીકાર કરે એ તે ત્રણ કાળમાં વિશ્વમાં બન્યું નથી બનવાનું નથી. અધ્યાત્મ જ્ઞાનને નહિ માનનાર એવા નાસ્તિક જડવાદીઓ, એકાંત જડવાદીઓ અનેક કુયુક્તિઓથી એકાતે આત્મજ્ઞાન(બ્રહ્મજ્ઞાન)નું ખંડન કરવાના અને આત્મજ્ઞાનિ ને દાબી દેવાના અનેક પ્રયત્ન કરવાના આમ સદાકાળ બન્યા કરે છે. આત્મજ્ઞાનિચેની બદબાઈ કરવા માટે જડદિયાવાદીઓ શું બાકી નહીં રાખે? એવું પ્રથમથી જાણીને આત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરવો જોઈએ. આત્માન કરવાને જેઓ કીર્તિના પૂજારી હેય અને જેઓને દુનીઆની વાહવાહમાં વૃત્તિ બંધાઈ હોય તેઓની અધિકારિતા નથી અને તેઓએ આત્મજ્ઞાનની આશા રાખવી નહિ; કારણ કે આ દુનિયાની કીર્તિ અપકીર્તિ વાહવાહ વગેરે ભૂલ્યા વિના આત્મજ્ઞાનનું દિવ્યજીવન પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાની થનારને સૂચના કે દુનિયા તમારી અપકીજિં એટલી બધી કરે કે વાયરામાંથી પણ તમને તેવા શબ્દ સંભળાય તે પણ મરેલા મડદાની પિકે તમારે કીર્તિ અને અપત્તિમાં આચરણ કરવા પ્રયત્ન સેવે પશે. દુનિયા તમને ધિક્ટરે તે પણ તમારે ધિક્ષરના શબ્દો હસીને ભૂલી જવા પશે. એ પહેલાંથી નિશ્ચય કરીને અને દુનિયામાં રહ્યા છતાં દુનિયાના શુભાશુભભાવને નમસ્કાર કરીને અધ્યાત્મજ્ઞાનનો માર્ગ અંગીકાર કરશે તે તમે અધ્યાત્મજ્ઞાનના દિવ્ય જીવનને સાકાર કરીને પિતાના આત્માને પરમાત્મરૂપે અનુભવી શકશો. આમાં અંશમાત્ર અસત્ય નથી; એમ તમારે વિશ્વાસ ધારણ કરીને આત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશવું. અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થવાથી દુનિયામાં પ્રગતિ સર્વ ધર્મનું રહસ્ય તમને સમ્યગ્રષ્ટિથી સમ્યપણે અવધારો અને સર્વ તીર્થો, સર્વ દે અને સર્વ મહાત્માઓના સ્વરૂપને અન્તમાં અનુભવશે. જે ઈશ્વરથી તમે પિતાને દર મટે છેતે ઈશ્વર તે આત્માના અસંખ્યાત પ્રદેશ સ્વયમેવ ઝળહળી ઉછે. તમે દુનિયાની પરીક્ષા કરવા ઈછા ન રાખે અને દુનિયા તમારી પરીક્ષા કરીને જે અભિપ્રાયે છે તે ઉપર લક્ષ્ય ન ગ. તમારા અધિકાર પ્રમાણે વ્યાવહારિક અને ધાર્મિક જે જે કર્તવ્ય ફરજો તમારે અદા કરવાની હોય તે ક્યાં કરે અને તેના પિતાના આત્મારૂપ પરમાત્માનું Page #304 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ( ૨૦ ) શી કમળ પ્ર-શર્વિચન. દયસ્થાન કરીને આદિથી ત્યાં કરે, અનેક દુઓમાણે રને પ અંતરમાં સુખ રૂપ પિતે હું ઈશ્વર છું એમ ભાવના કે સંછિમની પડે અથવા આંધળી ચાકરની પેઠે વિશ્વ પ્રવાહમાં અન્ધશ્રદ્ધા રાખીને ન જુએ. આત્મામાં બળ પ્રકટાવીને મિથ્યા હેમેને દૂર કરી વિશુદ્ધ પ્રેમથી ગર્વ છવના દેને જે કથા અને તેઓને આત્માઓની સાથે વાત્માને એક રસરૂપ કરીને તેના બેલનુભવ અનુભવ !!! આતમજ્ઞાન અને આત્મજ્ઞાનિને પિરનારાઓને ૫ તેઓ માને પરમાત્મા છે એવા પરમાત્મભાવથી દેખા અને પિતાના હૃદયમાં ઉર અંક પ. ધિક્કારનાએ ખરેખર આત્મજ્ઞાનાવથી આપને અવધતા નથી. જો તેઓ નાભણિ પામશે તે આપણને આત્મથિી દેખશે. તેમના જેવી ઘા માં આપ પણ જડવાદ દષ્ટિ ધારણ કરી હતી માટે તેમાં કંઈ આશ્ચર્ય નથી. ન કોઈથી બંધાયેલા નથી અને તે તમને બાંધવા સમર્થ નથી એમ પાતાને અનુબ !!! તમે પાનાના આમપ ઈશ્વરની સન્મુખ દષ્ટિ ધારણ કરીને સર્વ કરો એટલે તમારી આ સત્યને જ પ્રકાશ પડશે અને કદમાં પણું સત્યજ તરી આવશે. કર્મમાયા ને રીરની છાયા સમાન છે. તેના મામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ, પરંતુ ત્યારે આપણે આત્મસુર્યના સમુ ગતિ કરીશું ત્યારે તે પિતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે. બાકી રથમાં તમે જ નહિ, એ દઢભાવ ધારીને પિતાના આત્માને પ્રત્યેક કાર્યમાં અરૂપી નિરજન તરી દેખશે તે વિશ્વનાટકને ખરેખ અનુભવ તમને થશે. તટસ્થ રહીને દેખવું અને તટસ્થપણે જાણવું અને તટસ્થ રહીને દુનિયા સંબંધી સર્વ વિચાર કરવાથી આત્મારૂપ પરમાત્મા ખરેખર દેહમાં રહ્યા છતાં રાજાનેજ ગવવા સમર્થ થાય છે. બે મણી મા કુરતી કરે છે તેમાં બનેને કુરતીમાં જે આનંદ પડે છે તેના કરતાં રાગની ત્યાગ કરીને તટસ્થપણે બનેને દેખનારાઓને વિશેષ આનન્દ પ્રગટે છે. નાટકશાળામાં નાટકીઆઓ જે જે પિતાને વેવ કરે છે તેમાં ફકત તેઓની આજીવિકા બુદ્ધિ હોવાથી તેઓને વેઠ સમાન પ્રવૃત્તિ લાગે છે. તેઓને પૂછવામાં આવે કે તમે એ નાટક ભજવતા કેટલે બધે આનન્દ પ્રાપ્ત કર્યો છે ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે કંઈ નહ. અમારા પાઠ અમેએ દુખ વેઠીને ભજવ્યો છે. હવે નાટક પ્રેક્ષકોને પૂછવામાં આવે કે તમને નાટક પ્રેક્ષણથી આનદ થયે કે કેમ ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે અમને ઘણે અને થ. નાટક પ્રેક્ષકે પણ ખરેખર તટસ્થ ગણાય નહીં તથાપિ તેઓને ચકિચિત * દષ્ટિથી નાટક દેખવાથી આનન્દ થયે તે જ્યારે સમ્યગદર્ણિપણાની તટસ્થષ્ટિ આવે એ આત્માની ખરેખરી તટસ્થતા પ્રગટે તે પ્રારબ્દાધિગે કર્મચાગી હોવા છતાં સહજાને ઝાંખીને પૂર્ણનુભવ થાય અને ઉત્તરોત્તર દિવ્યજીવનનો પ્રાદુર્ભાવ થાય. કરે. કાયા" વચ્ચમાં કર્મચેગે પ્રવૃત્તિયુકત છતાં તટસ્થ દષ્ટિથી સર્વ દેખવું અને જડપદાર્થોને અd. Page #305 -------------------------------------------------------------------------- ________________ તટસ્થતાને અપાસ આવશ્યક છે. માનીને તેમાં થનારી અહેમમત્વવૃત્તિને દૂર કરી દેવી. જે કાલે જે આવશ્યક કાર્ય કરવાનું હોય છે તે કર્યા વિના છૂટકે થતો નથી ત્યારે તે વખતે તટસ્થતા અને સાક્ષીપણું ધારણ કરી અનાસક્તિથી કાર્ય કરવાની ટેવ પાડવી જોઈએ. આત્મજ્ઞાની તટસ્થ દષ્ટિથી અનાસક્તિપૂર્વક જે જે કાને કરે છે તે તે કાર્યો અજ્ઞાની અહંવૃત્તિપૂર્વક કરે છે. આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓના શરીરની બહાચેષ્ટાઓ તે કાર્ય પરત્વે એક સરખી હોય છે પરંતુ તેઓમાં જે ફેરફાર હોય છે તે તે સમ્યગૃષ્ટિ અને અસમ્યદૃષ્ટિમાં અવધ, નિર્વિષદાતાયુકત અને વિષદાઢયુકત સર્પની બાટ્ટાકિયા તે એક સરખી હોય છે પણ જે બન્નેમા ફેરફાર છે તે તે સવિષ અને નિવિષદાઢાઓની અપેક્ષાએ છે. અધ્યાત્મજ્ઞાનીઓ નિર્વિષાઢાયુક્ત સર્પના જેવા હોય છે. તેઓની આત્મતા તેઓને વિચારે છે. આત્મજ્ઞાનીઓ બાહ્ય કર્મો કરવા છતા પણ નિર્લેપ રહે છે તેનું ખરું કારણ પ્રત્યેક કર્મમા તટસ્થતાભાવ અને સાણિત્વ એજ છે. શ્રી કૃષ્ણને કર્મોમાં સાક્ષિત્વ હતું જૈનદષ્ટિએ તે અન્તરાત્મા અને તેજ ભાવી પરમાત્મા છે. આત્મજ્ઞાન થયા વિના પ્રત્યેકકાર્યમાં તટસ્થતા રહી શકે નહિ. સર્વ પૌગલિક પદાર્થોના સંબંધમા છતા તેઓના પાસમાં રહેવાપણું ન થવું એ તટસ્થતા વિના સંભવે નહીં. સર્વ સંબંધોમાં તટસ્થભાવ' આવ્યા વિના આ દુનિયામા વનમા ઘરમાં પ્રવૃત્તિમાર્ગમા એકાતમાં અને અન્ય ગમે તે કાર્ય કરતાં વા ન કરતા પગલે પગલે દુખ છે આતમજ્ઞાનીને સામિત્વભાવ પ્રગટે છે તેથી તે દુખના હેતુઓને દુખપણે પરિણુમાવી શક્તા નથી અને પિતાના આત્મા ઉપર દુખની અસર ન થાય એવું આત્મબળ રવીને આત્માના આનંદનો અનુભવ કરે છે. દુખ પરિણામને પિતાના આત્મામાં ન પ્રગટાવવા દે એ આત્મસાક્ષીભાવ અને તટસ્થભાવ ઉપર આધાર રાખે છે, માટે આત્મજ્ઞાનીઓએ સર્વ સંબંધોમા અને સર્વ કાર્યોમાં તટસ્થભાવ ધારણ કરીને શુદ્ધોપગે વર્તવું જે જે ઈદ્રિયદ્વારા જે જે કાર્યો થતા હોય તેમાં સાક્ષીભૂત થઈને તટસ્થપણે દેખ્યા કરવા અને તેથી પિતાના શુદ્ધાત્માને ભિન્ન અવલ. આહારદિક્રિયાઓમાં આત્માને તટસ્થપણે અવેલેક, અને આત્માના શુદ્ધોપાગવડે આહારદિકિયાઓને તટસ્થ પણે અવલકવી આ પ્રમાણે તટસ્થતાને અભ્યાસ વૃદ્ધિ પામવાથી સર્વ વસ્તુઓને બાહ્યથી સંગ છતાં અંતરથી નિસગપણું પ્રગટવાનું અને સર્વ દમણે રહેવા છતા થી મુક્તપણું રહેવાનું-એવું પરિપૂર્ણ વિશ્વાસથી માનવું. અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે સર્વ કાર્યો કરતાં છતાં મુક્તિમાં પ્રવેશવાનો તટસ્થતાને દરવાજો ઉઘાડી દે છે અને તેથી અધ્યાત્મજ્ઞાનીઓને મુકિતમાં સહેજે પ્રવેશ થાય છે આત્મજ્ઞાનીએ પોતાના આત્માને થોપગે ભાવ અને જે જે બાહ્ય વસ્તુઓના પરિચયમાં આવવું પડે છે તે બાદ્ય વસ્તુઓમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપને અવેલેકવાની ઉપચારથી ભાવના કરવી. આમ કરવાથી આત્માની ૨૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૨ ) શ્રી યાગ ગ્રંથસવિવેચન. 5 ૐ ઉચ્ચભાવના નાશ થશે નહિ અને આત્માની શુદ્ધતા અની રહેશે. આત્મજ્ઞાનીએ જે જે યિાએ માદાથી કરવાની હાય તેમાં પરમાત્માના ઉપચારથી આરેાપ કરીને તેમાં પરમાત્મરૂપ ધ્યેયવૃત્તિથી સ્થિર થવુ કે જેથી પરમાત્મભાવના એજ શુદ્ધોપયાગમાં પરિણામ પામે અને તેથી આહ્યમાં નિષ"ધપણું રહે. દરિયામાં માતી કાઢવા ઉતરી પડેલા મનુષ્યની ચેતરફ અસખ્ય મણુ જળ હાય છે પરન્તુ તે જલથી તારૂના નાશ થતા નથી, કારણ તારૂ તરવાની ક્રિયા જાણે છે; તદ્નત વિશ્વમાં સ્વાધિકારે અનેક કાર્યમાં પ્રવૃત્ત થએલા જ્ઞાનચેોગીને અનેકકાચા બંધન કરવા શક્તિમાન્ થતા નથી; કારણ કે જ્ઞાનયોગી કમ ચાગને આદરતા છતા સ કાર્યાંમા નિલેપ રહેવાના જ્ઞાનના ઉપયોગ કરી તેમાં અનાસકિતથી પ્રવર્તે છે. સામલ અીણુ વગેરે વિષે પદાર્થાના ઉપયાગપૂર્વક વ્યાપાર કરનારને વિષ કાંઈ ખાધ કરવા સમર્થ થતું નથી. તદ્વેત્ જ્ઞાનયેગી કર્મચાગી બનીને સ્વાધિકારે અનેક વ્યાવ હારિકકા ને કરે છે છતા તેમાં તે અનાસક્તિ અને સાક્ષીભાવથી વર્તતા હોવાથી ખંધાતા નથી—એ તેની સમ્યગ્દૃષ્ટિનું કાર્ય અમાધવું. ભરતરાજાએ ત્ખડ સાધતાં અનેક મનુષ્યના સંહાર કર્યાં પરંતુ તેણે સમ્યષ્ટિપૂર્વક કરેાગ આદરેલો હાવાથી તેઓએ ચતુર્દશ ગુણુસ્થાનક દશાનું જીવનમુકતત્વ પ્રાપ્ત કરીને અંતે આદભુવનમાં આત્મભાવની ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. શાતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણે ચક્રવર્તી હતા. ગૃહસ્થાવાસમા ચક્રવર્તીિ પદવી ચોગ્ય અનેક પ્રકારના તેમણે ભાગ લાગન્યા હતા અને અનેક યુદ્ધાદિ કાર્યોં કર્યાં હતા છતા સમ્યગ્દષ્ટિના પ્રતાપે અમુક કાર્યામાં નિલેપ રહીને સાધુપણું અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિપદ પામ્યા. તેનામાં સર્વ કાર્યાં કરતા છતાં તટસ્થતા અને આત્મસાક્ષીપણુ પ્રગટયું હતું; તેથી તે મનથી સમાનતા પ્રાપ્ત કરી શક્યા હતા અને તેથી તે ગૃહસ્થાવાસની કચેાગની શાલામાં ભાગાલિ કર્માને ભાગવતાં અમુકાપેક્ષાએ નિલે પ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકયા હતા; આપણા આત્મામાં પશુ તેવી સત્તાએ શક્તિયેા છે. આત્મજ્ઞાની સભ્યષ્ટિની અપેક્ષાએ પરમાત્માએ છે. દ્વિતીયાને ચંદ્રજ ખરેખર પૂર્ણિમાના ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્રવિના અન્ય ચંદ્ન કઇ પૂર્ણિમાના ચંદ્ર થઈ શક્તા નથી. તદ્વત્ અત્ર પશુ અવમાધવુ કે સમ્યગ્દષ્ટિધારક આત્મજ્ઞાનીઓજ પરમાત્મા તિાભાવે છે અને તેઓ આવિર્ભાવે . પરમાત્મા થઈ શકે છે. સમ્યગ્દ્ગષ્ટિધારક જ્ઞાની સર્વવિરતિત્વ અંગીકાર કરીને સાધુ થાય છે. ગૃહસ્થ સભ્યષ્ટિધારક જ્ઞાનીઓ કરતા સાધુ અને ત ગુણ ઉત્તમ છે; કારણ કે તેઓએ સર્વ સંગના ત્યાગ કરીને સાધુપણુ અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુએ મુનિએ આત્મસુખના ભાકતા બને છે. તે બાહ્ય આયુષ્ય જીવને જીવતાજાગતા અને આન્તરિક જ્ઞાન દર્શન ચારિત્ર્યાર્દિક જીવને જીવતાં 1 . Page #307 -------------------------------------------------------------------------- ________________ अप्पा सो परमप्पा. (૨૦૩ ) જાગતા સાધુ પરમેષ્ઠિ દેવે છે. દી દીવાથી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાની સાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુકિતના સુખને અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાથી ઇંદ્રિયાતીત પરબ્રહ્મસુખને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવામાત્રથી અને તેમને થોડેઘણે ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કંઈઅધ્યાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી, પરંતુ અધ્યાત્મજ્ઞાની મુનિવરેની અંતકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશ પર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત્ મુક્તિસુખની ઝાખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાખીને અનુભવ થયે એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્મા એ જ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવનાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અતઓવ ઇન્દ્રિયાતીત આત્મસુખને અનુભવ થતાં પરમાત્માને પરોક્ષ દશામા અન્તસ્મા પ્રત્યક્ષ સુખદનરૂપ સાક્ષાત્કાર થયે એમ માનવું. આત્મા સુખરૂપજ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણુ એવા પરમાત્મા ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મવરૂ૫ની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ઘેન પ્રગટે છે અને એ આત્મસુખની ઘેન જાણે ત્રણે ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તરૂમાં તેને અનુભવ આવે છે. આવો અનુભવ અમને તે અંતરમાં ઉપગભાવે વેદાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઇન્દ્રિયાતીત સહજ સુખને અનુભવ તે જ પરમાત્માસ્વરૂપની ઝાખી છે. તેને અનુભવ કર હોય તે સર્વ સંગનો પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરે. આત્માનું ધ્યાન કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપયોગે લીન થવાથી જગત્ની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખને અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તે સ્વશરીરમાં રહેલા અસંખ્યાત પ્રદેશી આત્માને દેખે. જ્યાં જડરૂ૫ અસત્ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાને નથી અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વ સંગ પરિત્યાગની વાત કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમે પિતેજ શરીરમાં પરમાત્મા છે. આવરણોપશમે અંશે અંશે તમે પરમાત્મત્વને વિકાસ ક્યાં કરે છે જેથી અમુક કાળે સંપૂર્ણપણે તમે પિતાને જ પરમાત્મપણે દેખશે--અનુભવશે. . પિતાને આત્મા એજ પરમાત્મા છે એ નિશ્ચય થયા બાદ દીનતાને નાશ થશે અને સર્વ પ્રકારની આશાઓને નાશ થશે જ્યારે આત્મા તેજ (અષા તો મir) પરમાત્મા છે એવો નિશ્ચય થયું એટલે જાતિથી કપાયેલું અહમમત્વ વિલય પામે છે. ભારત રાજાને આદર્શ ભુવનમા પરવસ્તુ સંબંધી અત્વ ટળ્યું તેની સાથે જ તેમણે કેવળજ્ઞાન Page #308 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૪ ) શ્રી ક્રમ યેાગ, ગ્રથ—સવિવેચન, " • ' પ્રાપ્ત કર્યું". આત્માનું પરિણમન સર્વ શક્તિયેાદ્વારા જો આત્મામાં થાય તે કાચી એ ઘડીમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય. “ કાઇની પાછળ કાઈ પડશે નહિ ” એ કહેવત, અક્ષરશઃ સત્ય" તરીકે અનુભવાય છે. આત્માના સર્વાં પર્યાયાના આવિર્ભાવ‚ થવા એજ સિદ્ધવ વા પરમાત્મત્વ છે. ગમે તેવા પાપી પણું આવું પરમાત્મત્વ પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ગમે તે રીતે ગમે તે ભાષાઢાશ, આત્માની પરમાત્મતા પ્રાપ્ત થાય એવુ જ્ઞાન કરીને આત્મગુણામાં રમણતા કરવી જોઈએ: આત્માના ગુણાને પ્રગટાવવા માટે આત્માના ગુણા તરફ લક્ષ્ય દેવાની જરૂર છે. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કંઈ આત્મારૂપ પરમાત્માના ધર્માં નથી. આત્મારૂપ પરમાત્માના ગુણા શરીરથી ભિન્ન છે, માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ. વાલમનમોયામાિિવભૂતય માયાવિવિ પ્રયન્ત જ્ઞાતત્ત્વમસિ નો મદ્દાની આ લેકદ્વારા, પરમાત્માના ગુણાકાર પરમાત્માનું મહત્વ જણાવવા આચાયે પ્રયત્ન કર્યાં છે. રાગદ્વેષની ક્ષીણતા થાય એ પણ શરીરની ચેષ્ટા-પ્રવૃત્તિદ્વાણ જણાય એવા એકાન્ત, નિયમથી પેાતાની પરમાત્મતા પાતાનામા કયા કયા અ ંશે પ્રગટ થઈ છે તેના પેાતાને અનુભવ આવે છે, તે માખતની અન્ય મનુષ્યાદ્વારા પરીક્ષા કરવાથી પાતાને કઈ રીતે લાભ પ્રાપ્ત, થઇ શકતા નથી. આત્માની પરમાત્મતા સમધી ઝાંખી આપનારા ખરેખરા આધ્યાત્મિક ઉગારા છે એમ અવબોધવું પેાતાનુ આત્મસ્વરૂપ પોતાને જ્ઞાનદ્વારા અનુભવાય છે. જ્ઞાન અને સુખ અર્થાત્ ચિહ્ન અને આનંદ એ એથી આત્મા અભિન્ન હોવાથી ચિત્ અને આનદને અનુભવ આવતા ચિદાનંદરૂપ આત્માના અનુભવ આવ્યા એમ અવખાધવુ. જેને આત્માના અનુભવ. આવ્યા તે કૃતકૃત્ય થયા એમ, અખાધવું. જીવન્મુક્તની વાનગી એ ખરેખર આત્માના અનુભવજ છે. આત્માના જ્ઞાનાનુભવ ઉત્તરાત્તર વધતાં જાય છે. આત્માના અનુભવ તેના અસંખ્ય વા અનંત ભેદો છે; આગમના પરિપૂર્ણ અનુભવદ્વારા જે આત્મજ્ઞાની સુનિવરે આત્માનુભવ કરે છે તે ખરેખર ઉપયુકત ક્ષાપશમ દશામાં અનુભવના ભે સંબધી, અનુભવ મેળવે છે અને તે હૃદયને નિર્મલ, કરી સર્વ સગપરિત્યાગપૂર્વક શરીર છતા સ્વયમેવ પરમાત્મા બને છે. તેને આત્મજ્ઞાની પારખવા શકિતમત જગતમા સાકાર પરમાત્માએ સર્વસંગ પરિત્યાગી મુનિવરા છઠ્ઠા ગુણુસ્થાનક સ્થિત શબ્દેનયની અપેક્ષાએ ચારિત્રદ્વારા વખાધવા. અજ્ઞાનીને અજ્ઞાનદશા પર્યંત આત્મારૂપ પર માત્માનું અનુભવ દર્શન થતું નથી તેથી તે આત્માનુભવ કરનારાઓની વાતાને ગપ્પાં માને છે પણુ, જ્યારે તે સદ્ગુરુદ્વારા આત્મારૂપ પરમાત્માના અનુભવ કરે છે ત્યારે તેને પાતાની પૂર્વની માન્યતાઓ ઉપર અને આચરણા પર હાસ્ય પ્રગટે છે, જે આત્મ રૂપ પરમાત્મા ખરેખર શરીરમાં વ્યાપી રહ્યો છે તેને સમ્યગ્ અનુભવ જ્યા સુધી મળતા નથી ત્યા સુધી પરવસ્તુઓમાં પરમાત્મા શેાધવાની પ્રવૃત્તિ રહે છે. જ્યાં સુધી એવી દર . * થાય છે. F י! 版 1 Page #309 -------------------------------------------------------------------------- ________________ કમગના ખરેખરા અધિકારી કોણ? (૨૦૫ ) છે ત્યાં સુધી મનુષ્ય પરતંત્રતાની દ્રવ્ય અને ભાવ બેડીમા જકડાઈ રહે છે. પિતાના આત્માને દ્રવ્ય અને ભાવથી જ્યાં સુધી દીન માનવામાં આવે છે ત્યા સુધી કે દેશના મનુષ્ય ખરેખરા દ્રવ્ય અને ભાવથી સ્વતંત્ર અને સુખી થઈ શક્તા નથી. જ્યાં સુધી જીવન મરણ અને અનેક ઈરછાઓ માટે ભયાદિ વૃત્તિના દાસ થવું પડે છે ત્યા સુધી દુનિયામાં પરતંત્રતાજ છે એમ નકકી માનવું. સર્વ પ્રકારની ઈચ્છાઓના વિલયની સાથેજ ઈશ્વર પિતાનામાં પ્રગટે છે એમ ખાત્રીથી માનવું. ભયાદિ સંજ્ઞાઓના વિનાશની સાથે જ શરીરમાં રહેલા સાકાર પરમાત્માને અનુભવ થાય છે એ બાબતની ખાત્રી આનંદની પરિપૂર્ણ ઘેન પ્રગટે છે તેજ દર્શાવી આપે છે. ઈન્દ્રિયે દ્વારા અમુક વિષથી જે આનંદ ઉદ્દભવે છે તે તે જડ વસ્તુઓના નિમિત્તે ઉત્પન્ન થએલો હોવાથી તેનું અન્ન ગ્રહણુંકર વાનું નથી; અન્ન તે સહજાનંદી ઘેનને જે હૃદયમાં બાહ્ય વિષયેથી નિરપેક્ષપણે અનુભવ પ્રકટે છે તેનું ગ્રહણ કરવાનું છે પિતાનામાં અમુક અમુક ગુણસ્થાનકની અપેક્ષાના અંશે સાકાર-પરમાત્મત્વ પ્રગટયું છે કે કેમ તેને અનુભવ તે સહજાનંદ ઘેનની ખુમારી દ્વારા જ કરી શકાય છે. તેને નિર્ણય પણ પિતાને આત્માન કરી શકે એમ નિશ્ચયત- અવબેધવું. ત્રણ કાલના ચાર પ્રકારના દેવો અને અને દેવીઓ અસંખ્ય ઈદ્રો અનેક રાજાઓ ચક્રવતિઓ અને શેઠ વગેરેને ગ્રહણ કરવા. તેઓના સુખને એક ઢગલે કર. એ ઢગલે ખરેખર આત્મજ્ઞાની મુનિવરને આત્મસુખની જે ઘેન પ્રગટે છે તેની આગળ એક ક્ષણમાત્રમાં તેના એક બિન્દુ માત્ર પણ નથી એમ અવધવું. આત્મજ્ઞાની મુનિવરોને બાહ્ય વસ્તઓની પરવા ( પૃહા) હેતી નથી તેથી તેઓ જડ વસ્તુઓના દાસ બનતા નથી પણ આત્મબળવડે જડ વસ્તુઓને તાબે કરે છે. આત્મજ્ઞાનીઓ કર્મચગની-સ્વાધિકાર પ્રવૃત્તિ કરે છે પણ તેમનામાં નિર્લેપતા પ્રગટી હોય છે, તેથી તેઓ અનેક પ્રકારની કર્મવૃત્તિ કરે છે છતાં અજ્ઞાની કર્મગીઓના કરતાં અનન્તગુણ નિર્લેપ રહે છે, અને તેથી તેઓ જ્યાં અજ્ઞકર્મયોગીઓ બદ્ધ થઈ જાય છે ત્યા તેઓ મુક્ત રહે છે, જ્ઞાની મુનિવરો જે જે કર્મો કરે છે તેમાં તેઓ નિર્લેપ રહે છે અને તેઓના જીવનથી જગતને અનન્તગુણ ધર્મલાભ મળે છે, તે માટે આત્મજ્ઞાનીઓ કર્મચાગના ખરેખર અધિકારી છે એમ જે કહેવામાં આવ્યું છે. તે ખરેખર એડ્યજ છે. આત્મજ્ઞાનીઓ કર્મચાગના દેશકાલાનુસાર રહસ્ય અવધી શકે છે અને કયા કયાં કર્તવ્ય કર્મે છે અને કયા કયા અકર્તવ્ય કર્મો (કાર્યો છે તેને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકમેને નિર્લેપપણે અભય અપ અને અમેદપ કરે જાય છે. કર્તવ્ય કર્મ કરવાની મારી ફરજ છે એમ જાણને કોઈપણ જાતની આશાવિના ર્તવ્યકર્મો કરવાથી નિરાંતિપૂર્વક નિપપણું કાયમ રહે છે. અને તેથી નવીન ભવાઘવથી Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રયોગ ચ-વિવેચન. અંધાવાનું થતુ નથી. જ્યાંસુધી આયુષ્ય છે ત્યાંસુધી આત્મજ્ઞાનીને હસ્તપાનાદિથી‘ આહારદ્ધિ પ્રાપ્ત્ય કાઇપણ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવતવું પડે છે અને તે વિના છૂટકા થતા નથી, આત્મજ્ઞાનીએ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારક પ્રવૃત્તિમાં પ્રવર્તે છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્મધર્મમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી તેજ ક્ષણે પ્રવર્તે છે; પણ તે આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યાવહારિક તથા ધાર્મિ કકાર્ય કરે છે તેથી નિષ્મ ધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીએ અભ્યાસના ખળવડે રહી શકે છે, અભ્યાસવડે કયુ' કાર્ય સિદ્ધ થતું નથી ?-અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાની સર્વત્ર કાર્ય કરતા છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણુ કરીને ઉપયાગમાં રહે તેથી તેઓને આપત્તિકાલા ચેાગે પાપકમ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં છતાં પરિણામે પાપ લાગતુ નથી. એક વાર આત્મજ્ઞાનરૂપ સૂર્યના હૃદયમા પ્રકાશ થયા તેા પશ્ચાત્ પાપરૂપ "ધકાર રહી શકતા નથી. માત્મજ્ઞાનીઓ જે જે કાર્યાં કરે છે તેમા હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તેા પણ નિશ્ચયથી અંતરગ પરિણામે ન્યારા હાવાથી આસક્તિ વિના ઉચ્ચાએલા હું તું એવા શબ્દોથી તે ખંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કઈ પ્રારબ્ધાદિક કર્મ એકદમ ખળી ભસ્મીભૂત થઈ જતા નથી, પ્રારબ્ધયેાગે શાતા અને અશાતા વગેરેને ભાગવવા પડે છે. પ્રારબ્ધકર્મ અર્થાત્ વિષાકાયકર્મ વડે પ્રાપ્ત થએલી પુણ્ય પાપની ઉપાધિયે ભાગવવી પડે છે; તે વખતે અન્યજીવાની પેઠે ઔષધાદિ પ્રયત્નાને સેવવા પડે છે. ઉચિતવ્યહાર વિવેક યોગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે; પણ સૂકાયલા નાળીએરના ગાળાની પેઠે અન્તરથી પેાતાના આત્માને ન્યારો રાખવા પડે છે. પૃથ્વીચ અને ગુણસાગર રિત અવલેાક. ખાદ્યથી તેએ લગ્નની ક્રિયામા પ્રવૃત્ત થયા હતા છતાં અતરથી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચારીમા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કૂર્માંપુત્રની ગૃહમાં આત્મજ્ઞાન દશા જાગ્રત થઈ હતી, આત્માના શુદ્ધ ધર્મના શુદ્ધોપયોગે વિચાર કરતા ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું" અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ છ માસે પર્યંત સંસારમાં રહ્યા; તે વખતે કેવળજ્ઞાની છતા દરરોજ ખાવાપીવાની તથા લાકવ્યવહાર – પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયા કર્યાં કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરનાં આચરણા અને શબ્દોથી તેમના સબધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એમ જાણ્યું નહિ. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટયું હોય તેને માલ જીવા શી રીતે જાણી શકે ? કેવળજ્ઞાની કૂર્માંપુત્રને છ માસ પર્યંત સંસારમા ઉચિત કાર્યો કરવાં પડ્યાં હતાં તા અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામા હોય તે ગૃહસ્થ દશાસબંધી અને સાધુના ધર્મમાં હાય તો તે સાઁબધી ઉચિત વ્યવહારિકકાર્યાં કરવા પડે એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. આત્માનુ જ્ઞાન અરૂપી છે તેને માના આચરણાની ચેષ્ટાઓથી ખાલજીવા ન અને તેથી આત્મજ્ઞાનીની ટીકા કરે તેથી આત્મજ્ઞાનીઓએ લેાકસંજ્ઞામાં મગ્ન થવુ નહીં. ( ( ૨૦૬ ) જાણી શકે' Page #311 -------------------------------------------------------------------------- ________________ ચારે પૈગમાં દ્રવ્યાનુયોગને પ્રથમ રયાન શા માટે? ( ૨૭ ) અનાદિકાલથી એવી જગતની ટીકાઓ થતી આવી છે, થાય છે અને થશે માટે લેસંજ્ઞાને તાબે થઈ મૂર્ખાઓની હાજીહામાં હાજી મેળવવી નહિં. અને કદાપિ મખાંઓની હાજીમાં હા કરવી પડે છે તે ઉપરથી કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગને ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અન્યને વત્તવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિ છે. સર્વે જળમાં કમળને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી છે. તકતુ દુનિયાના પદ્રિય વિષયમાં આત્મજ્ઞાનીને નિલેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી હેય છે. બાકી અજ્ઞાનીઓ તે પચેંદ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીઓને પરિણ મ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. બાહ્યનું ચારિત્ર્ય તો પરદ્રવ્યના આધારે ઉદ્દભવે છે તેથી તેના ઉપર આત્મ ચારિત્ર્યને એકાતે આધાર રાખી શકાય નહીં. બાલજ શુભ એવા ઔદયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. બાલજી-અજ્ઞાનીઓ દશ્ય પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ઠગાય છે, માટે આત્મજ્ઞાનીઓએ બાલની ઔદયિક કરણીમા ધર્મબુદ્ધિ ધારણ કરવી રહીં. આત્મજ્ઞાનીઓને પણ ઔદયિક ભાવની શારીરિક આહારાદિક પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસકિતભાવાદિવડે લેપાયમાન થતા નથી. આત્મજ્ઞાનીઓ તે દયિકભાવને અને તેની પ્રવૃત્તિને બાહથી કરતાં છતા તેમા અકર્તવ દેખે છે અને ઔદયિક ભાવની આહારાદિ પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતા પણ અંતરથી તે તેમાં તન્મયપણે પરિણમતા નથી તથા આહારદિ ઔદયિકભાવ પ્રવૃત્તિકાલેજ આત્માના શુદ્ધ પગમાં પરિણમીને આત્મધર્મના કતાં ભોક્તા બને છે. અતએ અવિરતિનેહરૂપ પરિણામને શુદ્ધગવડે વિનાશ કરીને મોહ પરિણામથી વિનાશ પામીને આત્માના ગુણામા રમતારૂપ વિરતિમા દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સવર્ણને કષ છેદ અને તાડન અને તાપસ હે પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિજહ ઉપાધિ વગેરે સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન સ્વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુવિડે પ્રકાશવું પડે છે. આત્મજ્ઞાનની ઉપર્યુકત મહત્તા અવબોધીને સર્વ દેશના મનુષ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આત્મા-પરમાત્મા-કર્મ વગેરેનું ખરું સ્વરૂપ અવબેધાતું નથી, અને ગાડરીયા પ્રવાહે લોકસંજ્ઞાને આધીન થઈ કર્મકાંડ વગેરે સેવીને મોક્ષની પ્રાપ્તિ કરી શકાતી નથી એમ ખાત્રીપૂર્વક સમજવું. જૈનશાસ્ત્રોમાં દ્રવ્યાનુયેગ ગણિતાનુગ કથાનાગ અને ચરણકરણાનુયોગ એ ચારે અનુયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યાનુયોગને પ્રથમ પદ આપવામા આવ્યું છે. તેનું કારણ એ છે કે દ્રવ્યાનુગના નાન વિના આત્મજ્ઞાન-અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ચરણકરણાનુયોગની ક્રિયાઓના રહસ્યને ખુલાસો પણ દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના સંપ્રાસ થતો નથી અએવ દ્રવ્યાનુયોગના અભ્યાસ Page #312 -------------------------------------------------------------------------- ________________ ના નામ ય મારા નવા - - માં ન - - ( ૮ ) ' શ્રી કર્મયોગ ગ્રંથાવિવેચન : * ' દ્વારા અધ્યાત્મજ્ઞાની મુનિવરેના પાસાં રવીને જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે આત્મજ્ઞાનથી આત્મા તેજ પરમાત્મા પ્રકાશે છે એમ નિશ્ચયતઃ - અવબોધવું. દ્રવ્યાનુયેગના જ્ઞાનબળે અનેક પ્રકારના અધિકારભેદે ગમે તે કાળમાં ગમે તે દેશમાં ગમેતેવી સ્થિતિમાં રહેલા મનુષ્યમાં કલ્યાણાર્થે વિચારે છે અને આચારેને ઘડી શકાય છે. જેને રાજ્યવ્યવસ્થાનું જ્ઞાન હોય છે તે રાજ્યનીતિને રચી શકે છે તદ્દત દ્રવ્યાનુગના જ્ઞાતા એવા આત્મજ્ઞાનીઓ સર્વત્ર દુનિયામા ધર્મના વિચારે અને આચારોને પ્રતિપાદન કરવા શક્તિમાન થાય છે તેમાં જરા માત્ર આશ્ચર્ય વા શંકા જેવું નથી. ધર્મકર્મકાંડથી અનેક પ્રકારના કલેશ કંદાગ્રહમાં આચ્છાદિત થએલા ધર્મને આત્મજ્ઞાનીઓ પુન શુદ્ધરૂપ અર્પી શકે છે અને ધર્મના આચરનારાઓને સુધારીને તેને જગતમાં પ્રચાર કરી શકે છે; આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવી આગને અભ્યાસ કરીને અને અનેક નાની અપેક્ષાએ તેનું મનન કરીને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની મુનિવર ગુરુનું શરણ અંગીકાર કરીને તેમનાં પાસાં સેવી આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. દવે દીવા થકી થાય છે. જેનામાં આત્મજ્ઞાનની જોતિ પ્રગટી હોય છે તેમની પાસે રહેવાથી અને તેમની કૃપાથી અધ્યાત્મજ્ઞાનની જ્યોતિ પ્રકટાવી શકાય છે. તેના વિના અપાયો વડે આત્મજ્ઞાન હદયમા પ્રકટતું નથી. આત્મા એજ પરમાત્મા છે. આત્માને પરમાત્મારૂપે દેખો. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં આત્મા એજ પરમાત્મા છે એવું દેખો એવું ભાવો અને એવું આચરણ કરે એટલે રાગદ્ધ કષાયથી મુક્તપણું થશે અને સર્વત્ર સર્વ પ્રાણીઓમાં પરમાત્મ ભાવનાના સંસ્કાર દેઢ થવાથી તમારા આત્મા એજ પરમાત્મારૂપે ઝળકશે તથા વાસ્તવિક સુખના ભેતા બનશે. આત્માંરૂપ પર માત્મા એ જરા માત્ર જ્ઞાનથી ભિન્ન નથી. આત્માના ધ્યાનમા સ્વયં પરમાત્મા છે એવું અને ભળ્યાની સાથે તમારું દિવ્ય અાત્મકજીવન આનંદમય અનુભવાશે. આ શરીરમાં સર્વત્ર વ્યાપી રહેલા આત્માના અસંખ્ય પ્રદેશો તરફ ઉપગ દેવા શુદ્ધોપયોગ પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાં જ રહ્યો છે અને તે જ અસંvયાત પ્રદેશ રૂપ છે એમ 'ભાવના કરવી. આત્માના અસંખ્યાત પ્રદેશોની એક વ્યકિત જ ભાણ સાથ રહેલું શરીર ને ભાસે અને તેનું ભાન ભૂલાય એવી રીતે શુદ્ધોપાગમાં તલ્લીન થઈ જવું આવી રીતે જેમ વિશેષ ઉપગમાં રહેવાય તેમ તન્મયતા સાધવી અને પશ્ચાતું આ ઉપચાગ કરે કે અસંખ્યાત પ્રદેશમય વ્યકિતરૂ૫ આત્માથી અભેદપણે જ્ઞાનાદિ અનુભવાય. આ પ્રમાણે આત્માનું આત્મગુણોથી અભિન્નપણે ખાતા-ઉઠતા-બેસતા અને અન્ય કાર્યો કરતાં ભાન રહે-સુરતા રહે એ અભ્યાસ પાડે. આ પ્રમાણે શુદ્ધોપગના અભ્યા વડે આત્મધ્યાન કરતા જે કંઈ ત્રુટિ રહે છે તેને પણ ખ્યાલ રહે છે અને તેને પરિહી કરવા અનુભવ પ્રગટે છે. શુદ્ધોપચાગ પ્રમાણે આત્માના ગુણેમાં ઉપર પ્રમાણે રમણુતાક Page #313 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું ? (૨૦૯) સહુજ સમાધિ પ્રગટે છે, અને પશ્ચાત્ અન્ય કે અસ્તવ્ય બાકી જણાતું નથી તે એટલા સુધી કે મુક્તિ ઉતા દુર જળ એવી ગ્રહદશા અનુભવાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં કરડે તીર્થપૂર સેવા, કરડે વૃત્તાપ જપ વગેરેનું વારિક તંત્ર પ્રાપ્ત થયું એમ અનુલવ આવે છે. આવી આત્મદશાને અનુભવે ત્યારે જવું કે અનંતલવના કર્મ સવ્યાં અને શબ્દનયની અપેક્ષાએ જીવનસુતા પ્રત થઈ. આત્મા અને પરમાત્મા તે સ્વયં છું એ શુદ્ધાપાથી અતુલવ કરે અને તેવા ઉપગમાં એટલા બધા લીન થઈ જવું કે પ્રત્યેક કાર્ય કરતાં હું પરમાત્મા છું એ ઉપગ રહે. એવી પરમાત્મભાવના સર્વત્ર વ્યાપક થવી જોઇએ કે જેથી સૂર્ય પ્રાણીઓમાં પરમાત્મા અનુભવાય અને તેથી જતા રહેવું પરમાત્મપદ છે તે અતરમા પરમાત્મા તિથી પ્રગટ થાય. આ કાર્યમાં આત્મઝટથી ઉપગે પ્રવર્તવાને અભ્યાર પાડવાથી આત્માનન્દરસનો અનુભવ પ્રાપ્ત થાય છે. જો કે પ્રથમ આવી દશાનો અભ્યાસ સેવતાં પ્રથમ નીરસવ લાગશે પરંતુ પશ્ચાતુ-અત્યંત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરતાં અનુકવાન જચતું થશે એમ ની અવબવું. આવી દશાનો અનુભવ આવતાં પરાવના વિકલ્પવ્રુક્ષનું મૂળ વિન શાય છે. હું પરમાત્મા છું એ ઉપગ રાખીને તેના દ્રઢ સંકારા માં પાટાથી સર્વત્ર અને સર્વ પ્રાણુઓને પરમાત્માપણે ભવવાથી હૃદયમાં શુક્રવૃત્તિ અને નિવૃત્તિ તે પ્રકટવાજ પામશે નહી. આ બાબતને બરાબર માત્ર બે માત્ર પરિયુદ છઠ્ઠાપૂર્વક અભ્યાસ કરવાથી કુદવૃત્તિ અને અન્ય પ્રતિ કિટ્ટરની વૃત્તિ તથા તેને પ્રતિ કઈ પ્રકારની હૃદયમાં અશ્રવૃત્તિ પ્રગટવા પામશે નહી. એને ડર છે અનુભવ વિના રહેશે નહિ એમ અનુભવની ખાત્રીથી કહેવામાં આવે છે. પુસ્તકમાં લખેલા આ ઉપાયમાત્રથી ખુશ ન થવું પરંતુ કચ્યા પ્રમાણે આચારમાં આ બાબત સૂફીને પરમાત્મભાવનાને અનુભવ એક વાર કરવામાં આવશે અને તે પ્રાપ્ત થશે એટલે પરમાત્માનાની લગાની એવી લાગશે કે તે કદી છૂટશે નહી અને પરમાત્મત્વ પ્રાપ્ય છે. ત્યારે જ મેહુ ભવના સ્વમેવ વિલય પાસ ના અનનસાન. દર્શન અને રિદિગુ પિનને દેખવામાં આવશે. અએવ પરમાત્મભાવનાનો પાય સદા સેવે . અધ્યાત્મની આત્માનપરિતિમાં જેવું શ્રેય સ્વરૂપ જોવે છે તે સ્વયં બને છે. કહ્યું છે કે ત્રિદાનને મજૂતાનાિં એ ત્રામનામ જપત્નમિત્તે આત્મા ને શુક્રત પરમાર ચિદાનંદમય એ. પરમાત્માને સ્મરણ કરે છે તે આત્માડે આવ્યાની તીન પાતાને પ્રાપ્ત કરે છે. અમાએ પિવાના શુદવનું કેવી રીતે ધરવું જોઈએ તે નીચે પ્રમ્ય બનવવામાં આવે છે. सनीन्द्रियनिग्यममूर्तरसनाच्युतम् । चिदानन्दमयं विद्धि स्वन्मिन्नान्मानमान्मना । Page #314 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) શ્રી કમલેગ ગ્રથ-સવિવેચન. आत्मानं सिद्धमाराध्य प्राप्नोत्यात्मापि सिद्धताम् । वर्तिः प्रदीपमासाद्य यथाभ्येति प्रदीपताम् ॥ सुनिरुद्धन्द्रियग्रामे प्रसन्ने चान्नरात्मनि । क्षणं स्फुरति यत्तत्त्वं तद्रूपं परमात्मनः ॥ स्वचिभ्रमोद्भवं दु:ग्वं, स्वज्ञानादेध हीयते । तपसापि न तच्छेद्यमात्मविज्ञानवर्जितः॥ आत्मात्मना भवं मोक्षमात्मनः कुरुते यतः। अतो रिपुर्गुरुश्चायमात्मैव स्फुटमात्मन: ॥ આત્માનું સ્વરૂપ પાચ ઈદિ અને છઠ્ઠા મનની બહાર છે. કોઈ પણ રીતે આત્માનું સ્વરૂપ કર્થચિત્ નિર્દેશ્ય નથી. આત્માનું અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત એવા આત્માને અમૂર્ત એવા અનુભવજ્ઞાન દ્વારા અનુભવાય છે. અનુભવજ્ઞાન અને આત્મા એકરૂપ છે. તેથી અનુભવજ્ઞાન એ જ આત્માને અનુભવ સાક્ષાત્કાર અવધ જોઈએ. રાગદ્વેષની સર્વ કલ્પનાઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. રાગદ્વેષની કલ્પનાઓથી પેલી પાર રહેવું એવું આત્મસ્વરૂપ જે મહાત્મા ધ્યાનમાં અનુભવે છે તે કુદરતની લીલાની ઝાંખી પ્રાપ્ત કરવા શકિતમાન થાય છે.ચિદુ અર્થાત્ જ્ઞાન અને વિષયભોગ વિનાને જે આનંદ છે તે આનંદ એ બેને અનુભવ પ્રાપ્ત થતા ચિ અને આનંદમય આત્મા છે એ સાક્ષાત્કાર થતાં આત્મા પિતાના આત્માવડે પિતાનામાં આત્માના શુદ્ધ સ્વરૂપમય પરમાત્માને અનુભવ જ્ઞાની આત્માને સિદ્ધરૂપ આરાધીને આત્મામાં રહેલી સિદ્ધતાને આવિર્ભાવ કરીને તેના પ્રાપ્તિ કરે છે તે ઉપર દાત આપે છે કે જેમ વર્તિ અર્થાત વાટ-દીવેટ પિતે દીપકને પામી દી૫ણાને પામે છે તેમ આત્મા પણ પિતાનામાં તિભાવે રહેલી સિદ્ધતાને સત્તામય દષ્ટિએ આરાધતે–આવિર્ભ પ્રાપ્ત કરે છે. સારી રીતે ઇન્દ્રિયાને સમૂઈ રૂંધે છે અર્થાત્ મનની શુભાશુભવૃત્તિઓ વિષયને અગ્રહણ કરે છેતેને અંતરાત્મા પ્રસન્ન થાય છે તે વખતે અંતરમાં એક ક્ષણ માત્રમાં જે તવ ફુરે છે તેજ અરજ જાણવું કે પરમાત્માનું સ્વરૂપ છે. આત્મા બાહભાવને ભૂલીને પિતાના શદ્ધ ધર્મરૂપ એયમાં તલ્લીન થઈને જે ક્ષણ ધ્યાતા ધ્યેય અને દયાનની એકતાને પામે છે તે ક્ષણે આત્મામાં જે કંઈ અનુભવાય છે પરમાત્માનું સ્વરૂપ છે. આવું પરમાત્માનું સ્વરૂપ અનુભવમાં આવે છે એમ ધ્યાન નારાઓને પ્રતીત થાય છે અને અનુભવપૂર્વક કથવામા આવે છે કે આવી સ્થિતિમા મોક્ષસુખની વાનગી અહી ધ્યાનકાળે ભેગવાય છે તે સુખની ખુમારીના ઘેનમાં મચ્છ થઈને યાનીઓ પરાભાષામાથી અનુભવેગાર કાઢે છે. સ્વવિશ્વમથી ઉદ્ભવેલ દુખ એર' - આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. જેટલી જાતના દુખ છે તે આત્માના વિશ્વમથી ઉર્દૂ Page #315 -------------------------------------------------------------------------- ________________ . . આમદશાને અભ્યાસ આવશ્યક છે. ( ૨૧૧ ) ~ ~~ ~ અને તે વિભ્રમ ટળે એટલે જડ પદાર્થો દ્વારા દુખ થતું નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું નથી એવા મનુષ્યવડે શક્ય તપ કરવાથી પણ દુખનો નાશ કરી શકાતો નથી. આત્મા આત્માવડે ભવ કરે છે અને આત્મા આત્માવડે મક્ષ કરે છે. આત્માને શત્ર પણ આત્મા છે અને આત્માને ગુરુ પણ આત્મા છે. આત્મા પિતાના શુદ્ધ ધર્મના ઉપયોગમાં રહે તે પોતાની પરમાત્મદશા પિતાનામાં પિતે ઉત્પન્ન કરવાથી આત્મા પોતેજ પિતાને ગુરુ બને છે. આત્માની પરમાત્મદશાને અનુભવ થયે એટલે શબ્દનયકથિત જીવનમુક્તતા તે સ્વમા અનુભવાઈજ. આત્માને અનુભવ કાંઈ બાહ્ય આકાર દ્વારા અન્ય મનુષ્યને અવધાવી શકાય નહિ. આત્માનુભવને સાક્ષાત્કાર થતાં આતરજીવનમાં ફેરફાર થઈ શકે છે. હદયના ઉદ્ગારેવડે અન્યોને પિતાનામાં ઉત્પન્ન થએલા આત્માનુભવને વિશ્વાસ આવે એવા નિયમથી પોતાનું આત્મસ્વરૂપ સ્વયમેવ અનુભવી શકાય પરંતુ તેને અન્યને અનુભવ કરાવી શકાય નહિ. અન્ય મનુષ્ય એવી આત્મદશામાં આવે તે આત્મસ્વરૂપનું અનુભવગાન કરી શકે. તેના વિના અન્ય કોઈ ઉપાય નથી. આત્માના શુદ્ધોપાગવડે આત્માનું સ્વરૂપ પિતામાં અનુભવાય છે. આ બાબતમાં જ્ઞાનાવમાં કામચેવારમનામા વચગેવાનુભૂત ઇત્યાદિ વાક્યા વડે સાક્ષી મળી આવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપને શુદ્ધોપગવડે અનુભવ કરવા માટે પરમાત્મપ હું છું એ અભ્યાસ પાડીને પરમાત્મ વાસનાને દઢ રંગ લગાડવું જોઈએ. शानामा ४थ्यु छ -स एवाहं स एवाहमित्यभ्यस्यन्ननाहतं । वासनां दृढयन्नेव પ્રાથમિક સ્થિતિ છે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર ધારક પરમાત્મા તેજ હું છું. જોઉં તો શું પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. એ સતત અભ્યાસ કરતે છતે પરમાત્મ વાસનાને દઢ કરતે એ આત્મજ્ઞાની સ્વકીય આત્મવ્યવસ્થાને પામે છે. તોડ્યું એવા શબ્દને ઘેર કરવામા આવે પરંતુ તેને સમ્યમ્ અર્થ ન જાણવામાં આવે તે તો હું તરવમસિ એવા શબ્દોને નોગ્રાફ બનીને વાદથી વદનકલેશ વિના અન્ય ફળ થતું નથી અએવ પવાé as તરમારિ શબ્દોને સાત નયેની અપેક્ષાએ સમ્યમ્ અર્થ અવબોધીને શુદ્ધોપગે તન્મયપરિણતિએ પરમાત્મભાવનાની વાસનાને દઢ કરવામાં આવે તે અલ્પકાળમાં અંતરમા પરમાત્મભાવ પ્રગટે છે–એમ નિશ્ચયત- અવબોધવું. જેવી કવ્યા વિત)માં રુચિ( રાગ) થાય છે અને જેવી તરુણીમાં રાગબુદ્ધિ પ્રગટે છે તેવી જે આત્માની પરમાત્મ ભાવનામાં ગગબુદ્ધિ પ્રગટે તે વહસ્તમાં પરમાત્મા અને મુક્તિ છે એમ જાણવું. શુદ્ધોપયોગ-સુરતાવડે સર્વ કાર્યમા આત્માની પરમાત્મ દશા ભાવતા-ચિંતવતા અને તેમા તન્મય થતાં આત્મા શુદ્ધ નિર્લેપ બને છે અને નવીન કર્મ બાંધતે નથી. આ બાબતની ખાત્રી કરવા માટે આવી આત્મદશાને અભ્યાસ સેવ્યા વિના અન્ય કેઈ ઉપાય નથી સાત નવડે આત્માનું Page #316 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૨૧૨ ). શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન. UR સભ્ય સ્વરૂપ અવધવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનપૂર્વક અનુષ્ઠાને, ક્રિયાઓ, કાર્યો કરવાથી કર્મને બંધ થતું નથી તથા અનેક કાર્યો કરવાથી નિર્જશ થાય છે. તત સંબંધી જ્ઞાનાર્ણવમા કહ્યું છે કે शानपूर्वमनुष्ठान निशेषं यस्य योगिनः । न तस्य वन्धमायाति कर्म कस्मिन्नपि क्षणे" જે જ્ઞાન યેગીનું નિશેષ અનુકાન ખરેખર જ્ઞાનપૂર્વક છે. તેને કર્મનું બંધન કેઈપણ ક્ષણમાં થતું નથી. અતવ આત્મજ્ઞાનપૂર્વક સર્વ કાર્યો અધિકારપર કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્મજ્ઞાનપૂર્વક યદિ આમળ્યાન ધરવામાં આવે છે તો તેના ચેગે સર્વ કર્મને નાશ થાય છે. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે – ગ બનત્તવીક-મામા વિશ્વપ્રથા છે. त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तेः प्रभावतः ॥ વિશ્વપ્રકાશ અને અનંતવીર્યમય આત્મા ધ્યાનશક્તિપ્રભાવથી ત્રણ લેકને ચલાવે છે. આટલી બધી આત્મધ્યાનશક્તિની પ્રભાવતા છે એવું અવબોધીને આત્મધ્યાન કરવાને દરરોજ ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અનુભવગમ્ય વાત એ છે કે આત્મસ્થાન ધરતા પરપુલ ભાનું વિસ્મરણ થાય છે અને પુલભાવમાં ઈનિવૃત્તિની મદતા-ક્ષીણતા થાય છે. આત્મધ્યાન કરવાથી પાંચ ઈન્ડિયા અને છઠ્ઠા મનથી ભિન્ન એવા આત્મસ્વરૂપમહાપ્રકાશમાં વૃત્તિને લય થવાથી આત્મસુખને અનુભવ યાને ઝાંખી પ્રગટે છે, અને તેનાથી અત્મસુખને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. જ્ઞાનાવર્ણમાં કહ્યું છે કે વીતરી મુને પ્રામમવે ! न तस्यानन्तभागोऽपि प्राप्यते निदशेश्वरैः॥ વીતરાગ મુનિને પ્રશમસંભવ જે સુખ ઉદ્દભવે છે તેને અનંત ભાગ પણ ઈન્દ્રોવડે પ્રાપ્ત થઈ શકતો નથી. ચારિત્તિ સુરં ત નાગર્તિ જ રહ્ય નિcપન્ન કરવાતી તે કરવામાનમારમા II ઈત્યાદિ કેથી આત્મજ્ઞાની આત્મધ્યાનમાં મસ્ત બનીને આત્માવડે આત્માને જાણે છે, અનુભવે છે અને આત્મસુખથી આંતરજીવન જીવી શકે છે આ બાબતને આત્માનુભવ થાય છે. ” શાંતાદનીય અને આત્મસુખ એ બંનેમાં આકાશપાતાળ જેટલો તફાવત છે. કેટલાક ખાલજી શાતાદનીયને આત્મસુખ તરીકે માની લે છે. પુણ્યના ઉદયથી શાતાવેદનીય ભોગવાય છે. અએવ શાતવેદનીય છે તે પુયોદયજન્ય હોવાથી પૌગલિક કહે Page #317 -------------------------------------------------------------------------- ________________ 節 સુખદુઃખની સમશ્યા ( ૨૧૩ ) વાય છે. પાચ ઇંદ્રિયા અને છઠ્ઠા મનદ્વારા ખાદ્યપુદ્ગલેાવડે શાતાવેદનીય ભોગવાય છે. શાતાવેદનીય ભાગપ્રતિ પૌદ્ગલિક વસ્તુ નિમિત્ત કારણુ છે અને પુણ્યવિપાકલિકા ઉપાદાન કારણ છે અન્ય પરપૌદ્ગલિક વસ્તુઓદ્વારા જે જે સુખની પરિણતિ ઉદ્ભવે છે તે શાતાવેદનીય કહેવાય છે. અશાતાવેઢનીય લાગવવામાં પાચ ઇન્દ્રિયાના વિષયે નિમિત્ત કારણરૂપે પરિણામ પામે છે. શાતાવેદનીય વસ્તુત પુણ્યવિપાકજન્ય હોવાથી પુણ્યવિષાકની પેઠે તે ક્ષણિક છે, પુણ્યવિપાકના ક્ષયની સાથે શાતાવેદનીય પરિણામના પણ નાશ પામે છે. શાતાવેદનીયને છાયારૂપ ૫વામા આવે છે તે અશાતાવેદનીયને તાપરૂપ ગણવામા આવે છે. પુણ્યને સુવર્ણની એડી કલ્પવામાં આવે છે અને પાપને લાહની બેડીની ઉપમા આપવામા આવે છે. પુણ્ય સ્કંધા અને પાપ પુદ્ગલ ધા એ બન્નેથી આત્મા ભિન્ન છે. શરીરની આરાગ્યતા રહેવી, ઈષ્ટ પદાથૅŕની પ્રાપ્તિ થવી, યશ કીર્તિના પ્રચાર થવા, દુ:ખના હેતુઓનુ દૂર થવું, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહેવું અને તેથી જે શાતા ભાગવાય છે તે શાતાથી આત્મસુખ તે અનંતગુણુ ભિન્ન છે શાતાવેદનીયને પણ વસ્તુતઃ જ્ઞાની અશાતારૂપ માનીને તેના ભાગને ઇચ્છતા નથી. આત્માને પવસ્તુના પારતંત્ર્યદ્વારા જે સુખ થાય છે તે વસ્તુત પરપૌદ્ગલિક વસ્તુના પરવશપણાથી હુ ખજ છે. અન્ય વસ્તુઓના આલંબને જે સુખ લાગવવું તે પ્રયાસજન્ય હોવાથી દુખરૂપજ છે. અતએવ આત્મજ્ઞાનીએ પુણ્યજન્ય શાતાવેદનીય ભાગને ભાગ્યકાગે ભાગવતા છતા પણ તે આત્મિક સુખ નહીં હાવાથી શાતાવેદનીય ભેગામા રાચતામાચતા નથી અને શાતાવેદનીય લાગેાની પ્રાપ્તિ માટે રાગ દ્વેષમય વિકલ્પ સૌંકા કરીને હાયવરાળ કરતા નથી સર્વે પવરા દુપણું સર્વમામવરાં સુä, નવુ સમાલેન, ક્ષળું ખુલતુાલયો એ શ્લાકકથિત પુદ્ગલ પદાર્થ ભાગની અપેક્ષા—સ્પૃહા–પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતાવેદનીયમા જા માત્ર પણ સુખ માનતા નથી. તેથી તેમને કાઇની દરકાર પણ હોતી નથી. પૌદ્ગલિક ભાગેાની પ્રાપ્તિ કીર્તિ આદિની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરતા નથી. પ્રતિજ્ઞા નૂરીવિઠ્ઠા પ્રતિષ્ઠાને તા શકરીની વિષ્ટા સમાન માને છે. આત્મજ્ઞાનીએ શાતાવેદનીયથી ભિન્ન આત્મામા રહેલ અને આત્માના વશમા રહેલ સ્વતંત્ર એવું જે આત્મસુખ છે તેનેજ સત્યસુખ તરીકે માનીને તેની પ્રાપ્તિ માટે આત્મધ્યાન ધરે છે. સર્વ પ્રકારની મૂર્છા-મમતાને ત્યાગ કરીને સર્વસંગપરિત્યાગી ખની આત્મસુખની પ્રાપ્તિમાટે નિર્વિકલ્પતાને સેવે છે. રાગ દ્વેષના વિકલ્પસ કલ્પા જ્યા સુધી મનમાં ઉઠે છે ત્યાસુધી આત્મસુખની પ્રાપ્તિ થતી નથી, કારણ કે રાગદ્વેષના વિકલ્પસ કા શાંત થયા વિના મનની સ્થિરતા થતી નથી અને મનની સ્થિરતા થયા વિના આત્મામા રહેલા સુખના આત્માને સાક્ષાત્કાર થતે નથી તએવ વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિકલ્પસ કલ્પ જે જે ઉપાચાવડે ઘટે તે તે ઉપા ચાનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું, આત્મસમાધિથી કર્મા Page #318 --------------------------------------------------------------------------  Page #319 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - સવિકલ્પ સમાધિ વિના નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થતી નથી. (૨૧૫) શુભેપચેગ સમાધિને સાલંબન ચોગ કહે છે અને શુદ્ધોપચેગ સમાધિને નિરાલંબન યોગ કહે છે. છાયાનું દર્પણના અભાવે મુખવિશ્રાન્તિ સમાન નિરાલંબન યોગ છે. દેવગુરુધર્મનું પ્રશસ્તરાગાદિભાવે જેમા આલંબન હોવા છતા તેના અભાવે ફક્ત શુદ્ધોપાગવડે સમાધિની પ્રાપ્તિ થાય છે, તેને નિરાલંબન યોગ કહે છે. વોશ્ચિત્તવૃત્તિનિઃ ચિત્ત-રાગદ્વેષાત્મકવૃત્તિના નિધરૂપ એગને પણ નિર્વિકલ્પ સમાધિમાં સમાવેશ થાય છે. અર્થાત તેને વાસ્તવિક વાચ્યાર્થ ભાવે છે તે નિર્વિકલ્પ સમાધિમા ઘટે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક્વી નિરાલંબન નિર્વિકલ્પ સમાધિને પ્રારંભ થાય છે અને તેની કંઈક ઝાંખીને પ્રમત્તગુણસ્થાનકમા અનુભવ પ્રાય પ્રગટે છે. સવિકલ્પક સમાધિ કરતા નિર્વિકલ્પક સમાધિ તે અન તગુણ ઉત્તમ છે પદસ્થ પિંડસ્થ ધ્યાનદ્વારા નિર્વિકલ્પક રૂપાતીત નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ થાય છે. વેદાતની અપેક્ષાએ સવિકલ્પક અને નિર્વિકલ્પ સમાધિની જૂરી રીતે વ્યાખ્યા કરવામા આવે છે. કેટલાક સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એ બે ભેદમા સમાધિનું સ્વરૂપે દર્શાવે છે. ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું જ્ઞાન જ્યાસુધી રહે છે ત્યાસુધી સંપ્રજ્ઞાત સમાધિ છે. એ બે પ્રકારની સમાધિને પણ સ્યાદ્વાદ શિલીએ સાલંબન અને નિરાલ બન સમાધિમાં સમાવેશ કરવામા આવે છે આત્મજ્ઞાનને જ્યાં નાશ થાય એવી સમાધિને વીતરાગ સર્વજ્ઞદેવે સ્વીકારી નથી. ધ્યાતા ધ્યેય અને દયાનની એકતા જ્યા પરઆલંબને થાય છે તે પરલ બન સમાધિ અવધવી અને આત્મગુણેમા ધ્યાતા દયેય અને ધ્યાનની એક્તા થાય છે તે નિરાલંબન સમાધિગ જાણ સાલંબન સવિકલ્પ સમાધિના ચેય ભેદે અનેક ભેદ પડે છે. આ કાળમા નિર્વિકલ્પ સમાધિની ઝાખીને સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિવડે અનુભવ આવે છે–એ યત્કિંચિત્ એ દશાની રમણતા કરતા અનુભવ આવે છે સવિકલ્પ સમાધિની પ્રાપ્તિ પશ્ચાત નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. જે લેકે સવિકલ્પક સમાધિની પ્રાપ્તિ કરી શક્યા નથી તે લેકે નિર્વિકલ્પ સમાધિની કેવી રીતે પ્રાપ્તિ કરી શકે વારૂ? જે કે ઔદયિક ભાવમા કેઈ અપેક્ષાએ શુદ્ધ પગ સમાધિને અતભવ થાય છે. તથાપિ તે ખરેખર ઉપશમાદિ નિવિકલ્પક યુદ્ધોપયોગ સમાધિમાં નિમિત્તકારણરૂપે પરિણમવાથી તેની આવશ્યકતા સિદ્ધ કરે છે. ગુપયોગ સમાધિ છે તે જ શુદ્ધ રૂપે પરિણામ પામીને શુદ્ધોપગ સમાધિરૂપે પ્રસિદ્ધિને પામે છે. શુભ રાગદ્વેષરૂપ વિકલ્પ છે તેજ ગુરુની કૃપાથી ટળે છે. અને પશ્ચાત્ આત્મસંબંધી શુદ્ધોપગ રહેવાથી શુદ્ધોપચેગ સમાધિ તરીકે પ્રકટ ભાવને પામે છે. શબ્દાદિ આલંબન દ્વાર સવિકલ્પતાપૂર્વક જ્ઞાનીને ધ્યાતા દયેય અને ધ્યાનની એક્તાએ નિર્વિકલ્પ સમાધિ પ્રકટે છે દેવ્યાનુયેગની શૈલીએ અને જેનની અધ્યાત્મશૈલીએ સવિકલ્પ અને નિવિકલ્પ સમાધિની વ્યાખ્યામાં યત્કિંચિત ભેદ પડે છે પરંતુ તે અપેક્ષાપૂર્વક હોવાથી તે ભેદ વિધભાવને ભજતે નથી, વ્યાનુગની શૈલીપૂર્વક ગુપયોગ અને શુદ્ધોપગરૂપ સમાધિનું સ્વરૂપ Page #320 -------------------------------------------------------------------------- ________________ . .. - -- - - --- - - -- - - - - - - - - (૨૧) શ્રી કર્મયોગ પ્રથ-વિવેચન. * * * જ્યાસુધી અવબોધવામાં આવતું નથી ત્યાંસુધી અધ્યાત્મશૈલીએ સામાન્યત: સમાધિ. અવન બેધવાથી સમ્યક સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. અએવ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મશૈલીપૂર્વક સવિકલ્પ નિર્વિકલ્પક સમાધિનું સ્વરૂપ અવબોધાય છે ત્યારે આગ્નસમાધિની સમ્યપણે પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માનું સહજ સુખ પ્રગટે છે. આત્મજ્ઞાનીએ આત્મસમાધિની પ્રાપ્તિ માટે આત્માના અન્વય ધર્મપ્રતિ ઉપગ દે અને બાકીની સર્વ બાબતની યાદી ભૂલી જવી. આત્મજ્ઞાનથી આત્માના અસંખ્ય પ્રદેશને યેયપણે ધારવા અને આત્માના અસંખ્ય પ્રદેશોમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણે વ્યાપી રહેલા છે એ સ્થિપગ ધારણ કરીને આત્માના અસંખ્ય પ્રદેશમાં લયલીન થઈ જવું. એકાન્ત સ્થિર ચિત્ત રહે એવા ઉપાયે સેવી પદ્માસન વા સિદ્ધાસન વાળી આત્માના સંખ્યપ્રદેશને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી નિર્વિકલ્પ સમાધિને સાક્ષાત્કાર અનુભવ પ્રાપ્ત થાય છે. આ ભવમા સદૂગુરુકૃપાથીજ આત્મજ્ઞાન વૈરાગ્યપ્રતાપે નિર્વિકલ્પ સમાધિને ચારિત્ર દિશામાં અનુભવ આવે છે અને તેથી ઈદ્રિયાતીત સહજ સુખનું ઘેન એવું પ્રગટે છે જે ચૌદ ભુવનમાં ન માય એવું જણાય છે જ્ઞાન અને આનંદરૂપજ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદથી ભિન્ન આત્મા નથી. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યા આત્મા છે. જ્ઞાન અને આનંદ જ્યા છે ત્યાં આત્માના અસંખ્ય પ્રદેશે જાણવા. જ્ઞાન અને આનન્દનું જે રૂ૫ આત્માનુ છે તે નિર્વિકલ્પ સમાધિમાં સાક્ષાત્કાર થાય છે. નિવિકલ્પ સમાધિમાં જે અનુભવાય છે તે જ પરમાત્મા પરમેશ્વર પરબ્રહ્મ ખુદા પ તિ છે. નિવિલ્પ સમાધિમાં પિતાના આત્મારૂપ પરમાત્માની સ્વચિત્તવૃત્તિની સાથે એકતા થવાથી પરમાત્મજ્ઞાનસાગરમાં ચિત્તવૃત્તિનો સબંધ થવાથી પશ્ચાતું પરભાષામાં જે જે વિચારે ઉદ્દભવે છે તે પ્રભુના સત્યજ્ઞાન તરીકે વિખરી વાણીદ્વારા બહાર આવે છે અને તે ઇશ્વર દેવ સર્વત્તવાણી તરીકે લોકમાં પ્રસિદ્ધિને પામી જીવે છે. આત્મારૂપ પરમાત્માની સાથે નિર્વિકલ્પ સમાધિદ્વારા આત્મય સંબંધ થવાથી પરમાત્મા સ્વયં અવબોધાવવાથી સર્વ પ્રકારની વાસનાઓ કે પરપુદ્ગલદ્રવ્યસંએગે ઉત્પન્ન થએલી હતી તે ટળવા માંડે છે. અનંતભવના કર્મ ક્ષણમાં ભસ્મીભૂત કરવાં હાય અને સર્વ સ્થાવરજંગમ તીર્થોની સેવાનું ફળ એક ક્ષણમાં પ્રાપ્ત કરવું હોય તે નિર્વિકલ્પ સમાધિને અંતમુહૂર્ત પર્યત અનુભવવાની જરૂર છે. નિર્વિકલ્પ સમાધિને અંતમુહૂર્ત અનુભવ થવાથી પશ્ચાત્ આગળની સ્થિતિના બારણા ઉઘડી જવાથી આગળ જે પ્રાતવ્ય અવશેષ રહ્યું હોય તે સહેજે પ્રાપ્ત થાય છે–એમા જરા માત્ર સંશય નથી. નિવિકલ્પસમાધિમન્ત મુનિએ નિર્વિકલ્પક સમાધિના ઉત્થાન કાળ પશ્ચાત ધર્મકર્મચાગે જે જે કાર્યો કરવાના અનેક દષ્ટિથી બતાવવામાં આવ્યા છે તે ફરજ માનીને અંતર સુરતા રાખી કરવા અને પુન નિવિ૫ક સમાધિકાલમા આત્મારૂપી પરમાત્માની સાથે તન્મય થવાનું જ કૃત્ય વારંવાર સેવ્યા કરવું. Page #321 -------------------------------------------------------------------------- ________________ વિશુદાનુભવ પ્રાપ્ત કરો. (૨૧૭ ) આત્મજ્ઞાનને પરિપકવ બંધ થયેલ હોય તેને નિર્વિકલ્પ સમાધિનું દાન કરવું જોઈએ. તત્સંબંધી અધ્યાત્મપનિષદુમા ઉપાધ્યાયજી જણાવે છે કે–ચપયaોવાય. समाधिनिर्विकल्पक. । वाच्योऽयं नार्थविज्ञस्य तथा चोक्त परैरपि ॥ आदौ शमदमप्रायै-र्गुणै ઉર્થ અવોઇના પશ્ચાત્ વંબિવું વ્ર ગુનરવે વિયોધર સે અત્યંત પકવધાર્થ નિર્વિકલ્પક સમાધિવાય છે. તે પ્રમાણે વેદાંતીઓએ પણ જણાવ્યું છે–આદિમાં શમદમગુણવડે શિષ્યને ગુરુએ બેધ દે. પશ્ચિાત્ આ સર્વ બ્રહ્મ છે. તું શુદ્ધ બ્રહ્મ છે ઈત્યાદિ બ્રહ્મજ્ઞાનને બેધ દે. આત્મા એજ પરમાત્મા છે. ઈત્યાદિ ભાવનાવડે ધ્યાન ધરવાથી નિર્વિકલ્પક સમાધિમાં પ્રવેશાય છે અને તદુદ્વારા નિર્વિકલ્પ સુખને ભેગ ભેગવી શકાય છે. અતએ આત્મા તેજ પરમાત્મા છે (અપ ણ જુમા ) ઈત્યાદિ વડે આત્મભાવના જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મધ્યાન ધરવું જોઈએ. ભાવનાજ્ઞાનને અપૂર્વ મહિમા છે, તત્સંબંધી અધ્યાત્મપનિષદુમા વાચક જણાવે છે કે –તપશુનાવિના મત્તા શિયાવારિ રે ! માવનાનપત્રો રિત્રિોવ જ સ્ટિરે તપ કૃતાદિવડે મત્ત એ થિાવાન પણ રાગદ્વેષમાં લેપાય છે, પરંતુ ભાવનાજ્ઞાનસંપન્ન એ ધર્મની બાહ્યક્રિયાથી રહિત નિષ્ક્રિયરાગદ્વેષમાં લેપતે નથી. એટલે બધે ભાવનાજ્ઞાનને મહિમા છે. આત્માની શુદ્ધધર્મની ભાવનાને જ્ઞાનશ્યાગ્નિ જેના હૃદયમાં પ્રજવલ્યા કરે છે તે ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત છતા વા નિષ્ક્રિય છતા રાગદ્વેષથી લેપતે નથી આત્મભાવના જ્ઞાનવડે નીચેના કે પ્રમાણે આત્માને ભાવ જોઈએ. સ્ટિસે પુરો 7 ઢિબે પુરા વિશ્વમાગ્રજે, ध्यायन्निव न लिप्यते ॥ नाऽहं पुद्गलभावानां कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्म નવો ઢિ ચમ્ II ઈત્યાદિ ભાવના જ્ઞાનવડે આત્માના ઉપયોગમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જેથી પ્રત્યેક બાહકાર્ય કરતાં છતાં આત્માને ઉપયોગ કાયમ રહે. આત્માને શુદ્ધાનુભવ પ્રગટાવવા માટે ભાવનાનની અત્યંત ઉપયોગિતા સિદ્ધ કરે છે. આત્માને વિશુદ્ધાનુભવ પ્રગટ એટલે શબ્દનયવાગ્યજીવનમુક્તતા પ્રાપ્ત થઈ એમ અવબેધવું. વિશુદ્વાનુભવ વિના આત્મસ્વરૂપ કદાપિ ગમ્ય થતું નથી. અધ્યાત્મપનિષદ્દમાં કહ્યું छ8-तीन्द्रियपरं ब्रह्म विशुद्धानुभवं विना| शाश्वतयुक्तिशतेनापि नैव गम्यं कदाचन ॥ ઈત્યાદિ ગ્લૅકેથી આત્મજ્ઞાનીઓએ અવધવું કે શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ વડે પણ વિશુદ્ધાનુભવ વિના આત્મસ્વરૂપ અનુભવગમ્ય થતું નથી આત્મજ્ઞાનીએ ધ્યાનવડે વિશુદ્વાનુભવ પ્રાપ્ત કર કે જેથી આત્માની શાતિ પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન મેળવીને આત્માના અસંખ્ય પ્રદેશ અને તેમાં રહેલા ગુણપર્યા વિના અન્ય કોઈને પિતાના આત્મામાં આપ કરે નહિ. શરીર-વાણ આદિ જડ વસ્તુઓનો . જે આત્મામાં આરેપ કરે છે અર્થાત્ આત્મા વિના અન્ય શરીર વગેરેને આત્માનાં ૨૮ Page #322 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૮ ) શ્રી કચેંગ ગ્રથ-સવિવેચન, . 2 - છે એમ જે માને છે તેણે સ્વાભાવિક આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ જાણ્યુ નથી એમ અવધવું." અધ્યાત્મ પનિષમાં કથ્યુ છે કે—ધર્માધિ માન માવાન, "ય આમથવસ્થતિ । તન સ્વામાવિર્ક સર્વ ન યુદ્ધુ પરમાત્મનઃ ॥ આત્માનું ધ્યાન ધરવાના કાળે આત્માની સાથે લાગેલા કાઁપાધિકૃત ભાવેશને આત્મામાં અધ્યવસિત ન કરવા, ફકત તે વખતે સેાડહ તત્ત્વમસિ આદિ શબ્દવાથ્ય અનેકાન્ત ભાવાર્થની ભાવનામા તન્મય ખનીને તેના એટલા બધા હૃદયમાં દેઢ સૌંસ્કારી પાડવા જોઇએ કે જેથી આત્મામાં અન્ય કાઇ વસ્તુને અધ્યાસ પ્રગટી શકે નહીં. રાધાવેધની સાધના કરતાં આ ધ્યાનકાર્ય અન તણેાપચેગસાધ્ય છે એમ અવધવુ જોઈએ. આત્માના ગુણુ પર્યાય પર અન`તગુણુ શુદ્ધ પ્રેમ લાગવેા જોઇએ. આત્માની ઉપર એટલે બધે પ્રથમાવસ્થામાં પ્રેમ લાગવા જોઇએ કે જ્ઞતની વાતો દુનિયાનો સવ સૂરુ થયે જ્જ ચાર્ ર્રા; સુંધિ સુધિ સ્તુદ્દિના ઉદ્ગારા વિના અન્ય ઉારા કાઢવાનુ રુચે નહીં. આત્મારૂપ પરમાત્મપ્રભુવિના કોઇ અન્ય વસ્તુ રુચે પશુ નહીં અને આત્મરૂપ પરમાત્મ પ્રભુ પર પ્રેમલક્ષણા ભક્તિદ્વારા એટલું બધું પ્રેમતાન લાગવું જોઈએ કે જ્યાં ત્યાં જડ પદાર્થાંમાં આત્મરૂપ પરમાત્મપ્રભુની ભાવના પ્રગટ્યા કરે. આવી આત્મરૂપ પરમાત્મપ્રભુની પ્રેમલક્ષણા ભક્તિવડે ભાવના કરીને સર્વ પ્રાણીઓમાં પરમાત્મા દેખવાના દૃઢ અધ્યાસ પાડીને આત્માની પરમાત્મતા પ્રગટ કરવી. આત્માની ઉપર પ્રમાણે ભાવના કરવાથી અંતરાત્મા સ્વય જ્ઞાનાદિણાએ પરમાત્મા થાય છે અને એ ખામતના નિશ્ચય થાય છે. એમાં જરા માત્ર સદેહ કરવા જેવું નથી. આત્મારૂપ પરમા ત્માની ભાવનાના ખ્યાલ સ્વામા આવે એટલા બધા ભાવનાના દૃઢ સસ્કારી પાડવા જોઈએ અને ઉત્તમ ભાવનામાં પ્રગટ થનાર વિધ્નાને જીતવા જોઈએ. જ્યારે સ્વસામાં પણ આત્મારૂપ પરમાત્માની ભાવના જાગૃત્ રહે ત્યારે જાણવુ કે હવે મારા ત્મા સ્ત્રશુદ્ધ ધર્મ સમ્મુખ થયા. પ્રાસસાધન સામગ્યા વ્યવહાર અને નિશ્ચયત આત્મસમાધિની પ્રાપ્તિ કરવી એ પરમ સાધ્યકાય છે એમ “ભવ્યજીવાએ સમ્યગ્ અવખાધીને થાશક્તિ સ્વાધિકારે પ્રયત્ન કરવા જોઇએ. નામ અને રૂપથી ભિન્ન એવા પરમાત્માના ધ્યાનમા સ્થિરતા કરીને નામરૂપથી ભિન્ન વૃત્તિવાળા થઈને પરમાત્માના જ્ઞાનસાગરમાં સયમાગે તન્મય બનીને નામરૂપથી ભિન્ન એવું પરમાત્મસ્વરૂપ કે જેને અનુભવવસ્તુતઃ હું' તું આદિથી ભિન્ન નિર્વાચ્ય છે–તે પ્રાપ્ત કરવા જોઇએ. યુવાવસ્થામાં યાગની સાધનાવડે પ્રયત્ન કરતાં આત્માનુભવની ઝાખી પ્રાપ્ત થાય છે. તે જડ પદાર્થાની તૃષ્ણા હાય તા આન્તર પરમાત્મપદની પ્રાપ્તિની આશા ધારવી એ ગગનકુસુમવત્ અવધવી, શબ્દ રૂપ રસ અને ગંધાદિક વિષયામાંથી સાનુકૂળ અને પ્રતિકૂળ વૃત્તિના સહાર કરીને આત્મવરૂપમાં લીન થવાથી પરમાત્માના અનુભવ આવ્યા વિના રહેતા નથી. આ જગમાં સર્વ પદાર્થોમાં ભિન્ન ભિન્ન જીવેાના ભિન્ન ભિન્ન વૃત્તિની અપેક્ષાએ સાનુકૂળત્વ અને પ્રતિ Page #323 -------------------------------------------------------------------------- ________________ -- - - - -- - -- -- ગુરુ-શિષ્યનું વૃત્તાંત. ( ૨૧૯ ) mimimmmmmmmmmmmmmmmmmmmmmmmmnanna કૂળત્વને વ્યવહાર થતો અવકવામાં અને અનુભવવામાં આવે છે તેનું કારણ વાસ્તવિક રીતે આત્મામાં સ્થિત સગવ પરિણામરૂપ શેતાન છે. રાગદ્વેષ પિતાના સ્વભાવે અનંતશક્તિમય છે. રાગદ્વેષને જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ આત્મામાં ઈશ્વરીય જ્ઞાનતિને પ્રકાશ થાય છે. આત્માની સભ્ય જ્ઞાનતિને ઈશ્વરીયજ્ઞાનજ્યોતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાત છે કે–એક વખત એક ગુરુની પાસે શિષ્ય પ્રાર્થના કરી કે હું કોનું ભજન કરું? ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરુના પર વિશ્વાસ રાખીને શિષ્ય શેતાનનું ભજન પ્રારંવ્યું તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારું ભજન કરે છે. શેતાન પેલા શિષ્ય પર સંતુષ્ટ થશે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે-તું જે માગે તે આપું–માટે જેની ઇરછા હોય તે માગ ! શિષ્ય શેતાન પ્રસન્ન થયાનું વૃત્તાંત પિતાના ગુરુને કચ્યું. ગુરુએ શિષ્યને કચ્યું કે-તું શેતાનની પાસેથી એવું માગી લે કે તારા હદયમાંથી શેતાનને વાસ નીકળી જાય. ગુરુની શિક્ષાનુસાર શિષ્ય શેતાનનું સ્મરણ કરી બોલાવ્યા. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનું કહ્યું. શિષ્ય કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયે હેવ તો હાર હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ માગણ શેતાનને સારી લાગી નહીં તે પણ તેને તે પ્રમાણે કબૂલ કરવું પડયું અને શિષ્યના હદયમાંથી નીકળી ગયું તેથી શિષ્યને કાલે સર્વ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાથી સાર એ લેવાને છે કે રાગદ્વેષરૂ૫ શેતાન જે આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સર્વથા નીકળી જાય તે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનનો ઉત્પાદ થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વ ધર્મને જાણવામાં તથા દેખવામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી. પરંતુ આત્મ જ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જેઓ રમણતા કરે છે તેનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શેતાન સર્વવિશ્વને પિતાને વશ કરવા પ્રયત્ન કરે છે. અએવ રાગ વ ક્ષય કરવાની જિજ્ઞાસાવત મુમુક્ષુઓએ શુદ્ધોપગ ધારણ કરીને જેનું ધ્યાન ધરૂવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદ્ભવે એવા પરમાત્માના શુદ્ધ સવરૂપમાં મસ્ત બનવું જોઈએ. રાગદ્વેષને જેમ મદદય થતો જાય છે તેમ તેમ આત્માનું સવાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવર્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણત કરવા ખાત્ર લક્ષ્ય દેવું જોઈએ. જે જે ધમનુષ્ઠાન વડે રાગદ્વેષની પરિણતિને નાશ થાય છે તે અનુદાન દ્વારા ધર્મ સાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. કિયાગમાં પ્રવૃત્તિમય છતાં રગદેવની સામથ્રીઓથી આત્મામાં રાગદ્વેષની પરિણતિ જાગ્રત ન થાય તે પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. જ્ઞાન રોગને એ પરિપકવ અભ્યાસ કરવો જોઈએ કે જેથી અધિકાર પરત્વે કમલેગી બનતા છતાં પણ નિર્લેપદશા કાયમ રહે. રાગદ્વેષના સાધનોની સામગ્રી ન મળે એવા કથાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અર્ધદગ્ધ મનુ મનની શાતતા અમુક સમય પર્યત સંરી શકે Page #324 -------------------------------------------------------------------------- ________________ --- - - - - - - - - - - - - - - - - - - - - ( ૨૦ ) શ્રી કર્મ વેગ ગ્રંથ-વચન. પરંતુ જ્યારે રાગદ્વેષસાધક સામગ્રીના સોગે મળ્યા કે પુન રાગદ્વેષને ઉત્પાદ થાય એવી સ્થિતિથી રાચવા માગવાનું નથી. “ન મળે નારી બા બ્રહ્મચારી ? એવું તે રાગદ્વેષના હેતુઓના અભાવે કંઈ કથાય પણ તેથી કંઈ સર્વથા રાગને ક્ષય થતું નથી. ક્રોધમાનને દેશમાં અને માયાભને રાગમાં સમાવેશ થાય છે. કષાયના સેળ ભેદ છે. અને તાનુબંધી કોઇ માન માયા અને લેભ ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લભ ૩. પ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લોભ, ૪. સંજવલનના ક્રોધ માન માયા અને લેભ; એ ડશ કષાય તથા હાસ્ય રતિ અરતિ ભય શેક જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ એ પચીશ કષાયને સર્વથા જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉદ્ભવ થાય છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ક્ષાયિક ચારિત્ર આદિ ગુણો અનાદિકાલથી સત્તાની અપેક્ષાએ છે પરંતુ તે ગુણેની શક્તિને અંધનાર મોહનીય કર્મ છે. મેહનીયકર્મને ક્ષય થતાં શેષ ઘનઘાતી કર્મને પણ સર્વથા ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાનાદિગુણે સૂર્ય પરથી જેમ વાદળાં દૂર થાય અને તે જેમ પ્રકાશ પામે છે તેમ સ્વયમેવ સ્વધર્મત પ્રકાશે છે. કષાયને ઉપશમભાવ થાય છે. કષાએને પશમ થાય છે. અને કલાને બંધ ઉદય ઉદીરણ અને સત્તામાંથી સર્વથા ક્ષય થવાથી કષાયને ક્ષાયિકલાવ થાય છે. કષાયોનો ઉપશમ અને ક્ષોપશમ થાય છે પરંતુ તે પુનઃ કષાયની કારણ સામગ્રી પામીને ફરી જાય છે અને પશ્ચાત કષાને દથિાવ વર્તે છે. કષાયેના ઔદયિકભાવને સર્વથા ક્ષય થવાથી પશ્ચાત કદિ તે દ૫બીજની પેઠે ઉદ્ભવતું નથી અતએ આત્મજ્ઞાનીઓએ કષાયે સર્વથા ક્ષય કરવા પ્રયત્ન કર જોઈએ. કષાયે એ જ મહાશત્રુઓ છે અને અન્ય મનુષ્યો તે નિમિત્ત માત્ર છે. આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોનો નાશ થતા આત્મા આત્માને પરમ બંધુ બને છે, અને આત્મામાં કષાભવ થતા આત્મા જ આત્માને શત્રુ બને છે. આત્મા જ પોતાના આત્માને હિતકર્તા છે; તેમા અને તે નિમિત્ત માત્ર છે. આત્મા આત્માને કષાયપરિણતિ જાગ્રત થતા શત્રુ છે, તેમાં અન્ય મનુષ્ય તે નિમિત્તમાત્ર છે. આત્માનું આત્મામાં ઉત્પન્ન થનાર કષાએ જેટલું અહિત કર્યું છે તેટલું અન્ય કોઈ જીવે કર્યું નથી. આત્મામાં સેળ કષા અને નવ નેકષાયની પરિણતિ જાગ્રત્ થાય છે તે નિમિત્ત કારણેને પામી થાય છે. આત્મા અને પરજી તથા જડવસ્તુઓને સંબંધ કે છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ માન માયા અને લેભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માઓને પોતાના આત્માસમાન માનવામાં યદિ આવે તો અન્ય નિમિત્તોથી ક્રોધ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. યાદ રાખવું કે કષાયથી વિરામ પામવું તે આ દુનિયાથી મરી જવા બરાબર છે. અતવ કષાયથી વિરામ પામવાની જેઓની ઈચ્છા હોય તેઓને પ્રથમ મોહભાવથી ભરવું પડશે. અહે મારું આદિ જે પુરણએ આત્મામા મહિને થાય છે તેઓના Page #325 -------------------------------------------------------------------------- ________________ - - આત્માની રવાભાવિક પરિણુતિ કઈ? ( ૨૧ ). પરથી અહં દૂર કરવું પડશે અને ઘોર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોની મમતાને ભૂલવી પડશે. સર્વ જેને વાત્મસમાન માનનારા અને આત્માને આત્મપણે દ્રોપગે દેખનારાને ક્રોધ ક્યાંથી આવી શકે વારૂ? અને કદાપિ પ્રમત્ત થાય તે અ૫ક્ષણ રહી શકે, યાત સમતાનું બળ વધતાં સ્વયમેવ શાંત થઈ શકે. આત્મા પિતાનું શુદ્ધ વર્ષ અવલેકે અને આત્માને શુદ્ધોપચેગે વર્તતે તે લાખે મનુષ્યના સમાગમમાં આવે તથાપિ તેને માનની પરિણતિ ક્યાંથી અને કેવી રીતે જત્ થઈ શકે? બાહ્ય માનની લાલસા ચાવત રહે છે તાવત્ માનની પરિતિ જાગ્રત્ થાય છે. આત્મજ્ઞાની વર્તયાનુસારે કર્મો કર્યા કરે છે અને અંતરમાં માનની પરિણતિ ઉદ્દભવે એ વિચાર-સંકમાત્ર પણ કરતા નથી. કારણ કે તે જાણે છે કે આત્માનું આત્માના શુદ્ધવરૂપમાં જ મારા છે પરંતુ પરની પરતંત્રતાએ જે માન કલ્પવામાં આવ્યું છે તે એક જાતનું પાતંત્ર્ય હેવાથી માન જ નથી. આ પ્રમાણે તે અવબોધે છે તેથી તે ગમે તે સ્થિતિમાં પ્રાપ્ત થએલા સ્વાધિકાર પ્રમાણે વાધિકાર પ્રાપ્તવ્ય કમેને કરે છે અને અનેક પ્રકારનું બાહ્ય સામાન્ય માન પામે છે વા અપમાન પામે છે તે પશુ તે બન્નેમાં એક સરખી આત્માની સામાચિતાને સંરક્ષી શકે છે. દશ્ય જવસ્તુઓમાં અહંત માન્યતા ચદિ ધારણ કરવામાં ન આવે તે માનના હેતુઓમાં અને તેવા સંજોગોમાં બાહ્યથી માનની ક્રિયા ચેટાઓને દેખતે અને જાતે છતે પણ અંતરથી આત્મા ખરેખર માનના વિચાર માત્રને કરી શક્યું નથી માનના સંગમાં બાહ્યથી આત્મા આવે છે તે પણ તે હર્ષ પામતું નથી અને દાપિ વ્યવહાર માર્ગમાં કપાયેલા અપમાનના સંયોગોમાં આવે છે તેથી આત્મજ્ઞાની શક પામતે નથી, કારણ કે તેની દૃષ્ટિએ માન અને અપમાનની સામગ્રી બાદ્યથી જે દેખાય છે તે કલ્પનામાત્રજ અવાધાય છે આત્મજ્ઞાની માનથી જીવતું નથી અને અપમાનથી મૃત્ય પામતે નથી. માન અને અપમાનની કલ્પાયલી વ્યવહારવૃત્તિને તે ઓપચારિક માનીને વિસ્મરે છે અને વક્તવ્યમાં માન અને અપમાનની સ્થિતિમાં નિર્લેપ રહ્યો તે પ્રવૃત્તિ ક્ય કરે છે. સાચા અર્થાત્ કપટની પરિણતિ એ આત્માની સ્વાભાવિક પરિતિ નથી પરંતુ વિભાવિક પરિણતિ છે. માયાની પરિસ્થતિના સંકલપ અને વિકલ્પ ત્યાંસુધી ઉદ્ધવે છે તાવતુ આત્માની રવાભાવિક સરલતાને ખ્યાલ આવી દુર્લભ છે. પરવસ્તુઓને ત્યાંથી સ્વાર્થ હોય છે ત્યાસુધી તેની પ્રાર્થે માયાની પરિણતિ સેવવી પડે છે. હવામાંથી અહમમત્વ યદિ ટળે તે માયા સ્વયમેવ ઉપશમે છે અને ચિત્તચાલ્યને વિનાશ થાય છે. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવામાં માયા મહાવિઘકારી છે દેવગુરુની આરાધનામાં માયા વિન કરનારી છે, આત્મા ધર્મમાં જ્યારે લયલીન થાય છે ત્યારે માયા શમી જાય છે અને તેથી તેનામાં નિર્દોષ લઘુ બાળક્ના જેવી સવલતો ઉદ્દભવે છે. નિર્દોષ લધુ બાળકની સરળતા કરતાં અનંતગુણ વિશુદાન ઉદૂવે છે ત્યારે આત્માના સહજાનંદ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ) શ્રી મંગ કથ-વિવેચન, અનુભવ આવી શકે છે. જ્ઞાનપૂર્વક અનંતગણુ વિશુદ્ધ એવી મળતા પ્રાપ્ત થતાં નિવૃત્તિ સુખ અનુભળ્યાથી સંસાર અને સુપ્રિતને અંતર અવધી શકાશે છે. આત્મજ્ઞાનપૂર્વક અનંત વિશુદ્ધ સરલતાની અવપ્તિથી વાસ્તવિક મરૂપ પ્રકટે છે અને તેથી સહજાનંદનિી એવી અનંતગુણ વિશુદ્ધ ખુમારી પ્રગટે છે કે જેથી મુક્તિનું આમમાં અજવતાંઆ ભવમાં સત્યમુખ વેદાય છે. જ્ઞાનપૂર્વક અનનગુ વિશુદ્ધતાની પ્રાપ્તિ માટે સર્વ પગલિક કાર્યોની આહુતિ આપવી પડે છે, અર્થાત સર્વ પ્રકારના પદગલિવાને નામના મેaવગણ અહંમમલજજાભીતિને ત્યજવાં પડે છે. પૂર્વ કવિઓએ આ પ્રમાદ નિમલિક જીવન પ્રકટાવીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી હતી, મહાત્માનું આંતરિક અને બાવા નિ મયિકજીવન હોય છે. કપટવિનાનું મન કપટવિના વ્યવહાર કપટવિનાને દેહ વ્યાપાર અને કપટવિન સર્વજીની સાથે આત્મિક સંબંધ એ જ આધ્યાત્મિકેનિનો મૂલ મંત્ર મહાપુરુષને સદ્દગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. નિરવાર્થનાનમય મળતાની પ્રાપ્તિથી અલોકિક દશાને અનુભવ આવે છે અને અનેક દેનું દ્વાર બંધ થાય છે એમ અનુભવી ઓએ અનુભવપૂર્વક જણાવ્યું છે. અતએ આધ્યાત્મિકેન્નતિ દિખરપર આરૂઢ થનાર અધ્યાત્મજ્ઞાનીઓએ વિશુદ્ધ સરળતાનું પ્રથમતઃ સંસેવન કરવું એજ માર્તવ્ય છે-એમ ખાસ હૃદયમાં અવબોધીને નિશ્ચય કર જોઈએ. સર્વ સાગરિક તૃણાગે મને વચન અને કાગના વ્યાપારની વકતા ઉદ્દભવે એ રવાભાવિક છે અને એવી કપટવકતાને નાશ કર એ મહા દુષ્કરકાર્ય છે. સાંસારિક વ્યવહારમાં આસક્ત રહીને બાન્નતિમાં લક્ષ્ય દેવું હોય તે આધ્યાત્મિક સરલતાઓની વાર્તાઓ કરવી એ એક જાતની માથાકૂટ છે. આ સંસારના સર્વ વ્યાવહારિક ભામાંથી ચિત્તની રમણતાનો ત્યાગ કરીને આત્માની પરમાત્મતાને પ્રગટાવીને તેનું અનંત સુખ વેદવું હોય તેજ આત્મિકોની સરલતા પર લક્ષ દેવું અને જ્યારે મનની એવી દશા થશે ત્યાજ અલૌકિક દિવ્યસુખમય જીવનને સાક્ષાકાર થશે એમ ખાત્રીથી માનવું. સર્વ કપટ પ્રપંચને દૂર કરીને આત્માનું આનંદમય જીવન અનુભવી શકાય છે. ક્ષટના નાશની સાથે અનેક મહાદુઈને નાશ થાય છે અને ચિત્તમાં પ્રકટતા અનેક વિકલ્પોને ઉપશમ કરીને ચિત્તની નિર્વિકલ્પતાની પ્રકટતા સાથે આત્મસમાધિમાં પ્રવેશ કરી શકાય છે. થાવ હદયમાં ઈષ્ય માન કોધ વૈર લોસ ઈશ્વવસ્તુની પ્રાપ્તિ આદિ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના હેતુઓ વડે કપટભ રહે છે તાવત્ વકીય હદયની શુદ્ધિ થઈ શકતી નથી અને આત્માની અધપતનતા થાય છે, કપટને આત્મામાં પરિણામ ઉત્પન્ન થતાં આત્માની દશા બદલાઈ જાય છે અને તેને સાક્ષીભૂત jક્તત. સ્વકીય આત્મા થાય છે. અન્ય જીને પ્રતારવા એ વસ્તુતઃ સ્વકીયહૃદયની વિપ્રતારણા અવબોધવી. આત્મામાં કપટને પરિણામ ઉદ્દભવે છે તે અયોગ્ય છે એમ સ્વકીય'હદયની પુરણ જણાવે છે, તે તેની સાક્ષી આપ્તપુરુષનાં વચન આપે એમાં શું Page #327 -------------------------------------------------------------------------- ________________ UR પટને મૂળ હેતુ લોભ (૨૨૩) ~~~~ ~ ~ ~ આશ્ચર્ય છે? ધર્મની આરાધનામાં યદિ કપટ સેવાય છે તે શ્રી સદ્ગુરુ પાસે આલોચના લીધા વિના આત્માની શુદ્ધિ થતી નથી. હે આત્મન ! તારે યદિ પટ પરિણામ પર પ્રીતિ છે તે આત્મધર્મથી તારે સેંકડે જનનું છેટું છે. અને બાહ્ય ચેષ્ટાથી ધમાં દર્શાવવા બાહ્ય ધાર્મિક ક્રિયાઓમાં અનુષ્ઠાન સેવાતાં હોય તે લ્હારા આત્માની વિશુદ્ધિ થવી દુર્લભ છે. પટને પરિણામ અમુક પ્રકારે બાહ્યત શાંતિની ચેષ્ટી આદિ ચેષ્ટાઓ દર્શાવવા શકિતમાન થાય છે તથાપિ હદયની શુદ્ધતાવિના આન્નતિમાં એક ડગલું માત્ર પણ વધી શકાતું નથી. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એવી ગુર્જર ભાષાની કિંવદતિમાં અનુભવ સત્ય સમાયેલું છે એમ પ્રત્યક્ષ દૃણાતોથી અવબોધી શકાય છે. વણિક અને વહેરાઓમાં પ્રાયઃ વ્યાપારવૃત્તિથી દાંભિક સંસ્કારોને અભ્યાસ વિશેષતા હોય છે; અએવ ધર્મક્રિયાઓમાં પણ દાલિકાભ્યામવાસનાની ચેષ્ટાઓનું અવલોકન થાય છે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે વ્યાપારિકવૃત્તિસમુદ્ભુતદાકિસંસ્કારવાસનાભ્યાસનું એટલું બધું બળ જામે છે કે ધર્મ. કર્મમાં પણ તેના અભ્યાસનું પરિણામ પ્રાય પ્રગટે છે એમ અનુભવગેચર વૃત્તાંત થતાં નિશ્ચય કરી શકાય છે. આત્મિક પરિણામની શુદ્ધિમાં મલિનતાકારક કપટ પરિણામ છે. અએવ ચૈતન્યવાદી આધ્યાત્મિક્તાસકોએ સહજાનંદની પ્રાપ્તિ માટે કપટના પરિણામને સર્વથા ત્યાગ કરે એ ઉચિત કાર્ય છે. કીર્તિ પૂજા સત્કાર માન અને લેકસંજ્ઞાદિ • કારણે કપટ પરિણામ અને કપટાચારનું સેવન કરવાથી આત્માનું સ્વાતંત્ર્ય ત્યજાય છે અને માથાના દાસ બનવું પડે છે, તેથી પરિણામ એ આવે છે કે આત્મગુણે કરતાં કીર્વાદિ વસ્તુઓને મહાન માનવી પડે છે. આત્મારૂપ પરમાત્માના સ્વાતંત્ર્ય પરિણામ એ શેતાનનો પાઠ ભજવીને જગની દૃષ્ટિ આગળ જુદા પ્રકારનું નાટક રજુ કરે છે. વિચારે અને આચારમાં કપટ પરિણમતા આત્મારૂપ પરમાત્માની સત્ય ગર્જનાઓ મંદ પડી જાય છે અને દુનિયાની કીર્તિ આદિના સેવક બનવું પડે છે. આત્મામાં પટને પરિણામ યાદિ વિદ્યમાન છે તે સ્વયમેવ મનુષ્ય દુ ખપમા પડેલ છે એમ અવધવું. મૈત્રી ભાવનાને મૂળમાંથી નાશ કરીને તેને સ્થાને અમિત્રભાવ પ્રગટાવનાર કપટના પરિણામ કરતાં કહ્યુંસર્પની સંગતિ સહસ દરજજે શ્રેષ્ઠ છે કારણકે કૃષ્ણસર્પની સંગતિથી તે એક ભવમા અત્ય થાય છે અને ક્યુટ પરિણામના મેગે તે સંસારમાં અનેક અવતારે કરવા પડે છે. ક્ષટની પરિણતિને મનમાં ઉત્પાદ થવાની સાથે આત્માનંદ તે પલાયન કરી જાય છે. પઢિયના વીશ વિષયે પ્રતિ ઉદ્દભવનાર ઈનિષ્ટ પરિણામ યદિ ટળે છે તે પશ્ચાતું પટના પરિણામને સંક્ષય થવાને પ્રસંગે પ્રાપ્ત થાય છે. કારણકે પાચ ઈતિના વિવશે અને નામરૂપમાં જે અહેવાયાસ થાય છે તે ટળે છે તે પશ્ચાત્ આત્મામાં કપટ પરિ– ણામને ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી કપટ પરિણામને હેતુ લે છે. લેભવૃત્તિને ત્યાગ થાય તે પટપરિણતિને વિનાશ થાય એમા કશુ આશ્ચર્ય નથી લેભને પરિણામ Page #328 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ ) શ્રી કમ યાગ અથ-વિવેચન, F ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સાંસારિક પદાર્થોંપર થનારી ઇષ્ટતા પ્રિયતા અને અહું મમત્વબુદ્ધિ છે. સાંસારિક પઢાkપરથી ઈષ્ટપણું ટળી જાય છે તે લાભ પરિણામની મંદતા પડી જાય છે. અને તે અંતરમા અનુભવાય છે. સાસારિક પદાર્થોમાં સુખબુદ્ધિની લાલસાથી સાંસારિક પદાર્થોં મેળવવા લાભ પરિણામના પ્રાદુર્ભાવ થાય છે. માન કીર્તિ પ્રતિષ્ઠા સપત્તિ સત્તા અને ધન આદિની પ્રાપ્તિ માટે અંતરમાં લેાભપરિણામના પ્રાસઁવ થાય છે. લાભપરિણામના પ્રાદુર્ભાવ થતાં નામરૂપમાં ઈષ્ટત્વ પરિણામ પ્રકટે છે અને તેથી અનેક પ્રકારના મન વચન અને કાયાથી વ્યાપારા કરવા પડે છે. મન વચન અને કાયાનું લેાભયાગે પરભાવમા વીર્ય પરિણમે છે અને તેથી પરિણામ એ આવે છે કે પરપુદ્ગલ કન્યના દાસત્વના સ્વીકાર કરવા પડે છે અને આત્માના શુદ્ધ ધર્મરૂપ ધનથી કરાડે ચેાજન દૂર રહેવું પડે છે. એક આત્માવિના અન્ય વસ્તુએ પેાતાની નથી, આજીવિકાદિ કારણે પરવસ્તુઓનું અમુક મર્યાદાએ ગ્રહણ કરવુ પડે છે અને જ્ઞાનીએ રાગદ્વેષના ત્યાગ કરીને આહારાદિનું શાસ્ત્રમર્યાદાએ ગ્રહણ કરે છે અને અજ્ઞાનીએ સૂ′′ચાગે આહારાદિ વસ્તુઓનુ ગ્રહણ કરે છે. શ્રી મહાવીરદેવે મુખ્યવિદ્યા પુસો-મૂિિરત્રક સુસ્ત મૂર્છાને પરિગ્રહ કથ્યા છે. અજ્ઞાનદશાથી જડભૂતપરવસ્તુઓમા મૂર્છાના પરિણામ થાય છે અને તેના ચાગે અનેક પ્રાણીઓની હિં′સા કરવી વગેરે અનેક પાપસ્થાનકો ભાગવવાં પડે છે. ચક્રિ લાભમૂર્છાના પરિણામ વર્તે છે તે ખાદ્ય વસ્તુઓના ત્યાગથી ત્યાગીપશુ પ્રાપ્ત થતું નથી. મૂર્છાલાભ પરિણામ દ્ઘિ હૃદયમાં નથી તે ખાદ્ય વસ્તુઆ કે જેમાં ઈષ્ટત્વ પ્રિયત્ન મમત્વ માનીને દુનિયા મંધાય છે ત્યા બંધાવાનું થતું નથી. આત્મજ્ઞાની પાતાંના આત્માથી શરીરાદિ સર્વ જડવસ્તુઓને ભિન્ન માને છે અને તેમાં વસ્તુતઃ ક સુખપ્રદત્વ દેખતે નથી; તેથી તે શરીરાદિ જડવસ્તુઓમાં લાભ ધારણ કરતા નથી, જગમાં ધનધાન્યાદિક જડવસ્તુને લક્ષ્મીભૂત માનવામાં આવે છે પરંતુ તેની પ્રાપ્તિથી અદ્યપર્યંત ફાઈને સત્ય સુખ પ્રાપ્ત થયું નથી. લેાભથી વર્તમાનકાળમા કોઇને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કોઈને થનાર નથી એમ નક્કી માનીને લાભ પરિણતિનો ત્યાગ કરવા જોઈએ. શરીરસ'રક્ષણુ અને શરીરજીવનપ્રદ બાહ્ય વસ્તુએ વિના કાઈ પણુ જીવને ચાલતુ નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે એ ખરૂ છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓના લાભ કરવા. લાભવૃત્તિ વિના પણ વસ્તુને સંગ્રહી શકાય છે. લાભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુએદ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાત લેાભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણ પ્રયોજન રહેતું નથી. વિશ્વમાં જીવનના ઉપયેગમાં આવે એવી વસ્તુઓને ખપ જેટલી રાખવી જોઇએ અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ એ જીવનપ્રવૃત્તિના નિયમ છે અને તેનાથી વિશેષ પ્રાપ્ત કરીને અન્ય જીવાના જીવનમાં વિા નાખી નાહક સતીષી અની વિશ્વજીવન ત્ર્યવસ્થાના ઘાતક થવુ" એ Page #329 -------------------------------------------------------------------------- ________________ - - - - - સતોષ એ જ સાચું ધન છે. ( ૨૨૫ ) કેઈ પણ રીતે ચગ્ય નથી. વિશ્વની સર્વ વસ્તુઓ માટે લેભ ધારણ કરવામાં આવે અને કદાપિ માને કે ઈચ્છિત સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય તો પણ શું? પ્રાપ્ત વસ્તુઓથી શું? આયુષ્યની રક્ષા થવાની છે અને રાગ શેક દુખ વગેરેને નાશ થવાનો છે? ઉત્તરમાં કથવું પડશે કે કદાપિ નહિ. જે વસ્તુઓ સુખરૂપ નથી તો તેઓની પ્રાપ્તિથી કદાપિ સુખ થવાનું નથી એ સત્ય સિદ્ધાંતને સમગ્ર વિશ્વ ફેરવવા શક્તિમાનું થતું નથી. એક તળાવમાં સહસ્ત્ર મનુષ્યને એક વર્ષ પર્યત ચાલે એટલું જળ ભર્યું છે. પ્રત્યેક મનુષ્ય દિ પિતાની ઈચ્છા પ્રમાણે જલપાન કરે તે એક વર્ષ પર્યત સહસ્ત્ર મનુષ્યોને ચાલી શકે ખરૂં, પરંતુ યદિ એક મનુષ્ય બળવાન થઈને ન્યાયને ભંગ કરી પાચ મનુષ્યના ભાગનું વાર્ષિકજળ સ્વયં ગમે તે રીતે વાપરી નાખે તે પંચશત મનુષ્યના જીવનમાં વિદ્યકર્તા થઈ પડે; તદ્વત્ અત્ર વિશ્વરૂપ ગૃહમા આજીવિકાદિ અર્થે ખાનપાનાદિની અનેક વસ્તુઓ ભરેલી છે તેમાંથી કુદરતના કાયદા પ્રમાણે ખપ જેટલી વસ્તુઓનો ઉપયોગ કરવામા આવે તે કંઈ લેભની આવશ્યકતા નથી. કુદરતના નિયમને ભંગ કરવાને માટે મનમા લેભપરિણામને ઉદ્ભવ થાય છે. વિશ્વની સર્વ વસ્તુઓની ઉપગિતા સંબંધી વિચાર કરવામાં આવે અને સ્વકીય જીવનરક્ષણાદિમા ઉપગિતાને વિચાર કરવામાં આવે તે પચેગી વસ્તુઓનું વિવેકપુરસ્સર ગ્રહણ કરવું એ વાસ્તવિક નિયમ સિદ્ધ કરે છે અને તેમાં લાભ પરિણામ ધારવાની જરૂર રહેતી નથી. અન્ય વસ્તુઓની બાહ્ય જીવનમાં ઉપગિતા છે અને ધર્માર્થ બાહ્ય જીવન ઉપયોગી છે એમ અવબોધીને બાહ્યવસ્તુઓને ખપ અનુસાર ગ્રહવામાં આવે તો તેમાં સુતેષ પરિણામજ રહે છે અને લેભ પરિણુમાને કરોડો યોજનને દેશવટો મળે છે એમ અનુભવગમ્ય વિચાર થતા હદયમા આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે જીદગીને ઉપયોગી વસ્તુઓ દરજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ જીદગીને ઉપયોગી છે અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રના જન્મની પૂર્વે માતાના સ્તનમાં પ્રારબ્ધકર્માનુસારે દુધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાને પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતું નથી. તદ્ધત અત્ર પણ પ્રારબ્ધર્માનુસારે આયુષ્ય અંદગીની રક્ષાભૂત આહાર પાણી વગેરે વસ્તુઓ જન્મ પછી જ્યા ત્યા મળી શકે છે તેની ચિંતા અને તેને લેભ વગેરે કરવાની કંઈપણ જરૂર નથી. પર્વતના શિખર પર ઉત્પન્ન થએલી કટિકાઓને ત્યાં ભક્ષ્ય વસ્તુની સગવડતા હોય છેજ. પ્રારબ્ધ કર્માનુસાર બાહ્યદગીની ઉપગી વસ્તુઓ મળે છે તેની હાય વરાળ કરીને નકામે લેભ ધારણ કરવાથી સિકદર બાદશાહ અને રાવણ જેવાને પણ સુખ મળ્યું નથી અને તે બાબતને સુજ્ઞ મનુષ્યને પ્રત્યક્ષ અનુભવ આવે તેમ છે તે પશ્ચાત લોભના ૨૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૬ ) શ્રી કચેગ ગ્રંથ-સવિવેચન. પદ્મ પરિણામને અને હદ બહાર પરિગ્રહને ધારણ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથીઃ લાભના પરિણામ ધારણ કરવા અને હદ અહાર ઉપયાગી વસ્તુઓના સંગ્રહ કરી પરિગ્રહ વધારવા એ કુદરતના નિયમનું ભંગ કરનાર મહાપાતક છે અને તેથી પાપ-દુઃખ અશાંતિ અને અહાધ્યાસ વિના અન્ય કેશુ ફળ ઉત્પન્ન થએલું દેખાતું નથી. આતરિકજીવનમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણુ છે અને ભાવપ્રાણને આતરિક જીવન કહેવામાં આવે છે. તથા ન્યપ્રાણને બાહ્યજીવન થવામા આવે છે. ખાહ્યજીવનની રક્ષાથે બાહ્ય અમુક વસ્તુઓની ઉપચાગિતાની જરૂર છે અને આંતરિકજીવનની ઉપશમભાવે ક્ષાપશમભાવે અને ક્ષાયિકભાવે વૃદ્ધિ તથા તેની રક્ષાર્થે જ્ઞાનધ્યાનાભ્યાસ વગેરેની જરૂર છે. આતરિક જ્ઞાનાદિના જીવનાથે આદ્ય વસ્તુઆના લાભ કરવાની કંઈ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણા તે સત્તાથી અનાદિકાલત· આત્મામાં છે તેના લાભ કરવાની કઈ જરૂર રહેતી નથી કારણ કે લાભ પરિણતિના ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાદિ ગુણા સ્વયમેવ પ્રગટે છે અર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણ્ણા હતા તે લેાભાવર ટળતા આત્મામા વ્યક્તપણે થાય છે. પ્રશસ્ત લાલની ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધ ઠરે છે. પરંતુ આત્માના સ્વરૂપમાં ઊંડા ઉતરતાં તેની પણ ઉપચેાગિતા સિદ્ધ ઠરતી નથી. ધર્મની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરુનું અવલ'ખન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઇએ તેમાં લાભ કરવાની કંઈ જરૂર પડતી નથી. લાભની રિણતિ ધારણ કર્યાં વિના દેવજીરુ ધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણુસામગ્રીચેાગે પ્રવૃત્ત થવુ' અને અન્યને પ્રવૃત્ત કરવા એ આત્મિક કર્તવ્ય છે એમ માનીને પ્રવર્તતા શુભ કષાયાદિના ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધચારિત્ર્યગુણની પ્રાપ્તિ થાય છે. પેાતાના આત્મામા ઉપર પ્રમાણે લેાભ ન પ્રકટતા હોય અને ખાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયેગી સાધનાની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હાય અને તે ખાખતમા અન્ય મનુષ્યેા બાહ્યષ્ટિએ પાતાને લેાભી વગેરે કહે તેથી દિ ક્રોધી અનવુ નહિ અને તેમજ સ્વકર્તન્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. આહ્યજીવનની ઉપચૈાગિતા આંતરિક જીવનાન્નતિ માટે છે એમ અવાધીને માહ્યજીવન તથા આતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામા આવતા હોય અને તે ખાખતમાં અન્ય મનુષ્યાતરફથી આક્ષેપમય ટીકા કરવામા આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારથી નહિ અને તેમજ મગજની સમતાને ખાવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કર્માંચાગે જે જે કંઇ થાય છે તે ખન્નેમાં સમભાવ ધારણ કરીને માદ્ઘજીવન તથા આતરિક જીવન રક્ષવાની જરૂર છે, જગતના ગુપ્ત ભેદ કે જે બુદ્ધિવિષયની ખાર છે તેમાં જ્ઞાન વિના નકામી પરવસ્તુએની પ્રાપ્તિ માટે ધમપછાડ કરી લેભાન્ય અનવાથી સ્વપરને કાઈ પણ લાભ આપી શકાતા નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લાલ કરવા માત્રથી કંઈ વળતું નથી એ ઉપચેગમાં Page #331 -------------------------------------------------------------------------- ________________ લે એજ પરતત્રતાની બેઠી છે. (૨૨૭ ). લાવવું જોઈએ. કર્મની સાનુકૂળતા વિના લેભ ધારણ કરવાથી કેવળ કાયકલેશ-અશાતાશેક અને પાપના ભાગીદાર થવું પડે છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિ માટે ઇચ્છા કરવામાં આવે છે તે તે વસ્તુઓને શુભકર્મના વેગે સહેજે મેળવી શકાય છે અને અશુભકર્મના યેગે મહાપ્રયત્ન ક્યાં છતાં પણ તેની પ્રાપ્તિ થતી નથી. જે જે વસ્તુઓ કર્મના મેગે પ્રાપ્ત થવાની હોય છે તે સહજમા પ્રાપ્ત થાય છે. તેને માટે લેભને પરિણામ ઉત્પન્ન કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી એમ અનુભવ કરવામાં આવે છે તોજ લેભને ઉપશમ ક્ષપશમ અને ક્ષાયિકભાવ કરી શકાય છે. બાહ્યજીવન અને આતરજીવનને ઉપયેગી એવા સાધનોની જરૂર છે એ વાત ખરી છે પરંતુ તેમા લાભ અને મૂરછ ધારણ કરવાની કઈ પણ રીતે જરુર નથી. બાહ્ય અને આંતરિક જીવનની ઉપગિતાવાળાં સાધનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કર જોઈએ પણ લેભ ન કરવું જોઈએ એ ખાસ લક્ષમાં રાખવા જેવી બાબત છે. નિર્લોભ દશાએ બાહ્યજીવન તથા આતરિકજીવનની સંરક્ષા અને વૃદ્ધિ માટે ઉદ્યમ કરનાર આત્મજ્ઞાનીઓ હોય છે, કારણ કે તેવી દશા પ્રાપ્ત કરવાને તેઓને અધિકાર મળે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યજીવન અને આતરિક જીવનની પ્રગતિ સંરક્ષાદિ માટે પ્રવૃત્તિ કરે છે–તેમા તેઓ પોતાની ફરજ ગણે છે. તેથી તેઓ અહંવૃત્તિ અને મમત્વવૃત્તિના દાસ બની શકતા નથી તેમજ તેઓ નિર્લેપતાને સાચવવામા આત્મજ્ઞાનને સમ્યગ ઉપયોગ કરી શકે છે. અજ્ઞાનીજીને બાહ્યજીવન પ્રગતિમાં લોભ ષ ચિંતા શોક અને હિંસાદિ અનેક પાપકર્મો કરવા પડે છે. બાહ્યજીવન અને આતરજીવનની પ્રગતિ તથા તેની રક્ષાના અધિકારી ખરેખર આત્મજ્ઞાનીઓ હોય છે. આંતરજીવનપ્રગતિ અર્થે બાહ્યજીવનની ઉપયોગિતાના અવબેધક આત્મજ્ઞાનીઓ થાય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તે કર્તવ્ય ગણીને નિર્લોભદશાએ નિર્લેપબુદ્ધિથી કરે છે. બાહ્ય જીવન જીવવું એ કંઈ આતર જીવનની સાધ્યદશાના ઉપગ વિના જીવ્યું ગણાય નહિ. આંતરજ્ઞાનાદિ જીવને જીવતા બાહ્યજીવનની સંરક્ષાદિ માટે જે જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી શકાય તેમાં કઈ લભપરિણામ વિના લોભ ગણી શકાય નહિ-એમ અનેક નયષ્ટિએ સાપેક્ષભાવે બંધ થતા વિશ્વમાં વાસ્તવિક નિર્લોભત્વ પ્રાપ્ત થાય છે, એમ જ્ઞાનયોગી થયા પશ્ચાત્ જે કર્મયોગી થાય છે તેને જ કંઈ અનુભવની ઝાંખી પ્રગટી શકે છે. લોભ પરિણતિને નાશ થતા આત્મામાં અનેક ગુણે પ્રગટી શકે છે અને તેને પોતાના આત્માને ખ્યાલ આવે છે. ઈષ્ટ જડ પદાર્થોને લેભ કરવાથી તે સર્વે પ્રાપ્ત થઈ શક્તા નથી અને ઊલટું મનમા આર્તધ્યાન અને રોદયાનના પરિણામે થયા કરે છે. લેભને પરિણામ જેમ જેમ વધે છે તેમ તેમ માનસિક વાચિક અને કાયિકે પાધિ થયા કરે છે. લોભના પરિણામથી આત્મા ઉપર પરતંત્ર્યની બેડી પડે છે. અને તેથી આત્મસ્વાતંત્ર્ય સુખની ગંધ માત્ર પણ આવતી નથી. લેભ પરિણામથી સર્વ કર્મોનું ગ્રહણ થાય છે અને તેથી ચતુરશીતિ લક્ષનિમા પુનઃ પુન પરિભ્રમણ કરવું Page #332 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી કર્મયોગ ગ્રથ-સવિવેચન. પડે છે. જન્મ જરા અને મરણનું મૂલ કારણુ લેભ છે એમ અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને અનુભવથી અવલોક્તા પણ સંસારનું કારણ લેભજ દેખવામાં આવે છે. સંસારમાં કલેશ-કંકાશ-યુદ્ધ વૈર-ઝેર–પ્રપંચો-હિંસા-જૂહ–ચેરી અને વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મો ખરેખર લેભના પરિણામથી થાય છે. દેશની સમાજની અને આત્માની સમૂળગી પાયમાલી કરનાર લોભ પરિણામ છે–એમ અવધીને લેભને પરિણામ ટળે એ પ્રયત્ન કરી જોઈએ. જેમ જેમ લેભની પરિણતિ ટળે છે તેમ તેમ નિસ્પૃહતા અંતેષ અને સ્વાતંત્ર્ય સુખ વધતું જાય છે. સર્વ પ્રકારે' આત્મગુણોને વિનાશક લેભ છે એમ શાસ્ત્રકારે કથે છે તે ખરેખર સત્ય છે. સર્વ વસ્તુઓ સર્વને માટે છે. સર્વ દુનિયા એ મારું કુટુંબ છે અને સર્વ વસ્તુઓ ખરેખર દુનિયારૂપ કુટુંબની છે–એમ માનીને સર્વ વસ્તુઓને લોભ થાય છે તેને હદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાખી પ્રગટ્યા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કંઈ આત્માની નથી છતા અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરુદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુદ્ગલ પર્યાયે છે તેથી પુણ્ય અને પાપને પણ આત્માની વસ્તુઓ ન માનવી જોઇએ. પુષ્ય અને પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઈએ અને તેનાવડે પ્રાપ્ત સાનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુઓને પણ પિતાની ન માનવી જોઈએ. આ પ્રમાણે અતરની માન્યતા રાખીને ઉદય આવેલાં કર્મ કે જેને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે તેને સમભાવે ભેગવવાં જોઈએ અને સાનુકૂળ વસ્તુઓ પર લેભ પરિણામ ન ધારણ કરવો જોઈએ તથા પ્રતિકૂળ વસ્તુઓ પર દ્વેષ પરિણામ ન ધારણ કરવો જોઈએ. આ પ્રમાણે રાગ અને દ્વેષપરિણામને શમાવીને વ્યાવહારિક કાર્યોને અધિકાર પ્રમાણે સ્વદશા અને સ્વશક્તિના અનુસાર કરવા જોઈએ. અન્તર નહિ છતા વ્યવહારે ઈષ્ટ અને ઉપયોગી વસ્તુઓને જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં પ્રાપ્ત કર્યા વિના છૂટકે થતું નથી પણ તેથી એમ સિદ્ધ નથી થતું કે ઉપયોગી વસ્તુઓથી દૂર રહેવું. આહાર પાણી અને વદિ ઉપગી વસ્તુઓને દૈનિક આવશ્યકજીવનવ્યવહારષ્ટિએ ગ્રહવા પ્રયત્ન કરે પડે છે એ ખરું પરંતુ તત્સંબંધી કથવાનું એટલું જ છે કે આહારાદિ જીવનરક્ષક વરતુઓને લાભ ન ધારણ કર. આહારદિ વસ્તુઓને મમત્વ અને લેભ પરિણામ વિના ઉદ્યોગપૂર્વક ઘડ કરીને બાળજીવન-સંરક્ષણની સાથે આતરગુણ જીવનની વૃદ્ધિ કરવી એ લેટેત્તર રયવહાર છે. લેશકવાયથી આત્માના પ્રદેશે પાસે રહેલા આકાશપ્રદેશમાંથી કર્મવર્ગને આત્મા વડ કરે છે. લેભ કવાયના પરિણામની આત્મામાં વૃદ્ધિ થાય છે કે હાનિ થાય છે અને તેના ઉપર જ્ય મેળવી શકાય છે કે કેમ તેને હૃદયમાં અનુભવ કરીને લેભની પરિવૃતિ ટાળવા પ્રયત્ન ક જે. લેભની પરિણતિ મંદ પડતાં સંતેષ ઉત્પન્ન થાય છે. તેનો અનુભવ આવે એટલે સમજવું કે હવે લેભ કવાથને જીતવામાં વિજ્યની પ્રાપ્તિ Page #333 -------------------------------------------------------------------------- ________________ 師 લેાલના કદી પાર આવતા નથી. ( ૨૨૯) કરી શકાશે. અંતરમાં લેાલ તૃષ્ણા ગાય્ય મૂર્છાઓના ઉભરાતુ ઉત્થાન થાય છે ત્યાંસુધી અહિર્દા ત્યાગીપણુ હાય છે, પરંતુ તે શાલી શકતું નથી ટાલની વાસનાને જીતવી એ અનંતગુણુ દુષ્કરકા છે; જે જે સનુષ્યેાને સ્વમત્યનુસારે જે જે વસ્તુ ઇષ્ટ અને ઉપચાગી લાગે છે તે તે વસ્તુઓ પર તે તે મનુષ્યાને લાભ થયા કરે છે. જેમ જેમ બુદ્ધિ ખીલે છે તેમ તેમ પ્રથમ પાયલી છંઇ વસ્તુએ પર અનિષ્ટત્વ બુદ્ધિ પ્રગટે છે અને અન્યવસ્તુ પર ઇષ્ટબુદ્ધિ થયા કરે છે. બાળકને જે જે વસ્તુઓ ખાલ્યાવસ્થામાં ઈષ્ટ લાગે છે તે તે વસ્તુઓને યુવાવસ્થામાં તે શ્રૃષ્ટ માનતે નથી; તેમજ યુવાવસ્થામાં ચુવકને કેટલીક વસ્તુઓપર ઈમુદ્ધિૠપરિણામ થાય છે તેમાની કેટલીક વસ્તુએ પર વૃદ્ધાવસ્થામાં ઈ”—પ્રિયભાવ રહેતા નથી. માદગીના સમયમાં જે જે ખાખતા પર પ્રિયતા પ્રકટે છે તે તે આખતાની પ્રિયતા પશ્ચાત્ નિરેગાવસ્થામાં રહેતી નથી. તેમજ રાગાવસ્થામાં જે જે ખાખતા પર અરુચિભાવ થાય છે તે તે ખાખતા પર પશ્ચાત્ નિાગાવસ્થામાં રુચિભાવ થાય છે. ક વાત અને પિત્ત પ્રકૃતિની મુખ્યતા અને ગૌણુતાથી ભઠ્યાદિ વસ્તુ પર પ્રિય અને અપ્રિય પરિણામના ફેરફાર થાય છે. તેથી એમ સિદ્ધ ઠરે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવચે ગે નિમિત્તકારણુ પામીને જવસ્તુઓમાં પ્રિય તે અપ્રિય અને અપ્રિય તે પ્રિય એમ જીવાને પ્રિયાપ્રિય બુદ્ધિ થયા કરે છે. અને તે પ્રિયાપ્રિય બુદ્ધિ વા પ્રિયાપ્રિય પરિણામ ક્ષણિક હાવાથી અર્થાત્ બદલાતા હેાવાથી પરવસ્તુઓમાં પ્રિયાપ્રિયની કલ્પના વસ્તુત: સત્યમુખ બુદ્ધિથી ભિન્ન હાવાથી જડવસ્તુઓને આવશ્યક કર્મના અધિકારથી હિર લેાલ કરવા એ કોઈ રીતે ચેાગ્ય નથી, આત્માના જ્ઞાનથી વિવેક કરતાં અવબાધાય છે કે પર જડ વસ્તુઓથી આત્મસુખની કદી પ્રાપ્તિ થવાની નથી પ્રત્યેક મનુષ્ય સુખને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. રાજાએ રાજ્ય કરે છે અને વિદ્યાર્થીઓ વિદ્યાનેા અભ્યાસ કરે છે તે સુખ પ્રાપ્ત કરવા કરે છે અનેક પ્રકારની સત્તા વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરવાને મનુષ્યે પ્રયત્ન કરે છે તેમાં પણ સુખ પ્રાપ્ત કરવું એ મુખ્યદેશ હોય છે. પુરુષો અને સ્ત્રીએ પરણે છે અને અનેક પ્રકારના વ્યાપાર કરે છે તેમાં પણ તેઓની મુખ્ય ધારણા તે સુખ પ્રાપ્ત કરવાનીજ હોય છે, પરંતુ તેઓ પાતપેાતાના ઉદ્દેશ પ્રમાણે વર્તતા સુખ પામ્યા હોય એવું તેઓના વાણીના ઉદ્બારાથી જણાતું નથી એમ અનુભવીઓને નિશ્ચય અનુભવ જ્ઞાન થાય છે. પ્રત્યેક મનુષ્ય જે જે વસ્તુ પ્રાપ્ત કરવા લાલ કરે છે તેમા તેની મુખ્ય ધારણા તા એ હોય છે કે તે તે વસ્તુઓને પ્રાપ્ત કરી સુખી થાઉં પરંતુ પરિણામ અ ંતે એ આવે છે કે તે તે વસ્તુ મળતાં સુખ મળતુ નથી અને લેભ તા આગળ વમ્યા કરે છે, તેથી તે તે વસ્તુઓ પ્રાપ્ત થતા કંઈક પણ આત્મશાતિ અનુભવાની નથી. તેથી સિદ્ધ થાય છે કે આવશ્યક ઉપયાગી વસ્તુઓની જે જે આશ્રમમા પ્રાપ્તિ જેટલી જેટલી કરવાની હોય તેટલી તેટલી નિલેૉંભ પરિણામે કર્વી પરંતુ લેાભના પરિણામ ધારણ Page #334 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. 節 કરીને આત્માના સત્યસુખથી પાડ્યુખ થવું અને રાગદ્વેષની પરિણતિથી મનને ચંચલ કરી દેવુ' એ કઈ રીતે ચાગ્ય નથી. આત્મામા આત્મજ્ઞાનની પરિણતિ સતત જાગ્રુત્ રહ્યા વિના લાભ પરિણામને નાશ કરી શકાતા નથી. આત્મજ્ઞાનયેાગે આત્મા અને જડવસ્તુઓને ભિન્ન ભિન્ન જાણવાને ઉપયાગ રહે છે; અને તેથી અસત્ય સુખ પર અને તેના હેતુઓને કદાપિ સત્યસુખપ્રદ તરીકે અખાધી શકવામા આવતા નથી. પૂર્વક માહનીયની પ્રેમલ વાસનાના ચેાગે કદાપિ જવસ્તુઓ પ્રતિ આકષ ણુ થાય, પ્રારબ્ધ કાગે જેમા સુખ મનાયું નથી અને જેમાથી સુખની બુદ્ધિ ટળી ગઇ છે એવી શાતાકારક વસ્તુઓને લાગ પ્રાપ્ત થાય તાપણુ આત્મજ્ઞાનીએ તે તે વસ્તુઓને ભાગવતા છતાં તેમાં સુખ પરિણામને માનતા નથી તેથી તે નવીન કર્મથી અમુકાંશે ખંધાતા નથી અને અમુક કાયાના અખંધકપણાથી પુનઃ ધક થયા છત્તા સર્વ લેાભાદિ કષાયથી અલિપ્ત રહેવા શક્તિમાન થાય છે. લેાભ કષાયના બે ભેદ્ય છે. પ્રશસ્તલાભ અપ્રશસ્તલાભ. પ્રત્યેક કષાયનો પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડે છે. પ્રથમ નિયમ એવા છે કે અપ્રશસ્ય કષાયને ત્યાગ કરીને પ્રશસ્ય કષાયના હેતુને અવલંબન કરવા દેવગુરુ અને ધર્મના ચેાગે તેમના પર જે પ્રશસ્તભાવે કષાય થાય છે તેને પ્રશસ્તકષાય થવામાં આવે છે. પ્રશસ્તકષાયને જેઆ દરાજ કરતા હોય અને પ્રશસ્તકષાયની ઉપેક્ષા કરતા હાય તેમજ પ્રશસ્તકષાય વિના નિકષાય થવાની વાર્તા કરતા હાય છતા નિકષાયભાવમાં જે રહેતા ન હાય એવા મનુષ્યાએ પ્રથમ અપ્રશસ્ત કષાયમાંથી પ્રશસ્તકષાયમાં આવવા અને પશ્ચાત્ નિઃકષાયભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ; એજ શિક્ષા તેને ચાગ્ય છે. યદ્યપિ નિકષાયભાવમાં અમુક સમય પર્યંત રહેવાનુ હાય તે પણ પ્રશસ્તકષાય કર્યાં વિના પ્રશસ્તકષાયના શુભાચાર એવા ધર્મના હેતુને સ્વાધિકારે ક્રજ માની સેવવા જોઈએ. નિકષાયભાવમા સ્થિરતા થયા છતા શુભાંચારમા પ્રવૃત્ત રહેવાથી કદ્યાપિ અધપાત થતા નથી. ગૃહસ્થદશામાં રહેલા આત્મજ્ઞાનીએ નિલે પપણાથી ગૃહસ્થયેાગ્ય કાર્યોને વિવેકશક્તિથી કર્યાં કરે છે. પેાતપેાતાના ગૃહસ્થદશાના વર્ણાદિક અધિકાર પ્રમાણે જે ગૃહસ્થા ખરેખર આત્મજ્ઞાન પામીને જે જે કાને કરે છે તેમાં તેઓ અજ્ઞાનીગૃહસ્થા કરતા અનંતજીણુ ઉચ્ચ નિર્લેપ રહી શકે છે અને અજ્ઞાની ગૃહસ્થા કરતા વિશ્વવ્યવહારષ્ટિએ તેઓ અન્યજીવાને અનંતગુણુ લાભ આપવાને સમર્થ થાય છે. કષાયાના મદપણાથી સ્વસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થજના આત્મજ્ઞાનચાગે ઉચિત કાચું કરતા છતા અજ્ઞાનીએથી પાછા પઢતા નથી અને તે કાઈ રીતે વ્યવહારમાં નિષ્મળ જણાતા નથી પણ જેએ નિખળ જણાય છે તેમાં સમ્યગ્દ્ન સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયાગ અને કચેગની ખામી છે એમ અવધવુ આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનોએ સ્વયેાગ્ય ધાર્મિકનૃત્યોની જે જે ફરજો અદા Page #335 -------------------------------------------------------------------------- ________________ - ---- - - -- - - વાધિકાર પ્રમાણે કર્મ-પ્રવૃત્તિ કરવી (ર૩૧ ) કરવાની છે તે ખાસ અદા કરવી જોઈએ અવિરતિ સમ્યગૃષ્ટિ ગૃહસ્થ જને શાસનસેવાપ્રભુભક્તિ-ગુરુભક્તિ ધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કૃત્યોમાં સદા તત્પર રહેવું જોઈએએ તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે એમ અવબોધવું. દેશવિરતિ ગૃહસ્થ વ્રતને અંગીકાર કરવાં. સપ્તક્ષેત્રનું પિષણ કરવું, સાધર્મિક વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા-રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરુ અને ધર્મની આરાધના ચોગ્ય ધર્મકાર્યો કરવા ઈત્યાદિ ધર્મવ્યવહારદષ્ટિએ દેશવિરતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકાર જે જે ફરજો શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજેને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ આરાધવી-પણ ધર્મવ્યાવહારિક કૃત્યથી જ્યા સુધી ગૃહાવાસમાં રહેવાનું છે ત્યાંસુધી કદાપિ પરામુખ થવું નહિ. એજ ગૃહસ્થને સ્વાધિકારે ધાર્મિક કર્મોની કર્તવ્ય દિશા અવબોધવી. જે સંસારનો ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાને ઉત્સર્ગ અને અપવાદથી સાધુગ્ય કર્મોની ફરજ બજાવવી જોઈએ. આચાર્યઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર–રત્ન અને સામાન્ય સાધુઓને આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીર્થરક્ષા–ઉપદેશ અને ધર્મનો પ્રચાર કરવાના ઉપાયોમા પ્રવૃત્તિ, સાધુ અને સાવીને સંઘ વધારવા પ્રયત્ન, પ્રતિક્રમણ--પ્રતિલેખના-પઠન પાઠન-વિહાર આદિ જે જે કૃત્ય આગમમા જણાવ્યા છે તે તે કરવા જોઈએ. સાધુઓના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે ઉત્સર્ગ અને અપવાદમાગું કૃત્યે પ્રતિપાદન કરેલા છે તે અવશ્ય કરવા જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમણતા કરવાની કથી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વસ્વદશોચિત આવશ્યક કાર્યો જે તેઓ દેશકાલાસારે ન કરે અને શુષ્કજ્ઞાની બને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગોપાત્ત નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી થવામાં આવ્યું છે. વિશેષાનુભવ તે ગીતાર્થોની ઉપાસના કરી મેળવવા અને આત્મજ્ઞાનપૂર્વક કષાયોને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થાએ વર્ણાદિની અપેક્ષાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ ચિત ધાર્મિક કાર્યોમા ક્ષેત્રકલાનુસાર પ્રવૃત્તિ કરવી. કર્મચગપ્રવૃત્તિમાં કષાની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણ કરવી. જ્યાં સુધી ગૃહસ્થદશા છે ત્યાસુધી ગૃહસ્થચિત કર્તવ્ય કર્મોને વિવેક અને યતનાપૂર્વક દેશકાલાનુસારે નિર્લેપતાની સાથે કરવા જોઈએ, પણ ગૃહસ્થ સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મ વિરુદ્ધ છે. સાધુઓએ રાધુઓને ઉચિત જે જે કાર્યો કચ્યા છે તે કરવા જોઈએ પણ ગૃહસ્થનાં કૃત્ય ન કરવા જોઈએ એમ ગૃહસ્થ અને સાધુઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે કર્મમાં નિકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ. જેમ જેમ આત્મજ્ઞાન અને નિકષાયભાવ થતો જાય છે તેમ તેમ બ્રાહ્મણ ત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ સ્વસ્વકર્માધિકારમાં ઉચ્ચ થતા જાય છે અને તેથી દેશમાં– Page #336 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૨ ) શ્રી ક્રમ ચૈાગ ગ્રંથસવિવેચન. સામ્રાજ્યમાં—સમાજમાં મડળમાં-ધ સંઘમાં અને પાતાના આત્મામાં ઉચ્ચતા અને શાંતિ વધતી જાય છે. અન્તે તેનુ પરિણામ એ આવે છે કે કમચાગમાં આત્માની વિશુદ્ધિથી ઉચ્ચ થએલ જનસમાજ ખરેખર ધાર્મિક કચેાગના રણુક્ષેત્રમાં મેહ શત્રુને પરાજય કરીને કેવળજ્ઞાન અને કેવળદાનની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. કચેગની ઉચ્ચતા અને દિવ્યતામાં વિશ્ર્વ કરીને તેના અધપાત કરનાર ખરેખર ક્રોધ માન માયા અને લેાભ એ ચાર કષાયા છે. ક્રોધાદિ ચાર કષાયના નાશ કરનાર ખરેખર કયાક્ષેત્રમાં કચેગી ખનવા સમર્થ થાય છે. ક્રોધ માન માયા લાભ ઇર્ષ્યા નિન્દા દ્વેષ ક્રૂરકૃષ્ણલેશ્યાદિક પરિણામ અસહનશીલતા અને મમાપ્તિ પરિણામથી ઘેરાયલા અજ્ઞાની છવ ખરેખર ઉચ્ચ રાજ્યપદવી ન્યાયપદવી સેનાધિપતિપદવી આદિ મહા પદ્મવીને પ્રાપ્ત કરીને વિશ્વ મનુષ્ચાને દુખના હેતુભૂત થાય છે. રાગદ્વેષાદિક પિરણામથી ઘેરાયલા મનુષ્ય વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમા વિહાર કરતા છતે સ્વપરને અશાંતિ દુખ અને કર્મવૃદ્ધિ કરનારમાં નિમિત્તભૂત થાય છે. અતએવ વ્યાવહારિક કચાગ સામ્રાજ્યમાં જ્ઞાનપૂર્વક રાગદ્વેષ પરિણતિથી શાત થએલ મનુષ્યની ઉપયોગિતા જેમ વ્યાજબી જણાય છે તેમ તેના કરતા ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમા નાની શાત ઉદ્ગાર ગંભીર જિતેન્દ્રિય સાપેક્ષ - ધારક—એવા ધર્મકર્મચાગીની અનંતગુણી ઉપયોગિતા સિદ્ધ કરે છે. ગૃહસ્થ કચેાગીને વ્યાવહારિક તથા ધાર્મિકકાર્યાંમા જ્ઞાની અને શાંત થઈને પ્રવતવાની જરૂર છે તેના કરતાં ધર્મ કર્મ ચાગના અધિકારી સાધુને તે અનતગુણા વિશેષ ઉત્તમ થવાય એવા આત્મજ્ઞાનમાં પરિપકવ બનીને ધર્મ કચૈાગમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. દરાજ આહારાદિની ક્રિયા કરવી પડે છે. આહારાદિની ક્રિયા કર્યાવિના છૂટકા થતા નથી ત્યારે તેમાં પ્રવૃત્તિ કરવી એ તે વ્યાવહારિકદૃષ્ટિએ આવશ્યક સિદ્ધ ઠરે છે તેથી તેમા જેમ જેમ રાગદ્વેષના મન્ત્ર પરિણામે પ્રવવામા આવે છે તેમ તેમ તેમાં દિવ્ય શાતરસના પ્રવાહ અવિચ્છિન્નપણે વહેતા અનુભવમાં આવે છે. જ્ઞાન ચેગપૂર્વક વ્યાવહારિક તથા ધાર્મિક કમ યાગ આદરણીય છે એમ થવાનુ કારણ એ છે કે તેમ કરવાથી કમચાગની પ્રત્યેક ક્રિયાઓનું મુખ્ય સાધ્યમિન્હ સ્વકીયજ્ઞાનદૃષ્ટિમા કાયમ રહે છે અને તેથી કટ્ઠાગ્રહ પક્ષપાત ક્રિયાલેદ્ર મતાંતર અને સકીગુતા વગેરે જે અનેક દોષા પ્રકટીને ક્રિયાકર્મચાગમા પર પરાએ અશુદ્ધતા વધારીને જનસમાજના અધ પાત કરી દે છે તે કદી થતા નથી. જ્ઞાનયેગપૂર્વક ક્રિયાયાગમાં પ્રવૃત્ત થવાથી સાધ્યદૃષ્ટિ અને ઉત્તારભાવ તથા સાપ્રત સાનુકૂળ પ્રતિકૂળ સચાામા કાર્ય કરવાની અને મગજની સમાનતા રાખવાના ખ્યાલ રહે છે. શાસ્ત્રોથી અવિરુદ્ધપણે ગૃહસ્થાને ગૃહસ્થના વ્યાવહારિક તથા ધાર્મિક અધિકાર પ્રમાણે, સાધુને સાધુના અધિકાર પ્રમાણે ધાર્મિક ક વ્યકાનુ ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ પ્રમાણે ઉપર્યુક્ત ઉપદેશશિાલેખન કર્યાબાદ કષાયા સબંધી થવાનુ” કે ક્રોધ, માન માયા લાભ અને કામાદ્ધિ કાયાને જેમ જેમ મદ્ય—શાંત કર > FAMILIEN BY TH Page #337 -------------------------------------------------------------------------- ________________ કામ વિકારથી રાગદેષની વૃદ્ધિ થાય છે ( ૨૩૩ ) વામાં આવે છે અને કર્તવ્યકર્મમાં કષાયની સમતાપૂર્વક વર્તાય છે તેમ તેમ આત્મકલ્યાણમાં આગળ વધાય છે અને અન્ય જીને આત્મકલ્યાણમા પ્રવર્તાવી શકાય છે. ઉપર જેમ લભ કષાયોનો નાશ કરવાથી આત્માની પરમાત્મતા થાય છે તે સંબંધી જેમ અલ્પ કથવામાં આવ્યું છે તેમ કામવિકારને માટે અવધવું. શરીરમાં કામના યુગલો રહે છે તેને પુરુષ સ્ત્રીવેદ અને નપુંસકવેદ તરીકે અવધવાં વીર્યના પુદ્ગલથી સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદપ્રકૃતિપુગલઉંધો ભિન્ન છે. પુરુષદાદિ પુદ્ગલ સ્કંધના ઉદયમાં વીર્યાદિ પુદ્ગલ નિમિત્તરૂપે પરિણમે છે પુરુષવેદાદિ પ્રકૃતિ સર્વથા ક્ષીણ થતા વયદિ પુદ્ગલો કદી પુરુષવેદાદિ પ્રકૃતિને વિકારવાને શક્તિમાન્ થતા નથી. પુરુષવેદાદિ વિકારથી રાગદ્વેષના પરિણામની વૃદ્ધિ થાય છે અને તેથી સંસારમા પુનઃ પુન: પરિભ્રમણ કરવું પડે છે. આત્મજ્ઞાનથી પુરુષવેદવિકારને નષ્ટ કરવાને વિવેક પ્રગટે છે પુરુષવેદને નવમા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે પુરુષાદિને નાશ કરવાથી આત્મસમાધિ સુખની પ્રાપ્તિ થાય છે. કામવિકારને જીતવાથી મનના અનેક સંકલ્પ અને વિકલ્પનો નાશ થાય છે અને મનની સ્થિરતા થાય છે. મનની સ્થિરતા થવાથી આત્મામાં સ્થિરતા થાય છે. કામવિકારથી મન વચન અને કાયાની ક્ષીણતા થાય છે. કામવિકારથી અનેક દેને ઉદ્ભવ થાય છે. જ્યાં કામવિકાર છે ત્યા રાગદ્વેષ સંકલ્પવિકલ્પપ્રચાર છે એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષયમાથી ઈછાનિત્વ જ્યારે ટળી જાય છે ત્યારે બ્રહામા–આત્મામાં ચરવાને અર્થાત્ રમણતા કરવાને ચગ્યતા પ્રકટે છે. પદ્રિયના વિષયમા સમભાવ પ્રકટવાથી કામવિકારની શાતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિવશ થઈને સહસમુખવિનિપાત પામે છે. જે મનુષ્ય કામવિકારને આધીન થાય છે તે સર્વ પ્રકારની અવિકતાને પામે છે એક રીતિએ છીએ તે સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની રાજ્યની સમાજની અને આત્માની પાયમાલી કરનાર કામવિકાર છે. કામના આવેશથી આત્માની સ્વતંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્ગલના રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દપુદ્ગલોની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુ ખમય પાતંત્ર્ય ભેગવવું પડે છે. જેઓ કામની સત્તાના તાબેદાર થાય છે તેઓ આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તાબેદાર થએલ મનુષ્ય વિશ્વને તાબેદાર બને છે અને તેની આખેની ચોતરફ કાળું વાદળું (એક જાતનું એવું વાદળું) છવાય છે કે જેનાથી તે સત્ય દિશા તરફ ગમન કરવા શકિતમાન થતું નથી કામવિકારથી કેઈને સત્યસુખ પ્રગટયું નથી અને ભવિષ્યમા પ્રગટનાર નથી એમ અનુભવજ્ઞાનરુષ્ટિએ અનુભવતા સત્યાનુભવ આવ્યાધી પશ્ચાત્ કામગમાથી ચિત્તવૃત્તિ ઉડી જાય છે તે વિના કદી કામભેગમાથી ચિત્તવૃત્તિનું ૩૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૪ ) શ્રી કમ ચૈાગ ગ્રંથસવિવેચન. 節 પ્રતિક્રમણુ થતું નથી. હડકાયલા શ્વાન અને હડકાયલા શૃગાલના વિષની પરંપરા જેમ પ્રવર્તે છે હડકાયું શ્વાન જેને કરડે છે તેને હડકવા ચાલે છે, અન્યને કહે છે તે અન્યને હડકવા ચાલે છે એમ હડકાયાની પર’પા ચાલે છે તદ્વંતુ કામની વાસના ખરેખર હડકવાની પેઠે મનની સાથે વર્યાં કરે છે. મનમાં ઉત્પન્ન થએલ કામના વિકાર પાતે શમે છે. ત્યારે તેની પાછળ કામની વાસનાનું મનમાં ખીજ મૂકતા જાય છે અને તેની પર પણ પ્રવર્તા કરે છે. અતએવ કામના એક સંકલ્પમાત્રને પણ સ્થાન ન આપવું એ ચેાગ્ય છે. એક વખત જો મનમાં કામના વિકાર પ્રશ્નો તે તેની પરપરા થતાં પશ્ચાત તેને નાશ કરવા મુશ્કેલ થઈ પડે છે. શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શના ભાગ કરવાની જે ઈચ્છા તેજ કામવિકાર છે અને તે કામવિકારથી બ્રહ્મચર્ય કે જે વસ્તુતઃ આત્માની શીલપરિણતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચય છે, અને બાહ્ય વિષયામાં રાગદ્વેષવિના આત્મજ્ઞાનાદિ ગુણામાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે. સમ્યજ્ઞાનપૂર્વક આત્માના જ્ઞાનાદિ ગુણેામાં રમણતા કરતા જ્યારે સહજ ખુમારી પ્રકટે છે ત્યારે કામભોગની તુચ્છતા અને ક્ષણિકતાના ખરેખરા ખ્યાલ આવે છે. બ્રહ્મચર્યના ગુણાના અનુભવ આવ્યાવિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને બ્રહ્મચર્યની મહત્તા અવાધ્યાવિના કામભોગથી નિવૃત્ત થવાતું નથી. કામભાગની વાસનાએના સ્વમામાં પણ ચિતાર ખડા ન થાય એવી દશા થયા વિના આત્મસમાધિસુખના સ્વાદ વેદાતા નથી. કામ ત્યાસુધી મન પર સત્તા ચલાવી શકે છે કે જ્યાંસુધી કામની અસારતાના અનુભવ અને ઇન્દ્રિયાતીત સુખના અનુભવ થયા નથી. કામના વિકારાને જીત્યાવિના પુરુષાર્થ ગણી શકાતા નથી અને પુરુષાર્થ વિના પુરુષત્વ ક્યાંથી હોઈ શકે તે વિચારવા જેવું છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકારા પર જય મેળવવા એ સવ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કર્યું છે તે કામના વિકલ્પસ`કલ્પોના નાશ કરવા સમર્થ થાય છે આત્મજ્ઞાની કામના વિચારાને દખાવવાના ઉપાયો જાણી શકે છે. નિકાચિત પ્રારબ્ધ કર્મ કે જે જીવશ્યમેવ ભાગવ્યા વિના છૂટકે થતે નથી તેવું કામ ઉદયમાં આવે છે ત્યારે તે આત્મજ્ઞાની સમભાવે તે કને ભાગવે છે તેથી તે કર્મની નિર્જરા કરે છે અને સમભાવવડે આત્મા ભાવી નવીન કમ ગ્રહેતા નથી કામવિષયનિકાચિત લાગાવલિ ક્રમ ક્યા જીવને છે અને ક્યા જીવને નથી, કયા જીવને ક્યારે તે ઉદયમાં આવવાનુ છે તેની ખખર અતિશયજ્ઞાનીઓને હાઈ શકે. કામવૈયિકનિકાચિત લાગાવલી કમ તા આત્મજ્ઞાનીને અવશ્ય ભાગવવુ પડે છે. કામવૈષયિક નિકાચિતકના ઉય એવા બળવાન હેાય છે કે આત્માની ઉપયોગધારાને અવળી કરી નાંખે છે. જેવી રીતે મહાનદીમા રેલ આવે છે ત્યારે તે ગામડા તટ પર રહેલાં વૃક્ષાને ખેંચી લઈ જાય છે તāત્ નિકાચિત લાગાવલીકમની રેલ પણ એવી ખળવતી Page #339 -------------------------------------------------------------------------- ________________ - = = T ત્રણ વેદનું સ્વરૂપ. ( ૨૩૫) આત્માની શક્તિને મારી નાખે છે. આત્મજ્ઞાની ખરેખર નિકાચિત ભેગાવલીકર્મના ઉદયમા જરા નીચે પડીને પાછો ઊંચે થાય છે અને આત્મજ્ઞાનના બળવડે નિકાચિત કામકર્મને અથત પુરુષવેદાદિને નાશ કરવા સમર્થ થાય છે. નદીમા પાન ઊગે છે તે જ્યારે રેલ આવે છે ત્યારે નીચા નમી જાય છે અને રેલ ઉતરતા પાછાં ટટાર થાય છે તદ્વત આત્મજ્ઞાની નિકાચિત પુરુષવેદાદિના સવેગના સામો થાય છે, પણ તેમા તેની શક્તિ જ્યારે ચાલતી નથી ત્યારે તે વખતે નીચે પડી જાય છે, અને પાછો પુરુષવેદાદિને વેગ નરમ પડતા પુરુષવેદાદિ પરિણતિપર પિતે ચડી બેસે છે અને તેને સામને કરે છે. અનેક આત્મજ્ઞાનિયોને આ પ્રમાણે નિકાચિત પુરુષવેદાદિ કર્મથી બને છે અને તે તે કમેંગને ભેગવી નિર્જરા કરી ઉચ્ચગુણસ્થાનશ્રેણિપર આરહે છે તેમાં કિંચિત્ પણ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાની પુરૂષવેદાદિને અંતરના ઉપયોગ વડે જીતે છે. અજ્ઞાનીઓ “ન મળે નારી ત્યારે બા બ્રહ્મચારી ” પેઠે વર્તે છે અને હું બ્રહ્મચારી છું, મારા જેવા અન્ય કોઈ બ્રહ્મચારી નથી આવી અહંવૃત્તિને ધારણ કરે છે તેમજ અન્ય જીવોને નિન્દીને કર્મથી ભારે થાય છે એટલું જ નહિ પરંતુ તે આજુબાજુના કામના નિમિત્ત હેતુઓ મળતાં તેમાં ફસાઈને નીચા પડે છે. તેઓ ભાવબ્રહ્મચર્ય તથા દ્રવ્યબ્રહ્મચર્ય બનેથી પણ પરમુખ રહે છે. દ્રવ્યયબ્રહ્મચર્યમા વીર્યની રક્ષા કરવાની હોય છે. સ્વમઠારા વીર્યપાત થતાં દ્રવ્યબ્રહ્મચર્યની હાનિ થાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને યથાગ્ય રીતે ધારણ કરતા શારીરિક અને માનસિક બળની રક્ષા થાય છે. કામના વેગને ખાળવામાં આવે છે ત્યારે દ્રવ્યબ્રહ્મચર્યનું પાલન થાય છે. એવે છે, તf vવિચાર go વેરામ પર પુજે છે એ પાક્ષિકસૂત્રમાં કથેલી ગાથાના અનુસાર મૈથુનવૃત્તિ ટળે છે ત્યારે મિથુનવિરતિ અર્થાત્ ખરેખરા બ્રહ્મચર્યની સિદ્ધિ થએલી અવધવી. પુરુષવેદરૂપ કામવૃત્તિનો ક્ષયે પશમ થાય છે તે સદાકાળ એક સરખે રહેતું નથી, કારણ સામગ્રી પામીને પુરુષવેદાદિને ઉદય થાય છે અને બ્રહ્મચર્ય પરિણામમાં મલિનતા આવે છે. પુરુષદાદિને ઉપશમ થાય છે તે તે અંતર્મુહર્તપર્યંત રહે છે. પુરુષવેદ નપુંસકવેદ અને આવેદને સર્વથા ક્ષય થતાં હાચિકભાવ થાય છે અને તેને સર્વથા કાયિભાવ થતા પશ્ચાત કદી પુરુષવેદાદિ પરિણતિને ઉદય થતું નથી–એમ જૈનગુણસ્થાનક દષ્ટિએ કથાય છે. નવમા ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિને ઉદય છે તેથી તે કર્મથી વિરહિત તે ત્યાં સુધી કળી શકાય નહિ, પરંતુ વિશેષ એટલું છે કે-મુખ્યતાએ પુરુષદાદિની પ્રકૃતિને શ્રોપશમ કરીને દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્યની આરાધના કરી શકાય છે. પુરુષદાદિના પશમની સંસારમાં સર્વ માં તરતમતા હોય છે તેથી તેનું વૈચિત્ર્ય સ્વાનુભવષ્ટિએ અલકાય છે. કેઈને પુરુષવેદન ક્ષપશમ મન્દ થયે હેય છે તો કેઈને ઉગ્ર થયો હોય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળવડે પુરુષદના સપશમમાં આગળ વધી શકાય છે. પુરવદન Page #340 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૬) શ્રી કમગ ચંચ-સવિવેચન. ઉદય બળવાન હોય છે તે તેને ક્ષય અને ઉપશમ કરતા વાર લાગે છે. અમુક વર્ષપર્યંત કેઈને પુરુષવેદને ઉદય પ્રાપ્ત ન થયો હોય અને આત્મપ્રદેશમાં રહેલાં પુરુષવેદાદિનાં દલિકે ઉદયગત ન થયા હોય ત્યાસુધી અમુકજીવ, એમ જાણે છે કે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવું સહેલ છે પરંતુ જ્યારે પુરુષવેદ અને વેદના દલિકે ઉદયમાં આવે છે અને નિમિત્ત કારણે પણ તેવા મળે છે ત્યારે તે સમયે કેટલાક જી પિતાની શક્તિને ઈ દે છે અને કેટલાક જી કામની પરિણતિ સાથે યુદ્ધ કરે છે. અજ્ઞાની તે કામના તીવોદયના સપાટે નીચા નમી જાય છે. આત્મજ્ઞાનીઓને કદાપિ કામની સાથે યુદ્ધ કરતાં પોતાનું જોર ચાલતું નથી ત્યારે તેઓ અંતરથી ન્યારા તથા ઉદાસ રહીને કામગોને ભેગવે છે. પરંતુ તેઓ અંતરમા પશ્ચાત્તાપ કરે છે અને પુન કામનું જોર નરમ થતાં તેઓ બ્રહ્મચર્યની ક્ષપશમભાવે ઉપાસના કરે છે. જેમ જેમ પુરુષવેદને ક્ષોપશમ થાય છે તેમ તેમ તે તે ભાવે બ્રહ્મચર્યની વિશુદ્ધિ થતી જાય છે. આ કાળમાં ભારતવર્ષમા જૈનજ્ઞાનદષ્ટિએ કામને સર્વથા ક્ષાયિકભાવ થતો નથી તેથી આ કાલમાં પુરુષવેદાદિકામના ક્ષપશમની મુખ્યતા ગણાય છે. વેદાતાદિ દષ્ટિએ આ કાલમા કામનો સર્વથા નાશ કરી શકાય છે-એમ અવબોધાય છે. પુરુષવેદાદિ કામપરિણતિને પશમ કદી રહે છે અને કદી રહેતા નથી તે કદી આવે છે અને કદી જાય છે તેથી કામને ઔદયિકભાવ થતાં દ્રવ્યબ્રહ્મચર્યથી વિમુખ થવાય છે. વ્યવહારથી દ્રવ્યબ્રહ્મચર્યને પશમભાવે આદરી શકાય છે અને તેમાં દયિક પરિણતિગે અતિચારાદિ દોષ લાગે છે તે દોષને કામની ક્ષયોપશમભાવનાના બળવડે પુન ટાળીને વ્યવહારથી બ્રહ્મચર્યને રક્ષી શકાય છે. નિશ્ચયથી કામપરિણતિને રુંધી આત્માની સમભાવરૂ૫ બ્રહ્મચર્ય વા આત્મામા રમણતા કરવારૂપ બ્રહ્મચર્ય પરિણતિને ધારણ કરી શકાય છે આત્મજ્ઞાન-ગર્ભિત વૈરાગ્ય મેળવી આત્મજ્ઞાનના છે અને આત્મજ્ઞાની મુનિવરોના અવલંબનવડે કામના ક્ષપશમના સંસ્કારમાં વૃદ્ધિ કરી શકાય છે. કામની પરિણુતિને જેનામાં ઉદય ન થાય એ તે આ વિશ્વમાં કોઈ મનુષ્ય છે જ નહીં. નવમા ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિરૂપ કામ રહ્યો છે. પ્રદેશથી અને વિપાકેદયથી પુરુષવેદાદિ ભગવ્યા વિના છૂટકે થતું નથી પુરુષવેદાદિપ કામને સોપશમ કરવામાં આવે છે તેથી જે જે અંશે કામને જે જે કાલે પરાજ્ય થાય છે તે તે અંશે તે તે કાલે મનુષ્ય તરતમાગે બ્રહ્મચર્યને પાળી શકે છે. દ્રવ્યબ્રહ્મચર્યને સુખે દેશ ખરેખર વીર્યની સંરક્ષા કરવાનું હોય છે. કોઈ પણ રીતે વીર્યને નાશ ન થવા દેવ અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક વાચિક અને કાયિક બળથી સંરક્ષા થાય આ ઉદ્દેશપૂર્વક દ્રવ્યબ્રહ્મચર્યનું ફળ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્તિપૂર્વક આત્મગુણેમાં સ્થિરતા-સમાધિ કરવામાં કાયિક વીર્યની સાહાસ્ય મળે છે. કેટલાક જીવે દ્રવ્યબ્રહ્મચર્યથી વીર્યની રક્ષા કરીને તેને ઉપગ ખરેખર અધચ્ચે યુદ્ધો કલેશ ઝઘડા મારામારી Page #341 -------------------------------------------------------------------------- ________________ ----- - - - - - - - - - - - - - - - - | 靈 શારીરિક વીર્યનું સંરક્ષણ કરવું. (૨૭) અશક્તિ અને અપ્રાત રાગાદિની વૃદ્ધિ થવામાં કરે છે તેનું પરિણામ અને એ આવે છે કે તેથી વપરની આત્મોન્નતિમાં તે બળને ઉપગ કરીને ભવની પરંપરામાં વૃદ્ધિ કરી શકાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને બળદ ઘોડા વગેરે પાળી શકે છે. સંસારમાં દ્રવ્યબ્રહ્મચર્યની , તે વ્યવહારથી અમુકાશે પ્રાપ્તિ થાય છે પરંતુ કામની પરિણતિ જીતવાપૂર્વક આત્મગુણ રમતા–સ્થિરતા સમાધિરૂપ ભાવ બ્રહ્મચર્ચની પ્રાપ્તિ થવી એ મહાદુર્લભ છે. દ્રવ્યબ્રહ્મચર્યથી ભાવબ્રહ્મચર્ય અનતગુણ ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શક્તિમાન થાય છે. આ સંસારમાં કામના દાસ બનીને જ રહે છે. કામકષાયને જીતતાં ક્રોધાદિક ચાર કયાને જીતી શકાય છે. કમ ક્યાયના ઉદયે ક્રોધાદિક ચાર કલાને પણ ઉદય થાય છે ખરેખર કેટલાક જ કામ કષાયના આધીન થઈને ગૃહસ્થાવાસમાં પડી રહે છે. કામના ઉદયે કામી જીવ દ્રવ્યચક્ષુ અને ભાવચક્ષુથી જાણે રહિત થઈને આંધળો બન્યા હોય તે થઈ જાય છે. સંસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તે કામ છે. જે પ અને સ્પર્શ એ બેમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ રસ ૫ ગંધ અને સ્પર્શમાં વાસ્તવિકછિએ અવલેતાં દુખ રહ્યું છે તેને જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે. કામના વિકાસંકલ્પથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં ફસાય છે અને પશ્ચાતુ તે લાંટમાં જેમ માખી સપડાય છે તેમ અન્યના તાબે થઈને પરતંત્રતાપૂર્વક અનેક હોને આ શ્વમાં વહેરી લે છે; પરભવમાં પશ્ચાત્ શું બનશે તે તે નાનીઓ જાણે આત્માના વાસ્તવિક ચારિત્રમા મહાવિદ્ગ નાંખનાર કામ પરિસ્થતિ છે. કામની પરિસ્થિતિને જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિચારને તાબે થવું એ યમને તાબે થવા બરાબર છે. કામના વિક૫સંકલ્પને મનમાં જરા અવકાશ આપતા મનની સમાધિ લેપ થાય છે, અતએવ આત્મજ્ઞાનીઓએ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ કરવામાં કામને અંશ માત્ર પણ વિચાર પોતાના મનમાં પ્રકટ ન થાય એ ઉપગ રાખ જોઈએ શારીરિક વીર્યનું રક્ષણ કરવાથી ધાર્મિક ચોગ અને વ્યાવહારિક ફિયાગની આરાધનામાં અનેક વિક્ષેપને કેદી શકાય છે. નિયમિત ભજન હવા તથા આરેચતાના નિયમો અને શારીરિક વ્યાયામથી વીર્યની રક્ષા કરવાની ખાસ જરૂર છે. શારીરિક વીર્યની રક્ષા કરવાથી ધર્મ, રોગમાં પ્રવેશ કરી શકાય છે. શારીરિક વિયેની અર્થે ગૃહ માટે બ્રહ્મચર્યરક્ષક ગુરુકુલ સ્થાપવાની જરૂર છે. ત્યાગીઓએ નિયમિત ખાનપાનથી શારીરિક વીર્યની શપૂર્વક આત્મિજ્ઞાનાદિ શક્તિ ખીલવવા પ્રયત્ન કરે કામની છાઓને દબાવ્યા સિવાય શારીરિક વિર્યની રક્ષા થઈ શક્તી નથી, કામવૃત્તિના જેશને દબાવાથી શારીરિક વિયેની રાપૂર્વક આવતાની અભિવૃદ્ધિ કરી શકાય છે ત્યારે રૂપ રસ શબ્દ સ્પર્શમાથી સુખબુદ્ધિ અને બુદ્ધિની વાસના ટળે છે ત્યારે ઉપ શબ્દ વગેરેના પ્રસંગમાં પાવના Page #342 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮ ) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. માનસિક વિકાર પ્રકટતું નથી. એ ખરેખર પુરુષના રૂપને દેખી કામવૃત્તિને ઉજવે છે અને પુરુષે ખરેખર સ્ત્રીઓના રૂપને દેખી કામવૃત્તિને ઉદીર છે. સ્ત્રીઓ અને પુરુષોના રૂ૫માં વસ્તુત કરી સાર નથી એ વિવેક કરવાથી સ્ત્રીઓ અને પુરુ કામવૃત્તિના ઉછાળાને દબાવીને બ્રહ્મચર્યનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુતઃ રૂપ ગમે તેવું સુંદર મનાથું હોય તો પણ તેમાં સુખ નથી કારણ કે જેના શરીરમાં સુંદરપ દેખાય છે તે મનુષ્ય પણું વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ બંધાય છે ત્યારે તેમાં સુખની વાસના જાગ્રત્ થાય છે. કેઈને કૃષ્ણ રૂપ ગમે છે અને કેઈને રક્ત રૂપ ગમે છે; તથા કેઈને શ્વેતરૂપ ગમે છે; પણ એક સરખું રૂપ વા એકસરખો સ્પર્શ વા રસ વા શબ્દ ગંધ કેઈને ગમતું નથી. તેથી વસ્તુતઃ એમ સિદ્ધ થાય છે કે ભૌતિક પદાર્થોમાં જે જે રૂપાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણું મનની કલ્પનાથી સ્વયં ઠગાવાને વખત પ્રાપ્ત થાય છે, જે રૂપ રસ અને ગંધાદિમાં રુચિ થાય છે તે જ રૂપ-રસ-ગંધ અને સ્પર્શમાં અમુક વખત પશ્ચાતું રુચિ થતી નથી પરંતુ ઉલટી અરુચિ થાય છે. જે તે રૂ૫ રસાદિક સદાને માટે સુખના હેતુઓ હોત તે પશ્ચાત્, તે દુખના હેતુઓ થાત નહિં; પણ તેઓ પશ્ચાત્ દુખના હેતુઓ થાય છે. બાહ્ય રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ વિષમાં શાતા અને અશાતાની માન્યતાને ત્યારે ત્યાગ થાય છે અને તે તે વિષયમા સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખભાવ પ્રકટે છે; તેથી બાહ્ય વિષયેના સંબંધમાં રહેતાં છતા નિર્લેપ રહેવાની શકિત પ્રકટે છે. તેથી પરિણામ એ આવે છે કે કામગની ઇરછાઓને વિરામ થવાથી શારીરિક વીર્યનું પણ વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરવો હોય તો આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમા સમભાવ પ્રકટે એ અભ્યાસ લેવો જોઈએ અને રાજયોગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એ આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવો જોઈએ. જ્યા કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મૈથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓથી મનની ચંચલતા વિશેષ વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ્ર જન દૂર રહેવું પડે છે. કામની ઈરછાઓના અધીન રહેવાથી પરતંત્રતા શેક વિયેગ રેગ આધિ વ્યાધિ અને ફ્લેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામગેચ્છાના સંકલ્પ વિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અશે આત્માની શાંતિને સહજાનુભવ આવે છે. કામગેની ઈચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામને પરાભવ કરી શકાય છે. જ્યારે સ્વમામાં પણ કદાપિ કામગનું ચિત્ર ખડું ન થાય અને આત્મસ્વભાવરમણતાનું ચિત્ર ખડું થાય ત્યારે અવબોધવું કે બ્રહ્મચર્યની વાસ્તવિક દિશા તરફ પ્રતિગમન કરાયું છે. કામ Page #343 -------------------------------------------------------------------------- ________________ 凯 બ્રહ્મચર્યનું સરક્ષણ ક્રમ થાય ? ( ૨૩૯ ) ભેંગની નિંદા કરવા માત્રથી વા અન્ય મૈથુનકામીની નિંદા કરવા માત્રથી કામને જીતી શકાતા નથી. વસ્તુતઃ કામને જીતવા હાય તેા કામના સૌંકલ્પવિકલ્પા કેવી રીતે, ક્યાંથી, કયા કારણે કેવા સંચાગેામા કેવી ક્ષણિક સુખની મુદ્ધિથી ઉઠે છે અને તેનુ શુ પરિણામ આવી શકશે તેના વિવેકપુર સર વિચાર કરીને સત્ય સુખને માર્ગ અવલ ખવા જોઈએ. કામને જીતવાને માટે આતરિકેચ્છાઓના પ્રાકટ્ય પ્રતિ અત્યંત લક્ષ્ય આપવુ જોઈએ. કામની ઈચ્છાઓના પરિણામથી કનો ખંધ થાય છે અને કામની ઈચ્છાએ ન પ્રકટે ત્યાં એવા ઉપયેાગ ધારવાથી આત્મધર્મ પ્રકટે છે એવુ આતરિક ધર્માંરહસ્ય અવોાધવુ જોઇએ. કામમાં પરિણમતા વીય ના રાધ કરવા હાય તા ખરેખર તેના સામી પ્રબળ જુસ્સાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઈએ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ અાગયેાગની સિદ્ધિમા આગળ પડતા ભાગ લેવા હોય તા કામની ઈચ્છાઓને સમાવવી જોઇએ વિશેષ શું કહેવુ ? કહેવાના સક્ષેપમાં સાર એ છે કે કામની વાસનાઓને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું; પણ વિશેષત: સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતા અહવૃત્તિ-અન્યાની નિંદા અને ઈર્ષ્યા વગેરે દોષે ન સેવવા જોઇએ, દ્યાપિ એ દેધે! સેવાયા તે સમજવુ` કે બ્રહ્મચર્ય એ નામ માત્ર રહેશે. કોઈની નિન્દા કરવાથી વસ્તુત· બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદ્ધિ પ્રાપ્ત થઈ શકતુ નથી. કામને જીતવા હાય તેા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જડવાદીએ કામની ઇચ્છાઓના તામે થાય છે અને આત્મવાદીએ કામની ઇચ્છાઓને જીતી સમભાવે આત્મધર્મ રમણતારૂપ પ્રશ્નચને પાળી શકે છે. ગૃહસ્થા ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે સ્વદ્યારાસ તાષ અને પરસ્ત્રીમૈથુનના ત્યાગ કરીને દેશત વિરામ પામી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. અવિરતિસમ્યગ્દગૃહસ્થ દેશવિરતિ બ્રહ્મચર્યની ભાવના ધારે છે પરંતુ તે કર્મના ઉદયથી દેશવિરતિ બ્રહ્મચર્યની ઈચ્છાપૂર્વક દેશવિરતિ બ્રહ્મચર્યને પાળવા સમર્થ થતા નથી. ત્યાગી સાધુઓ કામના રોધ કરીને સર્વથા બ્રહ્મચર્યને પાળવા સમર્થ થાય છે. અતિચાદિ દોષો લાગે છે તેનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને બ્રહ્મચર્યવ્રતની આરાધનામા પ્રવૃત્ત થાય છે. આ કાળમાં જૈનષ્ટિએ સાધુઓને અકુલ અને કુશીલ નિઍં થપણું છે તેથી તેવી સ્થિતિ પ્રમાણે વને સંજવલનના કષાયે જીતવા પ્રયત્ન કરી શકે છે, આ કાળમાં સાધુઓને સાગ સચમ કચ્યું છે તેથી આ કાળમાં વીતરાગ સયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્તદૃષ્ટિએ સર્વથા કામ જીતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે—એમ પ્રતિપાદ્ય છે. સાધુઓ પેાતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને રુંધવાપૂર્વક પેાતાના સાધુધમ ચેાગ્ય ઉત્સ અને અપવાદમાગ પ્રતિપાદિત ધર્મકર્મચેગમા પ્રવૃત્ત થઇ શકે છે. આ કાળમા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થા પોતાના અધિકાર પ્રમાણે અનંતાનુબંધી કષાયે જીતવાપૂર્વક અને અનંતાનુબંધી કષાયેની અભાવતાની અપેાએ નિ કષાયતાપૂર્વક Page #344 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - -- - --- -- -- -- - - - - -- - ( ૨૪૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, R વ્યાવહારિક અને ધાર્મિક કર્મગમાં પ્રવૃત્તિ કરી શકે છે. કથવાને સારાંશ એ છે કે અવિરતિસમ્યગૃષ્ટિ ગૃહસ્થને અનંતાનુબંધી કષાયના ઉપશમાદિભાવપૂર્વક ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની છે તેમજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રવર્ણ વિભાગને ગુણકર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કૃત્યમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. દેશવિરતિ ગૃહસ્થાએ અપ્રત્યાખ્યાન કષાયેના ઉપશમાદિ ભાવપૂર્વક અને પ્રત્યાખ્યાન કષાયોને નાશ કરવાની ઈચ્છાપૂર્વક ધાર્મિક કાર્યોની અને વ્યાવહારિક કાર્યોની ફરજ અદા કરવા સદા તે તે કક્ષાની ઉપશમાદિની અપેક્ષાએ નિકષાયભાવે કર્મયોગી (કાર્યગી-યિાગી) અનવું જોઈએ ઉપર કથેલા જે જે ગુણસ્થાનકને ધારણ કરનારા હોય તેઓએ વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યેની આવશ્યક ફરજોમાં સદા પ્રવૃત્ત રહેવું જોઈએ. જે જે મનુષ્ય પોતે જે જે સ્થિતિમાં છે ત્યા તે સ્વસ્થિતિ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યેની ફરજ અદા કરતો રહે છે તેથી તે નિકષાય ભાવ પ્રાપ્ત કરવાને સમર્થ થાય છે. ગૃહસ્થ અને સાધુઓ સ્વધર્મને પિતાની ફરજ માનીને અદા કરે છે તે તેથી તે અંતરથી નિર્લેપ રહેવા શકિતમાનું થાય છે. પિતપોતાના વ્યાવહારિક ધર્મકર્મચાગમાં પ્રવૃત્ત રહેનારા ગૃહસ્થ અને સાધુઓ નિકષાય ભાવની કસોટીએ ચઢીને સુવર્ણની પેઠે નિર્મલ રહી શકે છે જેમ ગૃહસ્થાને અને ત્યાગીઓને ક્રોધ માન માયા લભ કામ નિંદા અને ઇષ્યદિને ઉપશમ થતું જાય છે તેમ તેમ તેઓ વ્યાવહારિક ધર્મકર્મગમા આદર્શ પુરૂષ થતા જાય છે, તેથીજ નિકષાયતાપૂર્વક સર્વકાને તટસ્થ ભાવે સાક્ષી પૂર્વક એક ફરજ માનીને કરવામાં આવ્યાથી તેઓને ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે. ચારે વર્ણના મનુષ્ય ધર્મગ અને સ્વસ્વ ગૃહસ્થસ્થિતિ વ્યાવહારિક કૃત્યને સેવનારા હોય છે તેમાં તેઓને કદાપિ છૂટકે થવાને નથી. પરંતુ તેમા કશ્ય સારાંશ એ છે કે રજોગુણ અને તમોગુણ વિના અર્થાત્ તે તે સ્થિતિના નિ કષાય ભાવપૂર્વક તેમા તેઓ પ્રવૃત્ત રહે તે ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરી શકે અને મેક્ષમાર્ગની આરાધના થઈ શકે. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે ગૃહસ્થામાં અને ત્યાગીઓમાં ધર્મકર્મની સુધારણા વડે સ્વાધિકારે આવશ્યક કર્મચગની પ્રવૃત્તિ થયાં કરે છે અને સર્વજ્ઞાનીઓ કે જે ભૂતકાળમાં થયા, વર્તમાનકાળમાં થાય છે અને ભવિષ્યકાળમાં થશે તેઓને એક સાધ્ય-લક્ષ્યબિંદુની અપેક્ષાએ એક સરખે ઉદ્દેશ હોવાથી આગમાવિરુદ્ધપણે એક સરખી કર્મચાગની વ્યવસ્થા તેઓની ગણાય છે અને તેમા જ્ઞાનીઓની આજ્ઞા જ છે. કષાયના અભાવપૂર્વક આન્તરવિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મસાક્ષીએ તટસ્થ ભાવની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ કાર્યોની પ્રવૃત્તિમાં નિર્લેપપણું વધતું જાય છે, આતરનિર્લેપતાપૂર્વક કાર્યો કરવાથી વ્યવહારમાં વિજયી થવાય છે અને તેથી પરિણામ એ આવે છે કે પિતાના આદર્શજીવનની અસર વિશ્વ પર થતા વિશ્વના મનુષ્ય નિર્લેપભાવે કર્મચાગમાં પ્રવૃત્તિ કરે છે તથા તેથી Page #345 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ કરતાં સાધૂ દા ઉન્નત છે. ( ૨૪૧ ) સર્વ પ્રકારના ધર્માનું રક્ષતુ થાય છે. નિક્ખાય પાિમ જેમ જેમ વધતે જાય છે તેમ તેમ આવશ્યક કાર્યોંમાં વિજય પ્રાપ્ત થાય છે અને ઉપરના ગુણુસ્થાનકપર આરેણુ થવાય છે. પ્રત્યેક કર્મચાગીએ યાદ રાખવુ કે હું જે કરું છું તે મારી ફરજ છે. બાહ્યકાાંમાં મારું' તારું' કર્યાત્રિના અધિકારે પ્રશ્ન થએલ કાર્યોને મારે કરવાંજ જોઇએ. કાર્ય કરવાં એ અધિકાર પ્રમાણે પેાતાની ફરજ છે એમ માનીને અંતરથી ન્યારા રઙી કાર્ય કરવાની જરૂર છે. રાજા પોતાના અધિકાર પ્રમાણે રાજ્યકાાંની ફરજને અઢા કરે તે તે ચેગ્ય છે. શ્રી મહાવીર પ્રભુની પાટે બેસનાર એક આચાર્ય પેાતાની ફરજ પ્રમાણે જે જે કાર્યાં કરે તે ચેગ્ય જ છે અને તે તે કાર્યાં તે કરે તેમાં પેાતાની ફરજને અદ્યા કરે છે અને જો તે દિ વિસ્તરે તેા આચાર્ય પદ્મથી ભ્રષ્ટ ય છે. અતએઃ આચાયે પોતાની જો અદા કરવી અથવા પેાતાની ફરજો પ્રમાણે ન વવાની રુચિ હોય તે તે પદ્મ અન્યને સોંપી તેનાથી નિવૃત્ત થવુ. જે જે અધિકાર પ્રમાણે જે જે ાની ફરજ અટ્ઠા કરવામાં કષાયે આવીને ઉન્ના રહે તે તેના સ્પામું યુદ્ધ કરીને ક્યા૨ેશના પરાજય કરવા જોઈએ, પરન્તુ ક્તવ્યષ્ટ થવાથી એકદમ મુક્તિપદની પ્રાપ્તિ થઈ શક્તી નથી. સ્વાધિકારે સ્વસ્વાની ફરજથી ભ્રષ્ટ ચએલ મનુષ્ય સ્વયં ભ્રષ્ટ અને છે, એટલુંજ નહુિ પરંતુ તે પોતાના વિચારો અને આચારોના વાતાવરણુની અસરથી અન્યને પણ ભ્રષ્ટ કરી શકે છે; અને તેથી પાચેાના વાતાવસ્તુને તે અનેક પ્રકારે ફેલાવનારો બને છે. અતએવ ગુપ્તાની વા શુયિામાર્ગી બનવું તે કઈ રીતે ચેગ્ય નથી, એમ પ્રત્યેક મનુષ્યે આ માખતના વિચાર કરીને સાપેક્ષજ્ઞાનક્રિયાપૂર્વક પ્રવૃત્ત થવુ જોઇએ, જ્ઞાનયેગપૂર્વક નિ ક્યાચ ભાવથી કર્મચાગમાં પ્રવૃત્ત થવાથી આત્મકલ્યાણુ થાય છે અને તેથી વિશ્વસમાજપુર્ પહુ વ્યકની ફરજની સારી અસર કરી શકાય છે. આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે સર્યાંની ફરજ અદા કરવાની હોય છે તે મારે કરવી જેએ. એમાં મારે કઇ સ્પાય કરવાની જરૂર નથી વાઅહંમમતા કરવાની કંઇ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અતરી નિર્લેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્ય જ્ઞાન વિના દરેક કાર્યાની ફરજના પરિપૂર્ણ નિશ્ચય કર્યા વિના પ્રવૃત્ત થાય છે તે જે કંઈ કરવા ધારે છે તેના કરતાં અન્ય કંઈ કરે છે અને કન્ય કર્મની વ્યવસ્થાપૂર્વક સમૂચ્છિમ પચેંદ્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહ′′ કરતાં સાધુ દશા અને તગુણી ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલુંજ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થ ચેોગ્ય ધર્મકર્મની ફ્રજ અદા કરવાની છે અને સાધુ દર્દીમાં સાધુના ચર્ચ ધર્મકર્મની ફરજ અદા કરવાની હાય છે. તેનુ સ્પીકરણ ચાગદીપક ગ્રંથના પ્રાંતભાગમાં કરવામાં આવ્યું છે તેથી ત્યાંથી તે અધિકાર અવીને નિન્ય ભાવપૂર્વક વ્યાવહારિકધાર્મિક Page #346 -------------------------------------------------------------------------- ________________ (૨૪ર છે. શ્રી કર્મયોગ થ-સવિવેચન કર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને મૂળ અકષાય સ્વભાવ છે પરંતુ કષાય સ્વભાવે છે તે પરભાવપરિણતિ છે. પરભાવપરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂલધર્મથી પરાસુખ થાય છે. જેમ જેમ કષાયની મંદતા ક્ષીણ થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાયની શુદ્ધિ થતી જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકેમાં આરોહણ થતું જાય છે. આત્માના અધ્યવસાયોની શુદ્ધિ થતા ઉજવલલેશ્યાઓ પ્રકટે છે અને તેથી અશુભ પાપકર્મના સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય યાદ રાખવું કે પ્રત્યેક ક્રિયામાં પ્રવર્તતાં પિતાના આત્માને ઉજવલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપગી રહેવું. સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં ઉજવલ પરિણામથી પાપમાં લેવાવાને વખત આવતા નથી. વિશ્વમાં જેમ મેરુ પર્વત કંપાયમાન થતું નથી તેમ સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં આત્માની સમભાવ પરિણતિનું ચલાયમાનપણું ન થાય ત્યારે ખરેખરા ઉત્તમ કર્મયોગીમાં પિતાને ગણવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સાંસારિક કાર્યો ગૃહસ્થને કરવો પડે છે તેમાં કષાયભાવની ઉપશમતાપૂર્વક મગજની સમતલતા ન ખવાય એવી દશા પ્રાપ્ત કરવામાં આવે છે તેથી કર્મચાગીનું વાસ્તવિકપદ પ્રાપ્ત કરી શકાય છે. આવી સમભાવની દશા વિના કર્મચાગની પ્રવૃત્તિ એ સ્વયરને અત્યંત હાનિ પહોંચાડનારી છે એમ અજ્ઞાની અને અસમભાવી કર્મયોગીના મન આદિ રોગની પ્રવૃત્તિ પરથી સુજ્ઞોને અનુભવ આવ્યા વિના રહેશે નહિ. રાગદ્વેષ કષાયના આવેશથી પ્રારંભિત કાર્યોમાં અનેક વિઘો ઉભાં થાય છે. જેમ જે જે અધિકાર પર ફરજ માનીને કરવાનાં હોય છે તેમ તેમાં રાગદ્વેષને પરિણામ કરવાથી તે તે કાર્યમાં કંઈ ફેરફાર થતું નથી ત્યારે રાગદ્વેષ કષાય સેવવાની જરૂર શી છે? અલબત્ત કઈ પણ જરૂર નથી. તે બાબતમાં એટલું જ કહેવું પડે છે કે મગજની સમાનતા સંરક્ષીને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાના છે તે કરવાથી રાગદ્વેષને પરિણામ કરવું પડતું નથી અને તેથી રાગદ્વેષના પરિણામે જે જે કર્મ ગ્રહવા પડે છે તે ગ્રહણ કરાતાં નથી તેમજ ચિત્તની પ્રસન્નતા રહે છે અને જ્ઞાને પગની જાગૃતિમાં રહેતાં સારી રીતે કાર્યો કરી શકાય છે તેથી પરિણામે સ્વપરને લાભ-શાંતિ થાય છે. મનુષ્યને સ્વભાવજ એ હોય છે તેની કેઈ ને કોઈ કાર્યમાં કારણે પ્રવૃત્તિ તે હેય છે જ; પરંતુ જ્ઞાનપૂર્વક નિકષાય ભાવની મહત્તા તે અવધે અને તેની પ્રાપ્તિ કરે તે પૂર્વના કરતાં પિતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણું ઉન્નતિ કરી શકે અને પ્રાતે જ્ઞાનની પરિપૂર્ણરીત્યા પ્રાપ્તિ થતા તે તે દશાના અધિકારે કમગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકેએમ અપ્રમત્તસાધુદશાના જીવનાદિની અપેક્ષાએ કથવામાં આવે છે. જે જે અંશે કષાય પરિણામર્થકત થવું તે તે અશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણતિ જેમ જેમ મંદ થતી જાય તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય છે અને તે તે અંશે ઉપશમાદિ Page #347 -------------------------------------------------------------------------- ________________ 5 અહંકારથી અનેક પ્રકારના વિક્ષેપા. ( ૨૪૩ ) ભાવે આત્માના ધમ પ્રકટતા જાય છે. કષાયને પ્રકટતા સમાવવા એજ સહેજ સમાધિ છે યાને રાજયોગ સમાધિ છે. કાયાની ઉપશમતાપૂર્વક સમાધિની પ્રાપ્તિ થાય છે તેજ ખરી આત્મસમાધિ છે અને તેવી આત્મસમાધિથી આત્માની શાંતતા પ્રકટે છે અને સહેજ સુખની ખુમારી ને અનુભવસ્વાદ આવે છે. આત્મસમાધિના સુખને અનુભવસ્વાદ પ્રાપ્ત કરવા હાય તેા કષાયોના ઉપશમ કરવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઇએ, કષાયાની મંદતા કરવાથી સાંસારિક વ્યાવહારિક ધાર્મિક કાર્યાં કરવામાં વીની સ્થિરતા વધતી જાય છે અને તેથી પ્રત્યેક કાર્ય કરવામાં સાનુકૂળ પ્રસંગાને વિશેષત· પ્રાપ્ત કરી શકાય છે. લાહસુખકની પેઠે વિશ્વવન્તિ મનુષ્યને પાતાની તરફ આકર્ષવા હાય તા નિકષાય પરિશુતિની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા જોઈએ, નિષાયભાવને પ્રાપ્ત કરવા માટે જગતને નાટ્યભૂમિ સમાન અવલાવી જોઈએ અને પાતાને એક પાત્ર સમાન માનીને બાહ્યકાયક વ્યાદિક ફરજ પ્રતિ લક્ષ દેવુ જોઈએ. સાસારિક વ્યાવહારિક અને ધાર્મિક કન્યકાર્યાંમાં એક ફરજ માત્ર માનીને તે વિના થતું અહત્વ અને મમત્વ ખિલકુલ ન રહે એવા આત્મભાવ ધારણ કરવા જોઈએ. આત્મજ્ઞાની મનુષ્ય વસ્તુત: વિચારે તે તેને પેાતાના કન્યકમની જમાં ક્રોધ લાભ માન માચા કામ નિંદા અને ઈર્ષ્યા વગેરે પરિણામ સેવવાની કઇ જરૂર રહેતી નથી, ક્રોધ કર્યાંવિના પ્રત્યેક કાર્ય થઈ શકે છે અને ઊલટું પ્રત્યેક કાને સારી રીતે કરી શકાય છે. માન કર્યાંવિના પ્રવૃત્તિ કરવી, ઉપદેશ દેવા, ખાવું-પીવુ ઇત્યાદિક કાર્યો કરવાં, ક્ષાત્રધર્મનું સેવન કરવું, સેવાધર્મની ફરજ અદા કરવી વગેરે ચાલી શકે તેમ છે. ઉલટુ કન્યકાર્યમાં માન ( અહંકાર) કરવાથી અનેક વિક્ષેપા ઉભા થાય છે અને સાનુ મૂળ સચેગા પણ પ્રતિકૂળતાને પામે છે. કર્તવ્યકમ અને આત્મરમણુતા એ બેમા અહંકારથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે. પાતાના આત્માને આત્મરૂપે માનીને ખાહ્યકાર્ય કરવાની ફરજો અદા કરવા ઉપયોગ કરવામાં આવે છે તે અખાધાય છે કે માન પરિગુામને સેવવા એ એક જાતની ભ્રમણા છે. માનપરિણતિથી આ વિશ્વમા મનુષ્યોમાં પરસ્પર અનેક યુદ્ધો થયા છે થાય છે અને થશે, માન યાને અહંકાર પરિણતિથી પ્રત્યેક કાર્યની ફરજને અદા કરવામાં મલિન બુદ્ધિ સ્વાર્થ કપટ લાભ વિશ્વાસઘાત હિંસાભાવ અસત્યવાદ સ્તેયભાવ પ્રપંચ અને વૈર વગેરે દુર્ગુણા સામા આવીને ઉભા રહે છે અને જે કાર્ય · નિરભિમાનપણાથી સહેજે થાય છે તેને અશક્ય બનાવી દેવામાં આવે છે. પ્રત્યેક' મનુષ્ય સ્વસ્વાધિકાર પ્રમાણે ફરજ મજાવે એ યોગ્ય છે પરંતુ તેને અહંકાર કરવાની કઈ જરૂર -રહેતી નથી. અન્ય મનુષ્યો પોતપાતાના સ્વાધિકાર પ્રમાણે કાર્યાં કરે છે; તે તેની ફરજ ( ડયુટી ) ખજાવવાના કારણથી તે તે સ્થિતિએ યોગ્ય છે. એટલે પાતે પેાતાની સ્થિતિએ યોગ્ય છે તેથી સર્વ મનુષ્યો કર્તવ્ય ક્રૂરજ તરીકે ભિન્ન ભિન્ન કાર્યો કરતાં છતાં પણ સમાન છે; તેમ છતાં અન્ય મનુષ્યો કરતાં પેાતાના આત્માને Page #348 -------------------------------------------------------------------------- ________________ ر ( ૨૪૪ ) t ' જ્યારે ઉચ્ચ માનવામાં આવે, ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. આત્મા અને પુદ્ગલ “એ અનુ. વસ્તુત. સ્વરૂપ વિચારવામા આવે તેા અહંકાર. પરિણતિને સેવવાની, "કંઇ પણ જરૂર રહેતી નથી, ગુરુના ધર્મ છે કે શિષ્યને ભણાવવા અને શિષ્યનો ધર્મ એ છે કે નિયમપૂર્વક ગુરુની સેવા કરવી. ગુરુ પેાતાના ધર્મ પ્રમાણે શિષ્ય પ્રતિમાતાની કરજ અદા કરે છે તેમા શિષ્ય પાતાને પગે લાગે છે તેથી અહાર કરવા એવી પરિણિત સેવવાની તેને જરૂર રહેતી નથી, શિષ્ય ગુરુને વંદન કરી પગે પડવું એ તેની પાતાની ફરજ છે તેથી શિષ્યે અહંકાર કરીને ગુરુને નહિ વાંઢવા એવી તેણે માનપરિણતિ ન સેવવી, જોઈએ. ગુરુ અને શિષ્ય એ અનેએ સ્વસ્વાધિકાર પ્રમાણે વર્તવું જોઈએ, પરન્તુ માન પરિણતિ ન સેવવી જોઈએ. પેાતાને માન અર્થાત્ અહંકાર પરિણતિ ક્રમ ઉત્પન્ન થાય છે તે તેને વિચાર કરવાથી સમજાય છે. યદ્ઘિ માનપરિણતિ જણાતી હાય તા તેને શમાવવી અને ચંદ્ર માનપતિ ન થઈ હોય, અને સ્વ વ્યાધિકારપ્રવૃત્તિને કોઈ અહુંકારાથે કથે તા તેથી કન્યકાર્યની ફરજને અર્ધી કરવાથી ભ્રષ્ટ થવું નહિ તથા લાસ'જ્ઞાની ભીતિ રાખવી નહિ. ભીતિ એ વસ્તુત: આત્માના ધર્મ નથી. મનની 4 f પનાથી ભીતિ ઉદ્ભવે છે. ક્રોધ માન માયા અને લેાક્ષની પરિણતિ પોતાનામાં પ્રટી છે.કે નહિ તેના વિવેકપૂર્વક વિચાર કરવાથી ખાહુબલીએ જેમ પેાતાને માન એમ નિર્ધાયુ" તેમ સ્વયં તેના નિર્ધાર કરી શકાય છે. ક્રોધાદિક પરિણતિને સમાવવાને કન્ય ફરજ અને આત્માની શુદ્ધતાનું સાધ્યખિન્તુ એ એ ખાખતના ઉપયાગ ધારણ કરવાથી ગમે તેવા પ્રસંગે ગમે તેવા કાય પ્રસંગમા મગજની સમાનતારૂપ સમાધિ સેવી શકાય છે. વિશ્વમાં કપટ પરિણામને સેન્યા વિના પેાતાની ફરજ અદા કરવાને, અને ઉપાચાને સાધવાપૂર્વક જનસેવાની જરૂર છે; પરંતુ હૃદયમાં કપટ પરિણામને પ્રકટાવવાની, યત્ કિ ંચિત્ પણ જરૂર નથી. શ્રીપાલ રાજા અને ધવળ શેઠનું દૃષ્ટાત ખરેખર હૃદય આગળ મડું કરીને વિચારવામાં આવે તે તેથી કપટપરિણામ સેન્યાની કઈ પણ: જરૂર જણાશે નહિ. ધવળ શેઠ કપટ પરિણામ સેવીને કઇ પણુ કાર્યસિદ્ધિ કરીશકયા નહિ. શ્રીપાળ રાજા પેાતાની કર્તવ્ય ક્રૂરજને અદા કરી સ્વેષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. કુદરતનો એવા નિયમ છે કે કપટ ત્યાં ચપટ થયાવિના રહેતું નથી. અતએવ કપટ પરિણામ સેવ્યા વિના સ્વકર્તવ્યનિષ્ઠ થવું જોઈએ. આ વિશ્વમાં ખાદ્ઘજીવનમાં જીવવાની શી જરૂર છે, અને વસ્તુતઃ કઈ રીતિએ ? ” એના સંપૂર્ણ વિચાર કરવાથી નકામા લાભના પરિણામ કર્યાંવિના સ્વસ્વાધિકાર પ્રમાણે જે જે કાર્યાં, કરવાની ફરજ છે અને જે જે દશામા પેાતાના મસ્તકે જે જે ફરજો આવી પડે છે તેને તે તે” દશામાં સિદ્ધ કરી શકાય છે', ખાદ્ય જીવનને,ઉપયેગી વસ્તુઓની પ્રાપ્તિ' કરવાની જરૂર છે; પરંતુ તેથી લાભ કરવા એ કોઇ રીતે સિદ્ધ થતું નથી, જ્યારે લાભના પરિણામ સેવ્યાવિના ખાદ્યવસ્તુની પ્રવૃત્તિ કરવાથી કાઇ જાતની, સ્વપરને ' શ્રી ચૈાગ ગ્રંથ-સવિવેચન, . T 韻 ' Page #349 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી જાગૃત અને અનુપયોગી નિતિ. ( ૨૪૫ ) હાનિ થતી નથી ત્યારે લેભ પરિણામ કરવાની કઈ પણ જરૂર નથી એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. પુનઃ કથવું પડે છે કે કામપરિસ્થતિને સેવ્યા વિના આ વિશ્વમાં આનંદમય જીવનથી જીવી શકાય તેમ છે. કામપરિણતિ વિના બાહ્ય વ્યવહારમાં પ્રવર્તતા અનેક અથેંથી મુક્ત થવાય છે અને વ્યવહારસ્થિતિમાં તથા ધર્મસ્થિતિમાં પ્રગતિ કરી શકાય છે. સાચ્ચે દેશના લક્ષ્યબિંદુ પ્રતિ ઉપગ ધારીને અધિકાર પરત્વે સ્વફરજ સેવતાં ગમે તે કાર્ય પ્રસંગે કેઈની પણ નિંદા કરવાની વા કેઇની પણ ઈર્ષ્યા કરવાની જરૂર રહેતી નથી. પતે પોતાના કાર્યમાં પ્રવર્તવું જોઇએ કેઈની નિંદા અને ઈર્ષ્યા કરવાથી બાહ્ય જીવનની તથા આંતર જ્ઞાનાદિ જીવનની અંશ માત્ર પણ પ્રગતિ કરી શકાતી નથી-એમ ત્યારે અનુભવ થાય છે તે પછી નિંદા અને ઈષ્યને સેવ્યાવિના સ્વાધિકારવાળા કdયકાર્યમાં અનેક સાપેક્ષતાએ પ્રવર્તવાની જરૂર છે-એટલું લક્ષમાં રાખીને નિકવાયભાવે વ્યાવહારિક અને ધાર્મિક કર્મગ લેવો જોઈએ. • આત્મજ્ઞાની ઉપાગવડે વ્યાવહારિક અને ધાર્મિક કચેગને આદરવા શક્તિમાન થાય છે. ઉપગપૂર્વક સર્વકાર્યો કરવાથી આત્માની અને સમાજની ઉત્ક્રાંતિ કરી શકાય છે. ઉપગવિના લાભાલાભકાર્યની શક્યતા અને તેના સાધનો નિર્ણય થઈ શક્તા નથી. ઉપયોગવિના પ્રારંભિતકાર્યપ્રવૃત્તિમાં અનેક ગુપ્ત વિદને પ્રગટ થવાના હોય છે તેની પરિપ્રદ સમંજણ પડી શકતી નથી. લઘુમાં લઘુ અને મહતમાં મહત કાર્ય કરતાં પ્ર દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તત્ તત્ કાર્ય સંબધી દીર્ધદષિવડે ઉપગ કરવો જોઈએ. ઉપગી મનુષ્ય જાગ્રત છે અને કાર્યમાં પ્રવૃત્ત છતાં અનુપયોગી મનુષ્ય નિયુક્ત છે એમ અવબોધવું. વ્યાવહારિક અને ધાર્મિકની આવશ્યક્તા સ્વીકારીને આત્માની પ્રત્યેકકાર્યને રાગદ્વેષ પરિણામની મંદતાએ કર્તય ફરજને અદા કરવાની દૃષ્ટિએ તટસ્થભાવે અંતરથી ભિન્ન રહી ઉપરાપૂર્વક કરે છે. અતએ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હર્ષશોકથી વિમુક્ત રહે છે. તટસ્થભાવે કર્તવ્યફરજને માત્ર અદા કરવાની દૃષ્ટિએ પ્રત્યેક કાર્ય કરતાં કાર્ય સિદ્ધ થાય વા ન થાય તે પશુ તેથી હૃદયમાં હર્ષ વા શેકને આઘાત ન થવાથી નિર્લેપત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી આત્મોન્નતિના વિકાસક્રમમાં અગ્રિમોચ્ચે દશામા આહણ થતું જાય છે. પ્રત્યેક કાર્યને વફરજની દૃષ્ટિએ કરતાં અને તટસ્થભાવે રહેતાં બહિરદષ્ટિએ વિશ્વને દપિ પિતાને માટે આસક્તિ અવબોધાય પરનુ ઉપયેગપૂર્વક વિચા રતાં સ્વાત્માજ વનિર્લેપત્ની સાક્ષી આપી શકે–એમાં કિચિત પણ વિરોધ વા સંશય નથી. આત્મજ્ઞાની રવક્તવ્ય ફરજની દૃષ્ટિએ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મને કરતે તે વ્યાદિથી વિમુખ રહે છે. લોકસંજ્ઞા ક્યની ચાવત વાસના રહે છે તાવત્ કર્મમાં પ્રવર્ત. ને અધિકાર સંપ્રાપ્ત થતું નથી એમ માનવું એ યુક્તિયુકન છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું Page #350 -------------------------------------------------------------------------- ________________ . ( ૨૪૬ ) શ્રી યાગ અથ-સવિવેચન, હાચ તા પણ ભયવાસનાથી વિદ્યુત ન થાય ત્યાં સુધી કમ ચૂંગીપણુ પ્રાપ્ત થતુ નથી. લેાકસંજ્ઞાની વાસનાથી જે જે અશે વિમુકત થવાય છે અને જે જે અંશે તટસ્થ રહી ઉપયાગપૂર્વક કાર્ય કરી શકાય છે તે તે અંગે કાર્ય કરવામા કર્મયોગીના અધિકાર ઉચ્ચ થતા જાય છે. આવી કચેાગીની નિલે પદશા પ્રાપ્ત કરવાને અને તેની સ્થિરતા કરવાને ઉપયેગની અત્યંત આવશ્યકતા છે. જે મનુષ્ય અંતરમાં ઉપયેગપૂર્વક અપ્રમત્ત રહે છે તે માહાન્યાવહારિક ધાર્મિકકાર્યાં કરતાં અપ્રમત્ત રહી સ્વને તથા પરને લાભ સમર્પવા શક્તિમાન્ થાય છે. ઉપયાગ વિના પ્રત્યેક કાર્યમાં પ્રવતતાં ડગલેને પગલે હાનિ થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેથી પશ્ચાત્તાપન પ્રસંગ પ્રાપ્ત થાય છે; તેથી પ્રત્યેક કાર્ય કરતાં ઉપયાગથી સાવધાન રહેવુ જોઇએ. આત્મા સ્વ અને પરની દયાથી કર્મચાગમાં આગળ વધે છે. યાવિના ધર્મ નથી, દયા અને ચુતનાના પરિણામથી કર્મચાગની વિશુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. જેટલા તીર્થંકરા થયા અને જેટલા થશે તે સર્વે એમ થે છે કે એકેદ્રિયથી તે પંચદ્રિય પર્યંત સર્વ જીવા પર દયાના પરિણામ ધારણ કરવા, કાઈ જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને જીવની હિંસા કરનારની અનુમોદના કરવી નહિ. જીવની દયા અને ચુતનાની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશુદ્ધ કર્મચાગની ભૂમિકામાં ઉત્તરાત્તર ગુણસ્થાનક શ્રેણિએ રાહાય છે, દયા અને યતનાના પરિ ામ વિનાના કર્મચાગી સ્વાધિકારથી અધપતન પામે છે. જ્યાં દયાના પરિણામ નથી ત્યાં પ્રભુપ્રાપ્તિનું દ્વાર નથી. ગમે તેવા વ્યાવહારિક કર્મચાગાધિકારે નૃત્ય કરતી વખતે સ્વફ્રજ અદા કરતાં દયાના પરિણામ અને યતના તા હોવી જોઈએ. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને ધ્યાયતના તેા અવશ્ય હાય છેજ, જે આત્મજ્ઞાન-આત્મજ્ઞાન એવી અમે પાડે છે અને દૈયા તથા યતનાથી રહિત હાય છે તે આત્મજ્ઞાની થતા નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી પણ ખની શકતા નથી. આચારાંગ વગેરે સૂત્રોમાં ક્રયાસંબંધી વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યુ છે. વિશ્વમાં જ્યાં યા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતઃ અવખાધવું. દયા એજ પ્રભુના સત્યપદેશ છે, જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાયજ નહિ. ધૈયાની વૃદ્ધિ ન થાય અને હિ*સાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે યા પાળી શક્તા નથી તેથી તે દેશથી હિ"સા વિષ્ણુ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પાતાના કાર્યમાં વિશુદ્ધ રહી શક્તા નથી. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ - ધૈયા અને ચુતનાના સ્વાધિકારે આવશ્યક, કાર્ટૂની ફ્રજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે યા અને યતનાને વિશેષત. આચારમા મૂકે છે. મુનિરાજ સર્વથા 'પ્રકારે હિંસાવિરમણુ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વશાસ્ત્રોના અને સર્વ ધર્મના સાર એ છે કેઢો પાળવી; સત્યાદિ તે ાણુ અહિંસા, વ્રતરૂપ કલ્પવૃક્ષની વાડ સમાન છે. જેના હૃદયમાં LI PETEN Page #351 -------------------------------------------------------------------------- ________________ - - - - -- આત્મજ્ઞાનથી જ મુક્તિ. (૨૪૭) દયા છે તેનું હદય પ્રભુરૂપ છે અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવધવું. જે ધર્મ હિંસાનું પ્રતિપાદન કરે છે તે ધર્મ નથી પરંતુ અધર્મ છે. ધમર્થ કેઈનું રત રેડવાનું કેઈના પ્રાણ લેવાનું જે ધર્મશાસ્ત્રો ફરમાન કરે છે તે અધર્મશાસ્ત્રો છે કારણકે અનંત દયાવાન સર્વજ્ઞ પરમાત્મા દેવ કદાપિ અન્યાયી અધચ્ચે હિંસાને ઉપદેશ આપે જ નહિ. અતએ ભવ્ય મનુષ્યએ દયા અને યતનાપૂર્વક સ્વસ્વાધિકારે વ્યાવહારિક તથા ધાર્મિકર્મચાગમાં પ્રવૃત્ત થવું જોઈએ. દયા સત્ય અસ્તેય અને પ્રામાણ્યથી ગૃહસ્થોએ ગૃહસ્થ ધર્માનુસારે અને મુનિવરેએ મુનિધર્માનુસારે આત્મજ્ઞાનપૂર્વક નિર્લેપરીત્યા કર્મચેગને આદર જોઈએ. મુનિવરેએ સ્વધર્માનુસાર ધર્મકર્મ ચાગપ્રવૃત્તિ કરતાં આત્મસમાધિમાં સ્થિર થવું જોઈએ. આત્માને પરમાત્મારૂપ જાણો અને દેખો એ ખાસ સાધ્યબિંદુ ગમે તે દશામાં વિસ્મરવું ન જોઈએ. આત્મારૂપ પરમાત્માના સ્મરણમનનથી ઉત્તરોત્તર પરમાત્મસ્વરૂપને અનુભવ સાક્ષાત્કાર વધતું જાય છે. નાનાવમાં આત્મજ્ઞાન મહિમા સંબંધી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે. जानाति यः स्वयं स्वस्मिन्स्वस्वरूपं गतभ्रमः। तदेवतस्यविज्ञानं तद्वृत्तं तश्च दर्शनम् ॥ મહાત્મા સ્વયં પિતાના આત્મામાં ગતભ્રમ થઈ સ્વસ્વરૂપને જાણે છે તે જ તેનું વિનાસ છે. આત્માને અવબોધ્યા વિનાનું જે વ્યાવહારિકષ્ટિએ વિજ્ઞાન ગણાય છે તે દ્રવ્ય વિજ્ઞાન છે અને આત્માના સ્વરૂપને અવધવું તે ભાવ વિજ્ઞાન છે. આત્માના ભાવવિજ્ઞાનથી રાગદ્વેષની ઘનવાસનાની ગ્રન્થિને નાશ થાય છે. સ્વમાં સ્વનું જાણવું તેજ સત્ય વિજ્ઞાન છે તેજ તેનું વિજ્ઞાન અને તેજ ચારિત્ર તથા તેજ દર્શન અવધવું. બંધ મોક્ષનો વિવેક કરાવનાર આત્મજ્ઞાન છે. કચ્યું છે કે સ્વનાવ કુરિાઃ ચી=મઘતત smશા एतदेव जिनोद्दिष्ट सर्वस्वं चंधमोक्षयोः॥ આત્મજ્ઞાનથી મુક્તિ થાય છે, અન્યથા જન્મબંધની પરંપરા પ્રવર્યા કરે છે એજ જિનેષ્ટિ બંધ મક્ષનું સર્વરવ છે. તત્સંબંધી વિશેષ વર્ણવતા લખે છે કે– अयमात्मैवसिद्धात्मास्वशक्त्याऽपेक्षयास्वयम् । व्यक्तीमवतिसध्यान वन्हिनात्यन्तसाधितः ॥ एतदेव परं तत्त्वं ज्ञानमेतद्धि शाश्वतम् । अतोऽन्यो यः श्रुतः स्कन्धः सतदर्थ प्रपशितः॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૮ ) ! શ્રી. કમ યાગ' ગ્રંથ-વિવેચન. - अपास्यकल्पनाजालं चिदानन्दमये स्वयम् 1 यः स्वरूपेलय प्राप्तः सस्याद्रत्नत्रयास्पदम् ॥ निशेषक्लेशनिर्मुक्तममूर्तं परमाक्षरम् । निष्प्रपञ्चं व्यतीताक्ष पश्य स्वं. स्वात्मनि स्थितम् ॥ नित्यानंदमय शुद्धं चित्स्वरूपं सनातनम् । पश्यात्मनि परंज्योतिरद्वितीयमनव्ययम् ॥ यस्य हेयं न वाऽऽदेयं निःशेषं भुवनत्रयम् । उन्मीलयति विज्ञानं तस्य स्वात्यप्रकाशकम् ॥ आराध्यात्मानमेवात्मा परमात्मत्वमश्नुते । यथा भवतिवृक्षः स्वं स्वनोद्धृष्यहुताशनः ॥ इत्थ वाग्गोचरातीत भावयन्परमेष्ठिनम् । मासादयति तद्यस्मान्नभूयो विनिवर्तते ॥ A ' આ શરીરમા સ્થિતાત્મા તેજ સ્વસત્તાની અપેક્ષાએ સિદ્ધાત્મા છે. ધ્યાનરૂપ વનિવડે અત્યન્ત સાધેલા આત્મા તેજ પરમાત્મપર્યાયથી વ્યક્ત થાય છે. અતએવ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાનુ... આત્મવિજ્ઞાન જ પર તત્વ છે; આત્મજ્ઞાન શાશ્વત છે. અન્ય જે શ્રુતસ્ક ંધ અગ ઉપાંગાર્દિક છે તે આત્મજ્ઞાનાર્થે કથેલાં છે એમ અવમેધવુ, અગઉપાંગ અને ષ્ટિવાદ શ્રુતસ્કંધવડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની `પરમાત્મદશા પ્રકટાવવી એજ ખરેખરૂ તત્ત્વ છે. જે આત્મજ્ઞાની શરીરમાં રહેલા આત્માને મેહભાવ કે જેવડે રાગદ્વેષની કલ્પનારૂપ જાળ લાગી છે તેને દૂર કરીને ચિટ્ઠાન દમય એવા સ્વરૂપમાં લયને પ્રાપ્ત કરે છે અર્થાત્ નામ રૂપાદિની પનાથી ઉઠતા રાગદ્વેષના વિકલ્પાને શમાવીને આત્મસ્વરૂપમા લયલીન થઈ જાય છે તે ખરેખર જ્ઞાનદર્શન અને ચારિત્રના સ્થાનરૂપ થાય છે. નામરૂપની અહ વૃત્તિના ચેાગે ઉદ્ભવેલી રાગદ્વેષની કલ્પનાજાળને ઉચ્છેદની એ દુષ્કર કાય છે પરંતુ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મદશા પ્રતિ ઉપચેાગી બનતા જાય છે અને રાગદ્વેષ કરવાને ઈચ્છતા નથી અને રાગદ્વેષની કલ્પનાજાળને છેદીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ ખરેખર આત્મજ્ઞાન વિના ખની શકે તેમ નથી. આત્મજ્ઞાનવિના નામરૂપમાં ખૂંધાયેલી અહં વૃત્તિ ટળતી નથી. નામરૂપના ચાગે રાગ દ્વેષ કામ માયા ઇર્ષ્યા પ્રપંચ ભય લજ્જા લાભ અને વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારની માહવૃત્તિયેા ઉદ્દભવે છે. ઉત્પન્ન થનાર વૃત્તિયેનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન સ્વયમેવ ટળે છે અને તે વખતે આત્મામા આત્મસુખના વિશ્વાસ પ્રકટવાથી નામરૂપમા` સુખના વિશ્વાસે થતી અહુવૃત્તિને પાચે) સવથા નષ્ટ થઈ જાય છે, નામરૂપથી ભિન્ન એવા આત્મામા મુખ્યતાએ ઉપયાગ વહે છે તેથી તેનું પરિણામ એ આવે છે કે ઉપયાગરૂપ મહાદેવની શક્તિવડે, કલ્પનાજાળ છેદાય છે અને આત્માની Page #353 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - આત્માનું સ્વરૂપ પરમ જ્ઞાનરૂપ છે ( ૨૪૯ ). સ્વસ્વરૂપમાં લીનતા થાય છે. સંપૂર્ણ કલેશથી મુકત એવું આત્માનું સ્વરૂપ છે. ભયબ્રેષાદિ કલેશને જ્યાં ઉદય વેરાય છે ત્યા આત્માનું સ્વરૂપ વેદાતું નથી. જે વખતે કલેશવાસિત આત્મા વર્તે છે તે સમયે આત્મા પિતાના આત્મસ્વરૂપમાં નથી પણું પરભાવમા વર્તે છે એમ અવધવું. જે કલેશાદિથી મુક્ત એવું સ્વરૂપ વેદાય છે તે જ આત્મસ્વરૂપ છે. જેને ભયબ્રેષાદિ કલેશને ઉદય છે તે સ્વકીય શુદ્ધાત્મસ્વરૂપથી બહિરુ-રાગદ્વેષરૂપ સાગરના કલ્ફલેમાં અથડાતે છે એમ અવધવું. જેઓ કલેશમાં જન્મ વ્યતીત કરે છે અને નિશેષ ફ્લેશથી મુક્ત એવું આત્મસ્વરૂપ અનુભવતા નથી તેઓ આત્માનું કલેશમુક્ત શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શક્તા નથી. મૂર્તવસ્તુઓમાં કંઈ આત્મતત્વ નથી; અએવ અમૂર્ત એવું આત્માનું સ્વરૂપ સંલક્ષીને તેને અનુભવ ગ્રહવા ધ્યાનની દીર્ઘકાળપરંપરાપ્રવાહમાવને પગમા સ્થિર રહેવું જોઈએ. કલેશમા આત્માને જય વા વિજય નથી તેમજ કલેશથી કદાપિ આત્માનું સ્વરૂપ અનુભવી શકાય નહિ એવું અવબોધીને નિષ્કષાય એવું આત્મસ્વરૂપ યથાયોગ્ય પ્રાપ્ત કરવું યેગ્ય છે; મૂર્ત વસ્તુઓમાં આત્માને કંઈ પણ ધર્મ નથી એવું અવબોધીને મૂર્ત વસ્તુઓની અહંતા દૂર ત્યજવી જોઈએ. મૂર્ત વસ્તુઓ સંબંધી રાગદ્વેષના યાવત્ વિકલ્પ થયા કરે છે તાવત્ અમૂર્ત એવું આત્મસ્વરૂપ ખરેખર અનુભવસાક્ષાત્કાર થતું નથી; મૂર્તવસ્તુઓથી ભિન્ન એવું આત્મવરૂપ દવાને મૂર્તવસ્તુઓની પિલીપાર રહેલું આત્મસ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. મૂર્તવસ્તુઓ પર થતે અહંમમવાધ્યાસ દળવાની સાથે આત્માનું અમૂર્તરવરૂપઅનુભવ વેદવા ચાગ્ય થાય છે. બાહ્યજીવનની દશા એવી છે કે મૂર્તવસ્તુઓને બાહ્ય જીવન રક્ષણાર્થે ગ્રહ્યા વિના ચાલે તેમ નથી એમ અવધ્યા છતા વિશેષત અવધાવવાનું કે બાહ્ય મૂર્ત વસ્તુઓ ભલે ગ્ય પ્રમાશુમા બાહ્યજીવનના રક્ષણાર્થે લેવાય પરંતુ આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવવા માટે તે મૂર્ત વસ્તુઓ પર થતા અવૃત્તિના અધ્યાસને તે દૂર કરવો જોઈએ મૂર્ત વસ્તુઓ - મા છે તે ટળી જતી નથી પરંતુ મૂર્ત વસ્તુઓ છે તે આત્મા નથી એ ખાસ અનુભવ થવું જોઈએ. મૂર્તવસ્તુથી ભિન્ન એવું અમૂર્ત સ્વરૂપ વસ્તુત આત્માનું છે એમ અનુભવ્યા પશ્ચાત્ મૂર્ત વસ્તુઓ દ્વારા આત્મામા રતિ વા અરતિ આદિની કોઈપણ અસર ઉત્પન્ન થવા પામતી નથી. મૂર્ત વસ્તુઓમાંથી અહંવૃત્તિ વિલય પામ્યા પશ્ચાત્ મૂર્ત વસ્તુઓ કંઈ આત્માને બંધનકર્તા થઈ શકતી નથી આત્માનું મૂર્ત સ્વરૂપ અનુભવવાને માટે અમૂર્તભાવનાને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે-એમ કથવાનું તાત્યયાર્થ એ છે કે પરમાક્ષર વિનાનું જ સ્વરૂપ છે તે આત્માથી ભિન્ન છે એમ અવબોધવું. પરમાક્ષર સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે, આત્મા છે એમ વદનારા તથા શ્રદ્ધા કરનારા અનેક મનુષ્ય મળી આવે છે પરંતુ આત્માનું પરમાક્ષરફપ અનુભવનારા તે કિંચિત વિરલ ૩૨ - Page #354 -------------------------------------------------------------------------- ________________ નવા - - મા - - - મા કાયમ રામ - ૨ - - - - - - - - - - - - - - - - - - - - - નાના - ને ક - ના ( ૨૫૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, મનુષ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે આત્મજ્ઞાનીઓ પરમાક્ષરરૂપ અનાવવા માટે આત્માના પ્રદેશમાં ઊંડા ઊતરીને તલ્લીન થઈ જાય છે તેઓ અલ્પકાળમાં મનની નિર્વિકલ્પદશાએ પરમાક્ષરરૂપ અનુભવી શકે છે. જગતમાં બાહ્ય મૂર્તવસ્તુઓને અનુભવ પ્રાપ્ત કરે એ સહેલ છે પરંતુ પરમાક્ષરરૂપને અનુભવ પ્રાપ્ત કરે એ અત્યંત દુષ્કર કાર્ય છે એમ અનુભવ કરતાં અનુભવાશે. આત્માનું સ્વરૂપ પ્રપચ રહિત છે. ત્યાં અનેક પ્રકારના બાહા પ્રપંચથી સ્વાર્થની મારામારી થઈ રહી હોય છે ત્યા આત્મસ્વરૂપના અનુભવની ગંધ પણ કયાંથી હેઈ શકે ? અલબત ન હોઈ શકે. રાગદ્વેષના સદુભાવે અનેક પ્રકારના પ્રપંચ ઉદ્દભવે છે વ્યાવહારિક દશામાં ખાદ્યચક્ષુત. કઈ પ્રપંચથી જય’ વિજ્યને પ્રાપ્ત કરી શકે તે તત્સંબંધી કથવાનું કે બાહ્ય ભૌતિક જય અને વિજય તે સવમ સમાન ક્ષણિક છે અને તેથી આત્માનંદને સાક્ષાત્કાર થઈ શકતો નથી. વૃત્તિના ગે અનેક પ્રકારના પ્રપંચની પ્રવૃત્તિ પ્રગટે છે; પરંતુ પ્રપંચવૃત્તિને સેવવામા આવે છે તો કર્મને દથિકભાવજ વેદવામાં આવે છે અને એવા કર્મના દથિકભાવને જય પરાજ્ય કાલ્પનિક હેવાથી આત્મજ્ઞાની તેમાં મુંઝાતો નથી. આત્મજ્ઞાની અંતરમાં પ્રપંચવૃત્તિથી રહિત એવું આત્મસ્વરૂપ દવાને શુદ્ધોપગમાં મસ્ત રહે છે. પાંચ ઈહિ અને છઠ્ઠા મનથી ભિન્ન એવુ આત્મસ્વરૂપ છે. ઈદ્રિયેથી ભિન્ન એવુ આત્મસ્વરૂપ દવાને માટે ઇન્દ્રિયાતીત ઉપયોગથી ધ્યાન ધરવાની જરૂર છે. ઈદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપને મનન કરતાં ઈદ્રિયાતીત આત્મવરૂપની ઝાખી થાય છે તે ચેતન ! તું પિતાનું સ્વરૂપ ખરેખર પિતાના શુદ્ધોપયેગે આત્મામા દેખ. આત્મામાં આત્માનું સ્વરૂપ આત્માવડે દેખાયા બાદ અન્ય કઈ. દેખવાનું અવશેષ રહેતું નથી. આત્મજ્ઞાની સૂક્ષમ યુદ્ધોપચોગે આત્મસ્વરૂ૫ને દવા સમર્થ થાય છે. જે મહાત્માએ આત્મસ્વરૂપને દેખે છે તેઓ પરમાત્મસ્વરૂપને દેખે છેજ એમ અવધવું. આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમા જે શુદ્ધોપગે અભેદતા અનુભવે છે તે સ્વયં પરમાત્મા છે એમ અવબોધવું. આત્મજ્ઞાની નિત્યાનંદમય શુદ્ધ- ચિસ્વરૂપ સનાતન એવી જોતિ પિતાના આત્મામાં શુદ્ધ ધ્યાનદષ્ટિએ દેખે છે. હે ચેતન ! તું પિતાની સનાતન ચિસ્વરૂપ અને આનંદમય જ્યોતિને પિતાનામા દેખ. બાહ્યમાં લક્ષ દેવાથી કંઈ વળવાનું નથી. આત્મસ્વરૂપપદાર્થના જ્ઞાન વિનાનું અવશેષ પદાર્થવજ્ઞાન કદી આત્મશાંતિને અને નિત્યાનંદને સમર્પવા શક્તિમાન થતું નથી. લૌકિકેતિથી અંજાયેલા અજ્ઞ મનુષ્યો આત્માની ચિદાનંદમયોન્નતિને દેખવા સમર્થ ન બને અને તેઓની ઇચ્છા પણ ન થાય એ બનવા યોગ્ય છે, પરંતુ તેઓએ સમજવું જોઈએ કે ગુણ અને તમે ગુણથી ભરેલી ભૌતિકેન્નતિ સદા સ્થિર રહેતી નથી સ્વપ્નની પેઠે ક્ષણિક એવી ભૌતિકેન્નતિથી નિત્યાનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભૌતિકેન્નતિવાદિને તેઓના મૃત્યુ વખતે પૂછવાથી અવધાશે તેમજ ભૌતિકેન્નતિમાં સમાયેલા ક્ષણિક સુખ અને અનંત Page #355 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - --- - - - - - આત્મજ્ઞાન ક્યારે પ્રગટે ? ( ૨૫૧) દુખનો અનુભવ કરાશે. આત્મામા સ્વશુદ્ધસ્વરૂપને જે દેખે છે તેને ભૌતિકેન્નતિની શ્રદ્ધા રહેતી નથી. જો કે ભૌતિષ્પદાર્થો વિના વ્યવહાર નથી પરંતુ તેથી એમ નથી સિદ્ધ થતું કે ભૌતિકેન્નતિ એજ વાસ્તવિક ઉન્નતિ છે; ભૌતિકેન્નતિથી ભિન્ન એવી આત્મોન્નતિના નિત્યાનંદને અનુભવ થતા આત્મસ્વરૂપજ પ્રાપ્તવ્ય છે, એમ સાધ્યોપયોગમા તે લક્ષીભૂત થઈ રહે છે અને તેને તે દેખે છે. જડવાદિ જડવસ્તુઓમાં સુખની ભાવનાથી અંતે ઠગાય છે અને ફાફા મારીને થાકી જઈ હાય ! કંઈ જડમાં સુખ નથી એવા અંતે ઉદ્ગાર કાઢે છે. અદ્વિતીય અવ્યય એવું ચિદાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ વેદવું એજ આત્મજ્ઞાનિચેનું કર્તવ્ય છે. શુદ્ધ વરૂપ વેઠવાનું ક્યા છે ત્યા આત્મસુખને સાક્ષાત્કાર છે. આત્મજ્ઞાની આત્માનું શુદ્ધ સ્વરૂપ વેદનામા સ્વકર્તવ્યની પરિસમાપ્તિ ગણે છે. દુખનું વેદન એ આત્માના શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે તેથી જે વખતે દુખનું વેદના થાય છે તે વખતે આત્માનું શુદ્ધ સ્વરૂપ ખરેખર શુદ્ધોપગે વેદાતું નથી એમ અવબોધવું. અશુભ કર્મના યેગે જે કે દુખ વેદાય છે તો પણ તે વખતે આત્મજ્ઞાની દુખની વેદનાથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપને જાણે છે તેથી દુ ખ ભોગવતા સ્વરૂપને શુદ્ધોપગે સિદ્ધ કરે છે. દેહધારક કેવલીને શાતા અને અશાતા બંનેને ભેગ ઘટે છે તથાપિ તે વખતે તેઓ કેવળ જ્ઞાનવડે વશુદ્ધસ્વરૂપને જ અવધે છે. આત્મજ્ઞાનીને દુખવેદન ન વેદાય એવું છે જ્યાં સુધી તેને કર્મ છે ત્યા સુધી બન્યા વિના રહેતું નથી, પરંતુ અજ્ઞાની અને આત્મજ્ઞાનીમાં એટલે ફેર છે કે અજ્ઞાની કર્મ વેદતા સ્વશુદ્ધસ્વરૂપથી અજ્ઞાન રહે છે અને આત્મજ્ઞાની વશુદ્ધસ્વરૂપને ઉપયોગી રહે છે. મહાત્માઓ ઉપદેશે છે કે હે ભવ્ય ! તું પિતાનામાં સ્વશુદ્ધસ્વરૂપથી દેખ રે !! આત્મશુદ્ધસ્વરૂપદર્શન વિના ત્રણ કાળમાં સત્ય સુખને શેકતા થવાનો નથી એમ ખાત્રી કરીને માન ! ! ! હારા આત્મામા મોહની વાસનાઓ જે જે વર્તે છે તેને મૂળમાથી ક્ષય કરીને વાસના રહિત નિશેષ ફ્લેશ મુક્ત શુદ્ધ ચેતનનું દર્શન કર અને આત્માના શુદ્ધ સ્વરૂપની યાને પરમાત્મપદની પ્રાપ્તિ કર આત્મજ્ઞાની મુનિ સ્વકીય શુદ્ધ સ્વરૂપને દેખીને તેનું ધ્યાન ધરી કૃતકૃત્ય થાય છે. અધ્યાત્મજ્ઞાની મુનિ આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહે છે, તેને આત્મસુખની ખુમારીમાં મગ્ન રહેવું એજ ગમે છે અને તેથી તે આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહેવાય એવા આચરણને આચરે છે. આત્મજ્ઞાની મુનિની દશા ખરેખર દુનિયાથી જુદા પ્રકારની હોય છે; આત્મજ્ઞાની મુનિનું વર્તન બાહ્ય વિશ્વ મનુષ્યથી ભિન્ન પ્રકારનું હોય છે અને દૃષ્ટિ પણ આશય ભેદે ભિન્ન પ્રકારની હોય છે. જે મુનિને ત્રણ ભુવન આદેય નથી અને હેય પણ નથી અર્થાત્ ત્રણ ભુવનમાં હેય બુદ્ધિ અને આદેય બુદ્ધિ જેની નથી એવા મુનિવરને સ્વાન્ય પ્રકાશક એવું આત્મજ્ઞાન પ્રકટે છે. આવી હેયાયબુદ્ધિ વિનાની આત્મદશા પ્રાપ્ત કરવાથી આત્માનું જ્ઞાન પ્રકટે છે. જે મુનિવરે ત્રિભુવનવતી પદાર્થોમા હેય અને આદેયતાને ધારણ કરતા નથી તેઓ ત્રિભુવનબંધને Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમ ચાગ ગ્રંથસવિવેચન. ' મુક્ત થઈને પરમાત્મપદ અનુભવે છે એમ નિશ્ચયતઃ અવધવું, જેમ એક વૃક્ષથી ઘસાઈ ને અગ્નિ પ્રકટવાથી તે સ્વયં અગ્નિરૂપ બને છે તદ્દત. આત્મા સ્વય આત્માવર્ડ આત્માનુ આરાધન કરીને આત્મામાં પરમાત્મા પ્રકટાવે છે. આત્મા પેાતાનામાં ધ્યાનાર્સવર્ડ પમાત્મત્વ પ્રકટાવે છે એમ અનત તીર્થંકરાએઋષિયાએ પ્રતિપાદન કર્યું છે અને ભવિષ્યમાં અનંત તીર્થંકરા પ્રતિપાદન કરશે. આ પ્રમાણે આત્માથી પરમાત્મતાને અંતમાં તન્મયપણે ભાવીને જે પરમાત્મતા પ્રકટાવે છે તે પુન• સૌંસારમાં અવતરતા નથી. આત્માના શુા વિના અન્ય સર્વે જડ વસ્તુઓને ભૂલી જવાથી આત્મામાં સહજાનદ પ્રકટે છે. આત્માના ગુણાવડે આત્માની ઉન્નતિ થાય છે. આત્માના શુદ્ધ પાંચાને પ્રાદુર્ભાવ તે પરમાત્મપદ અભેધવું. એવા પરમાત્મપદમાં રમણતા કરવી એજ પરમાત્માના ધર્મ છે. આવુ' પરમાત્મપદ અનુભવવાથી પરમાત્મદશાના ખ્યાલ આવે છે અને તેથી ઉત્તમોત્તમ સ્વતંત્રતા પ્રકટી નીકળે છે, આત્માની પરમાત્મતા શેાધવાને માટે ખાહ્ય પ્રદેશમાં પર્યટન કરવાની કંઇ જરૂર નથી. આત્માની પરમાત્મતા પ્રકટાવવાને માટે તે અંતરમાં ખાસ શુદ્ધોપચેગ ધારણ કરવાની જરૂર છે. શરીરમા વ્યાપી રહેલા પરમાત્માની ખાસ શોધ કરવી જોઈએ, જ્યાંસુધી આત્મામાં ઉપાદાન કારણના આવિર્ભાવ થા નથી ત્યાંસુધી નિમિત્ત કારણા ઉત્તમાત્તમ મળે તેા પણ આત્માભિમુખ થઈ શકાય નહિ. આત્માની પરમાત્મતા સાધ્ય કરવાને ઉપાદાન કારણુ રુચિ ઉત્પન્ન થયા ખાઇ નિમિત્ત કારણેા ખરેખર સવળાં પરિણમે છે અને તેથી નિમિત્ત કારણની સફળતા ગણાય છે. જે આત્માર્થી જીવ હોય છે તે પેાતાના આત્માની શુદ્ધિ થાય એવા નિમિત્તોને સ્વયમેવ આચરે છે. જીવાને પરિતિભેદે અનેક પ્રકારના નિમિત્તે હોય છે, કોઈ ને કાઈ નિમિત્તકારણ ઉપકારી થાય છે અને કોઈ ને કોઈ નિમિત્ત ઉપકારી થાય છે. સર્વને એક જ કારણુ નિમિત્ત ઉપકારી થાય એવા એકાંતિક નિયમ નથી; તેથી નિમિત્ત કારણ ભેદે પરસ્પર સાધકાએ ક્લેશ કરીને આત્મવીય ને પરસ્પર હાનિ કરવામા ઉપયોગ કરવે નહિ. નિમિત્ત સાધન ભેદ્દે સાધ્યની સિદ્ધિમા અવિરાધ આવતા હોય તેા પરમાત્માની પ્રાપ્તિમા સાધકાએ સાધન ભેદ્દે ક્લેશ ન કરવા જોઈએ. આત્મકલ્યાણમા જેમ આગળ વધાય તેમ ઉપયેગ રાખીને પ્રવર્તવુ જોઈ એ. જે મહાત્મા પરમાત્માની પ્રાપ્તિ પ્રતિ ખાસ ઉપયાગ ધારણ કરે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મતા પ્રગટાવવાને માટે તરમા ઉપચેગ ધારવાથી અને વ્યવહારથી અધિકારઢશા પ્રમાણે વર્તવાથી વિશ્વપ્રતિની સ્વફરજને પણ સાધી શકાય છે. આત્મારૂપ પરમાત્માને શરીરમા શોધવા જોઈ એ. જે પરમતત્વ ચૈતન્યરૂપ ભાસે છે તે શરીરમા વ્યાપીને રહેલ છે. મહાત્માએ આત્મારૂપ દેવના સાક્ષાત્કાર કરવાને અનેક સ્થળોએ શોધ કરી પરંતુ કાઈ સ્થાને તેના સાક્ષાત્કાર થશે નહિ, તેનું કારણુ એ છે કે જ્યા આત્મારૂપ દેવ હાય નહિ એવા જડ પદાર્થાંમાં ( ૨૫૨ ) wwwwwA Page #357 -------------------------------------------------------------------------- ________________ લભ એજ પરતત્રતાની બેડી છે. ( ૨૫૩ ). શોધ. કરવાથી ચેતન તત્વ કયાથી મળી શકે ? આત્મા ત્યા રહ્યો હોય ત્યાં જ ધ્યાન, લગાવીને તેની શોધ કરી સાક્ષાત્કાર કરવો જોઈએ આત્માને સાક્ષાત્કાર થતા આત્મા સ્વયં પરમાત્મા તિ વડે પ્રકાશિત થાય છે. અજ્ઞમનુષ્ય આત્મારૂપ પરમાત્મ દેવને જડ વસ્તુઓમાં શોધે છે પરંતુ તેથી તેઓ મૃગજલ તૃષ્ણની પ્રવૃત્તિને અનુસરે છે. રેતના પિતાના આત્મારૂપ પરમાત્મવામિની શોધ માટે પ્રવૃત્તિ કરીને જણાવે છે કે चौद भुवनमां आथडी पण प्रभु न दीठा कयायरे । शरीर भीतर खोलीया तो, प्रभुजी વીરા આવે ! ચેતના પિતાના સ્વામીને શરીરમાં શોધ કરીને સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ચેતનાને સ્વપરપ્રકાશ થાય છે ત્યાજ પ્રભુજી છે. સ્વપરપ્રકાશક ચેતનાથી અભિન્ન એવા પરમાત્મા દેવ છે. જે જે અંશે ચેતનાને પ્રકાશ તે તે અશે પરમાત્માને પ્રકાશ અવબોધવો. ચેતનાને સ્વપરપ્રકાશક અનુભવ કરે એજ પરમાત્માનો સાક્ષાત્ અનુભવ અવબોધ ચેતના એજ પરમાત્માને ધર્મ છે ચેતનારૂપ પરમાત્માના ધર્મને જે જે અશે પ્રકાશ થાય છે તે તે અંગે પરમાત્માને જ સાક્ષાત્કાર થતે અધો . ચેતનાને સર્વથી પરિપૂર્ણ પ્રકાશ તેજ કેવળજ્ઞાન અવબોધવું અને એ કેવળજ્ઞાનથી અભિન્ન આત્મા એજ પરમાત્મદેવ છે એમ અનુભવ કરીને સ્વરૂપ દશામા તન્મય બની જવું એજ સત્ય ધર્મનું આચરણ જાણવું. આત્માને ગુણ તેજ સત્ય ધર્મ છે. આત્માને જે સવભાવ તેજ આત્માને સત્ય અતિધર્મ છે. તેમા જેઓ રમણતા કરે છે તેઓ સ્વહદયમાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. ધ્યાનવડે આત્માને સાક્ષાત્કાર કરે એજ પરમાત્માને અભેદપણે સાક્ષાત્કાર અધીને વિશ્વના પરતંત્ર બંધનભૂત અસદુવ્યવહારથી સૂક્ત થઇને આત્માના જ્ઞાનાદિ ગુણેને આવિર્ભાવ અને તેમા રમણુતારૂપ સદૂભૂત સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એજ મનુષ્યભવનું સાફલ્ય અવબોધવુ. આત્મસ્વચ્છ પ્રાપ્તિ સંબંધી એ ઉદ્દગારે અનુભવવા યોગ્ય છે. અવતરણ-કર્તકાર્ય પ્રવૃત્તિમાં ચિત્તશુદ્ધયર્થે અને સ્વાધિકાર નિશ્ચયાર્થે અધ્યાત્મજ્ઞાનની ઉપગિતા દર્શાવી. હવે ધર્માનુષ્ઠાનકારકેની કર્તવ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા સંબંધી ઉપાયે દર્શાવવામાં આવે છે. શોર धर्मानुष्ठानयोगेन वर्तन्ते तत्ववेदिनः। निर्लेपव्यवहारार्थ विश्वधर्मप्रवर्तकाः ॥३९॥ धर्ममार्गप्रवृत्तिस्तु शुभा स्वोन्नतिकारिका । विना प्रवृत्ति कार्यस्य सिद्धिस्तु नैव जायते ॥४०॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૪ ) 1- '' ' { L શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. अल्पदोषा महालाभा वर्तन्ते येषु कर्मसु । तद्भाविधर्मलाभार्थं कर्तव्यं कर्म सज्जनैः ॥ ४१ ॥ निवृत्तेः पूर्ण लाभे तु प्रवृत्तिस्त्यज्यते बुधैः । પ્રવૃત્તિમાર્થવાઘેન માન્યમતત્ વનુદિતઃ ॥કરી 節 '** વિવેચન—તત્ત્વવેનુિંચે એવા વિશ્વધર્મ પ્રવકા ધર્માનુષ્ઠાનયોગવડે નિલે પવ્યવહાર માટે' વતે છે. સ્વાન્નતિકારિકા અને શુભા એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઈએ. કાર્યની પ્રવૃત્તિ વિના કદાપિ કાલે કાર્યસિદ્ધિ થતી નથી. જે કાર્યોંમા અલ્પદોષો અને મહાલાભા સમાયેલા છે તેવા કાર્યું કે જે ભવિષ્યમાં ધર્મલાભાર્થે હાય તેને સજ્જનાએ ‘કરવાં જોઇએ, ધર્મ કાર્ય પ્રવૃત્તિ વા સાંસારિક કાર્યપ્રવૃત્તિ તા પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે પંડિતાએ ત્યજાય છે એવું પ્રવૃત્તિમાર્ગના પાળ્યે સ્વબુદ્ધિથી વિચારવું જોઇએ અને પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયા વિના ધાર્મિક અને વ્યાવહારિક પ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ, એ સબંધીમાં કંઇક વિશેષ વિવેચન કરવામાં આવે છે; તત્ત્વવેદિા વિશ્વમા ધર્મ પ્રવર્તાવી શકે છે. તેઓ' છ આવશ્યકાદિ ધર્માનુષ્ઠાન ચેાગવડે નિલે પવ્યવહારને માટે વર્તે છે.' જે તત્ત્વવેદિા હાય છે તે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવાને શક્તિમાન થાય છે; ધર્મ તત્ત્વવેત્તાઓ સર્વ જગજ્જવાના વ્યવહારમાં નિર્લેપતા રહે અને વિશ્વ મનુષ્યે કર્તવ્ય કાર્યો કરતાં રાગ દ્વેષના અધીન ન થાય તે માટે વિશ્વમા ધમ પ્રવર્તાવનારા ખને છે. આન્તરિક અધ્યાત્મભાવનાંવડે આન્તરિક નિલે પતા પ્રાપ્ત થતા તેની અસર વ્યાવહારિક પ્રવૃત્તિયાપર થાય છે અને તેથી અધિકાર પ્રમાણે અમુક અમુક કષાયના ઉપશમાદિભાવે તત્તઈશે નિલે પ વ્યવહાર પ્રાસ કરી શકાય છે એમ અપેક્ષાપૂર્વક અમાધવુ, વિશ્વમા નિલેષ વ્યવહાર પ્રવર્તાવવા માટે ધર્માનુષ્ઠાનવડે અર્થાત્ ધર્મપ્રવૃત્તિએ તત્ત્વજ્ઞાનીએ ધર્મ ખાધ આપનારા મને છે. આ, વિશ્વ સર્વ પ્રકારના વ્યવહારમાં નિલે ૫ રહે એવી આત્મજ્ઞાનીઓની આન્તરિક ભાવના હાય છે અને તેથી તે વિશ્વમા ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. વિશ્વધર્મ પ્રવૃત કે ખનવુ એ આન્તરિકનિલે પન્યવહાર પ્રવૃત્તિની ભાવના ખની શકે તેમ નથી. શ્રીતી કર મહારાજા પૂર્વભવમા સવિ નીવ જ શાલનલી એવી ભાવનાથી આત્માને સપૂર્ણ ભરી ઢે છે તેથી તેઓ વિશ્વધર્મ પ્રવત કાર્ત્તિ ' મહાવિશેષણાવડે સખાધાય છે. જેના હૃદયમા આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વિકસતી નથી. તે સ્થૂલવિશ્વમાં મહાપાપકારી કૃત્ય કરવાને અને કરાવવાને શિતમાન્ ખનતા નથી. તત્ત્વવેત્રંચા ધર્માનુષ્ઠાનવડે નિલે પવ્યવહારને માટે અર્થાત્ નિલે વ્યવહારની પ્રાપ્તિ માટે વર્તે છે, અન્યાને વર્તાવે છે અને નિલે પન્યવહારથી વનારાઓની અનુમાÜના કરે છે તેથી, તે આતરિકશુદ્ધભાવનાએવરે પ્રતિક્ષણ ઉચ્ચ Page #359 -------------------------------------------------------------------------- ________________ E નિલે પત્ર અને સલેપત્વ સંબધી વિવરણુ. ( ૨૫૫ ) થયા કરે છે અને તે બાહ્ય વિશ્વવતિંજનાને પણ નિલે પવ્યવહારી મનાવી ઉચ્ચ બનાવે છે, જળમાં કમળ વા છતાં જળથી નિલે પવ્યવહાર રાખે છે તāત્ આ વિશ્વમા સર્વ પ્રકારના આવશ્યક વ્યવહારને ' આચરતા છતા નિલેપ રહેવુ જોઈએ કે જેથી આત્માન્નતિની સાથે વિશ્વોન્નતિ કરવા માટે વિશ્વમા સર્વત્ર ધર્મ પ્રવર્તાવવાનુ ખની શકે. જે મનુષ્ય વ્યવહારમા રાગદ્વેષના લેપથી લેપાય છે તે મન, વચન અને કાયાની અનેક શુભ શકિતાના દુર્વ્યય કરે છે ક્રોધાદિક કાયાને શમાવવાનું ખળ પ્રાપ્ત કરવાથી અનેક પ્રકારના લૌકિક તથા લેાકેાત્તર વ્યવહારમા નિલે પતા ધારી શકાય છે. અને તેથી ''રાગી અને દ્વેષી મનુષ્યના વચ્ચમા રહી કન્યકર્મોં કરી શકાય છે અનન્તાનુષિ ક્રોધ માન માયા અને લેાભ, અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લાભ પ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લાભ અને સ’જ્વલનના ક્રોધ માન માયા અને લાભ એ સાળ પ્રકારના કા અવાધવા, મિથ્યાત્વ દશાવાળાને સેાળ ડ્રાય હાય છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અનન્તાનુબંધી કષાયના ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અન્તાનુખ ધી કષાયના અભાવની અપેક્ષાએ નિલે પ રહી વ્યકમ કરી શકે છે દેશવિરતિ ગૃહસ્થને અનન્તાનુખ ધી અને અપ્રત્યાખ્યાન કષાયને ઉપશમાદિ ભાવ હાય છે તેથી તે અનન્તાનુખ"ધી અને અપ્રત્યાખ્યાની કષાયના અભાવની અપેક્ષાએ કવ્ય કાર્યમા નિલેપ વ્યવહારને સંરક્ષી શકે છે. અનન્તાનુષંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયાના ઉપશમાદિ ભાવે તૈય્યયિકદષ્ટિએ ત્યાગી સાધુએ નિર્લેપ રહી શકે છે અને નૈૠયિકષ્ટિએ સંજ્વલન કષાયાદયે સલેપ ખની શકે છે; પરન્તુ પ્રતિક્રમણાદિ આવશ્યકરૂપ ધર્માનુષ્ઠાનવડે ત્યાગી, વ્યવહારમા કન્યકર્મો કરતા છતા નિર્લેપ રહી શકે છે. ગૃહસ્થા પણ જે જે કષાયાના અભાવે જે જે ગુણુસ્થાનકદષ્ટિએ નિર્લેપ રહેવાના હોય છે તે તે ગુણુસ્થાનકષ્ટિએ વ્યવહારમા અમુક કાચેાથી નિલે પ રહી શકે છે અને અન્યકષાયેદયથી સલેપ હોય છે, પરન્તુ પ્રતિક્રમણાદિ ધર્મક વ્યવડે પશ્ચાત્તાપાદિ પરિણામે પુનનિલેપ થઇ શકે છે એમ જૈનણુસ્થાનકગતનૈશ્ચયિકદષ્ટિએ ગૃહસ્થા અને ત્યાગીઓને નિર્લેપત્વ અને સલેપત્વ અવધવું. ગૃહસ્થા ગૃહસ્થદશા પ્રમાણે અપ્રમત્તયેાગના તરતમયેાગે નિર્લેપ રહી શકે છે અને ત્યાગીએ સાધુની દશા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયત કન્ય કાર્યાં કરતા છતા નિલેપ વ્યવહારને સાધી શકે છે. કામના પ્રમળ સસ્કારાના વેગે કષાયા અને સ સારમાં પાણિગ્રહણુ તેમજ કામના પ્રબળ સંસ્કારાના વેગાની મન્ત્રતા, સંસારમા ગૃહિણી સાથે સબ ધ બાધવાની તીવ્ર અરુચિ, અત્યાગ દશા અને ત્યાગના વિચારેાવડે ગૃહસ્થદશા અને સાધુદશા બેમાંથી કઈ દશામા રહીને નિલે ૫ વ્યવહાર સાધવા તેને નિશ્ચય કરી શકાય છે અને સ્વાધિકાર દશાના નિશ્ચય કર્યા પછી સ્વાધિકાર વ્યવહારની નિર્લેપતા માટે ધયિાવર્ડ વની . Page #360 -------------------------------------------------------------------------- ________________ ( રાપર ) શ્રી કાગ ગ્રંથ-વિવેચન. શકાય છે. જે મનુષ્ય સ્વાધિકાર દશાને નિશ્ચય કરીને નિલેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન નથી કરતો તે ખરેખર આત્મન્નિતિના માર્ગથી - ભ્રષ્ટ થાય છે. અતએવ ધર્મ કૃત્ય વડે સાંસારિક નિર્લેપ વ્યવહાર માટે અત્યંત પ્રયત્ન કરવો જોઈએ અને પશ્ચાત પરિપૂર્ણ આત્મશ્રદ્ધા ધારણ કરી સ્વાશ્રયી બનીને વર્તવું જોઈએ. જળકમળવત નિર્લેપ વ્યવહાર રાખવે એ કંઈ સામાન્ય બાબત નથી. નિલપ્રવૃત્તિ અને ધર્મ ગુરુની પરિપૂર્ણ કૃપાનિના નિર્લેપ વ્યવહારનું સ્વમ જાણવું. તત્વજ્ઞાનિયે ધર્મ કાર્યવડે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવતા છતા નિર્લેપ વ્યવહાર સંરક્ષવા અધિકારી બને છે. મનમાંથી સર્વ પ્રકારની અહંમમત્વાદિ વૃત્તિની વાસનાઓને હડસેલી મૂકવી અને નામરૂપની પ્રવૃત્તિમાં રહ્યા છતાં નામરૂપની વૃત્તિમાથી સ્વાત્માને ભિન્ન જાણી સ્વક્તવ્ય કર્મોને કરતાં આત્મામાં જેઓ મસ્ત રહે છે તે વ્યવહારમાં રહ્યા છતા નિર્લેપ રહી શકે છે. આવી દશા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી વિશ્વવ્યાપક અને સર્વ વિશ્વજીવહિતકારક એવી વિશાળ ધર્મ પ્રવૃત્તિ સેવી શકાતી નથી. મનુષ્ય તું નિલેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર, યાવત કાયા તાવત જીવનાદિ હેતુભૂત વ્યવહાર છે તેના વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી તેથી વ્યવહાર સેવ પડશે પરંતુ તેમાં નિર્લેપતા રહી એટલે સાસારિકકર્મ સંબંધથી તું ત્યારે થવાને અને મુક્ત રહેવાને. હે મનુષ્ય! નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને વનમાં જઇશ, તે પણ જ્યાં સુધી તે કામ મેહ અને મત્સરાદિ સરકારેને હઠાવ્યા નથી ત્યાંસુધી ઘાંચીની ઘાણના બળદની પેઠે જ્યારે ત્યાં તું છે. ફક્ત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિર્લેપતામાં ફેરફાર થવાને નથી. નિલેપ વ્યવહારમાં ન ચાલી શકાય તેથી તું કંટાળીને વ્યવહારને ત્યાગ કરીશ તોપણ અન્ય વ્યવહાર તે કર પડશે અને તે કર્યા વિના છૂટકે થવાનું નથી, તે તું સ્વાધિકારે જે વ્યવહારમા વર્તતે હોય તેમા નિર્લેપતા રહે એ માટે માનસિકાદિ પ્રયત્ન સેવ અને કંટાળી ના જા. સર્પની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાત તે સર્ષના વયવહારમા નિર્વિષતા રહી શકે છે તહત કર્તવ્ય કાર્યવ્યવહારમા રાગદ્વેષના અભાવે નિર્લેપતા રહી શકે છે કર્તવ્યકાર્યને નિર્લેપત્યવહાર ધારણ કરવા માટે ક્ષણે ક્ષણે નિલેપ, ઉપયોગ ધારણ કરવો જોઈએ. નિલે પવ્યવહારમાં જે જે કષા પ્રગટતા હોય તેનાં કારણે તયાસવા અને કષાને વેગ રોકવા પ્રયત્નો કરવા જોઈએ. આત્મા પિતે સર્વ કર્તવ્ય કર્મને સાક્ષીભૂત થઈને જે ઉપગે રહીને કર્તવ્ય કરે તે નિર્લેપવ્યવહારને સાધી શકે છે. સર્વવ્યવહારમાં નિલેપતા રાખે અને પશ્ચાત્ આગળ વધે–એજ કર્તવ્ય પ્રવૃત્તિના મૂલ મંત્રને લક્ષ્યમાં રાખે. સર્વ પ્રકારના વ્યવહારમાં ક ત્તાની પ્રવૃત્તિ છતા તેમાં વૃત્તિ ન રાખવી એજ નિલે પીપણું છે. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના શુભાશુભ વ્યવહારમાં શુભાશત્વને હૃદયમાં ન ધારણ કરવું એજ વ્યવહારમાં નિર્લેપત્વ અવધવું. કર્તવ્ય કાર્ય Page #361 -------------------------------------------------------------------------- ________________ ધમ પ્રવૃત્તિ કેવી હોવી જોઇએ ? ( ૨૫૭ ) પ્રવૃત્તિયેાના વ્યવહારને કરવા એ સ્વજ છે પરન્તુ તેમા શુભાશુભ રાગદ્વેષ પરિણામે લેપાવું એ કાઈ પણ રીતે ચેાગ્ય નથી એમ જ્યારે આત્મામાં પરિપૂર્ણ અનુભવ નિશ્ચય પ્રકટે છે ત્યારે નિલે પત્યવહારને આચરી શકાય છે. સેવા ધર્મના પ્રત્યેક મામા કોઈ પણ જાતની સલેપતા વિના પ્રવૃત્તિ કરવી એવા જ્યારે દૃઢનિશ્ચય કરીને વ્યવહાર સેવાય છે ત્યારે નિર્લેપ વ્યવહારમા અશે અંશે સફલતા પ્રાપ્ત થઈ શકે છે, નિલેપ વ્યવહારમાં શનૈશને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હૃદયને નિલે પ રાખવુ એટલે નિલે પપ્રવૃત્તિ સેવવી એમ અવખાધવું. આર્યાવર્તમા નિર્લેપ વ્યવહારની જ્યારે જ્યારે પ્રગતિ હોય છે ત્યારે ત્યારે આર્યાવર્ત સુખશાતિની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકે છે. નિર્લેપ વ્યવહારને માટે તત્ત્વવેદીવિશ્વધર્મ પ્રવર્તકા પ્રવર્તે છે. ધર્મ પ્રવર્તાએ આ માખત ધ્યાનમા લેઇ નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈ એ. ધર્મ માર્ગની પ્રવૃત્તિ કરવી તે કેવા પ્રકારની. કરવી તેના ઉત્તરમાં ધર્માંચાય જણાવે છે કે સ્વાન્નતિકારિકા અને શુભ એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિને સેવવી જોઈએ. જે ધમમાર્ગ પ્રવૃત્તિથી વ્યવહારમાં અને નિશ્ચયમાં સ્વન્નતિ નથી થતી તે ધર્મ પ્રવૃત્તિથી કંઈ વળી શકતું નથી. આ ભવમા જે ધમા પ્રવૃત્તિથી સ્વાન્નતિ થાય છે તેના અનુભવ ગ્રહી શકાય છે. તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને વિશ્વમનુષ્ય આદરવા આકર્ષાય છે અને આદર છે. જે ધર્મપ્રવૃત્તિથી સ્વાત્માન્નતિ અને વિશ્વોન્નતિ આ વિશ્વમાં થઇ શકતી નથી અને દાસત્વ પતત્રત્વ વગેરે ૬ ખામાંથી મુકત થઈ શકતુ નથી તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને રાજકીય ધર્મ પ્રવૃત્તિવા વિશ્વકીય ધ પ્રવૃત્તિ તરીકે વિશ્વમાં મનુષ્ય સ્વીકારવાને શક્તિમાન્ થતા નથી. જાપાન દેશના ટૉકીએ શહેરમા એક વખત સર્વધર્મની પરિષદ્ મળી હતી તેમા અનેક ધર્મના આગેવાનાએ ભાષણા આપ્યા હતાં, તે સવે લેાકેાએ સાંભળ્યું તેમા એક ાપાનીસ વિદ્વાને જાન્યુ કેએ ધર્મથી વા જે ધર્મ માર્ગ પ્રવૃત્તિથી આ વિશ્વમાં આત્માન્નતિ સમાજોન્નતિ સ ધેન્નતિ દેશૅશન્નતિ અને વિશ્વાન્નતિ થએલી દેખાય નહુિ અને પ્રવૃત્તિ માર્ગદ્વારા જે ધર્મ ગજકીયાન્નતિ વગેરે સાસારિકાન્નતિયાને કરાવી શકે નહિ તે ધર્મ ગમે તેવા હોય આ નવમા ગમે તેટલુ સુખ આપવાને કહેતા હોય પરન્તુ આ ભવમા પ્રાસબ્ય ઉન્નતિયેની પ્રાપ્તિ વિના તેના આદર કરવામા વિશ્વલાકોની પ્રીતિ થઇ શકે નડિ–સાંસારિક ઉચ્ચદંશાકારક અનેક કર્તવ્ય પ્રવૃત્તિયાને રોધક જે ધર્મ હોય છે તેને લેા આત્મભેગે પ્રાપ્ત કરવાને પ્રયત્ન કરી શકતા નથી, સાસારિક ઉન્નતિયાની સાથે સંબંધ ધરાવીને જે ધર્મ. પ્રવૃત્તિમા પ્રવતે હૈં તે વિશ્વમા દીર્ઘકાલ જીવવાને સમર્થ થાય છે વિશ્વવ્યહારમા સ્વાન્નતિ કરનારી એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઇએ. સંકુચિત થિી જે ધર્મ માર્ગ પ્રવૃત્તિ પ્રવતતી હોય અને વિશ્વમા આજીવિકાદિ હેતુઓવડે સ્વેન્શન્નતિ સાધવામાં વિદ્મમૂન ૧૩. 節 Page #362 -------------------------------------------------------------------------- ________________ ++ 趱 ( ૨૫૮ # 1 j કાનાના ો માન ઘણી રાય તે તેને જીને છે માટે વિશ્વ રાત્ર માથે શિવ સામાન્યતિ શની ની - દર્ષિકમાં શ પ્રમુદ્ધ ફે વિચિત; તુનું મન પ્રવિત્ર નથી માનીને સી ની ૫ સવમયુ નીતિને માન પ્રભુત્વને અા મ કુદ કે શ્વાનન માં ના ગ નું * છું સમથ અન પેનોને મોતીની ખ થઈને મારી વાત દ દ દ દ છે ??? નામ માં બધું મ કર્મ ક યું ક થી વધુની ચા ની મનની પાન તકનું નામ પ્રથમ સ્વાનનિકારક છે તે મીડીયમ પરમાર્થની કરી વિકી ને કે, કર માં ધાતુના છે અને તે માટે પચાશન તુ રામ અને ની દવા શિ ત અન્ય એડાવવું અને હું નાની મનુએ પતિ છે. વરિ ક લ ય ામ શ યન ધનિક મંત્રી મે ના કર એ ધમવૃત્તિ છે. પ્રથિ કફની ટી ૫ મ મ પ્રકારનું જગન ના િયું અને જો કરવી તે ધર્મોપ્રવૃત્તિ છે. ૬. હના દુધ વક માખ્ય અને કાષ્ય માત્ર ભાવનાઓને તમાં અસ્તેય અને પ્રશ્નયની ખટન ચાવી નિમા જે પ્રવૃત્તિયેા છે અને તે વિશ્વમાં મવું અનુમાન કાનિ કરી શકે છે, તેથી તે માર વ્યવહાર જીવનમાં કોઇ પાડું રીન પાક થ ના ના, વિધવની છો કે પ ગાર્દિકથી દુખી થાય કેંદ્ર તમેની વધારી સેવા કરી ને વધુ િનંદાન આપવું તે ધર્મપ્રવૃત્તિ છે. ધર્મીમનુષ્યને ગાયિકાત તુની સહાથે આપવી તે પૈક જાતની ધર્મમાર્ગ પ્રવૃત્તિ છે. ગુરુકુલ સ્થાપન કરવો એ પ્રેમપ્રવૃત્તિ છે, માયાને જુવા ગણવામાં અને અન્નદાન લીજન વગેથી તેએાની સેશમાં પ્રવૃત્ત થવુ એ પમ પ્રવૃત્તિ કારણ કે સાધુઓની ઉન્નતિ માથે અનેક ઉન્નતિયાના સમધ રહે છે. શુભ ગુરુની અને માતાપિતાદિક વડીલેાની સેવા કરવી ને ધર્મપ્રવૃત્તિ છે. પશુ અને પીએનું સY કરવું અને તેઓની હિંસા થતી અટકાવવી તે પપ્રવૃત્તિ છે. અનેક પ્રકારના જગત શ્રેય સાધક ગ્રન્થાને પ્રચાર વિશ્વમાં કરવા કરાવવા અને અનુમેદવા એ ધર્મપ્રવૃત્તિ છે. સર્વ જગતમાં આખાની ગાન્તિ પ્રસરાવનારી શક્યની પ્રવૃત્તિયામાં ભાગ લેવા એ પશુ પર પણ કારણાપેક્ષાએ ધ પ્રવૃત્તિ છે. પશુાલાએ પાંજરાપોળા દવાખાનાં અને સ્કૂલા સ્થાપન જેમ મને મિ ' Page #363 -------------------------------------------------------------------------- ________________ UR ઉત્સર્ગ અને અપવાદમાર્ગે પ્રવૃત્તિ ( ૨૫૯ ) કરવી તે ધર્મમાર્ગપ્રવૃત્તિ છે. મનુષ્યના ઉપર અનેક પ્રકારના ઉપકાર કરીને મનુષ્યના દુખમાં ભાગ લઈ તેઓને શુભ માર્ગે વાળવા અને વ્યસનથી મુક્ત કરવા એ ધર્મપ્રવૃત્તિ છે. પ્રભુના અનેક ગુણે પ્રાપ્ત કરવાને પ્રભુની ભકિત પૂજા વગેરે કરણી કરવી તે ધર્મપ્રવૃત્તિ છે, કારણ કે તેવી ધર્મમાર્ગપ્રવૃત્તિથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી અનેક પ્રકારની પ્રવૃત્તિથી પિતાનું અને વિશ્વનું શ્રેય સાધવાપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. લૌકિક ધર્મમાર્ગપ્રવૃત્તિના અનેક ભેદે છે અને કેન્સર ધર્મમાર્ગપ્રવૃતિના જ્ઞાનદર્શન ચારિત્રમય અને વીર્યાદિ અનેક ભેદે પડે છે. ગૃહસ્થ ધર્મમાર્ગપ્રવૃત્તિ અને સાધુ ધર્મમાર્ગપ્રવૃત્તિ એ બે ભેદ સર્વે ભેદેમા મુખ્ય છે. બાહ્ય ધર્મ પ્રવૃત્તિ અને આન્તરિક ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મપ્રવૃત્તિ જાણવી. મન વચન અને કાયાવડે સાધનધર્મપ્રવૃત્તિ અને સાધ્યધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મમાર્ગપ્રવૃત્તિ અવબોધવી. નિમિત્ત કારણુ ધર્મપ્રવૃત્તિ અને ઉપાદાન ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારે ધર્મપ્રવૃત્તિ અવધવી. જ્ઞાનદર્શન અને ચારિત્રની સાધુ અને ગૃહસ્થ માર્ગે વ્યવહાર અને નિશ્ચયથી ધર્મમાર્ગપ્રવૃત્તિ અવધવી. અકેક ધર્મપ્રવૃત્તિના અનેક ભેદે પડે છે. નિરપેક્ષધર્મપ્રવૃત્તિને વ્યવહાર અસત્ય છે અને સર્વ નાની સાપેક્ષતાએ ધર્મપ્રવૃત્તિને વ્યવહાર સત્ય છે. वचन निरपेक्ष व्यवहार जूठो कहो, वचन सापेक्ष व्यवहार साचो। वचन निरपेक्ष व्यव દાલસાડ ૧૪, આંટી મારી જાઈ તો ! શુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ અને અશુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ-ઈત્યાદિ ધર્મમાર્ગ પ્રવૃત્તિના અનેક ભેદો છે. જ્યારે સર્વનની સાપેક્ષતાએ અવબોધવામાં આવે છે ત્યારે ન્નતિકારકધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રત્યેક મનુષ્ય સેવી શકે છે. જ્યાસુધી અનેક ભેદવાળી ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધવામાં નથી આવતું તાવત્ ધર્મમાર્ગ પ્રવૃત્તિમા તેના અધિકારીઓના અજ્ઞાનતા અનેક પ્રકારની ભૂલે દે થાય છે. અતવ શુભ અને નૈતિકારિકા એવી ધર્મપ્રવૃત્તિને આદરવા પૂર્વે અનેક પ્રકારની ઉપર્યુકત ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવા માટે પ્રત્યેક મનુષ્ય ખાસ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ધર્મમાર્ગપ્રવૃત્તિ આદરતાં પ્રગતિમાં વડી શકાય. આગમેથી અને સાધુપુરુદ્વારા સ્વયેગ્ય શુભ પ્રવૃત્તિ કઈ કઈ છે તેને સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવો જોઈએ અને તે રન્નતિકારિકા ધર્મપ્રવૃત્તિ છે એવું અનુભવગમ્ય કરવું જોઈએ-દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ માગે વાગ્યે શુભ ધર્મપ્રવૃત્તિ કઈ છે અને અપવાદ માર્ગે શુભધર્મપ્રવૃત્તિ કઈ છે તેને પરિપૂર્ણ નિર્ણય કર જોઈએ. જે સમયે અપવાદ માર્ગે ધર્મમાર્ગપ્રવૃત્તિ કરવાની હોય છે તે સમયે જે સર્ગિકી ધર્મ પ્રવૃત્તિ કરવામા આવે તે તે શુભ અર્થાત્ કલ્યાણકારિક ગણાતી નથી, તેમજ જે સમયે ઉત્સર્ગમાર્ગે ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીને ત્યાગીના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરવાની હોય છે તત્સમયે યદિ અપવાદિક ધર્મપ્રવૃત્તિ આદરવામા આવે છે Page #364 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૦ ) શ્રી કર્મચાગ ગ્રંથસવિવેચન ' : તે તે શુભા અર્થાત્ કલ્યાણકારિકા ખાધાતી નથી. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ અને અપવાદ માગે ધર્મપ્રવૃત્તિના નિશ્ચય કરીને જે મનુષ્યા ધર્મપ્રવૃત્તિને આદરે છે તે સ્વકાર્યની સિદ્ધિ કરે છે. ધર્મમાની પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઇ શકતી નથી એમ સંવત્ર સ્વાનુભવ સાક્ષી આપે છે તેથી અન્ય પ્રમાણેા મેળવવાની જરૂર નથી. શુભ પ્રવૃત્તિ પણ અવસ્થા ભેદે અશુભ ખને છે, જે પ્રવૃત્તિ વસ્તુત. સ્વાધિકારે સ્વાન્નતિકારિકા છે તે શુભ અવધવી; પરન્તુ જે સ્વાધિકારે સ્વાન્નતિ ન કરનારી હાય- તે જગષ્ટિએ' વા શુભષ્ટિએ શુભ હાય તથાપિ સ્વમાટે તે શુભ પ્રવૃત્તિના ઉપયોગન હાવાથી તે તત્કાળે આદરવામાં તે અશુભ અખાધવી ધર્મ માર્ગ પ્રવૃત્તિયાનું દ્રવ્યક્ષેત્રકાલભાવે તેના ભૂલાફેશા કાયમ રહ્યા છતાં પરાવર્તન થયા કરે છે તેથી દ્રવ્યક્ષેત્રકાલભાવે ધર્મ માર્ગ પ્રવૃત્તિચાનું સ્વરૂપ અવમેધવાની આવશ્યકતાની સાથે તે તે પ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઇએ. આવશ્યક ધર્મ માર્ગ પ્રવૃત્તિયાને પ્રતિનિ નિયમસર' આચરીને આત્માની ઉત્ક્રાતિ કરવી જોઇએ કે જેથી સંસારમાં. સ્વપ્રગતિ સ્વાસ્તિત્વસ રક્ષક ખીજકાનુ" સદા ચિર સ્થાયિત્વ રહે, કઇ કઇ ધર્મ માર્ગ પ્રવૃત્તિયાની સ્વમાટે આવશ્યક્તા છે તેનું અભિતઃ જ્ઞાન મેળવવું. પશ્ચાત્ તેમાં પ્રવૃત્તિ કરીને. સુધારાવધારા કરવા કે' જેથી સ્વાન્નતિમાં ન્યૂનતા રહે નહીં, નિયમસર આપવાદિક કારણ વિના તેની પ્રવૃત્તિ કરવી અને આત્મશકિતયાને ખીલવવી જોઇએ, ધર્મ માર્ગ પ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થતાં કેદ્રિ ગમે વિધ્ન નડે તે તેના સાસુ થઈ સાહાય્યક સાનુકૂલશક્તિયાથી આગળ વધવું. આ પ્રમાણે પ્રતિષ્ઠિન પ્રવત વાથી ધર્મ માર્ગ પ્રવૃત્તિયેાગ્ય બની શકાશે, ધર્મ માર્ગ પ્રવૃત્તિના રણક્ષેત્રમાં શ્રીવીરપ્રભુ શ્રીહરિભદ્રસૂરિ સિદ્ધસેન દિવાકર હેમચન્દ્ર ઉપાધ્યાયજી અને વેદાન્તદર્શનીય કુમારિલ ભટ્ટ શકરાચાર્યે રામાનુજાચાર્ય અને વધુભાચાય ની પેઠે ઘુમવુ જોઇએ. - વેદાન્તવંશનીય વિવેકાનન્દ રામતીર્થની પેઠે ધર્મમાળ પ્રવૃત્તિમા ઘુમવુ' જોઇએ, ધર્મ માર્ગની સંકુચિત પ્રવૃતિયાને અનેકાન્તદૃષ્ટિવર્ડ ધર્માંના સત્ર પ્રચાર થાય એવા હેતુએ વિશાલ કરવી જોઈએ. ધમ પ્રવૃત્તિયાનાં જે-જે અંગા સઢ્યાં હોય તે તે સડેલાં અગાને સુધારવા જોઈએ; પરન્તુ ધર્મ પ્રવૃત્તિયાના માશ ન થાય એવુ' ખાસ લક્ષ્ય રાખવુ જોઈએ. ધર્મ પ્રવૃત્તિયાના આન્તર અને માહ્ય સ્વરૂપનું રહસ્ય સમજવું જોઈએ અને અન્યને અવધાવવુ જોઇએ-એવી · ધર્મ પ્રવત કોની ફરજ છે અને એ ફરજમા પ્રમત્ત થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે એ 'ખાસ'' લક્ષ્યમાં રાખવુ જોઇએ. આત્મખલ સ્ફેરવીને અને ધર્મપ્રવૃત્તિયાની પરિસ્થિતિથી વિન્ન થઈને સ સ્વાર્પણુ કરીને ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ કે જેથી ધર્મપ્રવૃત્તિથી નિર્ધારિત કાર્યની સિદ્ધિ થઈ શકે. સાપેક્ષ ષ્ટિએ ધમ પ્રવૃત્તિયાની પરસ્પર સંબધતા અવિરાધતા અને મહત્ત્વતા અવબાધવી જોઈએ કે જેથી કોઈ પણ મનુષ્ય સ્વાધિકારે જે કંઇ ધર્મ પ્રવૃતિ કરતા હાય તેને અન્ય કરતા પાતાની ધર્મપ્રવૃત્તિ હલકી ન લાગે અને તેનાથી ભ્રષ્ટ ન 95 Page #365 -------------------------------------------------------------------------- ________________ અ૫ દેશ અને મહા લાભમા આચરણ કરવું (૨૬૧ ) થઈ શકાય. પિતાના કરતા ઉચ્ચ અધિકારી મનુષ્યની ધર્મપ્રવૃત્તિ ખરેખરઉચ્ચ હાથે અને તે કરવાને પિતે લાયક ન હોય અને પિતાની ધર્મપ્રવૃત્તિ ખરેખર અન્ય કરતા લઘુ હોય પરંતુ તેમાં પ્રવૃત્ત થયા વિના આગલ વધી શકાય તેમ ન હોય અને જે સ્થિતિમાં પતે હોય તેમા તેજ આવશ્યક કર્તવ્ય તરીકે હોય તે તેને ત્યાગ કરવો તે અધર્મ છે. સ્વાધિકાર જે ગ્ય આદેય તે સ્વધર્મ પ્રવૃત્તિ છે અને તેનાથી ભિન્ન તે પરધર્મ પ્રવૃત્તિ છે. જે વિનં ર થ મચાવ૬. એને ઉપર્યુક્ત ધર્મપ્રવૃત્તિમાં અર્થ અવતારવામાં આવે છે તે સમ્યગૂ ઘટી શકે છે ધર્મમાર્ગ પ્રવૃત્તિ પર પર એક બીજાને લાભકારી અને વિશ્વસમાજ એક્યમા સાહાટ્યકારી હોવી જોઈએ એવી દૃષ્ટિએ ધર્મ પ્રવૃત્તિનું શાસ્ત્રોમા કથન કરવામા આવ્યું છે, કે જેથી સંઘ દેશ જનસમાજ, કુટુંબ અને પિંડની પ્રગતિમાં વિરોધ ન આવી શકે. ગૃહસ્થવર્ગ પ્રગતિકારક ગ્રહથધર્મ પ્રવૃત્તિમા અને સાધુધર્મપ્રગતિકારક સાધુણ્યપ્રવૃત્તિ-કઈ કઈ રીતિએ અને કયા કયા અશે પ્રગતિત્વ રહ્યું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ જરdvappએ અવધીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે જે કાર્યોમાં અલ્પદ અને મહાલા સમાયેલા હોય અને જે કાર્યો ભવિષ્યમા ધર્મલાભ માટે હોય તેને સર્જન કરવા જોઈએ. ગૃહ પ્રભુની ધૂયદીપ પુષ્પાદિથી પૂજા કરે તેમા દેષ કરતા ભાવસ્તવપ્રસંગે ઘણું લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિમા અલ્પદ અને મહાલા હોવાથી સજ્જનોએ તેવી ધર્મપ્રવૃત્તિને કરવી જોઈએ. પાપના કરતાં પુણ્ય સંવર અને નિર્જરને ભાગ ઘણે હોય તેવા કાર્યોને ગૃહએ કરવાં જોઈએ. દેવતાઓ શ્રીતીર્થકર ભગવાનને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમા અલ્પદેવ અને મહાલાભ છે. વ્યષ્ટિપર ગર૭૫રત્વે સામ્રાજ્યપર અને સંઘપરત્વે અલ્પષ અને મહાલાભ થવાને હોય તે તે કાર્યને સર્જન કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડયા હોય છે તેમા તેની દવા કરવાથી કીટકને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અલ્પદય અને મહાલાભ અવબેધ. શ્રીવિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ સાધ્વી સંઘની રક્ષા પગ તળે કચરી નાખે તેમાં પોતાને અને સંઘને અલ્પષ અને મહાલાભ જાણુ. શ્રીકાલિકાચાર્યની બેન સરસ્વતીને શ્રીઉજ્જયિની નગરીના રાજા ગદૈભિલ્લે પિતાના જનાનખાનામા નાખી તેથી શ્રી કાલિકાચા અનાર્ય દેશોમાંથી સાડીઓને (શાને) બોલાવી ગર્દભિલ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ કરાવ્યું તેવી ધર્મકાર્ય પ્રવૃત્તિમા અલ્પદેવ અને મહાલાભ અવધ. નિશીથચૂર્ણમાં એક વાત આવે છે, કેટલાક સાધુઓને ગરછ કેકા દેશમા એક પર્વતની ગુફામાં રહ્યો હતે. ગાચાર્યે સર્વ સાધુઓને ત્યાઘાદિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાનાં દ્વાર પાસે મૂ તેણે રાત્રીના ત્રણ પહેરમાં ત્રણ વાઘને દંડવડે હરયા તેમાં અપ્રદેશ અને મહાભ અવધો. બૃહકલ્પવૃત્તિ વ્યવહારવૃત્તિ નિશીથQી અને Page #366 -------------------------------------------------------------------------- ________________ ---------- અલક શ્રી મ ચૈાગ ગ્રથ-સવિવેચન, ( ૨૬૨ ) જીતકલ્પ વગેરેમા સાધુ અને સાધ્વીને અલ્પદોષો અને મહાલાભા થાય એવી ધર્મપ્રવૃત્તિયેા જણાવવામાં આવી છે. સાધુઓને એક માસમાં ત્રણ મોટી નદીએ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અલ્પદોષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુઓ અને સાધ્વીને સ્થલિ અને માત્રાની પ્રવૃત્તિને અશક્ય પરિહાર તરીકે અવાધીને ભરવરસાદમાં સ્થ`ડિલ જવાની રજા આપી છે તે પણુ અલ્પદોષ અને મહાલાભ અખાધીને આજ્ઞા આપવામા આવી છે એમ ગુરૂગમથી અમાધવું. સાધુએ અને સાવીએને અપવાદમાગે અનેક ધર્મપ્રવૃત્તિયાને આચરવાની છેદસૂત્રેામા આજ્ઞા આપવામાં આવી છે તે પણુ અલ્પદોષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સૌંદ્યયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધર્મપ્રવૃત્તિયેયમાં પદેષ અને મહાલાલ અવખાધા. રથયાત્રારૂપધર્મપ્રવૃત્તિમા અલ્પદોષ અને મહાલાભ અવધવા. અનેક જિનમદિશ બનાવવામાં અલ્પદોષ અને મહાલાલ સમજવા, આચાર્ચીને ધસ રક્ષા અને સંઘાદિ રક્ષાથે અપવાદમાગે જે જે ધર્મ કર્તન્ય પ્રવૃત્તિયાની શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે તેમાં અલ્પદોષ અને મહાલાલ સમાયલે જાણીને શાસકારાએ કરેલી છે એમ અવઞાધવું, શ્રીભદ્રબાહુસ્વામીએ સંઘની આજ્ઞા આદેય માનીને મહાપ્રાણાયામ ધ્યાનમા કંઇક ખલેલ પાડીને શ્રીસ્થલભદ્રાદિ સાધ્રુવને પૂર્વની વાચના આપી તેમા સ્વવ્યક્તિ માટે અલ્પહાનિ અને સધને મહાલાભ અવાધવા, તેમજ આપત્તિકાલે શ્રીસ ઘને જેનામાં જે શક્તિ હાય તે વાપરીને ધર્મનું રક્ષણ કરે, તત્સમી તે જે જે આજ્ઞા કરે તેમા અલ્પદોષ અને મહાલાલ અવમેધવેા. શ્રીઆચાય, પ્રભુ સ્વ ગુછીય સાધુ વગેરેનું રક્ષણ કરવા દ્રવ્યક્ષેત્રકાલભાવથી અપવાદમાર્ગે જે જે પ્રવૃત્તિયા કરે તેમા અલ્પદોષ અને મહાલાલ અવોધવા. શ્રીદેવધિ ગણિક્ષમાશ્રમણે આગમાને પુસ્તકારૂઢ કર્યાં તેમાં અલ્પદેષ અને મહાલાભ અવધવા. જો શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણે આગમાને પુસ્તકારૂઢ ન કર્યાં હોત તેા જૈનધર્મ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સાહિત્યના નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હાત તા સૂત્રેાના આશયે અવમેધવામાં ઘણી હાનિ પ્રાપ્ત થઈ શકત, પણ તેમણે અલ્પહાનિ અને મહાલાભના નિશ્ચય કરીને નવાંગા પર વૃત્તિ લખી, પ્રાયશ્વિત્તાદિ શાસ્ત્રો રચવામાં અલ્પદોષ અને મહાલાલ વખાખીને પૂર્વાચાર્યાંએ પ્રવૃત્તિ કરી હતી. ધર્મ સામ્રાજ્યના નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પદોષ અલ્પહાનિ અને મહાલાલ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જામાત્ર આંચકા ખાવા એ ધર્મના નાશ કર્યાં ખરાખર છે એવું અખાધીને ગીતાદૃષ્ટિએ ધર્માંસ રક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાએથી આચરવી; સરકારી કાયદા રચવામાં અલ્પદેષ અલ્પહાનિ અને રાજ્યશાન્તિ રાજ્ય સુવ્યવસ્થા પ્રજાપાલનાદિ અનેક લાલાને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામા—ભંડારમાં સતાડાવ્યા તેમાં અપ ઢોષ અને મહાલાલવાળી દૃષ્ટિએ એ પ્રવૃત્તિમા પ્રવૃત્ત થયા હતા એમ અવબાધવુ --- 5 ----- Page #367 -------------------------------------------------------------------------- ________________ - - - - આચારમાં ફેરફાર શામાટે થયા ? (ર૬૩ ) શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી કુમારપાલને પ્રતિબંધવામા અલ્પષ અને મહાલાભવાની પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબંધવામાં અલ્પષ અને મહાલાભકારી એવી વિચારપ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, જલ સ્થલજ પુપ બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરઘોડા ચઢાવીને સમવરણમાં નાટક પ્રવૃત્તિ ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં અલ્પષ અને મહાલાભ ખરેખર દેવતાઓ અને રાજાઓ વગેરેને થતું હોવાથી શ્રી મહાવીર પ્રભુએ એવી પ્રવૃત્તિમા મૌન સેકયું હતું અર્થાત ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિને નિષેધ કર્યો નહોતે. ધર્મોદ્ધારક મહાત્માઓએ દેશકલાનુસાર જગહિત પર અલ્પહાનિ અને મહાલાભ તેમજ વવ્યક્તિ પરત્વે અલ્પષ અ૫હાનિ અને મહાલાભ થાય એવી ધર્મપ્રવૃત્તિને ભૂતકાલમાં સેવી છે. વર્તમાનમાં તેઓ સેવે છે અને ભવિષ્યમાં તેઓ સેવશે. જગજીવનું કલ્યાણ કરનારી એવી ધર્મપ્રવૃત્તિઓ જે જે કરવામાં આવે છે તેમા અલ્પદોષ અને મહાલાભ હોય છે જ; ધર્મપ્રવૃત્તિના મૂલ ઉંડા છે એમ સૂમ ભાગમાં ઉતરવાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધર્મપ્રવૃત્તિથી અલ્પષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મપ્રવૃત્તિને સેવવા લક્ષ્ય દેવું જોઈએ, જે જે પ્રવૃત્તિથી ભૂતકાલમાં ત્યાગીઓને અને ગૃહસ્થને અલ્પષ અને મહાલાભ થયે હોય પરંતુ વર્તમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધર્મપ્રવૃત્તિથી અલ્પષ અને મહાલાભ વસ્તુત વર્તમાનમાં ન ને હાથ અને ભવિષ્યમા ન થવાને હોય તેમાં વર્તમાન અને ભવિષ્યમા અલ્પદોષ અને મહાલાભપ્રદ દષ્ટિએ સુધારાવધારે કરે જોઈએ. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની આસ્થાની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તે અલ્પદેવ અલ્પહાનિ અને મહાલાભની દૃષ્ટિએ ખરેખર શ્રીઆચાર્યોએ કરેલા છે એમ અવબોધવું. ઝાલીનું ધારણુ કરવું, રજોહરણમાં દાંડી રાખવી, રજોહરણના પટ્ટામા ચઉદ સવમ વા અમંગલિક રાખવા, તપણીઓ રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વોને ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા. ચલપટ્ટક ધારણ કરવામાં પૂર્વ કરતા કંઈ નવ્યવૃત્તિ વગેરે ધર્મસામાચારી પ્રવૃત્તિમાં સુધારાવધારો ખરેખર પૂર્વાચાર્યોએ કરેલ છેતેમાં અલ્પષ અને મહાલાભની દૃષ્ટિએ તે તે સર્વને વિચાર કર શ્રીતીર્થકરની પશ્ચાત જે જે સુવિહિત ધર્માચાર્યો વર્તમાનમા અલ્પદોષ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પષ મહા લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારવધારે કરે તે તીર્થકરની આજ્ઞાવત્ તે તે ધર્મપ્રવૃત્તિને માન આપી તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ ભૂતકાલમાં જે જે દેશમાં જે જે જેના કાથદાઓ હોય પરંતુ વર્તમાનમાં તેમાં સુધારાવધારા કરવાની જરૂર પડે છે અને અભ્યદેવ અને મહાલાભની દષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમા અલ્પષ અને મહિલાને દેખવામા આવે છે તે પ્રમાણે ધર્મસામ્રાજ્ય શાસનપ્રવૃત્તિમાં વર્તમાન અને ભવિષ્યમાં અપર Page #368 -------------------------------------------------------------------------- ________________ (૨૬૪) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, અને મહાલાભદષ્ટિએ ભૂતકાલની શાસન પ્રવૃત્તિમાં સુધારા વધારા કરવામાં આવે છે કે તવાવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધર્મપ્રવૃત્તિને પણ સર્વસંઘામ સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમા અને ભવિષ્યમાં સર્વ જનસમાજનેષ્ટિ અને રામણિ. દષ્ટિએ અનુકૂલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય.એવી ધર્મપ્રવૃત્તિને આચરવામાં આવે છે તે જ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે; રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાજનુસાર સુધારે વધારે નહિ કરી શકાય તે તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે તેવત ધર્મ સામ્રાજ્યમાં પણ અવબેધવું. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી અને શ્રીપાર્શ્વનાથના શિષ્ય શ્રી કેશીગણધર બને ભેગા થયા ત્યારે ચાર મહત્રિત અને પંચમહાત સંબંધી ધર્મવાદ શરૂ થયે તેનું સમાધાન વર્તમાનકાલીન વક્ર જડ જીવોની દશાપર-વે પંચમહાવ્રત પાલન તરીકે કરવામા આવ્યું શ્રીમહાવીર પ્રભુએ વર્તમાનકાલ - અને વર્ત માનકાલીન મનુષ્યની બુદ્ધિ શક્તિ વગેરેને ધ્યાનમાં લઈ બાવીશ તીર્થકરના સાધુઓની સમાચારી કરતાં કેટલીક ધર્મ સમાચારી ભિન્ન પ્રકારની રચી, અર્થાત સમાચારી રૂપ ધર્મપ્રવૃત્તિ ભિન.પ્રકારની કરી એમ અનુભવષ્ટિથી વિચારતા સત્ય અવબેધાશે. જ્યારે મનુષ્યને ઉપર્યુક્ત. અલ્પષ અને મહિલાભપ્રદ પ્રવૃત્તિને પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે તેઓની સંકુચિતદષ્ટિ ટળવાથી વિચારો અને આચારોમા સમ્યમ્ સુધારો થાય છે અને તેઓ અલ્પષ અને મહાલાભકારી ધર્મપ્રવૃત્તિમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવામાં જરા માત્ર આચકે ખાતા નથી અને કોઈ મનુષ્ય તેઓને સમાવવા પ્રયત્ન કરે છે તે તેથી તેઓ, ભરમાઈ જતા નથી તેમજ નિલેપ વ્યવહાર ધર્મપ્રવૃત્તિને સેવી ઉરચ- દશામાં પ્રવેશ કરે છે. વિશ્વવત સર્વજીને મોટાભાગે ધર્મને મહાલાભ આપનારી અને કંઈક અલ્પષવાળી ધર્મપ્રવૃત્તિ જે જે જણાતી હોય તો તેઓને તરતમ ભેદ વિચારો અને સ્વાધિકારે આવશ્યક ઉપગી અને અલ્પષ તથા સહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને વિવેકથી સેવવી અને સર્વનું શ્રેય કરવું. દ્રવ્યાનુયોગજ્ઞાનાભ્યાસને રંગ લાગતા આધાકમી આહાર લેતા અલ્પષ અને મહાલાભ શ્રીઆચાર્યોએ દર્શાવ્યા છે. શ્રીસદુઉપાધ્યાયે દ્રવ્યગુણુપર્યાયના રાસમા આ સબંધી 7 જ, આધારિયા રદ જ અતિ મળે ફુલ્લું મળ્યું. પરશુર વારે ફરશુ gણું ઇત્યાદિથી અલપ દેશે અને મહાલાભપ્રદ આહાર ગ્રહણુરૂપ ધર્મપ્રવૃત્તિને જણાવે છે સાધુઓ અને સાઠવીએને, વિપત્તિઆપત્તિકાલમાં અપવાદે છેદશાસ્ત્રોમાં અલ્પદોષ અને મહાલાભની જે જે પ્રવૃત્તિ, સૂચવુંવામા આવી છે તે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વ્યવહાર સત્રની વૃત્તિમાં સાધુઓને અપવાદ માર્ગે અભ્યદેવ અને મહાલાભકારી પંચમહાત્ર સંબંધી જે જે પ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે તે તે ધર્મ પ્રવૃત્તિને દર્શાવતા પૂર્વે પૂર્વાચાર્યોએ તતકાલાદિકને Page #369 -------------------------------------------------------------------------- ________________ - - - - - --- ----- -- અ૫ દેશ-ને મહાલાના દાંત* - -= =– (૨૬૫) ઘણે ખ્યાલ રાખે છે એમ તેઓના વિચારોને અભ્યાસ કરતા સમજાશે. કેટલી ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મમાર્ગની પ્રવૃત્તિ ભૂતકાલ વર્તમાન અને ભવિષ્યમાં સામાન્ય રૂપે એક સરખી રીતે લાગુ પડે છે અને કેટલીક ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મ પ્રવૃત્તિ ભૂતકાળમાં ભિન્ન પ્રકારની હોય છે, વર્તમાનમાં ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ બને છે અને ભવિષ્યમાં ભિન્ન પ્રકારની બનશે. એક પત્થરમાથી મૂર્તિ બનાવતાં શિલ્પશીને જેટલી મહેનત પડે છે તેના કરતા કરીડગુણે આત્મભેગ આપવાથી ધર્મની પ્રવૃત્તિમાં સુધારે અને નવ્યતા આણુને ધર્મપ્રવૃત્તિના ઉત્સર્ગ અને અપવાદથી આચાર્યો પૂર્ણજ્ઞાતા અને છે; તેજ તેઓ ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુઓ અને સાદવીઓની પ્રગતિ કરવાને શક્તિમાન થાય છે અન્યથા અવનતિ કરવાને તેઓ શક્તિમાન થાય છે. અહીતિ વગેરે પ્રાયશ્ચિતાદિ પ્રતિપાદક ધર્મશાસ્ત્રોમાં અલ્પષ અલ્પહાનિ અને મહાલાભ થાય એવી ફષ્ટિએ પ્રાયશ્ચિત્ત પ્રવૃત્તિનું પ્રતિપાદન કરવામા આવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં જે જે ચાતુર્વર્ણવ્યવસ્થા સંરક્ષક કાયદાઓ તે તે કોલે લખવામાં આવ્યા છે તેમાં તે તે કાલના અનુસાર ગ્રન્થકાએ અલ્પદેવ અને મહાલાભની દષ્ટિને આગલ કરીને તે તે કાયદાઓ રચેલા છે એમ અવબોધવું. પ્રત્યેક ગ્રન્થ સ્વબુદ્ધચનુસાર આજુબાજુના દ્રવ્યત્રકાલાદિકને બનેલા વાતાવરણના પ્રસંગાદિથી અલ્પ દેવ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને કરી શકે છે અને આદરી શકે છે. આજુબાજુનું વિચારવાતાવરણ અને આજુબાજુની પરિસ્થિતિને અનુસરો નિવૃત્ત્વનુસારે અમુક અમુકકાલે ધર્મપ્રવર્તક ખરેખર અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને ઉપદેશ છે ગૃહસ્થના અધિકાર પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી અલ્પષ અને મહાલાભ થાય એવી વર્તમાનમા ધર્મપ્રવૃતિ સેવવાની હોય છે. સાધુઓને સાધુધર્માધિકાર પ્રમાણે વ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગ અને અપવાદથી ભવિષ્યમા મહાલાભકારી એવી પ્રવૃત્તિને વર્તમાનમાં સેવવી પડે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અલ્પષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય છે. શ્રીવાસ્વામી દુક્કલના વખતમાં શ્રાવકેને અન્ય દેશમાં લઈ ગયા અને પુરુષોને સમૂડ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા ત્યાં તેમની અલ્પષ અને મહાલાભદાયક ધર્મ પ્રવૃત્તિ અવધવી. શ્રીસંભૂતિવિજયજીએ સ્થૂલભદ્રને વેશ્યાને ઘેર ચેમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને સિંહની ગુફામાં માથું કરવાની આજ્ઞા આપી, એક સાધુને કુપના કંઠ પર ચોમાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સર્પના બિલ પર ચોમાસું કરવાની આજ્ઞા આપી; તેમાં તેમણે અપષ અને મહાલાભ અવબંધીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રીવૃતવાદી ગોવાલીઓની આગળ નાચ્યા હતા અને શ્રી કપિલકેવલી પાસે ચેરેની આગળ નાગ્યા અને ગાયા ૪૪ Page #370 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) શ્રી મયાગ ગ્રંથ-સવિવેચન. S હતા. તે પ્રવૃત્તિમાં તેમણે અપદેષ અલ્પાનિ અને મહાલાલ દેખ્યા હતા. લાજરાજાના સમયમાં અમુક આચાય ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભાજરાજાના જીનાવેલા વ્યાકરણમાં દોષો દેખાડવાથી તેમને પકડવાની બાજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાર્ય શ્રી ધનપાલ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા. પશ્ચાત્ પાનના ટોપલામાં સ'તાઈને ગુર્જર ભૂમિમા આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અલ્પ દોષ અને મહાલાભ સેન્યા હતા એમ અવમેધવુ. એક મુનિરાજ એક - નગરની મહાર દેવીના મંદિરમાં કાઉસગ્ગયાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને ઘાલી અને દ્વાર - અ ધ કરાજ્યું, પ્રાતકાલમાં પેાતાની સાધુની ભક્ત રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યાં. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઢી તેથી તેના હાવભાવથી મુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુના વેષ દેવી પાસેના દીવાથી માળી નાખ્યું અને પેતે નગ્ન થઈ રહ્યા. પ્રાતઃકાલમા રાજાએ આવી હજારા લાકોની સમક્ષ મન્દિરના દ્વાર ઉઘડાવ્યાં તે તેમાંથી નગ્ન મનુષ્ય મળી આવ્યા; તેથી સાધુના વેષ વિનાના મનુષ્યને દેખવાથી લેાકેામાં ધર્મની હેલના થઈ નહિ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવાધવા. જો તે વખતે તે સાધુએ ત્રિમા સાધુના વેષ ખાળી ભસ્મ કરી નાખ્યો ન હેાત તે! તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય લાકોની સાધુપરથી શ્રદ્ધા ઉઠી જાત; માટે તેણે અલ્પદોષ અને મહાલાભકારક પ્રવૃત્તિ સેવી એમ અવમાધવુ. આ ખપુટાચાર્યે સાધુના ઇર્ષાળુઓની જે દશા કરી તેમા તે પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવધવા,- શ્રીમુનિસુવ્રતસ્વામી સિદ્ધપુરથી વિહાર કરીને ભચમા રાત્રિમાં ગયા અને ત્યાં પાતાના પૂર્વભવના મિત્ર ઘેાડાને પ્રતિખાધ આપ્યા, તેમા અલ્પ દોષ અને મહાલાભદાયક પ્રવૃતિ અવમાધવી. ધમ`પ્રવૃત્તિ વા અન્ય કાઇક લૈાકિક વ્યાવહવારિક પ્રવૃત્તિમા અલ્પદોષ અલ્પહાનિ અને મહાલાલના વિચાર કરવામા આવે છે. અસ્પૃહાનિકર અને-,સ્વ તથા જગતની વિશેષ શ્રેયસ્કરનારી કાર્ય પ્રવૃત્તિ આદરવી એ વિશ્વમા વિવેકદૃષ્ટિમહત્ત્વ અવમાંધવું. ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધ પ્રવૃત્તિયા દર્શાવવામા આવી છે અને તેમાં સાવદ્યમિશ્રત્વ રહેલ હાય છે; છતા પરિણામે તે ધર્મપ્રવૃતિ આત્માનતિના શિખરે રાહતા પગથીયાં સમાન કચેલી હાવાંથી ગૃહસ્થાને આવશ્યકપણે તે આદરવાયાગ્ય થાય છે. આગમામાં કહેલી ધર્મ પ્રવૃત્તિયાથી સ્વાધિકાર પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ગુણી અંની શકે છે. અતએવ તે તે ધર્મપ્રવૃત્તિયા સેવવાયેાગ્ય હાય અને તે સેવવાની ફરજ અકસ્માત્ પેાતાના શીષ પર આવી પડે એવી જે જે ધર્મપ્રવૃત્તિયા હોય તેનું · પરિપૂર્ણ સ્વરૂપ અવાધીને અકસ્માતરૂપ આવશ્યકતા અવખાધીને તેની પ્રવૃત્તિ સેવવી. કેટલીક ધર્મપ્રવૃત્તિયા એકદમ અકસ્માત્ સાધુ અને ગૃહસ્થાના શીર્ષ પર આવી પડે છે તો તે સર્વ પ્રકારની અન્ય પ્રવૃત્તિને ગાણુપદ આપી—તેને અમુક સમય પર્યન્ત મુખ્યપણે * wwwww 1 Page #371 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - “R -------—------—વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ - - - - --- ( ર૬૭). સેવવી પડે છે. જે જે ધર્મપ્રવૃત્તિ સેવતાં અતિચારાદિ દે લાગ્યા હોય છે તેઓનું અંગ્ધ કરી ત્યાં પ્રતિક્રમણ કરવું પડે છે. ગૃહસ્થ લૌકિક કર્મપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ સેવંતાં જે જે દેશે કરે છે તેનું તેઓ પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણ કરીને તે તે દેને નિવારી શકે છે. અલ્પષ અને મહાલાભકારી એવી આવશ્યક ધર્મપ્રવૃત્તિને સેવવાથી આત્માની શક્તિને વિકસિત કરવામાં આવે છે. અને તેથી અન્ય મનુષ્યનું શ્રેય સાધી શકે છે એમ પરિપૂર્ણ અનુભવ કરવામાં આવશે તે પરિપૂર્ણ દઢનિશ્ચયતા ધર્મપ્રવૃત્તિ સેવી શકાશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો ગૃહસ્થદશામા દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદમાર્ગે સ્વલૌકિક કમદિકની સાથે સંબંધમાં રહ્યા છતાં અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને સેવી શકે છે. આપત્તિકાલમ તેઓ સ્વંસ્થિતિના અનુસાર ધર્મપ્રવૃત્તિને સેવી શકે છે અને આપત્તિકાલમા આપત્તિકાલીન ધર્મ પ્રવૃત્તિને માન આપવામા આવે છે તે વખતે જે ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ સેવવા પ્રયત્ન કરવામા આવે છે તે અસ્થાને અને અલ્પલાભ તથા મહાહાનિકર્તા સ્વપર માટે થાય છે એમ અવબોધવુ. મનુસ્મૃતિ વગેરે વેદાન્ત ધમનુયાયીઓના ગ્રન્થમા બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેને આપત્તિકાલીનધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ધર્મપ્રવૃત્તિ છે તે આચાર કિયારૂપ છે અને તે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ભિન્ન ભિન્માધિકારી જીવને ભિન્નભિપણે હેવાથી તેઓમાં ફેરફાર થાય એમા કંઈ આશ્ચર્ય નથી; તેમા અલ્પષ અને મહાલાભપ્રદ– ખરેખર વર્તમાનમાં અને ભવિષ્યમાં હોવું જોઈએ. બાહ્ય આજીવિકાદિ પ્રવૃત્તિઓથી અવિરૂદ્ધ અબાધક એવી ધર્મપ્રવૃત્તિને બ્રાહ્મણ ક્ષત્રિય વૈદિક ગૃહસ્થ મનુષ્ય સેવી શકે છે. તેથી તેઓ ગૃહસંસારમાં આજીવિકાદિ સાધનથી સંપન્ન રહીને જનસમાજ સંઘ અને દેશની પ્રગતિકારક ધર્મપ્રવૃત્તિને મન વાણી અને કાયાશૈકી સેવી શકે છે. પાઠશાળા બેડીંગો ગુરૂકુલે અને અનેક પ્રગતિકારક કેન્ફરન્સો વગે મા સંસારવ્યવહારમાં આજીવિકાંદિથી પ્રવૃત્તિયુક્ત રહીને ગૃહસ્થમનુષ્યો ભાગ લઈ શકે છે એમ અવધવું. ધર્મશાસ્ત્રસાહિત્યસંરક્ષક તથા વર્ધક ધર્મપ્રવૃત્તિ, સાધુ સાઠવી શ્રાવક અને શ્રાવિકા વર્ધક ધર્મ પ્રવૃત્તિ ધર્મપ્રભાવના પ્રવૃત્તિ જ્ઞાનાચારપ્રવૃત્તિ, દર્શનાચારધર્મપ્રવૃત્તિ, ચારિત્રધર્મપ્રવૃત્તિ, તધિર્મપ્રવૃત્તિ અને વીર્યધર્મપ્રવૃત્તિ, શાસ્ત્ર શ્રવણધર્મપ્રવૃતિ, ધર્મગ્રન્થાતેયાસંપ્રવૃત્તિ, ધર્મોત્સવપ્રવૃત્તિ, દેશવિરતિધર્મપ્રવૃત્તિ, સર્વવિરતિધર્મપ્રવૃત્તિ, ધર્મગ્રંથવાચનપ્રવૃત્તિ, દેવગુફસેવાભક્તપ્રવૃત્તિ, સાધમિકસેવાપ્રવૃતિ, સર્વજીવરક્ષાપ્રવૃત્તિ, દયાપ્રવૃત્તિ, દાન પ્રવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ, આપત્તિકાલ ધર્મપ્રવૃત્તિ વાદધર્મપ્રવૃતિ, ધર્મપ્રચારક પ્રવૃત્તિ, વિહાર ધર્મપ્રવૃત્તિ. આહારધર્મપ્રવૃત્તિ, પડાવશ્યક પ્રવૃત્તિ, દેવગુરૂદનપ્રવૃત્તિ, સ્થાવરતીર્થયાત્રાપ્રવૃત્તિ, જંગમતીર્થયાત્રાપ્રવૃત્તિ, ગુરૂયાત્રાપ્રવૃત્તિ, પુસ્તકપ્રચારકપ્રવૃત્તિ. યમપ્રવૃત્તિ, નિયમ પ્રવૃત્તિ. Page #372 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ( ૨૬૮). - બી કોમ -સવજન, આસનપ્રવૃત્તિ, પ્રાણાયામપ્રવૃત્તિ, પ્રત્યાકારવૃત્તિ, પારપ્રવૃત્તિ, થાનપ્રવૃતિ, સમાધિ પ્રવૃત્તિ, વયાવૃત્યધર્મપ્રવૃત્તિ, ત્રિીભાવના પ્રવૃત્તિ, પ્રભાવનાપ્રવૃત્તિ, મધ્યકળાવનામgતિ કરે ઉભાવના પ્રવૃત્તિ દ્વારપ્રવૃત્તિ, આગગારપ્રવૃત્તિ, વિપ્રવૃત્તિ, પારકા, દેશદ્વારપ્રવૃત્તિ, નીતિપ્રવૃત્તિ, પ્રાણાયમનિ, સત્યપ્રવૃતિ, પ્રાયનિપ્રવૃત્તિ હામત્તિ , સાધર્મિક વાત્સલ્યપ્રવૃત્તિ, વ્યવહારશુદ્ધિપ્રવૃત્તિ, જ્ઞાનપ્રવૃત્તિ અન્ય કંપાવવાની પ્રવૃત્તિ ધર્મના સર્વાગની મંરક્ષા તથા પ્રગતિપ્રવૃત્તિ, સર્વજીનીઅવિપ્રવૃત્તિ, ઉરમાર્ગ પ્રવૃત્તિ, અપવાદમાર્ગપ્રવૃત્તિ, દિવ્યોત્રકાલાવઃ ધર્મપ્રવૃત્તિ, રવાથીધર્મપ્રવૃત્તિ, પરાશ થીધર્મપ્રવૃત્તિ, વ્યધિર્મપ્રવૃત્તિ, સમણિધર્મપ્રવૃત્તિ, બાલવીર્ય પ્રવૃત્તિ, પંડિતથી વૃત્તિ અને અપ્રમત્તધર્મપ્રવૃત્તિ ઈત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિ હોય છે તેમાં પ્રત્યેકનું વર્ણન કરતા અન્ય એક ગ્રન્થ બની જાય અતએ તેઓને નામનિદેશે માત્ર ત્ર કરવામાં આવ્યું છે. દેવગુરૂધર્મની આરાધક પ્રવૃત્તિને અત્યન્ત સેવવાની જરૂર છે. સાપુ અને સાવી એ બે અને આગની આરાધન પ્રવૃત્તિ રાદા સેવવા વ્ય છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુવર્ગને ગૃહસ્થાએ કદાપિ નાશ ન થાય એવી પ્રવૃત્તિ સેવી જોઈએ. ચતુવિધ સંઘવ્યવસ્થાની પ્રવૃત્તિ વિના ધર્મનું અસ્તિત્વ રહી શકાતું નથી અએવ ચતુવિધ સંઘવ્યવસ્થા અને તેની પ્રગતિ કરવામાં ગૃહસ્થવર્ગે સર્વ પ્રકારને ભેગ આપ જોઈએ. સાધુઓ કરતાં ઉપાધ્યાય અને ઉપાધ્યાય કરનાં આચાર્યનું મહત્વ વિશેષ છે અને તીર્થકરની ગાદી પર આચાર્ય હોય છે; અતએ ગમે તેવા આ ગે આચાર્યનું સંરક્ષણ કરવું તેઅલ્પદેવ અને મહાલાભકારી એવી ઉત્સર્ગ અને અપવાદમાર્ગની પ્રવૃત્તિથી આચાર્યાદિનું અસ્તિત્વ અને પ્રગતિ થાય એવી રીતે ઉપયોગ ધારણ કરે. જેમ જેમ ઉત્તમ પદવિશિષ્ટ સાધુઓ હોય તેમ તેમ તેઓની સેવા પ્રવૃત્તિમાં અલ્પષ અને માલાભાઇ દૃષ્ટિએ પ્રવર્તવું જોઈએ. વર્તમાનકાલમા આચાર્યને તીર્થંકર પટ્ટના મવામી માનીને તેમની આજ્ઞાનુસાર વર્તવું જોઈએ કે જેથી શ્રમણ સંઘાદિની તેઓ સુવ્યવસ્થા રાખી શકે. ત્યાગીઓ વિના ધર્મનું સંરક્ષણ અને ધર્મને ઉદ્ધાર થઈ શકતો નથી એવુ સર્વજ્ઞનું વચન છે; અએવ ત્યાગી શ્રમણુસંઘની ભક્તિથી કદાપિ ભગ્ન પરિણમવાળા થવું નહિ. પ્રત્યેક ધર્મની પ્રગતિમા ત્યાગીવર્ગો જેટલા આભગ સમપ્ય છે તેટલા અન્યોએ સમપ્ય નથી; અએવ ધર્મની પ્રગતિમાં ત્યાગી સાધુવર્ગને આગલ કરી તેની પાછળ ગમન કરવું જોઈએ. મહમદ પયગંબરે અલ્પષ અને મહાલાભની દષ્ટિએ ધર્મયુદ્ધને સ્વીકાર કર્યો એમ જે કથાય છે તેમાં જે કંઈ સત્ય હોય તેને સાપેક્ષદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. શંકરાચાર્યો સ્વમયનુસાર અલ્પષ અને મહિલાભ પ્રવૃત્તિદષ્ટિએ વેદધર્મનો ઉદ્ધાર કરવા જેને અને બૌદ્ધોના સામા પડી ધમચારેની ચારે વર્ણમા વ્યવસ્થા તેઓની સ્થિતિ પ્રમાણે કરી હતી. કુમારિક રામાનુજ અને વલ્લભાચાર્યે કેટલીક બાબતૈમ સ્વધર્મ પ્રચારવામાં અને સ્થાપવામાં Page #373 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - i કઈ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી ? (૨૬૯ ). ~~ ~~~ ~ ~~ ~~~~ ~ ~ ~ ~~ ~ અલ્પષ મહાલાપ્રવૃત્તિ દષ્ટિએ ધર્મોપદેશ દીધું હતું. ધર્મના પ્રવર્તકે અલ્પષ મહાલાભપ્રદણિદ્વારા ક્ષેત્રકલાનુસારે તત્સમયવતી મનુષ્યની દશા અવેલેકીને ધર્મ પ્રવૃત્તિમા પ્રવૃત્ત થાય છે. સમ્યગુણિમાનું જ્યારે સમ્યગુણિયેગે અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને વિચાર કરી શકે છે ત્યારે મિથ્યાષ્ટિમાન મિથ્યાદયનુસારે અલ્પષ અને મહાલાભને વિચાર કરી તેની પ્રવૃત્તિ કરી શકે છે. સમ્યગ્દષ્ટિએ નિર્ધારિત અને મિથ્યાદયા નિર્ધારિત અલ્પષ અને મહાલાભ પ્રવૃતિનું સ્થૂલવિશ્વમાં કેવું રૂપ આવે છે તે અનુભવવાની જરૂર રહે છે. જે ધર્મની પ્રવૃત્તિથી વ્યષ્ટિ અને સમષ્ટિને સર્વ પ્રકારની પ્રગતિને વિશેષ લાર્મ મળે અને મહાલાભની અપેક્ષાએ અલ્પષ અને અલ્પહાનિ જોગવવી પડે તે ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવામાં અન્ય ધર્મો કરતા વિશેષ આત્મગ પ અને અઅન્ય એકદેશીય ધર્મોની પ્રગતિમાં જે આત્મવીર્ય ફેરવે તેના કરતાં કાલાનુસાર સર્વેને પહોંચી વળીને અત્યંત આત્મવીર્ય ફેરવીને ધર્મની સર્વ વ્યાપકતાથે પ્રગતિ કરવી કે જેથી વિશ્વની સર્વથા પ્રગતિ થાય. રજોગુણ અને તમોગુણધર્મ માનનારાઓ રજોગુણ અને તમોગુણુવાળા ધર્મના પ્રચારાર્થે જે જે અલ્પષ અને મહાલાભપ્રદ દષ્ટિએ પ્રવૃત્તિ કરે તેના કરતાં પણ તેમની સ્પર્ધામાં ટકી રહીને તેમના પર જ્ય મેળવી શકાય એવી અલ્પષ અને મહાલાભપ્રદદષ્ટિએ ધર્મપ્રવૃત્તિ કરીને સાત્વિક ગુણવિશિષ્ટ ધર્મની સર્વત્ર સ્થાપના ચિરસ્થાપિતા તથા પ્રગતિ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં અલ્પષ અને મહલાભ સર્વત્ર સર્વથા સર્વ મનુષ્યને મળે અને મહાહાનિ થતી અટકે અને ભવિષ્યમાં પશ્ચાત્તાપ અને દુખપાત્ર ન થવું પડે. સામાજિક પ્રિત્ય, સંઘ પ્રિયત્ન અને દેશ પ્રિયત્ન આદિ પ્રાપ્ત કરવાની સાથે ધર્મપ્રવર્તકેએ અને ધમરાધકેએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. જે ધર્મપ્રવર્તકે સર્વજનહિતકાર અને કસેવા પ્રવૃત્તિ વડે સર્વને પ્રિય થઈ પડતા નથી તેઓ ધર્મમાં અન્ય મનુષ્યને આકર્ષી શકતા નથી. અલ્પષપૂર્વક મહાલાભપ્રદ સન્નતિકાધર્મપ્રવૃત્તિમાં અન્ય મનુષ્ય સજાય એવી ધર્મપ્રભાવનાદિ પ્રવૃત્તિમા ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્ત થવાની જરૂર રહે છે સમાજસેવા કુટુંબસેવા દેશસેવા રાજ્યસેવા આદિ અનેક સેવાધર્મપ્રવર્તક સૂત્રે ઉપદેશે અને આચારવડે ધર્મ. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં સંપ્રતિ પ્રવર્તી, પ્રવૃત્તિ માર્ગીઓને ધર્મ પ્રતિ પ્રેમ આપી શકાય છે. સાંસારિક લાભની સાથે ધાર્મિક લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનારા સાસારિક મનુષ્ય હોય છે એવું વ્યવહારદક્ષેએ લક્ષ્ય અને ધર્મપ્રવૃતિમાં પ્રવૃત્ત થવું જોઈએ આવશ્યક સાનુકૂળ વિશ્વજીવનવ્યવહાર પ્રવૃત્તિમાર્ગની સાથે ગૃહસ્થ મનુષ્ય આવશ્યક સાનુકુલધર્મ જીવનવ્યવહારમાં પ્રવૃતિ કરી શકે એવી સ્વાભાવિક સ્થિતિ છે, અને તે બાબતની આવશ્યક ધર્મપ્રવૃતિ માટે લક્ષ્ય દેવાની ખાસ જરૂર છે ધર્મના સૂક્ષ્મ તત્તનું રહસ્ય અબેધાવવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્તવાની આવશ્યકતાને ધર્મગુરુઓએ સ્વીકારી. Page #374 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૨૭૦) શ્રી કર્મચાગ ગ્રથ-સવિવેચન. ~ ~ ~ ~~ ~ ~~~~~~~~ ~~~ ~~~ ~ ~ ~ આલસ્યવિકથા વગેરે દેને ત્યાગ કરીને ધર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાજકીય પ્રગતિ, વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રગતિની સાથે ગૃહસ્થ મનુએ ધર્મપ્રવૃત્તિની એવી રીતે અપ્રમાદશાએ પ્રગતિ કરવી , જોઈએ કે જેથી મૃત્યુ ગમે તે વખતે આવીને ઉભું રહે તેપણ ધર્મ પ્રવૃત્તિ માટે સતેષ રહે અને જરા માત્ર ખેદ ન રહે વ્યવહારનયની અપેક્ષાએ અલ્પ અલ્પહાનિ અને પુયસંવરનિર્જરાદિની મહાલાભવાની પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુંકત વિચારનું કથન કરવામાં આવ્યું છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અલ્પષ અને મહિલાભપ્રદ આંતરિક ધર્મવૃત્તિ દ્વારા ઉપર્યુકત વ્યાવહારિકનેક્ત બાહ્યવરૂપ અવબોધવું કે જેથી એકાન્તનયંપ્રવૃત્તિ ન થઈ શકે. વ્યવહાર અને નિશ્ચયનયથી બાહ્યધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ અવધીને અભિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને આચરવી જોઈએ કે જેથી સ્વપ્રવૃત્તિ નિવૃત્તિમાં આગળ વધી શકાય. આ બાબતને નિર્ણય કરીને એવી” અંચલ પિવૃતિ કરવી કે હું તથા િવ ા સાઇથોનિ એ સૂત્રને સંચારમાં મૂકયું ગાણુ શકાય. અલ્પષ અને મહાલાભપ્રદ વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ સંબંધી જેટલું લખવામાં આવે તેટલું જૂન છે. પ્રવૃત્તિમાર્ગથી પ્રવૃત્તિની આવશ્યકદશા જ્યાંસુધી છે ત્યાસુધી પ્રવૃત્તિ કર્યા વિના રહી શકાય તેમ નથી, અએવ પરિપૂર્ણ નિવૃત્તિની દેશાઓ ન પહેચાય તાવત્ પ્રવૃત્તિને સેવવાની જરૂર છે. પૂર્ણનિgૉ પ્રારા પ્રવૃત્તિવાને પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થએ તે જ્ઞાનીઓ વડે પ્રવૃત્તિ, ત્યજાય છે ત્રદશગુસ્થાનપર્યત સગી કેવલીને વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંઘસ્થાપન પ્રવૃત્તિ આહાર પ્રવૃત્તિ, વિહાર પ્રવૃત્તિ વગેરે ધર્મે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેઓ વ્યવહારનયાનુસારે બાહ્ય વર્તનને ચલાવે છે. અપવાદે નિશિ વિહારાદિ પ્રવૃત્તિને તેઓ કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ શ્રી સર્વ કેવલી જ્યારે ધર્મવ્યાખ્યાન આહારદિ પ્રવૃત્તિને આચરે છે તે અન્ય મનુષ્યને આચરવી પડે તેમ કહેવાનું શું? અથત કંઈ નહિ. પ્રવૃત્તિમાન ભાવ્યતા રિતે એ પ્રમાણે જે સ્થન કર્યું છે તે વારંવાર વિચારવા અને અનુભવ કરીને નિર્ણ કરવાગ્ય છે. પ્રારબ્ધ કર્માનુસાર સર્વજ્ઞ તીર્થકરોને ઉપદેશદાનપ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિ સેવવી પડે છે તે અને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું ? કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તે પણ પ્રારબ્ધ કર્મોનુસાર તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનને શ્રેય માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધમર્થ ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી જ yો વિના સૂત્ર કથિત કરજે પૈકી ઘણી ફરજોમાથી વિમુક્ત થઈ શકાય છે જે Page #375 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - i આતરવૃત્તિથી ક ય કરવાં ( ૨૭૧ ) - ~~~~~~~~-~- ~~~ ~ ~ -~~- ~મનુષ્ય આવશ્યક ધમ્ય પ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્યાધીન થાય છે તેઓ અબ્રસ્ત શ્રણ બનીને અવનતિમા પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધય્યપ્રવૃત્તિને ત્યાગ ક્યથી પતિત દશા પરતંત્ર દશા અને સ્વાચ્છન્ધદશાની પ્રાપ્તિ થાય છે. અતએ ધમ્યપ્રવૃત્તિને સ્વાધિકારદશા પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ, તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પળે સ્વબુદ્ધિથી અનુભવવું જોઈએ. લોકિક પ્રવૃત્તિ અને કેત્તરપ્રવૃત્તિ એ બને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાં સુધી અધિકાર છે ત્યાંસુધી તે પ્રવૃત્તિ સેવવી જોઈએ. તે મનુષ્ય! તે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી હારી આન્નતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવ્યા કર!! એમા અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ માર્ગ પ્રગતિમા આગળ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સગી કેવલીને વિહારાદિકમા કાયિકગ પ્રત્યયી હિંસા લાગે છે તેથી તેમને કાગ હિંસા કર્મ લાગે છે છતા તેઓ મહાનિર્જરારૂપ લાભને પ્રાપ્ત કરે છે. અવતરણ–રવાધિકારગે આત્મજ્ઞાનીઓ કૌંચકર્મને કેવી આન્તરવૃત્યાદિથી કરે છે તે જણાવે છે. કો नेदं कृतं मयेत्येवं निरहंबुद्धितो बुधाः । प्राप्ताधिकारयोगेन वर्तन्ते प्राप्तकर्मसु ॥ ४३ ॥ स्वाधिकारे सदोष वा निर्दोषं कर्म यद्भवेत् । कर्तव्यं स्वाधिकारेण निर्मलज्ञानयोगतः ॥ ४४ ॥ लाभालाभविवेकेन स्वान्यशर्मप्रसाधकम् । देशकालानुसारेण कर्तव्यं धर्म्यकर्म तत् ॥ १५ ॥ , વિવેચન–બાથી અમુક કાર્ય વ્યવહારથી કર્યું, પરંતુ નિવૃત્તિથી પંડિતે મેં આ નથી કર્યું એવી દશાથી પ્રાપ્તાધિકાર વેગવડ પ્રાસકાર્યોમાં વર્તે છે. સવાધિકાર સદેવ કર્મ હોય વા નિર્દોષ કર્મ હોય પરંતુ તે સ્વાધિકારવડે નિર્મલ જ્ઞાનથી કરવા છે લાભાલાભ વિવેકવડે સ્વાન્યસુખપ્રસાધક એવું દેશકાલાનુસારે ધર્મે કર્મ કરવા એચ છે. આત્મજ્ઞાનીઓ નિરહંવૃત્તિથી આ કાર્ય મેં કહ્યું એમ માનતા નથી. અમુક કાર્યને Page #376 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - -- -- - - - - - - ------- - - --- --- - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૨૭૨ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. વ્યવહારથી કર્યા છતાં નિરહંવૃત્તિથી તેઓ મેં આ નથી કર્યું એમ અતરમાં . માને છે. પ્રાપ્તાધિકાર વેગે પ્રાપ્ત કર્તવ્યકોમાં જ્ઞાનીઓ નિરહંવૃત્તિથી વર્તે છે એ તેમની સામાન્ય ઉચ્ચતા નથી–પરંતુ વિશેષ પ્રકારે ઉગ્રતા છે. પ્રાસકાર્યોમાં હું ને મહારૂં એવી દશાથી મુક્ત થઈને વ્યવહારાધિકાને જેઓ બજાવે છે. એવા કર્મ ગીઓ આ વિશ્વમાં વિરલા હોય છે. તેઓ સર્વ કાર્યો કરવા છતા પણ અતરથી અકર્તા છે તેમજ તેઓ સર્વ કાર્યો કરતા છતા પણ અસ્થિ છે. તેઓ ભક્તા છતાં અભેગી છે, તેઓ વક્તા છતાં અવક્તા છે, તેઓ સર્વ બાહ્ય સંબંધમાં વ્યવહારથી છતાં નિશ્ચયથી નિર્લેપ છે એમ અવધવું. કોઈપણ કાર્ય મેં કર્યું એ અન્તરમાં અધ્યાસ પ્રકટતા તેનું કર્તાપણું પોતાનામા આપાય છે અને તેથી અહંવૃત્તિ પ્રકટતાં અન્તરથી બાહ્ય, વસ્તુઓની સાથે સંબંધ છતાં અન્તરથી અપ્રતિબદ્ધત્વ ન રહેતા રાગદ્વેષની વૃત્તિચેના દાસ થવું પડે છે. આ વિશ્વમાં અને જ્ઞાનખેલ તે એ છે કે પ્રાપ્ત કર્તવ્યમાં પ્રવૃત્તિયુકત થયા છતા તેમાં કર્તા તાપણું અન્તરથી ન માનવું. પંચેન્ટિની પ્રવૃત્તિમા અન્તરથી નિરહંવૃત્તિત્વ ધારને વર્તવું એ કંઈ સામાન્ય વાત નથી. આત્માની સાક્ષીએ દરરેજ થતી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં હું કર્તા એ ભાવ ન આવે ત્યારે અવબેધવું કે નિરહંવૃત્તિથી કર્તવ્ય કર્મપ્રવૃત્તિ થયા કરે છે. કેઈ પણ કાર્ય કરતાં તેની અસિદ્ધિ થતા શેક પ્રક્ટ ત્યાસુધી વા કાર્યસિદ્ધિ પ્રકટે ત્યાસુધી તે તે કોની સાથે કર્તવાહંવૃત્તિને સંબંધ છે એમ અવધવું. નિરહંવૃત્તિથી કાર્યપ્રવૃત્તિ થતાં તે ફરજોની દષ્ટિએ અનેક પ્રસંગોના અનુસારે થાય છે એમ અવધવું અને તેમાં કર્તવાભિમાન ન હોવાથી કદિ સલેપ થવાતું નથી એમ અવધવું. નિરહંવૃત્તિથી આવશ્યક ધમ્યકર્તવ્ય કરવાથી આત્મા પિતાના મૂલધર્મમાં રમણતા કરી શકે છે અને તે અન્તરના ભાવવડે કર્તાહર્તા બની શક્તિ નથી. આ ઉપર એક લૌકિક વેદાન્તીઓની વિદતી છે કે એક વખત કૃષ્ણની રાણીઓ નદીની પેલી પાર રહેલા એક તપસ્વીને ભોજન કરાવવા માટે જવાની હતી, પરંતુ નદીમાં પાણીનું પૂર જેરથી વહેતું હતું, તેથી નદીને ઉતરી પેલી પાર જવાની કેઈની હિમ્મત ચાલી નહિ. તેથી આ બાબતને શ્રીકૃષ્ણને ઉપાય પૂછળ્યો શ્રીકૃષ્ણે કહ્યું કે તમે નદી પાસે જઈ એમ કશે કે કૃણ જે બાલબ્રહ્મચારી હોય તે યમુના! માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કથી પાર ઉતરવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીની પેલી પાર જઈ તપસ્વીને ભેજન કરાવ્યું. તપસ્વીને જોજન કરાવ્યા બાદ કૃષ્ણની સ્ત્રીઓએ તપસ્વીને નદીની પાર ઉતરવાને ઉપાય પૂછયો. તપસ્વીએ જણાવ્યું કે “નદીને એમ પ્રાર્થો કે તપસ્વી જે અનાહારી અભુકત હેય તે નદી તમે માર્ગ આપે.” કૃષ્ણની રાણીઓએ નદીની એ પ્રમાણે પ્રાર્થના કરતા નદીએ માર્ગ આખ્યો અને કૃષ્ણની રાણીઓ મહેલમાં આવી. તેમના મનમાં આ Page #377 -------------------------------------------------------------------------- ________________ - ------ --- - ---- સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કવું. (૨૭૩) બાબતનું આશ્ચર્ય થયું. તેમની દષ્ટિએ કૃષ્ણ બ્રહ્મચારી ન હતા અને તપવી અનાહારી (ઉપવાસી) નહતું તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતને ખુલાસે પૂક્યો આત્મજ્ઞાની ઋષિએ જણાવ્યું કે જેના મનમાં ભેગ ભેગવતા આસક્તિભાવ અહંભાવ નથી તે તે ભેગી છતા અભેગી છે અને જે આહાથી અભેગી છતા કામના આસક્ત અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તે તે કેઈ કારણે બાહ્યથી અભેગી છતા અન્તરથી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભજન કરતે હોય પરંતુ તેના મનમાં જે આસક્તિ, અહંવૃત્તિ નથી તે તે ઉપવાસી છે-ઈચ્છાને રાધ કર એ તપ છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઈચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે સુધા વગેરેથી તપાવે તેપણુ તપ નથી. આ પ્રમાણે ઋષિને બોધ સાભળી રાણીઓ ખુશ થઈ ગઈ. આ વાર્તા પરથી ફક્ત સાર એટલે લેવાને છે કે કર્તવાહંવૃત્તિ, કામના, આસક્તિ, ઈચ્છા વગેરે વૃત્તિ વિના બાહ્યનું તંભેક્તાપણું તે આધ્યાત્મિક દષ્ટિએ અક્ત અભક્તાપણું છે એમ અવબોધવુ કર્તા ભેસ્તાપણાની વૃત્તિ ટળી જતા સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યો કરતા આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીને સમ્યગદષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે. વેદાન્તીઓમાં પ્રસિદ્ધ જનકવિદેહીમા સર્વ પ્રકારની રાજકીય પ્રવૃત્તિનું ક્ત ભક્તાપણું હોવા છતા આધ્યાત્મિકદષ્ટિએ તે અક્ત અભક્તા હતો એમ નૈઋયિકદષ્ટિએ દર્શાવ્યું છે. સ્યાદ્વાદષ્ટિએ ચતુર્થ ગુણસ્થાનકથી અંશે અંશે નિરહંવૃત્તિથી કતાં ભેકતાપણું છતા અકર્તાપણું અને અભક્તાપણું સ્વીકારવામાં આવ્યું છે. નિશ્ચયષ્ટિએ વિચારવામાં આવે તે પર જડ વસ્તુઓને ર્તા લેતા આત્મા નથી. જડવસ્તુઓમાં જડનું કર્તુત્વ છે અને આત્મામાં આત્માનું કર્તવ છે જડેવસ્તુઓને કર્તા આત્મા નથી અને આત્માને કર્તા જડ નથી. જડવસ્તુઓ ત્રણ કલમા ચેતનત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમા જડત્વને પામતે નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોમાં આત્મા પિતે નિમિત્તકારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માનવો એ કઈ પણ રીતે ચોગ્ય નથી. અન્ય જડ વસ્તુઓનો કર્તા આત્મા નથી છતા અન્ય જડવસ્તુઓના કર્તાહર્તા તરીકે આત્માને અર્થાત્ પિતાને માન એ એક જાતની ભ્રાન્તિ છે એ જ્યારે આત્મામા દઢ નિશ્ચય થાય છે ત્યારે અહંકર્તા અહંકતા ઈત્યાદિ જે પરવસ્તુઓના કર્તાપણવિષે દઢ અહ વાધ્યાસે પડી ગયેલા હોય છે તે ટળવા માગે છે. હું પત્ત પ્રભાવ, g૪ તેમ તેમ જ, તેમ તેમ અજ્ઞાની રે, ના કાર્યને ઘા (ઉપાધ્યાયજી). પરવસ્તુઓના કર્તાપણાની અડત્વબુદ્ધિથી આત્માની નિર્લેપતા રહી શકતી નથી પભાવના કર્તાપણુને પિતાનામા આપ ન કર જોઈએ. આવશ્યક કર્તવ્ય ફરજ તરીકે જે જે દશામાં સ્થિતિ હેય ને તે દશાના સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને અનેક કાણેએ કરવા પડે છે; પરન્તુ તેમાં મેં આ કર્યું Page #378 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ~-~ ~- ~-- - ---- ( ૨૭૪) શ્રી કર્મયોગ સંજ્ઞવિવેચન ~ ~ વગેરે અહંવાધ્યાસ કરવા એ કઈ પણ રીતે એગ્ય નથી. હું તો તુ માં, શું , શુદ્ધિ રતા અનુમ, # વિમાણે ગુજરાત રાષિars (શ્રી યશોવિજય ઉપાધ્યાય) હું અર્થાત્ આત્મા અને અર્થાત્ પર છું અને એહ પરભાવ તે હરે છે; અન્ય તે હું છું તે પરભાવ છે એમ પરાગદ્વેષાદિક પરિણામરૂપ પરભાવમાં અહં મમત્વની કલ્પનાના સંબંધથી આત્મા જ્ઞાનદર્શનચારિત્રગુણમય છે, છતાં પરભાવરૂપ જડતાને અનુભવ કરે છે અને સ્વાત્માની શુદ્ધજ્ઞાનાદિક શુદ્ધિને વિચાર વિવેક કરી શક્તા નથી, આત્માના શુદ્ધ ધર્મના ઉપગમાં રહી અહંમમત્વની કલ્પનાને ભૂલી બદાક્તચકાને અધિકાર ફરજે કરવા; પરન્તુ અન્તરના પરિણામમાં કર્તુત્વના અધ્યાસો લાવવા ન દેવા એજ કમગીના આત્માની ખૂબી છે. કોઈ એમ કહેશે કે સ્નેવાવૃત્તિને ત્યાગ કરીને કઈ પણ કાર્ય કરી શકાય નહિ. આવી માન્યતા બ્રાતિમૂલક છે; કારણકે આત્મજ્ઞાનની પ્રણિપૂર્વક કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી અનહંવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરી શકાય છે એમ જ્ઞાનગી એવા કર્મચાગીઓને અનુભવમાં આવે છે. અતએ અહંવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનીએ કર્તવ્ય કર્મો કરે છે, છતાં તેઓને કર્તુત્વાધ્યાસ મન્દ પડત પડતે છેવટે સર્વથા નિર્મલ થાય છે. કર્તવાહંવૃત્તિથી આવશ્યકકર્તવ્ય કાર્યો કરતાં અને સર્વ ફરજો અદા કરતા અનેક પ્રકારના રાગદ્વેષથી હૃદયને આઘાત થાય છે અને તેથી હુદયાઘાતથી અનેક રંગ અને આત્માની શક્તિની ન્યૂનતા પ્રારંભાય છે અને તેની સાથે આયુષ્યને પણ જલ્દીથી નાશ થાય છે. અતએ નિરહંવૃત્તિથી કર્તવ્યકાર્યો કરવાં જોઈએ કે જેથી હૃદયસ્પર રાગદ્વેષનો આઘાત ન થાય અને આત્માની શક્તિની ન્યૂનતા ન થાય. પિતાના આત્મામાં અન્ય મનુષ્યો કરતાં અનેકશક્તિ વિશેષ પ્રમાણમાં ખીલી હોય અને તેને સ્વાત્માને તથા વિશ્વને અનુભવ થતો હોય, તેમજ આત્મશક્તિ વડે અનેક સ્વાધિકારગ્ય કર્તવ્ય કાને કરી શકાતા હોય તે પણ તે તે શક્તિની કર્તવાહંવૃત્તિ કરવી તે કઈ પણ રીતે ચાગ્ય નથી અને તેથી કોઈ પણ જાતનો વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. આત્માવડે જે જે કંઇ કરાય તે સ્વધર્મ છે તેમા કર્તવાભિમાનની વૃત્તિને ધારણ કરવાની કેઈ પણું રીત્યા જરૂર નથી. જે કંઈ સ્વથી વા પરથી જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે થાય છે તે સ્વભાવરૂપ કુદરતના નિયમને અનુસરી થાય છે તેમા મેં આ કર્યું એમ માની અહંવૃત્તિના તાબે થઈ પ્રગતિમાર્ગથી કેમ ભ્રષ્ટ થવું જોઈએ? અલબત્ બ્રણ ન થવું જોઈએ, કેઈ પણું કાર્ય કઈ પણ મનુષ્ય સ્વાધિકાર કરે છે તેમાં અનેક વસ્તુઓને કર્તાપણું અને સાપેક્ષદષ્ટિએ સાહાયત્વ સંઘટે છે. દષ્ટાન્ત તરીકે એક કુંભારે ઘટ બનાવ્યું તેમાં પ્રથમ તે ઘટનું ઉપાદાન કારણ કૃત્તિકા છે. કુંભાર કંઈ કૃતિકા બનાવવાને શક્તિમાનું થતું નથી અને મૃત્તિકા વિના કુંભાર ત્રણકાલમા ઘટ બનાવી શક્તો નથી. ઘટ બનાવવામાં મૃત્તિકા જલ અગ્નિ વાયુ આકાશ ચક્ર અને દંડ વગેરે અનેક વસ્તુઓની સાહાસ્ય જોઈએ છે. ઘટત્પત્તિપ્રતિ મૃત્તિકા Page #379 -------------------------------------------------------------------------- ________________ નિલેપતા કયારે રહી શકે? (ર૭૫ ) કુંભકાર જલ વાયુ આકાશ કાલ વનસ્પતિ કા વગેરે સર્વ કારણે છે તેમાં અમુકજ એક હેય તે ઘટ બને એવું ત્રણ કાલમાં સંભવતું નથી તે સર્વ કારણેમાં ઘટપ્રતિ જે જે અંશે કર્તવ-કારણુત્વ રહ્યું છે તેને ત્યાગ કરીને કુંભકાર પિતાનામાં સર્વ પ્રકારે કહ્યું હંવૃત્તિ રાખે છે તે એગ્ય નથી, તેમજ તે ભ્રાન્તિરૂપ છે. સર્વ કારણેએ ભેગાં મળીને ઘટરૂપ કાર્યની સિદ્ધિ કરી છે તે તેમાં મેં અમુક કાર્ય કર્યું એવું મિથ્યાભિમાન રાખીને અનેક કષાયેના તાબામાં પિતાના આત્માને કેમ મૂકવો જોઈએ? અર્થાત્ ન મૂક જોઈએ અને પિતાના વિના અન્યના કર્તુત્વની અહંવૃત્તિ ન ધારણ કરવી એ જ કાર્ય કરનારા કમગીઓએ લક્ષ્યમાં લેવું જોઈએ. કાળ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ એ પંચકારણે વડે કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે–ાસ્ત્રો સદાનંદ, પુરાવાશે પુરતા પંજ, સમારે રમ, અન્ના હોદ મિરછર કાલ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણે ભેગાં મળે છે ત્યારે કઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે એવી જે માન્યતા તે સમ્યગદષ્ટિને સમ્યકત્વ છે. અન્યથા મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા બુદ્ધિ ભ્રાન્તિ બુદ્ધિ અનિશ્ચયાત્મિક બુદ્ધિ અવધવી. કેઈ પણ મનુષ્ય બાહ્યનું કઈ પણ કાર્ય કરે છે તેમાં કાલ કારણભૂત છે પરંતુ તે કાલ તે પિતે નથી. સ્વભાવ તે બનનાર કાર્યને સ્વભાવ છે તે પણ પિતે નથી. સ્વભાવ તે ઉત્પન્ન થનાર કાર્યમાં રહે છે. નિયતિ ભાવિભાવ મળે તદ્મવિઘતિ એ પણ પિતે આત્મા નથી. પૂર્વકૃત પણ પોતે આત્મા નથી કારણકે પૂર્વકૃત શુભાશુભરૂપ છે અને શુભાશુભ કૃતકર્મથી આત્મા ભિન્ન છે. અતવ શુભાશુભપૂર્વકૃત કર્મ પણ આત્મા નથી–તેથી તેવડે થનાર કાર્યમાં અહંવૃત્તિ કરવી તે પણ કઈ રીતે ચગ્ય નથી. પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થાય છે. પરંતુ પુરૂષાર્થ એકલું કંઈ કાર્યસિદ્ધિ કરવાને શક્તિમાન નથી. સર્વ કારણે ભેગા મળે છે ત્યારે બાહ્યકાર્ય વગેરે સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએ કર્તવ્ય કાર્યોમા આ મેં કર્યું, મારા વિના અન્ય કેણ કરનાર છે? ઈત્યાદિ અહંવૃતિ કરવી તે કઈ રીતે થેંક્ય નથી અને તે અહં. વૃત્તિના તાબે થવાથી નિરહંવૃત્તિ દ્વારા જે આત્માની શુદ્ધતા સંરક્ષી શકાય છે તેને નાશ થાય છે. તેમજ અજ્ઞાનમય અશુદ્ધ પરિણતિથી આત્મા કર્તવ્યમંગ કરતે છતે પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી બંધાય છે. અએવ જ્ઞાનીઓએ નિરવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ કે જેથી પ્રગતિમાર્ગથી કદાપિ પતિત થવાને પ્રસંગ ન પ્રાપ્ત થઈ શકે. નિરહંવૃત્તિથી કાર્યવેગમાં મન્દવ આવે અને બાયલાપણું પ્રાપ્ત થઈ શકે એવી કદાપિ શંકા કરવી નહિ. જ્ઞાનગપૂર્વક જેઓ કર્તવ્ય કાર્યોની ફરજને અદા કરવામા સદા મૃત્યુથી હીતા નથી તેઓ કર્તવ્યકાર્યોમાં નિરહંવૃત્તિ છતા અપ્રમત્તપણે આત્મવીર્ય ગ્યને મનુષ્ય જીવન સફલ કરે એમા કઈ જાતનું આશ્ચર્ય નથી વર્તવ્ય ફરજ અદા કરવામાં કત્વાહ વૃત્તિને હૃદયમાં સ્થાન ન મળી શકે તેજ કર્મવેગી કર્તાબેનાના ચવડા Page #380 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - " wખક - પ ર ( ૨૭૬) મી કર્મગ મંથ-વિવેચન. આ જ ક નિલેપતા રાખી શકે છે અને તે સંસારવ્યવહારમાં પણ સત્ય ત્યાગના માર્ગ પર વિહરી શકે છે અને સાથે કેન્દ્રસ્થાનને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. નિરવૃતિને કર્તવ્ય કાર્યોમાં શુદ્ધ પગ ધારણ કરીને ખીલવવી જોઈએ. અભ્યાસ પાડતા કાર્યની સિદ્ધિ થાય છે. આત્મા અને કર્મ બેને કિન્ન અવધીને નિરહંવૃત્તિ ખીલવવી જોઈએ. મારાથી જે થવાનું હોય છે તે ફરજ અર્થાત કર્તવ્યહિએ થયા કરે છે તેમાં મેં કર્યું એવી અવૃત્તિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી. જે જે થાય છે તે કુદરતના નિયમને અનુસરીને થાય છે તેમા કર્તવ્ય કાર્યપ્રવૃત્તિભૂત મારા આત્મામાં અહંવૃત્તિ શામાટે ઉત્પન્ન કરવી જોઈએ અર્થાત્ ન કરવી જોઈએ. એમ હૃદયમાં દઢ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કર્તવ્યર્મપ્રવૃત્તિમાં સદા નિરહંવૃત્તિ રહ્યા કરે. અશુભ અહંવૃત્તિ કરતા શુભઅહંવૃત્તિ સારી અને શુભાઈવૃત્તિ કરતાં નિરહંવૃત્તિ ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવું એ અનન્તગુણ ઉત્તમકાર્ય છે. અશુભહંવૃત્તિ ધારકો અને શુભવૃત્તિ ધારકે આવશ્યકકાર્યમાં પ્રવૃતિ કરીને આગલ વધે તેના કરતા નિવૃત્તિધારક કામગીઓએ આવશ્યક કર્તવ્ય કાર્યોમાં તે બેની સ્પર્ધામાં કર્તવ્યપ્રવૃત્તિથી આત્મભેગે પ્રગતિ કરી વિયવંત બનવું જોઈએ કે જેથી નિરહંવૃત્તિધારક મનુષ્યની સત્તા નીચે શુભાશુભારંવૃત્તિધારકે રહે અને નિરહવૃત્તિ ધારકોને તેઓ દબાવી ન શકે તથા તેઓના દાસ તરીકે બનવુ ન પડે એ ખાસ લક્ષ્યમાં ન વાત ધારીને પ્રવૃત્તિમાર્ગના પાથ બનવું જોઈએ. શુભાશુભારંવૃત્તિધારકોથી જે કંઈ કર્ત વ્યપ્રવૃત્તિ થાય છે તેમાં આન્તરિક સદેવતા અને અભ્યતા રહે છે અને નિરહંવૃત્તિવાળા જે કંઈ કાર્ય કરે છે તેમાં આન્તરદષ્ટિએ સરાવતા અને બન્યતા રહેતી નથી. અને તેઓની બાહ્ય સદેષતા પણ શુભાશુભાહવૃત્તિવાળાની બાહ્ય દેવતા કરતાં અનન્તગુણ ન્યૂન સદેષતા અવધવી, અને તે સદોષતા ખરેખર શુભાશુભાઈવૃત્તિધારાની સદોષતા કરતા અનન્તગુણ ઉચ્ચ અને અનન્તગુણલાભપ્રદ અવબોધવી. નિરવૃત્તિ છતાં ચાવપ્રવૃત્તિયોગ્ય પ્રારબ્ધાદિક કારણે વિદ્યમાન છે. તાવત બાહાકાર્યો કર્યા વિના છૂટકે થવાને નથી, માટે કાર્યપ્રવૃત્તિમાં નિરહંભાવે વર્તવું કે જેથી દશાર્ણભદની પેઠે સામૈયા વગેરે શુભ ધર્મમાર્ગમાં અહંવૃત્તિ થઈ શકે નહિ. અસ્મત કૃત આત્મપ્રકાશગ્રસ્થમાં પ્રવૃત્તિમૂલ સંસારે છે અને નિવૃત્તિમૂલ એક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે તેમાંથી પ્રાસવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવું. ગવાશિષ ગ્રન્થમા વેદાન્તરિએ અહંવૃત્તિથી સંસારમાં જન્મ જરા અને મરણ છે ઈત્યાદિનું વિશેષ વિવેચન કરવામા આવ્યું છે. આનન્દઘન પદભાવાર્થસંગ્રહ પુસ્તકમાં અહંવૃત્તિના ત્યાગ સંબંધી ભાવાર્થમાં ઘણું કહેવામાં આવ્યું છે તેનું મનન મરણ અને નિદિધ્યાસન કરીને નિરહંવૃત્તિથી કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નિર્મજ્ઞાનેગથી રવાધિકાર પ્રાપ્ત સદેવ વા નિર્દોષ કાર્ય કરવા જોઈએ. પ્રત્યેક મનુષ્ય દેશ કુલ જાતિ- કર્મ વય અને કાલાનુસાર પરિત પરિસ્થિતિ પ્રાપ્ત કર્તવ્ય કાર્યો કરે Page #381 -------------------------------------------------------------------------- ________________ સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવવી. (૨૭૭) છે. જે જે અધિકાર જે જે કર્તવ્ય કાર્યો કરવાને ભાર જે જે અવસ્થામાં શીર્ષ પર આરેપાય છે તે હિંસાદિક સદેષ હાય વા નિર્દોષ હોય તે પણ તે કરે પડે છે. શ્રી રાષભદેવ ભગવતે અનેક પ્રકારની શિલ્પકલા પ્રકટાવવાની સ્વાધિકારે કર્તવ્ય ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામા સદેષતા વા નિર્દોષતા છે? તેના ઉત્તરમાં થવાનું કે અનેક દષ્ટિબિ દુએથી પ્રવૃત્તિ સદેષ હોય વા નિર્દોષ હોય તો પણ તે કાર્ય શ્રીષભદેવ ભગવાનને સ્વાધિકાર પ્રાપ્ત હતું–અતએ તેમણે નિલે પદષ્ટિથી સેવ્યું. સ્વાધિકાર બાહબલિની સાથે કર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રીભરતરાજાએ સેવી. નીતિદષ્ટિએ સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય ફરજને ભરત ચક્રવતિએ યુદ્ધ કરી અદા કરી હતી તેમાં ત્યાગધર્મદ્રષ્ટિએ વ્યવહારત સદષત્વ છે; છતા ભરતરાજાએ બાર વર્ષ પર્યન્ત યુદ્ધ કર્યું હતું. શ્રીશાતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણને તીર્થકરની તથા ચક્રવર્તિની પદવી હતી, એક ભવમા ગૃહસ્થાવાસાધિકારે તેઓએ પખંડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમા સ્વાધિકારે એ ત્રણ તીર્થકરેએ અમુક દૃષ્ટિએ સદણ અને અમુક દૃષ્ટિએ નિર્દોષ કર્તવ્ય કાર્યો કર્યા હતા. શ્રીનેમિનાથ ભગવતે ગૃહાવાસની સ્થિતિમાં જિરાસંધના યુદ્ધમાં ભાગ લઈ યાદોનું રક્ષણ કર્યું હતું તેમજ ગૃહાવાસમા સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કર્યા હતાં. શ્રીમહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પિતાના ભાણેજે શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધર્મ પ્રમાણે કેણિક રાજાને પાછા નહિ આપવાને માટે કેણિકરાજાની સાથે બાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને તેમા લાખે મનુષ્યોનો સંહાર અને સ્વનાશને પ્રસંગ પ્રાપ્ત થયા છતા કર્તવ્ય યુદ્ધને ત્યાગ કર્યો નહતો, તેથી તેઓ ક્ષત્રિય ભૂપતિ તરીકે બારવ્રતધારી થઈ વિશ્વમાં આજે પણ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કર્તવાર્ય ઉત્સર્ગભાગે નિર્દોષ હોય અને અપવાદ માગે સદોષ હોય, વ્યવહારથી નિર્દોષ ગણાતું હોય અને નિશ્ચયથી સદેવ હય, નૈતિકદષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતકદષ્ટિએ સદેપ હય, અનુબંધદષ્ટિએ નિ હોય અને સ્વરૂપદષ્ટિએ સદેષ હેય-તથાપિ તે કરવા પડે છે, તે ક્યાં વિના છૂટકે થતું નથી બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ધજાતિને સ્વસ્વાધિકારે કર્તવ્ય કાર્યોને આજીવિકાદિ હેતુઓએ સંસારનાં અને ધમહેતુઓ ધાર્મિક કાર્યો કરવા પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સ્વાધિકાર પ્રમાણે રાજકીય દૃષ્ટિએ, ધર્મદષ્ટિએ, સ્વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, આજીવિકાદષ્ટિએ, અર્થદષ્ટિએ, ભગદષ્ટિએ, નીતિદષ્ટિએ, ધંધાની દૃષ્ટિએ, આદિ અનેક દૃષ્ટિએવડે પ્રવર્તતા ઉત્સર્ગ માર્ગથી નિર્દોષ અને આપત્તિ આદિ કારણે અપવાદમાર્ગે સંદેશકાર્યો કરવા પડે છે તેને ખ્યાલ તેઓ તેિજ સાનુકુળ સંપત્તિ વિપત્તિ કાલમા કરીને પ્રવર્તી શકે છે. અલ્પષ અને મહાલાભદષ્ટિએ ઉત્સર્ગમાર્ગ અને અપવાદ માર્ગથી કર્તવ્ય કાર્યોને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિની પેઠે સર્વ મનુષ્યએ અનાથી નિર્લેપ રહી જે અધિકાર પ્રમાણે પિતે ફરજ બજાવવા નિમાયે છે તદનુસરે તેઓએ કરવા Page #382 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૮) 0 કોમન જોઈએ. એક રાજા પાનાના જાન. નિશિઃ કાસ અને વળી શકે તે નિ કાર્યપ્રવૃત્તિને નિવારણ કરવાની એ બળી જા; પરન જ નાના પાનને નાશ કા અન્ય ગાન કનિત કંડ મા અને વાળ માન્ય અન્ય અને મહા લાલાની િને વન્ય પ્રકટ કરે છે . અને કામ કરવા વિયવ વવ ,ને શા કડિ પરના નિકાલ મેલું જોઈએ પરંતુ આદિ ધનનું જ - કાઈપ્રવૃત્તિ કરવાને માટે કામ કામા - જિન પર છે. અને તે નિ કી જય અવસ્થા પ્રમાણે પાવિકારિક- મા જે જા જા જિજ્ઞ grઇ, જે રાશિ are n ot a firm. ૬વા બા પ્રમાણ વત છે ને , ક્ષત્રિય, વૈશ્ય અને શદ વા છે જે માં જે રેશમ જે છે ત્યાર મનુષ્ય ગાના હેય નેવિડે વન-નફાન પજાદિ માં વિકા આરંભકાર્યો કરવા હોય અને તેમાં જે પાપ જાતે માં અનેક જ બધી એમ શ્રી મહાવીર પ્રભુ કરે છે. દાત્રિય, હરણ અને તે વાવ જજીવિષાદ હેતુભૂત ધંધામાં છે જે પ્રવૃત્તિ કરવી પડે તેમાં તેને પ્રારંભ દે પણ જન કુટુંબ કા આરંભ છેવાથી પાપફપ દેય લાગતાં છતાં અનઈફ હેવ નથી, રો આજીવિકાદિ ધંધાઓમાં ગ્રા માટે ની પ્રજાને આજીવિકા અહિ હાર પર છે. આજીવિકદિ માટે પ્રત્યેક ધંધાને સાજન પિગ કરતાં અદિપિ કુક ને તે તે પ્રવૃત્તિમાં અનઈદડા દાળ વાળી નિરવ છે અને આ દિએ કારંજ કરતાં જે જે પાપ લાગે છે તે તે અપક્ષાએ લબ્ધ છે; પરન્તુ ઉપમુકન અપશુકત એવું ગૃહસ્થાવાસમા કાલ કુલ જતિ ધંધા વગેરવર્ડ પ્રાપ્યાધિકાર પ્રમાણે સ્થિતિ છે. બે - સ્થાવાસની ઉપર્યુક્ત શ્વાધિકારસ્કર્તવ્યપ્રવૃત્તિી સંસારમાં પ્રવૃત્ત ન થવામાં આવે તે અનેક પ્રકારના દુર્ણનને વશ થવું પડે છે. કાલ, જાતિ, કુલ, વય, પ વગેરેથી જે જે કર્તવ્ય કાર્યના અધિકાર પ્રમાણે પિતાને જે જે કાર્ય કરવું પડે છે તેમાં સંકલ્પ હિંસાના અભાવે ફકત આરંભ હિંસાના દોષને એવો પડે છે. કર્તવ્ય કાર્ગોમાં હિંસારૂપ દેવડ દેવત્વ પ્રાપ્ત થાય છે. હિંસા માટે જૈનગ્રોમાં નીચે પ્રમાણે સૂત્ર છે. જળવા લાઇ કષાયરૂપ પ્રમાદયેગથી અન્યજીવોના પ્રણેને નાશ કરે તે હિંસા માત્ર પ્રાણુને નાશ કરો એનું નામ હિંસા નથી. તેરમા ગુણસ્થાનમાં સર્વ પ્રભુના શરીરથી પણ સ્થાવર સજીવની હિંસા થાય છે તેથી પ્રાણુવ્યપરપણ એ હિંસા કહેવામા આવે તે એવા પ્રકારની હિંસા તે કેવલીને પણ લાગે છે. તેઓ પણ પ્રાણુવ્યપણુરૂપ હિંસાથી વિરમી શકે નહિ તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? અએવ શ્રીતીર્થકરોએ વ્યવહારનયને અનુસરી કરાર બાળકaviof fહંસા એમ કથી હિંસાનું લક્ષણે બાંધ્યું. અપ્રમાણે વર્તતાં Page #383 -------------------------------------------------------------------------- ________________ હિંનુ પ. ( ર૯) ગૃહસ્થ મનુષ્ય કોઇના પ્રાણને કાયૅર દિવડે નાશ કરે તે તે હિંસા કહેવાય નહિ; કારણ કે તેમાં કોઈ જીવને કષાયવશ થઇને મારવાની દ્ધિ નથી. કોઇ જજ્જ કોઇને કાયદાનુસાર ફાંસીની શિક્ષા ક્રમાવવા કોઇ રાજ નૈતિક ધર્મયુદ્ધ કરે તે તેના વ્યવહારથી હિંયા ગણાય નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય અને શૂદ્ર સ્વાધિષ્ઠરપ્રના અપ્રમત્તયેશે સ્વસ્વકાર્ય પ્રવૃત્તિ કરે તે તેમાં અન્ય ઇવેના ઉપર યાચક્ષુદ્ધિ નહિ હોવાથી અઠુિંસક છે અને એવી અહિંસકટષ્ટિએ સરકારી કાયદાએ રાય છે અને તે વિના કોઇ પ્રનાઢવા થઈ વિકાદિ પ્રવૃત્તિના જેજે કાયદા નિર્માણ થયા છે તેની વિરુદ્ધ પ્રમાદી પ્રવૃત્તિ કરી કોઇ જીવને હુ તે તે હિંસક અને રાજ્યમાં દંડપાત્ર ગણાય છે. મત્તાવાળોવાં řલા એ હિંસાના લક્ષ્ણને પ્રત્યેક મનુષ્ય અમુક અમુકામે ર્તન્યાયેને સ્વાાિરે કરતે તે અનર્થદની Rsિ"સાના સદેોષત્વથી મુક્ત અય છે અને સ્વજનટુ બાદિ આજીવિકાહેતુવા અને પ્રાપ્ત કરતા છતો પ્રમત્તયોગથી સુકન ઈ અન્તરના અહિંસાદિ ધા, કરવા સમર્થ થાય છે. પ્રમત્તયેનથી થતી હિંસાપૂર્વક રતરાજાએ જે બાહુબલીની સાથે યુદ્ધ કર્યું હોત તે તેને નરકનું આયુષ્ય બધાત. તેમજ બાજુબીએ પણ પ્રમત્તયેાથી ભરતની સાથે તીવ્ર કપાયેોવડે દૃનપૂર્વક યુદ્ધ કર્યું હહન ને નરકનું આયુષ્ય બધાત; પરન્તુ તેમ ન થતાં તેઓ કેવલજ્ઞાન પામી મુક્ત થયા છે; તેથી તેની નિર્મલજ્ઞાન ચેળાનું મહત્ત્વ સહેજ અવાધાય છે. પ્રમત્તયેાગની પદ્ઘિતિમાં પણું ઉત્કૃષ્ટ મધ્યમ અને જન્ય ચેગલેઢાવડે અસભ્ય ભેદે છે અને પ્રમત્તયેગની પરિતિમાં પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય આદિ અસંખ્ય ભેદે છે. ચેલા ગુણુસ્થાનકમાં જે અપ્રમત્તના રહે છે તે શુ ાનકની સ્થિતિ પ્રમાણે છે. તેના કરતાં પંચમસુધ્ધામકમાં અનન્તનુ અપ્રમત્તના અને તેના કરતાં સાતમા ગુહ્યુસ્થાનકમાં અનન્તનુ અપ્રમત્તના એમ જૈનગુણસ્થાનકષ્ટિએ ઉત્તત્તર શુનુાનકમાં વિચારવું, વેદાન્તધમાંચાર વ્યવહારષ્ટિએ જે કર્તવ્ય કરવાને જેને અધિકાર છે તેમાં તેની ફરજ પ્રમાણે વર્તતાં કાર્યમાં નિર્દેવત્વ છે. મરેધિકારને આ હેવુ વટાવન જે મનમાં દ્વેષ નથી તા કાર્યમાં દેષતા આવતી નથી એમ તે કહે છે. જૈનધર્મમાં વ્યવહારષ્ટિએ પણ કર્તવ્યાયે કરતાં અપ્રમત્તપ યન્ત્ર નથી; પરન્તુ અમુકષ્ટિએ સદેત્વ અને અમુક પરિણામે તઘ્ન કન્યકાર્ય પ્રષ્ટિએ અમુકશે નિર્દેશિત્વ છે એમ નિશ્ચય રીને નિર્દેશજ્ઞાનચેગથી કર્તાઅને કરનું એકએ હિંસાઅ પ્રત્યેનું દેખ ત્વ ચિતવતાં જૈનશાસની ટિને લક્ષ્યમાં આવી જેએ. જૈનધર્મમાં હિંસના એક છે. ૧ મકપીડિસા ૨ અરબીડિયા વાયેનાન અને મરવાના અપ્રિય અન્યને વધ કરવે તે સંકલ્પી ”િ વી. કાચની લ ન ના વિકારે સ્થાને કર્તવ્યાાં કરનાં પપ્પાદ્રિ કાર્ય ની પ્રવૃત્તિ ને જે કંઇ .ની ડિગ્રી ય છે તેને આરબી હિંસા કહેવામાં આવે છે. એવી વિસાની મનવારી અને નાક નથી ܙ Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રયોગ ગ્રથ-સવિવેચન. ( ૨૮૦ ) 節 ગૃહસ્થા પ્રથમ અહિંસા વ્રતમાં સવાવીસવાની દયા વ્યવહારથી પાળી શકે છે. અવિરતિ સમ્યષ્ટિને તેના નિયમ નથી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ગૃહસ્થાવાસ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક આજીવિકાદિ હેતુભૂત સાસારિક કન્યકાર્યની પ્રવૃત્તિ કરતાં છતા સવાવીશ્વાની યા પાળી શકે છે; તેથી તેઓના કન્યકાર્ડ્સમાં સદોષત્વ અને નિર્દેષિત્વ રહ્યું છે. ગૃહવાસમા જે જે કુલ જાતિ ગુણુ કર્મ પ્રમાણે કન્યકાર્યાં કરાય છે તેમા સકપી હિંસા ન પ્રકટે એવા નિર્મળજ્ઞાનથી ઉપયાગ ધારણ કરવા જોઇએ. ગૃહસ્થ મનુષ્યને એકેન્દ્રિયછવાની હિંસા કરતા દ્વીન્દ્રિયની ઘાતમા વિશેષ હિંસા છે; તેના કરતા ત્રીન્દ્રિયના વધમા વિશેષ હિંસા છે; તેના કરતા ચતુરિન્દ્રિય, તેના કરતાં પચેન્દ્રિય પશુ અને પ`ખી; અને તેના કરતા મનુષ્યના વધમાં વિશેષ હિંસારૂપ પાપ છે. કષાયાદિવડે હિંસાનું સ્વરૂપ વિચારવું, અપ્રમત્તયાગે અલ્પદોષ અને મહાલાભષ્ટિએ મનુષ્યએ સદોષ વા નિર્દોષ એવા કાનેિ કરવા એવું લક્ષ્યમાં રાખવુ જોઇએ. દેશ જનસમાજ કલ્યાણ પાપકારઆદિ કાžમાં અલ્પદોષ અને મહાલાભને લક્ષ્યમાં રાખી નિલજ્ઞાનચેગથી પ્રવૃત્ત થવુ જોઈએ. ગૃહસ્થાએ સ્વસ્વાધિકારે ધામિકકાāમાં અલ્પદોષ અને મહાલાલનું લક્ષ્યબિન્દુ યાનમાં રાખીને ઉત્સર્ગ અને અપવાદથી સદ્રેષ વા નિર્દોષ ધર્મકાર્યાંમા પ્રવૃત્ત થવું જોઇએ. હિંસા અસત્ય સ્તેય વગેરે દોષોથી કાર્યાંમા કષાય પ્રમાદેથી સદોષના આરોપ કરાય છે, પરન્તુ જો અન્તરમા નિલજ્ઞાનયોગ છે તે તેથી કષાયેાના પરિણામને પ્રગટ થતાજ વારી શકાય છે. વ્યાવહારિક તથા ધાર્મિકકાર્યોંમા નિશ્ચયષ્ટિએ સદોષત્વ વા નિર્દોષત્વની કલ્પના કરવાની જરૂર નથી. નિલજ્ઞાનયોગે અન્તરમા કાયભાવથી મુક્ત થઈ ખાદ્યનાં કન્યકાર્યાં કરતા તેમા શુભાશુભભાવની કલ્પના થવાથી ખાહ્ય કન્યકાચેŕની પ્રવૃત્તિથી ખંધાવાનું થતું નથી. યદ્ઘિ વ્યવહારષ્ટિથી અપ્રમત્તપણે કાર્ય કરતા આર ભાદિ અપેક્ષાએ ખંધાવવાનું થાય છે, તથાપિ અન્તરથી નિ કષાયભાવે વર્તન હોવાથી ક્રુતિના પગથીયાંપર ચઢવાનું થાય છે. સાધુઓને સાધુધર્મના અધિકાર પ્રમાણે આજ્ઞાયુકત વર્તતા ઉત્સર્ગ માર્ગે નિર્દોષત્વ છે; છતા અપવાદમાગે અલ્પદોષ અલ્પહાનિષ્ટિથી અપ્રમત્તયેાગે પ્રવૃત્ત થતા ખાદ્ય વ્યવહારથી અમુકાશે સદેષત્વ ગણાય છે અત તેથી પ્રતિક્રમણાદિ કરીને વિરમી શકાય છે એમ અવમેધીને ગૃહસ્થાએ ગૃહેસ્થના અધિકાર `પ્રમાણે, સાધુઓએ સાધુ ધર્મના અધિકાર પ્રમાણે કન્યકમાં કરવાં જોઇએ. ગૃહસ્થાને ગૃહસ્થાધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગાધિકાર પ્રમાણે સદોષ નિર્દોષ કન્યકાર્યો કરવાના હાય છે. અંત્ર' આ કન્યકાન્તુિ પ્રવચન ધનૈતિકદૃષ્ટિએ વિશેષત અવમેધવુ અને અનેક દૃષ્ટિએ અર્પેક્ષાએ કન્યકાર્ડમા ઉપ કત ગ્લાકભાવાર્થ ને જેમ ઘટે તેમ અવતારવા જોઈએ, નિમજ્ઞાનથોસ એ વાકયના લાવાને હૃદયમા પરિપૂર્ણ અવધારીને કન્યકાર્યાં કરવાં જોઇએ નિ લ જ્ઞાનયોગથી કન્યકાĆમા ફરજ વિના અન્ય કશુ શુભાશુભત્વ નથી રહેતું, તેથી કષાની મન્નતાપૂર્વક mwwwwwwwww Page #385 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - નિર્મલ જ્ઞાનગપૂર્વક કર્તવય કરવા ( ૨૮૧ ). -~~-~~~-~~-~ ~- ~આત્માની નિર્મલતા રહેવાથી કર્તવ્યોની આત્મા પર શુભાશુભ અસર થતી અને કર્તવ્ય કાર્યો પણ ફરજ પ્રમાણે અનહંવૃત્તિથી થયા કરે છે એવી નિર્મલાનાગ સ્થિતિથી કર્તવ્યમા પ્રવૃત્ત થવાથી મૃત્યુ આવીને સામું ઉભું રહે તે પણ કઈ પ્રકારને પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતું નથી તેમજ અમરત્વની ભાવનાથી આત્મત્કાતિ વિના અન્ય કશું કઈ કર્તવ્ય હતું નથી. અએવ ભવ્યમનુષ્યએ નિર્મલજ્ઞાનગવડે કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિર્મલજ્ઞાનગની પ્રાપ્તિથી સદોષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવામાં કેઈ જાતને સંભ્રમ ઉદ્ભવતું નથી. અર્જુન ક્ષત્રિય છતા યુદ્ધપ્રસંગે તેને સ્વકુટુંબીઓ કે જે સામા યુદ્ધ કરવાને આવ્યા હતા તેની સામા તેને શો ઉપાડતા સંભ્રમ ઉત્પન્ન થયે હતું અને તેણે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી જવા ધાર્યું હતું; પરન્તુ એવી રીતનું પલાયન યાવત્ ગૃહસ્થદશા અને ક્ષત્રિયત્વ ગુણકર્મપ્રવૃત્ત હોય તાવત્ ઘટે નહિ. અતએ શ્રીકૃષ્ણ અર્જુનને વચ્ચે યુદ્ધમાં પ્રવૃત્ત થવાને અને સંભ્રમનાશર્થે આત્માનને ઉપદેશ આપ્યો હતો. શ્રી કૃષ્ણના ઉપદેશનું પરિણામ એ આવ્યું છે અને ક્ષત્રિયના સવાધિકાર પ્રમાણે સદેવ નિદેવકાર્યપ્રવૃત્તિને પ્રારંભી વિજય પામી વિશ્વમાં વિષ્ણુપદવીને પામ્યા અને એવી તેની યાત્રબલપ્રવૃત્તિથી આત્માના શત્રુઓ કે જે કોઈ માન માયા અને લોભના નામે પ્રપિટ છે તેઓને જીતી ભાવવિગુની પદવી પ્રાપ્ત કરી પરમાત્મપદને પામ્યા. આ ઉપરથી અવશેધવાનું કે પ્રત્યેક મનુબે નિર્મલસાગથી કર્તવ્ય સદેવ વા નિવકાને કરવાં જોઈએ. અમુક દશાના અમુકાશના નિર્મલાનોગવી અને રાધિકાને કર્તવ્ય કાર્યોને કર્યા હતા. શ્રીકૃષ્ણ નિર્મલજ્ઞાનયોગપૂર્વક મહાભારતાદિ યુદ્ધોમા ક્તષ્કર્મ એ લક્ષીને પ્રવૃત્તિ કરી હતી તેથી તેઓ અંતે ભવિષ્યમાં પરિપૂર્ણ આવિર્ભાવ પામી તીર્થકર પદવીની પ્રસિદ્ગારા પરાત્મપદને આત કરી એમ નતવદૃષ્ટિએ અવધવું. વેદાન્તછિએ તો તેઓ પરમાત્મસ્વરૂપ હતા, તમને કઈ નવું પરમાત્મદ પ્રાપ્ત કરવાનું નથી એમ જણાવે છે, પરંતુ તેમાં પણ અપેક્ષાએ મતભેદ છે. ગમે તેમ હોય પરન્ત સાબિન્દની દૃષ્ટિએ ઉપર્યુકત બાબતને ચર્ચતા એટલું ઉથવું પડશે કે શ્રી કૃષ્ણ શ્રતજ્ઞાનદષ્ટિએ નિર્મલજ્ઞાનગી હોઇ તે તે દિશાએ સદેવ વા વિકમેને નિલેષપણે તેમણે કર્યા હતા. વસ્તુપાલ અને તેજપાલે તથા વિમરાહે અમુકાશે નિર્મલજ્ઞાનગથી સ્વાધિકાર પ્રાપ્ત આવશ્યક કર્તવ્ય સદેપ વા નિવકાને કઈ હતા. સ્વાધિકાર પ્રાપ્ત કર્તયકાને નિર્મલાનગપૂર્વક કરવા માટે અનિશ બત્ન ઈિએ. આત્મા અને જડ વસ્તુનું જ્ઞાન કરી તેની શ્રેટા અપ્ત કરવાથી મનગની “રશિ પ્રમાણે પ્રાપ્તિ થઈ શકે છે આત્માની નિર્મલ જ્ઞાનગપૂર્વક પ્રવર્તતી નિનાથી નાધિકારપ્રાસ એવા વ્યાવહારિક સદેષ વા નિર્દેવ કાર્યો યદિ કરવામા આવકે ખવાય છે, વ્યવહારજીવનમાં કુટુંબમાં જનસમાગ્ય પરોપકારી કાર્યોમાં ગજનીતિ તે તેથી વ્યવહારમાં Page #386 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ~~~~~~ ~ ~ ~- * ~ ~ ~-~ (૨૮૨) શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન. ~~ રાજ્યતંત્રમાં અર્થ અને કામમાં અને સર્વ પ્રકારની વર્ણાશ્રમના ધમકમ્ય પ્રવૃત્તિનીસાથે ધાર્મિક પ્રવૃત્તિમાં અવનતિ સાથે વિનાશકારક તત્વ ઉમેરાય છે. અતએવ પરમાત્માના સ્વરૂપની સાથે આત્માનું નિર્મલજ્ઞાનેગે ઐક્ય કરી તન્મય બનીને બાઘવ્યાવહારિક સદેવ વા નિર્દેવ કાર્યો કરીને વ્યષ્ટિ અને સમણિની વ્યવહાર અને નિશ્ચયત બાહ્યાન્તરિક પ્રગતિને , દિવ્યક્ષેત્રકાલભાવથી સુવ્યવસ્થાપૂર્વક સાવ નિર્દાવકાર્ય પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાળલે સાધવી જોઈએ એમાં અંશમાત્ર શંકા લાવવી નહિ. નિર્મલજ્ઞાનાગ્નિ જે હૃદયમાં પ્રજવલિત છે તે હૃદયને સદેવ વા નિર્દોષ કાર્યપ્રવૃત્તિરૂપ ઉપાધિની અસર થતી નથી. જાતિ ઈનિ મમતાત્તિર્ણન એનું સ્મરણ કરીને કર્તવ્યપ્રવૃત્તિને આવશ્યક ફજ માની અન્ય આફ્રિકાત્રિક આવશ્યકકાર્યોની પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મજ્ઞાનીઓ નિર્મલજ્ઞાનયેગથી જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં પોતાનું અહેવ કોઈ પણ પ્રકારનું ન કલ્પતાં તથા વસ્તુતઃ શુભાશુભત્વ ન કલ્પતાં કર્તવ્ય કાર્યોને કરે છે અને તેઓ જે જે આવશ્યક શારીરિક કાર્યપ્રવૃત્તિને કરે છે તેમાં તેઓ પ્રભુની પૂજા માને છે. બલવાની સર્વપ્રકારની ક્રિયાને પ્રભુને જાપ માને છે અને કાર્યચિન્તન પ્રવૃત્તિને પ્રભુનું ધ્યાન માને છે; સર્વ પ્રકારનાં કર્તવ્ય કાવડે પ્રભુની પૂજા થાય છે એવી તેમની આન્તરિકભાવનાથી તેઓ કર્તવ્યકર્મોમાં પ્રભુને પૂજનારા હેવાથી તેઓ આકાતિમા કમલેગી બની વિદ્યુવેગે ગમન કરે છે. નિર્મળજ્ઞાનયેગથી બાહ્યકર્તવ્ય કર્મો કરતા આત્માને અજર, અવિનાશી સુખ, અખંડ, સાચાતીત, શબ્દગંધરસસ્પશતીત, નામાતીત, રૂપાતીત, પંચભૂતાતીત માનીને તથા સત્તાએ તે પરમાત્મા છે એવો ભાવ અખંડ જાળવીને યતનાપૂર્વક દ્રવ્યભાવથી આમેન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ કરી શકાય છે એમ અનેક જ્ઞાનીઓના ચરિત્રે વાંચવાથી અને મનન કરવાથી અવબોધાશે જ્ઞાનીઓના જ્ઞાનયોગની સદેષ વા નિર્દોષ કર્તવ્યકર્મની અખંડ પ્રવૃત્તિમા બલિહારી છે એમ અવધવું. લાભાલાભના વિવેકવડે સ્વ અને પર સુખસાધક એવા દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. અમુક આવશ્યક કર્તવ્ય કાર્ય અમુક દેશકાલાનુસારે અમુક લાભ અને અમુક અલાભ તથા દેશકાલાનુસારે સ્વને સુખપ્રસાધક અને પરને સુખપ્રસાધક છે એવું પરિપૂર્ણ જ્યાસુધી જાણવામાં આવતું નથી ત્યા સુધી અજ્ઞાન મેહ અને અવ્યવસ્થિતતાનું પરિપૂર્ણ પ્રાબલ્ય પ્રવર્તે છે અને તેથી દેશ ધર્મ સમાજ અને પિતાને કર્તવ્ય કાર્યોથી હાનિ ભેગવવી પડે છે. વ્યાવહારિક વા પારમાર્થિક કયા ક્યા કર્તવ્ય કાર્યો કયા ક્યા દેશકાલે કરવા ગ્ય છે અને તેનાથી લાભ છે વા અલાભ છે તેમાં સ્વાસુખસાધક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને આદરવી જોઈએ. દેશકાલવડે લાભાલાભને વિચાર કર્યા વિના જે મનુષ્ય અધની પેઠે પ્રવૃત્તિ કરે છે તે અને ખત્તાખાઈને દુખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ક્ષેત્રકાલ અને લાભાલાભપ્રવૃત્તિને વિચાર કર્યા વિના છેલ્લા પેશ્વા સરકારે શાતિપ્રિય બ્રિટીશરાજ્યની વિરુદ્ધ પ્રવૃત્તિ કરી તેથી તેના રાજ્યને નાશ થયો–ઈત્યાદિ Page #387 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - -- - - --- - - - ધર્મે કર્તવ્ય કયા કહેવાય ? ( ૨૮૩ ). અનેક દૃષ્ટા તેથી દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી લાભાલાભકાર્યપ્રવૃત્તિને નિશ્ચય કર જોઈએ. સ્વાર્થબુદ્ધિ અને માજશેખની બુદ્ધિને ત્યાગ કરીને સ્વજીવન અને પરજીવનની ઉપગિતા અવધીને પરસ્પરોપગ્રહદષ્ટિએ કર્તવ્ય કાર્યને લાભાલાભ વિચારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. રાવણરાજાએ કામાન્ય બની સીતાને પાછી ન આપવામા મોટી ભૂલ કરી અને તેથી તેણે એકલે પિતાને તે નહિ પરંતુ સ્વદેશ સવકુલ અને વજનેને નાશ કર્યો. જે તેણે દેશકાલાનુસારે લાભાલાભને વિચાર કર્યો હોત અને સ્વાન્યમુખસાધક કાર્ય ખરેખર મારાથી થાય છે કે નહિ તેને વિચાર કર્યો હોત તે તે સીતાને પાછી આપવામાં પાછી પાની કરત નહિં. તેણે કામ અને પશ્ચાત્ માનના વશ થઈ સ્વમુલને નાશ કરાવ્યો. સુજ્ઞ મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતાં દેશકાલાનુસારે તે તે લાભ અને અલાભને કઈ કઈ સ્થિતિએ કરનાર છે? તથા સ્વાન્યને સુખસાધક છે કે નહિ ? તેને વિચાર કરી કર જોઈએ. દેશકાલાનુસારે લાભાલાભપ્રદકાર્યને વિવેક કરીને શ્રીકૃષ્ણની સલાહને માન આપી જે દુધને પાને પાંચ ગામ આપ્યાં હોત તે મહાભારતનું યુદ્ધ થાત નહિ અને દેશને તથા રાજ્યસંપત્તિને નાશ થાત નહિ. પાંડેને પાંચ ગામ આપવામાં દુર્યોધનને લાભ હતું, પરંતુ લાભાલાભ વિવેકદષ્ટિથી તેણે અહંકારાધીન થઈ નિશ્ચય કર્યો નહિ તેથી આર્યાવર્તની પડતી પ્રારંભા વર્તમાન દ્રવ્ય-ક્ષેત્રકાલાવાનુસારે લાભાલાભને વિચાર કરીને કર્તવ્યધણ્ય કર્મો કરવાની જરૂર છે. વર્તમાનની 'અસર ભવિષ્યપર થાય છે. દેશકાલાનુસારે સ્વપરસુખસાધકેલાભપ્રદ કર્તવ્યધણ્યકાર્યો કરવામાં આવશે તેમજ તેનું ફલ ભવિષ્યમાં ઉત્તમ આવશે. ભૂતકાળના સર્વ વિચારો અને આચારો માત્ર સારા એટલું કથી-માનીને વર્તમાનની ઉન્નતિના વિચારો પ્રમાણે આચારમાં પ્રવર્તવામાં ન આંવે તે વર્તમાનકાલ કઈ વખત ભૂત થતા અને ભવિષ્ય કેઈ વખત વર્તમાનરૂપ થતાં પશ્ચાત્તાપનો પાર રહેશે નહિ. અત દેશકાલાનુસારે ધર્યકાર્યને કરવામાં અંશમાત્ર પણ પાછા હઠવું ન જોઈએ. કર્તવ્ય કાર્ય માટે ભૂતકાળની વાત મૂકી દઈને વર્તમાનમાં જે કરવા ગ્ય છે તે પર લક્ષ્ય રાખી અને તે પ્રમાણે પ્રવર્તન ભવિષ્ય સુધારવું એજ વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાવહારિક ધાર્મિક ધર્યું કર્તવ્ય તથા વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં શુભાશુભત્વની કલ્પનાથી રહિત થઈ આત્માને આત્મરૂપ દેખી અને બાહ્યને બાહ્યરૂપ દેખી નિર્લેપ અને અપ્રમત્ત દશાએ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. મન વાણી અને કાયાદિની જે જે શક્તિ પ્રાપ્ત થઈ છે તે તે સર્વ શકિયો વ્યષ્ટિ અને સમષ્ટિને ઉદય કરવા માટે જ છે એવું અવધીને સદા સાવધાન થઈ 4 અપ્રમત્તપણે દેશકાલાનુસારત રવાધિકારે કાર્યો કરવા જોઈએ. સ્વગ્ય સ્વાધિકાર દેશકાલાનુસારે સદેપ વા નિર્દોષ ર્તવ્ય કાર્યો કરવા તે ધર્મકર્તવ્ય કાર્યો અવબેધવાં. મહાભારત અને ભગવદ્દગીતા વગેરેમાં ધર્મકાર્યો કરવા સંબંધી ઉપદેશ છે, તેમાથી સમ્યગૃષ્ટિએ દેશકાલાનુસારે કર્તવ્યને કાને સાર ગ્રડા કરવાની જરૂર છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - * - - - - - - - ન ન નન - - - - - - - - - - ( ૨૮૪) શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. wwwnn www mooth no worrnin mena s દેશકાલાનુસારે ધર્યકર્મોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બની શકે છે. કોઈ દેશમાં ધર્મે કાર્યને આકાર અને તેને કરવાની રીત જુદા પ્રકારની હોય છે અને કઈ દેશમાં કેઈ કાલમાં કર્તવ્ય ધર્મકાર્ય કરવાને આકાર તેની રીત જુદા પ્રકારની વર્તમાન કાળમાં હેય. છે. યુરોપ આફ્રિકા અમેરિકા એશિયા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશમાં કર્તવ્ય કાર્યો કરવાના આકાર ભિન્ન ભિન્ન હોય છે. તે તે દેશ, તે દેશમાં વર્તતે ગ્રીષ્માદિ વાતુકલ, તે તે દેશના લોકેની સ્થિતિ વિગેરેથી કર્તવ્ય કાર્યોનું સાધ્યબિન્દુ એક સરખું હોવા છતાં કર્તયકાના બાહ્યાકાર ભિન્નભિન્નમતિ પ્રવૃત્તિથી ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાં તરતમાગે બાહ્ય પૂર્વક બાહ્ય કર્તવ્યવરૂપ અવબોધી દઢ નિશ્ચયથી કાર્ય કરવાં. ક્ષેત્રકાલાનુસાર લાભાલાભને વિવેક કરીને આવશ્યક વ્યાવહારિક તથા પારમાર્થિક જે જે કાર્યો કરવાના હોય તે કરવા જોઈએ એવી સ્વફરજ છે અને તે અદા કરવી જોઈએ. આ વિશ્વમાં - પ્રત્યેક મનુષ્ય પિતે સાલના અકડાની પેઠે જાણું અન્ય મનુષ્યરૂપ અંકોડાઓની સાથે સંબંધ રાખીને અર્થાત જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્રકલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સાહાસ્ય, સાહાધ્યક શક્તિની યોજનાઓપૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી સ્વાધિકાર પરત્વે સદેષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવા જોઈએ. પૃથુરાજ ચૌહાણની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિને વિવેક કરીને કનેજને રાજા જયચંદ્ર જેવા હોત અને બન્નેએ અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદેશના પૂજારી બની આર્યદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાર્થે યુદ્ધ આરંભર્યું હેત તે તેઓ આર્યદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ અફસોસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. જનસમાજનું હિત કરવું અને સર્વ જનને સુખમા કેઈ હાનિ કરે નહિ એવી વ્યવસ્થા પૂર્વક જનની રક્ષા કરવી એજ રાજ્યને મુvય ઉદ્દેશ છે. તેને જો તેઓ સમજ્યા હતા અને પોતાને દેશસેવક અને જનસમાજસેવક તરીકેની ખાસ ફરજ અદા કરવા તરીકે પોતાની જાતને તેઓ દેશકાલાનુસારે સમજી શક્યા હોત તે ભવિષ્યની પ્રગતિ માટે તેમના નામે અને કર્તવ્ય કાર્યોની સ્મૃતિ સદા અમર રહેત. શાહબુદીન ઘેરીએ પણ રાજ્ય કરવાનો મુખ્ય દેશ અને હેત તો અન્ય દેશના મનુષ્યના હિતની વ્યવસ્થાને નાશ કરવા અને - નકામી અશાન્તિ-અંધાધુની ફેલાવવા પ્રયત્ન નહીં કરતા અને સ્વદેશીય મનુષ્યને આવશ્યક કર્તવ્ય કાર્યોને વાસ્તવિક માર્ગ જણાવી શક્ત. બ્રિટીશ સરકાર મનુષ્યની વાસ્તવિક વ્યાવહારિક ઉપયોગી કાર્યપ્રવૃત્તિને સમજે છે તેથી તે વિશ્વમાં સર્વત્ર મનુષ્યોને શ્રેય સુખ શાંતિ નિમિત્તે રાજ્ય અને તેની સર્વ જનાઓ તથા વ્યવસ્થા હોવી જોઈએ Page #389 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યમા ભીતિને ત્યાગ, (૨૮૫ ) એમ દેશકાલાનુસારે લાભલાભને વિવેક કરી પ્રવર્તે છે તેથી તે સર્વત્ર વિશ્વમાં રાજ્ય કરી સર્વ મનુષ્યને અલ્પદેષ મહાલાભ દૃષ્ટિએ શાંતિ સમર્પી શકે છે. તદ્વત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કર્તવ્ય કાર્યોના ઉપૂર્વક સદેષ વા નિર્દોષ કાર્યો કરવા જોઈએ. આવશ્યક પ્રત્યેક કર્તવ્ય ધર્મકર્મ દેશકાલાનુસારે સ્વાન્યસુખ-સાધક હેવું જોઈએ. પ્રત્યેક કર્તવ્યધર્મ્યુકમે ખરેખર સ્વાત્માને કુટુંબને જ્ઞાતિને જનસમાજને સંઘને અને વિશ્વને પરંપરાએ સુખ-સાધક થાય એવું વિવેકમાન્ય હોવું જોઈએ. અવતરણ-સ્વાધિકાર ચોગ્ય સાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાતાં ઉત્સાહ શ્રદ્ધા અને સહનતાની પ્રેરણાબલસંદર્શકવર્ધક શિક્ષાને કથવામાં આવે છે. | ઋો | मामुहः सत्प्रवृत्तौ त्वं नित्यमुत्साहपूर्वकम् । वर्तस्व योग्यकार्येषु सल्लाभं द्रक्ष्यसि ध्रुवम् ॥ ४६॥ पूर्णश्रद्धां समालम्ब्य धृत्वा धैर्य सुभावतः। मेरुवत् स्थैर्यमालम्ब्य प्रवर्तस्वोपयोगतः ॥४७॥ प्रारंसितस्वकार्येषु विघ्नौघे पतितेऽपि वै। मृत्युभीति विहाय स्वं प्रवर्तस्व प्रयत्नतः॥४८॥ શબ્દાર્થ–હે મનુષ્ય! સત્યવૃત્તિમાં તું મુંઝ નહિ. વાધિકારગ્ય કાર્યોમા નિત્ય ઉત્સાહપૂર્વક પ્રવર્ત. અને તું તેથી ઉત્તમ લાભને નક્કી દેખીશ. પૂર્ણ શ્રદ્ધાને અવલંબીને તથા સુલાભથી પૈર્ય ધરીને તથા મેરુપર્વતની સ્થિરતાને અવલંબી ઉપયોગથી સત્કાર્યમાં પ્રવર્ત. પ્રારંભિતસ્વાધિકાગ્ર કર્તવ્ય કાર્યોમાં વિદને આવે છે તે મૃત્યુ ભીતિને પણ ત્યાગ કરીને પ્રયત્નત સવકાર્યમાં પ્રવર્ત. ભાવાર્થ–આત્મન ! સત્યવૃત્તિમાં પ્રવર્તતા નું જગમાત્ર ના મુંઝાતે; કેટલીક અગવડતાઓ તે તું મુંઝાઈને ઉભી કરે છે. સકાર્યપ્રવૃત્તિમાં મુંઝાતા અનેક પ્રકારની વિકલ્પસંકલ્પ શ્રેણિયે પ્રકટે છે અને તેથી આત્માની વિકસિન શક્તિોને હાનિ પહોંચે છે. એક મનુષ્ય સત્કાર્ય પ્રવૃત્તિમાં વિપત્તિની કલ્પના કરી જાય શેકના વિચારોથી મું Page #390 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૯ ) શ્રી કમજોગ ગ્રંથ-સવિવેચન. ગયે અને તેથી તેના શીષસ્થિત કૃષ્ણકેશ પણ એક રાત્રિમાં શ્વેત થઈ ગયા. સત્કાર્ય પ્રવૃત્તિમાં આજુબાજુના વિપરીત સંયોગથી મુંઝાઈ જવાથી સારી રીતે કાર્ય કરવાની સત્યબુદ્ધિને લય થાય છે અને તેથી પિતાની મેળે ગભરાઈ જવાથી સત્યવૃત્તિથી ભ્રષ્ટ થવું પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસત્કાર્ય પ્રવૃત્તિમાં મુંઝાઈ જવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે-તેમાં જે તે નથી મુંઝાતે તે તે કાર્યસિદ્ધિ કરે છે. કહ્યું છે કે વિમલા નવ કરશે ઉચાટ–એ રાગ અરે જે કાર્ય કરતાં મુઝે તે જન શું કરે અરે તે લજવે જનની કૂખને કાર્યવિષે ડરેરે. ... . કાર્ય કરતાં જે મુંઝાતે, જગ અપવાદે જે ડર ખાતે અરે તે ડરકુપિક બની ભૂંડા હાલે મરેરે–અરે જે-૧ મુંઝે તેને સૂજ ન પડતી, વાણી બોલે તે બહુ રડતી; ખરેખર મુઝાયાથી માનવ ભ્રષ્ટદશ વરેરે–અરે જે-૨ યુદ્ધ અર્જુન ના મુંઝા, મહાભારતમાં તે વખણા; યુગેયુગ કીર્તિયશ કવિએ ગાતા ફરેરે–અરે જે-૩ ધન્ય પ્રતાપ શિવાજી રાજા, કાર્ય કરીને રાખી માઝા - આહાહા અમર નરે અક્ષર દેહે એવા ખરે–અરે જે-૪ ચાપોત્કટ વનરાજે સવા, પૃથુરાજ ચેહાણ ગવાયે મુવા કાર્ય કરંતા તે જન જીવ્યા જગ ભણેરે–અરે જે-૫ કુમારપાલ યુદ્ધ ચઢીઓ, શત્રુ સાથે શૂરથી લઢીઓ જગમાં ચા તેના કવિ ગુણ સંસ્તવ કરે–અરે જે-૬ . કાર્ય કરતાં જે જન હારે, તે શું ચઢશે અન્યની વહારે - - અરે જે લીધું માથે તે કરતાં જયને વરેરે–અરે જે-૭ કાર્ય પ્રદ્ય તે ત્યર્યું ન જેણે, કીધું નામ અમર તે એણે છે શુભંકર કાર્યપ્રવૃત્તિ કરતાં દુખડા સંહરેરે–અરે જે-૮ ? પરાક્રમી પૌરૂષ જગ જી, ભારત ક્ષાત્ર કુળે દીવે . સિકંદર વીરપણું તેનું દેખી મન ભય ધરેર–અરે જે-૯ , , . કરવું તે ડરવું શા માટે, શુભ કાર્યો નિજ શીર્ષની સાટે . ' . , . પ્રયત્ન પૂરું કરતે શૂરવીર જે આદરે–અરે જે-૧૦ . .. Page #391 -------------------------------------------------------------------------- ________________ 95 સત્પ્રવૃત્તિમા કદી મુઝાવુ નહીં JIN મુંઝાયાથી માન ન થાતુ, હોય માન તે પણ તે જાતું; અરે જે મુઝે તે જન દુઃખથકી ના ઉગરેર~~અરે જે-૧૧ કાર્ય કર તા મુંઝ ! । । ન ભાઇ, થાશે અન્તે અન્ય સહાઇ; વધાઇ સત્કાર્યાંની થાશે જગજશ વિસ્તરેર—અરે જે−૧૨ શુભ પ્રવૃત્તિ જગમાં સારી, કરેજ તેની છે ખલિહારી, ભાવે બુદ્ધિસાગર ભવપાર્થેાધિ ઝટ તરેરે—અરે જે-૧૩ ( ૨૮૭ ) ઇંગ્લાંડમાં સતત ઉદ્યોગી શાપે સત્પ્રવૃત્તિમા જરામાત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સામસેટ નામના ગુલામને ગુલામપણાથી મુકત કર્યાં. પ્રથમ શાર્પની સામા અનેક મનુષ્યા થયા પણ તે સતત ઉદ્યોગ અને અમુ ંઝવણથી જય પામ્યા. પ્રથમ કર્તવ્યકાર્ય કરનારે જે કાય કરવુ તેમાં મુઝવણુ પાછળથી ન પ્રગટે એવા ઉપાય લેવા જોઈએ. પેાતાની જાતને દરરોજ મુ’ઝવણ ન થાય એવા ઉપાચેાથી કેળવવી જોઇએ. કન્યકાર્યાં પાછળ અમુ ઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામા આવે તેા તેના શુભ ફૂલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાર્ય પ્રવૃત્તિયામા જોડાવું હોય તેણે મુંઝવાની ટેવને દેશવટા દેવા જોઇએ, સત્કાર્ય પ્રવૃત્તિમા સુ આયલા મનુષ્યની બુદ્ધિપર આવરણા આવી જાય છે અને તેથી તે કવ્યપ્રવૃત્તિમા સત્યની આંખી દેખી શકતે નથી. સત્યપ્રવૃત્તિમા મુઝાયલા મનુષ્ય પાતાના પાછળ હારા મનુષ્યા સાહાચ્ય કરવાને તત્પર થાય—થએલા હાય છે તેને તે દેખી શકતા નથી. કન્યસત્કાર્ય પ્રવૃત્તિમા ન સુ’આવાથી તાત્કાલિક જે જે ઉપાચા કરવાના હોય તે તે સુઝી આવે છે. ગુજરભૂમિપતિ વનરાજ ચાવડાં સ્વકાર્યપ્રવૃત્તિમા ઘણી વખત વિજય ન મળ્યા છતા મુંઝાયે નહિ, તેથી તેની બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે। સુઝયા અને તેથી તેણે પુન: ગુજરાતનું રાજ્ય સપ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સાલકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિયેા આવી પડી તેપણ તે મુ ંઝાયે નહિ, તે આમુના રાજાની પાસે ગયા અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું”. વસ્તુપાલ અને તેજપાલનું ચરિત વાચતા સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાથી પસાર થવું પડતું હતુ અને મુંઝવણુથી નાસીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રીહેમચંદ્રસૂરિએ સત્પ્રવૃત્તિમાં મેહ ન પામતા જે જે કાર્ય કરવા ધાર્યાં હતા તે તેમણે કર્યાં અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ્ણા ઉભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધગજની ગાદીપર બેસનાં અનેક મુ’અવામાથી પસાર થવુ પડયુ હતુ. શ્રીઅભયદેવસૂરિએ આચારાગાદિ નવાંગની વૃત્તિ રચી; તેમના ાથી વિરુદ્ધલેાકેાએ તેમની પ્રવૃત્તિમાં અનેકપ્રકારની ખલે ઊભી કરી પણ તેથી તે જણમાત્ર મુ ંઝાય નહિ તેમના શરીરે કાઢરાગ ઉત્પન્ન થયા ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે તેમણે નવાગાની વૃત્તિ કરી તેથી કાઢ રેગ થયા એમ કથ્યા છતા તે જળમાત્ર મુ་ઝાયા નહિ. અમેરિકાના Page #392 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) શ્રી કમગ 2થ-સવિવેચન. પ્રખ્યાત શોધક એડીસનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપત્તિ નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતાં પિતાની કાર્યપ્રવૃત્તિ શરૂ ને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાન બને છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિય, વિદ્યોપાસક વિદ્યાથી, સાધુઓ, બાહ્મણે રાજાઓ અને સેવકને સ્વકાર્યપ્રવૃત્તિમા અનેક વિપત્તિ નડે છે અને તેથી સત્કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરવાનો વિચાર પ્રકટે છે; પરંતુ જેઓ ખરેખરા કર્મયોગીઓ છે તેઓ તે સત્યવૃત્તિ કરતા અનેક પ્રતિકૂલ સંગે પ્રાપ્ત થયા છતાં મુંઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકૂલ સંયોગના સામા ઊભા રહી સ્વકાર્ય સિદ્ધ કરી શકાય એવું પરિત સાનુકૂલ સંયોગોનું બળ મેળવીને આગળ વધે છે. સ્કોટલાને રાજા એક વખત ઇગ્લાંડની સાથે લડતા હારી ગયે, તે પોતાના મહેલમાં રહ્યોરહ્યો વિચાર કરી સુંઝાતે હતા એવામાં તેણે કરેળીયાને જાળ રચતા જે. કળીયે ઘણી વખત જાળ રચતાં ન ફાવ્યો પણ તે હિમ્મત ન હારતા જાળ રચવા લાગ્યો અને અનતે ફાળે. તે કરોળીયાનું દશાંત મનમાં ધારણ કરીને સ્કેટલાંડના રાજાએ મુંઝવણ દૂર કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજયશાળી બને. એ ઉપરથી સમજવું કે પરોપકારકૃત્યમાં, વ્યાપારકૃત્યમાં, સંઘકૃત્યમાં અને જનસમાજસેવાકૃત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મેહ પ્રકટે એ સ્વાભાવિક છે; પરન્તુ જ્ઞાનવડે જરામાત્ર ન મુંઝાતાં આજુબાજુના સાનુકૂલ સામે મેળવી આગળ વધવું તેજ વાસ્તવિક કર્તવ્યકાર્ય કરવાની કુંચી જાણવી. મહમ્મદપયગંબર એક વખત તેના શત્રની સાથે લડતું હતું, તે પ્રસંગે પિતાના સૈનિકની હાર અને તેઓની ભાગંભાગા દેખીને તે મુંઝા નહિ. તેણે સ્થિરપ્રજ્ઞાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લઈને સ્વસૈનિકોને આકાશપરથી ખુદા મદદે આવે છે માટે લડે એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણું ત્રમણા જોરથી લડવા લાગ્યા અને તેમાં મહંમદ પેગંબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાર્યપ્રવૃત્તિમા જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અને સ્વકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નકી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપન કરવામાં અનેક વિપત્તિ નડી હતી. તેના ઉપર હજામડીની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણોએ મૂકયું હતું પરંતુ તે ન મુંઝાવાથી સ્વકાર્ય કરી શકશે. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પોતાની કર્તવ્ય કુરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણને પણ પિતાના હૃદયમાં સ્થાન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્યે ફરજની ઉત્તમતા અવબોધવી. જ્ઞાની એ કર્મયોગી પિતાના આત્માને સત્યવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કળી શકે છે કે આ સર્વ જીવ સમષ્ટિમાં હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારે મારા શબ્દો મારા આચારવડે હું સમણિને જવાબદાર છું માટે મારે મારા આત્માને મનને વચનને અને કાયાને એવી રીતે કેળવવા જોઈએ કે જગસમકિની કેઈપણ વ્યષ્ટિ Page #393 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૯ ) અર્થાત્ વ્યકિતનું મારાથી શુભ થાય પણ કદાપિ કન્યકાચવડે અશુભ ન થાય. આવી રીતે જે વ્યષ્ટિ અને સમષ્ટિને સઅધ અને પેાતાની જયાખઢારી જાણે છે તે કન્યકાર્યોમાં મુંઝાતા નથી. જે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મારૂપ માનીને સત્કાર્ય મા પ્રવૃત્તિ કરે છે તે મન વચન અને કાચાની શક્તિચેવડે પારમાર્થિક કાર્યો કરે છે પણ વ્યષ્ટિ તરીકે જગજીવાનું અશુલ થાય એવું સતપ્રવૃત્તિમાં મુંઝાઈને કરતા નથી. પેાતાના આત્માને શુદ્ધ ઉચ્ચ અને નિર્મૂલ માનીને ઉદ્યોગપૂર્વક જે મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિને સેવે છે તેને શુભાશુભભાવીતવૃત્તિ હોવાથી મુંઝવણુમાં ફસાવાનુ થતુ નથી. પેાતાના કન્યકામાં જેને આત્મશ્રદ્ધા નથી અને જે જગા વિચિત્રાભિપ્રાયેાથી મુંઝાય છે તે કદી કન્યસત્પ્રવૃત્તિમાં નિયમિત રહી શકતે નથી, આત્મશ્રદ્ધા કર્તવ્યકાય શ્રદ્ધા અને તેની સાથે માનાપમાનાઢિ શુભાશુભ ભાવથી રહિત મન એ ત્રણ ગુણવડે જે મનુષ્ય કન્યા ને કરે છે તે મુઝાતા નથી. હે મનુષ્ય ! ને તું આવશ્યક સત્પ્રવૃત્તિમાં મેહુ પામીશ તે તેથી ઉચ્ચગુણશ્રેણિના ઘણા પગથીઆથી ખત્રી પડીશ અને કર્તવ્યાય સત્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા પુનઃ ઉચ્ચખલ મેળવવું દુર્લભ થઈ પડશે તારી બાહ્યસત્પ્રવૃત્તિયોને અને આન્તર સત્પ્રવૃત્તિયાના પાતે સાક્ષી થા અને સત્પ્રવૃત્તિઠારા આત્માત્કાન્તિના પગથીયાપર હળવે હળવે અનેક દારુણ પ્રસ ંગાથી ન મુ’ઞતા ચઢ; સ્વાશ્રયી ખન્યાવિના સત્પ્રવૃત્તિમાં જે જે કંઈ બને છે, જે જે કંઈ દુખ વિપત્તિયેા પડે છે તે સારા માટે બને છે એવુ માની પ્રવૃત્ત થા કે જેથી કોઈપણ પ્રસંગે આત્માને મૂંઝવાને પ્રસંગ ન આવે. હું આત્મન્ ! ! ! સત્પ્રવૃત્તિ તે ર્યાવિના છૂટકો થવાના નથી, સપ્રતિ જે અધિકાર પરત્વે સત્પ્રવૃત્તિની પ્રાપ્તિ થઈ છે તેમા અનેક ભય શેક દ્વેષ અરુચિ વગેરે આભ્યંતર કારણા અને ખાદ્યવિજ્ઞાતિ હેતુથી મુઝાઇશ અને પા પડીશ તેા સંપ્રતિ જે સ્થિતિ છે તેના કરતાં ઉચ્ચસ્થિતિનાં અધિકાર પરત્વે કાર્યાં કરવાની શકિતને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ? સંપ્રતિ હને જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે છે તેમા કષ છે અને તાપની પરીક્ષાએથી અનેક ૐ ખા ઉદ્દભવતાં છતાં શુદ્ધ સુવર્ણની પેઠે શુદ્ધ રહેવાની જરૂર છે અને તે મુંઝાઇ જતા ઉચ્ચસ્થિતિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કન્યકાર્યા કરતા આત્માને ક્ય છેદ્ય અને તાપની જરૂર છે અને પ છેદ્ય તાપ સહન કરવામા કન્યકાર્યની કેળવણીની સિદ્ધિ ચએલી અવખાધવી. સત્કાર્ય પ્રવૃત્તિ કરતા અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે, પ્રથમ તે દુનિયા દૌરંગી હોવાથી પ્રારભિત સત્કાર્યપ્રવૃત્તિ કરનાર તગ્યું અનેક પ્રકારના અભિપ્રાયે બાધે છે તેને સહન કરીને તેમાથી સત્યગ્રડણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઇએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રુચે એ બનવાયેાગ્ય છે અને તેથી તે તરફથી ચડી નિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવુ જોઇએ એક મનુષ્યે વૃદ્રાવસ્થામાં C 5 નિંદા સહન કરવા ખુળ પ્રાપ્ત કર્યુ. ---- Page #394 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૨૯૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકે અને વૃદ્ધો તેની હસી કરવા લાગ્યા. એક મારા પર્યત પેલા વૃદ્ધે સર્વ તરફથી સહન કર્યું અને પિતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવક અને અન્ય વૃદ્ધો પણ ભાગ લેવા લાગ્યા. ઈપણ વિચાર અને કોઈપણે સત્યવૃત્તિપ્રતિ સર્વ મનને એકસરખો મત હોતો નથી તેથી વિશ્વમનુષ્યની ટીકા સહન કરીને ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિને આરંભવી જોઈએ. સકાર્યપ્રવૃત્તિને સેવતાં પ્રતિપક્ષી તરફથી જે જે વિકને થાય તેને પહોંચી વળવું જોઈએ અને ઉત્સાહ અને ઉરચષ્ટિને કટેકટીના પ્રસંગે પણ ત્યાગ કર્યા વિના સતત ખંતથી પ્રવૃત્ત થવું જોઈએ. સસ્પ્રવૃત્તિથી કાટાળા અને ખાડાખાઈઓવાળા માગેને સાફ કરી સડક બાંધી અનેક મનુષ્યનું શ્રેય કરવું એ મહાપુરૂષનું કાર્ય છે; કારણ કે તેઓ કોઈપણ પ્રકારના વાર્થ વિના મન વચન અને કાયાની શક્તિના ભેગે તે તે સત્કાર્યને સિદ્ધ કરે છે. જગત તરફથી તેઓ ઘણું સહન કરીને જગતને સત્યવૃત્તિ દ્વારા શાંતિ સમ છે. સત્યવૃત્તિમાં પ્રવર્તતા પરીક્ષાર્થે જેમ સુવર્ણ છેદાય છે તેમ અનેક પ્રકારની હૃદયઘાતક પીઓ સહન કરવી પડે છે. મનુષ્યનાં અનેક પ્રકારના માર્મિક વચનેને સહન કરવો પડે છે. અન્ય મનુ કૃત અનેક પ્રકારના આપને સહન કરવાની હદયશક્તિને ખીલવવી પડે છે અને સુવર્ણ તાપની પેઠે પરિષહકૃત દુખ તાપથી ગળી જવા જેવો પ્રસંગ પ્રાપ્ત થાય છે; પરન્તુ તેમા આત્માની સમભાવ ધૈર્ય વગેરે આધ્યાત્મિક શક્તિને ખીલવીને દુખના સામું સ્થિર રહેવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન કરવામાં અનેક પ્રકારના ઉપસર્ગો સહેવા પડયા હતા. તેમણે અનેક પ્રકારની વિપત્તિ વેઠી હતી. અનાર્યદેશ વજભૂમિમાં, એર હૈરિક વગેરે અનેક દુઇ શબ્દથી અનાર્ય લોકો તેમને સતાવતા હતા; કેટલાક તેમના સામા પત્થર ફેકતા હતા અને કેટલાક ગાળે દેતા હતા. કેટલાક તેમની મશ્કરી કરતા હતા અને કેટલાક તેમને ચર તરીકે માનતા હતા. આ રીતે અનાર્યો તરફથી જે જે ઉપદ્રવ થયા તે તેમણે સહન કર્યા અને આર્ય દેશમાં પણ અનેક ઉપસર્ગોને તેમણે સહન કર્યા અને અને શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરથી અવબોધવું કે ધાર્મિક સમ્પ્રવૃત્તિ કરતાં મુંઝાતા અને નાસીપાસ થવાના અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે પરંતુ તેમા ન મુંઝાતાં જે મનુષ્ય ઉત્સાહપૂર્વક સતત પ્રવૃત્તિ કર્યા કરે છે તે અને સલાને દેખે છે; અર્થાત્ લક્ષણાવશે કહેવાનું કે તે સલ્લાભને પ્રાપ્ત કરે છે. ઉદયપુરના રાણું પ્રતાપસિંહે ડુંગરે ડુંગર પરિભ્રમણ કર્યું, તેની રાણી અને છોકરાંને ખાવાના સાંસા પડવા લાગ્યા, વૃક્ષની છાલ અને વગડાઉ ધાન્યના રોટલા ખાવાને પ્રસંગ આવ્યે તેના ઘણુ સાથીઓ તેને છોડીને ચાલ્યા ગયા. દરરોજ શત્રુસેના પાછળ પડેલી હોવાથી રાત્રિદિવસ ભટકી ભટકીને થાકી જવાને સમય આવ્યે. એક વખત તેની પુત્રીના હાથમાંથી વગડાઉ બિલાડી રેટ લઈ ગઈ અને તેથી પુત્રીનું. કરણયુકત રૂદન શ્રવણ કર્યું. Page #395 -------------------------------------------------------------------------- ________________ 5 ફરજ બુજાવવામાં મુંઝવું શા માટે? ( ૨૯૧ ) રાણીએ વિપત્તિયાની' કહાણી કહીને તેને ઘણું સમજાવ્યા, છતાં પ્રતાપરાણાએ પોતાની ટેક ન છેોડી અને સ્વપ્રવૃત્તિમાં મુંઝા નહિ, તેથી અન્તે ભામાશા જૈનની કરાડા રૂપૈયાની મદદ મળી; તેના મળે તેણે પુન: સ્વરાજ્ય પાછું મેળવ્યું અને સુખી થઈ વિશ્વમા અમર થા. પાપકાશદ્ધિ સત્કાર્ય પ્રવૃત્તિમાં જે જે સમયે મુંઝવાના પ્રસંગ આવે તે તે સમયે ધર્માંત્માઓના રિશ્તાનુ સ્મરણ કરવું તથા આત્માના શુદ્ધસ્વરૂપ' સ્મરણુ કરી શાંતાશાતાદિથી સ્વાત્માને ભિન્ન એવા આત્માને વિચારવે. નામરૂપથી ભિન્ન એવા આત્માની વાસ્તવિક સ્થિતિના વિચાર કરવા અને સત્કાર્ય પ્રવૃત્તિ સાથેના સંખ"ધ વિચારવા તથા બાહ્યશુભાશુભભાવથી રહિત થઈ સત્પ્રવૃત્તિ કરવી. સત્કાર્યપ્રવૃત્તિમાં અમેહરૂપ આત્માને ચિંતવી પ્રવૃત્ત થવું અને દુઃખા વિપત્તિયે ટીકાએ વ્યાધિ અને ઉપાધિયા આવી પઢતાં આત્માના શુદ્ધોપગે વિચારવું કે સદ્ભૂત પ્રવૃત્તિ અને ઔપચારિક સત્પ્રવૃત્તિ કરવી એ મારી ફરજ છે; તેમાં મારે મુ ંઝવાના અધિકાર નથી. નામ અને શીરાદરૂપના પાટા ખરેખર રૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનતનામરૂપના પરપાટાએ થયા અને વિષ્ણુશ્યા તેમાં નામરૂપ પરપાટાવાળી વૃત્તિયા એ એમાંથી આત્મા ભિન્ન છે તેા શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં સુજાવુ જોઈએ ? અવન્તીસુકુમાલ મશાનમાં ઉજ્જયિનીની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શૃગાલી પેાતાનાં શિશુ સાથે આવી અને અવન્તીસુકુમાલના પગ કહેવા લાગી, અવન્તી સુકુમાલે વિચાર કર્યાં કે એ સપપૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકારયેાગ્ય સત્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે ચાગ્ય નથી એવા દ્રઢ નિશ્ચય કરીને તેણે નામ અને શરીરરૂપાદિથી પેાતાના આત્માને ભિન્ન ધ્યાય. આગમા—શાસ્ત્રો તે સર્વે ભગેછે. વાચેછે; પરન્તુ જ્યારે એ જ્ઞાનને આચારમાં મૂકવાના વખત આવે છે ત્યારે જે નથી મુતા અને આત્માને તે રૂપે પરિણમાવેછે તેજ આત્મજ્ઞાની અવખાધવા. અવન્તી. સુકુમાલે આત્માના શુદ્ધ ધર્મમા ઉપયોગ દીધે અને આત્માથી બિલકુલ દેહને ભિન્ન નિર્ધાર્યાં. તેઓ દેહાભ્યાસથી મુક્ત થઈને સમતાભાવે શરીરદ્વારા થતાં દુખે સહન કરવા લાગ્યા. શરીરમા એક સોય પેશી જાય છે તે તે ખમાતી નથી તે પગમાથી નસ કાઢીને શૃગાલી અને તેના બચ્ચા ખાય તે વખતે તે સ દુઃખ સહન કરવાની સાથે આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કરવા એ કેટલું” બધુ મુશ્કેલ કાર્ય છે તે એવેા પ્રસંગ પ્રાપ્ત થયા વિના સમાઈ શકાય નહિ. ખીન્ત પ્રહરે અવન્તીસુકુમાલના શરીરના ઉપરના ભાગ શૃગાલી ખાવા લાગી તે પશુ તે મમભાવે રહ્યા અને પેાતાના આત્માને શરીરથી ભિન્ન માની સમભાવે દુખ સહેવા લાગ્યા; ચર્મપ્રહરે તેમણે શુભભાવે શરીરના ત્યાગ કર્યાં અને પ્રથમ દેવલેણમાં નલિનીગુવિ દેવ થયા. અહા ધન્ય છે અવની સુકુમાલના જ્ઞાનાનુભવને કે જે વઢે તેણે આવ Page #396 -------------------------------------------------------------------------- ________________ - . ના - - - - - - - - - - - - - - - - - - - - (૨૨) શ્રી કમગ ચંચ-સવિવેચન, ન મુંઝાતા દેવકની પદવી પ્રાપ્ત કરી.” અવન્તીસુકમાલ નહિ મુંઝાયા અને આત્માને ઉત્સાહપૂર્વક અન્તરાત્મામા સ્થિરતા ધારણ કરી તેથી દેવકને પામ્યા. ગજસુકુમાલે પણ એ કરતા વિશેષ દુખે સહન કરીને સ્વાત્માની શુદ્ધતા કરી હતી. તેઓ દ્વારિકાની બહાર ૨મશાનમાં દયાન કરતા હતા, એમના સસરાએ તેમના મસ્તક પર માટીની પાળ બાંધી અને તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. આવી સ્થિતિમાં સમતા રાખવી એ મહામુશ્કેલ કાર્ય છે તેમ છતાં અવન્તીસુકુમાલ જરા માત્ર મુંઝાયા નહિ. તેમણે સ્વાધિકારપ્રાપ્ય તે સ્થિતિમાં ઉત્સાહપૂર્વક ધ્યાનમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યો અને તેઓ પિતાના આત્માને કહેવા લાગ્યા કે, હે આત્મન ! લ્હારૂં પરમાત્મસ્વરૂપ છે. હારામાં અને પરમાત્મામાં સત્તાથી કંઈ ભેદ નથી. આખરે સર્વ પ્રકારના પૌદગલિકે ભાવથી છૂટવાને ખરે મોત્સવ પ્રાપ્ત થયે છે. હારા સસરાએ ને મુક્તિરૂપ કન્યા પરણાવવા માટે પાઘડી, બાંધી છે, એમ માન ! નામરૂપના અનન્ત વિકારવાની વૃત્તિ એ તું નથી એવું ખરેખરૂં અનુભવવા માટે આ પ્રસંગ પ્રાપ્ત થયે છે. અનંતભમાં અનેકવાર હું મુંઝાવાથી શરીર ધારણ કર્યા છે. તું અજર અવિનાશી અખંડ છે. પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશથી તું ત્યારે છે. જે અગ્નિ જેને નાશે કરે છે તે અગ્નિ અને નશ્વર દેહ એ તું નથી તો પશ્ચાત દુખ સહન કરવામાં શા માટે અરેરે હાય હાય કરવું જોઈએ. શબ્દ રૂ૫ રસ ગંધ અને સ્પર્શથી તું ન્યારો છે એવું જે જ્ઞાન હે પ્રાપ્ત કર્યું છે તેને હવે અનુભવ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયેલ છે તે હવે જવા ના દે. આત્માની શુદ્ધતાનું સ્મરણ કર કે જે હારાથી અભિન્ન છે. શીર્ષક વગેરે શરીરવચવેથી તું ભિન્ન છે. જે બળે છે તે પુદગલ છે અને પુદ્ગલથી તે સદા ત્યારે છે એવા અનુભવ હવે સસ્પ્રવૃત્તિથી સફલ કર !!! ત્યારે શુદ્ધધર્મ કદિ કોઈનાથી ત્રણ કાળમાં ન થઈ શકે તેમ નથી તે હવે શા માટે ત્યારે ચંચલશરીરદિની ભીતિ રાખવી જોઈએ? આ પ્રમાણે ગજસુકુમાલ ભાવના ભાવવા લાગ્યા અને બાહ્યતઃ અગ્નિ દ્વારા શીર્ષમાં થતી વેદના સહન કરવા લાગ્યા. તેમણે તેમના શ્વસુરપર અંશમાત્ર વૈર લેવાને ભાવ રાખ્યા નહિ. સ્વાધિકારે પ્રાપ્ત થયેલી દશામા દયાનરૂપ સમ્પ્રવૃત્તિ વડે રમણતા કરવા લાગ્યા. નામરૂપના સંબધે બંધાએલી શરીરાદિકની સાથે જે જે મહાદિવૃત્તિ હતી તેનાં મૂળ છેદવા લાગ્યા અને અન્તરાત્માને પરમાત્માસ્વરૂપ ભાવવા લાગ્યા. આત્માતા શુદ્ધોપગ બળે શાતાશાતાદિ કલ્પનાઓથી પિતાના આત્માને ભિન્ન માનવા લાગ્યા. જે જે દેયપદાર્થો છે તેમાથી અહમમત્વની વૃત્તિને ઉશ્કેરવા લાગ્યા, આ પ્રમાણે શીર્ષચર અગ્નિથી. થયેલી વેદના સહન કરી આયુષ્યને ક્ષય કરી અનઃશુદ્ધાત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. ગજસુકુંમાલ મુનિવર આત્યંતરિક સત્યવૃત્તિ કે જે શુભધ્યાનરૂપ હતી તેમાં શ્વશુર તરફથી અગ્નિને ઉપસર્ગ થયેલે સહન કર્યો અને તેઓ શરીરાધ્યાસથી મુંઝાયા નહિ ચેતનવિનાની Page #397 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ઉત્સાહથી કાર્યસિહિ. ( ૨૯૩) શેષ જડવસ્તુઓથી સ્વાત્માને ભિન્ન માની આત્મામાં સ્થિર થઈ ગયા અને તે દશાને વાધિકાર પરિપૂર્ણ બજાવ્યું. તે પ્રમાણે પ્રત્યેક મનુષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ક્રોધ માન માયા અને લેભાદિથી ન મુંઝાવું જોઈએ. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશાએ, જે જે સત્યવૃત્તિ સેવવાની છે તેમાં અવન્તીસુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઈએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિમાં સતત મંડ્યા રહેવું જોઈએ કે જેથી આ તિરૂપ સલ્લાભની પિતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનને પણ આન્નતિના માર્ગમાં સાહાય કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તેપણું તે મનુષ્યના કર્મવેગી પણામાં ક્ષતિ આવતી નથી કારણકે તે સ્વકીય આવશ્યક ફરજ અદા કરવામાં કઈ રીતે આત્માગ આપવામાં બાકી રાખી શક્યું નથી. પૃથુરાજ ચૌહાણ કેદ પકડાય પણ તેથી તેની કર્તવ્ય ફરજમા ખામી ગણાતી નથી. નેપલિયન બોનાપાર્ટ ટર્વની લડાઈમાં અંગ્રેજોને હાથે કેદ પકડાય જેથી તેની વીરતા કર્ત. *વ્યતા અને ફ૪ પ્રવૃત્તિમાં કે જાતની ક્ષતિ આવી શક્તી નથી - શ્રી મહાવીર પ્રભુની મામાં ચેડારાજા છેવટે લડાઈમાં વિજય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકર્મપ્રવૃત્તિ રાજ્યકર્મફરજ અને વીરતામાં કોઈ જાતની ક્ષતિ ગણાતી નથી; ઉલટી તેમની વિરતા કર્તવ્યફરજ પ્રવૃત્તિ અને આત્મભેગવડે તેમનું આદર્શજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુષ્યોનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિકરીત્યા અવધવું. મનુષ્ય ! હારા રવાધિકાર જે જે-ગ્ય કાર્યો કરવાના હોય તેમા ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અને સલ્લાભને દેખીશ એમ નક્કી માન. કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાર્યને પ્રાણ છે. ઉત્સાહ એ મહાત્મામાં પ્રકટતો વીર્યને કરે છે, તેથી પ્રત્યેક કાર્યમાં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. મનુષ્યને ઉત્સાહ આપવાથી તેઓ બમણું કાર્ય કરી શકે છે તે જેના હૃદયમાં ઉત્સાહને - સાગર ઉલસતો હોય તે વ્યકર્મ પ્રવૃત્તિમાં સર્વથા આત્મભોગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. સ્વયેગ્યકાર્યમાં પ્રવર્તતાં સ્વાત્માને ઉત્સાહ પ્રકટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહપ્રવર્ધક અનેક મનુના ચરિત્રનું સ્મરણ કરવું. બુકટશગ્ટનના ચરિત્ર વાંચે, તેના આત્મામાં કેટલે બધો ઉત્સાહ હતો તે તેના ચરિતપરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાર્થી હૃદયમાં ઉત્સાહ ધારણ કરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને અનેક દુઃખ વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકટોશગ્ટનના ચરિતથી બસ થશે. અમેરીકામાં બુકરવિશગ્ટનનું નામ પ્રખ્યાત છે. તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથીજ અવધવું. કાળા માથાને માનવી શું કરી શકે નથી? અર્ધાન ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વા અને તેમાં પ્રતિજ્ઞા પાલ Page #398 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૪ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. Y નમાં ચાલુકયની સ્વકતવ્યકામાં ઉત્સાહપૂર્વક થયેલી પ્રવૃત્તિનું હૃદય આગળ ચિત્ર ખડ્ડ કરવુ' એટલે ઉત્સાહશક્તિની કિસ્મત અંકાશે. અન'તવીયના સ્વામી આત્મા છે, તે ત્રણ ભુવન ચલાવવાને શક્તિમાન્ થઇ શકે છે, તા પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનું હતુ નથી. ઉત્સાહપૂર્વક સ્વસત્કાર્ય પ્રવૃત્તિ કરવી એટલેજ પોતાના અધિકાર છે—તેના ફૂલની પ્રાપ્તિ માટે કદાપિ અધીશઈ રાખવી નહિ. કન્યસત્યાય પ્રવૃત્તિ એજ ફલરૂપ છે. જે જે અશે ઉત્સાહપૂર્વક સત્પ્રવૃત્તિ થાય છે તે તે અંશે તેજ સમયે સલ્લાભની અન્તમાં પ્રાપ્તિ થયા કરે છે કે તેનુ સ્થૂલલ ભવિષ્યમાં દેખી શકાય છે. સત્કાર્યમાં મુંઝયા વિના સ્વાધિકારે નિષ્કામપણે ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં જે સમયે આત્માની જે જે અંશે ઉચ્ચતા હાય છે તે તે અંશે આત્માનું ઉચ્ચત્વ અને શુદ્ધ અમાધવુ, કન્ય આવશ્યક કાર્ય પ્રવૃત્તિ સમયે આત્મામા તે તે સત્કાર્ય પ્રવૃત્તિના ઉત્સાહવડે ઉચ્ચતા થયા કરે છે કે જેથી વિશ્વમા સમૂહીભૂત સલ્લાભનુ દર્શન થાય છે અને જ્યાંથી સત્કાર્ય પ્રવૃત્તિના અભ્યાસ બાકી હાય છે ત્યાથી પ્રારંભ થાય છે તથા આત્માની પ્રગતિના આત્મા સાક્ષી ખની તેના અનુભવ કરી શકે છે. રાત્રિમાં દિવસમાં ટાઢમાં તાપમાં ઘરમાં વનમાં દુખમા સુખમાં પર્વતપર સમુદ્રપર ગમે તેવા સ્થાને અને ગમે તેવા સાનુકૂલ વા પ્રતિકૂલ પ્રસગામાં મારે જે જે કાર્યો કરવાના માશ અધિકાર છે તે મ્હારે ગમે તેવા ભાગે અદા કરવા જોઈએ, તે માટે જે કરૂ' ને કર્તવ્યપ્રભુની પૂજા હાય અને તત્સુખ ધી જે જે વિચારૂં' કહ્યુ તે કર્તવ્ય પ્રભુનુ ધ્યાન હાય-એ પ્રમાણે નિત્ય ઉત્સાહપૂર્વક કમચાગી પ્રવર્તતા છતા અને સત્પ્રવૃત્તિમાં નહિ મુંઝાતા છતા ક્ષણે ક્ષણે આત્મોન્નતિના શિખરે આરુહ્યા કરે, તેની કાર્યÖપ્રવૃત્તિમાં જન્મ મરણા એ તેના વિશ્રામ અવધવા; અને તેની હૃદયની ભાવના એજ તેની પ્રગતિનું મૂલ કેન્દ્રસ્થાન અવધવુ. ઉત્સાહથી સત્પ્રવૃત્તિજીવન ટકી રહે છે અને તેનાથી વિશ્વમાં અલૌકિક પારમાર્થિક પ્રસિદ્ધ કર્યાં કરી શકાય છે. એક ટીટાડાની ઉત્સાહમયપ્રવૃત્તિથી કાર્યસિદ્ધિના ખ્યાલ આવી શકે છે. એક સમયે એક ટીટાડીએ સાગરના તટપર ઇંડાં મૂકયાં. તેણીનાં ઇંડાંને સમુદ્ર પોતાના પેટમાં ગળી ગયા; ટીટોડીએ ટીટોડાને સર્વ વૃત્તાંત કછ્યુ. ટીટાડાએ સÖકલ્પ કર્યાં કે સમુદ્રની પાસેથી મારું ઈંડાં પાછા લેવાં; ટીટોડો સ્વાશ્રયી અને આત્મશ્રદ્ધાવાત્ મની પાતાની ચાઁચુથી સમુદ્રનુ જલ મહિર કાઢવા લાગ્યા; તે દેખીને અન્ય પક્ષી તેની હાસી કરવા લાગ્યાં અને કથવા લાગ્યાં કે અરે મૂર્ખ ટીટોડા ! આ હારી પ્રવૃત્તિથી કદાપિ સમુદ્ર ઉલેચાઈ જવાના નથી અને તેમા તને પરિશ્રમજ થશેઇત્યાદિ અનેક વાકયેાવડે પક્ષીઓએ તેને સમજાન્યા; પરંતુ તે એકના બે થયા નહિ. ટીટોડા રાત્રિવિસ સમુદ્રનું જલ ઉલેચવાના ચાચવડે સતત પ્રયત્ન કરવા લાગ્યા, તેથી તેની એવી સતત પ્રવૃત્તિ દેખીને તેની સ્ત્રી પણ તેમાં ભાગ લેવા લાગી; અને ચાંચવડે સાગરનું જલ મહિર કાઢવા લાગી, તેનું પરિણામ એ Page #399 -------------------------------------------------------------------------- ________________ કમલેગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવત હોય છે. (૨૫) આવ્યું કે અન્ય પક્ષીઓને તેની દયા આવી અને તેઓ પણ સાગરને ઉલેચવા ચાવડે પ્રયત્ન કરવા લાગ્યાં. સર્વ પક્ષીઓએ સભા ભરીને તેમના કાર્યમાં સાહા આપવાને ગરુડને આમંત્રણ કર્યું, અને જે ગરુડ ન આવે તે પક્ષી સમાજની બહાર મુકવાને વિચાર કર્યો. ગરુડ પાસે મેકલેલા પંખીઓ ગયા અને તેઓએ ગરુડને સર્વ વૃત્તાત કહ્યું; તેથી ગરુડ પિતાના જાતિ બંધુઓને સાહા આપવા માટે શ્રી કૃષ્ણની પાસે રજા માગવા ગયો. શ્રી કૃષ્ણ જાણ્યું કે જે ગરુડ ત્યા રોકાશે તે મને અડચણ થશે; માટે તે કાર્ય ત્વરિત કરવા પોતે જાતે જવા વિચાર કર્યો અને કૃષ્ણ-ગરુડ બન્ને પક્ષી સમાજમાં દાખલ થયા, તેથી સમુદદેવતા ભય પામ્યા અને ટીટેડીનાં ઇડા પાછા આપ્યા. આ કલ્પિતવાતપરથી સાર લેવાનું એ છે કે ઉત્સાહપૂર્વક સત્કાર્યની પ્રવૃત્તિ પ્રારંભાય છે તે તેમાં વિજ્ય મળ્યા વિના રહેતું નથી. સત્કાર્યપ્રવૃત્તિમાં આનન્ટરસ રડનાર અને અભિનવજીવનમાં જેડનાર સત્કાર્યપ્રવૃત્તિમાં ખરેખર ઉત્સાહ એ અપૂર્વ શકિત છે. ઉત્સાહથી પરિપૂર્ણ હૃદય ભરી દઈને દેશસેવા જનસેવા વિદ્યાર્થી સેવા સાધુસેવા ધર્મસેવા ધામિકસાહિત્યસેવા વિદ્યાસેવા અને પરમાર્થ સેવા વગેરે જે જે સત્યવૃત્તિ આરંભવામાં આવે છે તેમાં રસપૂર્વક ભાગ લઈ શકાય છે અને તેવા પ્રસંગમા પ્રસન્નતાને એવી શકાય છે, અતએ ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે દેશના મનુષ્ય સર્વપ્રકારની સત્યવૃત્તિમાં ઉત્સાહ વડે પ્રસન્નતાને પ્રાપ્ત કરી પ્રવર્તે છે તેઓ આનન્દાસને પ્રાપ્ત કરી શકે છે. કેઈપણ કાર્ય કરવું હોય ત્યારે તે સમયે ઉત્સાહપૂર્વક ચિત્તની પ્રસન્નતા સંરક્ષી કરવું. ન્હાનાં બાલે જેમ પ્રત્યેક પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવે છે તેમ પ્રત્યેક સત્કાર્યપ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવવી જોઈએ વચ્ચે સર્વ કર્તવ્ય કાર્યોમાં ફરજની દૃષ્ટિએ ઉત્સાહપૂર્વક પ્રવર્તવું જોઈએ. લઘુમાં લઘુકાર્ય કે જે જગની દૃષ્ટિએ તુચ્છસમ ભાસતું હેય તેમા પણ ઉત્સાહપૂર્ણ હૃદયથી પ્રવર્તવું જોઈએ. અનુત્સાહ અને અપ્રસન્નતા એ બે કાર્યપ્રવૃત્તિમાં વિશ્વ છે તેથી પ્રત્યેક મનુ અનુત્સાહ અને અપ્રસન્નતાને હુજારે ગાઉ દૂર રાખવી જોઈએ. આત્મજ્ઞાનીઓ શેક ઉદાસીનતા અને અનુત્સાહના એક સં૫માત્રને પણ પિશાચ સમાન ગણને તેઓને દૂર કરે છે અને ઉત્સાહપૂર્ણ હૃદયથી કાર્ય કરતાં કદાપિ હાર મળે છે તે પણ વિશેષ પ્રકારે કાર્ય કરવામાં ઉકત થાય છે અને ત્યાંથી હાર થઈ હોય છે ત્યાંથી અનેક ઉપાવડે આગળ પ્રગતિ કરે છે. કર્મચોગીઓ કે જેઓ આત્મજ્ઞાનપૂર્વક થયેલા છે તેઓની સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં ત્યારે દેખે ત્યારે ઉત્સાહ દેખાશે. તેઓ નાસીપાસ થશે તોપણ ઉત્સાહી થઈ સકાર્યપ્રવૃત્તિ કરશે. તેઓ પાજયના ગર્ભમાં પણ ઉત્સાહ વડે વિજ્ય દેખી પ્રવૃત્તિ કરીને સ્વાધિકારની આગળ રહેવી દશાને ગ્ર ઘવાને અધિકારી બની શકશે. નેપોલિયન બોનાપાર્ટ અને ર વિક્રમાદિત્યે જે જે યુદ્ધો ક્યાં તેમાં તેઓએ ઉત્સાહને પરિપૂર્ણ ગે હતે. કિાન-વ્યાપારી-સૈનિકે Page #400 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૨૯૬) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. " સેવક–રાજાઓ-કવિયે--જ્ઞાનીઓ-વિદ્યાથીઓ-સાધુઓ અને ધર્માચાર્યો ઉત્સાહથી વાધિકાર કર્તવ્ય સમ્પ્રવૃત્તિમાં ઉત્સાહ સેવે છે તે તેથી તેઓ અને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં સલ્લાભ દેખવાને શક્તિમાન થાય છે. ઈટાલીઅન ગરીબાડી પોતે જે જે કાર્ય કરતો હતો તે ઉત્સાહપૂર્વક કરતો હતો. તેને જે જે કાર્ય સોપવામાં આવતું હતું તેમાં તે ઉત્સાહથીદુખ પરિશ્રમ વેઠીને વિજયી નીવડતું હતું તેથી તે ઈટાલી દેશને ઉદ્ધારક મહાપુરુષ તરીકે ગણાયે. પ્રત્યેક દેશમાં અનેક કમગીઓ થયા છે. તેઓની કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ મુખ્ય ભાગ ભજવે માલુમ પડે છે. રાજપુત વીરે અલ્પ સંખ્યામા હેઈને તેઓએ હજારે લા મુસલ્માનેને હઠાવ્યા હતા એવું તેઓના ઉત્સાહજૂરથી ટેડ રાજસ્થાન ફાર્બસરાસમાળા વગેરે વાંચતાં માલુમ પડે છે. અતએ ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની સત્યવૃત્તિ સદા સેવવા ચગ્ય છે. પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરીને કાર્યપ્રવૃત્તિમાં વર્તવા માટે પૂછશો તમારા એ પદ મૂકીને જે કાર્યપ્રવૃત્તિની સિદ્ધિનું રહસ્ય દર્શાવ્યું છે તે ખરેખર અન્તરમાં અનુભવગમ્ય કરવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાના અવલંબન વિના કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. કાર્યપ્રવૃત્તિરૂપ દેહમાં શ્રદ્ધા ખરેખર વીર્યસમાન છે. જે કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તકની શ્રદ્ધા નથી તે કાર્યની સિદ્ધિ થઈ શક્તી નથી. કાર્યપ્રવૃત્તિશ્રદ્ધાઆત્મશ્રદ્ધા અધિકારશ્રદ્ધા-સાધ્યકૂલશ્રદ્ધા અને પ્રમાણુ શ્રદ્ધા આદિ શ્રદ્ધાઓ વિના ચાલી શકાય તેમ નથી. જે મનુષ્યને પોતાના વિચારો અને કર્તવ્ય કાર્યોની શ્રદ્ધા નથી તેના જેવા આ વિશ્વમાં અન્ય નિર્બલ નિર્જીવ મનુષ્ય નથી. પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં આત્મશ્રદ્ધાની જરૂર છે એમ જ્યારે પિતાનો નિર્ણય થાય છે ત્યારે અન્તરાત્મામાં રહેલ અનંતવીર્યને ભંડાર ખરેખર પ્રકટ થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સહેજે સિદ્ધિ થાય છે. કર્તવ્યકાર્યની સિદ્ધિ કરવા માટે પૂર્ણ શ્રદ્ધાથી હદય ભરી દેવું અને ત્યાં ત્યાં કર્તવ્ય કાર્યસિદ્ધિના ઉપાયે ને વિચારવા કે જેથી કાર્યસિદ્ધિનો માર્ગ સ્પષ્ટ થઈ શકે. શ્રદ્ધા એ ઈશ્વરી ગલ છે અને તેથી ધર્મની બાબતમા ધર્માચાર્યો પ્રથમ શ્રદ્ધાતરવની ઉપગિતા અવધીને મનબેમા ધર્મશ્રદ્ધા પ્રકટે એવા ઉપાયો ગ્રહ છે. મેરમેરિઝમ અને હિપનેટીઝમ વગેરે વિદ્યાઓમા શ્રદ્ધાતત્વ વ્યાપી રહ્યું છે એમ અનુભવ કરતા અવબોધાશે. કર્તવ્ય કાર્યના શ્રદ્ધાથી તેની પ્રવૃત્તિમાં સ્થિરચિત્ત રહી શકે છે અને તેથી મનની ચંચલતાની ની થાય છે. શ્રદ્ધાજલ સમાન અન્ય કેઈ બલ નથી. પ્રભુને પ્રાપ્ત કરવા માટે ગુરુને પ્રામ કરવા માટે અને કર્તવ્યની સિદ્ધિ માટે પરિપૂર્ણ શ્રદ્ધાવિના કદી રહી શકાય તેમ નથી. જે મનુષ્યની કર્તવ્ય કાર્યમાથી શ્રદ્ધા ઉઠી જાય છે તે ગમે તે કર્મવેગી હોય તે પણ તે કાર્યની સિદ્ધિમાં પશ્ચાતું રહે છે. ખરું કહીએ તે મુસલમાને શ્રદ્ધાબલથી આર્યાવર્તનું રાજ્ય મેળવવામાં આત્મભાગ આપી શક્યા હતા આત્મશ્રદ્ધાયુક્ત ચિતન્યવાદીઓએ જે જે કર્તવ્ય કાર્યો કર્યા છે તેવાં જડવાદીઓએ કર્યા નથી અને કરી શકવાના નથી તેથી Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનું અપૂર્વ બળ. ( ૨૯૭ ) તેઓ ઈતિહાસના પટ પર કંઈ શભ કાર્યોની યાદી મૂકી શક્યા નથી અને મૂકી શકનાર નથી. આત્મા પોતે પરમાત્મા છે, તે ધારે છે તે કાર્ય કરી શકે છે. અતએ હું ધારીશ તે કાર્ય કરી શકીશ એ નિશ્ચય કરીને કર્તવ્યશ્રદ્ધાલુ મનુષ્ય આત્મભેગ આપવામા પશ્ચાતું પડતું નથી. કર્તવ્યશ્રદ્ધાલુ અને આત્મશ્રદ્ધાવંત મનુષ્ય સર્વ બાબતમાં મન વચન અને કાયાથી પ્રામાણિક રહે છે અને તે પિતાની ઉચ્ચતા-શુદ્ધતા સમજવા માટે શક્તિમાન થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી જે જે કાર્યો કરવામાં આવે છે તે તે કાર્યો પ્રાયઃ પૂર્ણ કરી શકાય છે. અતએ પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરવાની ખાસ જરૂર છે. એક ગુરુ પાસે બે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. એક દિવસે ગુરુના મનમા એ વિચાર આવ્યું કે બે શિષ્યને પરિપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ કરાવવા માટે બ્રાહ્મી ચૂર્ણ સિદ્ધ કરવું. ગુરુએ અનેક ઔષધીઓ ભેગી કરી બ્રાહ્મીચૂર્ણની સિદ્ધિ કરી અમુક મુહૂર્તે બન્ને શિષ્યોને ખાવા માટે આપ્યું. એક વિદ્યાર્થિઓ પૂર્ણ શ્રદ્ધાથી સરસ્વતી ચૂર્ણનું ભક્ષણ કર્યું અને અન્ય વિદ્યાર્થિઓ માખીના ચૂર્ણ જેવું જાણી શંકા લાવી ભક્ષણ કર્યું. જેણે પૂર્ણ શ્રદ્ધાથી બ્રાહ્મચૂર્ણનું ભક્ષણ કર્યું તે વિદ્વાન થશે અને જેણે ગં ધરીને ચૂર્ણ ભક્ષણ કર્યું તે મૂર્ખ રહ્યો. એ દાન્તપરથી અવધવાનું કે પ્રત્યેક કર્તવ્યની પરિપૂર્ણ શ્રદ્ધાથી પિતાને જેટલે વિજય થાય છે તેટલો અન્ય કશાથી થતું નથી. કર્તવ્ય કાર્યનું વપરને–વ્યષ્ટિ અને સમષ્ટિને ફલ પ્રાપ્ત થવાનું છે એમ પરિપૂર્ણ અવધીને અને પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને જે મનુષ્ય કર્તવ્ય કાર્યને કરે છે તે કદાપિ પ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોને પરિપૂર્ણ શ્રદ્ધાથી કરવાં જોઈએ. કમગીઓ-જ્ઞાનગીઓ-હઠાગીઓ-ભક્તગીઓ અને સેવાયેગીઓ પ્રત્યેક કર્તવ્ય કાર્યમા કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તે છે તેથી તેઓ વિશ્વમાં આદર્શજીવન ધારણ કરીને અમર બને છે શ્રદ્ધાળલગથી અનેક રોગોને મટાડી શકાય છે તેનું રહસ્ય ખરેખર યોગીઓ જાણે છે તેથી તેઓ અનેક રૂપાતરથી શ્રદ્ધાને કેળવી તેને સમ્યમ્ ઉપયોગ કરી શકે છે. પરિપૂર્ણ શ્રદ્ધાળલથી જે કાર્ય કરવામાં આવશે તેમાં દૈવીસામર્થ્યની સાહાધ્ય મળે છે. અનેક ધર્મપ્રવર્તકેના ચરિત્રે વાચવાથી માલુમ પડશે કે તેઓને સત્કાર્ય પ્રવૃત્તિમા નસેનસે પરિપૂર્ણ શ્રદ્ધાળલની સાથે લડી વહેતું હતું, તેથી તેઓ વિશ્વને ચમત્કારો બતાવવાને શક્તિમાન્ બન્યા હતા. મંત્રની સાધનામા પરિપૂર્ણ શ્રાવિના એક ક્ષણમાત્ર પણ રહી શકાતું નથી, તેમજ ઓપધ-દવાઓના ભણમાં પણ શ્રદ્ધાળલથી અપૂર્વ ફાયદો થાય છે તેના અનેક દાખલાઓ વિદ્યમાન છે. કઈ પણ કાર્ય પ્રવૃત્તિમાં શ્રદ્ધાની જરૂર પડે છે. વિદ્યાપ્રવૃત્તિ-શાત્રકર્મપ્રવૃત્તિ-વંગ્યપ્રવૃત્તિ અને પ્રવૃત્તિ વ્યવહારપ્રામાણ્ય સિદ્ધ કરવામાં પ્રથમ પ્રદાની જરૂર છે. શ્રદ્ધાના નિમિત્તપર અનેક ભેદો પડે છે તેમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું અવલંબન કરવાની જરૂર છે. પ્રત્યેક કર્તવ્ય કાર્ય ૩૮ Page #402 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૮ ) થી કાપેગ શવિવેચન. 蟹 પ્રવૃત્તિનુ” સભ્યજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ તે પ્રવૃત્તિની જે શ્રદ્ધા થાય છે ને કાપિ ટાળી ટળતી નથી અને કાર્યની સિદ્ધિ કરવામાં પૂર્વ શક્તિ અળવી શઢે છે. વિક્રમાતાને પોતાની કર્તવ્યપ્રવૃત્તિની અને સ્વાત્માની પુર્ણશ્રવા હતી તેથી તે માસિક ધર્મને પ્રત્યેક કાર્ય કરતા હતા. જગદેવ પરમાર અને બાપ્પા ગવલને સ્વઅકર્મની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેઓ પ્રત્યેક કતવ્યમાં આત્મભાગ-સર્વસ્વાર્પણ કરવા જગમાત્ર આંચકે ખાતા નહતા. કર્તવ્યકાર્યની શ્રદ્ધાની સાથે અનેક શ્રદ્ધાની ફેર પડે છે અને તે સર્વે પાત્રુ કરીન કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિ સમારભવી એઈએ. જૂનાત્રજનું સમાજ જીવા વય શુમાવન મેાવત્ ચર્ચમાવ પ્રવર્તેસ્વોપયોતઃ એ લાકના ભાવ એમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાં અદ્ભુત ભાવ રહેલા ગેધાય છે કે જૈન વિવેચન કરતાં મહાગ્રન્થ બની જાય. પ્રત્યેક કન્યકાય કરતી વખતે આત્માને આવી શિખામણ આપવી કે હું આત્મન ! પૂર્ણશ્રદ્ધા અવલખીને સુાવી ધૈર્ય ધારીને અને મેરુપર્વતની પેઠે થય અવલ બીને ઉપચાનથી કાર્યમાં પ્રવૃત્તિ કર, પ્રત્યેક કાર્યને ધૈર્ય ધારીને ગુભાવથી કરવુ ોઇએ, કોઇ પણુ સામાન્ય કર્તવ્યમા પશુ ચુભાવથી ધૈર્ય ધારણ કરવું તેઇએ કે જેની અસર તેથી મહત્કાર્યોપર થઈ શકે. પ્રત્યેક કાર્ય કરની થખતે હ્રદયમાં શુભ ભાવ ધારણ કરવા જોઈએ અને શુભ ભાવપૂર્વક થયને વલળવાની આવશ્યક્તા સ્વીકારવી જોઇએ. શુભ ભાવથી કરેલું કૃત્ય વસ્તુન શુભક્ષપ્રદ થઈ શકે; અતએવો અન્ય સામગ્રીએની ન્યૂનતા છતા ચુભાવ તે રહેવા જોઇએ. નાની હૃદયના સુભાવપ્રતિ ષ્ટિ દે છે અને અજ્ઞાનીએ-માહ્યાત્માએ બાહ્યક્રિયા દૃષ્ટિ દે છે. જ્ઞાનીએ હૃદયના સુભાવમાં ઇશ્વરત્વ દેખતા હોય છે અને અજ્ઞાનીએ ખાદ્વેષ્ટ પદાર્થોમાં ઇશ્વરત્વ દેખતા હોય છે. જીણુ શેઠે શ્રી મહાવીર પ્રભુને આહાર વહેરાવવાની સુભાવના ભાવી, તેથી સુભાવના માત્રથી અશ્રુત દેવલેાકમા જવાનુ અાયુષ્ય ખાધ્યું. નાગકેતુએ ભાવના ભાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું . શાલિભદ્રે આહીરના ભવમા મુનિને ખીર વહોરવી ગાભદ્ર શેઠને ત્યા અવતાર લેવાનું મહાપુણ્ય પ્રાપ્ત કર્યું. ખશેર વા શેર ખીરમાં કઈ એટલું બધુ પુણ્ય રહેલ. નહેતુ'; પરન્તુ તે તે આહીરના મનમા પ્રકટેલી સુભાવનામાં હતું. વિશ્વવર્તી સર્વે જીવાને તી કર પ્રાપ્ત કરવાનું પુણ્ય કહ્યું છે; પરન્તુ તે પુણ્ય કઈ એકલી બાહ્યાકૃતિથી થતું નથી. અતએવ હું આત્મન 1 તુ પ્રત્યેક કાર્યને ક; પરન્તુ સુભાવથી ધૈર્ય ધારણ કરીને કર. પ્રત્યેક કાર્યમા સુભાવથી ધૈર્ય અવલખીને પ્રવર્તવાથી આત્માની શક્તિયાના પ્રતિક્ષણ વિકાસ થતા જાય છે. હૃદયમાં સુભાષ ધારણ કરવા એ આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યોંને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનુ` એટલું બધું બળ વધે છે કે તેની ખાામાં પણ અસર થયા વિના રહેલી નથી. સુલકતા–મહાત્માઓ-યોગીઓ અને જ્ઞાની પ્રથમ સુભાવથી ભરી દે છે અને પશ્ચાત્ કર્તવ્યકાર્ય કરે છે. પ્રત્યેક કન્યકાર્ય પ્રવૃત્તિની સાથે હૃદયમા સુભાષ પદ Page #403 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - -- - - - - - સુભાવથી પરમાત્મપદ પ્રાપ્તિ. (૨૯). ~~- ~~~-~~ ~ - - --~-- - ---- -----~ ~ ~~ ~- ને હવે જોઈએ કે જેથી આમન્નતિના શિખરે હતાં વાર ન લાગી શકે. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબી પ્રવર્તવું જોઈએ. શ્રી હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રી રાષભદેવ પ્રભુને શેલડીને રસ વહેરાવ્યો ત્યારે તત્સમયે જેમ જેમ રાષભદેવ પ્રભુને હસ્તમાં શેલડીરસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હદયમાં સુભાવનાની શિખા એટલી બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સુભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુષ્ય સાંસારિક વાં પારમાર્થિક કાર્યો પૈકી ગમે તે કાર્ય કરતા અતરમા સુભાવને પ્રવાહ વહ્યા કરે એ ઉપગ ધારણ કર. મહાજ્ઞાનીઓ એક પરમાણુના વર્ણ બંધ રસ સ્પર્શમાં સ્થિર થઈને શુક્લધ્યાન ધ્યાઈ શકે છે અને તેથી તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માનાં એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલધ્યાનીઓ ધ્યાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એમ એગશાસ્ત્ર-તત્વાર્થસૂત્ર-શવૈકાલિચૂર્ણ વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે, તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તરમાં સુભાવના રાખી શકાય છે અને ઉપગથી પ્રવર્તી શકાય છે તે આઈકમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકારે ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હૃદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહાથી સાંસારિક અનેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. સાંસારિક કર્તવ્યપ્રવૃત્તિમા એ ઉપગપૂર્વક પ્રવર્તતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધર્મ એ વાક્યના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તત હતા. સુભાવથી હૈયે ધારણ કરીને પ્રત્યેક કાર્ય થતા અત્તરમા આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કંઈ પરમાત્માઓ છે તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ ? અલબત્ત પરમાત્મપદ પામી શકીએ. સુભાવથી પૈર્ય ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવાની જરૂર છે તેમ મેરુ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવર્તવાની પણ જરૂર છે. જેમ જેમ કાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ તેમ કાર્યની સિદ્ધિ શીવ્ર થાય છે. મેન જેમ કેઈથી કંપા કે નહિ તેમ પ્રત્યેક મનુષે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાના વેગથી અચલાયમાન રહેવું જોઈએ. મન વચન અને કાયાની સ્થિરતાથી પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. જેમ કાર્યપ્રવૃત્તિ ઉત્તમ તેમ વિશે ર્થ ધારણ કરવું જોઈએ. વિદ્યાર્થયનાદિ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં મન વાણી અને કાયાની સ્થિરતાથી અચિંત્ય વિજય મેળવી શકાય છે. અરિ મનુ કર્યપ્રતિમા અસ્થિર હોવાથી તેઓ પરાજ્યને પામી શકે છે. એક્શનની પેઠે શૈર્ય ઘા કરીને Page #404 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૦૦ ). શ્રી કમગ ગ્રંથ-વિવેચન. કાર્યપ્રવૃત્તિમાં સ્થિર થનારા મનુષ્યો રણમાં શત્રુન્ય સામા સ્થિર થઈ ઉભેલા શપુત વીરેના સૈન્યવત્ શોભી શકે છે. રાજપુત યુદ્ધમાં હાર ગઠવીને એવા સ્થિર થઈ જાય છે કે તેમને ભેદીને પેલી પાર જવું એ અશક્ય કાર્ય થઈ પડે છે, એમ રાજપુતોનો ઇતિહાસ કળે છે. શોધકોએ આજકાલ વિશ્વમાં જે જે મટી શેર કરી છે તે ખરેખર સ્થિરતાનું ફળ છે. જે તેઓ સ્વકાર્યપ્રવૃત્તિમાં આપત્તિ પ્રસંગમાં સ્થિર ન રહ્યા હોત તો મહાશેધખોળ ન કરી શક્યા હોત. આ વિશ્વમાં જે જે ધર્મપ્રવર્તક થઈ ગયા છે. તેઓ સત્કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય અવલંબીને પ્રવર્યા હતા. યહુદીઓએ ઈશુ ક્રાઈસ્ટને ફાંસીએ ચઢાવે તે પણ ઈશુ ક્રાઈસ્ટ પિતાના વિચારોમાં સ્થિર રહ્યો તેથી તેના મૃત્યુથી તેના વિચારેને સત્ય માનનારાઓ આ વિશ્વમાં ચાલીશ કરોડ ઉપરની સંખ્યાધારક મનુષ્ય હાલ વિશ્વમાં વિદ્યમાન છે. મેવત્ શૈર્ય અવલંબીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું એ કંઈ હાના બાળકોને ખેલ નથી; એમાં તે સર્વસ્વાર્પણ કરવું પડે છે અને કાર્યપ્રવૃત્તિને વળગી રહેવું પડે છે. વેદાન્તમાં ભક્તિધર્મ માનનારી મીરાંબાઈને ભકિતપ્રવૃત્તિમાં સ્થિરતા ધારણ કરતાં કુંભારાણા તરફથી ઓછું સહન કરવું પડયું ન હતું. તેણે અનેક જાતની ઉપાધિ સહન કરી હતી. છેવટે તેને ઝેરને ખ્યાલ પીવાનો સમય આવ્યો અને તે તેણે પીધે; પરંતુ દૈવયોગાત્ જીવતી રહી અને ભક્તિમાં સ્થિર રહી. યુવાવસ્થા હેય, બત્રીશ પ્રકારની રસવતીનું ભોજન મળતું હોય, શરીરની આરોગ્યતા હોય તેમજ અત્યંત - વીર્યભર દેહ હોય અને સુરૂપવતી યૌવનવંતી અને હૃદયગ્રાહી સ્ત્રી આવીને કામની પ્રાર્થના કરતી હોય તે સમયે જેમ બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું મહામુશ્કેલ કાર્ય છે–તહત કાર્ય પ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરવું એ પણ મુશ્કેલ કાર્ય છે. કાર્યપ્રવૃત્તિ સંબંધી બાહ્યાક્તર સ્થિરતા એજ વાસ્તવિક પ્રવૃત્તિ પ્રગતિનું ચિહન અવધવું. આન્તર સ્થિરતાની અસર ખરેખર વાણી કાયા અને કાર્યપ્રવૃત્તિ પર સારી થાય છે અને તેથી બાહ્ય વ્યાધિના તાપ વેઠવા છતાં અતરથી નિર્લેપ રહી શકાય છે. રાજા પિતાના રાજાના ધમેં સ્થિરતાવડે પ્રવતી શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધમેં સ્થિરતાવડે પ્રવતી શકે છે. જે જે મહાત્માઓએ આ વિશ્વમા હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી. તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આત્માની પડતી દશા થાય છે અને વિશ્વમાં પોતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હેય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યોની પ્રવૃત્તિમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિણામ આવે છે. અએવ ચાહે થવાનું હોય તે થાઓ પરતુ કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કુદી પ્રાણુતે પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેવ ધૈર્ય અવલંબીને પ્રત્યેક કાર્યમા ઉપગિથી પ્રવર્તવું જોઈએ. કatવવોના ઉપયોગથી કાર્યમાં પ્રવર્ત, ઉપગે કાર્ય કર, Page #405 -------------------------------------------------------------------------- ________________ અહતાને ત્યાગ. (૩૦૧). પ્રત્યેક કાર્ય કરતી વખતે ચારે બાજુઓનો ઉપયોગ શખ. ઉપગવિના થપ્પડ ખાઈ બેસીશ. ઉપગવિના પ્રમાદ થશે અને તેથી કાર્ય પ્રવૃત્તિમાં અનેક ભૂલે થશે એમ અવબોધીને ઉપયોગથી પ્રવર્ત. શેલગ મુનિને જ્યારે ઉપગ આવ્યા ત્યારે આત્માનું ભાન આવ્યું અને પ્રમાદને દૂર કર્યો. અઈમુત્તા મુનિએ ઉપગ દીધે ત્યારે જલમા પાત્રનું નાવ બનાવવાની પ્રવૃત્તિ ખરેખર તેને દોષિત લાગી અને તેથી તે ઈર્યાથિકી ક્રિયામાં પ્રવૃત્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. શ્રી બાહુબલી વનમા કાત્સર્ગ ધ્યાને રહ્યા, તેમના દેહે વિલિયે વીંટણ અને કાનમાં ચકલીઓએ માળા ઘાલ્યા, આવી તેમની સ્થિતિ છતા તેમને કેવલજ્ઞાન થયું નહિ. શ્રીષભદેવ ભગવતે બ્રાહ્મી અને સુંદરીને શિખામણ આપવા માટે બાહુબલી પાસે મોકલ્યા. બાહુબલી પાસે ગમન કરી બેને કહેવા લાગ્યાં કે વીરા મારા થી ૩, ૪ હે વ = દોરેથી મોr ઈત્યાદિ આવા વચને શ્રી બાહુબલીના કર્ણમા અથડાઈને બાહુબલીના ફંદયમાં ઉતરી ગયા. બાહુબલી વિચારવા લાગ્યા કે બેન મને કથે છે કે ભાઈ, હસ્તીથી હેઠા ઉતરે. ગજપર ચઢવાથી કેવલજ્ઞાન ન થાય. શું હું હાથીપર ચઢયે છું? ના હું હાથીપર ચઢ નથી. હાથી ઘોડા અને રાજ્યપાટને તે ત્યાગ કરીને હું વનમાં ધ્યાન કરું છું. હું ગજપર ચઢ નથી તે પછી ઉતરવાનું તે કયાંથી હોય ? એવામાં પુન બેનને મધુર સ્વર કાનમાં અથડા કે ઘી નો ઝઘડતો જા રે ૪ ઘર –વીજ અરે હું હસ્તીપર ચઢેલો નથી અને બહેન કેમ મને હાથીપરથી હેઠળ ઉતરવાનું કહે છે અને ગજપર ચઢતા કેવલજ્ઞાન ન થાય એમ કહે છે ? બાહુબલીએ મનમાં વિચાર કર્યો કે બહેન અસત્ય તે બોલે નહિ. બહેન કહે છે તે ખરૂં કથે છે પણ હું તેનો ભાવ જાણી શકતો નથી. આ પ્રમાણે વિચાર કરતા બાહુબલીએ ઉપગ દીધો ત્યારે ભાન આવ્યું કે ખરેખર હું અભિમાનરૂપ હસ્તી પર ચલે છું. મારા લઘુ બા પ્રથમ દીક્ષા લીધાથી શ્રી કષભદેવ પ્રભુ પાસે જતા તેઓને વંદન કરવું પડે, હું તેમને કેમ વાંઢું? ત્યારે કેવલજ્ઞાન થશે ત્યારે સમવસરણમાં પ્રવેશ કરીશું કે જેથી લઘુ બાને વાદવા ન પડે. આ અહંકાર ધારણ કરીને હું વનમાં ધ્યાન કરું છું પણ કેવલજ્ઞાન થતું નથી. બહેન કહે છે કે અહંકારરૂપ હસ્તીપર ચટતાં કેવલજ્ઞાન ન થાય તે ખરેખર સત્ય છે-એમ ઉપગ દઈને તેમણે સમવસરણમાં લઘુ બાધવેને વંદન નિમિત્ત અને પ્રભુદર્શન નિમિત્તે એક પાદ ઉપાડ કે તુર્ત તેમને કેવલ જ્ઞાન થયું, ત્યારે બાહુબલીને ઉપયોગ આવ્યો ત્યારે તેમણે સવભૂલ દેખી અને તેને ટાળી એટલે તુર્ત તેમને કેવલજ્ઞાન થયું. આ ઉપરથી એટલો સાર લેવાને છે કે પ્રત્યેક કાર્યમાં ઉપગથી પ્રવર્તવું કે જેથી ભૂલ ન થાય. અંધકારમય રાત્રીમાં ગમન કરતાં સર્ચલાઈટથી જે પ્રકાશ પડે છે અને તેથી જેટલી ગમનમાં સાહાય મળે છે તેના કા ઉપગથી પ્રત્યેક કાર્યમાં અનનગુણી સાહાય મળે ખરેખર હૃદયમાં અવધારવું. ઉપગ એ પ્રત્યેક કર્તવ્યર્થની ચારે તરક્કી Page #406 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ( ૩૦૨ ) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. UR તિ છે. તેના અભાવે પ્રત્યેક કાર્યને અંધકારમાં કરતાં અનેક દેશે ઉદુભવે એ સ્વાભાવિક છે. ઉપગથી પ્રત્યેક કાર્ય સારી રીતે થઈ શકે છે અને આત્મા સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે. અએવ ૩યોત પ્રવર્તર એ મહાશિક્ષાને ક્ષણમાત્ર પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતા ન વિસરવી જોઈએ. પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તતાં સૂકમમા સૂક્ષમ ભૂલે જે થઈ જતી હોય તેની યાદી આવે છે અને પશ્ચાત્ તેઓને ટાળવાને પ્રયત્ન થાય છે. ઉપગવિનાને મનુષ્ય જાગતે છતે પણ ઉંઘતા છે અને ઉપગી મનુષ્ય ઊંઘતે છતે પણ જાગત છે એ વાક્યને ભાવાર્થ પરિપૂર્ણ અવધીને ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. મનુષ્ય! ગમે તે સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિ કરીને હારા આત્માની પ્રગતિ કરવા ? ઈચ્છતા હોય તે તુ ઉપગથી પ્રવર્ત. નીચે પ્રમાણેની શિક્ષાનો ઉપયોગ રાખ. પ્રારંભિત સ્વકાર્યોમાં વિનોના સમૂહો પ્રગટે તે પણ મૃત્યુલીતિને ત્યાગ કરીને પ્રયત્નથી સ્વકાર્યમાં પ્રવર્ત, કઈ પણ કાર્યપ્રવૃત્તિને આરંભ કરતાં વિનીઘ પ્રગટે છે. અનેક વિનેને સંહારી પ્રારંભિત કાર્યો કરવા પડે છે. અનેક વિનેને સમૂહ પ્રકટયા છતા પ્રારંભિત કાર્યોને માટે ત્યાગ ન કર; પરન્તુ કર્તવ્ય કાર્ય માટે રણક્ષેત્રમાં મૃત્યુભીતિને ત્યાગ કરી કેશરીયાં કરી પ્રવર્ત. એકાંતિ ઘણુવિદત્તાન. એ વાકયનું સ્મરણ કરીને કર્તવ્યસત્કાર્યોમાં વિદનોધ પ્રગટતાં ડરકુમીયાં બનીને કર્તવ્ય રણક્ષેત્રમાંથી પાવૈયાની પેઠે પાછા પગ ન ભર. જે મનુષ્ય પાવૈયાઓ જેવા હોય છે તેઓ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ પ્રારંભીને તેઓની સામા અન્ય મનુષ્ય થતા ભય પામી કંટાળીને તે તે પ્રવૃત્તિને ત્યાગ કરે છે તેથી પરિણામ અને એ આવે છે કે તેઓ જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓ વિનોઘ આવતા પાછા પડે છે. આવી તેમની પ્રવૃત્તિથી પરભવમાં પણ તેઓ ભીતિના સંસ્કારને વારસામાં લેતા જાય છે અને ત્યાં પણ તેવા પ્રકારની ભીરુદશાથી કર્તવ્ય સત્કાર્યપ્રવૃત્તિ આરંભીને ભાગંભાગા-નાસનાસા કરી દેડા કરે છે. પ્રારંભિતકાર્યો કરવા એ જ આત્મપ્રગતિનું પ્રવર્તન છે એ નિશ્ચય કરીને પ્રારંભિત સત્કાર્યપ્રવૃત્તિમા ઉપયોગથી કટિ વિને સહન કરીને પ્રવર્તવું. પ્રારંભિત સત્કાર્યોમા જેમ જેમ વિદને આવે છે તેમ તેમ પ્રારંભકને કાર્ય કરવાનું ઉત્તમ શિક્ષણ મળે છે એવું કર્મયોગીઓના જીવનચરિતે વાચી અવધવું. પ્રારંભિત સત્કાર્યોમાં વિનો પડે છે તેથી બીવું ? નહિ, ગભરાવું નહિ. હે ચેતન તત્સંબંધે વિશેષ શું કહેવું ? પ્રારંભિત સત્કાર્યોને મૃત્યુભીતિને ત્યાગ કરી કેટ વિઇને સામે ઉભે રહી કર. અવતરણ-સ્વાધિકારોગ્ય કર્તકાર્યમા આત્મશક્તિ જાણવાની સાથે પ્રત્યક્ષેત્રાદિકના, જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ થવાનું સાધવામાં આવે છે. — आत्मशक्तिं परिज्ञाय द्रव्यक्षेत्रादिकं तथा। सम्यग् व्यवस्थितिं कृत्वा कुरु वं कर्मयुक्तिभिः ॥ ४९ ॥ Page #407 -------------------------------------------------------------------------- ________________ = = = == = = દાપૂર્વક પ્રવૃત્તિ કરે (૩૦૩ ). શબ્દાર્થ–આત્મશક્તિને ચારે તરફથી જાણીને તથા દ્રવ્ય ક્ષેત્રાદિક જાણીને અને તેમજ સ્વૈચાર્યની સમ્યગ્રવ્યવથ કરીને યુક્તિવડે કાર્ય કર. વિવેચન-ગ્યેક મનુષ્ય કાર્ય કરવામાં પિતાની આત્મશક્તિ કેટલી અને કેવા પ્રકારની છે તેનું અલિત જ્ઞાન કરવું એ મનુષ્ય પોતે જે જે કાર્ય કરતો હોય તેમાં દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવનું પિતાના પર ન કર્તવ્ય કાર્ય પરત્વે જ્ઞાન કરવું જોઈએ જૈનશાસ્ત્રોમાં ટaો વિત્ત રાંઢો મઘલો સર રઘુ કાળ ઈત્યાદિ વાક્ય દ્વારા ક્ષેત્રકલ અને ભાવથી સમ્યવસ્તુને જાવ.ની આજ્ઞા કરવામાં આવે છે. દ્રવ્યત્રકાલ અને જવાથી કર્તાસંબંધી અને આજુબાજુના ગા સંબંધી જે સાપેક્ષા કરવામાં આવે તે અનેક બાબતેના મિથ્યા ટાળવાની સાથે સાપેઢપણે વિશે અને આમાં પ્રવર્તી શકાય છે અને તેથી પરિહામ અને એ આવે છે કે વ્યાકાર્યની પ્રત્યક્ષેત્રકાલાવથી વ્યવસ્થા કરીને કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરી શકાય છે ઘટના ઉપર દ્રવ્યàત્રકલા ઉતારવામાં આવે છે. ટૂચથી ઘર માટીને-ક્ષેત્રથી ઘટ વિજાપુર–કલથી ઘટ શીતઋતુનો અને ભાવથી વર્ણગંધરસ અને સ્પર્શમય-એમ પ્રત્યેક વસ્તુ પર દ્રવ્યત્રકાલજાવ ઉતારવામાં આવે છે. જે કાર્ય કરવામાં આવે છે તેનું દ્રવ્યથી કાર્ય શું? શ્રેત્રથી કાર્ય શું? કાલથી કાર્ય શું? અને ભાવથી કાર્ય શું? તેનું વ્યવહાર અને નિશ્ચયથી કાન કરવું જોઈએ. આત્મા સ્વયં દ્રવ્યથી અમુક ક્ષેત્રકાલથી અમુક અને ભાવથી અમુક ઇત્યાદિથી મનુષ્ય પર્યાયાદિને વિચાર કરવો જોઈએ. મનુષ્ય પિત જે અવસ્થામાં હોય તેને તેણે દિવ્યગ્નકાલભાવથી વિચાર કર જોઈએ પિતાની શકિત અમુક કાર્ય કરતા કેટલી છે તેને નિર્ણય કર્યા વિના મનુષ્ય અસક કાર્ય કરતાં થાપ ખાઈ બેસે છે. ત એવ આત્મશક્તિને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. ચાર વર્ષના બાલના શીર્ષ પર પચ્ચીસ વર્ષને યુવક ઉપાડે એટલે ભાર મૂકવામાં આવે છે તેમાં બાળકને નાશ થાય છે વિકારે છે જે કાર્યો થઈ શકે તેટલી સ્વાત્મામાં શનિ હોય વા અન્યાની સહાચ્ય હેય અને તેના કરતાં શક્તિની બહાર કાર્યો કરવામાં આવે તો તેમાં સ્વાત્માને નાશ થાય અને અન્યને પણ અત્યંત હાનિ કરી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અતએ આત્મશક્તિની તુલના કરીને કર્યું. પ્રવૃત્તિ સેવવી જોઈએ મગર જલમ વકીય બલથી અન્યને પાય કરી શકે છે. સુવરરૂપ ક્ષેત્રબલે તે મેટા જાનવને પણ જેલમાં ખેંચી શકે છે. પરંતુ યદિ તે સરેવર બહાર તે પ્રમાણે આચરણ કરતાં પણજય અને નારાવને પામે એમાં કશું આશ્ચર્ય નથી. ઘુવડ રાત્રીના વખતમ કાગડાઓનો પરાજય કરવા અને નાશ કરવા શક્તિમાન થઈ શકે છે પરંતુ તેજ ઘુવડ (ક) દિવસના સમયમાં કેરી પર પની શકે છે. સિંડ વન પર્વનરૂપ ત્ર પખ્રી બલવડે વનરજ નીરનું પ- યાર કી શકે છે પરંતુ તે નગરમાં ફાવી શકે નહી. પરંતુ તેનું સાવિ પણ છે. મનુષ્ય Page #408 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૦૪ ) થી કર્મયોગ ાંથ-વિવેચન, mowane --- anemo --- ---- wwwwwagen er mares અમુક અવસ્થામાં અમુક પ્રકારની શક્તિએ અમુક કાર્ય કરી શકે છે તે તેની જે, શદિન ખીલેલી હોય છે તેનાથી ભિનકાર્ય કરી શકે નહિકવિને યુદ્ધનું કાર્ય સોંપવામાં આવે અને ક્ષત્રિને કવિનું કાર્ય સેંપવામાં આવે તે પરસ્પર બન્નેની શક્તિને હાર થઈ શકે. કઈ પણ કાર્ય કરતાં પૂર્વે જે જે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પોતાનું જ્ઞાન કેટલું છે ? પિતાની શક્તિ કેટલીક છે? કયા કયા મનુષ્ય કેવી રીતે તે કાર્ય કરે છે? મારાથી તે કાર્ય કરવામાં વની અને કાલની તથા ભાવની અનુકલતા છે કે કેમ ? તેમજ જે જે પ્રતિકૂલના આવે તેને પહેચી શકે તેટલી મારી શક્તિ છે કે કેમ? તેને પરિપૂર્ણ વિચાર કરે છે. આ બાબતમા શિવાજી અને પ્રતાપસિંહ રાણાની કાર્ય કરવાની આત્મશક્તિને અને દિવ્યક્ષેત્રાદિકના જ્ઞાનને મુકાબલે કરવામાં આવે છે. યુદ્ધ શક્તિમાં પ્રતાપસિંહ કરતાં શિવાજી આગલ ચઢી શકે તેમ જણાતું નથી, પરંતુ શિવાજીએ જે જે કળાઓ વાપરીને યુદ્ધ કર્યા તેવું કાર્ય ખરેખર પ્રતાપસિંહ કરી શક્યું નહિ. ખરું કહીએ તે શિવાજીએ દેશકાલની પરિસ્થિતિ અવલોકી દેશકાલાનુસાર યુક્તિથી યુદ્ધ કર્યું ' તે પ્રમાણે પ્રતાપરાણાએ આત્મશકિતની તુલનાથી પ્રવૃત્તિ કરી હતી તે ચીડને કિલ્લા તેના જીવતાં પિતે મેળવી શક્ત. પ્રતાપસિંહ વગેરે રાજપુતેએ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પ્રવતી નકામાં કેશરીયા કરી અનેક વીરેને પ્રાણ ગુમાવ્યો જેકે કેશરીયા કરીને યુદ્ધ કરવું તે ઉત્તમ છે, પરંતુ તેની સાથે પ્રત્યક્ષેત્રકાલભાવને વિચાર કરી યુદ્ધકુલનીતિને ઉપગ કર્યો હોત તે તેને જેટલી હાનિ પહોંચી તેટલી ન પહેંચી શકત. આર્યયુદ્ધનીતિમાં પ્રતાપસિંહની આર્યતા એવી ઝળકી ઉઠે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ, પરંતુ પ્રતાપસિહે શત્રુની યુદ્ધનીતિને દ્રવ્યત્રકાલભાવે વિચાર કર્યો હોત તો તેની જેટલી હાનિ થઈ તેના કરતાં તે પ્રમાણે લાભ પણ વિશેષ મળી શકત. પ્રતાપસિંહમા ક્ષત્રિયત્વના જેટલા ગુણે હતા અને જેટલી યુદ્ધસામગ્રી હતી તે પ્રમાણે કાલાનુસારે યુદ્ધનીતિની સામદામ-દંડ અને ભેદના વિચારો સાથે ગતિ હેતતે સ્વરાજ્ય સંરકત્વની સાથે સ્વરાજ્ય પ્રગતિ કરી શકત. દેશકાલાનુસાર કાર્યપ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશક્તિને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિજય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણ કરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમા કરી હતી તે વાસ્તવિક હતી. જે તે પ્રમાણે તે ન કરી હોત તે હિન્દુધર્મની રક્ષા ન કરી શકત. “શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી” એવું જે કવિએ કહ્યું છે તે અક્ષરે અક્ષર સત્ય છે. મુસલમાનની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ લુંટી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અલ્પષ, હાનિ અને મહાલાભ, મહાધર્મની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદષ્ટિથી કરી હતી તે તેના દૃષ્ટિબિન્દુથી યોગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના સંગે વિચાર કરીને રાજ્ય સ્થાપન વ્યવસ્થાપૂર્વક યુદ્ધ Page #409 -------------------------------------------------------------------------- ________________ એના અભાવે અધ:પતન. (૩૦૫). પ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિતપરથી સહેજે અપાય છે શિવાજીએ જંગલી પહાડી માવલને રાજ્યતંત્રમાં વ્યવસ્થાપૂર્વક સૈનિક બનાવ્યા તેમાં તેની હોશિયારી હતી. ઔરંગજેબ જેવા સર્વાત્રકુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાઓથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પજામાં ફસાવું પડ્યું હતું તે પણ તે દિવ્યક્ષેત્રકાલભાવને અને આત્મશક્તિને ગાતા હેવાથી છૂટી શકે અને હિન્દુરાન્ચ સ્થાપન કરી શક્યો. શિવાજીએ સાનુકૂલ સોની સાથે પ્રતિકુલ સગે જાણી લીધા હતા તેથી તેણે સાનુકૂલ સહાય મેળવવાને કેવા ઉપાયે લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિલ સગોને સનફલ કરવામાં તેણે કેવા કેવા ઉપાયે લીધા હતા તે અનુભવગમ્ય કરવા છે. આત્મશક્તિને ખ્યાલ તથા વ્યક્ષેત્રાદિકને ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ વિરાટ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર શ્રેત્રકાલાનુસારે ચર્ચા કરી હતી. પ્રતાપસિંહરાણાને કેઈ મોટા હિન્દુરાલ્યની સાહાસ્ય નહતી. કેટલાક હિન્દુ આર્યરાજાએ તે પ્રતાપરાણાની વિરુદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની જૂનના હતી અને મહારાષ્ટ્ર કરના બાદશાહને મેવાડ પાસે હતું તેથી તેના તરફથી ઘણા હુમલાઓ વેઠવાને પ્રતાપરાણાને પ્રસંગ મળે હતે. શિવાજીની ચુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી હતી તે તે જે રાજ્યસંરક્ષા કરી હતી તેના કરતાં વિશેષ પ્રકારે કરી શક્ત એમ અવાધાય છે. પ્રતાપરાઘાનું કલંકરહિન કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જે તે સમયના રાજપુતેમાં તત્સમયની યુદ્ધનીતિ પ્રવની હોત તે તેઓ શિવાજીના કરતા દેશસંસ્થાની ઉન્નતિમાં વિશેષ ભાગ્યશાળી બની શકત. રજપુતો અને માવલાઓના સ્વભાવમાં ફેર હતું. બન્નેને પવતની સહાય હતી, પરતુ આત્મશનિ અને વ્યવસ્થામાં જૂનાવિક્તા હતી એમ સહેજે અવાધાય છે. દિવ્યત્રકલા પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણ અને શિવાજીના ચરિત્રને મુકાબલે કરે અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્યોત્રકાલભાવે પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથુરાજ ચેડા કહ્ય ત્રકાલભાવે રાજ્યસ્થિતિની સંરમને દીઘટિષ્ટિથી વિચાર કર્યો હોત તો તે ગુજરાતના રાજાએ વિગેરેની સાથે યુદ્ધ કરીને નકામે આત્મવીર્યને પગ કરતા નહિ. ગમે તેમ કરીને તેણે અફઘાનીસ્થાન તરફથી આવતી વારીએ અટકાવવાના જ પ્રયત્ન કરવા જેતા હતા, પણ તે કરી શકશે નહિ. ગુર્જરદેશભૂપતિ બીમ, અબુંદગિરિ , માલવ દેશ ભૂપતિ અને દિલ્લી ભૂપનિએ તમયે દેશકાલનુસરે યોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ઘદ્રષ્ટિથી વિચારી ઐકય અધ્યું નહિ અને ઉલટું તે પરપર યુદ્ધ કરી નિર્બલ બની ગયા, તેથી તે ભવિષ્યની આર્યસંતતિની પ્રગતિ કરી શક્યા નહિ; એ તેમનામાં દેશકલાનુસારે બુદ્ધિ વૈભવ અને હૃદયની ઉચ્ચતાની ન શત્રિય કર્મવર્તનની Page #410 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૦૬). શ્રી કર્મળ ગ્રંથસવિવેચન. UF ખામી કહી શકાય. પૃથુરાજ ચૌહાણ, જયચંદ્ર અને ગુજરાધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરારોવડે ઐકય સાધી ભારતની, રક્ષાપ્રગતિ કરવા પ્રયતને કર્યા હોત અને પરસ્પરના વિધાઓ ચૂકવવા માટે એક હેગની કેન્ફરન્સ જેવી સમિતિ નીમી હેત તો તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા કળાકૌશલ્ય વગેરે સર્વનું રક્ષણ કરી શકત. દ્રવ્યક્ષેત્રકાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિને ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાર્ય છે. એમાં જે વિજ્યવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકારે વિજયવત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દિવ્યક્ષેત્રકાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલ્લાઉદ્દીને આર્ય રાજાઓ પર સ્વારીઓ કરવામાં સ્વસૈન્યશક્તિ અને શત્રુપક્ષમાં આન્તરકલહ અને પરસ્પરની ઈર્ષ્યાથી પરસ્પરનો નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુદ્ધો આરંભ્યાં હતા અને ગુર્જર દેશ વગેરે દેશેને તાબે કરવાની વ્યવસ્થાને સારી રીતે જીને તેઓએ ગુર્જ રાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલાનૈપુણ્યને કલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈષ્ય, મોજશેખ,. પરસ્પર વિરોધ, ફાટપુટ વગેરે દુર્ગુણેના સડાથી સડી ગયા હતા અને તેમાં કેટલાક ઉત્તમ રાજપુત વીરે હતા પરનું દુર્ગણીને ભાગ મટે હોવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડયા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ આત્મભેગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું–પરત તેઓએ હિન્દુસ્થાનના સર્વ લોકોના ધર્મની બાબતમાં અલગ રહીને તથા સર્વત્ર શાન્તિ પ્રસરાય એવા ઉપાયમા સદા તત્પર થઈને દેશકાલાનુસારે સર્વ જના, ઉદયા ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હોત તે તેઓ આર્યાવર્તમ દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શક્ત, પરન્ત સગુણો વડે બ્રીટીશ સરકારની પેઠે સર્વ પ્રજાનું શ્રેય કરવું એવું વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકરે દ્રવ્ય ક્ષેત્રકાલભાવ જાણુને અને અનેક રાજાઓનાં, રાજ્યની વ્યવસ્થાને અવબેધી જે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યકાર્યાદિ પ્રવૃત્તિને અંગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચક્રવર્તિ પદવી પ્રાપ્ત કરી છે અને તેણે અનુબેની પ્રગતિને શિક્ષણદિ પ્રવૃત્તિથી ઉત્તમોત્તમ પ્રબંધ રચે છે. સાધુએ સોનું તેણે રક્ષણ કર્યું છે. ગરીબમાં ગરીબ મનુષ્યને પણ કઈ સતાવે નહિ એવા દિવ્યક્ષેત્રકાલાનુસારે કાયદાઓ રચ્યા છે અને સર્વ બાબતેને પોંચી વળવાની સુજના ઓપૂર્વક સુવ્યવસ્થાઓ રચીને અનેક સુધારાવધારા કર્યા છે તેથી તેના સમાન અન્ય કેઈ રાજ્ય હલ ગણાતું નથી. બ્રાહ્મણ ક્ષત્રિયે વૈશ્ય અને શુદ્ધોએ આત્મશક્તિની તુલના કરીને પરસ્પર એકબીજાની પ્રગતિમાં સાકલના અકેડાની પેઠે સંબંધિત થઈને Page #411 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૭ ) પરસ્પરોપગ ુવિડ એકબીજાને ઉપગ્રહ કરવાની ફરજથી બધાને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે કર્તવ્યનિ આત્મશક્તિના અનુસારે કરવાં જોઈએ કે જેથી વર્તમાન અને ભવિવ્યંકાલમાં વ્યવહાર અને પરમાર્થથી ઉત્ક્રાન્તિને ક્રમ અપ્પડ રીતે પ્રવર્તી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્રકાલાનુસાર સ્વકર્તન્ય પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહ્યો તે પતિત થએલ જાલુવે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ સ્વાધિકારચેન્ચ સ્ત્રકન્યકાાંમાં આત્મશકિનનું જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવર્તવું જોઇએ. પરસ્પર વીર્ય સંઘર્ષ શુદ્વારા પરસ્પરની અવનિને થાય એવા વિચારો અને આચારાની ચર્ચા અને ખંડન મનાથી દૂર રહેવુ જોઇએ, વેદધર્મપ્રવકાની સામે સ્પર્ધામાં જૈનાચાર્યાં જે પરસ્પર એક શ્રૃખલાના અકોડાની પેઠે સંબદ્ધ થઈને ઉભા રહ્યા હોત તે અને બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂજ઼ એ ચાર વર્ણમાં પૂર્વે જૈનધર્મ પ્રવર્તતા હતા તેને દેશકાલાનુસારે ધર્મ પ્રારક સુયોજનાઓની સુવ્યવસ્થાઆવડે પરસ્પર સ્વસ્વચેાગ્ય કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થિત થઇને ઉદાર એકય ભાવે પ્રચાા ત તે તેઓનુ રાજ્યસામ્રાજ્ય વ્યાપારસામ્રાજ્ય વિદ્યાસામ્રાજ્ય સેવાસામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્યને વત માનમાં ચતુર્વણુ માં દેખી શકાત, જે મનુષ્યો પ્રમત્ત થાય છે તેના હસ્તમાં કોઈ પણ જાતનુ પ્રગતિકર સામ્રાજ્ય રહેતું નથી એવા અચલ વિશ્વનિયમ છે; એવું અવધીને આત્મશક્તિને અનુભવ કરી દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી સ્વાત્ય કર્તવ્યકાનેિ સુવ્યવસ્થા કરીને કરવાં જોઇએ. પ્રથમ કાર્ય કરવાની ચારે બાજુથી વ્યવસ્થા અને પશ્ચાત્ કાર્ય કરવાની પ્રવૃત્તિ એજ નિયમ સર્વત્ર ઉત્ક્રાન્તિ પથને અનુસરનારા છે. કાર્યવ્યવસ્થા માટે વર્તમાન જમાનાને અનુસરી બ્રિટીઝે પાસેથી થ્રુ શિખવાનું છે. તેએ જે જે કાર્યો કરે છે તેની જેવા પ્રકારની વ્યવસ્થા કરે છે તેના પરિપૂર્ણ અનુભવ કરવા ોઇએ. કાર્યવ્યવસ્થા માટે જેટલું લક્ષ્ય તેટલુંજ કાર્ય શીઘ્ર થાય છે એમ અવએ ધવું, પ્રત્યેક કાર્યની પ્રથમ વ્યવસ્થા કરીને આજીમાજીના ક્ષેત્રાલાદિકના સાનુકૃલ પ્રતિકૂલ સંયોગોને ધ્યાનમા રાખી યથાશક્તિ કાર્ય કરવાની પ્રવૃત્તિ સેવ ! ! ! કે જેથી સસાર્વ્યવહારમાં અનેક ટોકરાથી ખેંચી શકાય અને કાર્ય કરવાના અનુભવ પ્રાપ્ત થઇ શકે. આર્યાવર્તમાં આયે પૂર્વે સુવ્યાપૂર્વક પ્રત્યેક કાર્યને વ્યક્ષેત્રકાલાનુસારે કરતા હતા તેની સાક્ષી નીકે અનેક પુસ્તકા વિદ્યમાન છે, પરન્તુ શ્રવણુ કરી બેસી રહેવાથી કંઇ વળતુ નથી. વાને કરે ી વતં થવાનાં નથી. દીર્ઘાત્રી પણ હદ બહાર ન થવુ જોઇએ. ઉત્સાઙપૂર્વક સુવ્યવસ્થા કરીને કાર્ય કરવું, પણ નકામા ન બેસી રહેવું. નકામા એસી રહેવાથી સ્વરૂપ ઉધઈ ખરેખર શ્નમાં ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની સર્વશફિનચેમા ણ પેરે છે, ના પ્રિ તથા સમષ્ટિનુ ં શ્રેય સાધી શકાતુ નથી. અનએવ યુવ્યવસ્થાએ કરીને કાર્યપ્રવૃત્તિમાં એક ક્ષણુ પત્તુ નામે ન જવા દેવે ખાસ લક્ષ્યમાં રાખવું એપે જે મનુષ્ય એ સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં છે તે અણુતા નથી અને છતાં છના પશુ મુવી 野 એક ક્ષણુ પશુ પ્રમાદી ન વું. ---- Page #412 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૮ ) શ્રી કર્મયોગ રથ-સવિવેચન કાર્ય કરતા નથી તે મનુષ્ય દેશ અને મને એક ભારભૂત સમાન જાણવા. આત્મશકિતથી બહારનું કાર્ય પણ ન કરવું જોઈએ. ભલે ગમે તેવું ઉત્તમ હોય પરંતુ આત્મશકિત બહારનું કાર્ય કરવાથી સ્વ અને પારને કશો લાભ થઈ શકતું નથી તેમજ આત્મશકિત બહારનું કાર્ય કરતાં સ્વાત્માને નાશ થાય છે. અતવ મા દિવા એમ વાક્ય મૂકવાની જરૂર પડી છે. આત્માની શકિત જાણીને કાર્ય કર. દ્રવ્યત્રકાલભાવથી પિતાની શકિતને જાણું અને સ્વાગ્યકાને નિયમિતકલાદિ વ્યવસ્થાપૂર્વક કર કે જેથી નિયમિત સુવ્યવસ્થાથી આત્મશકિત પ્રતિદિન વધતી જાય. જે જે કાર્યો કરવાનાં હેય તેઓનાથી જે જે વિરુદ્ધ કાર્યો હોય તેઓનું પણ દ્રવ્યત્રકલાદિકથી જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી પશ્ચાત મતિ મેહથી સ્વાધિકાર વિરુદ્ધ કાર્યમાં અવ્યવસ્થાથી પ્રવૃત્તિ ન થાય, ઉપર્યુક્ત કલેક ભાવાર્થને અનેક નાની દૃષ્ટિથી અવધીને હે કર્મગિન!!! સુવ્યવસ્થાથી સ્વાધિકારે કાર્યો કર, " અવતરાઅહેમસંસ્કારત્યાગપૂર્વક કર્તવ્યમાં સ્થિર થવાનું કથવામાં આવે છે. રસો. - अहंममत्वसंस्काराँस्त्यक्त्वा विज्ञाय चेतनम् । સ્વયં પરજ્ઞા, પ્રવૃત્ત હવે સ્થિર મા !!! ૫૦ , શબ્દાર્થ—અહેમમત્વ સંસ્કારને ત્યજીને અને આત્માને જાણીને તથા સ્વકર્તવ્યને જાણી સ્વીકાર્ય પ્રવૃત્તિમાં સ્થિર થા. વિવેચન –અહંમમત્વના સંસ્કારને ત્યાગ કરે તે રાધાવેધ સાધવાના કરતા અનન્ત ગુણ મુશ્કેલ કાર્ય છે. આત્માનું પરિપૂર્ણ જ્ઞાન થયા પશ્ચાત્ અહં મમત્વના સંસ્કારેને ત્યાગ કરી શકાય છે. સ્ફટિકરને સમાન આત્મા નિર્મલ છે. સ્ફટિકરત્નની આગલ રકતપુષ્પ ધરવામાં આવશે તે તેની છાયા પેલા સ્ફટિકરત્નમાં પડવાથી તે રક્ત દેખાશે અને કૃષ્ણવર્ષીય પુષ્પની છાયાગે તે કૃષ્ણ દેખાશે. સ્ફટિકમાં રકતતા અને શ્યામતા એ ઉપાધિકૃત છે પરતું સ્ફટિકારત્નની તે નથી, તદન્ આત્મા પણ સ્ફટિકરનના સમાન નિર્મલ છે, પરંતુ રાગદ્વેષના પરિણામે તે રોગી છેષી ગણાય છે. આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્ધ સમાન છે પરંતુ કર્મના સંબંધે સ્વભાન ભૂલી તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરંતુ તે બ્રાનિત છે. બહિરાત્મભાવથી અહંમમત્વના ' સંસ્કાર એટલા બધા આત્માની સાથે સંબંધિત થયા છે કે આત્મા જે જે, જડવસ્તુઓમાં પતે નથી તેમાં હું એ પ્રત્યય ધારણ કરે છે. જેનાગમષ્ટિએ કર્મ અને આત્માને અનાદિકાલથી સંગ , સંબંધ છે અને કર્મને સંબંધ ટળતા આત્મા સ્વયં પરમાત્મા બને છે Page #413 -------------------------------------------------------------------------- ________________ - વિધવિધ દૃષ્ટિએ કમનું સ્વરૂપ જાણવું. - - - - - - - - - - - અને સિદ્ધસ્થાનમાં વિરાજે છે; પશ્ચાત્ ત્યાથી સંસારમાં જન્મ જરા અને મરણના ચકમાં આવવાનું થતું નથી. જૈનદષ્ટિએ બહિરાત્મા અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા પોતાનું સ્વરૂપ અવધી શકતો નથી અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે તાવત્ તે બહિરાત્મા કથાય છે. આત્મા જ્યારે જડચેતનના તત્વજ્ઞાનપૂર્વક પિતાના સમ્યકત્વવિવેકથી આત્મતત્વને અવબોધે છે ત્યારે તે અન્તરાત્મા કથાય છે. અન્તરાત્મા પિતાના આત્મામાં સર્વનન્ત સુખ વગેરે શક્તિને નિર્ધાર કરે છે અને તે આત્મામા પરમાત્મત્વ નિશ્ચય કરી અન્તરમાં આત્મત્વની શ્રદ્ધા કરનારે હોવાથી અન્તરાત્મા થાય છે. ચાર ઘાતકર્મ અને અઘાતી ચાર એવં અષ્ટકર્મનો ક્ષય કરીને જે શુદ્ધ થાય છે તેને પરમાત્મા કહેવાય છે. ચાર ઘાતીકર્મને જેણે ક્ષય કર્યો છે અને અઘાતકર્મને કય નથી કર્યો તે ભવસ્થ જીવન્મુકત પરમાત્મા કહેવાય છે અને જેણે સર્વથા આઠ કર્મને ક્ષય કરી મુક્તિ સ્થાન પ્રાપ્ત કર્યું તે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કથાય છે. જ્ઞાનાવરણીય દર્શનારણીય વેદનીય મેહનીય આયુષ્ય નામ ગેત્ર અને અન્તરાય એ અકર્મની સાથે આત્માને અનાદિકાલથી સંગ સંબંધ થયો છે. જ્ઞાનાવરણીયાદિ અકર્મની એસેને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કર્મને પ્રતિબંધ પ્રદેશબંધ સ્થિતિબંધ અને રસબંધ એ ચાર પ્રકારને બંધ અવધ બંધ ઉદય ઉદીરણું અને સત્તા એ ચાર પ્રકારે કર્મનું સ્વરૂપ અવધવું; કર્મગ્રન્થ કમપયડી ભગવતી આચારાંગ પન્નવણું તવાર્થવૃત્તિ સ્થાનાંગ સમવાય; પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અકર્મનું વિશેષ સ્વરૂપ અપાય છે. વેદાન્તદૃષ્ટિએ સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદેનું સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અવબોધાય છે. વેદાન્તષ્ટિએ આત્મા અને કર્મને સંબંધ શું છે ? તે અવધવા માટે બ્રહ્મસૂત્રના સર્વ ભાળે, ભગવદ્ગીતા, ગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણ અને દશ, અઠ્ઠાવીશ તથા એસેને આઠ ઉપનિષદ અવબોધવા જોઈએ. વેદાન્તદષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ જાણવા માટે શંકરાચાર્ય રામાનુજાચાર્ય માધવાચાર્ય અને વલ્લભાચાર્યના રચિત ગ્રન્થોનું અધ્યયન કરવું જોઈએ અને કણાદ ગૌતમ કપિલ અને ભીમાસકેના રચેલા ગ્રન્થનું અધ્યયન કરવું જોઈએ. ચાર વેદ, ઉપનિષદ, પુરાણે અને પશ્ચાત્ થએલ સાંખ્યમત મીમાંસક કસુદ પાતંજલ ગૌતમ વગેરેના ગ્રન્થ, શંકરાચાર્ય વગેરે આચાર્યોના વધે. કબીરમત, રામાનન્દમત, લિંગાયત, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, ધીઓ ચાકીકલ વા૫ અવબોધવું જોઈએ બીદ્ધધર્મદષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થ હોય તે તે સર્વ ગ્રન્થનું સૂક્ષ્મજ્ઞાનદષ્ટિથી મનન કરવું જોઈએ. મહમેદન ધર્મણિએ આત્મા અને કર્મનું જે જે સ્વસ્થ ગ્રન્થમાં લખેલું હોય તે જાવું જોઈએ. યહુદીધમ દષ્ટિએ આત્મા-કર્મનું જેવું કવરૂપ હોય તેવું જાણવું જોઈએ ગ્રીધર્મદષ્ટિએ અને ઈજીપ્તમાં પ્રાચીનકાળમાં પ્રવર્તિન ધર્મદષ્ટિએ આત્મા અને કર્મનું છે Page #414 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - (૩૧૦ ). શ્રી કગ ગ્રંથ-સવિવેચન સ્વરૂપ છે? તે સમ્યગૂ અવધવું જોઈએ. પ્રીસ્તિધર્મણિએ આત્મા અને કર્મનું શું સ્વરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રથોદ્ધારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવું જોઈએ. પારસીઓના જરાસ્તની ધર્મણિએ તેઓના માં આત્મા અને કર્મનું કેવું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સમ્યમ્ સ્વરૂપ જાણવું જોઈએ; પ્રાચીનકાલમા આ વિશ્વમાં જે જે ધર્મો થઈ ગએલા હોય તેઓમાં આત્મા અને કર્મ સંબંધી શું શું જણાવવામાં આવ્યું હતું તે ખાસ અવધવું જોઈએ. આત્મા અને કર્મસંબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યું હોય તે ખારા અવબોધવું જોઈએ આત્મા અને કર્મ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દર્શનકારના તતસંબંધી વિચારેનું મધ્યદષ્ટિએ મનન કરવું જોઈએ. ધર્મશાસ્ત્રો દ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવબોધવામા કુલધર્મશગદષ્ટિ, પરંપરામન્તવ્યદૃષ્ટિરાગ, પક્ષાગ્રહિતમન્તવ્યદષ્ટિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહિતરરિાગ વગેરે દષ્ટિરાગોના લેને દુર કરી આત્મા અને કર્મસંબંધી જે જે કંઈ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઈએ. ઉપગ્રહ દષ્ટિએ સર્વ ધર્મોના આચાર્યોએ જગતને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે તેથી કોઈના પર તુરછકારદષ્ટિથી ન અવલોકતાં તેઓએ વિબુદ્ધિએ જે જે કર્મ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અશે સત્યત્વ રહેલું છે અને કયા કયા અંશે અસત્યત્વ રહેલું છે તેને પરિપૂર્ણ સાપેક્ષદષ્ટિથી નિર્ણય કર જોઈએ. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવાથી કર્મના ગે ઉત્પન્ન થએલ અહેમમત્વ સંસ્કારને દૂર કરી શકાય છે, અએવ ઉપર્યુક્ત અનેક દર્શનકારની દૃષ્ટિએ આત્માનું સ્વરૂપ અવબોધવું જોઈએ. ચોગશાસકારોએ આત્માની અનેક સિદ્ધિ પ્રકટાવવા માટે જે જે ઉપાયે કચ્યા છે તે તે ઉપાયને આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું એ આવશ્યક કર્તવ્ય છે. આત્માને સમ્યગ અવધ્યા પશ્ચાત્ અહંમતવ સંસ્કારોને મારી હટાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહેમમત્વના સંસ્કારને નાશ . કરી શકે છે. આવર્તમાં એક વખત એ હતું કે આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામા પક્ષેપાત કરતાં નહોતા. સર્વ વિશ્વપ્રવર્તિત ધર્મોને સાર એ છે કે આત્મામાં પરમાત્મા પ્રકટાવવી. પરમાત્મવરૂપમાં લીન થઈ જવું એ જ છેવટને સત્ય સિદ્ધાંત કરે છે, અને શેષ તે પરિવારભૂત જ્ઞાનસામગ્રીઓ અવાધાય છે. અએવ ઉપર્યુક્ત શ્લેકમા જણાવ્યું છે કે ચેતનને જાણીને કાર્યપ્રવૃત્તિ સેવ. જ્યારે ત્યારે આત્માનેજાણવાથી બાહ્ય વસ્તુઓ દ્વારા પ્રકટતા અહેમમત્વના સંસ્કારને દૂર કરી શકાશે. જ્યાં હું અને મહારું છે ત્યાં પ્રભુ નથી. જ્યાં હું ને મારું એ ભાવ છે ત્યાં મેહવૃત્તિ હેવાથી આત્માના ધર્મનું અવલંબન લઈ શકાતું નથી. જ્યાં હું અને હા છે ત્યાં આત્મા અને Page #415 -------------------------------------------------------------------------- ________________ અહં મમત્વના સંસ્કારને ત્યાગ. ( ૩૧૧ ) પરમાત્માની તિનું દ્વાર બંધ છે એમ અવધવું. ત્યાં હું ને મારું છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યા રાગદ્વેષ છે. હું અને મારું એવી દ્રષ્ટિથી જ્યાં વપરને દેખવાનું થાય છે ત્યાં દરિદ્વારા પરમાત્મપ્રકાશ અવલેકી શકાતું નથી. હું અને મારું એવી વૃત્તિના સંસ્કારેને હટાવવાને માટે આત્માને જાણ જોઈએ. હું અને મહારૂ એવી વૃત્તિના સંસ્કારોની પેલી પાર રહેલે આત્મા જ્યારે જ્ઞાનવડે અનુભવગમ્ય થાય છે ત્યારે આત્મા જે જે મન વચન અને કાયાવડે કાર્યો કરે છે તેમાં અહંમમત્વના સંસ્કારને પ્રગટાવી શકતે નથી. જે અહંમમત્વરૂપ પુરણું છે તે વસ્તુત આત્મા નથી અને અહંમમત્વની મેહફુરણુઓને જ્યાં સર્વથા વિલય થયા બાદ આનન્દતિની ઝાખીને અનુભવ થાય છે તે જ આત્મા છે એવો જ્યારે પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે કંઈ પણ કાર્ય કરતા અહંમમત્વના સંસ્કારે નવા પ્રગટાવી શકાતા નથી અને પૂર્વે જે જે અહંમમત્વવિશિષ્ટ સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય છે તે સર્વે ક્ષણે ક્ષણે મન્દ પડી સર્વથા નષ્ટ થઈ જાય છે. વાદળાઓમાથી સૂર્યના કિરણને પ્રકાશ પડવા માંડે છે કે તુરત વાદળાંઓ વિખરાવા માડે છે અને સૂર્ય સ્વકિરણેવડે સર્વત્ર પ્રકાશી શકે છે, પશ્ચાત્ કિરણે તે વાદળાવડે ઢંકાઈ જતા નથી. કિરણો તે આત્મજ્ઞાન સમાન છે અને વાદળા તે અહંમમત્વ સંસ્કારરૂપ છે. આત્મજ્ઞાનરૂપ કિરણેવ અહમમત્વ સંસ્કારરૂપ વાદળાંઓને વિખેરી શકાય છે એમ વસ્તુતઃ અવધવું. કિરણે તે વાદળા નથી તેમ આત્મા તે અહંમમત્વ સંસ્કારપ નથી. અહંમમત્વ સંસ્કારથી ભિન્ન એવા આત્માને જ્યારે સ્પષ્ટપણે અવલોકવામાં આવે છે ત્યારે બાહ્યકર્તવ્ય કાર્યોમાં અહંમમ એ પ્રત્યય કયાથી થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. મન વાણી અને કાયાના વેગથી ત્યારે આત્મા ભિન્ન છે અને એ આત્મા નથી તે બાહ્ય વસ્તુઓમાં અહંમમત્વ સંસ્કાર ક્યાથી પ્રગટી શકે ? બાહ્ય કર્તવ્યને કરવામાં આવે અને હારૂ લ્હારૂં એ શબ્દવ્યવહાર કરવામાં આવે તો પણ કર્તવ્ય કાર્યોમાં અહંમમત્વ પરિણામ ન હોવાથી તેમાં બંધાવાનું થતું નથી અને આત્માની શકિતપર અહં મમત્વ સંસ્કારોને લેપ લાગી શક્તા નથી. અનાદિકાલથી અહંમમત્વપરિણામના સંસ્કાર પડેલા હોય છે તે આત્મજ્ઞાનવડે જ ટળે છે એ અનાદિસસિદ્ધ નિયમ હોવાથી પ્રત્યેક મનુષ્ય આત્માને જાણી અને અહંમમત્વ સંસ્કારને ત્યાગ કરી કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાની શિક્ષા આપે છે કે તું પિતાને જાલુ થાં ઢળી માતાતર વિના નહિ, ત્યાં સાધના વર્ષ નૂડો ઇત્યાદિ મહાત્માઓના વચનેવ આવબધી શકાય છે કે આત્માને જાણીને જ અહંમમત્વ સંસ્કારને દર હટાવી શકાય છે; અત એવ આત્માને જાણે અડુંમમત્વ સંસ્કારોને હટાવી જે જે વાધિકારે મન વચન અને કાયાદિથી કર્તવ્યા હોય તે કર્યા કર ! ! અર્હમમત્વ સંસ્કારને હઠાવ્યા પશ્ચાત અહમમત્વવૃત્તિરહિતપણે કર્તવ્ય કાર્યો થયા કરે છે અને સર્વમાં રહીને જલથી નહિ Page #416 -------------------------------------------------------------------------- ________________ - - -- (૩૧૨ ). શ્રી કર્મળ ગ્રંથસેવિવેચન, ભીંજાવાની આત્માની દશાને પ્રાપ્ત કરી શકાય છે તથા કાર્ય કરતાં નિવૃત્તિ “અનુભવી શકાય છે. તે મનુષ્ય તું અહેમમત્વના સંસ્કાર અને વિચારોને હટાવીને આત્મિક પ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. કદાપિ તું અહંમતવ સંસ્કારને સેવીશ નહિ, તું સિદ્ધબુદ્ધ પરમાત્માને બંધુ છે. અg a vમgi આત્મા તે પરમાત્મા છે. અહંમમત્વ સંસ્કારને હૃદયમા ન પાડવા એ હારા હાથમાં છે. વેદાન્તદર્શની મહાત્મા સ્વામી રામતીર્થ ઉદારભાવથી અહંન્દ્રભાવનું શુભવતુંલ જેવું દર્શાવે છે તે પ્રમાણે અહવભાવ વિના રહેવાય તે તે પ્રમાણે શુભાગ્રહવૃત્તિને સે. તે કથે છે કે- હિ સર: તિરું भारतस्था जानीत यूयं हदयं मदीय, आर्याः समस्ताः पथवर्णभिन्ना न बान्धवाः fજાદવ તે શુ સર્વ ભારતસંસ્થાઓ છે તે તમે જાણે કે મારું હૃદય છે. પથવણભિન્ન એવા સમસ્ત આર્યો બાધ નથી પરંતુ તે તે આ તે હું છું. આવી સ્વામી રામતીર્થોની શુભ અહંભાવના છે. અહંમમત્વ વૃત્તિને અશુભમાથી ટાળી પ્રથમ શુભમાં લાવવી અને પશ્ચાત્ અનન્ત આત્મસ્વરૂપમાં લય કરી લયલીન થઈ જવું: અહં અને મમત્વભાવનાને વ્યાવહારિક શુભમાર્ગની સાથે ધાર્મિક શુભમાર્ગમાં લઈ જવી અને અહંમમત્વની શુભભાવનામાં લઘુલઘુ વર્તુલે હોય તેના મહાવર્તુલો કરવાં. જેમકે પુત્ર તે હું, માબાપ તે હું, સ્ત્રી તે હું, પુત્રી તે હું, ઘર તે હું, કુટ તે , મહેલ્લે તે હું, ગામ તે હું, નગર તે હું, નાત તે હું, સમાજ તે હું, સંઘ તે હું, દેશ તે હું સર્વ પ્રાણીઓ તે હું, સર્વ મનુષ્ય તે હું, સર્વ બ્રહ્માંડ તે હું એવી રીતે શુભ અહંવૃત્તિને અનુક્રમે વધારવી અને તેને અનન્ત આત્મસ્વરૂપમા અસ્તિનાસ્તિધર્મ શમાવી દેવી. કુટુંબ તે મહારૂં, જ્ઞાતિ તે હારી, ગામ તે મહારું, નગર તે મ્હારૂં, રામાજ તે મહારે, દેશ તે હારે, સમગ્ર વિશ્વ તે હા, એમ અનુક્રમે મમત્વભાવનાનું શુભમાર્ગ દષ્ટિએ વર્તલ વધારતા વધારતાં એટલા સુધી વધારવું કે સર્વ જગત તે હા. એમ સર્વને મ્હારૂં માનીને અસ્તિનાતિરૂપ અનંતધર્મની મમત્વની ભાવનાને અનન્ત આત્મામા શમાવી દેવી અને પશ્ચાત અનન્ત વર્તલ રૂપ બનેલ અહંમમત્વને આત્માના અનન્ત શુદ્ધધર્મમા ભસ્મીભૂત કરી દેવું. અહંમમત્વને ત્યાગ કરીને જે કાર્યાગી ને બની શકે તેઓએ પ્રથમ અનંત વર્તુલભૂત બનેલ અશુભ અહંમમત્વને પરિહાર કરવા માટે પ્રથમ શુભઅહેમમત્વભાવના વર્તલની અનુક્રમે વૃદ્ધિ કરી તેને અનન્ત વર્તુલરૂપ ' કરી પશ્ચાત્ મમત્વ અહંવના અનન્તવર્તલને અનન્ત શુદ્ધ સ્વરૂપમાં શમાવીને તેનું અહં મમત્વ દૂર કરી દેવું. આ પ્રમાણે પ્રયત્નથી કર્મયોગી બની શકાશે. ગમે તે માર્ગ" ગ્રહીને અશુભઅહેમમત્વના સંસ્કારોને ત્યાગ કરી જે સ્થિતિમાં જે જે કાર્યો કરવાનાં છે તેમાં શૈર્ય ધારણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ. શુભાéમમત્વભાવનાનું અનન્તદરિમય વર્તેલ ધારણ કરીને અમુક સ્વાધિકાર મર્યાદિત કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સેવતાં અશુભમાં Page #417 -------------------------------------------------------------------------- ________________ “વસુધૈવ કુટુમ્બકમ્”ની ભાવના કયારે થાય ? ( ૩૧૩ ) અંધાવાનું થતુ નથી. અને સંકુચિત વિાવડે સ્વપને હાનિ પહોંચાડી શકાતી નથી. આત્માને અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાક્તિધર્મવર્ડ યુક્ત સાપેક્ષપણે અવધતાં અહંમમત્વનાં વ્રુદ્ર અશુલ અહંમમત્વ વર્તુલે તે ક્ષણુમાત્ર પશુ હૃદયમાં વાસ કરનને શક્તિમાનૢ થતાં નથી અને ક્રિયામા પણ ક્ષુદ્ર અશુભ વર્ચ્યુલાની પ્રવૃત્તિ દેખાતી નથી. તેમજ હૃદયમાં નવીન અહેં મમત્વના રસ્કારા પડતા નથી. આવી દશા ખરેખર આત્માનુ અનેકાન્ત સ્વરૂપ તણુવાથી બને છે અતએવ ઉપર્યુક્ત શ્લોકમાં વિલાય ચેતનમ્ ચેતનને જાણીને પ્રવૃત્ત ← ચિત્તે મઘ પ્રવૃત્તિમા નું ર્િ થા ! ! ! એમ જે ધવામાં આવ્યુ છે તે યુક્તિયુક્ત સવિશ્વહિતકારક સિદ્ધ કરે છે. આત્માનું સ્વરૂપ અવળેધવાથી અનન્તદ્ધિ થવાથી સંકુચિતષ્ટિદ્વારા જે જે મતે અને જે જે આ માધવામાં આવેલા હાય છે અને તેથી જે જે કષાયેા સેવવામાં આવેલા હાય છે તે તે સર્વે (જેમ સ્વમમાથી જાગૃત્ થયા ખદ સ્વપની બાછ નષ્ટ થાય છે તેમ ) સંકુચિત વિમ અને સકુચિત પ્રવૃત્તિ ક્ષણુમાં નષ્ટ થઇ જાય છે. તેમજ સર્વ જગના સર્વ વિચારશ અને આચારાને અનન્તનાનાદ્ધિની સાપેક્ષતાપૂર્વક લણુવાથી અશુભ અનુંમમત્વ કદાચડ કલેશ અને મતમાન્યતા વગેરે કંઈ રહેતુ નથી. જે તુલ્યે જે જે વિચારા અને પ્રવૃત્તિયે કરે છે તેમાં તએ તેની દૃષ્ટિના અનુસારું કરે છે તેમે જ્યારે અનન્તજ્ઞાન વર્તુલપ આત્મામાં આગળ વધશે ત્યારે તે સ્વયમેવ સંકુચિત વિચારે અને આચારી હશે અને સ્વાધિકારે સ્વપ્રવૃત્તિમાં અશુલ તુમમત્વને! ત્યાગ કરીને પ્રવર્તશે. આત્મજ્ઞાની અનુભ હું મમત્વવૃત્તિયેાથી વિશ્વબગીચાના કોઈ પ ભાગના નાશ કરવા પ્રયત્ન કરતા નથી. અશુલ અહંમમત્વભાવના તળવાની સાથે શુભ અહુ મમવાવના ખીલે છે અને તેથી વધેત્ર ઝુરૂવમ્ વસુધા-કુટુંબ એવી લાવના જાગ્રત્ યાય છે. આત્મનનું અનન્ત જ્ઞાનવર્તુલ વિકસા લાગે છે ત્યારે જન્મદેશ તે મ્હાના એવા ભાવ તાઅન્ ય છે. બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શૂ કેમ એ માર્ગ હૈં એવા ભાવ તંત્ થાય છૅ. એશિયા યુગપ અાફ્રિકા અમેરિકા અને ઓસ્ટ્રેલિય' દેશ માર્ગ છે એવી ભાવના વ્યકત્ થાય છે પશ્ચાત્ સર્વ વિશ્વ મ્હારૂં એવી ભાવના તૃત્ ય છે તેથી હૃદયની વિશાલત'ના વર્તુલમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાતિ તે હું ધર્મ ને હું, દેશ તે હું યુપી આક્સ્ટિ, અમેરિકા અને આન્દ્રેલીયા તે હું એના ભાવ જાચન થાય દે, અને ત્રં વિશ્વ તે હું એવી આત્માની વ્યાપક ભાવના નંગે છે. પશ્ચાત્ અખિલ બ્રાડે તે હું અવે ભાવ જગત્ થનાં ાઇનું અશુભ કાની વૃત્તિ ચતી નથી પરંતુ પશ્ચાત્ અશુભ કરવાની વૃત્તિને ત્યાગ કરીને રંગી બની શકાય છૅ બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શુ ને હું એને ધ્રુવ પ્રત્ ચના ચારે વહુની શુભ રેવા કરવાનું સર્વસ્વપ કરવા કે વરની તુલ્ય ઉદ્દારભરી પ્રદ્યુનિ re 룸 Page #418 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪ ) શ્રી કર્મચાગ ગ્ર–વિવેચન. થાય છે. સર્વ વિશ્વવર્તિજી તે હું એવી શુભવૃત્તિ વડે આત્મા સર્વત્ર શુભભાવમાં વ્યાપક થતા સાત્વિક ગુણી મહાપ્રભુ બની શકે છે. શુભમમત્વ અશુભ અહંભાવને ઉપર પ્રમાણે જે ખીલવીને કાર્યગી બને છે તે ધર્મસેવા કેમસેવા સાર્વજનિકહિત સેવા રાજ્યસેવા ક્ષાત્રકમસેવા વિદ્યાકર્મસેવા વિદ્યાવ્યાપાર હુન્નરકળા સેવા સેવા દેશસેવા સાધુસખ્તસેવા. પ્રભુસેવા, ગુરુસેવા, કુટુંબસેવા અને ગુરૂજનસેવા, વગેરે અનેક સેવાઓને આદરવાને શકિતમાનું થાય છે અને કર્મયોગી બનીને ગમે તેવા સંગમા ઊંચે ચડે છે, પરંતુ કર્મ. યોગથી ભ્રષ્ટ થઈ કદાપિ પાછળ પડતું નથી–પતિત થતું નથી. માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. વિનયવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પશુયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષભની સેવા કરવી તે વૃષભયજ્ઞ છે. ગાયનું સેવા દ્વારા ખાનાપાનાદિથી રક્ષણ કરવું તે જોય છે. અતિથિની સેવા કરવી તે અતિશયજ્ઞ છે. ગુરુની સેવા કરવી તે જુથg છે. સર્વ જીવોની રક્ષા કરવી તે નીવાશ જાણુ. દેશની તન મન ધન અને વાણુ વડે સેવા કરવી તે વેરાશ જાણવે. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અવધ. ક્ષત્રિની તેમની ઉચ્ચ દશા માટે તન મન અને ધનનું સ્વાર્પણ કરી સેવા કરવી તે ક્ષત્રિય પણ જાણ. બ્રાહ્મણોની વિદ્યાવડે ઉન્નતિ કરવા તન મન ધનાદિ અર્પણપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણ યજ્ઞ જાણવૈશ્યની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન મન ધનાદિ વડે સેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણુ. શોની જ્ઞાનાદિ ગુણો વડે ઉચ્ચ સ્થિતિ કરવા માટે તન મન અને ધનથી સેવા કરવી તે શુદ્ર યજ્ઞ જાણો. સાધુઓની તન મન અને ધનથી સેવા કરવી તે સાધુ યજ્ઞ અવળે . સાધવીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે વાળી ચા મોત્તર અવળે. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાએ મહાવીરસ્વામી જમ્યા ત્યારે અનેક ધર્મયરૂપ પ્રભુપૂજાઓ કરી હતી. વિદ્યાર્થિઓની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાથી યજ્ઞ જાણ. રોગીઓના રેગનાશાથે તેઓની સેવા કરવી તે રાગી યજ્ઞ જાણ. અને કન્યાઓ સ્ત્રીઓ વિધવાઓ અને અનાથા વગેરેની સેવા કરવી તે તે તે નામના ય જાણવા. શાહંભાવને જે પરિપૂર્ણ ખીલવીને સર્વ વિશ્વ-તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચક્રવર્તિ અને કર્મચાગી બનવાને અધિકારી બને છે. વ્યાઘ સિંહને સ્થાપત્યપર મમત્વ અહંભાવના છે તે તે અન્યના નાશ કરીને સ્થાપત્યનું ઉદર ભરશે પરંત સ્થાપત્યને નાશ કરશે નહિ. ઉલટું અહલા થી સ્વાપત્યને સ્વરૂપે દેખશે. કુર પ્રાણીઓને પણ અહેમમત્વભાવથી સ્વાપત્યનું ચારિત્ર ખીલે છે તે શુભારંભાવથી કુટુંબ મિત્ર દેશ પ્રાત ખંડ બ્રાહ્મણદિ ચાર વર્ણ અને ચાર ખંડના મનુષ્યો વગેરેને જે મનુષ્ય “હું છું” એવું માને છે તે તેઓને નાશ કરી શકશે નહિ પરંતુ તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમા દિપાલ Page #419 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ઈશ્વરભક્તિ એજ જન્મની સફળતા.. (૩૧૫). બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને-સર્વ વિશ્વ તે હું છું એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વ વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિશ્વવર્તિ મનુષ્ય વગેરેના શ્રેય માટે તે સર્વસ્વાર્પણરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વરવાર્પણરૂપ મહાપૂજાને સેવશે હાલમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોની પડતી થઇ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સર્વ વણેને અને સર્વ દેશના મનુષ્યોને પોતાના રૂપ દેખી શકતા નથી તેથી અશુભ મમત્વ અને અશુભ અહંવૃત્તિને દાસ બનીને પિતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે, સર્વ જીવો તે હું એવી શુભહેભાવનાથી પોણો જીવાનામ્ એ સૂત્રને ભાવ વિચારીને સર્વ ની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પિતાને આત્મા બનતાં આત્માના અનન્તવર્તલને પાર પામી શકાય છે. આત્મજ્ઞાન પામીને આત્માને અવબોધી અશુભ અહંમમત્વ સંસ્કારને હઠાવી શુભહંમમત્વભાવને વ્યાપક દષ્ટિએ વ્યાપકરૂપમાં ખીલવીને સંકુચિત વિચારે અને આચારે કે જેથી સ્વાત્માને અને જગને હાનિ થાય છે તેઓને ત્યાગ કરીને ખરેખર ત્યાગી બનીને ત્યાગમાર્ગના અનન્તવર્નલમાં પ્રવિણ થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વવિશ્વવર્તિ છે તે હું એ ભાવ ધારણ કરીને કર્મચાગી બનતા આ વિશ્વના ખરેખરા પૂજારી બની શકાય છે. જે મનુષ્ય આ વિશ્વને ઉપર્યુક્ત સેવાવડે પૂજારી બને છે તે જ ખરેખર આ વિશ્વને શુભ પરમેશ્વર બને છે, વા પરમેશ્વરને પ્રતિનિધિ બને છે. જે મનુષ્ય સર્વ વિશ્વજીને પિતાના આત્મસમાન માનીને વા સર્વ વિશ્વવર્તિજી તેજ હું છું એ ભાવ ધારણ કરીને વિશ્વની સેવા કરે છે તેજ આત્માને જાણે છે અને તેજ આત્માની પ્રભુતા જાણે છે એમ અવધવું. સર્વ વિશ્વવર્તિજી મહારા અથવા સર્વ વિશ્વવર્તિ છે તે જ હું-એવો શુભ અહંમમભાવ પ્રગટવાથી છ જવનિકાયની રક્ષા કરી સર્વનું શ્રેય સાધી શકાય છે. અશુભ અહંમમત્વથી દેશમાં અનેક યુદ્ધો પ્રવર્તે છે અને પ્રત્યેક મનુષ્યના હદયમા પરમાત્મા રહેલા છે એવું અવધ્યા છતા તેને નાશ કરાય છે શુભમમત્વ અને અહંભાવના જગજીને પિયનારી છે. વિશ્વરૂપ બગીચાની રક્ષા કરવાને અને પુષ્ટિ કરવાને શુભાડુંભાવના માલીના સમાન વા જલના સમાન ઉપકારી છે. આત્મજ્ઞાન વિના શુભારંભાવનાથી મનુષ્ય વિમુખ રહીને સ્વાર્થ માટે રાક્ષસ બનીને વિશ્વવતિ છેને અનેક પ્રકારે હાનિ પહોંચાડી શકે છે અનન્ત વિશ્વવ્યાપક એવી શુભમમતવ અને અહંભાવના જેનામાં છે તે સાત્વિકગુણ સગુણ ઈશ્વર થયું છે એમ અવબેધવું અને અશુભ થશમમત્વાઉંભાવના રહિત થઈને જે અધિકાર પ્રારબ્ધાદિથી કર્તવ્ય કાર્યો કરે છે તે નિર્ગુણ જીવન્મુકત મહાત્મા વા ઈશ્વર થયે છે એમ અવધવું. એવા સગુણનિર્ગુણ જીવંત ઈશ્વરની પૂજા સેવા ભક્તિની પ્રાપ્તિ એ જ ખરેખર મનુષ્યભવની સફલતા અવબોધવી અનન્તવલરૂપ શુભમમત્વ અને અ ને કરીને Page #420 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, પશ્ચાતુ- તેઓને અનન્ત શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન કરવા અને પશ્ચાત અહંમનવા ભાવથી રહિત થઈ નિરહંભાવથી સર્વ જગતને પિતાના રૂપમાં સ્થાદિદથિી અનન્ત અસ્તિધર્મ, અને અન્નત નાસ્તિધર્મની અપેક્ષાએ માનીને આત્મામાં પિંડમાં જગત, અર્થાત્ બ્રહ્માંડને અનુભવી સર્વત્ર સર્વ બાબતમાં આત્માને નિસંગ નિર્લેપ માની વાધિકારે કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું. સર્વત્ર નિરહંભાવથી વર્તવાની આત્મદશા પ્રગટ થાય છે ત્યારે સ્વયમેવ શુભમમત્વાહ ભાવને નાશ થાય છે અને એવી દશા યાવતું, ન આવે તાવત, તે શુભાઉંભાવમાં રહીને આત્માની પરમાત્મતા થાય એવા ગુણસ્થાન પાન પર આત્માને ચઢાવીને છેવટે પરમાત્મદશાના ઉચ્ચ શિખર પર આરેહાવી વળાવાની ફરજ પૂરી કરવા પછી શુભાઉંભાવ સ્વયમેવ ટળી જાય છે. આવી શુભાઈંભાવનાનું સ્વરૂપ. જાણવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને. કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવાની જરૂર છે આત્માને જાણીને જે મનુષ્ય કર્તવ્ય કાર્યોમાં પ્રવર્તે છે તેઓ આત્માની ઉચ્ચદશાથી ગમે તેવા સંગોમાં પતિત થતા નથી અને તેઓ અનુક્રમે અશુભમમત્વાહંભાવને ત્યાગ કરી શુભારંમમત્વને આદરી પશ્ચાત્ સર્વથા શુભાશુભારંમમત્વભાવથી મુક્ત થઈ જીવન્મુક્ત બની પ્રારબ્ધ કર્મ ચુકવવાને શેષ કર્તવ્ય કર્મોને કરે છે. હે મનુષ્ય ! ઉપર પ્રમાણે અહંમમત્વ સંસ્કાર અને અહંમમત્વવૃત્તિને અવબોધી અશુભમાથી શુભમાં આવી પશ્ચાત્ આત્માના અનન્ત જ્ઞાનવર્નલમાં પ્રવિણ થઈ સંકુચિત રાગદ્વેષકારક લઘુવતુંલેને ત્યજી અનન્ત વર્નલમય બની-વાધિકારે કર્તવ્યર્યમાં સ્થિર થા. અવતરણ–સુખદુખપ્રદ સંવેગેને વિચારી વિધકોટિ સહવાપૂર્વક કર્તવ્યકાર્યપ્રવૃત્તિને કવામાં આવે છે. शर्मदुःखप्रदान् सर्वान् , संयोगान् तान् विचार्य च । વાર્યમાદય પશ્ચાત તવં–મા મુચ વિઘટિમિ પર I શબ્દાર્થ–સુખદુ ખપ્રદ સર્વ સંગોને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. કાર્ય આદરી વિઘટિઓથી પણ પશ્ચાત્ તું કાર્યને ના મુક. ! ભાવાર્થ–જે જે સ્વાધિકાર કાર્યો કરવામાં આવે તે કાર્યો કરતાં સુખ દુખપ્રદ સર્વ સંગેનો વિચાર કરી છે. અમુક કાર્ય કરતા સુખના સંચાગે કયા કયા છે. અને અમુક કાર્ય કરતા દુખના સાગ, કયા ક્યા છે તે આજુબાજુના ક્ષેત્રકાલ સંબંધિત સગો પરથી, વિચારવું. અમુક કાર્ય કરતાં સુખના સંયોગો ક્યા ક્યા છે અને તે પ્રાપ્ત કરવાની હારામાં શક્તિ ખીલી છે કે કેમ? તેને વિચાર કરો તેમજ. અમુક કાર્ય Page #421 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - કાલનુસાર વિચરણ કરવી. (૩૧૭) કરતાં દુખપ્રદ સરોગો ક્યા ક્યા છે તેને વિચાર કરી છે. દુખદ સંગે કઈ કઈ. વખતે કયા ક્યા ક્ષેત્રને પામી કાર્યપ્રવૃત્તિમાં જ થશે તેને દીર્ઘદૃષ્ટિથી એકાન્તમાં વિચાર કરો અને સુખદ સંગે કયા આ ક્ષેત્રે કયા વખતે પ્રાપ્ત થશે અને કેવા પ્રયત્ન પ્રાપ્ત થશે તેને કાર્યપ્રવૃત્તિ પૂર્વે સ્થિગ્રુથિી વિચાર કર. સુખપ્રદ સંગ અને દુખદ સંગ વર્તમાનમાં ક્યા ક્ષેત્રના અનુસાર કયા કયા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર. વિમલશાહે ભીમદેવ સેલંકી પ્રતિકૂલ છે એમ જી તેણે સુખદુઃખદ સાગોને વિચાર કર્યો. વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં દુખપ્રદ સરોગો વિશે જાયા તેથી તેમણે સુખપ્રદ સગે ક્યાં અમ થશે તેનો વિચાર કર્યો ચંદ્રાવતીમાં સુખ સંગે મળશે એ તે નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમા ગાય. ત્યાના પરમાર અને દૂર કરી સ્વયં આબુરાજની ચંદાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાદે અનેક યુદ્ધો કરીને રાજ્યની સીમા વધારી. અમુક વે બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુજીપર સિદ્ધાચલજીપર નથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસલુનગરી કવામાં આવતી હુતી તેમા જિનમંદિર બંધાવ્યા; અનેક ઉપાશ્રયે બંધાવ્યા વિમલશાહે દુખદ સંયોગ અને સુખદ સંગને ક્ષેત્રકલાનુસારે વિચાર ન કર્યો હોત અને પાટણમાં જ રહ્યા તો તે ન થઈ જાત. તેમણે સુખપ્રદ સરોગો અને દુખપ્રદ સગા ક્યા ક્યા છે અને ક્ષેત્રાલનુસર કયા કયા છે તેને વિવેક કરીને મુખપ્રદ સરોગો જેમા છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુપાલ અને તેજપાલ એ બે બંધુઓએ દુખદ સગો અને સુખદ સોગનો વર્તમાનકાલ અને ક્ષેત્ર સબંધે વિચાર કરીને તેઓ ળકામાં વાઘેલાના રામા ગામ અને સુખપ્રદ એગોની અનુકુલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વતુ પાલ અને તેજપાલે આબુજી સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યા છે. તે અનેક યુદ્ધોમાં નેતા બનીને જૈન કત્રિય વીરની જાને પ્રકાશિત કરી હતી વસ્તુઓ સાડીબાર યાત્રા સંઘ કરીને કરી હતી. વિરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જેમકેમના ઈતિહાસની સાથે વસ્તુપાલ અને તેજપાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલે અને તેજપાલે સુખદુ ખપ્રદ સંગોને વિચાર કરી સુખદ કાર્યપ્રવૃત્તિ કરી હતી તેવી તેઓ સુખી થયા. કુમારપાલરાએ મુખપ્રદ અને દુ:ખદ અને વિષ્ણુ કરીને રાજ્યગાદી પર બેસવાનો નિશ્ચય કરી રાત્સલગમ હાથ ધી અને દુખદુઃખદ ને દર કરી ગુર્જર દેશનું સમ્યફ પ િવન કર્યું. દક્ષાંતના રાન્ન રીચર્ડ ગુખપ્રદ સ રો વિચાર કરીને રાજ્યકાર્યપ્રવૃત્તિ સેવી હની સુખદુખદ ક્યા ક્યા કરે છે તેનો પરિપત્ર જે મનુષ્ય વિચાર કર્તે નહી ને મનુષ્ય દુખપ્રદ એ.એને કાવી ગુખપદ ને પ્રાપ્ત કરી શક્યું નથી. આર્યાવર્નમાં વાવ બેઠજાર વર્ષથી સુખ દુખદ એને Page #422 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - - - - - - - - - - - - - - - - (૩૧૮) થી કાગ ગ્રંથ-વિવેચન. જાણવાની અને તેને વિચાર કરવાની આની બુદ્ધિમાં મજૂતા આવી ત્યારથી તેઓની કર્મપ્રગતિમાં વિદ્યાકર્મપ્રગતિમાં વૈશ્ચર્મપ્રગતિમાં અને શુકમપ્રગતિમાં હાનિ પચી, તેથી તેઓ સ્વદેશનતિ કરી શક્યા નહિ અને પરદેશીઓની સવારીએથી કચરાઈ અર્ધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુ હેય પરંતુ ત્યારે તેઓ સુખદુખપ્રદ સંગે કયા ક્યા ક્ષેત્રકાલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ થી નત બને છે. રોટલો પણ તેના પાસાં બદલીને રોકવામાં નથી આવતો તે તે બળી જાય છે તેમ મનુ પણ પિતાની સુખદુખપ્રદ સાગબાજુઓને વિચાર કરીને પ્રવૃત્તિ નથી કરી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. દેશને રાજાને પ્રજાને કેમને ગૃહરને અને ત્યાગીને સુખપ્રદ અને દુખપ્રદ કયા કયા સો વચ્ચે ઉભા રહેવાનું થયું છે તેઓ પિતે જો તે નથી જાણતા તે તે અધૂની પેઠે અન્યની ઉપા૫ર જીવવાને લાયક બની શકે છે. દુખપ્રદ સંગોને જાણવામાં આવે છે તે તેને હઠાવી શકાય છે અને સુખદ સગાને પ્રાપ્ત કરી શકાય છે. મનુબે તાવડીમા જેમ રોટલીનું પાસું બદલાય છે તેમ દુખના સોગથી પરાક્ષુખ થઈ સુખ તરફ વળવું જોઈએ. જે ક્ષેત્રકાલે દુખપ્રદ સંજોગોને નાશ થાય અને સુખપ્રદ સંયોગ પ્રાપ્ત થાય એવી ક્ષેત્રકાલે કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. પારસીઓએ દુખપ્રદ ઈરાન દેશની તે વખતની સંગેની સ્થિતિ અવલેકી તેથી તેઓ ઈરાનમાંથી નીકળી હિન્દુસ્થાનમાં આવ્યા તેથી તેઓ વધર્મનું અસ્તિત્વ અને સ્વધર્મ કેમનું અસ્તિત્વ સંરક્ષી શક્યા. બીદ્ધોએ જેને અને હિન્દુઓના સમયમાં પિતાની કેમનું અને પિતાના ધર્મનું અસ્તિત્વ ન રહી શકે એવા દુખપ્રદ સંગને દેખી તેઓ તીબેટ ચીન બ્રહ્મદેશ તરફ પ્રયાણ કરી ગયા. કહેવાને સારાંશ એ છે કે સુખપ્રદ સંગે જ્યારે પ્રતિકૂલ બની દુખપ્રદ સાગ બન્યા ત્યારે તેઓએ અન્ય દેશમાં સર્વધર્મનું અસ્તિત્વ જાળવ્યું. દરેક કામને દરેક જાતને વિચિત્ર ઘટનાઓ અને દેશની વિચિત્ર ઘટનાઓમાથી પસાર થવા વારંવાર સુખપ્રદ સંગેના અનુસાર બદલાવું પડે છે ગુજરાતના કેટલાક જૈનેએ એક સૈકા લગભગથી સુખદુઃખદ સગોને વિચાર કરીને દક્ષિણદેશમાં વ્યાપારાર્થે પ્રવૃત્તિ કરી છે અને તેઓ પુના અહમદનગર માલેગામ ધુળીયા વગેરેમાં સુખી થયા છે. કેઈને કોઈ ક્ષેત્રમાં અને કઈ કાલમાં પુણોદય થાય છે. પાલીના રંક શેઠે વલ્લભીપુરમાં પ્રયાણ કર્યું અને ત્યાં તેઓ કરોડાધિપતિ બન્યા, તાતાર વગેરે જાતના કેએ હિન્દુસ્થાન પર સ્વારીઓ કરી અને તેઓ આર્યદેશના સવામી બન્યા. આરબોએ હિન્દુસ્થાન પર સ્વારી કરી જેથી તેઓ સુખપ્રદ સંજોગોને પ્રાપ્ત કરી શકયા. ઈગ્લાંડના લોકે અમેરિકામાં ગયા અને ત્યાં તેઓ સુખી બન્યા. અમુક મનુષ્ય અમુક ક્ષેત્રમાં પાપકર્મથી દુખના સગવડે પીડાય છે અને તે જે અન્ય ક્ષેત્રમાં જાય છે તે પુન દુખી રહેતું નથી પરંતુ સુખના સંગે પ્રાપ્ત કરીને સુખી બને છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ UR સુખની પાછળ દુખ રહેલુ છે. મારવાડ થળી વગેરેના ઘ| જૈને કર્ણાટક, બંગાલ વગેરેમાં વ્યાપારાર્થે ગયા અને હાલ તેઓ ત્યાં સુખી થયા છે. કેટલાક જૈને ઈગ્લાડ ટ્રાન્સમા વ્યાપારાર્થે ગયા છે અને ત્યા તેઓ સુખી થયા છે. જૈનોના તીર્થકરે પૂર્વે અધ્યા બંગલમાં જન્મ્યા હતા અને જેને મગધદેશ વગેરે દેશમાં કરોડની સંખ્યામા હતા તેના સ્થાને હાલ ત્યાં મૂલસ્થાયી જાત તરીકે જેને નથી અને ગુજરાત માળવા મારવાડ કાઠિયાવાડ કચ્છ તથા દક્ષિણ તરફ જૈનોની વિશેષ સંખ્યા છે. જૈનોએ સુખદુખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ સત્તા લક્ષમી વિદ્યા અને સંખ્યામાં ઘટતા ઘટતા અર્ધગતિના મૂલસ્થાનપર્યન્ત આવી પહોંચ્યા. બ્રાહ્મણોએ ક્ષત્રિએ વૈશ્યએ અને શુદ્ધોએ સુખદુખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ અવનતિના યજમાન બન્યા છે. હવે તે આ જાગો–તમે કેવા દુ:ખી થયા છે–તમારી માનસિક વાચિક અને કાયિક શકિતથી કેટલા બધા ભ્રષ્ટ થયા છો તેને વિચાર કરશે. આલસ્ય કુસંપ વૈર ઇબ્ધ સકુચિત રૂઢીઓ અને સંકુચિત દૃષ્ટિથી તમે ઘેરાઈ ગયા છે તેને વિચાર કરે. તમારા પૂર્વજેની ઉન્નતિને-કીર્તિને હવે ગાઈને તથા તેથી અભિમાની બનીને બેસી રહેવાને સમય નથી. જાગે જાગો. જલદી જાગે. ઈર્ષાદિ દુખપ્રદ સંગેની માયાજાળને દૂર કરી નાખે. આલસ્ય, વૈર, ઈર્ષ્યા અને અજ્ઞાન એજ દુખના સગે છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છેપૂર્વની જાહોજલાલીની યાદી કરીને હવે રિવાથી કંઈ વળવાનું નથી. હવે તે મન વચન અને કાયાની શકિત કેળવીને બ્રિટીશ રાજ્યની શાંતિમય છાયામા રહી પ્રગતિકારક પ્રવૃત્તિમાર્ગમાં આગળ વધે. સુભાગ્યમે તમારી ઉન્નતિ કરવા અને તમારી આ ઉઘાડીને શુભમાર્ગે ચઢાવવા માટે બ્રિટીશરાજ્યની સ્થાપના થઈ છે તેને લાભ લઈને દરેક બાબતની પ્રગતિ કરવામાં પશ્ચાત ન રહે. દુખપ્રદ સંગ કરતા ઈગ્લીશ સરકારના રાજ્યમાં આને સુખપ્રદ સંવેગો ઘણું છે. તમને બ્રિટીશ પ્રવૃત્તિમાર્ગના ગુરુઓ મળેલા છે તેમની પાસેથી અનેક વિદ્યાઓ વિનયથી મેળવવી જોઈએ સર્વ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરીને દુખપ્રદ સગાને સુખપ્રદ સાગરૂપમાં ફેરવી નાખવા જોઈએ બાલલગ્નને બંધ કરવા જોઈએ. સ્વાશ્રયી અને આત્મભાગી બન્યા સિવાય દેશ કેમ વા ધર્મને ઉદય થયે નથી થતું નથી અને થવાનું નથી. અએવ સ્વાશ્રયી અને આત્મભોગી બની દુખપદ સંગોને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને-દૂર હઠાવવા જોઈએ. કેઈપણ આભન્નતિકારક કાર્યને પ્રારંભતાં દુખપ્રદ સગો અને સુખપ્રદ સંગોને તપાસી લેવા અને તે બેની વચ્ચે ઉભા રહીને કેવી રીતે કાર્યપ્રવૃત્તિ આરંભવી તેને વિવેક કરી લે. કાર્યપ્રવૃત્તિમાં કેના તેના તરફથી દુઃખપ્રદ સરોગે ઊભા થવાના અને કેના તરફથી સુખપ્રદ સંગમાં મદદ મળવાની–તેને પ્રથમથી નિશ્ચય કરી લે અને પિતાના આબલ ઉપર ટકી રહેવાને અનુભવ કરીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું. પિતાની યાં બાજુના Page #424 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - (૩૨૦ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. સુખદુઃખકારક સોને ઉપયોગ રહેતા કેઈથી વંચિત થવાતું નથી અને તેમજ સદા સાવચેત રહેવાય છે. સુખપ્રદ સરોગોની સાથે દુખપ્રદ સંગે રહેલા હોય છે. દિવસ ચશ્ચાત્ રાત્રિ થાય છે. સુખની પાછળ દુખ રહ્યું છે. જગતમાં જેમ બાહ્યાસુખના સાધુને ઘણા છે તેમ દુખના સાધને પણ ઘણા હોય છે. જે મનુષ્ય સુખસંગેનું ફક્ત ભાન ધરાવે છે અને દુખસગને વિમરી જાય છે તે દુખના સોના સામે ઉપાય લઈ શક્તો નથી અને તેથી તે હું ખરૂપ યમના પાસમાં સપડાઈ જાય છે. પિતાની આજુબાજુ દુખના સંગે કેટલા છે તેનું ભાન થવાથી તેના સામે કાર્યપ્રવૃત્તિ સમયે ટકી રહેવા માટે જે જે ઉપાયો ઘટે તે લેવામાં આવે છે અને અપ્રમત્ત બનીને કાર્યપ્રવૃત્તિ પ્રારંભી શકાય છે. દુખના સોગની સામે થવા માટે મનુ પ્રતિદિન અપ્રમત્ત રહેવું જોઈએ. રાજા પ્રત્યેક યુદ્ધમાં સ્વયુદ્ધસામગ્રી કરતા શત્રુની યુદ્ધસામગ્રી કેટલી છે તેને ખાસ હિસાબ રાખે છે અને તેના કરતાં વિશેષ યુદ્ધસામગ્રી ભેગી કરવા પ્રયત્ન કરે છે. સ્વયુદ્ધસામગ્રીના અહકારમાં રહીને જેઓ પરચક્રોની સામગ્રીની અવગણના કરે છે તેઓના ભાગ્યમાં પરાજય-પરત ત્રતા રહે છે. પૃથુરાજ ચહણ વગેરે આર્યદેશીય રાજાઓએ સ્વસુખપ્રદ સંયોગે કરતા દુ ખપ્રદ સંવેગો પ્રતિ વિશેષ લક્ષ્ય આપ્યું હતું તે તેઓ શાહબુદ્દીનની પ્રત્યેક સ્વારીને વર્ષોના વર્ષ પર્યત પહોંચી શકે એવું સ્વસૈન્યબલ પ્રાપ્ત કરી શકત. કબુતર જે વખતે કબુતરીની સાથે મસ્તીમાં લીન થઈ દુખસંગોને ભૂલી જઈ અસાવધાન બને છે તે જ સમયે બાજ તેના ઉપર ઝડપ મારીને તેને પકડી મારી નાખે છે. મૂષક જે વખતે બિલાડીથી અસાવધાન રહે છે તે જ સમયે બિલાડી તેને ઝડપી લે છે. પ્રત્યેક વર્ષે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કેમ જ્યારે સુખપ્રદ સામે અને દુખપ્રદ સવેગે એ બેના ઉપયોગને ભૂલી આલસ્ય નિદ્રા નિંદા વિષય કષાયથી પ્રમત્ત બને છે તે વખતે દુખસગનો કોઈ પણ રીતે તેના પર હુમલો થાય છે અને તેની પ્રગતિનો નાશ થાય છે. અતવ પ્રત્યેક મનુષ્ય દુખપ્રદ શત્રુઓ વિશે ઉપાધિ વગેરે સંગેના સારા ટકી રહેવાને અને સુખપ્રદ માનસિક વાચિક કાયિક લક્ષમી, સત્તા અને બીજી શક્તિ મેળવવા માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવો જોઈએ. જેનામા પ્રમાદને વાસ થયે તેને નાશ થાય છે. આલસ્ય નિન્દા નિદ્રા વિષયવાસના અને કષાથી વ્યાવહારિક વા ધાર્મિક પ્રગતિની સજીવનતા રહેતી નથી. જે મનુષ્ય પોતાના સામા સુખદુ ખપ્રદ સગોને દરરોજ વિવેકથી દેખ્યા કરે છે તે દુખપ્રદ સાગોને કાર્યપ્રવૃત્તિમાં આવતાજ અનેક ઉપાયોથી દુર કરે છે. આ પ્રમાણે હૃદયમાં પરિપૂર્ણ નિર્ધારીને તે મનુષ્ય તું કાર્ય પ્રવૃત્તિનો આરંભ કર અને કાર્યપ્રવૃત્તિને આરંભ કર્યા પશ્ચાત્ કેટી વિઘો આવે તો પણ અત્યંત સાવધાન બની કાર્યપ્રવૃત્તિને છોડ નહિ. કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ તે આ પાર કે પેલે પાર એ સ્થિર નિશ્ચય કરીને કાર્ય કર. Page #425 -------------------------------------------------------------------------- ________________ UR કર્મયોગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવત હોય છે. (૨૧) કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ તે દુખપ્રદ સોગોનો નાશ કરવા પ્રતિ અલ્પષ અને મહાલાભદષ્ટિએ ખરા અંતકરણથી પ્રયત્ન કરી જોઈએ. આદેશીય રાજપૂતોની પેઠે કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ કર્તવ્યરક્ષેત્રમાં કેશરીયાં કરીને લડવું જોઈએ કે જેથી વિયશ્રીને આ ભવમાં વા પરભવમાં પણ પ્રાપ્ત કરી શકાય. આ સંબંધી નીચેના પદનું મનન કરવું જોઈએ. કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ પ્રારંભિત કાર્યપ્રવૃત્તિ ન ત્યાગઃ આ પાર કે પેલે પાર વિચારી કાર્યપ્રવૃત્તિમાં લાગ–પ્રારંભિત ૧ દુખ પડતા કાયર બનતાં, ના રહેતી નિજલાજ દેખે જૈનેએ નિજ ખોયું, દુખ કાતરથી ગજ–પ્રારંભિત. ૨ કરણઘેલ રઝ બલું, મળી નહીં કેઈ સહા. દુખસગો જે ન વિચારે, તેને તે એ ન્યાય—પ્રારંક્તિ. ૩ આકાશ તુટી પડે નિજ શિરપર, તે પણ લેશ ન ભાગ; ફરજ અદા કર શીર્વ પડેલી, સુખદુ સમયે જાગ–પ્રારંભિત. ૪ શક્તિ વિના ના વિશ્વ છવાતું, એ કુદરતને ન્યાય કર્તવ્ય કરતાં મરવું શુભ, શુરને એડ સુડાય–પ્રર ભિત. ૫ કરી કેશરીયાં કર કરવાનું, જેથી વિશ્વ છવાય, બુદ્ધિસાગર ધમૅપ્રવૃત્તિ, પ્રગતિ નિશ્ચય થાય—પ્રારંભિત ? મુખદુ ખપ્રદ સંગેને પૂર્ણ વિચાર કરીને કાર્યપ્રવૃત્તિ આદરીને પશ્ચાત્ દુખે પડતા ભી બની ભાગી જવાથી દેશ ધર્મ જાતિ અને કુલ લાજે છે અને જામા કાર્ય કરવાની અયોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય કરતા વિશો તે આવે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટી વિને સામા ઊભા રહેવું એજ શૂરનું લક્ષણ છે ગુડશે અને ત્યાગીઓ કેટી વિને સહન કરીને સર્વ વાર્પણ કરી કાર્યપ્રવૃત્તિથી પાછા ફરતા નથી ત્યારે દેશ કેમ સમાજ સંઘ અને ધર્મને ઉદ્ધાર થાય છે. પ્રત્યેક આત્નમાં વિશ્વનો ઉદ્ધાર કરવાની શક્તિ રહેલી છે, તેથી પ્રત્યેક આત્માએ áયકાને પ્રારબીને તેને સંપૂન કરવા પ્રયત્ન કરી જોઈએ છે ચેતન ! સારામાં સાર વલ્ય એ છે કે કેટી વિદને રહીને કાર્ય કર. તેથી પાછો ન હહ. અવતરણ–આદર્શ કમલેગી બને અન્ય લોકોને શુભકાર્યમાં પ્રવનાંવ , ૪ Page #426 --------------------------------------------------------------------------  Page #427 -------------------------------------------------------------------------- ________________ - - - - ઉત્સાહથી કાર્યસિદ્ધિ. (૩૨૩) થવાની અત્યંત આવશ્યક્તા સિદ્ધ કરે છે. કે મનુષ્ય પિતાના શરીરની છાયાને પકડવા કરોડગણે પ્રયત્ન કરે અને છાયાની પાછળ દેડે તેથી છાયા કદાપિ ઝાલી શકશે નહિ, પરંતુ તે મનુષ્ય સૂર્યના સન્મુખ દેશે તે છાયા તેની પાછળ દેડતી દોડતી ગમન કરતી જણાશે. એ દષ્ટાન્તથી અવબોધવાનું કે કીર્તિ પ્રતિષ્ઠા લક્ષ્મી સત્તા સુખ એ સર્વની પાછળ દડવાથી તે પ્રાપ્ત થતાં નથી પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માના સદ્ગુની પ્રાપ્તિ કરવા માટે જ્યારે શુભકાવડે પરમાત્મા રૂપ સૂર્યના સન્મુખ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને લક્ષ્મી સત્તા અને સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. સકાર્યો કરવાની પાછળ દેડે એટલે લક્ષમી પ્રતિ વગેરે તમારી પાછળ દેહતી માલુમ પડશે. સદ્દવિચાર અને સત્કાર્યોમાં દરરોજ પ્રવૃત્ત થયેલ મનુષ્ય સન્માર્ગપ્રતિ ગમન કરી શકશે. સત્કાર્ય કર્યા વિના કદાપિ વિશ્વમાં ઉરચ થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે જે આદર્શ પુરુષ તરીકે વિશ્વમાં ગણાય છે, તેઓએ પ્રથમ સત્કાર્યમા સ્વાર્પણ કરીને પ્રવૃત્તિ કરી હતી. શુભવિચાર અને શુભ કાર્યોમાં એટલા બધા ગુંથાવું જોઈએ કે ગમે તેવા અશુભ સંગમા પણ અશુભ વિચાર અને અશુભાચારની પ્રવૃત્તિ કરવાનું ધાર્યા છતાં પણ થઈ શકે નહિ. અશુભ વિચારે સ્વમતમાં દરરોજ કેટલા આવે છે અને કેટલા જાય છે, તેના ઉપર જ્યારે સૂક્ષ્મોપગથી જોવામાં આવે છે ત્યારે સ્વાત્માની કઈ દશા છે તેને ખ્યાલ આવી શકે છે અને અશુભ વિચારેને પરિહાર થઈ શકે છે. માતપિતાની ભક્તિમાં શ્રવણ આદર્શપુરૂષ થઈ ગયે તેનું ખરેખરું કારણ તેના માતાપિતાની ભક્તિના શુભ વિચારે અને શુભાચારે હતા. માતૃપિતાની ભક્તિ સેવારૂપ શુભકાર્ય કરવા માટે શ્રવણે સર્વસ્વાર્પણ કર્યું હતું, તેણે અનેક પ્રકારની ઈરછાઓ પર માતૃપિતૃ સેવા માટે જ્ય મેળવ્યું હતું તેથી તે અક્ષરદેહે વિશ્વમાં અમર રહ્યો છે. અંધ માતૃપિતૃનીસેવા માટે અન્ય કશું કઈ ન જેવું અને માતૃપિતૃમાં સર્વ પૂજ્યતા અનુભવીએ એ કંઈ સામાન્ય બાબત નથી. માતપિતાને કાવડમા ઘાલીને સર્વ તીર્થોની યાત્રા કરાવવી એ કંઈ સામાન્ય વાત નથી. ધ માતપિતાને પિતાના હાથે ખાવાનું કરી આપવું અને તેઓના વસ્ત્ર ધેવાં. તેઓના શબ્દ ત્યાં પિતાના પગ એવી સેવા પ્રવૃત્તિમાં સ્થિર રહેવું એ ખરેખર શ્રવણ ધન્યવાદપાત્રભૂત છે માનપિતાની સેવારૂપ શુભકાર્યમા શ્રવણ જેવા આદર્શપુરૂષ અલ્પ થયા હશે શ્રવણ હાલ અત્ર નથી તેપ તેના નામથી અને તેના શુભકાર્યથી સંપ્રતિ મનુષ્ય પર તેની ભારે અસર થાય છે. વાણ જે અસર તે બેલીને કરી શકે નહિ તે અસર તેના બેલ્યા વિના તેની માતાપિતાની સેવારૂપ શુભ કાર્યથી ભવિષ્યકાલપર થઈ રહી છે. ગુરૂભક્તિરૂ૫ શુભકાર્ય માટે જૈન ગાલશાશેઠનું દાન્ત વિશ્વમાં મોજુદ છે. સગાલશાશેઠ કાધિપતિ હતા. તેમના ઘરની શોભાને પાર નહોતે. દયા, શ્રદ્ધા ભક્તિ સત્ય પ્રેમ પરોપકાર દાનવીરતા વગેરે તેમનામાં અનેક ગુણો હતા. સગાળશા શેઠની પત્ની પતિવ્રતાધર્મમા સદા નિ હતી. ગાલશાશેઠને Page #428 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૩૨૪) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. વિચારે અને આચારની તે મૂર્તિ હતી. સગાળશા શેઠની સેવા કરવામાં તેમની પત્ની સદા તત્પર રહેતી હતી અને અતિથિની સેવા કરવામાં કઈ જાતની બાકી રાખતી નહોતી. સગાલશાશેઠ અને તેની પત્નીના એક સદગુરુ હતા. તેની સેવા કરવામાં શેઠ અને શેઠાણી કિઈ જાતનો આત્મભેગ આપવામાં બાકી રાખતાં નહોતાં. કોઈ દેવતાએ સગાલશા શેઠ અને શેઠાણીની ગુરુસેવા માટે અન્ય દેવ આગળ ઘણી પ્રશંસા કરી તેથી અન્યદેવને સગાલગાશેઠ અને શેઠાણી માટે પૂજય લાગણી ઉત્પન્ન થઈ. એક વખત સગાલશાશેઠના ગુરુ તેના ઘેર આવ્યા. ગુરુએ સગાલશાશેઠ અને શેઠાણીની પિતાના પ્રતિ ખરી ભક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા નિશ્ચય કર્યો. શેઠ અને શેઠાણીને તેના કેલા પુત્રને મારી તેનું ભજન બનાવવાનું કહ્યું. તે પ્રમાણે શેઠે અને શેઠાણીએ પુત્ર મારવાની પ્રવૃત્તિ કરી તેમાં ગુરુભક્તિના ગે જરા માત્ર ખંચાયાં નહિ. ત્યારે તેમની ખરી ભક્તિ જાણુંને તેમના ગુરુએ તેની આગળ તેના ખરા પુત્રને દેવતાઈ શક્તિદ્વારા રજુ કર્યો અને સગાલશાશેઠની ગુરુસેવાભક્તિરૂ૫ શુભકાર્ય માટે ઘણું પ્રશંસા કરી --- સગાલશા શેઠની પ્રશંસા. સાચી ભક્તિ તવ મન આહે ધન્ય છે જાત હારી, સાચે સાચા હૃદય વચથી સશુરૂ ભક્તિ પૂરી હારા જેવા વિરલ જગમાં સદગુરૂ ભકિત શૂરા, સેવા હારી બહુ ગુણમયી કે ન વાતે અધૂરા. હાલે હાલ નિજથકી ઘણે ચિત્તમાં જેહ લાગે, હેને માર્યો મમત તજતા આચકો નાજ ખાધે, દેવી લીલા ગુરૂમન તણી સશુરૂ ભક્તિ માટે, . પાછે ભાગ્યે નહિ નહિ જરા ધન્ય ભક્તિ જ હારી. ધન્ય તવ પત્નીને ધન્ય તવ જાતને, ધન્ય તવ ભક્તિને ધન્ય સેવા, પુત્ર તવ મારતા આંચકે નવ ધ, ધન્ય તવ ભક્તિને ભક્તિ દેવાઃ ધન્ય તવ માતને સર્વસ્વાર્પણ કર્યું, ભકિતમાં ખામી ના કાંઈ રાખી, અમર તવ નામ આ વિશ્વમણે થયું, પામી શ્રદ્ધા તણી સત્ય ઝાખી; શ્રદ્ધા ભકિત થકી પૂજ્ય, સદ્ગુરૂ સ્વાર્પણ કરી; ધન્ય સેવા ભલી જગમા, પામ્યા વિરલા જ અહે. - ધન્ય શેઠાણી શેઠને, સ્વાર્પણ સેવા કરી રે, - ચંદ્રભાનુ ઊગે તાવત્, યાદી ક્રમ જન. * Page #429 -------------------------------------------------------------------------- ________________ ફરજ બજાવવામાં મુઝાવું શા માટે ? ( ૩૨૫ ) 'સગાલશા શેઠના પુત્ર સંબંધી ગુરુદેવે દેવતાની સહાયે કૃત્રિમ કેલઈયા પુત્રને મારવાની માયા રચી હતી, પરંતુ તેને સાર એ છે કે શેઠે તે ગુરુસેવામાં જરામાત્ર પણ મન વચન અને કાયાથી સર્વસ્વાર્પણ કરતાં બાકી રાખ્યું નહિ. માતૃપિતાની સેવાભક્તિરૂપ શુભ કાર્ય અને શ્રીસદ્ગુરુની સેવાભક્તિરૂપ શુભ કાર્ય પર ઉપર પ્રમાણે તેને વાંચી શુભકાર્યપ્રવૃત્તિમાં અડગે--અચલ રહેવું જોઈએ. શુભકાર્યને પ્રારંભ માતૃપિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતૃપિતૃ સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્દગુરુની સેવા કરવાને લાયક બની શકો નથી. સત્તા લક્ષ્મી અને વિદ્યાવૃદ્ધિ થઈ તે શું થયું? અલબત કંઈ નહિ. જ્યાસુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત્ થ નહિ અને તેમના ઉપકારને પ્રતિ બદલે વાળવાને સેવારૂપ શુભકાર્યની ફરજ અદા કરાઈ નહિ ત્યાં સુધી પાયા વિનાના પ્રસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાને ઉપકાર જાણવા સમર્થ થયે નથી તે ગુરુ અને દેવનો ઉપકાર જાણવા પણ સમર્થ થતું નથી. શ્રીમહાવીરપ્રભુએ પિતાની માતાને સ્વપર પ્રેમ અવધીને અને માતૃભકિતથીજ શુભકાર્યગી બની શકાય છે એમ જગને જણાવવાને ગર્ભમા સાડા છ માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યા સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભકિતનુ આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાર્યું. માતૃ પિતૃ ગુરુ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવાભક્તિરૂ૫ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકારને સમાવેશ થાય. વ્યવહારથી જે જે શુભ કાર્યો ગણાય છે તેમાં માતૃપિતૃ ગુરુદેવની સેવાભક્તિ એજ પ્રથમ કર્તવ્ય છે. દેવને સર્વસ્વાર્પણ કરવું તે દેવભક્તિ છે. ઉપર ઉપરથી પ્રભુની સ્તુતિ કરવી અને પુષ્પલાદિ ચઢાવવા માત્રથી-ભાવ વિના ખરી દેવસેવા ગણાય નહિ. એક નદીના કાઠે ઝાડીમાં એક જિનદેવનું મંદિર હતું તેમા પ્રભુ બિરાજમાન કર્યા હતા. એક મુનિ દેરાસરની પાછળ ધ્યાન ધરતા હતા. એક વણિક દરજ પ્રભુ પાસે આવી સર્વ પ્રકારે બાહ્યોપકરણો વડે પ્રભુને પૂજતે હતે. પ્રભુને જલથી ન્યુવરાવતે હતે. દી કરતો હતો. પુષ્પ ચઢાવતે હતા. વણિક પૂજા કરીને નીકળે એવામાં એક જંગલી ભિલ્લ આવ્યો. તેણે કોગળા કરીને પ્રભુ પર જલ રેડયું અને આકડા વગેરેના પુ તેણે પ્રભુના શરીર પર મૂક્યા. પિલા વાણિયાએ તેની નિન્દા કરવા માંડી અને સુનિરાજ રે ધ્યાન ધરતા હતા તેમને કહ્યું કે એક જંગલી ભિવ પ્રભુની આશાતના કરે છે. મુનિયે કહ્યું, હે વણિક! હારા જેવી તે બહાપૂજાવિધિને જાણતા નથી પણ તેના અન્તરમા બમાન છે. તે સર્વરવાપણ બુદ્ધિથી પ્રભુને પૂજે છે વણિકે કહ્યું કે એ શી રીતે સમજાય? ત્યારે મુનિએ કહ્યું કે, તે અવરરે તને જણાશે. એક દિવસ વણિફ વનડીમા પ્રભુની પૂજા ભક્તિ કરવા આવ્યું. તેણે પ્રભુની બે આખો કેઈએ કાઢી નાખેલી દિડી તેથી વણિક બહુ છેટું થયું એમ કધવા લાગ્યું અને મુનિ પાસે આવી સર્વ વાત કરી એવામા Page #430 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - (૩૨૬ ) શ્રી કમગ ગ્રંથસવિવેચન, પેલે જંગલી ભિલ્લ આવ્યો. તેણે પ્રભુની બે આંખે કેઈએ ઉખેડી નાખેલી દીઠી તેથી તુરત પિતાની બે આંખે ઉખેડીને પ્રભુના અને ચટાડી અને પ્રભુની સ્તુતિ કરવા લાગે. વણિકને મુનિએ સિદ્ધની આવી સ્થિતિ જણાવી અને કહ્યું કે દેખ! આવી સર્વસ્વાર્પણરૂપ ભકિત વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. હારી ભક્તિ ઉપર ઉપરથી બાહાપૂજાના ઉપકરણે અલંકૃત થએલી છે અને તેની ભક્તિ ખરેખરી જીવસાટે બનેલી છે માટે તેની ભકિતની પ્રશંસા કરવા એગ્ય છે. હૃદય એજ ભકિતનું સ્થાન છે. પ્રભુ-ગુરુભક્તિમાં બાહ્ય કરતા પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. આ પ્રમાણે કથી વણિકને બોધ આપે. પેલા જંગલી ભિલ્લની ભક્તિથી આસન દેવતા સંતુષ્ટ થયે અને ભિલ્લને નવી બે આંખે આપી. એ દષ્ટાન્તથી પ્રભુભક્તિમાં સ્વાર્પણ-જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણીઓ પશુઓ પંખીઓ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તે શુભભાવનાથી વર્તવું જોઈએ. આ વિશ્વ એ કુદરતને બાગ છે તેમાં સર્વ જીને એકસરખી રીતે જીવવાને હક્ક છે. કેઈના પણુ જીવવાના હક્કને લૂંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ વિશ્વ જી સત્તાએ પરમાત્મા છે. પ્રથમ સર્વ વિશ્વ છે તે શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે અને તે સર્વ જીવેનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવર્તિ જીવે પ્રતિ તિરસ્કાર વા નીચ દષ્ટિથી જોવું એ પિતાના આત્મા પ્રતિ તિરસ્કારવા-નીચ દૃષ્ટિથી દેખવા બરોબર છે. અતએ કર્મચગીઓએ સર્વ જી પ્રતિ શુભભાવથી દેખવું. વિશ્વવર્તિ મનુષ્ય ગમે તે ધર્મના હોય વા ગમે તે નાતજાતના હોય વા ગમે તે દેશના હોય પરંતુ તેઓના . આત્માઓમાં અને હારા આત્મામાં સત્તાથી ભેદ નથી, તેઓ તે હું છું અને હું તે તેઓ છે. સર્વ જીવોની સાથે મારે આત્મીય સંબંધ છે. કોઈ જીવ મારું અશુભ કરનાર નથી. અજ્ઞાન મહાદિવડે એક જીવ અન્ય જીવ પર શત્રુતા રાખે છે, તેમાં મેહને રાષ છે પરંતુ આત્માને દેષ નથી. સર્વ જી ગમે તેવા હાના એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય શરીરમાં રહેલા હોય પરંતુ તેઓ તે સત્તાની અપેક્ષાએ હુંજ છું. સ્થાનાંગસૂત્રમાં આજ અપેક્ષાએ “ કાળા-૫ ૩યારમ” એક આત્મા એમ પ્રથમારંભમાં કથવામાં આવ્યું છે. સર્વ જીવોને સત્તા પરમાત્માઓ માનીને તેઓને માનવા પૂજવા શુભ કરવું અશુભનો ત્યાગ કરે એજ ખરેખરી પ્રભુપૂજા વા વિશ્વપૂજા, વિશ્વશભકાર્ય પ્રવૃત્તિ અવધવી. સર્વ વિશ્વવતિ નું મન વચન કાયાવડે શુભ કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ આજ ઉદ્દેશસર્વ જીની દયા કરવી, સર્વ વિશ્વવર્તિ છને ન મારવા-ન હણવા, સર્વ જીવોની રક્ષા કરવી, સર્વ જીની સાથે મૈત્રીભાવના ધારવી, સર્વ જીવોના પ્રતિ કઈ ધર્મ, જાત નાત વગેરેનો ભેદભાવ રાખ્યા વિના જે ગુણે પ્રગટ્યા હોય તેઓની પ્રમોદભાવના ધારણ કરવી, સર્વ જીવોઝનિ જરુયભાવના ધારણ કરવી અને સર્વ પ્રતિ માધ્યષ્ય ભાવના ધારણ Page #431 -------------------------------------------------------------------------- ________________ - નિદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું ( ૩ર૭) કરવી-એવો સદુપદેશ આપ્યો હતો અને પશુઓની હિંસા અટકાવી હતી. ગૌતમબુદ્દે સર્વ જીનું શુભ કરવું એવી શુભભાવનાને ઉપદેશ આપ્યું હતું અને યજ્ઞમાં થતી પશુઓની હિંસા અટકાવી હતી. શંકરાચાર્યે જ્ઞાનમાર્ગનો સ્વીકાર કરીને સર્વ જીને બ્રહ્મ-આત્મારૂપ એક માનીને ભેદભાવનાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપી સર્વ જમા, સર્વ પ્રાણીઓમાં બ્રહ્મ દેખવું અને તેને પૂજવું–સર્વ વુિં ઇત્યાદિ શ્રુતિને અદ્વૈત બ્રહ્મવાદ પર અર્થ ઉતાર્યો હતે. સર્વ જીવોમાં સત્તામાં એક સરખું બ્રહ્મ દેખ્યા પશ્ચાત્ કઈ જીવનું અશુભ કરવાની વૃત્તિ રહે નહિ અને સર્વ જીવોનું શુભ કરી શકાય એવા ઉચ્ચ આધ્યાત્મિક ઉદેશને ધ્યાનમાં રાખીને જે કાયા એ સૂત્રની અપેક્ષાએ સર્વ જમા પરમાત્મત્વ અવલોકવું એ શ્રીવીરપ્રભુએ ઉપદેશ આપીને શુભકાર્યો કરવાની દિશા દર્શાવી છે. આત્મા પ્રતિ અને સર્વ વિશ્વવર્તિઓ સંબંધી જે જે શુભકાર્યો સ્વાધિકારે કરવાનાં હેય તે અવશ્ય આત્મભોગ આપીને કરવાં જોઈએ સાર્વજનિક હિતકારક શુભકાર્યો કરવાથી અવશ્યમેવ આદર્શ પુરુષત્વ પ્રાપ્ત થાય છે. આત્મામા કાર્યગીના ગુણે ઉત્પન્ન કરીને શુભકાર્યો કરવાથી પિતાનું અનુકરણ ખરેખર અનેક રીતે જગત કરે છે. શ્રી મહાવીર પ્રભુ, ગૌતમબુદ્ધ વગેરેનું અનુકરણ જેમ વિશ્વ મનુષ્યો કરે છે તેમ શુભકાર્યો કરવાથી પર્વતની ગુફામાં સંતાઈ જવામાં આવે તે પણ શુભ કાર્યો કરીને આદર્શ પુરુષ બનવાથી તે આત્માનું અનુકરણ અન્ય મનુષ્યો કરે છે. સ્વય શુભકાર્યો કરીને અને શુભકાર્યોમાં પ્રવૃત્ત થવાને પ્રેરણ કરવામાં આવે છે તે તેની અસર તુરત અચલકે પર થાય છે. સંવત્ ૧૯૪૮ ની સાલમા વિજાપુરના તલાવને ખોદાવવાનો પ્રસંગ ત્યાના વહીવટદારે વિચાર્યું અને સર્વ લેકેને ભેગા કર્યા. તલાવ દિવા માટે વહીવટદારે પ્રથમ પ્રવૃત્તિ કરી અને માટી છેદી ટેપલી ભરીને પિતાના મસ્તક પર ઉપાડી તેથી અન્ય ગૃહએ, અને સામાન્ય લોકોના ઉપર ઘણી અસર થઈ અને સર્વ કે તળાવ ખોદવા ખોદાવવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને તેમાથી એક જૂના વખતનો પત્થરનો કુંડ મળી આવ્યું. નંદિમુનિએ શ્રીવીરપ્રભુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું પરંતુ ભેગાવલી કર્મના ઉદયથી તેમને વેશ્યાના ઘેર વસવું પડયુ તેમ છતા તેઓ દરરોજ દશ મનુષ્યને વૈરાગ્યનો બોધ આપી દીક્ષા અંગીકાર કરાવતા હતા. એક વખતે એક સેનીને ઉપદેશ આપતાં સનીએ નંદિણને કહ્યું કે હવે ત્યારે તમે દીક્ષા લેવાનો ઉપદેશ આપે છે ત્યારે તમે કેમ દીક્ષા અંગીકાર કરતા નથી? શ્રી નંદિપેણે પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી અવધવુ કે મનુષ્ય પિતે ત્યારે પ્રથમ શુભકાર્યો કરે છે ત્યારે તેની અસર અન્ય મનુષ્યપર થાય છે અને તેથી તે આદપુ બનીને અન્ય મનુને શુભકાર્યમાં પ્રવર્તાવી શકે છે. શુભકાર્યોની કથની કરવા કરતા શુભકાર્યો કરી બતાવવા એ અનન્તગુણ ઉત્તમ કાર્ય છે. કેઈ પુરુષના કથન કરતાં જનસમાજને તેના વર્તનની અનતગણું અસર થાય છે પ્રેસર ગામમૂર્તિ એ. શરીર મહા બલવાનું Page #432 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - ( ૩૨૮) થી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને હાલના જમાનામાં ભીમનો ભાઈ કહેવાય છે તેના બોલવા કરતાં, કથની કરતાં, બલના તે મહાશ્ચર્યના ખેલે કરી બતાવે છે તેની પર ઘણી અસર થાય છે. શરીર અંગકસરત વ્યાયામકારક એ એક આદર્શ પુરુષ અને સ્વીકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે. જે જે મહાપુરુષે ભૂતકાલમા થઈ ગયા છે તેઓનાં જીવનચરિતે આપણું હદય ઉપર વિદ્વત્ કરતાં અત્યંત અસર કરીને સત્કાર્યમાં જોડે છે તેનું કારણ એ છે કે તેઓ આદર્શ પુરુષ બન્યા હતા. રામનું નીતિમય આદર્શજીવન તેઓની પાછળ પણ પુસ્તકો દ્વારા આપણું હૃદયમાં સારી ભાવના પ્રગટાવે છે. શ્રીકૃષ્ણનું શ્રીનેમનાથપ્રતિ શ્રદ્ધા-ભક્તિ-ભાવના અને કર્મગિત્વનું આદર્શજીવન ખરેખર સ્યાદ્વાદષ્ટિએ ઉત્તમ અસર સર્વમનુષ્ય પર કરી શકે છે-ઇત્યાદિ દેખાતેથી અવધવું કે શુભકાર્યો કરીને આદર્શ પુરુષ બની અન્યલોકેને શુભકાર્યોમા પ્રવર્તાવી શકાય છે. આદર્શ પુરુષ થયા વિના અન્યને શુભવિચારે અને શુભકાર્યોમાં પ્રવર્તાવવા એ કાર્ય ખરેખર અશકય જાણવું. પ્રથમ પિતાની જાતથી અને શુભ અસર કરી શકાય છે. શુભકાર્યો કરતાં પ્રથમ તે અનેક મનુષ્ય સામા થાય છે પરંતુ પૈર્ય ધારણ કરીને શુભકાર્યો કરવામાં આવે છે તે પશ્ચાત્ તેની અસર સર્વ કેપર થાય છે. શુક્રાઈસ્ટ શૂલીપર ચઢી–વધસ્તંભ પર ચઢી મૃત્યુ પામે; પરંતુ તેણે તે કાર્યથી બ્રીસ્તિધર્મને વિશ્વમા પાયે ના. સોક્રેટીસે ઝેરને પ્યાલે પીધે, પરંતુ તેણે તે કાર્યથી પિતાની પાછળ સેંકડો સેક્રેટીસ ઉત્પન્ન કર્યા. અતએ આત્મન ! સદ્યુતિવડે શુભકાર્યો કર અને શુભકાર્યો કરી આદર્શપુરુષ બની અન્ય લેકેને શુભકાર્યોમાં પ્રવર્તાવ. અવતરણ–નિ સંગાદિપ આત્માને માની કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાની શિક્ષા કથવામાં આવે છે. श्लोकः निःसङ्गनिर्भयं नित्यं मत्वाऽऽत्मानं स्वकर्मणि। सदुपायैः प्रवर्तस्व पूर्णधैर्यप्रवृत्तितः ॥ ५३॥ શબ્દાર્થ–સ્વકાર્યમાં આત્માને નિસ, નિર્ભય નિત્ય અને પૂર્ણ માનીને સદુપવડે ઘેર્યપ્રવૃત્તિથી પ્રવૃત્તિ કર. વિવેચન-મનુષ્ય આત્મજ્ઞાન વિના બાહ્યપ્રવૃત્તિથી શુભાશુભભાવમાં ઘેરાઈ જાય છે અને તેથી પિતાને જગતમા દબાઈ ગયેલો માની લઈ રંકની પેઠે પ્રવૃત્તિ કરે છે અને તેથી તે સ્વયમેવ જગને દાસ બને છે, જડદેહાદિથી આત્મા ભિન્ન છે અને તે સિદ્ધ સમાન છે. આત્મા સર્વ વસ્તુઓના સબંધમાં આવતાં છતાં સત્તાથી નિ સંગ છે અને તે વ્યકિતભાવે Page #433 -------------------------------------------------------------------------- ________________ અહં મમત્વના સસ્કાયને ત્યાગ ( ૩૯ ) પણ સત્તાએ નિ સંગભાવનાથી નિ સંગ મને. આત્મજ્ઞાની કરોડો મનુષ્યેાના સમાગમમાં આવતાં છતા આત્માની નિ સગભાવનાથી નિસગ રહી શકે છે અને તેથી જગત્ની અશુભ અસર તેનાપર થતી નથી. શુભાશુભના મનની સાથે સંગ માનવાથી મનના ઉપર ઘણી અસર થાય છે અને તેથી મનુષ્ય જીવતા છતા પણ મૃતકના જેવા બની નિરાનન્દમય અની જાય છે. અગ્નિથી સર્વના નાશ થાય છે પણ જે અગ્નિના સમ્યગ્ ઉપયાગ કરી જાણે છે તે અગ્નિને સ્વાયત્ત કરી શકે છે અને તેનાથી નાશ પામતેા નથી, તહત્ વિશ્વ વર્તિ સર્વ વસ્તુના સંબધમા બાહ્યત આવવા છતા અન્તરથી નિ સ ગ રહેતાં બાહ્ય વસ્તુઓથી મન વગેરેને હાનિ કરી શકાતી નથી. જલમા અનેક મનુષ્ય ડુખી મરણુ પામે છે પરન્તુ જે જલના ઉપયોગ કરી જાણે છે અને જલને તાખામાં લઈ તેનાથી અનેક કાર્યોં કરી શકે છે તે કંઇ જલથી નષ્ટ થતા નથી; ઉલટુ આત્મપ્રગતિથી ઉચ્ચ અને છે સુખપ્રદ વાયુના ઉપયાગ કરીને તેને વાપરવાથી શરીરાદિકના નાશ થતે નથી પરન્તુ શરીરાદિના ઉપગ્રહ થાય છે. વાયુના સંગ થવા માત્રથી જો તેને ઉપચેગ કરી જાણવામા આવે છે તે શરીર્દિકને હાનિ પહેાચતી નથી તત્ અનેક બાહ્યપદાર્થો હોય તાપણુ તેથી આત્માને શુ? આકાશમા અનન્ત પાè ãા છતાં જેમ આકાશને કાઈ જાતની હાનિ પહોંચતી નથી તેમ આત્માની સાથે બાહ્યશરીરે અનેક પદાર્થાને સંબંધ થાય તાપણુ તે પેાતાના નથી એવા એક વાર નિશ્ચય થયા પશ્ચાત્ તે પદાર્થાંના ખાદ્યત· સંગ હોવા છતા આત્મા નિસગ રહે છે સ્થૂલભદ્ર મુનિવરે એક વાર નિશ્ચય કરી લીધે કે આત્માના શુદ્ધાનન્દ્રાદિક ગુણામા જ્ઞાનમસ્તીથી રમવુ એ બ્રહ્મચર્ય છે, પશ્ચાત્ તે કેશા વેશ્યાને ત્યા રહ્યા તે પણ અને અનેક પ્રકારની રસવતી જમ્યા છતા તેમને કોઇ પણ પ્રકારની મૈથુનેચ્છાની વૃત્તિ થઈ નહિ. જડપદાર્થાથી દૂર ભાગી ભાગીને કયા જઈ શકવામા આવશે ? જ્યા જવાનુ થશે ત્યા ખાદ્યપુર્વાંગલાના તે સંબધ થવાનેાજ-તેથી સ મ ધમા આવ્યા વિના તે છૂટા થવાના નથી. ખાદ્યપદાર્થાના સંબંધમાં રહ્યા તા ખાદ્યપદાર્થાંના સગથી આત્મામાં શુભાશુભભાવના પ્રકટે નહિ એવી નિસગઢશા પ્રાપ્ત કરવાની જરૂર છૅ. ખાદ્યજડ પદાર્થોં પાતાના આત્મા પર સામ્રાજ્ય ભાગવે તે અવમેધવુ કે નિસગતા પ્રાપ્ત થઈ નથી. ખાાજડપદાર્થાના સંબંધમા સગમા છતા પણ તેના પર આત્મા આધિપત્ય મેળવે તે નિ સ’ગતા પ્રાપ્ત થઇ એમ અવમેધવ માછગર ઇન્દ્રતળના પદાથે પર શુભાશુભભાવ અર્થાત્ હર્ષ શાક સુખદુ ખપ્રદ ભાવેશ ધારણ કરતા નથી તેથી તે ઇન્દ્ર જાળવડે આજીવિકા ચલાવે છે છતા ઇન્દ્રજાળી નિસંગ રી શકે છે. એકાન્તને ષટ્ ખંડનું રાજ્ય છતાં અન્તી તેમા રાગદ્વેષની વૃત્તિથી સબંધ નથી તે આહ્યસૂગ છના પણ નિ સંગ છે અને એક વિક્ષુક બાહ્યથી નગ્નાવસ્થામાં છના રાજ્ય પદિને શંક સર Page #434 -------------------------------------------------------------------------- ________________ (૩૩૦). શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. છે તે તે અન્તર્થી ભેગસંયુક્ત છે. અએવ અન્ન વાગ્ય સારાશ એ છે કે આત્માની નિસગતાથી બાહ્ય શુભાશુભ પદાર્થોના સંબંધમાં આવતા ખાદ્યપદાર્થોની શુભાશુભ અસર પોતાના આત્માપર થતી નથી અને તેથી આત્માના આનદમય અનન્ત જીવનની પ્રાપ્તિ થાય છે. એક ઋષિએ પોતાના કેટલાક તપસ્વી શિષ્ય દર્શન કરવા આવ્યા ત્યારે તેમને સંગી . કહીને બોલાવ્યા, અને કેટલાક ગૃહસ્થભકતે આવ્યા તેઓને નિસંગી કહીને બોલાવ્યા. આનું કારણ એ હતું કે તપસ્વીઓને વિષયભોગ ભેગવવાની મનમાં પ્રબલવાસનાઓ પ્રગટી હતી અને ગૃહસ્થના મનમાં જ્ઞાનેગે પરિપકવ વૈરાગ્ય થવાથી સર્વ સંસારને ત્યાગ કરવાની પ્રબલભાવનાઓ જાગ્રત થતી હતી. આ પ્રમાણે અન્તરુની દશાથી તપસ્વીઓને સંગી કહ્યા અને ગૃહસ્થભકતને નિસંગી કહ્યા. નિ સંગતાની ભાવનાથી અનેક પ્રકારની ઉપાધિ આવ્યા છતા ઉપાધિમાં રાગદ્વેષના સંગી બની જવાતું નથી અને ઉપાધિમા નિસંગ રહેવાથી કેટલાક રોગોને શરીર પર હુમલો થતું નથી અને શેક ચિન્તાના અશુભવિચારોને પણ મનપર હુમલો થતું નથી, તેથી બાહ્યથી ગમે તેવી દશા હોવા છતાં આત્મા નિસંગપણાથી આત્માનંદ ભેગવવા સમર્થ બને છે. એક કલાક પર્યત આત્માને નિ સંગ ભાવ્યાથી તે સર્વ પ્રકારના બેજાએથી હલ થઈ જાય છે અને અન્ય અજ્ઞાનીઓના કરતાં કરોડગણે અનન્તગુણ નિલેપ રહી શકે છે. આત્મા જ્યારે ત્યારે પણ આવી નિસંગભાવનામાં આરૂઢ થયા વિના નિબંધ થવાનો નથી. બાહ્યસંગ તે અવશ્ય જ્યાંસુધી શરીર છે ત્યાસુધી તીર્થ કરાદિ સરખાને રહે છે તે અન્યને રહે તેમાં શું આશ્ચર્ય ? અલબત કંઈ આશ્ચર્ય નથી. અતએ આત્માને ઉચિત એ છે કે મનના શુભાશુભ કલ્પનાથી પિતાને શુભાશુભ સંગી ન માની લે. આત્મા નિસંગ છે તેથી આત્મા સ્વયમેવ સિદ્ધ બને છે. એક અમલદાર જેમ પોતાની નોકરી પૂર્ણ થયાથી પોતાના ચાર્જ અન્ય અમલદારને સોપી આનન્દથી છૂટા પડે છે તેમ પ્રત્યેક મનુષ્ય નિ સંગ આત્માને માની કર્તવ્ય કાર્યો કરતા છતા અન્તરથી તે પદાર્થોનો સંબંધ જ ” પાતાની સાથે નથી એમ માની પ્રવર્તવું, જેથી રતિ અરતિ રાગદ્વેષરૂપ આચ્છાદનોથી પોતાનો આનન્દ ગુણ આચ્છાદિત બની જાય નહિ બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ અન્તરથી નિ સંગ રહેવાથી જ્યારે જોઈએ ત્યારે આત્મા આનંદમા ઝીલતે માલુમ પડે છે અને તે કઈ જાતના મમત્વના બંધનથી પિતાનો આનન્દ આઈ બેસતું નથી. અતએ નિ સંગભાવનાવડે આત્માની નિ સંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે. નિસંતાયુકત આત્માને આ સ સારમાં સર્વ કર્તવ્ય કાર્યો કરવાનો અધિકાર છે કારણ કે તેથી તે બાહસ ચોગથી બંધાતી નથી. તેને તે આ વિશ્વ એક રમકડા સરખું લાગે છે અને તે અનેક પરિવર્તનોમા સ્વાત્માને શુભાશુભભાવથી વિમુક્ત રાખે છે. આત્માની નિ સંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે એમ પ્રત્યેક મનુષ્ય વિચારીને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિસંગભાવનાથી Page #435 -------------------------------------------------------------------------- ________________ --- -- --- - - - - --- - - - - ~ ઐક્યના અભાવે અધ:પતન. ( ૩ ) ~ ~ ~-~~-~ ~~-~~~~~~~~ ~ ~ ~~~ ~ ~ સર્વમાં છતા સર્વથી ચાર એ આત્મા અનુભવાય છે. આર્યાવર્તના મનુબે જયારે આત્માની નિસંગતાથી ભ્રષ્ટ થયા ત્યારે તેઓ કાર્યો કરવામા મમત્વભાવનાવડે હારું હારું માની નીચ કેટી પર આવી ગયા. પૂર્વે મનુષ્ય નિસંગતારૂપ આત્માને અનુભવતા અને બાહ્યકર્તવ્યને કરતા હતા તેથી તેઓ ખાતા પીતાં હરતાં ફરતા છતાં ગુણસાગરાદિની પેઠે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શક્તા હતા. હાલ મનુ ધર્મના મતમતાંતરમાં દરિાગી બનીને મૂલધર્મ સામું દેખતા નથી. સત્ય સદા સૂર્યની પેઠે એકસરખું પ્રકાશિત રહે છે. સત્યાનન્દમય સર્વ મનુષ્યોના આત્માઓ છે. દેશકાલાનુસારે સર્વ મનુષ્યો સત્ય ધર્મને શેધી શકે છે. અનેક રૂપમાં અર્થાત અનેક પ્રકારે સત્ય બાહિર આવી શકે છે. સ્વાત્મા સત્યરૂ૫ છે અને તે નિસંગરૂ૫ છે એમ માનીને જ્યારે મનુષ્ય નિ સંગતાને અનુભવ કરે છે ત્યારે તેઓ કર્મચાગની ઉચ્ચ કેટીને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિ સંગ માની નિર્ભય બની સ્વાધિકાર સર્વ કાર્યો કરવા જોઈએ. સર્વ પ્રકારના ભયેનું ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કર્મચાગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન પમાં ઉતરે છે. ભય પામનારને જીવવાનો અધિકાર નથી. કેનાથી ભય પામવાને છે? શું ઈશ્વરથી ભય પામવું જોઈએ? ઈશ્વર કદી ભય કરનાર નથી તે કોઈને દુ ખ આપનાર નથી માટે ઈશ્વરથી ભય ન પામે જોઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયેલ નથી અને થનાર નથી. ચમથી ભય પામ જોઈએ! ના તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પિતાને આત્મા અને યમને આત્મા એકરૂપ છે. તેથી આત્માને આત્માથી ભય નથી અને પુદ્ગલને પુદ્ગલથી ભય નથી. ભય છે તે એક જાતની ભ્રાન્તિ છે શું ત્યારે કર્મથી ભય પામવા જોઈએ ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમા કર્મને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી, અતએ કે ઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણ કાલમા દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ એ એક પરપોટાના સમાન છે. પરંપરાને નાશ થના કદાપિ નિત્ય આત્માને નાશ થતું નથી. યશ કીર્તિ એ નામરૂપના સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના મેગે ઉદ્દભવેલ યશ દીતિઓમાં આત્માનું કદ કંઈ નથી. નામરૂપની કીર્તિ આદિ માયાજાલમા આત્માનું કશું કઈ નથી, અતએ કીર્તિયશ-અપકીર્તિ વગેરે એક સમુદ્રના પરપોટાનાં જેવા દેવાથી તેના નો કંઈ પાત્મા સાગરને નાશ થતો નથી એમ અવધીને મનની ઉપર કે ય જનતા વ્યની અસર Page #436 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - ( ૩૩ર). શ્રી કર્મળ ગ્રંથસવિવેચન. - * થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઈ પુણ્યગે યશ કીર્તિ અને પાપોદયે અપકીર્તિ વગેરે થાય છે, પરંત આત્મામાં નામરૂપ ન હિવાથી તે બન્નેથી ભય પામવાનું કે કારણ નથી. કર્મ એ વસ્તુતઃ આત્મા નથી અને કર્મથી ભય પામ એ આત્માને ધર્મ નથી; અએવ કર્મ સંબધે ઉઠેલ નામરૂપ પ્રપચાદિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શું આકાશ કેઈનાથી બીવે છે? ના. તેમ ત્યારે પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનદરૂપ છે તે હારે શા માટે બીવું જોઈએ. હારૂં નિર્ભય સ્વરૂપ છે. હારા આત્માના એક પ્રદેશને કેઈ નાશ કરે એ કઈ જડ પદાર્થ નથી અને જે આત્માઓ છે તે સ્વાત્મા સમાન છે તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ જરા અને મૃત્યુની કલ્પનાને ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવ જોઈએ. જે જે વસ્તુઓ નષ્ટ થાય છે તે તે વસ્તુઓ આત્મા નથી એ પરિપકવ દઢ અનુભવ કરીને આત્માનું નિત્યરૂપ અનુભવવું જોઈએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપે આત્માને માની પ્રવર્તવું જોઈએ. તથા ભયની પતીને પગ તળે કચરી નાખવી જોઈએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખંડ છે, અઘ છે, અભેદ્ય છે અને નિર્ભય છે એ એક વાર અનુભવ આવતા માયા-પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સ્વસ્વરૂપનું જ્ઞાન કરીને કર્મના દે જીતીને જિન બને છે. જેઓ દ્રવ્યથી જિન હોય છે. તેઓ ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાદા વિશ્વપર યે મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવું અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાથી ઉચ્ચ શ્રેણિપર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યો કરતા કરતે આરહે છે. નામરૂપના સંબંધે મોહની વૃત્તિનું અન્તરમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાને મુખ્ય પાય છે. આવી રીતે જિન' થવાની’ કમણિપર આરેહવું હોય તે આત્માને નિત્ય અને નિર્ભયરૂપ અનુભવી ર્તવ્ય કાર્યો કરવો જોઈએ. આત્માને નિત્ય નિર્ભયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિને આત્મજ્ઞાનમાં ભસ્મીભૂત કરી નાખ !!! અને અનેક દેવ હારી સામા આવીને કર્તવ્ય કાર્યોથી પરામુખ કરવા તને ભય પમાડવા પ્રવૃત્તિ કરે તે પણ તેઓને આત્મરૂપ માનીને તેનાથી જરા માત્ર ભય ન પામ !!! શ્રીવીરપ્રભુના આનન્દાદિશ્રાવકોને દેવતાઓએ ભય પમાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી પરંતુ તેઓ ભય પામ્યા નહીં ત્યારે દેવતાઓ તેઓની આત્મદશાથી પ્રમુદિત બન્યા અને શ્રીવીરપ્રભુએ સમવસરણુમાં તેઓની પ્રશંસા કરી. શ્રીનમિરાજર્ષિને ચારિત્રમાર્ગમાંથી ચલાવવાને માટે ઈન્કે તેમની નગરી અને રાણીઓને બૂમ પાડતી દેખાડી અને નમિ રાજર્વિને કહ્યું કે ચારિત્ર્યનો ત્યાગ કરીને તમે રાણીઓને બચાવ કરે. તમારૂં સર્વ બળી ભમસાત્ થઈ જાય છે-તેનું રક્ષણ કરે, રક્ષણ કરોઇત્યાદિ અનેક પ્રકારે તેમને ચારિત્ર ભાવમાથી ચળાવવાને વચને કચ્યાં; પરતુ નમિરાજર્ષિ સ્વર્તિવ્ય ચારિત્રારાધનમાંથી જરા માત્ર ચલાયમાન ન થયા અને ઉલટું કથવા લાગ્યા કે Page #437 -------------------------------------------------------------------------- ________________ 踢 વિધવિધ દૃષ્ટિએ કમનું સ્વરૂપ જાણવું. 7 મે નિશ્ચિા, ઈત્યાદિવડે ઇન્દ્રને પ્રતિબાધ્યા. આ ઉપરથી અવમેધવાનુ કે આત્મજ્ઞાન થયા પશ્ચાત્ આત્માને નિસંગ નિર્ભય માન્યા પશ્ચાત્ સ્વાધિકારે જે જે કર્તવ્ય કાર્ડ વ્યવહાર અને નિશ્ચયત કરવામા આવે છે તેમાથી ચલાયમાનપણું થતું નથી. સ્વાધિકારે સ્વ-કન્યકાર્યાં કરતા આત્માને પૂર્ણ માનવા જોઈએ, અનન્ત ગુણા વડે મારા આત્મા પરિપૂર્ણ છે. આત્મામાં જે છે તે સર્વે પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણમા પૂર્ણ મળે છે તાયે પૂર્ણ રહે છે. આત્મા ને પૂર્ણ માની કન્ય કાર્યોંમા કરવા પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારના સંતાષનુ કારણ રહેતું નથી. જ્યાં સુધી આત્માને અપૂર્ણ માની કન્ય કાર્યો કરવામા આવે છે ત્યાસુધી આશા સ્વાર્થે અસતેષ વગેરે વિચારાના ઘેરીમાં સપડાવવાનું થાય છે અને અનેક પ્રકારની વાસનાના પૂજક બનવુ પડે છે. આત્મામાં જે જે ગુણા રહેલા છે તેમાથી એક ટળતા નથી અને એક નવા આત્મામાં આવતા નથી એમ ખાસ અવમેધી આત્મામા અનન્ત ગુણા છે તેના તિાભાવ જ્યાંસુધી છે અને જ્યાંસુધી આવિર્ભાવ થયેા નથી ત્યાસુધી અપૂર્ણતા છે; એ ષ્ટિએ આત્માને અપૂર્ણ જાણવામા આવે તેપણ સત્તાએ સર્વ ગુણાવકે આત્મા પરિપૂર્ણ છે એમ માનીને બાહ્ય કન્ય કાર્યો કરતા ખાદ્ઘ પદાર્થાની પ્રાપ્તિમાંવા અપ્રાપ્તિમા, વા ખાદ્ય કર્તવ્ય કાર્યાંની પૂર્ણતામાં વા અપૂર્ણતામાં તથા સ્વાધિકારે જે જે કઈ કરાય છે તેમા સતેષ શોક ચિન્તા વગેરે માનસિક લાગણી પ્રગટ થતી નથી. આવી દશા પામીને જે કાઈ આત્મજ્ઞાની કન્યકાર્ટૂને કરે છે તે સ્વને તથા સમષ્ટિને સ્વર્ગસમાન ક્રિન્ચ ખનાવી શકે છે. એવી દશા પ્રાપ્ત કર્યા વિના કરાડો મનુષ્યા ભલે કર્તવ્ય કાર્યો કરે, પરન્તુ લાભ તે એક ગુણા અને જગને અનન્તગુણી હાનિ પહોંચાડી શકે છે. અને આત્મજ્ઞાની એવી દશાએ કન્યકા કરતા છતા જગને અનન્તગુણુ લાભ અને એક ગુણ હાનિ પહેાચાડી શકે છે; માટે કરાડા અજ્ઞાનીઓ કરતાં એક આત્મજ્ઞાની અનન્ત ગુણ્ણા ઉત્તમ અવમેધવા, અર્થાત્ તે તેના કરતા અનન્ત ગુણુ લાભ પહેાચાડનાર અવધિવા ઉપયુક્ત દૃષ્ટિએ નિસંગ નિર્ભય નિત્ય અને પૂર્ણ સ્વરૂપ આત્મા જેણે માનેલ છે તેજ ખરી રીતે જગતને અને પેાતાને લાભ પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેજ કન્યકાયના વ્યવહાર અને નિશ્ચયત અધિકારી બને છે, જેણે સ્વાત્માને પૂર્ણ રૂપ અવખાણ્યે છે તે સ્વાત્મમા અનન્ત સુખની પૂર્ણતા સત્તાએ માનીને પર જડ વસ્તુઓમા સુખની બુદ્ધિ ધારણ કરીને જગત્ની હિને થાય એવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરતા નથી અને તેમજ તે ખાદ્ય કર્તવ્યકાર્યામાં માન પઢવી વગેરેની અભિલાષા ધારણ કરીને, અસતૈષવૃત્તિથી પ્રયત્ન કરતા નથી માન, પૂર્જા, કીર્તિ, પદી, યશ વગેરેની લાલમા મુખ જેણે સ્વાત્માને પૂછ્યું નથી જાણ્યા તેને ઉત્પન્ન થાય છે અને તેથી તે આત્મા પૂર્ણ છતા ભ્રાન્તિથી માન વૃક્ત ને પછી વગેરેથી પેાતાના આત્માને પૂર્ણ કરવા મથે અને તેની પ્રાપ્તિ માટે અનેક પ્રકા -મ ( ૩૩૩ ) Page #438 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૩૪), થી કમગ ગ્રંથસવિવેચન, - ~~ ~~—— રના રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ કરી કર્મને દાસ બને છે. આત્મામાં સર્વ ગુણની પૂર્ણતા માનીને જે બાહા કર્તવ્ય કાર્યો કરે છે તેને યશ-કતિ-માન-પ્રતિષ્ઠા-પૂજા-સત્કાર અને બહુ માન મળે વા ન મળે તેની દરકાર રહેતી નથી, કારણ કે તે પિતાની સ્વભાવિકી પૂર્ણતા વિના અન્ય ભાંતિરૂપ પીગલિકી માન–કીર્તિ આદિ પૂર્ણતાવડે પૂર્ણ થવા ઈચ્છત નથી, તેથી તે બાહ્ય બ્રાન્તિમય પીગલિકી માન-પ્રતિષ્ઠા--પદવી વગેરેની પૂર્ણતા અને અપૂર્ણતામાં સમાન સમભાવી બનીને સંતોષવૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાની પિતાની ફરજ અદા કરતો રહે છે, તેમાથી તે બ્રણ થતું નથી તેમજ તે ગમે તેવું સામાન્ય કર્તવ્ય હોય તે પણ અન્તરની પૂર્ણતાની ભાવનાના પ્રબલ વેગના અન્તરિક આનન્દથી મસ્ત બનીને તે કર્યા કરે છે. આ સ્થિતિમાં બ્રાહ્મણ વર્ગ-ક્ષત્રિય વર્ગ-વૈશ્ય વર્ગ અને શૂદ્ર વર્ગ આવશે ત્યારે તેઓ આન્તર પૂર્ણતાની સાથે બાહ્યપૂર્ણતા અથાત્ લક્ષ્મી વગેરે બાહ્યજીવનપ્રવર્તકજીવન હેતુઓથી પૂર્ણ થવાના ગૃહશે અને ત્યાગીઓએ સ્વસ્વાધિકારે અન્તરમાં પૂર્ણતાની દષ્ટિ ધારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પ્રભુ ભક્તને અને ગુરુ શિષ્યને અને જ્ઞાની પિતાના આત્માને કર્થ છે કે તું પિતાને નિ સંગ નિર્ભય નિત્ય અને પૂર્ણ માની જે જે કાર્ય કરવાના સદુપાયે હોય તે તે સદપાવડે હૈયે પ્રવૃત્તિથી કાર્ય કર અને સ્વાધિકાર ફરજ અદા કર. અવતરણુ–સૂપગદષ્ટિએ ક્રિયમાણ કર્તવ્ય કાર્ય નિરીક્ષણપૂર્વક-સત્યરૂષ સમ્મતિ પૂર્વક ગૌમુખ્ય કવિવેક કરીને કાર્ય કરવાં જોઈએ તે-દર્શાવે છે. श्लोको निरीक्षा हि प्रकर्तव्या क्रियमाणस्वकर्मणाम् । सूक्ष्मोपयोगदृष्टया हि गृहीत्वा सम्मति सताम्॥५४॥ कर्तव्यानि हि कर्माणि नृभवे कानि कानि च । विविच्य गौणमुख्यानि कुरुष्व स्वाधिकारतः॥५५॥ ' શબ્દાર્થ–સૂપગ દૃષ્ટિએ સત્યની સમ્મતિ ગ્રહીને પ્રિયમાણુ સ્વકની નિરીક્ષા કરવા ચગ્ય છે. મનુષ્યભવમાં ગૌણ અને સુય ક્યા ક્યા કાર્યો કરવાના છે તેને વિવેક કરીને કર્તવ્ય કાર્ચ કરવા જોઈએ. વિવેચન–સૂપગ દષ્ટિએ સ્વકર્તવ્ય કાર્યોને નિરીક્ષવાથી કર્તવ્ય કાર્યોમાં જે જે કાઈ ભૂલે થતી હોય તે માલુમ પડે છે અને તે સુધારી શકાય છે. કર્તવ્ય કાર્યોને સુપગદષ્ટિથી તપાસતાં કર્તવ્ય કાર્યોમા જે જે મુશ્કેલીઓ નડતી હોય છે તે સ્પષ્ટ Page #439 -------------------------------------------------------------------------- ________________ એક ક્ષણ પણ પ્રમાદી ન રહેવું. ( ૩૩પ ). જણાઈ આવે છે. સૂપગણિએ કર્તવ્ય કાર્યોની અનેક બાજુઓ તપાસી શકાય છે અને તેથી કોઈ પણ જાતની ભૂલ કરી શકાતી નથી. ઔરંગજેબ બાદશાહના બંધુઓએ સૂપગ દષ્ટિ નહીં ધારણ કરી અને ઔરંગજેબના કર્તવ્ય કાર્યોની નિરીક્ષા ન કરી તેથી તેઓ મૃત્યુ શરણ થયા. સૂક્ષ્મપયોગદષ્ટિવડે મરાઠાઓએ જે પાણિપતના યુદ્ધપ્રસંગે સ્વક્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી હોત તો તેઓએ રાજપૂતોને મેળવી લીધા હતા અને લુંટફાટ વગેરેથી લેકેની અરુચિ પિતાના તરફ ન ખેંચી હત. મરાઠાઓને હિન્દુ રાજ્ય સ્થાપન કરવાને મુખ્યદેશ હતો પરંતુ તેઓ સૂપગ દષ્ટિ વિના તેને ભૂલી ગયા અને મારવાડના રાજપૂત રાજ્યોની સાથે યુદ્ધ કરી પોતાની પ્રગતિ પર કુહાડો માર્યો મારવાડ વગેરે દેશના હિન્દુ રાજાઓની સ્વતંત્રતા રક્ષવા તેઓએ સહાયક બનવું જોઈતું હતું અને કર્તવ્ય ઉદેશને ધ્યાનમાં રાખી પ્રવર્તવું જોઈતું હતું. તે ઉદેશથી તેઓ સૂપગ દષ્ટિ વિના ભ્રષ્ટ થયા અને તેઓ અવનતિના ખાડાને શરણ થયા. ગુર્જરેશ્વર ભેળાભીમે જે સૂમિયોગ દષ્ટિ વડે ગુર્જર દેશનું ભાવિ હિત અને સ્વકર્તવ્ય કાર્યમા થતી ભૂલનો વિચાર કર્યો હોત તે તે કદાપિ સેમેશ્વરની સાથે યુદ્ધ કરત નહિ અને એમેશ્વરની સાથે સ્પર સલાહ સંબંધ બંધાઈને તત્સમયમાં જે કર્તવ્ય પ્રવૃત્તિ કરીને સ્વદેશરક્ષા કરવાની હતી તેનું ભવિષ્ય સારી રીતે સુધારી શક્ત અને સ્વરાજ્યના પ્રત્યેક અંગની સારી કેળવણી વડે પુષ્ટિ-પ્રગતિ કરી શકત. સેમેશ્વરે પણ સૂક્ષ્મ પગવડે વક્તવ્યના મુખ્ય ઉદેશે પ્રતિ લક્ષ્ય દીધું હોત તે તે પારસ્પરિકયુદ્ધ પ્રવૃત્તિથી પારસ્પરિક સર્વ બલ ક્ષય થવાની દશાને ન પ્રાપ્ત કરી શકત અને ક્ષત્રિય બ્રાહ્મણે વૈશ્ય અને શુદ્રોની ઉન્નતિ થાય એવા ઉપાયે જી શકત; પરન્તુ તે કર્તવ્ય કાર્યોમાં સૂપગ દણિ ધાર્યા વિના તેવું કયાંથી સુઝી શકે ? ગાયકવાડે ઈગ્લીશ સરકારની સાથે સૂપગ ટરિએ સંધિ કરી ભારતનું હિત વધાર્યું તેથી ગાયકવાડી રાજ્યની આબાદી-શાતિ વધી છે. બ્રાહ્મશાએ સૂપગ દષ્ટિએ સ્વક્તવ્યમાં કયા કયા દે છે તેનું નિરીક્ષણ કર્યું હોત તે બ્રાહ્મણોની અવનતિ થાત નહિ. જૈનાચાર્યોએ અને જનમહાસંઘે સ્વર્ગમા કેળવણીનો બહોળો પ્રચાર કરીને સ્વ કર્તવ્ય કાર્યોને સૂક્ષ્મ પગદષ્ટિએ તપાસ્યા હેત તે અનેક રમત કલેશ-સંકુચિત દ્રષ્ટિ અને સંઘ કર્તવ્ય કાર્યની ખામીઓથી જેનોનું હાલ જે દેત્ર સાક થઈ ગયું છે તે થાત નહિ. ક્ષત્રિએ અવકર્મ પ્રગતિ માટે અપન સૂયગટવિટે ક્ષાત્રકર્મની દેશકાલાનુસારે નિરીક્ષા કરી હોત તે વર્તમાનમાં તેઓની જે પડતી થઈ છે તે થાત નહિ શકોએ સેવા ધર્મ કર્તવ્યનું સૂપગથિી નિરી કરી છે જે બે થઈ તેને સુધારી રાત તે તેની હાલના જેવી ખરાબ દશા દેખાત નહિ; દરજી અને ટીપુ સુલતાને સૂક્ષ્મ પગણિવડે સ્વર્નચકોની નિરીક્ષા કરી હતી અને સરકારની સાથે મિત્રી ધારીને ર્તવ્ય કાર્યોને સુધાયાં ન તે તેના વાજેનો નાશ થત Page #440 -------------------------------------------------------------------------- ________________ ધન અને . : (૩૩૬) શ્રી કમગ સંશ-વિવેચન. ! - - - - - નહિ; નેપલિયન બોનાપાર્ટ ટ્રાન્સની સ્વતંત્રતા કર્યા બાદ સૂપગ દરિવડે સર્વ રાની સાથે સલાહ શાતિ સંબંધ રાખીને કાન્સની પ્રગતિ તરફ અને સ્વર્તવ્ય તરફ લક્ષ દીધું હેત તે છેવટે તેની અવદશા થાત નહીં. ઈંગ્લાંડના રાજા સર ચાર્લે પાર્લામેન્ટની સાથે સૂમોપયોગ દષ્ટિવડે જે સંબંધ ઘટે તે ગઇ હોત તે પ્રજાની સામે યુદ્ધ કરીને તેમાં તેને પિતાને શિરછેદ કરાવવાનો પ્રસંગ આવત નહિ, સૂપયોગ દષ્ટિ વિના કર્તવ્ય કાર્યોમાં થતી ભૂલથી પિતાની અને જગની અત્યંત હાનિ થાય છે એવું ઉપર્યુક્ત દેખાતેથી ખાસ અવબોધાય છે. જેમને રાજા ટાવીન ધીપ્રાઉડે સર્વ કર્તવ્ય કાર્યો કરવામાં સૂપાગ દષ્ટિ વિના ઘણું ભૂલે કરી હતી, તેથી તેણે સ્વપ્રજાની અરુચિ હેરી લીધી હતી અને તેથી તેના સામી તેની પ્રજા થઈ હતી, તથા રાજ્યગાદી પરથી તેને બંડ કરી ઉઠાડી મૂકયે હતે.. ઈરાન હાલ સ્વતંત્ર થયું તે વખતે પૂર્વના રાજાએ સૂપગ દષ્ટિથી કર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી નહિ તેથી તેણે સમયસૂચક્તાને ગુમાવી અને રાજ્યથી પદભ્રષ્ટ થશે. પ્રત્યેક કર્તવ્યકાર્યની ચારે બાજુઓની સૂ ગ દષ્ટિથી તપાસ કર્યા વિના અનેક પ્રકારની ભૂલ થાય છે અને તેથી પ્રમાદ વધતું જાય છે તેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ર દેખીને સામાં પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે. જૂના પટ્ટાવલીનાં પત્રાનુસારે થાય છે કે સૂપગ દષ્ટિ વિના ખરતગચ્છ અને તપાગ છે પરસ્પર વપરની હાનિ કરતા સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યો હતે; તેથી વૈષ્ણવ મતના વલ્લભાચાર્યું લાખ જૈન વણિકને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂપગદષ્ટિથી કર્તવ્યની શુભાશુભ બાજુઓ અવકી શકાય છે. શ્રીવિજયસેનસૂરિના સમયમાં યતિમાં પરસ્પર અભિમાન કેવ" ઈષ્ય નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયા અને વિરોધના પરિણામે યતિની, આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પંન્યાસ શ્રીસત્યવિજ્યજીથી તે સમયમાં નીકળેલ સંવેગપક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને જેનોમાં યતિ અને સંવેગી સાધુએની જે સ્થિતિ થઈ તે સર્વ જનો જાણી શકે છે. ભારતમાં, જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂપગદષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા ઉપાય સંબંધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પિતાની નેંધપોથીમાં લખે છે કે હિંદુસ્થાનના રાજાઓ અલસુ છે. તેઓ સ્વદેશ ઇતિહાસ જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્થાનના લોકો શારીરિક બળમાં પશ્ચાત્ છે અને તેઓ પરસ્પર એકબીજાને સાહાચ્ય આપીને સ્વાસ્તિત્વ રક્ષણ કરવું એવા વિચારેવડે સંઘબલ ઉત્પન્ન કરવાની શકિતથી અજાણ છે. બાબરને મત ખરેખર કેટલેક અંશે સત્ય છે. સૂત્મપગ દષ્ટિ વિના હિન્દુસ્થાનના લેકેએ સંપ વૈર આલસ્ય, અનુવામ-મોજશોખ--અભિ માન-ઈર્ષ્યા–નિન્દા અને શોધક બુદ્ધિ વિના ઘણું ખાયું છે. હિન્દુસ્થાનના લોકોએ, સૂમેપગદષ્ટિથી સ્વકર્તવ્ય કાર્યોને નિરીક્યા નહિ તેથી તેઓની ભૂલે તેઓને દેખાઈ નહિ, અને Page #441 -------------------------------------------------------------------------- ________________ ચપગદંષ્ટની આવશ્યકતા (૩૯૭). સ્વ કર્તવ્ય કાર્યોમાં થતા રે વારવાને તેઓ ઉદ્યમી બન્યા નહિ; તેથી તેઓ સ્વભૂલનું ફલ ભેગવે છે અને જ્યા સુધી તેઓ કર્તવ્ય કાર્યોને સૂમે પગ દષ્ટિથી નહિ દેખશે ત્યા સુધી તેઓની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણાપૂર્વક આધ્યાત્મિક દે ટાળવા માટે ખરેખર ઉપાય સૂપગ દષ્ટિ છે તેથી પિતાની સરસવ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. જાપાને સૂપગથિી પિતાની અવનતિને જે જે કારણે હતા તે સર્વે તપાસી લીધા અને તેથી તે તે અવનતિ હેતુઓને હટાવવા માટે જાપાનમાં લઘુ લઘુ રાજ્યનું સંયુક્ત બલ થયું. જાપાને સર્વ દેશોમાં પોતાના દેશના મનુષ્યને મોકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારાઓ તથા કળાઓ હતી તેઓને પિતાના દેશમાં આણી જાપાને રાજ્યપ્રગતિ વ્યાપાર પ્રગતિ કલાપ્રગતિ કેળવણુપ્રગતિ સ્વાસ્તિત્વસ રક્ષક ક્ષાત્રર્મપ્રગતિ જલનોકાપ્રગતિ વગેરે અનેક શુભકાર્યની પ્રગતિ પ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું. અને સૂપગથિી કર્તવ્ય કાર્યોનું નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યા, તેથી જાપાન સ્વદેશાભિમાની બની સત્તાલક્ષ્મીથી ખીલવા લાગ્યું. રૂશિયા સાથેની લડાઈમાં તે પિતે જીત્યુ અને તેથી સર્વ ગજેમાં તેની પ્રતિષ્ઠા વધી. ઈગ્લાડની સરકારે જાપાનની સાથે દોસ્તી બાધી અને સૂક્ષ્મ પગથિી જાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે ચીનમાં અફીણ ખાઈને ચીનાઓ અઝીણીઆ બની ગયા અને તેથી તેઓ આલસુ બની અન્ય દેશોની અપેક્ષાએ પશ્ચાત્ પડી ગયા હાલમા ચીનાઓ ચેતવા લાગ્યા અને તેઓએ અફીણ નહિ વાપરવાને ઠરાવ કર્યો છે તથા વતંત્ર ગત્યની સ્થાપના કરી છે ભવિષ્યમાં જે તે સૂપગરિ ગુખી પ્રવર્તશે તે રાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સરક્ષણ કરી શકશે આર્યાવર્તમ સુપિયે દિવાળા ગજકીય મનુ વ્યાપારી મનુષે સામાજિક સેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન મનુ અન્ય દેશોની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણ ક્ષત્રિયે વે શુદ્રો રાજા અને ત્યાગીઓમાં સૂક્ષ્મ પગણિવાળા મનુષ્ય જાગ્રત થાય-પ્રગટે એવા ઉપાયે લેવાની ખાસ જરૂર છે સૂક્ષેપગદષ્ટિ વિના કોઈપણ મનુષ્ય સ્વકર્તવ્યમાં વિધાલી બની શકે નહિ. આવશ્યક કર્તવ્ય કાર્યોનું પરિપૂર્ણ કર્યા વિના કદાપિ સૂમો પાગરિ પ્રગટ થતી નથી વિશ્વવતિ સર્વપ્રકારની વિદ્યાનું જ્ઞાન કર્યાથી અને આત્માને કેળાથી મૂક પગણિ પ્રગટે છે એમ ખાસ લકમા રાખવુ. આર્યાવર્નાદિ સર્વ દેશના ગરીબમાં ગરીબ અને પણ જ્યારે સૂપગષિને ધારણ કરનાર ત્યારે વર્ન અને વિશની ના તથા આન્તરિ પ્રગતિ થશે સૂપગરિ વિના ધાર્મિકાવ્યના પ્રકારની ની યુરોપમાં હાલ ભયંકર યાદવાસ્થળી ટી 1નું કારણ એ છે કે તે એ આધ્યાત્મિક ભાવનાની ખામી છે આખ્યાત્મિક જ્ઞાન : પારિ ખીરામાં . ૪૩ Page #442 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૮ ) શ્રી કચેગ ગ્રંથ-વિવેચન. 凯 ત્યારે સર્વ દેશની સર્વ પ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ પડવાનું થતું નથી. ગૃહસ્થા અને ત્યાગીએ સૂક્ષ્મપયોગ વિડે સ્વસ્વાધિકારે જ્યારે કન્યકાર્યાં કરે છે ત્યારે બન્નેની પ્રગતિ થવામાં કોઈ જાતના વિશષ આવતા નથી અને કરોડો વિઘ્નાને યુક્તિ પ્રયુક્તિદ્વારા જીતી શકાય છે. સર્વકાર્યાંની સર્વ ખાખતાની સૂક્ષ્મપયોગ વડે સર્વકાર્યાંમાં કુશલ થવાથી આત્મન્નતિમાં આગળ વધી શકાય છે. એમ મનુષ્યેા વિચારે છે ત્યારે તેઓ કન્યકા કરવામાં અને જમાનાને અનુસરી આગળ વધવામા પશ્ચાત્ પડતા નથી. સૂક્ષ્મપિયેગાષ્ટિએ કન્યકા કરવાથીજ પ્રગતિ થાય છે એમ નિશ્ચયત અવધવું. ગમે તેવી સૂક્ષ્માપયેગષ્ટિ હાય તાપણુ કત વ્યકાર્ય કરવા માટે અન્ય સત્ મનુષ્યા કે જે તે તે કાયો ના સમાપયોગદૃષ્ટિવાળા હોય તેઓની સ્વકન્યકાŕમા સમ્મતિ લેવી જોઇએ, કે જેથી સ્વાપયેાગદ્વારા જે ન જણાતુ હાય તે તેનાથી જણાઈ આવે. સૂક્ષ્માપયેાગઢષ્ટિદ્વારા દિવસે જે જે કાર્યો કર્યા હાય તેની નિરીક્ષા-આલેાચના કરી જવી, જ્યારે ધાર્મિકપ્રતિક્રમણ આવશ્યકમાં પ્રત્યેક કતવ્યધર્મ કર્મ મા જે જે અતિચારાદ્વિ દોષો લાગ્યા હોય છે તેની સૂમપયોગ દ્વિારા આલેાચના કરવામા આવે છે ત્યારે શુદ્ધતા થાય છે. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કન્યકાયો કરતી વખતે સૂક્ષ્મપયોગદ્ધિથી પ્રત્યેક કાર્યોનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરવુ અને સત્પુરુષાની સમ્મતિ ગ્રહણ કરવી. આ વિશ્વમાં સત્પુરુષા પારમાર્થિક ક બ્યા કરનારા હાય છે તેની સમ્મતિથી ગમે તેવા વિષમસામાં પણ કાર્ય કરવાની વ્યવસ્થામુદ્ધિ પ્રકટે છે અને તેથી કાર્યાંમા સુધારાવધારા કરી મસ્તકે આવી પડેલી ફરજોને અદા કરી શકાય છે. સૂક્ષ્મપિયેગષ્ટિથી જ્યારે શ્રીનેમિનાથે હિરાના પાકાર થવણુ કરી પાણિગ્રહણનું સ્વરૂપ વિચાર્યું" ત્યારે તેઓએ રથ પાછો ફેરવવા સારથિને આજ્ઞા કરી અને જાનના મિષે રાજીમતીને પૂર્વભવના સકેત કરી મુક્તિની પ્રાપ્તિ માટે દીક્ષા અ°ગીકાર કરી. સૂક્ષ્મપિયેાગી થવા સૂક્ષ્મપયોગી સત્પુરુષના સમાગમમા આવી તેમનાં પાસા સેવવાની જરૂર સ્વીકારવી જોઈએ સૂક્ષ્મપિયેગાષ્ટિવાળા, સત્પુરુષાની પ્રત્યેક વિચારમા અને પ્રત્યેક કન્યમાં સમ્મતિ લેવાથી સૂક્ષ્માપયેાગષ્ટિના અનુભવ ખીલે છે અને પ્રત્યેક વિચાર અને આચારમા જે જે સુધારા કરવાના હેાય છે તેને અનુભવ આવે છે, ચન્દ્રગુપ્ત પ્રત્યેક કાર્યમાં ચાણાક્યની સમ્મતિ લેતા હતા અને ચાણામ્યની સમ્મતિપ્રમાણે તેણે રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તે રાજ્યને સારી રીતે ખીલવી શકયા. અનેક સત્પુરુષાની સમ્મતિ લેવી, પરતુ સ્વક વ્યકાર્યોંમા અનેક મતથી સંદિગ્ધ ન થવુ જોઇએ. કાન્ફરન્સી જાહેરખાતા વગેરેના ઉપરી કર્મચાગી અનેક સાક્ષરાના અમુક અમુક ખાખતામા સુધારાવધારા કરવા માટે અભિપ્રાય પૂછે છે તે સર્વેના અભિપ્રાયાનું મનન કરી એક આમતના નિશ્ચય કરી સ્વકાર્યપ્રવૃત્તિ આચરે છે પણ કન્યકથી ભ્રષ્ટ થતા નથી. અનેક સત્પુરુષાની સમ્મતિથી એક નિશ્ચય ઉપર આવીને જે જે કાર્યાં કરવામા Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રજાપ્રેમ એજ રાજકતવ્ય. ( ૩૩૯ ) આવે છે તેમા વિજ્ય મળે છે, જર્મનીમા પ્રિન્સબિસમા પ્રધાનની બુદ્ધિ વખણાય છે, તેને રાજા તેની સમતિપૂર્વક સર્વકાર્યો કરતું હતું, તેથી તે જર્મનીનાં સર્વ નાના રાજ્યનું એક મોટું રાજ્ય કરી શકે અને તેથી જર્મનીની પ્રગતિદિનપ્રતિદિન વધવા લાગી. બિસમાર્હ હાલના કૅઝરવિલીયમને ક્રન્સ અગર રૂશિયાની સાથે મૈત્રી રાખવી એવી સમ્મતિ આપી હતી, પરંતુ તે પ્રમાણે કૅઝરથી પ્રવર્તી શકાયું નથી, તેથી જર્મનીને હાલમાં પ્રવર્તતી મહાલડાઈમા બિસમાર્કની સમ્મતિની અપૂર્વતાનો ખ્યાલ કરે પડે છે. જે તે બિસમાર્કની સલાહ પ્રમાણે પ્રત્યે હોત તે અમૂલ મનુષ્યરત્નને ભેગ આપ્યા વિના સ્વરાજેન્નતિમાં આગલ વધી શકત. કર્તવ્ય કાર્યોના ગુંચવાડામાથી પસાર થવાને મહાબુદ્ધિશાળી સત્યરૂષની સલાહ લેવાથી અનેક પ્રકારના લાભ થાય છે એમ ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. સિદ્ધરાજ જયસિહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યું હતું તેનું કારણ ખરેખર તેના જૈનવણિક પ્રધાન હતા જૈનવણિક પ્રધાનની સમ્મતિથી તે પ્રજાનું ચિત્ત સ્વપ્રતિ આકર્ષી શક હતો અને ગુર્જર દેશની સીમા વધારી શકે હતે. ભીમે વિમલમંત્રીની સલાહ પૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી તે શાંતિથી રાજ્ય કરી શક્ય કુમારપાલે પણ જિનવણિક પ્રધાનની સમ્મતિપૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શક, વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વિરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજ્યનું રક્ષણ કરી શકે પરંતુ પાછલથી તેના પુત્રે વસ્તુ પાલાદિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારની રાજ્યપ્રવર્તક સમ્મતિ આપી હતી અને પુષ્કળ ધનની સાહાસ્ય આપી હતી તેથી તે પુન સ્વરાજ્ય સ્થાપી શક્યા રાનડે ગોખલે વગેરે સત્પની સલાહ રાજ્યકાર્યોમા કેટલી બધી ઉપયોગી થઈ પડી છે તે સમસ્ત ભારત અવબોધે છે. શિવાજીને તેના ગુરૂ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણીઓને રાગ વધે અને રાજ્ય સ્થાપન સંબંધી સર્વ પ્રકારની તેનાથી સાહાઓ મળી શકી, સત્યુની સમ્મતિ લઈને આર્યાવર્તના પૂર્વ રાજાઓ રાજ્યતંત્ર ચલાવતા હતા તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેઓ પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવે એજ રાજ્યપ્રવર્તકેનું મુખ્ય કર્તવ્ય છે. અકબર વગેરે બે ત્ર! અ બારદા સિવાય અન્ય બાદશાહએ હિન્દુઓને પ્રેમ છતવા પ્રયત્ન કર્યો નહિ. તેથી અને દિલ્હીની ગાદીની ચિરસ્થાપિતા તેઓના વંશને માટે રડી નહિ. બ્રિટીશ સરકાર પ્રજાને પ્રેમ આકર્ષાય એવા ઉપાયે લે છે અને કેઈના ધર્મમા આડી આવતી નથી તેથી તેના રાજ્યને હિન્દુઓ ડાય છે બ્રિટીશશશ્નર પ્રજાના આગેવાન પુરુની મહતું લઈને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાલમેન્ટમાં કેન્સરેટીવ અને લીલા વર પદે ના Page #444 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૩૪૦ ) શ્રી કમગ સંથ-સવિવેચન. સલાહ લેવી એ સહુરૂષની સમ્મતિ અવબોધવી. પાંડ તરફથી દુર્યોધનની પાસે કૃષ્ણ ગયા હતા અને કૃષ્ણ પાડાની સાથે યુદ્ધ કરવામા આર્યાવર્તની પડતી છે, લાખ મનુષ્યોના નાશપૂર્વક તમારો નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે વર્તવું જોઈએ ઈત્યાદિ શુભસમ્મતિ-સલાહ આપી પરંતુ દુર્યોધને કૃષ્ણની સમ્મતિને હસી કાઢી અને ઉલટું કૃષ્ણને કેદખાનામા નાખવા વિચાર કર્યો, તેથી અને મહાભારત યુદ્ધ શરૂ થયું તેમાં અને કીર હાર્યા, અઢાર અક્ષૌહિણી સૈન્યને નાશ થયે અને પાડો રાજ્યગાદી પર બેઠા. સત્યરુષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કૌરવોને નાશ થયે. જ્યારે મુંજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરંહ્યું ત્યારે મુંજરાજાના પ્રધાને મુંજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધને નિષેધ ક્યું. પ્રધાને મુંજને અનેક હેતુઓ પૂર્વક યુદ્ધ ન કરવા ભલામણ કરી, પરંતુ તેને મુંજરાજાએ તિરસ્કાર કર્યો તેનું પરિણામ એ આવ્યું કે તે યુદ્ધમાં હાર્યો અને પકડાયે; તેને તૈલપરાજાએ કેદખાનામાં નાખ્યો. મુંજના પ્રધાનેએ મુંજરાજાને કેદખાનામાથી છોડાવવા માટે નગરની બહારથી તે ઠેઠ કેદખાના સુધી સુરગ બેદી અને કોઈને કશ્યાવિના તરત નગરબહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુ જો પ્રેમ કેદખાનામા આવનાર તૈલપની બેન સાથે બંધાઈ ગયે હતો તેથી તે તેને લઈને સુરંગદ્વારા બહાર આવવાનો નિશ્ચય કરી તૈલપની બેનને સર્વ વાત કહી દીધી; તેથી સુરંગની વાત તૈલપરાજાએ જાણી લીધી અને મુજને પકડી ઘેર ઘેર ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને ચત્તે મુંજરાજાનું શિરછેદી નાખ્યું. સુરંગથી બહાર આવવાની વાત કોઈને પણ ન કહેવી એવી પ્રધાનની સમ્મતિને પણ મુંજે ન માની તેથી તે ભૂડા હાલે મર્યો. તેણે પ્રધાનની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યું અને સુરંગની વાત પણ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી તેથી તે બે સ્થાને સત્યરૂષેની સમ્મતિથી ભ્રષ્ટ થઈ મૃત્યુ શરણ થયું. આ ઉપરથી સાર એ લેવાને છે કે પિતાના કરતા વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્યની કર્તવ્ય કાર્યમાં સલાહસમ્મતિ લેવાની પ્રત્યેક મનુષ્ય આવશ્યકતા સ્વીકારવી જોઈએ અને સૂપચગદષ્ટિવડે કાર્ય કરવા જોઈએ કે જેથી કોઈ જાતની ગફલત થઈ શકે નહિકરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને ઝનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સેવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિથી સમજા તથા પાટણના મહાબુદ્ધિવાળા મહાજનના અગ્રગાય શેઠીયાઓએ કર્ણઘેલાને અનેક રીતિએ સમજાવ્યો અને માધવની સાથે સલાહ કરવાનું કહ્યું, પરંતુ રાજહઠ બાળહઠ યોગીહઠ અને સ્ત્રીહઠમાંની રાજહઠને તાબે થઈ મહાજનની સમ્મતિને તિરસ્કાર કર્યો અને માધવ પ્રધાનને તિરસ્કાર કર્યો, તેથી પ્રધાને દિલ્હી જઈ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અલ્લાઉદ્દીન બાદશાહની સાથે ગોઠવણ કરી અને દિલ્લીના અલ્લાઉદ્દીન બાદશાહની સાથે યુદ્ધમાં લડતા તેના અવિચારી સ્વભાવને લીધે Page #445 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - — — — — — — — કાલકાચાર્યની પ્રતિજ્ઞા. ( ૩૪૧ ). મહામહે છટ થવાથી તે હાર્યો. અને તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લઈ ગયે અને પોતાની બેગમ બનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણ મળે છે કે સુમેપગદષ્ટિવાળા મનુષ્યની સમ્મતિને જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પોતે એકલે પતિત દશા પામતો નથી, પરંતુ પિતે અને પોતાના આશ્રિતોનીકુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણ બને છે. સત્પની સલાહની અમૂલ્ય કિસ્મત છે તેથી તેઓની વારંવાર સ્વકર્તવ્ય કાર્યો કરવામા સૂચના--સલાહે પૂછવાની જરૂર છે. સત્પની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાલાઓ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સૈનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મોના અગે સુધરે છે અને ધાર્મિક અંગો સુધરે છે. સભાઓ સંઘ મહાસંઘ પરિપદુ કેન્ફરન્સ અને કેસ વગેરેમા સત્પના અભિપ્રાય જે જે મળે છે તે તે સમ્માનિ અવધવી અને તે રીતે બહુ સમ્મતિપૂર્વક એક કાર્ય કરવાને નિશ્ચય કરવામાં આવે છે. કાલિકાચાર્યની બેન અત્યંત રૂપવતી સાધ્વી સરસ્વતી હતી. એક વખત કાલિકાચાર્ય વિહાર કરતા કરતા ઉજ્જયિની નગરી બહાર ઉદ્યાનમા પધાર્યા, અને અનેક લેકેને ઉપદેશ દઈ સુધારવા લાગ્યા. કાલિકાચાર્યની બેન સરસ્વતી સાધી એક વખત ત્યાના ગર્દભિઘરાજાની દષ્ટિએ દેખાઈ રાજાએ કામાતુર થઈને તેને જનાનખાનામાં પકડી મંગાવી તેથી સર્વ માલવદેશમાં હાહાકાર થઈ રહ્યો માલવ વગેરે દેશોના સંઘએ અત્યંત દિલગીરી જાહેર કરી તેની અસર કામાતુર ગલિલ્લને થઈ નહિ. કાલિકાચાર્ય પિતે રાજાની પાસે ગયા પણ રાજા કામાન્ધ હોવાથી તેને ઉપદેશ લાગે નહિ. અવન્તીદેશ-માલદેશના મહાજને રાજાની પાસે ગમન કરીને રાજાને અનેક યુકિત ઠારા સમજાવ્યું પણ કામધે ગર્દભસિને તેની અસર કઈપણ થઈ નહિ, ઉલટ તેણે માલવદેશના મહાજનને તિરસ્કાર કર્યો આથી માલવદેશના મહાજનની શા ઉપરથી પ્રીતિ ઉઠી ગઈ અને તેના વિરુદ્ધ દેશ થઈ ગયે કાલિકાચાઈ વેવ બદલીને ઈરાની ગ્રીક વગેરે દેશમાં ગયા અને ત્યાના રાજાઓને અનેક ચમકાથી વવશ ક્યાં અને તેઓને માલવદેશ જીતવા સમજાવ્યું. તેઓએ સિન્ધદેશ અને દરિયામા– વલ્લભી સેરઠ વગેરે દેશ પર સવારી કરી લાદેશનુ પ્રધાનનગર ભરૂચ વગેરે જીતીને શક કેકેએ માલવદેશના ગજાની સાથે યુદ કરી તેને પકડી લીધા અને સરસ્વતી સાધ્વીને છેડાવી તે પુન સાથી થઈ. પાનું ગદ વિશ્વની ગાદી પર વિકમરાજ થયે તેણે શોને ડરાવ્યા અને જેને માલવેગનું નીતિથી માજનેની સમ્મતિપૂર્વક રાજ્ય કરવા લાગે, ગભવુિરાજાના સમા ગાની સ્વારી આવી તે વિક્રમોર્વશીય નાટકની પ્રસ્તાવના કીલાબાઈકત ના રા કેરાલવા છતાવના પણ સમજાય છે ગભક્લેિ જે અન્યની અતિ માન્ય કરી છે તે તેના પતિ દા ઘાત નહિ કૉલે, ગર્દભભિવું વગેરે હિન્દુજારો અત્યાચારી જનની નિસર Page #446 --------------------------------------------------------------------------  Page #447 -------------------------------------------------------------------------- ________________ સહુની સમ્મતિ સ્વીકારવી ૮. ૩૪૩ ) વડે સ્વકેમની પ્રગતિ થાય એવા ઉપાયે આદરવા જોઈએ. સ્વકેમને ઉદય કરવા માટે અહંકારને નાશ કરવું જોઈએ અને સેવાધર્મ સ્વીકારો જોઈએ. કેટલાક બ્રાહ્મણે મુક્ત થાય અને સર્વત્ર બ્રાહ્મણે વિદ્યાવડે વિભૂષિત બને એવા ઉપાયે સહુની સમ્મતિપૂર્વક ગ્રહણ કરવા જોઈએ. જૈન ધર્મના પ્રચારમા અગિયાર ગણધર વગેરે બ્રાહ્મણવિદ્વાનોએ સાધુઓ બનીને આત્મભેગ આપવામાં બાકી રાખી નથી. બ્રાહ્મણેમાથી સંકુચિત મતદષ્ટિ ઈષ્ય આલસ્ય નિદ્રા કલેશ વૈર કુસંપ અહકાર અને અસહનશીલતા વગેરે દુર્ગણે જાય અને તેના સ્થાને ઉદ્યમ વિદ્યાભ્યાસ વિશાલણિ સમતા સં૫ પ્રેમભાવ પરસ્પરનું શ્રેય ઈચ્છવું અને કરવું વગેરે સદ્ગુણોનો પરિપૂર્ણ પ્રચાર થાય તે તેઓની ઉન્નતિથી ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોની પ્રગતિ ત્વરિત થઈ શકે. ક્ષત્રિયોની ઉન્નતિથી બ્રાહ્મણ વૈશ્ય અને શુદ્રોની ઉન્નતિ સાથે વ્યાપારીઓ વિજ્ઞાનશાસ્ત્રીઓ વગેરેની પ્રગતિથી સર્વ દેશના લોકો સુખી થઈ શકે છે અને શુદ્રોની ઉન્નતિથી બ્રાહ્મણદિ ત્રણ વર્ષની પ્રગતિ થઈ શકે છે. પરસ્પર વર્ષોએ એક બીજાને સાહાસ્ય આપવામાં સહુની સમ્મતિ પૂર્વક પ્રયત્ન કરે જોઈએ ત્યાગીઓ અહંકાર બેદરકારી આલસ્ય પ્રપ ચ વ્યસન વગેરે મૂકીને ત્યાગાવસ્થાને ઉદ્ધાર કરવા સત્યરુષની સમ્મતિપૂર્વક પ્રયત્ન કરે તે ત્યાગની પ્રગતિવડે સ્વાસ્તિત્વસંરક્ષક બની શકે અન્યથા તેઓની પાછળ હવે કંઈ રહેવાનું નથી એમ સમજીને તેઓએ શાતિના જમાનામાં કેળવણી ગ્રડણ કરી ચેતવું જોઈએ કે જેથી તેઓ વિશ્વમાં પગદય કરી શકે ગૃહસ્થાએ અને ત્યાગીઓએ જમાનાને અવધી સૂકમો પગ દૃષ્ટિવડે અને સત્પની સમૃતિ ગ્રહીને કર્તવ્ય કાર્યોને અપ્રમત્ત બનીને કરવા જોઈએ છે મનુષ્ય ' તું સૂપગદરિવડે સત્પરૂપની સમ્મતિ ગ્રહીને વક્તવ્ય કાર્યને કર્યા કરી મનુષ્યભવમાં કયા ક્યા કાર્યો કરવા લાયક છે. તેને વિચાર કર કયા કયા કાર્યો ગોપ કરવા લાયક છે અને કયા કયા મુખ્યપણે કરવા લાયક છે તેને વિચાર કર વસંબંધી અને પરસામાજિક કર્તવ્ય કાર્યો અમુક દેશકાલભાવાનુસારે ગોણ હોય છે તે મુખ્ય થઈ જાય છે અને મુખ્ય કાર્યો ગણરૂપ બની જાય છે દ્રવ્ય ત્ર કાલ ભાવાનુગારે ગરિ અને દેવસિક કર્તવ્ય કાર્યોમાં ઉત્સર્ગકાલ અને આપત્તિકાલાદિકની અપેક્ષાએ ગા ગુખ્યના ફરતી રહે છે, એવું અવધીને અને સત્પરૂઢાગ તેને અનુભવ લઈને વર્તકાઈમા ગીત અને મુખ્યપણાનો નિશ્ચય કરીને કર્તવ્ય કાર્યો કર્યા કરે. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિ અને ધાર્મિક કાર્ય પ્રવૃત્તિમાં સૂપયોગ દરિદ્રારા સત્યુના સમ્મતિ ને પ્રત્યેક મનુ પ્રવર્તવુ જોઈએ એમ ઉપર્યુકત થયેકને ભાવ છે અને એ પ્રમાણે પ્રવર્તન અપાત્રિના માર્ગને ત્યાગ કરીને આત્મા ઉકાતિના માર્ગ પર ખાડી શકે છે, પ્રત્યેક નંત્રક સૂપગરિ અને સત્પની ગતિ ને છેવી પ્રવૃત્તિ કરતા પરિન અનુ પ્રતિક અંગો પર અત્યંત પ્રકાશ પડે છે અને તેથી જે જે કરો વાગવાની તે Page #448 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૩૪૪) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. સ્પષ્ટ ભાસ થાય છે. જે જે મહાત્માએ આ વિશ્વમાં જ્ઞાનેગી વો કર્મચગી બનેલા છે તેઓની હૃદયવિશાલતાની વૃદ્ધિમાં સત્પરૂપની સમ્મતિને ભાગ હતું અને સૂક્ષ્મ પગ દૃષ્ટિથી તેઓ પ્રગતિમાં પ્રગટ થયા હતા એમ સ્પષ્ટ અવધાઈ શકે છે, સૂપગણિથી આત્મશક્તિને નિશ્ચય થાય છે અને કર્તવ્યમાર્ગમા સાધ્યસિદ્ધિ હેતુઓને અવલંબવાના વાસ્તવિક ઉપાશે સમાચરી શકાય છે. અએવ ચેતનને ઉદ્દેશીને કથવામાં આવે છે કે તું સૂફમેપગદષ્ટિથી સન્તની સરમતિપૂર્વક કાર્ય કર. ગમે તેવા પ્રસંગમાં સૂમેપગદષ્ટિથી કર્તવ્ય કાર્યો કરવાને અભ્યાસ સેવ કે જેથી આત્મોન્નતિમાર્ગમા વિગે ગમન કરી શકાય. આત્મત્કાતિના માર્ગમાં આધ્યાત્મિક પ્રગતિએ પ્રવર્તતાં ઉપર્યુક્ત સૂક્ષ્મ પગણિને સાધુઓએ યોગીઓએ અને ત્યાગીઓએ વિકસાવવી જોઈએ. ગણમુખ્યકર્મો સ્વગ્ય માનવભવમા અહર્નિશ કયા કયા હોય છે અને તે પિતાના અધિકારે કેવી રીતે કર્તવ્ય છે તેને પરિપૂર્ણ નિશ્ચય કરવાની જરૂર છે ઉમર શક્તિ સાનુકુલ પ્રતિકૂલસોગ વૃત્તિ સ્થિતિ આપત્તિકાલ ગાવસ્થા આરોગ્યવસ્થા સત્તા બુદ્ધિ ક્ષેત્ર અને સ્વાત્માની અભિલાષા વગેરેને નિશ્ચય કરીને પ્રત્યેક મનુષ્ય સ્વગ્ય ગણમુખ્ય કર્તવ્ય કાર્યોને નિર્ણય કરી શકે છે–એમ પ્રત્યેક મનુષ્ય સ્વદશાને વિચાર કરશે તે તેને સમ્ય અવધાશે વ્યક્તિ પરત્વે સમાજપરત્વે કુટુંબપરત્વે સંઘપરત્વે રાજ્યપરત્વે અને દેશપર ગૌમુખ્ય કાર્યો કે જે દરરોજ કરવામા આવે છે તેનું સ્વરૂપ અવબોધવાથી આત્મકર્તવ્ય શક્તિને સમ્ય ઉપગ કરી શકાય છે. સૂ ગ અને પુરુષની સમ્મતિથી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ગૌણકર્તવ્ય કાર્યો તે મુખ્ય કર્તયકા તરીકે કેવી રીતે બને છે અને મુખ્યક્તવ્ય કાર્યો તે ગોણુવ્યક તરીકે કેવી રીતે બને છે તેનું વાસ્તવિક સ્વરૂપ અવધવાથી કર્તવ્ય કાર્યો કરવામાં આત્મશક્તિને સદુપયોગ થાય છે અને ચોગ્યક્ત કાર્યો કરવાથી આત્માની પ્રગતિમા સદ્ગુણદ્વારા પ્રગતિ થઈ શકે છે. હાલમાં યુરોપમાં પ્રવર્તિત યુદ્ધમા સમાજના અને વ્યક્તિના મુખ્યકર્તવ્ય તે ગૌણતાને સેવે છે અને ગૌણક્ત છે તે મુખ્યતાને ભજે છે–એમ સર્વત્ર વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની ગૌણતા અને મુખ્યતા અવધી કર્તવ્ય કાર્યો કરવામા સૂપગત પ્રવૃત્તિ કર. અવતરણું-સ્વજીવન દશામાં પ્રથમ સેવક બની કર્તવ્ય કાર્યો કર્યા પશ્ચાત્ સ્વામિને રોગ્ય કર્મળ સેવી શકાય છે તેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. पूर्वकर्मकरो भूत्वा पश्चात् स्वामी भविष्यसि । ब्रह्माण्डे च यथा तद्वत् पिण्डे सर्व विचारय ।। ५६ ॥ શબ્દાર્થ–આત્મન પૂર્વે તું સેવક બનીને પશ્ચાત્ સ્વામી બનીશ. બ્રહ્માંડે જેમ છે તેમ પિંડમાં વિચાર. Page #449 -------------------------------------------------------------------------- ________________ - સેવક બન્યા વિના સ્વામી નથી થવાતું. (૩૪૫) વિવેચન–આ લેકનું વિવેચન અનુભવગમ્ય કરવા ગ્ય છે યાવત અનુભવગમ્ય કેઈ સ્વરૂપ થતું નથી તાવતું તેની પરિપૂર્ણ પ્રતીતિ થતી નથી, અને પ્રતીતિના અભાવે આત્મશ્રદ્ધાબલપૂર્વક તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી–એ સાર્વજનિક સાક્ષરનુભવ હોવાથી કર્તવ્યકર્મ કરવામાં સ્વામી સેવકભાવને વિચાર કરી તેને નિર્ણય કરવાની આવશ્યક્તા સ્વીકારવાની જરૂર છે અને તે આવશ્યકતાને અત્ર ઉપર્યુકત શ્લેકદ્વારા સાટ કરવામાં આવે છે. પ્રથમ આ વિશ્વમાં કઈ સેવક એગ્ય કર્તવ્ય કર્મ કર્યા વિના સ્વામી બની શક્ત નથી. જે શિષ્ય બની ગુરુની શિક્ષાપૂર્વક પ્રવર્તે છે તે શિક્ષક ગુરુ બની શકે છે એમ સર્વત્ર અનુભવાય છે. જે પ્રથમ સૈનિક બનીને સેનાના સર્વાંગોને અભ્યાસ કરી પૂર્ણ વ્યવહતિબંધને પ્રાપ્ત નથી કરી શક્તો તે સેનાધિપતિ કદાપિ બની શકતું નથી જે મનુષ્ય પ્રથમ પુત્રના ગુણે પ્રાપ્ત કરીને પુત્રની ફરજેને અદા કરી શક્તા નથી તે પિતાના ગુણવડે પિતૃપદ પ્રાપ્ત કરવા અધિકારી બની શકતું નથી. જે મનુષ્ય અનુક્રમે કર્મ કરાદિ એગ્ય કર્તવ્ય કાર્યો આગલ ઉચ્ચપદ પર અનુક્રમવડે આરહે છે, તેને પ્રાયશ્ચિતિપદથી અધ પાત થતું નથી ઈત્યાદિ છોઢાર અવધવાનું કે પ્રથમ કમંગ સેવી કર્મયોગી બન્યા પશ્ચાત્ સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે જે સ્ત્રી વધુ તરીકે વર્તવ્યકર્મો કરવાને ચગ્ય બની નથી, તે 4થ તરીકેની સ્વકર્તવ્ય ફરજને અદા કરવાને ગ્ય અધિકારિણું બની શકતી નથી. જેનામાં પુત્રીના ગુણ આવ્યા નથી અને જે પુત્રીપદગ્ય કર્તવ્ય કર્મોથી પશ્ચાતું રહે છે તે માતા બનીને માતૃપદ શોભાવવા લાયક બની શકતી નથી. જેનામાં પ્રજાના ૫ ગુણો ઉત્પન્ન થયા નથી અને જે પ્રજાન્ય ફરજો અદા કરવાને અધિકારી બન્યું નથી તે રાજ્યપદને ચેચ બની શકતો નથી અતવ પ્રત્યેક મનુષે વ્યષ્ટિ અને સમષ્ટિની સેવા કરવાને પ્રથમ સેવક બનવું જોઈએ હાથ, પગ, પેટ શીર્ષ વગેરેને આધાર જેમ પાદ છે, તેમ વ્યક્તિ અને સમષ્ટિની પ્રગતિને આધાર સેવક છે પિતાના પગ પર ઉભે રહીને મનુષ્ય સર્વ કાર્યો કરી અપ્રગતિમાન બની શકે છે, તેમ વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિ કરવાને પ્રથમ સેવક બન્યા વિના કેઈને છુટા થતું નથી. કેમ કે અગ્રપદની પ્રાપ્તિ થાય છે જે નિ સરાિના પ્રપમ પગથીયાપર પાદ મૂકે છે તે બીજા ત્રીજા ચેથા અને પત્રમાદિ સર્વ પાવીએ ને વુિં . માળપર ચઢી શકે છે, પરંતુ અનુકમે પગથીઆપ આરવ વિના કંઈ માળપર થી શકતું નથી. તકનું આ વિશ્વમાં પ્રઘમ સેવક બન્યા વિના કે કવમી બની શકતું નથી એમ સર્વત્ર અનુભવ કરતા ઉપકન લોકભાવનો અનુભવ 2 હદયના કળશે .. આત્મામા પરમાત્મત્વ છે પરંતુ તે અનુક્રમે યમ નિયમ લગ્ન પ્રાપામ પ્રચાર ધારનું ધ્યાન અને સમાધિથી પ્રકટ થાય છે મિત્ર તારા, બળ, પ્ર દિવસ, Page #450 -------------------------------------------------------------------------- ________________ A - - ( ૩૪૬ ) મ મ ગ રમવાનું ૬ કાંતા, ૭ પ્રભા અને “પરાએ આઠ ટરિનું ન માં વિવેચન કરવામાં આવ્યું છે તેને અનુક્રમે વિશ્રામ ધાણ છે. શનિ ઝા અને દિન એમ એ રનથીને અનુક્રમે વિકાસ થાય છે. વિવિધલ દિમાં બી એ. એમ છે. વગેરે પદવીઓ અનુદ પ્રાપ્ત કરાય છે તદન અપ અ થવું કે જે મનુ રાત્રિ સંબંધી સેવક બને નથી ને થ િદવાન બનતું નથી. સારાંશ એ છે કે આમા દર્શનજ્ઞાનચારિત્રાદિ ગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રથમ કર્તાકળને જે વાત નથી તે આત્મામાં રહેવું પરમાત્મવ પ્રકટ કરી શકતા નથી જે મનુષ્ય વિકાસમાને સુધારવા સમષ્ટિને ગેખ વગેર કાશીની પેઠે ધર્મ-ક—બેવક બનતા નથી ને સમષ્ટિને સ્વામી બની શક નથી. વ્યકિવ અને સમવિત્વને પથ્થર ગાઢ સંબંધ છે. વ્યહિને જે નવક થાય છે તે મહિને કેવક થા છે. દિને જે ત્રિક બની સમષ્ટિનો સેવક બને છે તે કોત્તર રચવાફલાદિ ત્રિાવનતિકારક ગનપત્ય તીર્થંકરપદને પ્રાપ્ત કરી શકે છે. ઘણિ અને મમી વ્યક્તિ અને સમાજના દેવક બનીને પ્રથમ સર્વ જીવોનું શ્રેય થાય એવા દેવામાં પ્રવૃત્ત થવાની જરૂર છે. સેવક બની સર્વજીની રક્ષા માટે પ્રગતિ કરવામા એવાધમને અંગીકાર કરવામાં આવશે તેજ હવામી બની શકાશે, અન્યથા તે વિના આકાશકુસુમવત વાગી થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે વૃક્ષ પ્રથમ મુળીયા અને છેવટે યુન ન બની શકે તે પુષ્યફળ પ્રાપ્ત કરવાને કદાપિ અધિકારી બની શકશે નહિ. આત્મન્નિતિ માટે આમાની અને વિશ્વની સવા કરવાની અત્યંત આવશ્યકતા છે આપ હાલ જે દશામા છીએ તે ખરેખર અન્ય જીવોની સેવાપ્રવૃત્તિના ઉપગ્રહવડેજ અવબોધવું. આત્માની ઉન્નતિમાં સર્વ સંસારી જીને તરતમયેગે ઉપકાર હોય છે એમ અનુભવ થયા વિના રહેશે નહિ. આત્માની વ્યાવહારિક તથા આન્તરિક પ્રગતિમાં પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસજીને આત્મભેગ સહજે પ્રતીત થાય છે. આત્મા કર્મોન્નતિવડે એવક બનતે બનતે અને સિદ્ધ બને છે. પરસ્પર સેવાધર્મવડે સેવક બનવાથી આમેન્નતિ ચોગ્ય એવી પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રવૃત્તિ કરવી એ સેવકનું લક્ષણ છે. ક્રિયાઓ વડે કાર્યમાં પ્રવૃત્ત થવું એ વિપરિભાષાએ સેવકગ છે અને એ સેવક ગની સિદ્ધિ કરવાથી સિદ્ધ પરમાત્મા બની શકાય છે. કર્મકરસેવક જે પ્રથમ વિધની સેવા કરીને બને છે તે વિશ્વને સ્વામી અર્થાત્ પરમાત્મા બની શકે છે. શુક્રાઇસ્ટ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્યને સેવાધર્મ દર્શાવ્યો હતે. ગૌતમબુદ્ધ વિશ્વવર્તિઓનું શ્રેય કરવા પરોપકારાદિકાયૅવડે સેવા કરવાનું સ્વસેવકોને જણાવ્યું છે. આ વિશ્વમાં સર્વજીને ઉદ્ધાર ખરેખર સેવક બનીને સેવાધર્મકર્મોમા પ્રવૃત્ત થવાથી થાય છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થે અનેક શુભ માર્ગ દ્વારા જીવની ઉત્કાન્તિ થાય એવા પ્રયત્ન કરે છે તેઓ પરભવમાં ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્રાદિની પદવીઓને પ્રાપ્ત કરે છે. ઈશુક્રાઈસ્ટે મનુષ્યની સેવા Page #451 -------------------------------------------------------------------------- ________________ વિશ્વસેવક કયારે બની શકાય ? (૩૪૭) કરવા માટે ઉપશમાદિ પ્રવૃત્તિ સેવી હતી બૌ જગતનું શ્રેય કરવા ઉપદેશાદિ ધર્યકર્મપ્રવૃત્તિને સેવી હતી. શ્રીમહાવીર પ્રભુએ અનેક ભવ્યજીને તારવા ત્રીશ વર્ષ પર્યન્ત ભારતમાં ગામેગામ શહેર શહેર વિહાર કર્યો હતો, અને દેહોત્સર્ગ સમયે પણ સોળ પ્રહર સુધી એક સરખો જ ઉપદેશ દીધો હતો અને પશ્ચાત્ શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમા ભાગે વિરાજમાન થયા થીઓસોફીસ્ટ મંડળની અધિષ્ઠાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મને પ્રથમ સ્વીકાર કરવા માટે વારંવાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાયેગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયા વિના જ્ઞાનગમા ભક્તિયેગમા અધ્યાત્મવેગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. સેવાગ એ કારણ છે અને જ્ઞાન એ કથંચિત્ સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, વિનય બન્યા વિના ગુપદની પ્રાપ્તિ થઈ શકતી નથી–એ જે અનાદિકાલથી કમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે એમ અનુભવ કરતા અવબોધાય છે ગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે સેવાના માર્ગોમા પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહએ માતૃપિતૃસેવા વિદ્યાચાર્યસેવા દેવ ગુરુ અને ધર્મની સેવા ગુરુજનની સેવા વગેરે ગૃહસ્થગ્ય સેવા માટે ચોગ્ય જે જે કર્મો હોય તેને આદરવા જોઈએ. શિવાજીએ માતૃપિતૃસેવાર્થે આત્મભેગ આપવામાં યથા પ્રવૃત્તિ કરી હતી, તેથી તે માતાની આશિષથી હિન્દુઓને ઉદ્ધારક બન્યું અને શિવાજી નું હેત તો સુન્નત હેત સબકી ? વગેરે સ્તુતિગ્ય થયે. સેવક બનવાથી આત્માની શક્તિના ખરેખર સ્વામી બની શકાય એવા માર્ગે પરિણમી શકે છે, અને તેથી અને સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે જેના જેવા બનવું હોય તેની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને આદરવી એ સેવકનું લક્ષણ છે, અને એવી સેવા પ્રવૃત્તિ આદર્યા વિના કેન્દભૂત સ્વામીપદની પ્રાપ્તિ ન થાય એ બનવા ગ્ય છે; અએવ પ્રત્યેક મનુષ્ય પ્રથમ સેવક બનવું જોઈએ અર્થાત્ સેવાગ-પ્રવૃત્તિને સેવી સ્વકાર્યની સિદ્ધિ કરવી જોઈએ. સેવા એ જ સ્વર્ગ અને મોક્ષનું દ્વાર છે એમ નિશ્ચયત અવધી પાડશાલાઓ બંધાવવી. પઠનપાઠન કરાવવું પ્રત્યેક મનુષ્યને ઉન્નતિના જે જે માર્ગો હોય તે પ્રતિ લઈ જવા અને તેઓના દુખના માર્ગોને ટાળવા એ જ સેવાધર્મ-તેમાં પ્રવૃત્ત થવાથી વિશ્વમેવક બની શકાય છે. જે મનુષ્ય સેવક બનીને જ્ઞાનમાર્ગ ગ્રહણ કરી ઊર્વાહ કરતાં કદાપિ પશ્ચાત પડી જાય છે, તે તેને પુનઃ ઉધ્ધ ચઢાવવાને તેની ચારે બાજુ હજારે સેવકે તેયારી કરે છે. કારણ કે તે સેવા કરવાપૂર્વક ઉર્વ આવે ને જે મનુષ્ય સ્વાર્થી બનીને અન્યની સેવામાં બેદરકાર બનીને પથ્યાત્મપર પ્રાપ્તિ માટે અથવા વિશ્વમાં સાસરિક ઉચ્ચ પદવી પર ચડવા પ્રયત્ન કરે છે પરન્તુ ને તે ત્યાંથી યુત શાહ છે અર્થાત્ ભઇ થાય છે તે તાડ પરથી પડેલા મનુષ્યના જેવી જેની દશા રથ ? અને તેને કઈ પડનાં ઝીલી શકવા સેવક હાજર રહેતા નથી. અએવ સમાકિ ના વકિ Page #452 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - . . - - - - - . - - - - . - . - . - . - - - - - - - - - - - - - - - - - - - ( ૩૪૮) શ્રી ક ગ ચંચ-સવિવેચન. ~ ~ ~ ~ ~ - — - - - — -- -- ~~~ ~~ ~ ~ ~~~ ~ ~~આન્તરિક ઉચ્ચ પદવીઓ પર સર્વ વિશ્વના હિતસાધક સેવક બની સર્વજીનું હિત થાય એવી સેવા પ્રવૃત્તિને સેવતાં સેવા આગળ ચઢવું જોઈએ કે જેથી કપિ પતિત દશા થાય તેની પૂર્વે હજ સેવકે પિતાનું સંરક્ષણ કરવા અને ઉરપદ પરથી નીચ પદ પર ન આવવા દેવા સદા અપ્રમત્તવૃત્મા તૈયાર થઈ રહે. સેવાધર્મ એ ખરેખર વિશ્વજીવનને શ્વાસોશ્વાસ છે. જે વિશ્વમાં સેવાધર્મ ન રહે તે મહાપ્રલયની પિઠે વિશ્વના સર્વ ધર્મને નાશ થાય. જૈનદષ્ટિએ મહાપ્રલયને સર્વથા સર્વ વસ્તુને નાશ એ અર્થ થતું નથી. સેવાધર્મમાં પ્રવૃત્ત થયેલ સેવક લઘુ લઘુ સેવાધર્મવર્તુલોમાંથી પસાર થતે અનન્ત સેવાવર્તેલમાં પ્રવેશ કરે છે. પ્રથમ સેવક બનેલ મનુષ્ય સેવાષ્ટિએ કુટુંબની, પશ્ચાત્ પાડાની, પિળની, પશ્ચાત્ ગામ અગર નગરની, પશ્ચાત્ જ્ઞાતિ મનુષ્યની, પશ્ચાત્ દષ્ટિની વિશાલતા થતાં છેલ્લે, પ્રાત અને દેશના સર્વ મનુષ્યની અને પશ્ચાત્ સર્વ દેશના મનુષ્યની, પશ્ચાતું પશુઓ, પંખીઓ, જલચરે વગેરેની, પશ્ચાત ચતુરિન્દ્રિય, પશ્ચાત્ ત્રીન્દિની, પશ્ચાત દીનિી અને પશ્ચાત્ પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવોની, દેવેની વગેરે સર્વજીની સેવાના અનન્તવર્તેલમાં પ્રવેશ કરી મહામહન મહાપ અભયપ્રદ જીવનિકાયરક્ષક-પાલક વગેરે પદવીઓને પ્રાપ્ત કરે છે. કેટલાક વિદ્વાને પોતાના કરતાં નીચ જી હોય તેના પર દયા કરવી, પિતાના સમાન હોય તેના પર મૈત્રીભાવ ધારણ કરે, અને પિતાના કરતા ઉરચ હોય તેઓ પર ભકિતભાવ ઘારણ કરીને સેવાધર્મના અનન્તવલની દિશા દર્શાવે છે. સેવક સેવાધર્મમા પ્રવિષ્ટ થવું તેને સ્વકર્તવ્ય ફરજ માને છે તેથી તેને સ્વપ્રતિ માન અને અન્ય પ્રતિ તિરસકાર છૂટ નથી. તે સ્વકર્તવ્યમાં પ્રવર્તવું એજ સ્વફરજ માનીને સેવાધર્મમાં પ્રવૃત્ત સેવકની માનસિક ભૂમિ શુદ્ધ થતી જાય છે અને તેના આત્મામા જે જે ગુણેને પ્રકાશ થવાનું હોય છે તે થાય છે તે પ્રાપ્ત સ્થાનથી પતિત થતો નથી. સેવક બનીને જે જે ગુણે પ્રાપ્ત કર્યા હોય છે, તે આત્મામા સદા સ્થિર રહે છે, તે ઉપર નીચે પ્રમાણે છાત જણાવવામાં આવે છે. વિદ્યાપુર નગરમાં એક મહાત્મા રહેતા હતા. તે અનેક વિદ્યાઓના ભંડાર હતા. તેમની પાસે બે શિષ્ય અભ્યાસ કરતા હતા; પ્રથમ શિષ્ય અહ ચંદ્ર હતું તે ગુરુની સેવા કર્યા વિના વિદ્યાઓ શિખતે હતું અને દ્વિતીય સેવાચંદ્ર હતો તે મહાત્માની સેવા કરીને વિદ્યાભ્યાસ કરતા હતા. મહાત્માની ખાવાની પીવાની સેવા કરવામાં સેવાચન્દ્ર સદા તત્પર રહેતો હતો મહાત્માનું સ્થાન સાફ કરવું, તેમના શયનની વ્યવસ્થા રાખવી, તેમને જે જે વસ્તુઓને ખપ હોય તે તે વસ્તુઓને આજ્ઞાપૂર્વક લાવી આપવી, મહાત્મા જે જે કાર્યો બતાવે તે તથાસ્તુ કહી આજ્ઞા શીર્ષ પર ચઢાવી કરવા-ઈત્યાદિ અનેક પ્રકારે વિનય બક્સાનથી તે મહાત્માની સેવામાં સદા પ્રવૃત્ત રહેતું હતું. એક વખત મહાત્માએ સ્વ આયુ સંબંધી ઉપગ મૂળે તે સ્વાયુષ્ય, અલ્પ જણાયું. અહંચ સર્વ વિદ્યાઓને અભ્યાસ કરી લીધું હતું પરંતુ સેવાચંદ્ર તે Page #453 -------------------------------------------------------------------------- ________________ - -- UR સેવાની અહેભાવના, ( ૩૪૯ ) સેવામાં સદા પરમપ્રેમપૂર્વક પ્રવૃત્ત રહેવાથી તેણે સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો નાતે. ગુરુએ સેવાચંદ્રને પાસે બોલાવીને કહ્યું ત્યારે વિદ્યાભ્યાસ બહુ બાકી છે અને અહ ચંદ્રને વિદ્યાભ્યાસ પૂર્ણ થયેલ છે, તેથી હારા મનમાં કંઈ ખેદ પ્રગટ નથી ? સેવાચંદે કહ્યું – ગુરુજી ! આપની સેવા એજ વાસ્તવિક મારૂં કર્તવ્ય છે. આપની સેવામાં પ્રવૃત્ત થવાથી મને આનન્દ રહે છે, અને જે વિદ્યાભ્યાસ થયે તેટલામા સંતોષ રહે છે. મહાત્માએ સેવાચંદ્રને ઉત્તર શ્રવણ કરી મનમા વિચાર કર્યો અને સેવાચંદ્રને સર્વ વિવાઓ આપવાને હૃદયથી નિશ્ચય કર્યો. આત્મશક્તિ વડે મહાત્માએ સેવાચંદ્રના શીર્ષ પર હરત મૂકી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત થવાની આશિષ આપી. સેવાચંદ્રના હૃદયમાં મહાત્માની કૃપાથી સર્વ વિદ્યાઓ સ્ફરવા લાગી અને અહંચંદ્રના કરતા અનન્તગુણી શક્તિધારક બન્ય. અહચંદ્રની વિદ્યાઓ પૂર્ણિમાના ચદ્રની પેઠે ધીમે ધીમે ક્ષય થવા પામી એક સમયે અહંચકે ગુરુશ્રીને પૂછયું કે મને વિદ્યાઓ હૃદયમાં પરિપૂર્ણ કુરતી નથી અને ક્ષય પામતી જાય છે. મહાત્માએ પ્રત્યુત્તર સમ કે સેવા વિના વિવાદિગુણેને પ્રકાશ અને સ્થિરતા થતી નથી. સેવાધર્મથી ઉચ્ચપદાહ થયા પશ્ચાત્ કદાપિ અધ પાત થતો નથી. એવાધર્મથી જે કંઈ મળે છે તે અન્ય કશાથી મળતું નથી, માટે હે શિષ્ય ! તું સેવાધર્મમાં પ્રવૃત્ત થા અને સેવાધર્મને અંગીકાર કરી આત્માની ઉન્નતિ કર આત્મન્નિતિની પ્રાપ્તિ કરાવી આપનાર સેવાધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. સેવક બન્યાથી સ્વામી બની શકીશ એમ આત્મન ! અવધ અને સર્વ જીવેની સેવામાં પ્રવૃત્ત થા! ! સેવા. ગામોગામે નગરનગરે સર્વ જી પ્રબોધું, દેશદેશે સકલ જનના દુખના માર્ગ કાધું; એવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, એવું ફજે અચલ થઈને પૂર્ણ નિષ્કામ દવે. ૧ દુખીઓના હૃદય દ્રવતા દુખથી આસુડાને વહુવા એવું જ શુભ કરું કે ન રહે દુ ખડાએ, આશ્વાસે સતતબલથી સર્વને શાંતિ દેવા, ધારું ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિધવા. ૨ સર્વે જ પ્રભુ સમ ગણી સર્વ સેવા કાર્યોમાં સર્વે જે નિજસમ ગણી પ્રેમ સોમા ધયમાં એવા સાચી નિશદિન બને સર્વમા ઈશ પેખી, સોમ એક મનવઘકી થઈવાજ ખિી ; મ્હારૂં સોનું નિજમન ગણ સર્વનું તેડ સ્લા સેવા સાચી નિશદિન કરું પ્રેમથી ધારી ખાતું, સેવાયેગી પ્રથમ બનશ્વ ના મિષ્ટ વ્હાલી એમા છે : પ્રગતિગળ છે આત્મગુરી. ૮ સેવામં નિશદિન ગણી દુખિના દુખ ટા, એવાન નિશદિન રચી દખસના વિદા, લેવાયં પ્રતિદિન કરી સ્વાર્પણ નિત્ય ગયું. કારૂ કા પરિડરી એવનામાંજ મા પ એવામાટે પ્રકટ કરી આત્મશક્તિ પ્રોગે. માચી નિશદિનકરું રચીને મારો થાવું મારે પ્રગનિપધમા સર્વના છે . એવી શક્તિ નમ મળે છે. વિકારી ૬ Page #454 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - — - - - - - - - - - - - - - - ક - - - - - - ( ૩૫૦ ) થી કમ ગ ગ્રંચ-સવિવેચન, સ્વાર્થના સૌ પટવ ટળતા સર્વ સેવા કરંત, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુખ હરતાં સેવાના સો અનુભવ મળે બન્ધને ર જાઓ, આમોલ્લાસે પ્રગતિપથમા સેવનાઓ કરાઓ. સીમા હું છું સકલ મુજમ સર્વ સાથે અભેદે, આત્માતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વેદે આત્મારામી સતત થઈને સર્વમા બ્રહ્મ દેખું, સેવા સીની નિજસમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮ જે આ વિષે નિયમિતપાગું તેહ હારૂં ગણુને, જે તે વિષે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હેજે હો પ્રતિદિન મને સ્વાપણે સત્ય સેવા. ૯ મારા મધ્યે પરમ ઈશની તિનું તેજ ભાસે, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દર માસે પૂર્ણાનÈ સતત વિચરી સર્વને સત્ય દેવા. થા થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦ વિશ્વે સૌની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સૌને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુદ્ધચબ્ધિ સહૃદયગત છે વિશ્વની સત્ય સેવા. ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ, ફળે મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસે, વિશ્વેશ જોતિ હૃદયે પ્રકાશે. સદા અમારા શુભભાવ ધર્મો, ખીલે વિવેકે જગ ઐયકારી, ઈરછું સદા સખ્ય વિચાર સારા, ફળે સદા એજ ધર્મો અમારા. આ ત્કાન્તિ કરવા સાર સેવા ધર્મજ છે જયકાર, સ્વાધિકાર સેવા ધર્મ, ઇરછું પામું શાશ્વત શર્મ. કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉં સદા મુદા; બુદ્ધચબ્ધિ ધર્મ સેવામા, સર્વસ્વાર્પણ થયા કરે. સેવક થઈ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મ પેઠે સર્વની, સેવાથી શિવ થાય. સેવામા મેવા રહ્યા, સેવક થાતાં બેશ; બુદ્ધિસાગર પામિ, પૂર્ણનન્દ હમેશ. સત્તાએ આત્મા તે પરમાત્મા છે, એવું સાધ્યબિન્દુ અન્તરમાં ધારણ કરીને સર્વ જીવોની સેવા કરવામા સેવકસમાન પ્રવૃત્તિ સેવવી એ ફરજ છે–એવું ધારણ કરીને તથા સર્વ જીવની ઉત્કાન્તિ માટે સેવા એ સ્વાત્મોન્નતિ હેતભૂત છે-એવું હદયમા સંલક્ષીને સ્વાધિકારે યથાશક્તિ સેવા કરવામા મન વાણી-કાયા સત્તા અને લક્ષમીને ભેગ આપો એ સ્વર્તવ્ય છે, માટે તે અનેક વિપત્તિ સહીને કરવું જોઈએ. સર્વ જીનું શ્રેયઃ કરવા તેઓની ઉન્નતિ થાય અને તેઓ દુ ખ રોગાદિકથી મુક્ત થાય એવી સેવા પ્રવૃત્તિ સેવતા અન્યલકે સ્વકદર ન કરે વા પ્રતિકૂળ થાય તેથી સેવાધર્મમા મન્દપરિણામી ને બનવું. સર્વ જીવોની સેવા કરતાં કદાપિ સર્વ જગત્ સેવકપ્રતિ એક સરખો ઉત્તમ અભિપ્રાય ન બાંધે વિરુદ્ધ બેલે વિરુદ્ધાચરણ કરે તથાપિ માતા સ્વશિશુને ઔષધ ૧૭ Page #455 -------------------------------------------------------------------------- ________________ 師 હું શું કરીશ ? ની વિચારણા ( ૩૫૧ ) પાય છે; તત્સમયે માતાને કટુકતાદિના કારણે શિશુ પાટુએ મારે છે તેપણ માતાના મનમાં કઈ આવતું નથી તદ્વંદ્ અન્તરમા શુદ્ધ પ્રેમ ધારણ કરીને અને વિશ્વના અભિપ્રાયા ‘ગમે તેવા શુભાશુભ હા પરન્તુ સ્વકર્તવ્ય એ છે કે વિશ્વના શુભાશુભાભિપ્રાયે પ્રતિ લક્ષ્ય ન આપતા સ્વકર્તવ્ય કર્યાં કરવું અને આત્મસાક્ષીએ શુભ સેવામાગેર્યાંમાં યથાશક્તિ પ્રવૃત્તિ કર્યાં કરવી. સેવાધર્મ સેવવા માટે સેવક અની આત્મદ્યાસે સવિશ્વને આત્મવત્ માની સગ્રહનયથી સત્તાએ સર્વ વિશ્વજીવાને આત્મરૂપ દેખી માની અને અનુભવીને તેઓની કર્મવર્ડ–માયાવડે થતી ચેષ્ઠાએપ્રતિ લક્ષ્ય ન આપતા સેવાકતન્યમા પ્રતિદિન પ્રવૃત્ત થવુ જોઇએ. આત્માએ પરમાત્માના પ્રકાશ કરવા માટે સવિચારે અને સદાચારી સેવવા. દેવગુરુધર્મની સેવા કરવી, સ્થાવરતીર્થા અને જંગમતીર્થાની સેવા કરવી સત્શાસ્ત્રોને સેવવા અને નિમિત્તકારણુ તથા ઉપાદાનકારણુવડે આત્મામા રહેલી પરમાત્મતાને સેવવી એ સેવાધર્મ છે, પરસ્પરોપઢો નીવાનામ્ એ સૂત્ર સૂચવે છે કે પરસ્પર એકબીજાની સેવા કરવી એ સ્વફ્રજ છે. અદ્યપર્યન્ત મનુષ્યદશામા અનેક જીવાને ઉપગ્રહ ગ્રહીને આપણે આ સ્થિતિએ પહેાચ્યા છીએ તે હવે અન્ય સર્વજીવાના અદ્યપર્યન્ત ચઠ્ઠીત ઉપગ્રહાએ દેવુ' માનીને તે દેવું વાળવા અન્યજીવાના શુભાર્થે પ્રયત્ન કરવા એ કંઇ ઉપગ્રહાનું દેવું ચૂકાવવા ઉપરાંત અને સ્વરજ અદા કરવા ઉપરાંત વિશેષ કરી શકતા નથી; તેથી અન્ય જીવેપર ઉપકાર કરતાં પ્રત્યુપાર વાત્ત ન ઈચ્છતા સ્વની અન્ય જીવેાપ્રતિ ઉપગ્રહપ્રવૃત્તિરૂપ સેવા સદ્દા અદા કર્યાં કરવી. સ્વાભાવિક ઉપગ્રહદાનપ્રવૃત્તિ મેવવી એ સર્વે જીવેાપ્રતિ સ્વકર્તવ્ય છે એવું માની સેવકરૂપ ખાહ્યાગાને પ્રવર્તાવી સ્વક્રજ અદા કરવી બ્રહ્માડમા દેખા! જે સેવક તેજ સ્વામી અને છે તદ્વત્ જગત્સેવાથી સેવક બની સ્વામી બનીશ એમ માની સેવાકાર્ય મા પ્રવૃત્ત થા. અવતરણ હું શું કરીશ ઈત્યાદિ વિચારપૂર્વક કર્તવ્યકર્મ કરવાની શિક્ષા આપવામા આવે છે તેઃ करिष्ये किं कृतं किं किमधुना किं करोम्यहम् | शुभाशुभं परार्थ किं, स्वार्थ किं तद् विचारय ॥ ५७ ॥ શબ્દાર્થ-સંપ્રતિ શુ કરૂ છું, શું કર્યું અને શું કશામ શું કર્યું, અશુભ શું કર્યું, પરાર્થે શું કર્યું, સ્વમાટે શું કર્યું તેને હું ચૈનન 1 વિચાર કર વિવેચન:-ઉપર્યુંક્ત શ્લોકમા વક થઇ કન્યકાય કર્યો પદ્માનું શ્વાની બની શકીશ એવા આત્માને બ્રહ્માડના દૃષ્ટાન્તની અે પિતમાં વિચાર કરવાની શિકા કરમાં Page #456 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૨ ) શ્રી કર્મયોગ 'ધોવવેચન, 5 "C આવી તેના સબંધ આ શ્લોક સાથે છે. જે સેવક મની સેવાના સર્વ શુભ માર્ગાને ગીકાર કરવાને ઇચ્છે છે તેણે સ્વાત્માને એવુ પૂછ્યુ કે હે' મનુષ્યજન્મ ધારણ કરીને અદ્યપર્યંત ક્યાં ક્યા શુભ અશુભ સ્વાર્થ અને પરમાર્થના કાર્યો કર્યાં ! હે ચેતન ! હે અદ્યપર્યન્ત ત્હાગ જીવનમા શું શું કર્યું તેના વિચાર કર. ભૂતકાલમાં જે જે શુભાશુભ વિચાર કરેલા હેાય તેની યાદી કર ભૂતકાલમાં કરેલા કૃત્યાની યાદી કરી જમાથી વર્તમાનકાલમા જે જે કંઇ કરાય છે તેના સુધારા થાય છે અને આત્મપ્રગતિ ત્વરિત થયા કરે છે. ભૂતકાલમા પ્રત્યેક પ્રાણી જે જે શુભાશુભ વિચારા અને આચાશ સેવેલા હાય છે તેના વર્તમાનલ તરીકે જ્યા સુધી સ્વાત્માને અવલેાકી શક્તા નથી ત્યાંસુધી તે આત્માન્નતિના અગ્રસ્થાનપર આરડી શકતા નથી. ભૂતકાલના મૃત્યુનુ ફલરૂપ સ્વાત્માનું વર્માન પરિણમન છે અતએવ મનુષ્યભવની આદ્ય ક્ષણથી અદ્યપર્યંત જે જે કાર્યો કર્યાં... હાય તેને વિચાર કરી જવાથી અશુભ વિચારો અને આચારાથી સ્વાત્માને હઠાવી શકાય છે અને શુભ વિચારવડે સ્વાત્માને સંબંધિત કરી શકાય છે. અશુભ વિચારો અને આચારા જે જે ભૂતકાલમાં સેન્યા હોય છે તે વર્તમાન અને ભવિષ્યમા અશુલ અશાતાદિ ફૂલ આપ્યા વિના રહેતા નથી. નૃતમક્ષયો નારિયોટિĪતવિ 'લામત સોજન્ય, कृतं कर्म शुभाशुभम् કર્મથી છૂટે ન કાય ” ઇત્યાદિપદ્યોના વિચાર કરવામાં આવે તે અવબંધાશે કે કૃત શુભાશુભ કર્મ ભાગન્યા વિના છૂટકા થતા નથી. પૂર્વભવામાં જે જે શુભાશુભ કર્મોને કર્તવ્યપ્રવૃત્તિથી કર્યાં હોય તેને વિશિષ્ટ જ્ઞાની જાણી શકે; પરન્તુ વર્તમાન મનુષ્ય જીવનમાં જે જે આયુષ્ય ગયુ તેમા શુભાશુભ કયા ક્યા વિચારશ અને આચારા કર્યાં તેની તા યાદી કરી શકાય છે અને તેથી વર્તમાનકાલને સુધારી શકાય છે. જે મનુષ્યેાના હૃદયપટલ પર અજ્ઞાન અને માહનું આચ્છાદન લાગી રહ્યુ છે. તે ભૂતકાલમા શું શું કર્યું તેને ખ્યાલ કરીને વિવેકપૂર્વક કન્યકાયના વિચાર કરી શકતા નથી, તેથી તે વમાનમાં સ્વાત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકતા નથી. ભૂતકાલમા કૃતનિા વિચાર કરીને વત માનમા સત્ય વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રાપ્ત કરી શક્યા છે. ભૂતકાલના કન્યકાર્યાંની યાદી કરીને અનેક મનુષ્યાએ વમાનમાં સ્વજીવન સુધાયું છે તેના આબેહુબ ચિતાર મહાપુરુષોના જીવનચરતા વાચવાથી અભેધાઈ શકાશે. જૈનદૃષ્ટિએ પ્રતિક્રમણાવશ્યકમા વાર્ષિક, ચાતુર્માસિક પાક્ષિક જૈવસિક · અને રાત્રિપ્રતિક્રમણમાં ભૂતકાલમા કરેલા દોષોને નિન્દવામા આવે છે અને ગર્હવામા આવે છે અને પાપકમના પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના સવિચારા અને સદાચારા પ્રગટાવવામા ઉત્તમ અસર થાય છે એમ પશ્ચાત્તાપષ્ટિએ અવળેાધવું. અશોકે પેાતાની પૂર્વાવસ્થામા જે જે કાર્યાં કર્યાં હતા તેને તેણે વિચાર કર્યાં અને તેથી તેણે ઉત્તરાવસ્થામા ઉત્તમ સા જનિક હિતાર્યાં કર્યાં હતાં. એમ અશોકચરિતપથી અવમેાધી શકાય છે. ઈલાચી ני Ansonantot not the top the logons Page #457 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઓ ગઝેબને પશ્ચાત્તાપ ( ૩૫૩ ) કુમારે રાજાની આગલ દેર ઉપર ચઢી નટકલાને ખેલ કરવાનો આરંભ કર્યો અને તેની સ્ત્રી હેલ ઢોલ વગાડવા લાગી. રાજાની દૃષ્ટિ પેલી નટડીપાર કરી જે નર નાચતા નાચતા હેઠલ પડી મૃત્યુ પામે તે નટડીને હું પિતાની કરૂં–આવા વિચારથી તેણે ઈલ નટને પારિતોષિક આપવામાં ઢીલ કરી. ઈલાકુમારે રાજાને હૃદયગત ભાવ જાગે અને તેથી તેના મનમાં અનેક વિચારે પ્રકટવા લાગ્યા. ત—સંગે ઈલાકુમારે એક શેડને ત્યાં એક મુનિ ગોચરી (આહાર) લેવા આવ્યા હતા તેને દીઠા. શ્રેણિનીએ ગોચરી પધારેલા મુનિવરને વહોરવાને અત્યંત આગ્રહ કર્યો તે પણ મુનિવરે ના કહી–આથી તેના મનપર બહુ અસર થઈ પરકી આશ સદા નિરાશા, એ હિ જગજનાસા, તે કાટન કરે અભ્યાસા, લહે સદા સુખવાસા ઈત્યાદિ વિચારો ક્યાં અને ભૂતકાળમાં કરેલા કૃની યાદી આવી. અહો ! હું ધનદત્ત શેઠને પુત્ર હતે ઘરમા ધનને પાર નહતો. હાલ ધનની યાચના માટે આવી દશા આવી છે. અહીં કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે ? માત્ર એક નદીના રૂપમાં મોહ પામવાથી સંપ્રતિ નટના ખેલ કરવા પડે છે ભૂતકાળમાં કરેલા અશુભ વિચારો પ્રતિ તેને તિરસ્કાર ઉભળે અને પશ્ચાત્તાપ કરી વાસના ઉપર આત્મભાવના ભાવતા લાવતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાને પ્રતિબંધ દીધે રાજાને પણ પૂર્વે કરેલા નટી સંબંધી અશુભ વિચારો પ્રતિ તિરસ્કાર છૂટ અને આત્મા શુદ્ધભાવના ભાવી કેવલજ્ઞાન પાએ આ ઉપરથી ભૂતકાલમાં શું શું કર્યું તેની યાદી કરીને વિવેકદૃષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે. ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામા સતત સાહા આપે છે. ભૂતવ્યતિરો ગ્યકાલે સ્મરણ કરવાથી હદયને અનેક બેધક વિચારને રાક પૂરી પાડી આત્મગુણભાવનાને પ્રગતિમાન કરે છે. ઓ. ગઝેબના કૃત્યે અઢારમા શતકના ભારતના ઇતિહાસની વ્યંકર સુધ્ધાવસ્થામાં મુખ્યદ્વાને છે, તે જ કૃત્યને ઘટક જ્યારે પિતાની અદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વોની સ્મૃતિ તેનામાં નિર્વેદ ઉત્પન્ન કરવાને સફલ થતા તેજ ઘટનાના સ્મરથી હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચર્યકારક પ્રગતિની અગ્નિજ્વાલા ઉત્પન્ન થાય છે એરંગઝેબે રાજ્યાન પ્રાપ્ત કરવાનું અને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપંચ અને કર ઉપાયે કામે લગાડ્યા પર છેવટે તેની ઉત્તરાવસ્થામા તેના પુત્રે તેને કારાગૃડમાં પ્રક્ષેપી કવપિતૃની પ્રવૃત્તિનું દિહીનું સિંહાસન લીધું. તેણે કારાગૃહમાંથી પિતાના પુત્ર ઉપર કેટલાક પો લખ્યા છે તેના ઉપરથી ઉક્ત વાત પછરીતે જાય છે, કે ને ભૂતકાળના કૃનું કમરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છેઆ વખતે તેની ઉંમર એંસી વર્ષ ઉપરની ડની; પ ક કેટલાક અમે નીચે આપીએ છીએ ૪૫ Page #458 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૪ ) શ્રી કમ ચાગ ગ્રંથસવિવેચન. wwwwwwANIN A van • why at and mouth प्रथम पत्र શાહજાદા કામણ શ! મા ગળાના હાર ' ત્યારે ઇશ્વરની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે મારામાં કૌવત હતું ત્યારે મેં તને જ્ઞાન અને વિચારના ઉપદેશ આપ્ચા હતા પણ તે તેના ઉપર અપકવ બુદ્ધિ હોવાથી જોઇએ તેટલું ધ્યાન આપ્યું' નહિં, તેમજ આવશ્યક શિક્ષા ગ્રહણુ કરી નહિ. અધુના મારી જીવનયાત્રા પૂર્વી થવાનું નગારૂં જોરથી વાગી રહ્યુ છે. મેં મારૂં જીવન વ્યર્થ શુમાવ્યુ છે તેથી માફ' હૃદય ગ્ધ થાય છે પણ હવ પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? હવે તે મને મારા કરેલા વિચારશૂન્ય નૃત્ય અને પાપાનુ ફૂલ મળવુજ જોઈએ. મેં આ જગત્મા જન્મ ધારણ કરીને કાર્ય આત્માનું સાધ કય કર્યું" નહિ તેથી ઈશ્વર ચકિત થશે. હું વ્યર્થ આન્યા અને વ્ય જાઉ છું. મારાં પાપકમેનિ પશ્ચાત્તાપ કરવાથી કશુ' પણુ ફળ મળવાનું નથી કારણ કે અનેક અરે ! હજારા નીચ કર્મોથી મારે। આત્મા મલીન થયેા છે. મને ચાર દિવસથી જવર આવતા હતા પણ હવે આવતા નથી. હું જ્યા જ્યા દૃષ્ટિ નાંખું છું ત્યાં ત્યાં ઇશ્વરજ ગોચર થાય છે તેના સિવાય કાંઈ પણ નજરે પડતુ નથી મારા નાકર ચાકર અને પરિવારનું શું થશે તેની ચિંતા કરવાથી હવે કાઈ પણ ફળ નથી ધિક્કાર છે, આ લાલ અને માયાન્તલને કે જેથી મારી કેવી 'ગતિ થશે તેના મને ખ્યાલજ આન્યા નહિ. મારી કમર તૂટી ગઇ છે, પગ અશકત થઇ ગયા છે, મારામાં હાલવા ચાલવાની અને માલવાની શક્તિ નથી. માત્ર શ્વાસ લઈનેજ દિવસ પૂરા કરૂ છું. મેં' ધાર પાપા કરેલા છે તેને માટે ઇશ્વર શું દંડ આપશે તે તેનેજ માલુમ, મારા મૃત્યુ પશ્ચાત્ મારા સૈન્યની વ્યવસ્થા પુત્રને કરવાની છે. હું ઇશ્વરને સાક્ષી રાખીને બધા ચાગ્ય અધિકાર મારા વારસાને આપું છું. અજીમશાહુ મારી પાંસે છે અને તેના ઉપર મારા અતિશય પ્રેમ હતા. તેના પ્રાણના નાશ મેં કર્યાં નથી અને તેથી તે ખખતના અપયશ માંશ શીર્ષ પર નથી. હું સંસારને છેડી જાઉં છું અને તને તારા શાહજાદાને અને તારી માતાને ઇશ્વરના રક્ષણ તળે સૂકી જાઉં છું. તે તમારૂં રક્ષણ કરા । અંતકાલની યાતનાઆ અને દુખ એકાએકથી ચડિયાતા માલુમ પડે છે. મહાદુર્ગાહ જ્યા હતા ત્યાંજ છે પણ તેના પુત્ર હિંદુસ્થાનમા આવ્યા છે, બેઢારખTM ગુજરાતમાં છે; હેતઉનિશાએ આજ સુધી કાંઇ વખત દુખ જોયું નથી તેથી દુખામા અતિશય ડુબી ગઈ છે ઉયપુરી બેગમે ઘણું કામ કર્યું છે અને તે મારા દુ ખથી દુખી થાય છે તથા તેની ઇચ્છા 'મારી 'સાથેજ જવાની છે; પણ જે ભાવીમા હશે તે અનશે જે તારી સાથે કોઈ કુટુંબી કે દરખારી લેક ખરાખ' વન ચલવે તે તેની સાથે સામા નહિ થતા પેાતાનું કામ કાઢી લેવાને માટે' સભ્યતાપૂર્ણાંક વન ચલાવવું' આ ગુણુની હંમેશા જરૂર છે; સમયાનુસાર ચાલવું. પાતાની શક્તિપ્રમાણે જ કાઈપણુ કામમાં માથુ' મારવું, સિપાઈઓને પગાર ચઢી ગયા છે તે ધ્યાનમા રાખવુ; ૐ Page #459 -------------------------------------------------------------------------- ________________ ઔર ગએમના પિતાના પુત્રે પર પશ્ચાત્તાપના પ (૩પપ ) દારાને બેઠા બેઠા પગાર આપવાની વાત પડતી મૂકી હતી અને અમારી પાસેથી બેઠું મલે છે તેથી તે અપ્રસન્ન છે. હવે હું જાઉં છું. મેં જે નીચ કૃત્ય કર્યા છે તે માત્ર તારા માટેજ કર્યા છે તેથી મારા તરફ તિરસ્કારની દૃષ્ટિથી જઈશ નહિ અને મેં તને કડવી શિક્ષા કરી હોય કે કઈ રીતનું દુ ખ આપ્યું હોય તે તે વિસ્મરણ કરવું, કારણ કે હવે તેનાથી કઈ જાતને લાભ નથી. હવે તેના બદલામાં પ્રાણ આપવાથી પણ કશો ફાયદો નથી. અત્યારે મને અનુભવ થાય છે કે મારા શરીરમાંથી પ્રાણ નીકળવા માગે છે. હાય! દ્વિતીય પત્ર. શાહજાદા શાહ અજીમશાહ ! તારું કલ્યાણ થાઓ ! મારૂં ચિત્ત તારામાં જ છે. હવે હું વૃદ્ધ થઈ ગયે છું અને અશક્તિએ મને ઘેરી લીધું છે. મારા શરીરમાથી શક્તિ તદ્દન જતી રહી છે. જેવી રીતે આ સંસારમા ખાલી હાથે આવ્યું હતું તેવીજ રીતે ખાલી હાથે જવાને છું. હું શા માટે પેદા છે અને મારાથી શુભ કર્મ શું કરાયું તે હું જાણું શકતો નથી, પણ સુખનો સમય વ્યતીત થયા બાદ દુ ખ અવસ્થંભાવી જ હતું. મેં માગ રાજ્યનું રક્ષણ તથા પ્રજાપાલન કરવામા દરકાર રાખી નહિ. મારું અમૂલ્ય જીવન નિરર્થક વહી ગયું. મારી બુદ્ધિ અને જે રસ્તે દેરી ગઈ તત્પથગામી હું થશે. મારામાં સારું નરસુ પારખવાની શક્તિ હોવા છતા તે જોવાની કાળજી નહિ રાખવામા મારે અવિવેકજ પ્રધાન હતું. મેં વિચાર નહીં કર્યો કે જીવન ક્ષણિક છે, ક્ષપિત શ્વાસે આયુષ્યની મર્યાદામાથી ઓછા જ થાય છે. પુન સંપ્રાપ્ત થઈ શકતા નથી તેથી હવે મારૂં કયા થવાની મને આશા નથી. જોકે અત્યારે શારીરિક દુ ખ શાત છે પણ હવે આ દેહ અસ્થિઅવશેષ માત્ર છે પિય શાહજાદે કામબશ બીજાપુર ગયે છે પણ તેને હું મારી પાસે જ રહેલે સમજું છું. મારે પ્રિય પાત્ર પ્રભુકૃપાથી હિંદુસ્થાનમાં આવી પડે છે. જીવન પાણીના પરપોટા જેવું અને કાચની કલઈ સમાન છે. શહેનશાહના મૃત્યુ પશ્ચાત્ પણ કઈ તેને સ્વામી થશે એ હમેશા યાદ રાખવું. આ સંસાગ્યા મેં માગ કર્તવ્યધર્મને ગુડ્ડરીત્યા પૂર્ણ બનાવ્યું નહિ પણ સંસારની અસારતાથી હું મને અનલિજ્ઞ સમજતો નથી. અને તેથી હવે હું ભયભીત થાઉં છું કે મારી મુક્તિ કેવી રીતે થશે અને ન્યાયપરાય) ઈશ્વરની સન્મુખ મારી શી ગતિ થશે ? જે કે હું માનું છું કે ઈશ્વર દયા છે અને તેના ઉપર મારી અતિશય શ્રદ્ધા છે કિંતુ મારું ઘર અને અરણ્ય પાપના બદલામાં મારા ઉપર તે દયાણિ કેવી રીતે કરશે તે હું જાતે નથી' આ ભયથી , કપિન વાદ હું મારા મૃત્યુ પશ્ચાત્ મારી છાયા પણ નહિ રહે ગમે તે છે પણ હવે તે મેં મારી જીવનની અગાધ સાગરમાં કરી ચૂકી છે. હવે ગમે તે કોઈપણ પ્રકારની માનના Page #460 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - w wwખ્ય ( ૩૫૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. - ~-~~-~ ~ ~ ~-~વિપત્તિ વા ભયની ઉલ્લોલતાથી તે જીવનનૌકા ટકાવ કરી શકે કે ઉછાળા મારી ભગ્ન થાય તેની મને ચિંતા નથી. મારી પશ્ચાત્ મારા પુત્રને વિજયશાલી બનાવનાર સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તેઓએ પોતાના કર્તવ્યનું પાલન કરવામાં પરાડમુખ થવું ન જોઈએ. મારા પ્યારા પૌત્ર બેદારબષ્ઠની ઉપર દૈવી કૃપા અચલ રહેવાને માટે હું પ્રાર્થના કરું છું. જો કે બેદારબષ્ટ્રની સાથે મારે મેલાપ નહીં થઈ શકે, પણ તેને મળવાની બહુજ ઉત્કંઠા હતી. મારી પેઠે બેગમ સાહેબા અત્યંત વ્યાકુલ છે પણ તેના ચિત્તમા શું ભર્યું છે તે પરમાત્મા જાણે. સ્ત્રીઓના મૂર્ખ અને અસ્થિર વિચારોમાં નિરાશા સિવાય બીજું શું પ્રાપ્ત થાય ? આ સર્વે મારી અંતિમ શિક્ષાઓ છે. સલામ ! સલામ ! ! સલામ ! ! ! વતીય પત્ર, - શાહજાદા અજીમ ! તમને અને તમારા પ્રિયજનને શાંતિ મળે. હું બહુ નિર્બળ થઈ ગયો છું અને મારા સઘળા અંગ શિથિલ થઈ ગયા છે. જ્યારે હું જન્મ પામે ત્યારે મારી આસપાસ ઘણે પરિવાર વીટળાયેલું હતું પણ હવે હું એકલો જાઉં છું. હું જાણતો નથી કે આ જગત્મા મારૂં આગમન શા માટે અને કેવી રીતે થયું ? મારે જેટલો સમય પરમાત્માની ભક્તિથી રહિત ગયે છે તે સમયને માટે પશ્ચાત્તાપ કરું છું. હું આ દેશ અને લોકસમુદાયમાં રહીને આત્માનું કિંચિત પણ કલ્યાણ કરી શકે નહિ. મારૂ જીવન મિસ્યા ગયુ. પરમાત્મા મારા ઘટમાજ વસે છે પણ મારી અંધ ચક્ષુઓએ તેની અગાધ શક્તિઓનું નિરીક્ષણ કર્યું નહિ. જીવન ક્ષણિક છે અને ગયેલે સમય પાછો આવતું નથી. મારું પરલોકમા પણ કલ્યાણ થવાની આશા નથી. શરીરસંપત્તિ નષ્ટ થઈ છે અને કેવલ અસ્થિચમે શેષ રહેલા છે . ગભરાયેલા સૈન્યવત્ મારી અવસ્થા છે. મારું હદય ઈશ્વરપરાતમુખ અને અશાંતિવાળું છે. તેનું રાજ્ય જરામાત્ર છે કે નહિ તે મારૂ હદય જાણી શકતું નથી. આ દુનિયામાં હું આવ્યો ત્યારે મારી સાથે કાઈ લા નહેતે પણ હવે મારી સાથે પાપની પિટલી બાધી જાઉં છું. મને ખબર પડતી નથી કે મને શી શિક્ષા ગવવી પડશે. જે કે મને પરમાત્માની કૃપા ઉપર કાઈક શ્રદ્ધા છે પણ હું મારા પાપને લીધે પશ્ચાત્તાપ કરી રહ્યો છું; જ્યારે મેં પિતે અગણિત જનોની આશાઓ નિષ્ફળ કરી છે ત્યારે અન્ય પાસેથી મારી આશાઓ પૂર્ણ થવાને હું શી રીતે વિશ્વાસ રાખી શકું ? જે થવાનું હોય તે થાઓ. મેં મારી જીવનનીકા મૃત્યુના સમુદ્રમાં ધકેલી મૂકી છે... સલામ ! સલામ !! चतुथ पत्र. કામબન્શ' મારા હૈયાના હાર ......હવે હું એકલે જાઉં છું. તારી નિરાધાર સ્થિતિને Page #461 -------------------------------------------------------------------------- ________________ 쭖 આર ગ્રેન પેતાના પુત્રે પ્રત્યે પશ્ચાત્તાપના પ્લે. ( ૩૫૭ ) લીધે મને મરૂ ચિંતા થાય છે પણ એવી ચિંતા રાખવી હવે શું થાય ? મેં સારમાં ભીજાને જે જે દુખ આવ્યુ છે, જે જે પાપે અને દુષ્કર્મો કર્યાં છે તે સર્વનું ફળ મારી સાથે લઈ જાઉં છુ. આશ્ચર્ય અર્થ છે કે હું જ્યારે સસરમાં આવ્યે ત્યારે કંઇ પણ સાથે લાખ્યા નહોતા, પણ હવે પાપના પન સાથે લઈ જાઉં છું હું ત્યા ત્યાં ઉદ્ ત્યાં ત્યાં માત્ર ઇશ્વરનું જલન અગ્ર દ મેં અહિત પાપો કર્યાં છે. પશુ તેને માટે મને શું દંડ આપવાનું નક્કી થયુ કે તે હું જાતા નથી .....મુસલમાનેનાં નિર્દેશ રક્તના બિંદુએ સારા શીષ પર પ! છે તને અને તારા પુત્રને ઇશ્વરની છાયામાં મૂકી જાઉં છું અને આ કેવી સલામ કરૂં હું મને અદ્ભુજ દુખ થાય છે. નારી ત્રીાર માના ટપુરી બેગમ મારી સાથે જશે શાન્તિ . હય દુશ્મ હું ..... રગઝબના લખેલ પત્રથી તેની ભૂનજીદગીનું તેને સ્મરણ થવાની સાથે તેણે ભૂતકાલમાં જે જે કૃત્યો કર્યાં હવા તે તેની હૃદયટ સામે દેખાતાં હતા અને તેને તે ”ત-કરઘુપૂર્વક પશ્ચાત્તાપ કરતે હતા. ખરેખર આ સ્થિતિની ઔરગઝમ કાજ શર જન્મી તેવા ઉત્તમ વિચારાની મૂર્તિ અને તે તે ખરેખરા રાજ્ય કરવાને ચેન્ચ બની શકે પણ તે ક્યાંથી બની શકે? ' તેણે જે જે કર્યું તે તેની સાથે રહેવાનું. ઓર ંગઝેભના પા પરથી સાર એ લેવાના છે કે ચોરગરેમે પૂર્વ જીંદગીમા કરેલા કૃત્યેની યાદી કરી તે તેને સત્ય જડી માગ્યું. તેમ જે મનુષ્ય પેાતાની ગતજીદગીના કૃત્યોની યાદી કરે છે તેને સત્યને પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વજીવનની શુદ્ધતા કરી શકે છે. સ્ત્રોક્ત જેમની પેઠે પાછળથી પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ ન પ્રાપ્ત ય તે માટે પ્રત્યેક મનુષ્ય પ્રતિદિન નકાલકૃત જીનજીભ કર્યાને મરણુ કરી જવા અને જીવની પ્રગતિ થ્ય એવું સત્ય તારવી કાઢવું અને તે પ્રમાણે પ્રવર્તક ગાની શુદ્ધતા કરવા માટે ભૂતવૈધૃત શુભાશુભ વિચારે અને 11શુાચાયની યાદી કરવી અને આત્માની ઉચ્ચ દા કઈ રીતે કેટલી કી તેને ખાસ વિચાર કરશ; ભૂતકાલ કક્તની ભૂતિયા ་માન અને વિષ્ણુ જીવન પર ઉત્તમ અસર થાય છે. મહમદ ગીર્મને ધ્રુવટ કરેલ પટે ઘણા પશ્ચાત્તાપ ચ્ચે હતા. તેમજ સિકદરને - જીંદગીમાં કરેલ અનીતિ પર પેટ ઘની પશ્ચાત્તાપ થશે તે. ખરેખર દેવટે તેમણે જેવો પુત્તપ કર્યું તને વા પાનાનાં અશ્રુ હુÀો માટે પાનાપ થયે રેશન તે નએ આ વિશ્વમાં યુદ્ધ લુંટક !— મામાની કાપાપી અને અનેક મનુષ્યનું રક્ત કરવાના કત્તા તેમ નીતિ ત સાર્વજનિક હિત કર્યું. વિશ્વને વરે શુભ તા મા દીન અને ક્ તેઓનુ જીવન ઉચ્ચ ન ભૂમિ ૐ શુભ ચિ પર્યા રે હૈય છે તેમા અને ટ્યુબમાં તેના કુટ ને તારવી કાય અને Page #462 -------------------------------------------------------------------------- ________________ - - - - . - - - - - - - - - - - - - - - - - - ( ૩૫૮ ) શ્રી કાગ અંચ-સવિવેચન. તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કર્તવ્ય વિચારો અને આચારોમાં અનંત ગુણ વિશુદ્ધિ પ્રગટે છે. લગોટીવાળા મહાત્માની પેઠે ભૂતકાળનાં કાર્યોની યાદી કરવાથી સ્વભૂલી યાદી આવે છે અને તેથી વર્તમાનમાં તેની ભૂલે કર્યા વિના ચેતીને ચાલી શકાય છે. એક વિદ્વાન બ્રાહ્મણ હતા. તેને સંન્યાસ ગ્રહવાની ઇરછા થઈ. તેણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તે નદીના કાઠે વિચરવા લાગે. ચેમાસાને કાલ આવ્યું ત્યારે તેના મનમાં એવી ઈરછા થઈ કે નદીના કાઠે કઈ ખંડમા ગુફા હોય ત્યા રહેવું. એક ગામ પાસે નદીના કાંઠે ગામથી છેડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યો અને પ્રાણાયામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યું. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થ આવી દર્શન કરવા લાગ્યા. સંન્યાસી મહારાજની ગામમા લેકે સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુરૂષે દર્શન કરીને વાત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂએ સંન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લગેટી પહેરવાનું કહ્યું. સંન્યાસીએ પુરૂષેના અત્યંતાગ્રહથી લોકોએ આપેલી એક લંગોટી ધારણ કરી. સંન્યાસીને ગામના લેકે પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કઈ કઈ વખત ગામના લોકો દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંચાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સંન્યાસી મહારાજ જે લંગોટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં એક ઠેકાણે મૂકતા હતા તેને મૂષકે કાતરવા લાગ્યા તેથી દરાજ લગેટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણે કહેવા લાગ્યા કે સન્યાસી મહારાજની લગેટીને દરરોજ ઉંદરો -કાતરી કાપી નાખે છે માટે એક બિડાલના બરચાને અન્ન રાખ્યું હોય તે તેથી લગોટી કાતરી ખાવાની ઉપાધિ ટળે આ પ્રમાણે બ્રાહ્મણોએ વિચાર કરીને ગામમાંથી એક બિલાડીનું બચુ લાવીને ત્યાં મૂકયું. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉં મ્યાઉ કરતું ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉં કરતું ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું. મહાત્માને તેના ઉપર દયા આવી. આર્યાવર્તમા દયાએ સદાકાલને માટે આર્યોના હૃદયમાં વાસ કર્યો છે તે પશ્ચાત્ તે મહાત્માના હૃદયમા હેય એમા તે આશ્ચર્યજ શું? સંન્યાસી મહાત્માને પિતાના આત્મા કરતા બીલાડીના બચ્ચાની ખાતર દયા કરવાની હદયમા ચિન્તા પેઠી તેથી પિતાના ભક્તોની પાસે બિલાડીના બચ્ચાને દુધ પાવાની બેઠવણું કરાવવી પડી. મહાત્માના ભક્ત પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દુધ લાવવા લાગ્યા, પરંતુ ગૃહસ્થ ભકતના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા તેથી મહાત્મા અને બિલાડીના બચ્ચાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી ક્ષુધા-સહન કરી શકતા હતા અને ઇને કંઈ પણ કહેતા હતા. પરંતુ બિલાડીનું બચ્ચું તે મ્યાઉ મ્યાઉ કરી આખી Page #463 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - i ઉપાધ કમે ક્રમે કેવી રીતે વધે છે ? (૩૫૯) ગુફા ગર્જવવા લાગ્યું અને મહાત્માના ધ્યાનમા વિક્ષેપરૂપ બનતા મહાત્માનું ધ્યેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણી અસર કરી તેથી તે હું સહન જાપ વિમરીને મ્યાઉ મ્યાઉ જાપ સુણવા લાગ્યા. નિસ્પૃહતાથી જગને તૃણવત્ ગણનારા મહાત્મા હવે સ્વપુત્રાર્થે પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાંના દુધપાનાર્થે લોકેની આગળ કરવા લાગ્યા લેકે પણ ઘણા દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કહેવા લાગ્યા કે મહાત્માજી ! આવી પ્રવૃત્તિ કરતા એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત બે કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મૂકુ. તે આજુબાજુના પ્રદેશમા ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગૌમાતાના સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભકતની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાધી. ગાયની અને બિલાડીના બચ્ચાની મહાત્માને ખબર દરરોજ લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયે ધ્યાન સમાધિમાને ઘણો સમય ગાય અને બિલાડીના બચ્ચાના પાલનમા વ્યતીત થવા લાગે અને તેથી મહાત્માને અન્ય ખટપટે કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. કઈ વખત ગાય ડુંગરામા કોતરમા ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ માડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લઈને તેને શોધવા નીકળી પડતા ચોમાસામા ગાયને બાધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભકતને કહી એક નોકર રખા. નોકરને પગાર આપતા આપતા ગામના લોકોને કંટાળો થવા લાગે અને તેથી ગામના લોકોએ કહ્યું કે મહાત્મન ! જે તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ નોકર પાસે ખેડાવે તે તેમાથી નોકરને પગાર નીકળે અને દાણાથી ગુજરાન થવાની સાથે અભ્યાગતની પણ સેવા થઈ શકે મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભક્ત પોતાના બે ઉતરી ગએલા વૃષભ અને હળ લાવીને મહાત્માની સેવામા હાજર કર્યું. મહાત્માએ રાખેલા નેકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી. નોકર અને વૃષને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરવી ગુફાની આસપાસ એક બાગ કરો અને બાગમાં કુ કરાવ્યું. કે, ચંપ. ગુલાબ વગેરે વવવ્યા આર. પાસની ખેડેલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેમાં મહાત્માએ ધાન્યને એ હવા ધાન્યના કોઠાર કરાવ્યા, અભ્યાગની સેવા અને તેઓની આશીવ લેવા એક રસોઈયે રાખે અને તે અતિથિ બ્રા વગેરેને જમાડવા લાગે મડાબાની પાસે લોકેની ક જામવા લાગી મહાત્માને હવે સ્થાન સમાધિ કાને પ્રગ-સમય : - મળવા લાગ્યું. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માના બે વર્ષ ની વયા :એક ઘર ત્યાગીને પુન એક ઘર નવું બાધ્યું. તેની પ્રવૃનિ પવા વખતે Page #464 -------------------------------------------------------------------------- ________________ કાકા - - - - - ( ૩૬૦ ) શ્રી કા ના-વિસન. દેશના રાજાને મહેને મહેસુલ ઉઘરાવતે ત્યાં આવે છે અને તે મામા જે ક્ષે મન વાવતા હતા તેપર લય દીધું અને માજાને જમીનની--ખેતરની વિટી આપવા કર, મહાત્માએ કહ્યું વહા તેરા કયા લગના ? સબ જગ્યા કરી. પેલા માતાજીને મહાત્માના ખેતરોની વાત કરી તેથી રાજાએ સિપાઈઓ મોકલીને માત્મા સંન્યાસીને પિતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા મહાત્મા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘેટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયું મૂકયું તથા તે પાટીયાપર રાજાએ એક મા ભાર મુ. બાવાજી-મકામાજી વિટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમાં સાધુ સૂનાને સર્વ અવગવી દીધું હતું તેથી મુસાભાઈને વા ને પાછું જેવી તેમની દશા હતી તેથી વિટી ક્યાંથી લાવી આપે? તડકાના તાપે તેમના મનની સ્થિતિ બદલી નાખી. મહાત્મા બાવાજીના મનમા રાજા ઉપર ઘણેજ ગુસ્સો પ્રગટ થશે અને તેથી તેમાં રાજને ગાલીપ્રદાન કર્યું; પરન્તુ તેથી રાજા એકને બે ઘા નહિં. તેણે તે બાવાજીપર બે પાટીયા મૂકયા. મહાત્માએ મનમાં કઈક વિચાર કર્યો અને પિતાની ભૂતકાલીન જીંદગીને ખ્યાલ કર્યો. અરે! હું વિદ્વાન બ્રાહ્મણ હતું. મેં કેવી સાધ્ય દશાથી સંન્યસ્ત માર્ગ પણ કર્યો હતે. આ સર્વ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવું પડે તેનું કારણ ખરેખર લંગાટી માટે બિલાડીનું બચ્ચું રાખવું પડયું અને તેના માટે ગાય રાખવી પડી. નકર માટે ખેતર બળદે રાખવા પડયા અને તેથી જમીન ખેડાવવી પડી, જમીન ખેડાવવા માટે એક તાબાની તેલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હજારે છે કે, રાજાઓ, ડીઆઓ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામા અંગુઠા પકડવાનો વખત આવ્યું છે અરે ! આ કેવી સ્થિતિ બની? ફક્ત લગેટીના લીધે આ દશા થઈ. જે લગોટી ના પહેરી હોત અને નાગે રહ્યો હતો તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગે તે બાદશાહથી આઘે. નાગાસે જગત આઘા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધુ લગેટીના લીધે થયું મહાત્માને લગોટીયર કંટાળો આવ્યો અને તેણે એકદમ લગેટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાને-મહાત્માને કાઢી મૂક. મહાત્મા બાવો ઉપાધિમાથી મુક્ત થઈ સુખી થશે. મહાત્માની લેગેટીની બીનાને લેકે બાવાની લગટીની કથાના નામથી જાણે છે. આ કથાપરથી સાર એ લેવાને છે કે-જ્યારે મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પોતાની ભૂલ જણઈ તત્ જે મનુષ્ય પિતાની ભૂલેને ભૂતકાલ જીવનની યાદી પૂર્વક વિવેકબુદ્ધિથી અવકી શકે છે ત્યારે તેઓ ભૂલ સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાન થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાળમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેકપૂર્વક પ્રગતિમાર્ગનું ભાન થાય છે તેમ સમાજ દેશ અને સંઘ જે ભૂતકાલપર દષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપકાન્તિના હેતુઓનું દિગ Page #465 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન કાળનો વિચાર કરો ( ૨૧ ). દર્શન થાય છે. આર્યાવર્ત મનુએ પિતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કર જોઈએ અને જતિ શિખરથી અધ પાત થવામાં છે જે દે સેવ્યા હોય તેઓને હવે ત્યાગ કરે જોઈએ દેશે, સંઘે અને સમાજે પિતાની પૂર્વશિનિનું સ્મરણ કરીને દેશદયાદિની પ્રવૃત્તિ સેવવામા ક્ષણમાત્ર પ્રમાદ ન કરવું જોઈએ, આ વિશ્વમાં જે ક્રોધ માન માયા લેભ કુસપ ઈર્ષ્યા કરી દેશ સંઘ સમાજ અને સ્વકિતના અસ્તિત્વનો નાશ કરે છે તેને જીવવાનો અધિકાર નથી. જે મનુ સ્વશક્તિનો પરસ્પરના નાસાર્થે ઉપયોગ કરે છે તેઓને જીવવાનો અધિકાર નથી. જે મનુષ્ય સ્વધર્મ રવદેશ સ્વકેમના પ્રતિ તિરસ્કાર કરે છે તેઓના જીવવાથી કઈ વિશેષ નથી, અતએa મનુષ્યએ ભૂતકાર્તિવ્યનું સ્મરણ કરી અને અન્ય કર્તવ્યનું પ્રતિક્રમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મત્રે તંત્ર અને યંત્રને સશકત્યા પ્રવર્તાવવાં જોઈએ. ભૂતકાલનું સ્મરણ કર્યા માત્રથી કંઈ લાભ નથી પરન્તુ ભૂતકાલનું સમરણ કરીને વર્તમાન કાલ સુધારવામાં આવે અને ગરીબ-માયકાગલા ન બનતા આત્માની શકિતને ટાવી કર્તવ્ય કર્મ કરવામા આવે તેજ ભૂતકાળના કર્તવ્ય કર્મની સ્મૃતિની ઉપગિતા ગણી શકાય. વાતે કરવાથી કે બૂમ પાડવા માત્રથી કંઈ વળતું નથી ભૂતકાલિની યાદી કરીને વર્તમાનકાળમા સ્વશકિતને ઉદ્ધાર કરવામાં આવે તો જ વિશ્વમાં સ્વાતિત્વ સંરકી શકાય છે. અન્યથા મડદાલ મડદા જેવાઓને વિશ્વમાં રહેવાનો અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સ્મૃતિ કરી વિશ્વની સર્વશકિત વડે જીવતા થઈ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરસી શકાશે સંકુચિતટછિએ-ધવાનું હશે તે થશે–એમ માની જે ઉદ્યમના શત્રુ બનેલા છેતેઓ અને જેઓ કર્તવ્ય ધર્મથી ભ્રષ્ટ થએલા છે તેનો કેટીમુખવાળો વિનિપાત થાય છે અને તેથી તેઓ પતિત બને છે. અએવ ભૂતકમા કર્તવ્યકમેં જે જે કર્યા હોય તેઓની યાદી કરીને વર્તમાન કાળમાં કર્તવ્ય કરવામા અપ્રમત્ત બનવું જોઈએ. ભૂતકાલમાં જે જે કાર્યો કર્યા હોય તેઓનુ સાપેઢી મા, કરે અને ભૂતકાલમાં જે જે કાર્યો કર્યા તેઓના પ્રવર્તક વિચારો વિવેક કરવાની જરૂર છે એમ માની જે જે અશુભ અવનતિકારક વિચાર હોય તેઓને છેડી વમનમાં આત્માવડે શું શું કરું છું તેને વિચાર કરે. ભૂતકાળના વિચાર અને આચારા કરતા વર્તમાનકાલીન પ્રગતિ પ્રતિ વિશે લક્ષ્ય આપવાની જરૂર છે ભજનસમદ ભાગમાં વરંવાદ સુધા નામનું પદ્ય વાચીને વર્તમાનકાલીન વિચાર અને અચાને સુધારવાની આવશ્યકતા સ્વીકારવી એ “વર્તમાનકાલ સુધી નામનું પદ્ય વાચક વર્તમાનમાં દીન જિન બની શકવાને કુક પ્રકટ થાય છે. વર્તમાનની અસર ભવિષ્યમાં થાય છે. હાલ નંમનમા જેવા વિચાર કરાય છે તેવું નાનું બલિનું રુપ Page #466 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૨ ) શ્રી ક યાગ ગ્રંથ સવિવેચન છે એમ ખાસ ધ્યાનમાં રાખીને વર્તમાનમાં સવિચારો અને સદાચારાવડેવકન્યાવડે આત્મકન્યકાય ની પ્રગતિ કરવી જોઈએ. ભૂતકાલીન કર્માંના ફૂલ તરીકે વત માનમા પેાતાનુ રૂપ છે અને વમાન વિચારા અને આચારનુ ફૂલ તે ભવિષ્યમાં દેખાશે. અતએવ વČમાનમા હું શું શું કરૂ છું? વર્તમાન કર્તવ્યકાર્યોંમા કઈ રીતે સુધારાવધારા કરવાની જરૂર છે, વર્તમાનમા સ્વવ્યક્તિના વિશ્વરૂપ સમષ્ટિ સાથે કેવા સંબંધ છે અને કેવી રીતે વર્તવાની જરૂર છે તેના પરિપૂર્ણ ખ્યાલ કરવાની જરૂર છે, જો વર્તમાનમાં આત્માની શક્તિ ખીલે એવા પ્રયત્ના કર્તવ્ય કર્મરૂપ ધર્મ સેવવામાં આવે તેા પશ્ચાત્ ભવિષ્ય કેવું રચવું એ તો પેાતાના હાથમા આવેલું સમજવું. વમાનમાં સૂર્યાંયથી તે સૂર્યાસ્ત પન્ત કયા કયા વિચારા મનમા થાય છે અને ક્યા ક્યા કન્યકાા થાય છે, મનમાં કયા કયા કર્તવ્યકમેર્યાં કરવાની ઈચ્છા થાય છે અને કેટલા અંશે થાય છે તથા કેટલા અશે થતા નથી તેનુ શું કારણ છે તેના દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવા જોઈએ કે જેથી વતમાનમા કન્યકર્મોથી સ્વાન્નતિ કરી શકાય. વર્તમાનમા સ્વાન્નતિની સાથે સમાજોન્નતિ દેશેાન્નતિ અને વિશ્વાન્નતિ થાય એવા સવિચારા અને કર્તવ્યકાર્યાં કરવાની જરૂર છે. ભૂતકાલની રીતે વર્તમાનમા અમુક પ્રવૃત્તિ થાય એવી વિવાદૃગ્રસ્ત પરિસ્થિતિમાં ન પડતા જે જે વિચારો અને કન્યકાવિડે વર્તમાન સ્થિતિ સુધારે એવા નિશ્ચય ઉપર આવવાની જરૂર છે. વર્તમાન વિચારા અને આચારેાવડે સ્વાત્માન્નતિ થાય એ જ મુખ્ય લક્ષ્યમિન્દુ કદાપિ ન વિસ્મરવુ' જોઇએ, જે મનુષ્યે વર્તમાનકાલ સુધાર્યોં તેણે સવ સુધાયુ” એમ અવળેધવું, ભૂતકાલ ગયેા તે ગયે, તે હવે ગમે તેવા હતા તાપણુ પાછા આવનાર નથી. ભવિષ્યકાલ અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તેથી ભૂત અને ભવિષ્ય એ એના કરતાં વર્તમાનમા પ્રગતિ કરવા પ્રયત્ન કરવા માટે આત્માએ પેાતાને હું શું શું કરૂ છું તેના પ્રશ્ન પૂછી ઉત્તર મેળવી યથાયેાગ્ય સત્પ્રવૃત્તિ કરવી જોઇએ ભૂતકાલમા આપણે ગમે તેવા હાઈએ પણ વર્તમાનમા જાપાન અમેરિકા અને ઈંગ્લાડની પેઠે વ્યવહારમા અને ધર્મમા પ્રગતિમાન બનવું જોઇએ. જેણે વમાનમા સર્વ પ્રકારની ઉચ્ચ પ્રગતિ કરી તેણે સ કાલમા સ્વપ્રગતિ કરી એમ અવાધવું. ભૂતકાલમા મનુષ્ય ગમે તેવા હાય પરન્તુ જો તે વર્ત માનમા પ્રગતિમય વિચારાથી પ્રગત થવા ધારે તે તે પ્રગત થઈ શકે છે એમાં શકા નથી. ક્ષણમા કરેલા સદ્વિચારાની અસર ખરેખર વર્તમાનમા સ્વાત્મા ઉપર એક પ્રકારની થાય છે. વમાનમાં થતાં પ્રત્યેકકાયાને સુધારવાં જોઇએ અને તેમાં કોઇ જાતની ભૂલ ન રહે એવા ઉપાયે લેવા જોઇએ. વર્તમાનમા મન વચન અને કાયાની શક્તિયાને તથા આત્માની શક્તિયાને કેળવવી જોઇએ. ભૂતકાલમા ગમે તેવા અશુભ વિચારે અને પાપે કર્યાં હોય તે સર્વને ભૂલી જાએ અને હવે વર્તમાનમાં ઉચ્ચ-ઉદાર-શુભ ભાવનાઆવડે સ્વાત્માને ઉચ્ચ કરેા. ક્રોધ માન માયા લાભ ઈર્ષ્યા www ICE Page #467 -------------------------------------------------------------------------- ________________ UT શું કર્યું, શું કરું છું અને શું કરીશ? ને વિચાર કરે. (૩૬૩). N ~ ~ ~ ~~ ~ ~ ~ કામબુદ્ધિ દ્વેષ વગેરે નીચ દોષને વર્તમાનમાં હઠાવી દેવા અને શુભ ગુણને મનમાં ભરી દેવા. ઉચ થવાના જ વિચારો અને આચારવડે વર્તમાનમાં પ્રગતિ કરવી; શું કરું છું એ બાબતને ઉહાપોહ કરીને કર્તવ્ય કરવું જોઈએ. દઢપ્રહારી ભૂતકાળમાં મહાપાપી હતું પણ તે વર્તમાનકાલને ખરેખર સદ્દવિચારો અને આચારથી સુધારી પરમાત્મા થશે. વર્તમાનકાલીન જે જે કર્તવ્ય કાર્યો કગતાં હોય તે તે કાર્યો પ્રતિ લક્ષ્ય દેવાની જરૂર છેવર્તમાનકાલીન કર્તવ્યઉપગથી વર્તમાન પ્રગતિમાં જે જે અંશે ન્યૂનતા રહેતી હોય છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતાને ટાળી પૂર્ણતા પ્રાપ્ત કરવા ખાસ પ્રયત્ન થાય છે. વર્તમાનકાલીન પ્રગતિ કરવા માટે વર્તમાનમાં જે જે મન વચન અને કાયાવડે પ્રવૃત્તિ થતી હોય તેને ખ્યાલ કર જોઈએ જે વર્તમાન કાર્યો પર લક્ષ્ય દે છે તે ભવિષ્યની ઉન્નતિને પાયે રચે છે. હાલ શું શું કરું છું અને ભવિષ્યમાં હું શું શું કરીશ, ભવિષ્યમા શું શું કરવા ગ્ય છે? વર્તમાનમાં ભવિષ્યની પ્રગતિ માટે શા શા વિચારે થાય છે તેને પરિપૂર્ણ વિકષ્ટિથી ખ્યાલ કરવાની જરૂર છે. ભવિષ્યમાં શું શું કરી શકાશે તેને જે મનુષ્યો વિચાર કરે તે દ્રવ્ય અને ભાવત આત્મતિ કરી શકે છે. વર્તમાનમા એવા કાર્યો કરવા જોઈએ કે જેથી ભવિષ્યકાલ સુખમય બને તથા ભવિષ્યની કેમ ધન્યવાદ આપી શકે ભવિષ્યમાં આત્મન્નિતિ કેવી રીતે કરી શકાશે તેને પરિપૂર્ણ વિચાર કર જોઈએ. આર્યાવર્તના બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ ભવિષ્ય પ્રગતિને વિચાર કર્યો હતો તે તેઓની વર્તમાનમાં હાલ જે દશા થઈ છે તે ઘાત નહિ. ભૂતકાળમાં થએલા આર્યો કે જેઓએ પરસ્પર કલેશ-કકાસ-મારામાર–યુદ્ધ કરીને ચાતર્વણિક પ્રગતિને નાશ કર્યો છે તેના પર વર્તમાનકાલીન ભારતને તિરસ્કારષ્ટિથી દેખે છે; તથૈવ વર્તમાનમાં જેઓ દેશપ્રગતિ સામાજિક પ્રગતિ વિદ્યાપ્રગતિ વગેરે અનેકધા શુભ પ્રગતિમાં વિધ્રો કરે છે તેઓને ભવિષ્યની પ્રજા શાપ આપે એમા કઈ આશ્ચર્ય નથી. જેમ જેમ મનુષ્ય અભેદ અને એક્યતાને ધારણ કરી વિશાલછિમ વૃદ્ધિ કરે છે તેમ તેમ તેઓના હૃદયમાં વ્યાપક પરમાત્મત્વને આનન્દાનુભવ વૃદ્ધિ પામને જાય છે. અતવ પ્રત્યેક આત્મારૂપ વ્યહિએ સમસ્ત સમષ્ટિની પ્રગતિ એ મા અનન તને અનુભવ થાય એવી વિશાલદષ્ટિએ ભવિષ્યપ્રગતિ કરવી જોઈએ. આખા વરને માત્ર ૪ છે કે મેં શું કર્યું શું કરું છું અને શું કરીશ એનો પ્રત્યેક મનુષ્ય કિતા વિચાર કરવું જોઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વ્યક્તિ પ્રગતિ માટે ઉપયુંકત વિચારની શાન આવશ્યકતા છે એમ વરતુત અવધવું જોઈએ શુભ શું શું કહ્યું, શું શું કરું છું. માઘ અનું સ્વાન્નતિ માટે અને પાર્ટી માટે શું શું કર્યું અને શું શું કરું ? હૃદયમાં વિગાર કરે અને કર્તવ્યમાર્ગમાં પ્રવૃત્ત થાએ વર્તમાનમાં ની કવિ Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમોગ વિવેચન, ( ૩૬૪ ) અર્થાત્ સ્વાર્થ સબંધી અને પરવેાના ઉપકારભૂત પરમાર્થ સાથે મારાથી શું શું કરાય છે અને ભવિષ્યમા શુ' શુ' કરી શકાશે, ભૂતકાલમાં શું શું કર્યું હતું તેના પરિપૂર્ણ ખ્યાલ કરવા જોઈએ. જેમ જેમ આત્મા પાતાને વિશાલવ્યાપક શ્રી સર્વમાં દેખે છે તેમ તેમ તેની પરમા ષ્ટિ ખીલતી ાય છે. ચેતનજી ! ભુતકાલ ગયા, જે જીદગી ગઈ તે તે ગઈ, હવે તેા તમારી પાસે જેટલી આયુષ્યની મિલ્કત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરમાના અર્થાત્ આત્માન્નત્તિ અને પાન્નતિનાં એવાં કાર્યાં કરે કે જેથી મૃત્યુ સામ્ર આવીને ઊભું રહે તે તત્સમયે હાય ! હવે શું થશે ? ઇત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્ગારા કાઢવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વર્તે, ચેતનજી 1 જેટલી આત્માની શક્તિચાને પરમાથ માટે વ્યય કરે છે તેથી અનનગણી શક્તિયેાની તમે કુદરતના નિયમ પ્રમાણે પ્રાપ્તિ કા છે. જુવા--મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવવિના વધે છે ત્યારે તેને પુનઃ વર્ષાકાલે તેટલુ જલ પ્રાપ્ત થાય છે. બાધેલું તળાવ સંકુચિતદૃષ્ટિથી મર્યાદાયુક્ત રહે છે. તે તેને આગામિકાલમાં પણ તેનામા સમાય તેટલું જ તેને મેઘ તરફથી જલ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તેા પાતાની પાલરૂપ મર્યાદાને તોડી નાખ્યા વિના તે રહેતુ નથી. ચેતનજી ! તમે ભૂતકાલમા શુભ કાર્યો જે જે કર્યાં તેનું વમાનમાં ફૂલ સેગવા છે હવે કંઈ પરભવનું ભાતું બાી લા, તમારી પરમાર્થ ફરર્જાને અદા કરવાથી જ તમારી આત્માન્નતિ થવાની છે. વર્તમાનમા હવે જે જે કરવાનું હેાય તે પેાતાના માટે અને અન્ય જીવા માટે કરે. તમારી ઉચ્ચદશા ખરેખર તમારા વિચારા અને કન્યાથી થવાની છે જગા સર્વ જીવેાનાં દુખાને નાશ થાય એવી પરમા ષ્ટિને ધારણ કરી અને પારમાર્થિક પ્રવૃત્તિમા મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ, ચેતનજી ! તમે મહાન્ થઈને સંકુચિત મર્યાદિત વર્તુલમાં પડી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમા જે જે કઈ થાય તે કરી પારકાની પચાત કરવા કરતા પરજીવાનું શ્રેય થાય એવા વિચારા કરા અને તેઓના આત્માની સાથે ચેતનજી ! તમે એકમેકરૂપ અનીને તેનું શ્રેય જે જે ઉપાયાએ થાય તે તે ઉપાયેાવડે આત્માની પરમા દશા જાગત્ કરી કર્તવ્યપરાયણ થાઓ, ચેતનજી! તમારા આત્માની સાથે અન્ય આત્માઓનુ એકમેકત્વ કરવા પૂર્વે તમારી વિશાલસૃષ્ટિનું અનન્ત વર્તુલ એટલું બધુ' વધારા કે તમારામા સ સમાય અને સર્વનું શ્રેય તે તમારૂં શ્રેય અનુભવાય. ચેતનજી ! ભૂતકાલના વિચાર કરી વર્તમાનમા અશુભ પ્રવૃત્તિયાના ત્યાગ કરી આત્માના ગુણા પ્રગટે અને વિશ્વોન્નતિ થાય એવા વિચાર કરેા. we are th * મ * અવતરણ માહનિદ્રાના ત્યાગ કરી આત્મખાધથી જાગ્રત થઈ ઉઠ્ઠી ઉત્સાહથી કા કરવાની શિક્ષા આપવામા આવે છે, Page #469 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - મોહનિદ્રાને ત્યાગ કરે. ( ૩૬૫) श्लोकः मोहनिद्रां परित्यज्य जागृहि स्वात्मवोधतः । उत्तिष्ठ स्वात्मकर्माणि, कुरुष्वोत्साहतः स्वयम् ॥ ५८ ॥ શબ્દાર્થ –મહનિદ્રાને ત્યાગી આત્મબંધથી જાગ્રત્ થા–ઉઠ અને ઉત્સાહથી સ્વયં સ્વાત્માને કર. વિવેચનદર્શનમેહનીય આદિ મહનિદ્રાનો ત્યાગ કર્યાથી સ્વાત્મબોધની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત્ આત્માને ચગ્ય એવા કાર્યો કરવાને ઉઠાય છે. આત્મબંધ થયા વિના સ્વાત્મકા ક્યા ક્યા કયા કયા અધિકાર પ્રમાણે કરવા ચોગ્ય છે તે કરવાની સમજણ પડતી નથી મેહનિદ્રાને ત્યાગ કર્યા વિના અને આત્માને સમ્ય બેધ થયા વિના ઉત્સાહ પ્રગટતું નથી. અએવ મેહનિદ્રાને ત્યાગ કરીને આત્મબોધથી જાગ્રત થવાની જરૂર છે. શલગમુનિએ જ્યારે મેહનિદાને ત્યાગ કરીને પોતાનું સ્વરૂપ દેખ્યું ત્યારે તે જાગ્રત્ થયા અને આત્મત્કાન્તિ કર્તવ્યરૂપ સ્વધર્મ કરવાને ઉત્સાહથી ઉચા. પૂર્વકાલમાં અનેક મુનિએ જાગ્રત્ થઈ આત્મોન્નતિના કાર્યો કર્યા હતા. મહનિદ્રા ગયા વિના જ્ઞાન ઉઘડતી નથી અને જ્ઞાનચક્ષુ વિકસ્યા વિના વપરનું પરિપૂર્ણ જ્ઞાન થતું નથી અનેક ત્રષિએ પૂર્વે મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબોધથી સ્વાત્મકર્તવ્યને કર્યા હતાં. મેહનિદ્રા ટળ્યા વિના જીવતા મનુબે પણ મડદા સમાન છે. તેઓની આત્મશક્તિોને વિકાસ થતો નથી આત્માને જાગ્રત્ ર્યા વિના શરીરથી વિશેષ કંઈ કર્તવ્ય કાર્ય થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિનાના મનુષ્યો કે જે શરીરમાં રહેલે આત્મા દેવ સમાન છે તેને ઓળખી શકતા નથી અને અન્ય શરીરમાં રહેલા આત્માઓને દેવ સમાન ઓળખી શકતા નથી, તેથી તેઓની તથા સ્વાત્માની મહત્તા અવબોધ્યા વિના કુદવાસનાઓ વડે જગત જીવોના પ્રાણને નાશ કરી પિતાની સ્વાર્થવૃત્તિ તૃપ્ત કરવા ધારે છે તેઓ મૃતકોના કરતા વિશે શું કરી શકે તેમ છે? પિતાના આત્મા સમાન અન્યાત્માઓને માની તેઓને સન્માન આપ્યા સિવાય અને તેઓને આત્મબુદ્ધિથી આત્મપ સમજ્યા વિના આત્મક્તની ગંધ પણ અનુભવશ્ય થઈ શકવાની નથી જે જે આ જનમા છે મહાપુરુ થાય છે તેઓ હિમાલય આબુજી ગિરનાર કનેરી જેવા રમયિ શાન પ્રદેશમાં યોગાભ્યાસ કરી એડનિદાને ત્યાગ કરી આત્માની કૃતિ કર અને આમાં ચારિત્રની પરિપકવતા કરી સર્વ આત્માઓની વિશુદ્ધિ કરવા પશ્ચાત્ તે મનુની પન આવી તેઓને જાગ્રત કરી વકર્તવ્યમાં દે છે અને પાને નિડ કરી કવ , Page #470 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬૬) થી કર્મોગ સંય-વિવેચન, - - - - શકે છે. સ્વામી વિવેકાનમાં અને સ્વામી રામતીર્થના કર્તવ્ય કરવાની શકિત આવી તેનું કારણ એ છે કે તેઓએ હિમાલય પર્વતના શિખરોમાં એકાન્તવારા કરી શ્વાત્મશક્તિને વિકસી હતી. કલિકાલરાવ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ગ ગિરનારની ગુફામાં કેટલાક વખત રહી વાત્મશક્તિને ખીલવી હતી અને મેહુનિદ્રાનો નાશ કર્યો હતો. માપ્રાણુ ધ્યાનના કારક શ્રી ભદ્રબાહુસ્વામી વિપુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થામાં રહી મેહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશકિતને વિકાસી હતી. તેથી તેઓએ સૂત્રની નિક્તિઓ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનતિ જગાવી હતી. શ્રીમદ્દ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્દ આનન્દઘનજી વગેરેએ નિદ્રાનો ત્યાગ કરવા અને સ્વાત્મબોધપૂર્વક કર્તવ્ય કાર્યો કરવા એકાન્ત પર્વત ગુફાવાસનદીકાંઠે એકાન્તવાસઉપવનમા એકાન્તવાસ કર્યો હતો અને આત્માની શક્તિને ખીલવી હતી તેથી તેઓનું દરજ ન પ્ર સ્મરણ ક્ય કરે છે. દિગંબરપક્ષીય મુનિએ પર્વતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિને ખીલવીને વક્તવ્ય કાર્યો કર્યા છે તેથી શુભચંદ્ર વગેરે મુનિના જ્ઞાનાર્ણવ વગેરે ગ્રન્થની ઉપયોગિતાને જગને ખ્યાલ આવે છે. હિન્દુધર્મના (વેદધર્મ–વેદાન્ત ધર્મને) ઉદ્ધારક્ત શ્રીમદ્દ શંકરાચાર્યો નર્મદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યો હતો તેથી તેના હૃદયને સંદેશ વિશ્વમાં ફેલા. રામાનુજાચાર્યું અને વલ્લભાચાર્યે ગંગા જેવી નદીઓના એકાન્ત કાઠે વાસ કરીને આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કર્યો હતે ઈશુ ઈચ્છે આર્યાવર્તમ આવી આર્ય ઋષિમુનિયેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુને અનુભવ લેવા એકાન્તસ્થાનના પૂર્વે નિવાસ કર્યો હતો અને તેણે ધર્મ સ્થાપવાના વિચારોનો અનુક્રમ ગોઠવ્યું હતું અને પશ્ચાત તે વિશ્વને પ્રબેધવા બહાર પડયે હતે. મુસા પિગંબરે ઈશ્વરી આજ્ઞાઓને પર્વતની ટેચપર ચઢી રચી કાઢી હતી. મહમદ પયગંબરે પર્વતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવ્યું હતું અને પશ્ચાત ધર્મ પ્રવર્તાઈ હતે. શ્રીમહાવીર પ્રભુએ એકાન્તાવસ્થામાં આત્મધ્યાન ધરીને મેહનિદ્રાને સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મતીર્થની સ્થાપના કરી હતી ગૌતમબુદ્ધ એકાન્તમાં વાસ કરી મારની સાથે યુદ્ધ કરી ધર્મ પ્રવર્તા હતે. કબીર નરસિંહમહેતા વગેરેએ નદીના કાઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધર્મ વિચારેને ગોઠવ્યા હતા મીરાબાઈએ પર્વત ગુફા વગડે નદીના કાઠા વગેરે સ્થાનમાં ભટક્તા મહાત્માઓ પાસેથી પ્રભુભક્તિના વિચારે ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે બાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પંન્યાસ સત્યવિજયજીએ જિદ્ધાગ્ય આત્મબલ સંપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ એકનાથ વગેરે મહાત્માઓએ એકાન્ત પર્વત ગુફા નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના Page #471 -------------------------------------------------------------------------- ________________ 瓿 મેાનિદ્રા ત્યાગવાની આવશ્યકતા. ( ૩૬૫ ) વિચાર કર્યાં હતા. શ્રીમદ્ હુકુમમુનિએ જગડીઆ પાસેના નાદાદના પર્વતામા એકેક માસપત અન્નજલવિના રહી અધ્યાત્મજ્ઞાનના વિચારે સેવ્યા હતા. શ્રી પ્રેમચ છએ ગિરનાર પર્વતમા આત્મધ્યાન ધર્યું" હતું. સ્થૂલભદ્રે નન્દરાજાના પગીચામા દીક્ષા લેવાને નિશ્ચય વિચાર કર્યાં. કપિલકેવલીએ અશોકવાટિકામા દીક્ષા લેવાના વિચાર કર્યાં આભુજી પર્વતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યું હતું અને ત્યા વૈરાગ્યશતકની રચના કરી હતી. ગોપીચ દરાજાએ આજીજીપર જ્યા હાલ ગાપીચદની ગુફા ગણાય છે તેમા આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પર્વતમા ખરેખરા કમ ચેાગી બનવાના વિચારાને વિવેકાનન્દે કર્યાં હતા. મોટા મોટા વિદ્વાને જ્ઞાનીએ ચેાગીએ પર્વતો પર્વતોની શુઢ્ઢાએ નદીના નિલ ઝરણાવાળા સ્થાન વગેરે સ્થાનમા સ્વવિચારોની પરિપકવતા કરીને વિશ્વમા પશ્ચાત્ તેઓ સ્વાત્મક વ્યે કરી ખતાવે કાલીદાસ કવિ કાશ્મીરના એકાન્ત રમ્ય પ્રદેશ અને ઉજ્જયિનીના ક્ષિપ્રાના રમ્ય કાઠે સ્થિરતા કરીને સ્વવિચાગને વિકાસ કરી મહાકવિ ખની શા શિવાજી અને પ્રતાપે પેાતાના સૈનિકાને પર્વતાના શિખરાપર દેશધર્મની રક્ષાત્રે પ્રાણાહૂતિના મંત્ર તંત્રા ભણાવ્યા અને તેથી તે દેશદ્ધારક તરીકે પ્રસિદ્ધ થયા સાગરના તરંગાની હવા લઈને અનેક હાર્દિક કર્મચાગના વિચારોની મૂર્તિ બનીને ઈગ્લાડે અને જાપાને રાજ્યપ્રવર્તક શાસનપદ્ધતિયોથી અને કલાએથી સ્વદેશની સર્વત્ર વિશ્વમા ખ્યાતિ કરી નિલ હવા શુદ્ધ વાતાવરણ ચિત્તની પ્રસન્નતા મનની એકાગ્રતા શરીરની આરેાગ્યતા વગેરે જ્યા ખીલે એવી નદીઓના સ્થાને પવતા ગુફાએ જગલા વગેરૅમા ગુરુકુલાદિ સ્થાપન કરીને સવિચારાને ખીલવવામા અને મોહનિદ્રાને ત્યાગ કરવામા આવે તે પ્રત્યેક આત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ ઉત્સાહથી સ્વકર્તવ્યાને કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા ામાં કાણુ કાણુ ક યાગીએ.-જ્ઞાનચેગીએ બેઠા હતા તે અન્ન સ્વપરદર્શનના મહાત્માએ રાન્ત વગેરેના નામથી જણાવી મેહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પ્રમાધવામા આવે છે. આ શ્લોકની ઉપરના લાકમા ભૂતકાલ વર્તમાનકાલ અને ભવિષ્યમાં અનુક્રમે મે શું કર્યું, શુ ક ક અને ગુ કરીશ ઇત્યાદિના વિચાર કરી કાર્ય પ્રવૃત્તિમા પ્રવૃત્ત થવાનું જણવ્યું તે ાત્મોધથી જાગ્રત્ થયા વિના બની શકે તેમ નથી અને આત્મધથી ૠત્ થયા વિના કદાપિ ઉત્સાહી સ્વયેાગ્ય કાર્ટુને કરી શકાય તેમ નથી અશોક અને સ પ્રતિરાને જ્યારે તેન ગુરુએ જાગ્રુત્ કર્યાં ત્યારે તેઓએ જગત્મા હિતાવહ કાર્યાં કરવાને પ્રારંભ કર્યાં. શ્રી દુિકાને શ્રી મહાવીરપ્રભુએ આત્મબંધના ઉપદેશ આપી મેહુનિદ્રા ટાળી ત્યારેં ને ધર્મપ્રન્ગવન ચેાગ્ય કાર્યાં કરવાને શક્તિમાન થયે મહાવીરપ્રભુર્ગોનારિકાદશ વિદ્રાન પાત્રોને માહનિદ્રા ત્યાગવાના ઉપદેશ આપી ગામમ્પેધન જાત પુત્ર ત્યા તે માત્ર ના તીર્થં સ્થાપનના કાર્યમાં સમભોગ પ્યા અને જન્ના ગ્રેડ-પે એક ટી કર Page #472 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - (૩૬૮) શ્રી કર્મયોગ ગ્રથ–સવિવેચન. થયે. શ્રીકૃષ્ણ અનેક મનુષ્યને ચારિત્રમાર્ગમા જાગ્રત કરવાને અને રહેવાને સાહાચ્ય આપી હતી. ઉપર્યુક્ત હિતપ્રદ કાર્યો કરવામાં મેહનિદ્રા ટળે છે તેજ પ્રવૃત્તિ થઈ શકે છે માટે ઉપર્યુક્ત સ્થળામા રહી પ્રથમ મોહનિદ્રા ટળે એવા ઉપાયે સેવવા. મોહનિદ્રા ટળ્યા વિના અંતરમાં રહેલા ચેતનજી જાગ્રત થઈ શક્તા નથી. વિશ્વવર્તિજી મેહનિદ્રાના ઘેનમાં ગાંડા થઈ ગરીબડા બની ગયા છે. મહનિદ્રાનું જોર ટાળવાને માટે આત્મજ્ઞાની ગુરૂના ચરણકમલમા ભંગસમાન બની જવાની જરૂર છે. જેઓ જાગ્યા છે તેઓજ અન્યજીને જાગ્રત કરી શકવાને સમર્થ બને છે. જે અગ્નિની તિરૂપ બનેલ પદાર્થ હોય છે તે અન્ય કાષ્ઠને અનિરૂપ બનાવવા સમર્થ થાય છે. જ્ઞાનીઓની પાસે રહ્યા વિના કમલેગી વો રાગી બની મકાતું નથી, આત્માને જાગ્રત્ કરે એ મહા મુશ્કેલ કાર્ય છે તે પણ શ્રી ગુરુકૃપાથી તે સહેલ કાર્ય થઈ પડે છે મેહનિદ્રાને ત્યાગ કરવાના સર્વ ઉપાયોમાં શ્રી સદ્ગુરુની સેવા એ મહાન ઉપાય છે તેથી મેહનિદ્રાને ત્યાગ થાય છે અને હું ? મારે શું કરવાનું છે ? વ્યષ્ટિ અને સમષિને શું સંબંધ છે ? વગેરે સર્વને સભ્યપ્રકાશ થાય છે. જેણે મેહને ય કર્યો તેણે સર્વત્ર વિશ્વ પર જય મેળવ્ય એમ અવધવું. કામ ક્રોધ લોભ અજ્ઞાન માન એ સર્વ પ્રકૃતિ મેહનીય કર્મના વિભાગે છે અને એ મોહને જ કર્યા વિના અનન્તસુખને માર્ગ ખુલ્લો થતું નથી કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિમય પાપવિચાર કરવા એ એક જાતની નિદ્રા છે. મોહનિદ્રાને જીતવા માટે અન્તરમા આત્મા અને જડની વહેંચણી કરવી જોઈએ. રાગદ્વેષની વૃત્તિ એજ મેહ છે અને એ મેહરૂપ નિદ્રાને ત્યાગ કરીને આત્માના સ્ફટિક સમાન શુદ્ધરૂપમાં સ્થિર થવું જોઈએ. મેહની નિન્દમાં ઉંઘનારને બાહ્ય શત્રુઓ અને આન્તર શત્રુઓ તરફથી અત્યન્ત ભય રહેલો હોય છે. પૃથુરાજ પોતાની સ્ત્રી સ યુક્તતાની સાથે મેહનિદ્રામા ઉઠે તેથી શાહબુદ્દીન ઘોરીને આર્યાવર્તની પરતંત્રતા કરવાને પ્રસંગ પ્રાપ્ત થયે શાહબુદ્દીન ઘોરીની સામે પૃથુરાજે યુદ્ધ કર્યું પણ તેનામાં એક એવી મોટી ભૂલ થઈ કે તેથી તેને પશ્ચાત્તાપ થયો. રણસંગ્રામમા પૃથુરાજે શાહબુદ્દીનને પકડ્યા બાદ તેને ઘણી વખત છોડી દીધું એજ તેની ભૂલ હતી બીજી ભૂલ એ હતી કે શાહબુદ્દીન ઘેરી જેવો શ માથે છતા તેણે રાજ્યની વ્યવસ્થા તથા તેને પહેચી વળવા માટે પ્રથમથી સઘળી તૈયારીઓ ન કરી રાખી શત્રુ પિતાના દેશમાં આવી શકે જ નહિ એવા દ્રવ્ય અને ભાવથી ઉપાય લેવા એ મહનિદ્રાનું જોર ટાન્યા વિના બની શકે નહિ; ચેતનજી જ્યારે મેહનિદ્રાને સેવે છે ત્યારે તેના પર દ્રવ્ય શત્રુઓ અને રાગાદિક ભાવશત્રનું જોર વધી પડે છે અને તેઓ ખરેખર ચેતનજીને મારકુટી તેમની જ્ઞાનાદિક આન્તરસંપત્તિ અને રાજ્યવ્યાપાર-સત્તા વગેરે બાહ્યસપત્તિને લઈ લે છે. દર્શનાવરણીયનિદ્રા કરતા મોહનિદ્રાનું અત્યંત પ્રાબલ્ય વર્તે છે અને તેથી મનુષ્ય જીવતા છતા યાત્રિક પુતળીઓની પેઠે જડ જેવા તથા મરેલા મડદાં સમાન બની જાય છે, Page #473 -------------------------------------------------------------------------- ________________ કદી ગાવું નહિ. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ સામંતસિહ મેહની નિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. મુસલમાનોએ ગૃહકલેશ કામવાસના ઈષ્ય કલેશ દેવ અહંકાર કુલ ૫ પરસ્પર એકબીજાનું અશુભ કરવાની વૃત્તિ આદિ મોહનિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. ચાવડા સોલંકી વાઘેલા ચેહાણે વગેરે રજપુત જાતિ હાલ ખેતી વગેરે કરી ગુજરાન ચલાવે છે અને કેટલાક તે બિલકુલ ગરીબ બની ગયા છે તેનું કારણ એ છે કે તેઓએ સ્ત્રીઓ માટે કલેશ રૂપ મોહ અનેક પ્રકારના વ્યસનની ઈરછાઓ–કલેશ-કુસંપ-અજ્ઞાન-વિદ્યા પ્રતિ અરુચિ ટૂંક દણિ પરસ્પર એકબીજાની અત્યત ઈષ્ય જાતિદેવ જાતિદ્રોહ અનીતિ વગેરે અનેક મહવૃત્તિની નિદ્રાના વશવર્તિ થયા અને તેથી તેઓ વ્યવહારમાં નિ સત્ત્વ બની ગયા અને આત્માના ગુણોથી ભ્રષ્ટ થયા. પરસ્પર જાતિરોહ ઈર્ષારૂપ મેહનિદ્રાને જે તાબે થાય છે તેને સ્વપ્રમા પણ સુખ મળતુ નથી આ વિશ્વમાં પ્રત્યેક આત્માને સ્વલ્પવનાશે મેહનિદ્રા લાગેલી હોય છે તેના જેરને હટાવવાથી દ્રવ્ય અને ભાવથી વ્યવહારત અને નિશ્ચયત સુલાલે પ્રાપ્ત થાય છે, ચેતનજી પિતાના ક્ષમા દયા પ્રીતિ નિર્લોભતા એક્તા સહનશીલતા, વૈરાગ્યતા, ભક્તિ આદિ વ્યવહાર ગુણોને વિમરીને મેહનિદ્રાને તાબે થાય છે તેથી તેમને કઈ પણ જાતને લાભ પ્રાપ્ત થતું નથી જળ વલવતા કદાપિ માખણ નીકળે નહિ અને તેમજ રેતી પલતા કદાપિ તેલ નીકળે નહિ-તત્ આત્માઓ પિતાના નાનાદિ ગુણેને પ્રકાશ ત્યજીને મેહ પ્રકૃતિને આધીન થઈ વિભાવ દશારૂપ રાત્રિમાં ઉદ્ય તે તેથી તેઓ વિશ્વમાં અનેક પ્રકારના સાસરિક રાજ્ય લાભ વ્યાપાર લાભ આદિ લાભોને ગુમાવી નાખે અને આત્માના ગુણાનું આચ્છાદન કરી નાખે આવી તેમની દશા થતા તેઓ ઉચદશા પરથી નીચે પડે અને અનેક અવતારે દી દુખી થાય માટે ચેતનને કહેવામાં આવે છે કે હે ચેતન ! તું મેહનિદ્રાનો ત્યાગ કર અને જાગ્રત્ વા વાત્મગ્ર સર્વ કાર્યો કરવાને ઉઠ ોગ્ય કાર્યો કળ એજ ના વાસ્તવિક કર્તવ્ય છે કે રતન ' સ્વાત્મબોધથી ઉડ, ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર અપર્ણન કેમ અધકારમાં પડી રહ્યો છે? હારા કર્તવ્યના માર્ગે ગમન કરવામાં જે જે કાટાઓ પડ્યા હોય તેઓને દૂર કર હવે ઉત્સાહથી હારુ જીવન ભરી દે અને જાણે નવુ બાલજીવન પ્રાપ્ત કર્યું હોય એ પ્રમાણે ઉત્સાહત વાત્મકને કર. તું બ્રહ્મદેવપી છે, અલબત્રી છે. તું પેદા નથી અને ભેદતો નથી. હાગ શુદ્ધ સવપન નું સ્વયં ના છે દક્તિના બાદ વ્યવહારો કુટુંબાય રામાજા અને સાઘાર્થે જે જે - કાને બે હગ ની પર આવે પડેલે છે તેને વહન ક. ગભરાટ ના જ-કળાઇ ન જા. આખુ જાત્ પડે તેમ, ન આકાશની પેઠે પિતાને નિપ માની કવકને કર ને ડર થી ક ક ગાના આનમાં મસ્ત થા. આત્માના આન- ક કા કરતા પ્રગટ કર. સંઘના પ્રક Page #474 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૩૭૦ ). શ્રી કમંગ -વિવેચન. અંગની સુવ્યવસ્થામાં ભાગ લે અને સંઘની અનન્તવલતા કરવામાં જીવના મંત્રીને તેમાં કુંક. વિશ્વવર્તી આર્યસંધની પ્રગતિમાં હારી પ્રગતિ અવધ !!! સર્વગય હારો આત્મા છે એવું માની સંઘાદિ કાર્યો કરવામાં વિફરને બેથી જાગ્રત થા. ઉઠ અને કાર્યું કરવા લાગ. બાદ્યપદાર્થોની પ્રાપ્તિ માટે ઈર્ષ્યા દેવાદિ કે ન સેવતાં સાત્વિક ગુણેને રોવી બાધાકર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહે અને વિશ્વવર્તી સર્વ મનુને જગાડ કે જેથી હા કર્તવ્ય તે અદા કર્યું ગણાય. હે ચેતનજી! તારા શીર્ષ પર અનેક વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની જવાબદારી છે તેને મેહનિદ્રાને ત્યાગ કરીને સમાજ અને તે જવાબદારી પૂર્ણ કરવા કાર્યપ્રવૃત્તિ પ્રારંભવા માટે ઉઠ અને આલયને કરડે ગાઉ દૂર ધકેલી દે કે જેથી તું પુરુષાર્થ ફેરવીને પુરુષની ગણતરીમાં ગગુ. મેહનિદ્રાને આધીન થઈ ઉંધવામાં ચેતનજી ! તમને કશો ફાયદો થવાને નથી. વિશ્વમાં પ્રગતિમાં પશ્ચાત્ રા તે તમારી અને તમારા આશ્રિતોની અધપતન દશા થવામાં સ્વયં કારણભૂત કરશે. ચેતનછ ' ને વારંવાર જ્ઞાનગુરુ કર્થ છે કે તું મેહનિદ્રાને ત્યાગ કર અને સ્વાત્મબોધથી જાગ્રત થા તે વાત હવે ધ્યાનમાં લે અને કર્તવ્ય કાર્યો કરવામાં અપ્રમત્ત બની ઊઠ. ગ્રીસે જયારે પિતાને ઓળખવાની શિક્ષાને ત્યાગ કર્યો ત્યારથી તેની અધઃપતન દશા થઈ. આર્યાવર્ત પણ જ્યારથી સ્વામશક્તિને ઓળખી શકયું નહિં અને મેહનિદ્રામાં સ્વાત્મશક્તિને પગ કર્યો ત્યારથી તે વ્યષ્ટિ અને સમષ્ટિની પરસ્પરની ઉચ્ચ દશાથી ભ્રષ્ટ થયું તેથી શતકે શતકે પતિત થયું માટે છે મનુષ્ય ! તું પોતે જાગ્રત્ થઈ ઉઠીને સર્વ મનુબેને જગાડ કે જેથી ત્યારી પ્રગતિ અને સમષ્ટિની પ્રગતિમાં પરસ્પરના વિઘો દૂર થઈ જાય વ્યક્તિરૂપ વ્યષ્ટિની પ્રગતિમાં સમષ્ટિના ઉપગ્રહની પ્રગતિની ઉપગિતા છે એવું મહનિદ્રાને ત્યાગ કરી અવધ; ચેતનજીને વારંવાર શ્લોકોદારા હિતશિક્ષા દેવામાં આવે તેથી કઈ જાતને પુનરુક્તિદોષ અવબોધ નહિ. ચેતનજી હવે મેહનિદ્રાથી જાગ્ર થાઓ અને આત્માના કર્તવ્ય કરવામા તત્પર થાઓ. આત્માની જ્ઞાનાદિક ગુણવડે પ્રગતિ થાય તે માટે મહનિદ્રાને ત્વરિત ક્ષય કરવું જોઈએ. ઈગ્લાંડ જર્મની રશીયા વગેરે દેશની સાસારિક ઉન્નતિ હાલ સર્વ કરતા વિશેષ છે, પરંતુ હાલ ત્યા મહાભારતના કરતા મોટું ભયંકર યુદ્ધ ચાલે છે અને તેમાં અનેક ધકે-વિજ્ઞાનીઓ-કવિ-લેખક-ગ્રન્થકાર વગેરે લાખે નામાંકિત મનુષ્યને ક્ષય થાય છે તેનું કારણ ખરેખર મોહ છે. અતરમાં ઉંડા ઉતરીને તપાસવામાં આવશે તે એમજ જણાશે કે સર્વ દેશના મનુષ્ય દેહથી સંકુચિતદષ્ટિ ધારણ કરીને સર્વે નિક જ વેતિ, જળar zશુતાનની પ્રવૃત્તિમાં પડી સ્વપરનો નાશ કરે છે અને ૩થાપિતાન વસુધૈવ કુટુમ્-દષ્ટિથી ભ્રષ્ટ થઈ લેભાઇ-સ્વાર્થ'ધ અને મેહમર્યાદિતદષ્ટિવાળા બનીને વિશ્વની પ્રગતિના સ્થાને વિશ્વની અવનતિ થાય એવી યાદવાસ્થળી રચે છે. ખરેખર Page #475 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - --- - - -- - - - - - -- - - -- - - - -- - -- દેશની પડતી કયારે થાય ? ( ૩૭૧) સાંસારિક ગમે તેવી ઉચ્ચસ્થિતિમાં મનુષ્યો હોય પરંતુ જે તેઓમાં મહિના વિચારોને પ્રવેશ થાય છે તે કલેશદાવાનલથી તેઓના ઉત્તમ બગીચાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આ સંસારરૂપ બગીચાઓમાં અનેક જી પરસ્પર એકબીજાના ઉપર અશુભ વિચાર કરીને અને પરસ્પરનું અશુભ કરીને સ્વયમેવ વિનાશ પામે છે. મેહથી હદયમાં શુભ વિચાર પ્રગટતા નથી અને અશુભ વિચારેને પ્રવાહ પ્રકટયા કરે છે. રાવણે સીતાનું મેહથી હરણ કર્યું અને પિતાના બગીચામાં લઈ ગયે તેને મદરી અને બિભીષણે અનેક યુક્તિઓ વડે સમજાવી સીતાને પાછી આપવા કહ્યું, પરંતુ અભિમાનના શિખરે આરેહિત રાવણે કેઈની શિક્ષા માની નહી અને રામની સાથે યુદ્ધ કરવામાં લંકાની જાહોજલાલીના નાશની સાથે સ્વયં વિનષ્ટ થશે. હાલ જુઓ એ લંકામાં પૂર્વસમાન પુરુષ હવે ક્યા છે? કેઇ દેશ કોઈ કેમ કે રાજ્ય કે સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરહે છે ત્યારે તેને મેહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને ઈર્ષ્યા નિન્દા અહંકાર નામરૂપની વાસના, લોભ કામ આદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રવેશ કરે છે અને પશ્ચાત્ તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂર્વે એક પેટે દેશ હતો અને ત્યાં જનલોકોના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુભ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્મા છે તેને દુ ખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે. આ ઉપરથી સમજવાનું મળે છે કે મેહથી જ દેશની કેમની અને ધર્મસમાજની પાયમાલી થાય છે. આર્યાવર્ત પશ્ચાત્ ઈશનનો ઉદય થયે. ગ્રીસને ઉદય થ અને ઇજીપ્તને ઉદય થશે પરંતુ તે તે દેશસ્થ મનુષ્ય મેહના ઉપાસક બની ગયા. જડવસ્તુઓની કિંમત કરતા મનુષ્યની કિસ્મત પૂલ સમાન પણ ન સમજવા લાગ્યા અને પરસ્પર મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓને તિરસ્કાર કરી તેઓને કચડી નાખવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. નામરૂપના મેહમાં ફસાઈ જઈને જડ વસ્તુઓ પૂજવા લાગ્યા અને જડવસ્તુઓના લેભથી અન્ય મનુષ્યના લેહી ચુસવા લાગ્યા પરસ્પર એકબીજાની સાથે મહાયુદ્ધો કરવા લાગ્યા તેથી તેઓ મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન ઈજીપ્ત ગ્રીસ વગેરે દેશોની પડતી થઈ અને હાલ પણ તેઓ પડતીમા છે અને ઉપેહીથી સડી ગયેલા વૃના જેવી છે તે દેશની : સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘેરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુષ્યને જચતું કરે એવા પુરુષે પેદા થતા નથી અને તે દેશની પડતી થાય છે. આ વિશ્વમાં મનુ પશુ પંખી વગેરે જેને પિતાના આત્માની સમાન દેખવામા જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક Page #476 -------------------------------------------------------------------------- ________________ ( ટકર). ધર્મના વિચારોથી બિન ધિગાગ પર વેર અને અબ કરવાની દિશા દશ કરે છે એ કેપ ધર્મ એ નિમિ ૨વાને લાયક છે . તે ધના વિચારોને પૂજનાર છે પાર ભલે તે ના નામથી જાય પનું ને મનુપર વેર ના ગદગી કરાવે છે અને ધન એ જિંપ રકમની નદી વહેવરાવત હાય ને આવા મધ્યબિત અને તેના રે નઇ તેના ગુરુને કરાર ગાઉ દરથી નમસ્કાર છે. કંઈપ વર્ષના નામ ની એમ-વધવાળા માના આ પાને તિરસ્કારની અને નીતિ છે ‘પા જે કોઈપ ને મના નામને જ તેમ નથી. વિશ્વતિ પ્રત્યેક માની ગ મ ના પ્રેમથી જ મને તેઓના હાથની ઉન્નતિ કરનાર અને સંપ વિંવિતિં વાના છે. નાશ કરવા છે બદ્ધતાને પ્રેરે છે તેજ ધર્મ ના વિરોનાં નવા મેગ્ય ૬. પરસ્પર એક બીજા મનુનાં જ્યાં હદયે પૂજાગ છે અને એકબીજાને જેમાં ન દેવા માં ધર્મની મહત્તા મનાય છે તે ખરેખ ધર્મ છે અને તેજ ધર્મની આ કળ પડે છે. નોકરી મનુ અધર્મને ધર્મ માનીને પસ્પર જેની પ્રગતિમાં ગ તઈ શકતા નથી. ધર્મ માર્ગના વિચારોમાં એક તે દાવાનલ સમાન છે માટે મેદનિકાનો ત્યાગ કર્યા વિના છૂટા થવાને નથી. એક મનુષ્ય ધર્મને ડોળ કરી બાન અને શાને પાને ધપાક વગેરે કરે અને સામા ગરીબ લે ટળવળે તેના સામું એ નહિ, શું છે તેની પ્રભુભકિન છે? પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને નની વાલકિત ન કરવામાં આવે અને તેઓને પિતાના આસમાન માની તેઓની સાથે એવહદયતા ધારણ કરવામાં ન આવે ત્યાસુધી પ્રભુના નામે અનેક પિકીદ કરવામાં આવે તોયે ? ખરેખર કંઈ નહિ અન્ય જેને પિતાના આત્મા સમાન દેખાવામાં કોઈ જાનનો બાઘનિમિત્તે વડે 4િ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કઈ મેહનિદ્રા ટળવા માંડી છે અને અગ્રત થઈ વિશ્વમાં ઉત્તમ કાર્ય કરવાનું આવ્યું છે. મોહ પડદો પિતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શકિત પ્રગટવાની સાથે મૈત્રી પ્રમોદ માણ્ય અને કાયભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકાવાની સાથે તેને અનુભવ આવે ત્યારે અવધવું કે હવે કંઈ જાગ્ર થવાનું કાર્ય કરવાને ઉઠવાની યેગ્યતા આવી છે. સર્વે જીના ભલામાં અને તેઓના દુખ હરવા માટે હદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવ"નાઓ પૂરજોશમા સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મેહનિદ્રાને વિલય થવા લાગે છે અને કંઈક જાગ્રત્ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદની ગર્ચાઓના ખંડન–મંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યા ચેતનજી ઊઘેલા જાણવા અને તેઓને તત્સમયે મેહરાજા લુંટતે હેય એમ અવધવું. ત્યાર હૃદયમાં પરમાત્મા છે; મેહ અગર શયતાનવશ જે લ્હારૂં મન ન થાય તો મોહનિદ્રાથી મુક્ત થવાને માટે તે લાયક Page #477 -------------------------------------------------------------------------- ________________ - - - - - ભાવીભાવ અવશ્ય બને જ છે. ( ૩૭૩ ) છે. જે મનુષ્ય મેહના વશમા રહને દેશસેવા-ધર્મસેવા-વિશ્વસેવા–સંઘસેવા-જ્ઞાતિસેવા અને સાર્વજનિક કાર્યો કરવા જાય છે તે જગને લાભના બદલે હાનિ વિશેષ કરી શકે છે અને પિતાના આત્માની ઉન્નતિમાં પ્રવૃત્ત થતા અનેક સ્થાનેમા આથડી પડે છે. ત્યા સુધી મેહનિદ્રાના ઘેનથી ઘેરાયેલા આન્મા છે ત્યા સુધી તે અન્ય મનુષ્યના જે છે તેથી તેમને ગમનાગમનની અને ક્યાં જવું તેની સુઝ પડે નહિ અને તેથી તે સ્વાત્મકાર્યો અને પરાત્મકાને ભેદ અવધી શકે નહિ તેથી તે જે જે કરે તેમાં આધળે છે અને પાડું ખાઈ જાય જેવી દશાને પ્રાપ્ત કરી શકે એમ સંભવી શકે છે. અતએ સર્વથી શ્રેષ્ઠ કાર્ય એ છે કે મહનિદ્રાને નાશ કર જે મનુષ્ય કુંભકર્ણની નિદ્રાની પિ મેહનિદ્રામાં લીન બની ગએલા છે તે મનુષ્ય “અ અ ધ પલાયની” પ્રવૃત્તિને સેવનાઓ જાણવા. જ્યારે જ્યારે મનુષ્ય મેહનિદ્રામાં લીન થઈ જાય છે અને અન્ય પ્રવાહથી પ્રવૃત્ત થઈ જગતને અન્ધકારમા નાખે છે ત્યારે તીર્થકર જેવા મહાપુરૂને પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ જગમા પ્રવતેલી મેહનિદ્રાને હઠાવે છે. મેહને હટાવવા માટે અન્તરમાં ઉપગ રાખવાની જરૂર છે. કપટભક્તિ ઓળથી વા કપટક્રિયાથી મેનિદ્રાને નાશ થત નથી પરંતુ ઉલટી તે તે વૃદ્ધિ પામે છે. અએવ સરલપણે આત્માની ઉચદશા કરવા માટે આત્માના ગુણેના પ્રતિ લક્ષ્ય દેવું અને જડપદાર્થને વ્યવહારષ્ટિની આવશ્યકતા વ્યવહાર કર્યા છતા અને વ્યાવહારિક આવશ્યક કાર્યો કરવા છતા અન્તરમાં મોહ ન ધારો જોઈએ. જેમ જેમ નિહદશા થતી જાય છે તેમ તેમ આત્મકાર્યો કરવાની ખરેખરી શક્તિ પ્રગટ થતી જાય છે. જેમ જેમ મોહનિદ્રાને ત્યાગ કરવામા આવે છે તેમ તેમ અત્તરમા સ્વાત્મધ થતા જાય છે અને આત્મજાગૃતિવડે સર્વ દક્ય પદાર્થો અવકાય છે અને સ્વાત્મકાર્યો કરવાને ઉડી શકાય છે તે માટે પિતાના ચેતનજીને કહેવામા આવે છે કે હે ચેતન ! તું મેહનિદાને ત્યાગ કરી વાત્મબેધથી જાગ્રત થઈ છે અને ઉત્સાહવટે ત્મકને કર અવતરણ-ઉત્તમ વ્યવહાર કુન્યાકૃત્ય વિવેક્યુસર ભવિતવ્યતાનુસાર થવાનું હશે તે થશે એમ માની કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની નિશા દર્શાવવામાં આવે છે. રોજ कृत्याकृत्यविवेकेन कर्तव्यं कार्यमेव यद । उत्तमव्यवहारेण सेव्यं तत् स्वात्मशर्मदम् ॥ ५९॥ कार्यः कदापि नो शोकः बद्भाव्यं न भविष्यति । इति मत्वा प्रयत्नेन प्रवर्नत्र विवेकनः ॥६०॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭૪) શ્રી કર્મગ 2થ–સવિવેચન શબ્દાર્થ–ઉત્તમ વ્યવહારવડે અને કૃત્યાકૃત્યવિવેકવડે જે કાર્ય કરવા ગ્ય હોય તે કરવું. આત્માને સુખ આપનારું એવું કાર્ય સેવવા ગ્ય છે. કર્તવ્ય કાર્ય કરતા કદાપિ શોક કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય તે પણ જે ભાવિભાવ બનવાનું હોય છે તે બને છે એમ માની શેક ન કર—એવું હૃદયમાં માનીને વિવેકથી પ્રયત્નવડે કાર્યમાં પ્રવૃત્ત થા. વિવેચન–જે મનુષ્યો કૃત્યાકૃત્ય વિવેકપૂર્વક કાર્ય કરે છે તેઓજ કર્મવેગી ખરેખરા બની શકે છે. કર્મવેગી તરીકે દાદાભાઈ નવરોજજી મિહનદાસ કરમચંદ ગાંધી વગેરે સાંસારિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ગણાય. તેનું કારણ એ છે કે તેઓ કત્યાકયના વિવેકપૂર્વક પ્રત્યેક કર્તવ્ય કાર્યોને વિચાર કરે છે. ગોખલે સર્વત્ર કર્મવેગી તરીકે પ્રસિદ્ધિને પામ્યા તેનું કારણ એ છે કે તેણે આર્યાવર્તની પ્રગતિકારક પ્રવૃત્તિની કૃત્યાકૃત્યવિવેકથી પૃથક્કરણતા કરી બતાવી. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં કૃત્યાકૃત્ય વિવેકવડે કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ઉપદેશ આપીને સર્વ સભાને સત્ય તરફ આકર્ષી હતી, પરંતુ કૌરવોએ કૃત્યાકૃત્ય વિવેકની દષ્ટિને અને કાર્યને તિરસ્કાર કર્યો તેથી અને કોરોને પરાજય થયે અને પાંડવોને જ્ય થશે. જે મનુષ્ય કૃત્યાકૃત્યને વિવેક કરે છે તે કર્તવ્ય કાર્યોને પ્રથમથી અર્ધ તરીકે તે સિદ્ધ કરી લે છે. ભેળા ભીમમાં અનેક પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે ગુજરાતનું રાજ્ય સારી રીતે કરી શકે પરંતુ કૃત્યાકૃત્ય વિવેક વિના તેણે સોમેશ્વર તથા પૃથુરાજની સાથે નાહક યુદ્ધ કરવાનો પ્રસંગ પ્રાપ્ત કર્યો. કરણઘેલામાં પણ કૃત્યાકૃત્ય વિવેકદૃષ્ટિની ખામી હતી તેથી તેણે અનીતિમાં પ્રવેશ કર્યો. શ્રી કુમારપાલરાજામા કૃત્યાકૃત્ય વિવેક સારી રીતે ખીલ્યો હતો તેથી તેણે ગુર્જર પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું અને ઉત્તમ વ્યવહારવડે તેણે કર્તવ્ય કાર્યો કરીને ઈતિહાસના પાને પિતાનું અમર નામ કર્યું. કુમારપાલની પશ્ચાત્ ગાદીએ બેસનાર અજયપાલ રાજામા કૃત્યાકૃત્ય વિવેકની ઘણું પામી હતી તેથી તે સર્વે પ્રજાનો પ્યાર મેળવી શકશે નહિ અને તેને કેઈએ મારી નાખે. અમદાવાદમાં ગુજરાતની ગાદીએ બેસનાર કેટલાક મુસલમાન બાદશાહોમાં કૃત્યાકૃત્યને વિવેક ન હતું તેથી તેઓએ કેટલીક ધમધપણાથી નકામી લડાઈઓ કરીને હિન્દુઓની અરુચિ વહેરી લીધી કૃત્યાકૃત્યવિવેકથી વ્યાવહારિક લૌકિક બાબતમાં અને ધર્મની બાબતમાં કાર્યસિદ્ધિ થાય એવી પ્રવૃત્તિ કરી શકાય અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાકૃત્યવિવેક અને ઉત્તમ લૌકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિાના વિજયને મેળવ્યું છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનભવાય છે. કત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકૂલતાને ભજે છે. મનુષ્યની રુચિને પોતાના પ્રતિ આકર્ષવામાં અને મનુષ્યોના અભિપ્રાયને ધ્યાનમાં લઈ કર્તવ્ય સાર્વજનિકા કરવામાં અથવા વ્યકિત સંબંધી કાર્યો કરવામાં કૃત્યાકૃત્યના વિવેક વિના એક Page #479 -------------------------------------------------------------------------- ________________ લેવાની લાગણી કેમ વશ કરી શકાય ? ( ૩૭૫ ). ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી. કૃત્યાકૃત્ય વિવેક વિના રાજાને પ્રજાને શેઠને નોકરને વિદ્યાથીને ગુરુને શિષ્યને સ્વામીને સેવકને પ્રધાનને વ્યાપારીને ખેડુતને ક્ષત્રિય અને બ્રાહ્મણ વગેરેને પ્રત્યેક કાર્યમા ચાલી શકે તેમ નથી દિલ્લીના એક બાદશાહે દીલ્લીથી લોકેને ઉચાળા ભરાવી અહમદનગરમાં વસવાની ગાડાઈ કરી અને તેમાં તે અંતે ફાળે નહિ અને હાલ પણ લેકે તેને ગાડા બાદશાહ તરીકે ઓળખે છે. કૃત્યાકૃત્ય વિવેકવિના વિશ્વમાં મહાન કાર્યો કરી શકાતા નથી અને જે જે કાર્યો કરવામાં આવે છે તેથી વિજ્ય પ્રાપ્ત થઈ શકતો નથી. આવર્તમાં એક વખત બ્રાહ્મણોએ શૂદ્રવર્ણને હદબહાર તિરસ્કાર કર્યો અને તેઓની સ્થિતિ સુધારવામાં ભણાવવામાં કેળવણી આપવામાં અને તેઓને સુખી કરવામા લક્ષ ન દીધું તેનું ફળ તેઓને એ મળ્યું કે તેઓ અધ પતન દશાને પામ્યા. આપણું પિતાની ફરજેને અન્ય મનુષ્ય પ્રતિ કૃત્યાત્ય વિવેકવડે ન બજાવીએ તે પતિત દશાને પામીએ એ ખરેખર અનુભવગમ્ય છે. ત્યાદૃત્ય વિવેકવડે સંસારરૂપ એક આગબોટમાં બેઠેલા ભિન્નજાતિ તથા ભિન્નભિન્નધર્મવાળા મનુએ સ્વશક્તિના અનુસારે પરસ્પર એકબીજાની પ્રગતિમાં ભાગ લેવા જોઈએ અને કેઈનું અશુભ થાય એવી મન વચન અને કાયાથી પ્રવૃત્તિ ન આદરવી જોઈએ તથા કૃત્યાકૃત્ય વિવેકપુરમર સ્વશકિતને શુભ ઉત્તમ વ્યવહારવડે સદુપયેાગ કર જોઈએ. સાધુઓએ ગૃહસ્થને ઉચ્ચપ્રગતિને પરિપૂર્ણ કાળજી રાખી બંધ ન દીધે તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તમ ગૃહસ્થ મનુષ્ય પ્રકયા નહિ અને તેથી ઉચ્ચસાધુઓની ગૃહ તરફથી ખોટ પુરાતી હતી તે બંધ પડી ગઈ અને તેથી ઉચ્ચનાની સાધુઓ ઘટવા લાગ્યા અને દંભીઓ વધવા લાગ્યા. તેથી હાલ મોટા ભાગે સાધુઓમાં અજ્ઞાનદશા વધી પડી છે, કે મનુષ્ય અને નીચ અધમ રાખવા માટે અને પિતે ઉરચ થવા માટે પ્રયત્ન કરે છે તે તે કૃત્યાકૃત્ય વિવેકથી ભ્રષ્ટ થઈ પતિત થાય છે. જેણે પિતે ઉચ્ચ થવુ હોય તેણે આજુબાજુના સર્વ મનુષ્યોને કન્યાકટ્ય વિવેકવડે ઉચ્ચ કરવા જોઈએ કે જેથી તેની ઉચ્ચશામાથી તે ભ્રષ્ટ થઈ ન પડે સર્વ ઝાડેની કુંડીમા ઊંચું વધેલુ ઝાડ અન્ય ઉચા ઝાડની મહાવ્યથી વટેળના જે એકદમ ટુટી પડતું નથી અને આજુબાજુ અન્ય ઉંચા વૃક્ષે નથી હોતા તે તે વળથી પૃથ્વી પર તુટી પડે છે. એમ અનેક જગ્યાએ દેખવામાં આવે છે. ત્યાત્ય વિવેકવડે જે જે કાર્યો કરવામા આવે છે–તેમાં અન્ય મનુષ્યની સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે કાર્યો કરવાના અશક્ય ધાર્યા હેય ને અશક્ય થઈ પડે છે અંગ્રેજ સરકારનું ભરુચમા રાજ્ય સ્થપાયું ત્યારે ભચના એ અ ગ્રેજ સઋતુ શાંતિ ઈચ્છવા યજ્ઞ કર્યો તે શુ બતાવી આપે છે? અન્ય રાજાઓના અનીતિ કી ત્રાસિત થયેલી પ્રજા ખરેખર કૃત્યાય વિવેકથી રાજ્ય કરનાર ને ? તેમા આશ્ચર્ય ટકાટ અન્યાય : નીતિ કનક પછી • ને Page #480 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ( ૩૭૬ ) શ્રી કગ ગ્રંથ-વિવેચન લાગણી આપી શકાતી નથી, તેથી બ્રિટીશ સરકારના ન્યાગી સત્યને ભચની પ્રજાએ ઈગ્યું તે ઉપરથી દેશી રાજાઓએ રાજશાસનમા કૃત્યાત્યના વિવક ધ, અગ્રેજ સરકાર પાસેથી લેવું જોઈએ અને પિતાની ભૂલ સુધાથ્વી જોઈએ. પ્રજાની લાગણી ન દુઃખાય અને પ્રજાની લાગણીને માન આપી સર્વ મનુષ્યની સર્વ વ્યાવહારિક વિવથામાં પ્રગતિ થાય એવી રીતે કૃત્યાકૃત્ય વિવેકપુર સર હત્યક્ષેત્રકાલભાવથી પ્રવૃત્તિઓ સેવવાની જરૂર છે. મહાજનએ જે આદર્યો હોય અને જે વ્યવહારથી સર્વનું સર્વ બાખનામાં શ્રેય થતું હોય તવા ઉત્તમ વ્યવહારવડે આત્માને મુખપ્રદ કાર્યો કરે છે, તેઓ ખરેખર આ વિશ્વમાં લૌકિક આદર્શપુરૂ તરીકે સ્વજીવનને જાહેર કરી શકે છે, અને તેઓના ઉત્તમ વ્યવહારની અન્ય મનુષ્ય ઉપર ઘણું સારી અસર થાય છે. અકબર બાદશાહે હિન્દુઓ અને મુસલમાનો સાથે સમદષ્ટિથી ઉત્તમ વ્યવહારવડે વ્યવહાર આચરવા માંડ્યો તેથી તે મેગલ, શહેનશાહીને મજબૂત પાયે નાખે પરંતું રંગઝેબના અશુ વ્યહારથી તેને નાશ થશે એમ ઐતિહાસિકથિી તેઓ બંનેના કત્યનું નિરીક્ષણ કરનારને ગહેજે સમજાશે. ઐતિહાસિક દાણાનોથી યાત્યને વિવેક અવધીને શુભબ્યવહારવડે કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. આત્માને સુખ આપનાર-વિશેષણવિશિષ્ટ કાર્ય કરવાનું જણાવવામાં આવ્યું તેનું કારણ એ છે કે સ્વામચુખપ્રદ જે કાર્ય ન હોય તે કાર્ય કરવાથી પિતાને કેઈ જાતને ફાયદો થઈ શક્ત નથી. હાનિકારક પ્રવૃત્તિને ઉપર્યુક્ત વિશેષણથી પરિહાર થાય છે અને અન્ય મનુષ્યોને પણ જે જે પ્રવૃત્તિ હાનિકારક થતી હોય તેઓને પણ ઉપલક્ષણથી નિધિ થાય છે. જે જે વિચારો અવનતિકારક હોય અને સ્વાત્માની પતિતદશા કરનારા હોય તેઓને દૂરથી ત્યાગ કરીને કર્તવ્ય કાર્યો કે જે સુખપ્રદ તરીકે નિણત થયા હોય તેઓને કરવા જોઈએ. ઉન્નત ઉદાર અને વાસ્તવિક સ્વતંત્ર વિચારથી જે જે સ્વામસુખપ્રદ કાર્યો કરાય છે તે કાર્યોથી પિતાની ઉત્ક્રાનિત થાય છે એટલું તો નહિ પરંતુ સર્વ જગની અધિક પ્રમાણમાં ઉતિ થાય છે સ્વાત્મશર્મપ્રદ એ વિશેષણથી સ્વાત્મ ખપ્રદ એવા પાપમય અનીતિમય કાર્યોને ન કરવા જોઈએ ભૂતકાલમા સ્વાત્મસુખપ્રદ પ્રવૃત્તિ જે હતી તે વર્તમાનમા દ્રવ્યાદિક ગે તેવા પ્રકારની નથી, વિશ્વમાં સુખપ્રદ પ્રવૃત્તિમા– કામા અનેક પરિવર્તન થયા કરે છે અને તેથી જે મનુષ્ય ભૂતકાળના કાર્યોની પ્રશંસા કરીને વર્તમાનમાં જે જે સુખપ્રદ પ્રવૃત્તિને માન આપતા નથી તેઓ ઉત્ક્રાન્તિના માર્ગથી વિમુખ રહી અને પશ્ચાત્તાપપાત્ર બને છે આ વિશ્વમાં પ્રત્યેક વસ્તુના ભૂતકાળમાં અનન્ત પરિવર્તન થયા વર્તમાનમા થાય છે અને ભવિષ્યમાં થશે. સાગરમાં અનેક કલ્લોલોફય પરિવર્તન થયા કરે છે. તત્ સવાત્મસુખપ્રદ વ્યાવહારિક કાર્યપરિવર્તને ભૂતકાળમાં અનન્ત, થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમા અનંત પરિવર્તન થશે. વર્તમાનમાં સુખ સાધનભૂત જે કાર્યરૂપ પરિવર્તને હોય છે તેનું વર્તમાનમાં સેવન કરવું જોઈએ. વર્તમાનમાં Page #481 -------------------------------------------------------------------------- ________________ - ---- -- -- --- - --- - - - - - --- - --- --- -- - ---- --- - --- હકવાદનુ દુષ્પરિણામ. ( ૩૭૭ ). સ્વાત્મસુખપ્રદ જે જે કાર્ય કરવાનું હોય તે તેણે કૃત્યાત્ય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે આદરવું જોઈએ. હવણિકની પેઠે કૃત્યાકૃત્ય વિવેકથી કદાપિ બ્રણ ન થવું જોઈએ અને દુખપ્રદ કરાગ્રહવશ ન વર્તવું જોઈએ. એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા. તેઓએ એક વખત પરદેશ વ્યાપાર કરવા માટે વિચાર કર્યો. ત્રણે મિત્રોએ પરસ્પર એક બીજાની સાથે એક દૃઢ નિશ્ચય કર્યો અને એક પર્વતની ખીણમાં આવ્યા. ત્યાં તેઓએ એક લોઢાની ખાણ દેખી તેમાંથી ત્રણે મિત્રએ ત્રણ ગાંસડીઓ બાધી લીધી. આગળ જતાં એક તાંબાની ખાણ દિડી ત્યારે બે મિત્રોએ લોઢું મૂકીને તાંબાની ગાંસડીઓ બાધી અને એક કદાગ્રહી મિત્રે તે વિચાર કર્યો કે મેટા પુરુષ ગ્રહણ કરેલાને છોડતા નથી જે શું તે . મૂર્ખ મનુષ્યો ગ્રહણ કરેલાનો ત્યાગ કરે છે એ વિચાર કરીને તેણે લેહાને ત્યાગ કર્યો નડિ. ત્રણ મિત્રો આગળ ચાલ્યા. ચાલતા ચાલતાં તેઓએ એક રૂપાની ખાણ દોડી તેમાથી પિલા બે મિત્રોએ તાંબું ત્યજીને રૂ૫ બાધી લીધું પરંતુ પેલા આચડી મનુષ્યને તે મિત્રોએ અત્યંત સમજાવ્યું તે પણ તેણે લડનો ત્યાગ કર્યો નહિ. આગળ ચાલતા એક સુવર્ણની ખાણું આવી. તેમાથી બે મિત્રોએ રૂપાનો ત્યાગ કરી સુવ બાધી લીધું, પણ આગ્રહી મનુષ્ય તે લેહાને ત્યાગ કર્યો નહિ. આગળ જતા એક રનની ખાણ આવી ત્યારે પેલા બે મિત્રોએ રતનની ગાંસડીઓ બાંધી લીધી અને પેલા લવણિકને બહુ સમજાવ્યું પરંતુ તે એકનો બે યે નહિ ત્રણ મિત્રો ઘેર આવ્યા. પિલા બે મિત્રોએ મેટી હવેલીએ બંધાવી અને ધનવંત બન્યા. પિલો લેહરણિક તે લેવાને વેચી થોડા પૈસા કમાય અને દુખી રહ્યો તેની સીએ તેની એવી પ્રવૃત્તિથી તેને ઘર બહાર કાઢી મૂક્યું અને તે મહાદુ ખી બની મિત્રોની પાસે ગયે. તેઓએ તેને સુખી કર્યો. લેહકારવણિકના દાનથી સમજવાનું કે વર્તમાનમાં જે જે સુખ સાધનના ઉપાય હેય તેને સ્વીકાર કરવો જોઈએ, પણ કદાગ્રડ કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિયોને તિરસ્કાર ક ન જોઈએ. વર્તમાનકાલમાં જે જે શર્મપ્રદ પ્રવૃત્તિ દેખાતી હોય તેને આદરવામાં મૂકતા ન ધારવી જોઇએ ભૂતકાલમાં પોતાની ગમે તે સ્થિતિ હોય વા ભૂતકામાં દેશની સમાજની ગમે તેવી સ્થિતિ છેપરંતુ વર્તમાનમાં યદિ સુખપ્રવૃત્તિને ન લેવામાં આવતી હોય અને લેહવણિકની પેઠે કૃત્યાત્ય વિવેક વિના હઠવાદ કરવામાં આવતા હોય તે લેહવણિકની પડે પશ્ચાત્તાપાત્ર બની શકાય છે. દેશની સમાજની સંઘની કોમની જ્ઞાતિની મંડલની અને સર્વ વિશ્વની ઉન્નતિ કરવામાં વર્તમાનકાવાનુ જે જે કાર્યો કરવાવડે ઉન્નતિ થાય અને જે જે સુરા કરવાવડે ડીન શાય તે તે કા–તે તે સુધારાઓ કરવા જેએ અને ડેડવાની છે. વિશ્વના વિક ન કરતા કાગ્ર કરી અવનતિના ખામાં ન ઉતરવું ૨તંન જનાનાને મન Page #482 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૭૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન આપી સર્વ પ્રકારે ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિને કત્યાકૃત્ય વિવેકથી આદરવી જોઈએ અને ઉત્તમ વ્યવહારથી વિશ્વમાં પ્રવર્તે કર્તવ્ય કાર્યોને સેવવાં જોઈએ. કૃત્યાકૃત્ય વિવેક અને પ્રામાયનીતિસિદ્ધ ઉત્તમ વ્યવહારને આત્મશર્મપ્રદકર્તવ્ય કાર્યમાં , પ્રવર્તતાં કદાપિ નિષ્કલતાદિ પ્રાપ્ત થાય તથાપિ કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક ન ધાર જોઈએ. જે જે સમયે જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય તે તે સમયે તે તે કર્તવ્ય કાર્યોની સિદ્ધિ ન થાય ત્યારે મનની એવી સ્થિતિ થાય છે કે તે શેકના વિચાર કરે છે અને આત્મશક્તિની અવ્યવસ્થિત દશા થઈ જાય એવી, ધમાધમ કરી મૂકે છે, પરંતુ તત્સમયે કાર્યપ્રવૃત્તિથી પ્રવર્તતાં ટુ મર્થ તદ્ અવિરત જે બનવા હશે તે બનશે ઈત્યાદિ વિચાર કરી પ્રવૃત્તિ કરવી પરંતુ મનમાં એક ક્ષણમાત્ર શોક-અનુત્સાહ અધર્મ અને દીનતાને વાસ થવા દે, નહિ, કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શેકના કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે મ િજરૂતિ આવી ચિન્તાની શેકની સ્થિતિ પણ વિલય પામશે. કાર્ય કરતી વખતે ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ મનમાથી શોકના અને અનુત્સાહના વિચારને દૂર કરવા માટે ભિન્ન ભિન્ન આશયવાળા વાકોને પ્રવેદે છે. કેટલાક મનુષ્ય તો અમુક કાર્ય કરતા વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે કથે છે કે પ્રભુને શું ? હું કેટલાક એમ કર્થ છે કે જેવી હરિની ઈરછા કેટલાક જેવું કર્મમાં લખ્યું હોય છે તે પ્રમાણે બને એમ કથે છે. કેટલાક એમ કહે છે કે જેવી કુદરતની મરજી. કેટલાક એમ કથે છે કે જે બનવાનું હોય છે તે બને છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન આશયવાળા વાકયો વડે મનને સમજાવી આત્માને શાન્ત કરી કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહ્યા કરે છે. ભગવદ્ગીતામાં જાણવાજો, માજુ વાવાના હે મનુષ્ય ! ત્વદીય અધિકાર કાર્ય કરવામાં છે પરતુ કાર્યોના ફલેમાં નથી એવી માન્યતા હદયમા ધારીને કમગીઓ કાર્યપ્રવૃત્તિ કરે છે અને તેમાં નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે તે ત્વરિત તેઓ કર્થ છે કે અમારે કર્તવ્યકર્મ કરવાનો અધિકાર છેપરંતુ ફલસ બધી કશો વિચાર વા શેક કરવાનો અધિકાર નથી; માટે ફલ થાઓ વા ન થાઓ તત્સંબંધી વિચાર કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણે તેઓ માન્યતા ધરાવીને કર્મયોગને સેવે છે. કેટલાક જ્ઞાનગીઓ ચટુ ર્ અતિ સદિજ્ઞાનિ જે જે થાય છે તે હિતાર્થે થાય છે. જે થાય છે તે સારા માટે થાય છે એ પરિણામિક દૃઢ નિશ્ચય કરીને તેઓ કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા નથી. પશ્ચાત્ હઠતા નથી અને તેમજ શેક અનુત્સાહ ઉદ્વેગને સેવતા નથી જ્ઞાનગી ચદદિ તત્ મવતિ જે થવા હશે તે થશે, તેને શેક કરવાની જરૂર નથી, માત્ર સ્વકરજને અદા કરવી જોઈએ એજ નિશ્ચચત જે સદા કર્તવ્યપ્રવૃત્તિ રણક્ષેત્રમાં મહાધની પિઠે નિર્ભયી થઈ ઘુમ્યા કરે છે તેને જીવન અને મરણમાં સમાનભાવ વર્તે છે. કર્તવ્ય કાર્યોને વિવેક Page #483 -------------------------------------------------------------------------- ________________ --- - - - - = - - - = . ! 驗 ફરજ અદા કરવી તે જ સ્વધર્મ. (૩૯) પ્રારંભ્યા પશ્ચાત્ તે શોકાધીન થતું નથી, તે ફકત ફરજની દષ્ટિએ ઉત્તમ વ્યવહારવડે પ્રવર્તે છે પરંતુ અતરમા તે કોઈનાથી સંબંધ ધરાવતું નથી. કૃત્યાકૃત્ય વિવેકે અને પ્રમાણિકતા–નીતિસિદ્ધ સદુત્તમ વ્યવહારે કર્તવ્ય કાર્યો કરવાની શૈલીને કર્મચાગી અનુસરે છે, પરંતુ તેમાં તે અહ વૃત્તિથી નિમુક્ત હોવાથી શેક કરતું નથી. વાસ્તવિકદરિએ જ્ઞાની પોતાના આત્માને શિક્ષા આપે છે કે હે આત્મન ! ત્યારે શક ન કરવું જોઈએ. આફ્રિકાના દરિયાકિનારે એક સ્ટીમર જતી હતી. એવામાં અણધારી વખતે તે એક ખડકની સાથે અથડાઈ પડી. સ્ટીમરમા બેન્ડ વાજું વાગવાનું શરૂ થયું. સ્ટીમરમાં રહેલા જેઠાઓએ બાલક અને સ્ત્રીઓને હેડીઓમાં ઉતાર્યા હવે હાડીઓમાં અન્ય પુરુ બેસી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી; તત્સમયે આગટ જલમા ડુબવા લાગી. દ્ધાઓ તોપો ફડવા લાગ્યા અને પ્રભુમાન કરતા કરતા સ્વકર્તવ્ય ફરજ બજાવી દરિયાના તળીએ પહેરયા. સ્ટીમરના દ્ધાઓએ શેક ન કર્યો. પિતાનું કર્તવ્ય બજાવવું એજ સ્વજીવન છે અન્યથા તે મૃત્યું છે એમ સમજવાની સાથે આર્યાવર્તના મનુષ્યોમા કર્તવ્ય કાર્ય કરતા અનેક શોકાદિક કારણે છતાં શેક નહિ ઉપજશે ત્યારે તેઓ આર્યાવર્તની અને સ્વાવ આત્માની પ્રગતિ કરી શકશે. ચાહે ગમે તે જાતને દેશને વા ધર્મને મનુષ્ય હોય પરંતુ કર્તવ્યફજે એજ સ્વજીવન છે એમ પ્રબોધી કાર્યપ્રવૃત્તિમા કઈ જાતને શોક નહિ કરે ત્યારે તે કર્મચાગના દુર્ગ માર્ગમાથી પસાર થઈ ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકશે. કર્તવ્ય કાર્યો પ્રદેશથી અંશમાત્ર ચલાયમાન ન થવું એજ કર્તવ્ય છે. એક વખત દરિયામાં એક આગબોટને આગ લાગી આગબેટમાં એક પિતા હિતે તેણે પોતાના પુત્રને તુતક પર રહેવાની આજ્ઞા કરી. તુતક પર આગ લાગી પરંતુ તેને પુત્ર ત્યાં જ સ્થિર ઉભા રહી પિતાની આજ્ઞાનિર્દિષ્ટ વક્તવ્યફથી ત્યાં ને ત્યા સ્થિર રહ્યો આગમાં તે બળી ભસ્મીભૂત થઈ ગયો પણ ત્યાથી અંશમાત્ર ચલાયમાન થયે નહિ. તત્ પ્રત્યેક મનુષે કૃત્યાકૃત્ય વિવેક અને પ્રમાણિક્તાયુક્ત ઉત્તમ વ્યવહારથી કાર્ય કરવા પરનું કાર્યસિદ્ધિ ન થતાં, લાભ ન મળતા અને વિને આવતાં શક ન કર જોઈએ. જે બનવાનું છે છે તે બન્યા કરે છે તેમા હે ચેતન ! હારે શોક ન કરે છે. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યની ફર્જ અદા કરવામાં સ્વધર્મ માનવો જોઈએ. મેં નિર એ શ્વધર્મમાં નાશ થાય છે તે શ્રેષ્ઠ છે, તેથી આત્મત્કાનિના માર્ગથી બ્રણ થવાનું નથી અને અન્ય ભવમાં આ કાતિને અનુક્રમ સદા પ્રવકતા કરે છે વ્યવહાર અને નિશ્ચયત સ્વક્તવ્ય એ સ્વધર્મ છે અને તેથી મન વાહ અને કાયાની ક્રિયાની ? ખરેખરી રીતે બનાવાય છે શોક કરવાથી આત્માની શક્તિનો પર આઘાત થાય છે અને ઉત્સાહ પ્રયત્નમાં મન્દતા આવવાથી વયમેવ કર્તવ્ય પ્રવૃત્તિની બ્રાતા શય છે અને Page #484 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૦) શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. તેથી કોઈ જાતને લાભ પ્રાપ્ત થતું નથી. અમદાવાદમાં એક શેઠને વ્હાલામાં હાલે પુત્ર હતે. શેઠ જૈનધર્મી હતા, ભરયૌવનાવસ્થામાં શેઠને પુત્ર મરણ પામ્ય, શેઠે તેનાં મૃતકાર્યો કર્યા અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. મુનિએ શ્રાવકને પૂછયું, તમારે પુત્ર મૃત્યુ પામે તેથી તમને કેમ શેક નથી થતો ? શ્રાવકે પ્રત્યુત્તર આપ્યો કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય વ્યવહાર–કર્તવ્યધર્મ પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યત મેં ધર્મ બજાવ્ય; તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપાયો મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગમે તે આત્મા અમર છે, તેણે દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમા અન્ય દેહવસ્ત્રને કર્માનુસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રોને વા મારા સવાર્થને મારે શોક ન કરવો જોઈએ. જે બનવાગ્ય હોય છે તે બને છે તે સ્થિતિના આધીન સર્વ છે એ નિશ્ચય અવધ્યા પશ્ચાત્ આત્મારૂપ સૂર્યની તરફ શોકરૂપ વાદળને શા માટે છવરાવવું જોઈએ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને સુનિ પ્રમોદ પામ્યા અને સભ્યજનેને બોધ થયો. કર્તવ્ય કાર્યો બજાવતા જે જે બાદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિશ્ચંદ્રને પાઠ ભજવનાર નાટકીઓ સ્વમનમાં શોકાતુર થતો નથી કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણી નથી એવી તેના મનની સ્થિતિથી તે કર્તવ્યકર્મમાં વ્યાહ પામતું નથી તેથી તે શોકાધીન બની શકતો નથી, તકત પ્રત્યેક મનુષ્ય આ સંસારરૂપ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વે ભજવવા જોઈએ; પરંતુ તેમાં પોતે તે નટ નાગરની પિડે ત્યારે છે એવો અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શેક અનુત્સાહ અને દીનતાના વિચારે ઘેરી શકે નહિ. આ વિશ્વમા કૃત્યાકૃન્ય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્યપ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું લદષ્ટિથી દેખાય તે પણ અન્તરમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદા કરવામાં મારે સત્યાનન્દ માનવો જોઈએ. કોઈ કર્મના ઉદયથી વા અન્ય કારણોથી કાર્યસિદ્ધિ ન થાય તો તેથી કર્તવ્યફર્જ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શક ન કર જોઈએ. શક્તિને કર્તવ્યકર્મમાં ફેરવ્યા પશ્ચાત ગમે તે થાઓ તે મારે દેખવું ન જોઈએ અને શેક પણ ન કર જોઈએ. આત્મોન્નતિના માર્ગ પર સ્થિર રહીને કર્તવ્ય કાર્યો માટે જે જે બાહ્યદશામાં મૂકાયેલ છું તદનુસારે કાર્યો કરવા જોઈએ શેક એ ખરેખર આત્માની નબળાઈ છે. આત્માની મસ્તદશામાં શોક પ્રગટતા જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શક ન કરવું જોઈએ. Page #485 -------------------------------------------------------------------------- ________________ s દઢ સંકલ્પપૂર્વક કાર્ય કરવુ ( ૩૮૧) અવતરણ-જે ભાવિભાવ હોય છે તે થાય છે એમ માની કાર્યમાં પ્રવૃત્ત થા. દઢ સંકલ્પકાદિપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની શિક્ષા દર્શાવવામાં આવે છે. प्रारब्धकार्यसंत्यागा-दात्मशक्तिः प्रहीयते। . अतः संकल्पदाढर्येन कर्तव्यं कर्म युक्तिभिः ॥ ६१ ॥ શબ્દાર્થ–આરસેલા કાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે, અતએવા સંકલ્પની દઢતાથી યુક્તિવડે કાર્ય કરવું જોઈએ. વિવેચન—કઈ પણ કાર્ય પ્રારંભતા પૂર્વે કરોડ વિચાર કરવા અને વાધિકારે કર્તવ્ય કાર્ય પ્રારંવ્યા પશ્ચાત્ કોટી દુખ સહીને પણ તે પૂર્ણ કરવું. કદાપિ પ્રારંભિત કાને ત્યાગ કરવામાં આવે છે તે પરિણામ એ આવે છે કે આત્મશક્તિ વિનાશ પામે છે અને તેવું કાર્ય પુન. કરવા પૂર્વના જે આત્મત્સાહ રહેતો નથી. એક કાર્યની પૂર્ણાહુતિ કરતાં અન્ય કાર્યની પ્રવૃત્તિમા એકાદશગણું બલકે સહસ્ત્રગણું શક્તિ પ્રકટ થાય છે. પાણિપતના મેદાનમાં મરાઠાઓએ પાછી પાની કરી ભાગવા માંડયું તેથી તેઓની કાર્યશક્તિને અને મનુષ્યને સંહાર થયો પશ્ચાત્ તેઓની પડતીને પ્રારંભ થશે. એક મનુષ્ય જરામાત્ર પ્રારંભિત કાર્યથી પાછું પગલું ભરે છે તે તેના સહચરો તે મુઠીઓ વાળાને ભાગે છે. પૂરવેગમા દેડનાર ઘેડાને એક વાર અટકાવવામાં આવ્યે છતે પૂર્વની ગતિ જેવી તુરત તેની પુન ધાવનગતિ થવી અશક્ય છે. પ્રારબ્બકાર્યના ત્યાગથી આત્મામા દૈન્ય ઉદ્દભવે છે, પશ્ચાત્ મન અને કાયામાં ભેદભાવ ઉદ્દભવે છે. અર્થાત મનને અનુરૂપ કાયાનું પરિણમન થતું નથી. ભેળા ભીમે કુતુબુદ્દીન સાથે અજમેરમા યુદ્ધ પ્રારંવ્યું પરંતુ એક વાર તે પાઠ હઠ કે તુર્ત તેની સેનાએ પલાયન આવ્યું અને તેથી ભેળા ભીમની ઘણી સેનાને કુતુબુદીને ઘાણ કાઢી નાખે. એક વાર જે મનુષ્ય કાર્ય કરવાથી પશ્ચાત્ હઠ તેને પુન તે કાર્ય કરતાં પૈર્ય ચાલતું નથી અને તેના ઉત્સાહબળમાં એક જાતની હીન માનદશા પ્રગટવા લાગે છે. પ્રારંભિત એગ્ય કાર્યોના ત્યાગથી આત્માના સંબંધિત મનુષ્યને પ્રગતિમાં અનેક પ્રકારે હાનિ પહોંચે છે અને પરંપરાએ તેનું વિપરીત પરિણામ આવે છે. અએવ હસ્તિના દંત જે બહાર નીકળ્યા તે પાછા પ્રવેશે નહિ તકત જે કાર્ય પ્રારંવ્યું તે તેની મમ્મતિ પર્વત ઉદ્યમ કર અને આમેત્સાહને પ્રકટાવ્યા જ કરે પાશ્ચાત્ય અને કેને કાર્ય પ્રારંભ્યા પાન પૂર્ણ કરતા અનેક વિને સમુપવિત થયાં હતા પરંતુ પ્રતિકાઈને ત્યાગ નહિ કરવાથી તેઓ કાર્યસિદ્ધિ કરી શક્યા હતા. તે તેમના જીવનચરિત્ર વાંચવાથી વધી શકાય છે કેઈપણ વિવેક દષ્ટિથી ચગ્ય કાર્ય આરંભ્યા પશ્ચાત તેને કરવા કહ્યું Page #486 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૨ ) શ્રી કમગ સંય-વિવેચન. દેવું જોઈએ. કાર્ય પ્રારંભ્યા પશ્ચાત વરમાથી મૂકી દેતાં ત્રિશંકુના જેવી અવરથા થાય છે અને કેમ હાંસી થાય છે, પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ કર્યાથી અન્ય કાચને પ્રારંભ કયો પશ્ચાત્ તેઓને પૂર્ણ કરવાને અભ્યાસ સેવાય છે. પ્રારંભિત એક કાર્યમાથી પદિ પશ્ચાત્ હઠવાનું થયું તે અન્ય કાર્યોમાં એવી સ્થિતિ થતાં અન્ય મનુષ્યને પિતાના પર વિશ્વાસ ટળી જાય છે. વર્તમાનમાં અનેક મનુષ્યની એવી સ્થિતિ દેખવામાં આવે છે અને તેથી તેઓ કાર્યશક્તિદીન થયા છે. કાર્ય પ્રારંભીને ત્યાગવાથી મન વચન અને કાયાની શક્તિની હીનતા અને પરિત અન્ય રસાહાધ્યકેની શક્તિની હીનતા થાય છે. અમુક કાર્ય પ્રારંભીને તે કાર્ય કરવામાં સર્વ શક્તિની વ્યવસ્થા રચી હોય તે કાર્યભ્રષ્ટ થવાથી નષ્ટ થઈ જાય છે અને પશ્ચાત્ તે તે શક્તિનું પુનઃ એકીકરણ કરવું અશકય થઈ પડે છે. અત: કેટી ઉપાયે કરીને કદાપિ પશ્ચાત્ હઠાય તે પણ પ્રારંભિત કાર્ય કરવામાં લક્ષ્ય દેવું જોઈએ. શાહબુદ્દીન ઘોરીએ દશ વાર દિલ્હીપતિ પશુરાજની સાથે હારતા પણ દિલ્હીની ગાદી લેવારૂપ પ્રારંભિત કાર્ય અને અગિરમી વખતે કીધું તેથી તેનામાં આત્મશક્તિ વધી અને તે ગુર્જરધીશને હરાવવા કુતુબુદ્દીન દ્વારા સમર્થ થયે. શિવાજીએ યુક્તિ પ્રયુક્તિ દ્વારા કેદમાથી છટકી જઈને પ્રારંભિત કાર્યની પૂર્ણાહૂતિ કરી ત્યારે તે શાન્ત થયે. હજારે ક્રાર્યો કરવા પૂર્વે એક કાર્ય પ્રારંભીને તેની પરિસમાપ્તિ કરવી તે અત્યન્ત શ્રેયકારી છે એમ કર્મચાગીઓનું મંતવ્ય છે. પ્રારંભિત શુભકાર્યની પૂર્ણાહુતિ કરતાં મરણ થાય તે શ્રેયસ્કર છે, પરંતુ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરી જીવવું કઈ રીતે ચગ્ય નથી. કોઈપણ કાર્ય કરતાં ઉપાધિઉપસર્ગ દુખે ન પડે એ તે ધારવું મિથ્યા છે. કાર્ય પ્રારંભ કરતાં અનેક વિનેસંકટ સમુપસ્થિત થવાના છે એમ માની તેના ઉપાયે પહેલાંથી ગ્રી પ્રારંભિતકાર્યો કરવા જોઈએ, અન્યથા કર્મચગીની પદવી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કષ છેદ અને છેવટ અગ્નિતાપમાં રહી શકે એજ સુવર્ણ કહી શકાય અને તેથી તે હદયહાર તરીકે બની શકે, તદ્વત્ પ્રારંભિતકાર્ય કરતા અનેક તાપે ને દુખેને સહન કરી જીવી શકે અને કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ ન થાય તે જ ખરેખ કર્મચગી જાણુ અને તે જ આત્મશક્તિની અને સમાજસંઘશક્તિની પ્રગતિ કરી શકે છે એમ ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવધવું. વિવેકે વાધિકારે જે, શુભંકર કાર્ય પ્રારંવ્યું; ઘણાં વિને ખડા થાતાં, કદાપિ કાર્ય ના ત્યજવું. દિવાકર પાસમા આવી, તપાવે સખ્ત કિરણથી; તથાપિ તે સહી ધેર્ય, કદાપિ કાર્ય ના ત્યજવું. - નિવૃત્તિને પ્રવૃત્તિના, યથાગ્ય જ અધિકારે; તે કરતાં વિઘકેટીએ, કદાપિ કાર્ય ના ત્યજવું. Page #487 -------------------------------------------------------------------------- ________________ દ અનાંકળતા વિકાસ ક સદા ઉત્સાહથી મનડું ભરીને ટાટ કરવું; લચકર ભૂતાં દેખી... કદાપિ કાર્ય ના ત્યજવું. કદી ના વેચવુ મળ્યું, કદી ના વેચી કા: બની પતંત્ર ચૈઇ, કદાપિ કાર્ય ના ત્યજવું. અને છે ટાળીને: ૨૮, ત્યરે જે ક પાલી મનુષ્યનું શુ કર જે, ઋષિ કાર્ય ના થવું, બની ગાલ પ્રમાદે જે, જી દે કાર્યં પ્રારંભ્યું, વિના મૃત્યુ મુને! ન, કપિ કાર્ય ના ત્યજવું. એ છે આત્માતિયે. અદા ના જ નિત્ર કાવી; ચુટાનું ધર્મથી ની, કદાપિ કાર્ય ના જ થતા હષ્કૃત લેાકેાના બની કચર પડે ., સ્વધર્મની પ્રવૃત્તિનું. કદાપિ કર્યું ના જવુ, દઇ અન્યની સ્પેના, ઇ અન્ય ર'; વિચારી શ* કર સારું કદાપિ કાર્ય ના ઋતુ. અકાતેને નથી કરે, ખી સ્વાત્મતિ જગમાં; ખરી સ્વાત્માન્નતિકારક, દપિ કાર્ય ના જવું હરી જાને ખરી કેળ', કરેલા ટેટ અને; નથી માનવ વિાર્ટ્સ એ, પિ થાય ના થવું સા તે જીવતા જગમાં ર છે ક્ષય કરનાર, ધી મન ટેક નેકીને કાપ કર્યું ના ન્ય ુ સદામા છે અમર રે, કરી નિત હૃદય હે; વિષેડ્ડી બ્ર માનીને, ઋષિ કાર્ય ના યજવું, શુકર કને ચેપી દવશ્વને નમ બુધ્ધિ સદ્ગુરુ ઘટી કચ કર્યું કોં જે.વીને ઉપર્યુક્ત નઇડા શોચે સમ કરવા માટે મન ક્યું દેશ આસિત ટાળીને પ્રયન્ત કે લૈ કે કાર્યોના ત્યગાને પ્રસન્ન પદે વિવેચન કવાનું કે નિ ય ત ક કે 'હું ન વિચે વ ન જ ન લ ન કહ્યું કે ૪ .. " ૧૦ RE સર ક કૃધ્ધ શુકનન્ય કરીને અને જે પદ ૧૮ ܐܪ ( ૩૮૨ ) મ નામ પન કરત વધેલ મન Page #488 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮૪) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન ઘટે છે ત્યારે તેને શું કરવું ? તેને ઉત્તરાર્ધમાં પ્રત્યુત્તર દેવામાં આવે છે કે સંકલ્પની દઢતાથી પ્રયુક્તિવડે પ્રારંભિત કાર્ય કરવું. સંકલ્પની દઢતાવડે પ્રારંભિત કર્યો કરવામાં આત્મશક્તિથી વિવૃદ્ધિ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય એવા ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે. કાર્ય કરવામાં સંકલ્પની દૃઢતા એ અગ્નિગાડીના એજીન જેવી છે. તેનાથી સર્વ કાર્યસિદ્ધિકર સામગ્રીઓ પ્રાપ્ત કરી શકાય છે. સંકલ્પની દઢતા કરવાથી કર્તવ્ય પ્રવૃત્તિમાં મેરુપર્વતવત્ સ્થિર રહી શકે છે. દઢ સંકલ્પથી મનુષ્ય આ વિશ્વમાં જે ઈરછે તે કરી શકે છે તે અમુક સામાન્ય કાર્યની સિદ્ધિ માટે તે શું કહેવું? જે મનુષ્ય દઢ સંકલ્પ કરીને જે કાર્યની સમાપ્તિ પૂર્ણતા કરવા ધારે છે તે લીલા માત્રમાં કરી શકે છે. અલ્પષની મહાલાભદષ્ટિએ અને સ્વાધિકાર કર્તવ્ય કર્મ દષ્ટિએ પ્રત્યેક મનુષ્ય દઢ સંકલ્પપૂર્વક પ્રારંભિત કાર્ય પાર પાડવા પ્રવૃત્તિ કરવી જોઈએ. જે જે કાર્ય કરવામાં આવે છે તેમા યુક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે. યુક્તિ વિનાને ભેળે મનુષ્ય સમજ્યા વિના કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરતાં બાર તૂટે અને તેર સાંધે એવી સ્થિતિમાં આવી પડે છે તેથી તે કર્તવ્યર્મથી મૂર્ખતાગે ભ્રષ્ટ થાય છે. ગદ્ધાપુચ્છ પકડનારની પેઠે મૂર્ણ ભેળે મનુષ્ય અકર્તવ્ય કાર્યને કદાગ્રહ કરી આત્મશક્તિને દુરૂપયોગ કરે છે; અતએ જે નહિ કરવા લાયક કાર્યો છે તેને પ્રારંભ કરવો નહિ અને કદાપિ મતિષથી કાર્યારંભ કર્યો હોય તે પણ તેના સંકલ્પથી અને તેની પ્રવૃત્તિથી મુકત થવું. એક નગરમાં એક શેઠાણને એકનો એક ભેળે નામે પ્રિયપુત્ર હતું. તેણીના સ્વામીનું મૃત્યુ થવાથી તે પ્રિયપુત્ર ભેળાનું પાલનપોષણ કરી તેને માટે કરતી હતી. એક દિવસે મેળાની માતાએ સ્વપુત્રને પ્રસંગોપાત્ત કર્યું કે પુત્ર ? તારા બાપના જેવા ગુણે ધારણ કરવું હારા પિતાશ્રી જે કાર્ય પ્રારંભ કરતા, જે કંઈ પકડતા તેને કદાપિ ત્યાગ કરતા નહતા. ત્યારામાં એ ગુણ પ્રગટશે તે તું કાર્યસિદ્ધિ કરનારે થઈશ. પુત્રે પિતાની માતાને જણાવ્યું કે હું જે કાર્ય પ્રારંભીશ તે પિતાની પિઠે ત્યજીશ નહિ, તે માટે હું બનતા પ્રયત્ન કરીશ અને પિતાની પેઠે વિશ્વમાં પ્રકાશીશ. ભેળા પુત્રના શબ્દથી માતા ખુશી થઈ અને પુત્ર વિશ્વવ્યવહારમાં કંઈ કરી બતાવે તે અવલેવા આતરતા ધારણ કરવા લાગી. ગામમાં ચોટામાં એક દિવસ ધાબી કઈ પકડે કોઈ પકડે એવી બૂમ પાડી દેતા હતા. ભેળાએ બેબીની બૂમ સાભળી અને તેની પાસે થઈને દેડનાર ગધેડાનું પુચ્છ ઝાલ્યું (પકડયું) અને તે મનમાં વિચાર કરવા લાગ્યું કે કેઈ કાર્ય પ્રારભવું તે પશ્ચાત્ તે પાર પાડવું–તેને ત્યાગ ન કરવો આજ મારી માતાને કાર્યસિદ્ધિ કરી બતાવીશ. આ પ્રમાણે વિચાર કરી તેનું પુચ્છ પકડી તેની પાછળ તણાવા લાગે. ગધેડ મસ્ત હેવાથી તેણે ભેળાને ખૂબ લાત મારી તોપણ તે પુરછ ત્યર્યું નહિ. તેના શરીરે ઘણી લાતો વાગવાથી તે બેશુદ્ધ થઈ ભૂમિ ઉપર પડયે તેને તેના ઘેર લઈ ગયા. Page #489 -------------------------------------------------------------------------- ________________ -- - --- - --- -- - - -- - - - - - - - -- - - - -- - - UR દઢ એ કલ્પનું અચિત્ય બળ. (૩૮૫). તેની માતાએ તેને ઉપાલંભ દીધું અને કહ્યું કે આવું કાર્ય કરવું નહિ; ત્યારે તેણે કહ્યું કે-માતાજી! તમેજ મહને શીખવ્યું કે જે કાર્ય પ્રારંભવું તેને ત્યાગ કર નહિ તમારે એ ઉપદેશ મેં ગધેડાનું પુચ્છ પકડીને સિદ્ધ કરી દર્શાવ્યા. ગધેડાનું પુરછ પકડીને તેને ધોબી આવે ત્યાં સુધી પકડી રાખવાનું હતું તે કાર્ય મેં પુછ રહીને પ્રારંવ્યું હતું તેને કાર્યની સિદ્ધિ થયા વિના કેમ ત્યાગ કરી શકાય ? પુત્રના શબ્દો શ્રવણ કરી માતાએ કચ્યું-પુત્ર ! શુભ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરે તે અગ્ય ગણું શકાય. આત્માની શકિતને નાશ ન થાય, શરીરે હાનિ ન થાય, એવી રીતે પ્રાસંગિક પકારિક કાર્યો પણ કરવા જોઈએ. ગમે તે માર્ગો ઉપાયે પિતાને હાનિ ન થાય અને દેબીના ગધેડાને (રાસભને) અવધી શકાય એવી રીતે તેના અવરોધકની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ; પણ હું સ્વશરીરનો નાશ થાય તે માર્ગ ગ્રહણ કર્યો માટે તું ભેળો (મૂર્ખ છે. તેથી યુતિપૂર્વક ખરેખર શુભ કાર્યોને પ્રારંભવા પરંતુ અશુભ અર્થાત્ પાપ–દેષશરીરાદિ હાનિકારક પ્રવૃત્તિ તે પ્રારંભવી નહિ. પ્રવૃત્તિને પ્રારંભ ખરેખર પિતાને અને પરને પ્રગતિકારક હોય તેને સ્વીકાર કરે શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિને ઉપયોગ કરવો. અભયકુમાર, બીરબલ અને નંદિમૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુકિતવડે કરવા જોઈએ. ઈગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્ય સ્થાપનારૂપ કાર્યને પ્રારભ ખરેખર અનેક યુક્તિ વડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમા શાતિ ફેલાવી અને રાજ્યશકિતની વૃદ્ધિ કરી, તત્ મનુષ્યોએ અનેક અયુક્તિવડે એગ્ય કાર્ય પ્રારંભવું જોઈએ અને જે કાર્ય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંકલ્પથી ગબળ ખીલે છે અને તેથી અશક્ય કાર્યો પણ અશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામા આવે છે. તે કાર્યની સિદ્ધિ કડી શકાતી નથી પ્રત્યેક કાર્ય કરતા સંકલ્પની દઢતા હોય છે તે જ કાર્ય સિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાના અને રેતીમાં દાટે છે અને પશ્ચાત તે જલમાં રહીને ઘડામાંથી બચ્ચા થવાને દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વર્તે છે, તેથી તે ઈમાથી બચ્ચા નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂર્ણતા કરવામા રહ સંક૫ એ આત્મરૂપ છે. એડીસને દઢ સંકલ્પથી પ્રત્યેક શોધમાં વિજય પ્રાપ્ત કર્યો છે શુભ કાર્યને દૃઢ સંકલ્પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે અને અશુભ ફાનો દર સંકલ્પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે સંકલ્પબલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ ચોગશાને અધ્યયનથી = વજે.” છે. અશુભ દઢ સંકલ્પથી રવ અને વિશ્વનું અને ધાવે છે અને શુ દઢ સંકદી રા ૪૯ Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમળા મંચ-શીવચન, અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. વિનાના શુભાશુભ અંકળી વનરપતિ પર શાશુભ અસર થાય છે, તે અન્ય જેનું ને કહેવું જ શું ? બાઇબ સંકલ્પ બળથી વિદ્યુતની પેઠે સ્વનું અને વિશ્વનું શુભાશુભ કરી શકાય છે; મંત્રશાને રહનું દમદષ્ટિથી અવલોકન કરવામાં આવશે તે શુભાશુભ સંકલ્પબલનું ભાગ્ય વધશે. ભાર સંકલપ પર વિશ્વમાં એક કિવદની નીચે પ્રમાણે પ્રવર્તે છે-દિલ્હીના બાદશા એકવખત દિલ્હીના મહાજનને ભેગું કરી ચીનના શાહ પારો કર્યું અને પત્ર લખી જણાવ્યું કે-દિલ્હીના બાદશાહ અ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના બાદશાહ દળ પર્વત રાજ્યગાદી ભેગવે છે તેનું શું કારણ છે? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જાવશે. ચીનના શાહે વિચાર કરી દિલ્હીના મહાજનને એક વટવૃક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કહ્યું કે જ્યારે આ વટવૃક્ષ શુષ્ક થઈ જશે ત્યારે નમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે આ કાવટવૃક્ષ સુકાઈ જવું મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે. મહાજને દાજ વટવૃક્ષ શુષ્ક થાઓ કે જેથી અમે મુક્ત થઈ એવા દઢ સંકલ્પપૂર્વક નિશ્વાસ નાખે, તેથી છ માસમાં વટવૃક્ષ કૃષ્ટ થઈ ગયું, તેને સુકાયેલું દેખી મહાજન આનન્દ પામ્યું અને ચીનના શાહની પાસે ગમન કરી સર્વ બનેલું વૃત્તાત જણાવ્યું. ચીનના શાહે કણ્યું કે તમારા બાદશાહને હવે ઉત્તર મળે. શાહના વચનનો ભાવ મહાજનથી અવબોધાય નહિ તેથી મહાજને પુનમે કહ્યું કે અમારા બાદશાહ ઉપર પત્ર લખી આપે ચીનના શાહે કહ્યું કે એક એકેન્દ્રિય વટવૃક્ષના ઉપર તમારા અશુભ સંકલ્પની એટલી બધી અસર થઈ કે તેથી છમાસમા વટવૃક્ષ શુષ્ક થઈ ગયું છે તે જે બાદશાહ પિતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સંતાપે છે, મહાત્માઓના, સાધુએના શાપ લે છે, કરડે મનુષ્યની આતરડી કકળાવે છે અને કરે મનુની હાય લે છે તેની પ્રજા દરરેજ બાદશાહને મરણ પામવા વગેરેની બદદુવા આપે છે તે બાદશાહે હિન્દુસ્થાનમાં કયાંથી દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શકે વા? અલબત ન કરી શકે. કરોડે મનુષ્યની હાય લઈને કેણ મનુષ્ય દીર્ઘકાલપર્યત જીવી શકે? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકારનાં દુખે આપે છે તેથી તેઓ અલ્પાયુ ભેળવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી મોકલે. तुलसी हाय गरीवकी, 'कवु न खाली जाय; मुवे ढोर के चामलें, लोहा भस्म हो जायઇત્યાદિથી અવધવું કે અશુભ સંક૯૫થી અશુભ થાય છે અને શુભ સંકલ્પથી શુભ થાય છે. અશુભ દઢ સંકલ્પબળે તેજલેશ્યા પ્રકટે છે અને શુભદઢ સંકલ્પબળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યત એગશાસ્ત્રના પ્રત્યાહારનું સ્વરૂપ વાચવાથી સંકલ્પનું બળ કેવું છે તે અવબેધાશે. ચાણકયે સંકલ્પની દઢતાવડે પટણની ગાદી પર ચંદ્રગુપ્તને બેસાડે અને નન્દનો નાશ કર્યો તે ઇતિહાસથી અજ્ઞાત નથી. સંકલ્પની દઢતાવડે અનેક Page #491 -------------------------------------------------------------------------- ________________ 品 કાચ વીય યારે વધે ? ( ૩૮૭ ) કાર્યો કરી શકાય છૅ, ઇત્યાદિ સકલ્પબળ અવધીને સ'કલ્પની દૃઢતાવડે પ્રારંભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવુ જોઈએ આત્મજ્ઞાનના અનુભવમા ઉંડા ઉતરીને જેએ ઘુલાઘુભ વ્યવહારમાં તટસ્થ બનીને શુભાશુભ સ્કલ્પ કર્યાવિના પ્રારબ્ધાનુસારે કર્તવ્યકમાં કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયા વિના અન્યમનુષ્યો કે જે શુભાશુભ સંકલ્પથી મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સપાના ત્યાગ કરવા અને શુભસ પાપૂર્વક અધિકારપ્રાપ્ત કન્યકાનિ કરવાં. સંકલ્પની દૃઢતા વડે પ્રારભિત કર્તવ્યકાની સિદ્ધિ થાય એવી યુક્તિયેવડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયાનિના સંકલ્પની દૃઢતાના ત્યાગ ન કરવા, અવતરણ-કાર્ય સમાપ્તિથી આત્મામા કાર્ય વીર્ય વધે છે, ઈત્યાદિ પ્રમાધવામા આવે છે. જોશઃ समाप्तेः कर्मणः स्वस्मिन् कार्यवीर्यं प्रवर्धते ॥ સત્તત્તાખ્યાનયોગેન રાત્તિવૃત્તિ: પ્રજ્ઞાવતે ॥ ૬ ॥ શબ્દાર્થ કાય ની સમાપ્તિથી સ્વાત્મામાં કાર્યં વીય પ્રવધે છે. સતતાભ્યાસ ગે શક્તિવૃદ્ધિ ઉર્દૂભવે છે, વિવેચન- —આ શ્ર્લાકના ભાવાથ અનુભવગમ્ય કરવામા આવે તે કર્તવ્યકમ કર વાની પ્રવૃત્તિમાં પ્રગતિ થઇ શકે છે. ઉપરના શ્લોકમાં કહેવામા આવ્યુ કે પ્રાધાના ત્યાગથી આત્મશક્તિ ઘટે છે માટે સંકલ્પની દૃઢતાપૂર્વક કાર્ય કરવું તેએ. આ લકમાં પ્રારબ્ધ કાર્યની સમાપ્તિથી કાર્ય કરવાની જે શકિત છે તેને નિર્ણય કરવામા આવે છે. સામાન્ય લઘુ કાર્યના પ્રારંભ કરીને તેને સમાપ્ત કરવામાં આવે છે તે તેથી માત્માને ઉત્સાહશક્તિ વધે છે, અને અન્ય કાર્ટૂને સમાપ્ત કરવાની આત્મશકિત ખીલે છે. પ્રેમ સત્ર કુચાગીઓના આત્માઓની શક્તિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા અશ્ર્વમેધાય છે. સિકંદરે પ્રથમ લઘુયુદ્ધરૂપ કાર્યની સમાપ્તિ કી વિજ્ય મેળળ્યે તેથી તેના આત્મામાં અત્યંત ઉત્સાહ અને શુદ્ધ પ્રવૃત્તિશક્તિ વધતાં વધતા એટલી બધી વધી કે તેમ હિન્દુસ્તાન( આર્યાવર્ત ) પર સ્વારી કરી અને તેરે અનેક રને જીતી લીધા. નેપાલીયન એનાપાર્કમાં પણ ધીમે ધીમે કર્તવ્યાય સમાપ્તિથી આત્મશક્તિ વધવા ગી અને તે એટલા સુધી વધી કે તેથી તે આખા યુરીપ દેશને પ્રસ્તથૈ. વિદ્યાકાર્ય અન ત્રકામ વ્યાપાર કમેં કૃષિકાવિન સેવાપ્રવૃત્તિ વગેરે પ્રથમ પ્રવૃત્તિ કના કરતાં પદ્માન્ તે તે શક્તિયેની વૃદ્ધિ થાય છે, અને તે તે કાર્યની અમુક તો ચમ કાં પશ્ચાત્ અતિ કાર્ય કરવાની આભાતિ વર્ષ છે. હાર્ડકિ ાવૃિદ્ધિમાં પ્રથમ મટ Page #492 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- -- - - - - - - - - - - - - - - - - (૩૮૮) શ્રી કાગ ગ્રંથ-સવિવેચન. જન, રામમૂર્તિ આત્મોત્સાહવડે લઘુ લઘુ શારીરિક શકિતવર્ધક કાર્યોમાં વિજય પામવા લા. અધના તે પોતાના હદયપર એક હસ્તીને ઉભે રાખે છે, તે પ્રથમ પ્રાણવાયુને ઘુંટી કુંભક કરી છાતીને પુલાવે છે અને પશ્ચાત્ પિતાની છાતી પર પાટીયું રાખે છે અને તે પર હસ્તી ચઢીને છાતી પર પગ મૂકી ઉભું રહે છે. લેહની મેટી સાંકળીને તે ખંભાથી શરીરપર રાખીને પ્રાણવાયુથી છાતી ફુલાવીને તેડી નાંખે છે. તે સાંકળને ત્રણ ચાર આંચકા મારી તેડી દે છે. રામમૂર્તિ પિતાના શરીર પર બસે મણના આશરે પત્થર વગેરેને ભાર મૂકી શકે છે. રામમૂર્તિ બ્રહ્મચર્ય પાળે છે; તેણે ચારે ખંડમાં પ્રવાસ કરીને અનેક બેલે કરી ઘણા ચાદો મેળવ્યા છે. ફકત તે વનસ્પતિને આહાર કરે છે-એમ સિદ્ધપુરમાં તેણે રૂબરૂમાં કહ્યું હતું. તેણે સતતાભ્યાસ યેગે આત્માની શક્તિની વૃદ્ધિ કરી છે, તેથી તે શારીરિક શકિતના ખેલ કરવામાં એક્કો ગણાય છે. આ વિશ્વમાં જે કાર્યો કરવામાં આવે છે તેમાં પ્રથમ આત્માની મદશકિત પ્રવર્તે છે અને પશ્ચાત્ આત્માની શકિત ખરેખર તે તે કાર્યો કરતાં વૃદ્ધિ પામે છે. મન વચન અને કાયાવડે કર્તવ્ય સ્વકાર્ય કરતા કર્તવ્ય કાર્ય કરવાની પિતાનામાં અર્જુનની પેઠે શકિત વૃદ્ધિ પામે છે. જે જે કર્તકાને પ્રારંભ કરવામાં આવે તે તે કાર્યોની સમાપ્તિ કરવામાં ખાસ લક્ષ્ય દેવું જોઈએ. કર્તવ્ય કાર્ય કે ઈપણ પ્રારંવ્યું તે સ્વાધિકારે તે સમાપ્ત કરવા માટે તત્કાર્ય પ્રવૃત્તિ આદરવી જોઈએ અને પ્રતિદિન ઉત્સાહ અને કાર્યસંયમથી કાર્ય કરવાની આત્મશકિતની વૃદ્ધિ કરવી જોઈએ. અમુક વિદ્યાર્થી અમુક મેટ્રીક વા બી. એ. ની પરીક્ષામાં પાસ થાય છે તે તેને આગલ વધવામા આત્મશકિત સહાયક થાય છે અને સંપૂર્ણત્સાહથી તે વિજય પામતે કર્તવ્ય કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અગ્રણી બને છે. વસ્તુપાલે અને તેજપાલે એક બે સામાન્ય કાર્ય કરવામા પરિપૂર્ણ કાર્ય કરી વિજ્ય મેળવે તેથી તેઓને પશ્ચાત્ અન્ય કાર્યો કરવાની સરલતા થઈ અને તેઓએ આબુજી પાસે બાદશાહી લશ્કરને ખાળ્યું. આથી સહેજે અવાધાય છે કે એક કાર્ય પ્રથમ આરંભીને પૂર્ણ કરતા અન્ય કાર્યો કરવાની શક્તિને આત્મામાં પ્રગટાવી શકાય છે. વિદ્યા પ્રાપ્ત કરવાના કાર્યમાં યુદ્ધકાર્યપ્રવૃત્તિમાં વ્યાપાર પ્રવૃત્તિમાં આદિ અનેક જાતની પ્રવૃત્તિમાં પ્રથમ જે જે પ્રવૃત્તિ આરંભી હોય તેઓને સમાપ્ત કરવાથી આત્મશક્તિ વધે છે, અને તેથી અન્ય પ્રવૃત્તિના માર્ગો ખુલ્લાં થઈ જાય છે. ગ્લાસ્ટના પ્રથમ કાર્ય કરવાની શક્તિ અલ્પ પ્રમાણમાં હતી પરંતુ પશ્ચાત્ પ્રત્યેક કાર્યસમાપ્તિથી તેના આત્મામાં તત્ તત્ કાર્ય કરવાની અનેક શક્તિ વડે તે અલંકૃત થશે. ઈટાલીની સ્વતંત્ર રાજ્ય પ્રગતિ કરનાર એઝીની કાર્યસમાપ્તિની સ્થિરપ્રજ્ઞાવડે સ્વશિષ્યને કર્તવ્ય કાર્યની પરિસમાપ્તિ કરવામાં ઉત્તેજિત કર્યા, તેથી તેણે સ્વદેશની સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેનું જીવનચરિત વાંચવાથી અવધાઈ શકે છે. કોઈપણ કાર્યને પ્રારંભ કરી તેની પરિસમાપ્તિ ન કરવામાં Page #493 -------------------------------------------------------------------------- ________________ 嗡 સતતાભ્યાસની આવશ્યકતા ( ૩૮૯ ) આવે તે પશ્ચાત્ અન્ય જે જે કાર્યો કરવામાં આવે તેમા પણ પૂર્વાંક્ત દોષ ઉપસ્થિત થાય છે અને તેથી કાર્ય કરવાની અવ્યવસ્થિતતા આદિ અનેક દોષો ઉદ્દભવે છે. અતએવ જે કાર્ય આર ંભ્યુ. હાય તેની પરિસમાપ્તિ કરી અન્ય ઉંચ્ચાર્યાં કરવા માટે આત્માની ચાન્યતા પ્રાપ્ત કરવી જોઇએ, પ્રારભિત કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસની આવશ્યકતા છે. કાઈપણ કાર્યની સિદ્ધિ માટે સતતાભ્યાસ સેવવા જોઇએ-એમ ખાસ હૃદયમા ધારી રાખવુ. જોઇએ, વિક્રમરાજાએ સતત યુદ્ધ કાર્ય પ્રવૃત્તિવડે શક લેાકેાને હરાવ્યા અને સ્વરાજ્યની સ્થાપના કરી. સતત સ્વકાર્યાભ્યાસથી કાર્ય કરવામા પારિણામિક અને કાણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માગે ખુલ્લા થાય છે. શ્રીદેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ ચાગે અનેક પ્રારભિત પ્રકરણા વગેરેની રચના કરી શ્રીહરિભદ્રસૂરિએ સતતાભ્યાસાગે ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થાની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશેાવિજય ઉપાધ્યાયે પ્રારભિત ગ્રન્થ રચના સતતાભ્યાસ ચેાગે એકસાને આઠ સંસ્કૃત ગ્રન્થાની રચના કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના ચેાગે અનેક આત્મશક્તિચાને પ્રાપ્ત કરી. શ્રીહેમચંદ્રસૂરિએ ગ્રન્થરચનાના સતતાભ્યાસથેગે સાડાત્રણ કોટી શ્લોકાની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાભ્યાસયેાગે બહુશ્રુત ખની તત્ત્વાર્થસૂત્ર આદિ પાચસે ગ્રન્થાની રચના કરી. વૃદ્ધવાદિએ સતતાભ્યાસયોગે કુમુદચંદ્રને વાદમા હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્ય કર્યાં. જે પ્રથમાભ્યાસ દશામા એકેક શ્લોક મુખે કરી શકતા હતા એવા મહાત્મા જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસયોગે માહિવદ્વાન્ બની પેાતાની પાછળ સ્વરચિત અનેક ગ્રન્થાને ભાવિ પ્રજાના વારસામા મૂકી માક્ષર દેહે અમ થયા છે કાઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસને વચ્ચમાથી ન મૂકી દેવા જોઇએ સનતાભ્યાસવડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સન્મુખ થઇ શકાય છે; એમ બાલ્યાવસ્થાથી તે અઘ પર્યન્ત પ્રારંભી પ્રત્યેક કાર્યના અનુભવથી અવમેાધાય છે. અતએવ હે મનુષ્ય ! કોઈ પણ કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર અને તત્કાય કરવાની આત્મશક્તિની વિવૃદ્ધિ કર । । । સતતાભ્યાસમાં કઈ પણ વિલંબ વા વિઘ્ન થવાથી આત્મશક્તિને જે પ્રવા તંત વહેતા હાય છે તે મન્દ પડે છે. અતએવ સત્તતાભ્યાસની ચેગીઓઅે અત્યંત આવશ્ચકન સ્વીકારી છે. અવિચ્છિન્ન કાલદ્વાગ અને ઉદ્યમદ્દાગ સતતાભ્યાસ કરવાથી હુ કાલે જે જે કાર્યો સિદ્ધ થવાના હોય છે તે અલ્પ કાળમા સિદ્ધ થાય છે અવિલંબ ફાતિએ સત્તતાવ્યામને નિયમિત વ્યવસ્થાદ્વારા સેવતા કર્તવ્ય કાર્યોંમા વ્યવસ્થિત પદ્ધતિષે આત્મશક્તિને અવ્યય થાય છે અને તેથી કય કાર્યં ત્વરિત સુવ્યવસ્થાથી કગ છે. સતતાાવડ અને અસ્ત્રશસ્ત્ર વિદ્યાને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિા કલા યુદ્ધ વ્યાપ દિ કન્ય કાર્યાને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે, ખગાળાની કે શનનવ્યા અનેક જ્યોતિ મળ ધી શેધ કરી દે જ્ઞાનવાદીએને સનના થા. પા #f Page #494 --------------------------------------------------------------------------  Page #495 -------------------------------------------------------------------------- ________________ 嗡 કાન્ગ્યુયેાગે કાની સિદ્ધિ ( ૩૯૧ ) ન પ્રાસસ્થિતિથી વિનિપાત થતા નથી. ઉચ્ચસ્થિતિની અવધિ પ્રાપ્ત કરવા માટે પર પરાભ્યાસની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાન દર્શન અને ચારિત્રાદ્રિક અનેક ગુણેની સ્વાત્મામા તિયા પ્રાપ્ત કરવાને પર પરાભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ તે પ્રમાણે પ્રવાં વિના છૂટકો થવાને નથી. જે જે કન્યકાર્યાંની અભ્યાસપર પરાઓ સેવવાથી કચૈાની સિદ્ધિ સાથે આત્મશકિતાની વૃદ્ધિ થાય છે તે અભ્યાસપર પરાઓના ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યામા જે જે મહાન શકિતયેા પ્રગટી છે તે પર પરાભ્યાસનુ લ છે તેવું અવધારીને પર પરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોંની સિદ્ધિ માટે સેવવી જોઇએ. મુકિતમાર્ગમા વા સાસારિકમામાં કન્યકાર્ય પર પરાભ્યાસથી આત્માની શક્તિયે પ્રગટે છે અને કન્ય કાર્યાની સિદ્ધિ થાય છે. જે જે ગુણાની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામા આવે છે તે તે કાર્યાની અને તે તે શુાની સિદ્ધિ ખરેખર સતતાભ્યાસ અળે અને પર પરાભ્યાસખળે થાય છે એમ અનેકજ્ઞાનયોગીઓના અને કમચાગીઓના દાતેથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસમળ અને પર પરાભ્યાસબળ જેનામા નથી અને જેનામા છે તેપણ જે મન્દ થાય છે તે જીવતા મૃતકના સમાન છે અને તે વિશ્વમા નકામુ ખાવે છે પીવે છે તેને જન્મ પશુઓના કરતા વિશેષ નથી સતતાભ્યાસ અને પર પરાભ્યાસ મળવડે સ્વાધિકારે જે જે વ્યકાર્યાં હોય તે અવશ્ય કરવા જ જોઇએ, ચક્રિ અભ્યાસ સેવવામા આવે તે જીવતા મનુષ્યા મડદા સમાન છે અને તેએ સ્વપરની ઉન્નતિ કરવાને કાઈ પણ રીતે લાયક નથી. કન્યકા માટે જો અભ્યાસ ન મેવાય તે અવબાધવું કે કન્યકાŕ માટે મનુષ્ય જીવતા જ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતા રહેવાના અધિકારી થતા નથી. કારાગે કાર્યની સિદ્ધિ થાય છે. કોઈ પણ મનુષ્યે કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવુ ગમા ધ્રાન્ત ઇંજ નહિ સતત્તાભ્યાસ વિના કોઇ પણ કન્યાની સિદ્ધિ થતી નથી જે કન્યકા માટે અભ્યાસ સેવવામા આવે છે તેજ કર્તવ્યકાની સિદ્ધિરૂપ વ્યાવિર્ભાવ અવલોકનમા આવે છે. આત્માના જે જે ગુણાના પ્રકાશાથે અભ્યાસ સેવવામા આવે છે તે તે શુઓન આવિર્ભાવ થાય છે. નેપાલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યા તે તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે મનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસખળ એને છે તે મનુષ્ય તે કન્યકાર્યની શક્તિને પ્રગટાવી શકે છે. એમ શેકસપીય એકન કાટીદાર આદિ અનેક આદળ શક્તિધારા નુખેના છાતેથી સિદ્ધ થાય છે એવું દૃશ્યમાં આવ મેષીને જે જે શક્તિયેા પ્રાપ્ત કરવાની હોય અને > જે કયકમે કવાન ગાય તેના અભ્યાસ પરિપૂર્ણ સેવ, અભ્યાસ સેવ્યા વિના ફ્લુની માશા રાખવી તે વ્યર્થ હૈં ઉપર્યુકન ઝ્લાક ભાવાર્થીને હૃદયમાં ધારણ કરી કર્તવ્યકમના મતનાભ્યાસૐ કરનાર મુન્દ્રય ની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્બEિટી અહિં બુદ્ધિયેય પઃ સનનઃ૫૩ * Page #496 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ર ). શ્રી કચોગ પ્રથ-સવિવેચન. અને પરંપરાભ્યાસ બળવડે, હુને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક નૈતિ. છે એમ નિશ્ચયત અવધી કર્તવ્ય કાર્યકર અને આત્મશક્તિને પ્રકટાવ !!! આ શ્લોકને ભાવાર્થ એ છે કે પરંપરાભ્યાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તે ભાવાર્થને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરંપરાભ્યાસવડે કર્તવ્ય કાર્યોને અને આત્મશક્તિોને પ્રકટાવ! અવતરણ-કર્તવ્ય પ્રવૃત્તિની વાસ્તવિક યુક્તિ દર્શાવે છે. શ્નો शक्यते हि मया कर्तु, मयि शक्तिश्च तादृशी । આત્મશ્રદ્ધા સમાની, વાર્તયં ઈમામત છે દ8 , શબ્દાર્થ–મારાવડે અમુક કાર્ય કરવાને ગ્ય છે, મારામાં તે કાર્ય કરવાની તાદશી શક્તિ છે એવા આત્મશ્રદ્ધા લાવીને પ્રાપ્ત કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. વિવેચન–કઈ પણ કાર્ય પ્રારા ભતા પૂર્વે તે કાર્ય મારાથી કરી શકાય એવું છે કે નહિ તેને નિર્ણય કરે મારામાં તે કાર્ય કરવા ગ્ય તેવા પ્રકારની શક્તિ છે કે નહિ તેને નિર્ણય કરે પશ્ચાત્ સ્વાત્માને શક્યાલય કેટીઓના નિર્ણયથી એમ ભાસે કે આ કાર્ય કરવામાં મારી તેવા પ્રકારની શક્તિ છે અને તે મારા વડે કરવાને ચગ્ય છે એમ કે નિશ્ચય થતા પશ્ચાત્ આ કાર્ય મારાવડે કરવા યોગ્ય છે એવો દદ્રભાવ સદા હૃદયમાં ધારણ કર જોઈએ. ચાદશીમાના જસ્ટ ઉર્મિત તાદશી. આત્માનો દઢ સંકલ્પ સ્વાત્માને કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ ફલન પ્રદાતા થઈ શકે છે. મારાથી આ કાર્ય થઈ શકે તેમ છે અને મારામા એવી શક્તિ છે એવી વિવેકપૂર્વક નિર્ણત કરેલી આત્મશ્રદ્ધાથી કાર્ય કરવામાં અન્તગુણ ઉત્સાહ પ્રકટે છે અને જર્મનના ડેપ્લીન વિમાન શેધક વિદ્વાનની પેઠે પ્રાપ્ત કાર્યને અનેક ઉપાએ સિદ્ધ કરી શકાય છે. પૃથ્વીન વિમાન શોધકે પ્રથમ મનમા એ નિશ્ચય કર્યો હતો કે મારે હવાઈ વિમાન શોધી કાઢવું. હવાઈ વિમાન કેવી રીતે તૈયાર કરવું તેનું તેણે મન સાથે ચિત્ર આલેખ્યું અને તે કર્તવ્ય કાર્યમાં પ્રાણાહુતિ યજ્ઞ કરવા લા; તેની ર્તવ્યપ્રવૃત્તિને અનેક મનુષ્યએ હસી કાઢી તોપણ તે સ્વકૃત નિશ્ચયથી ડશે નહિ અને સતતાભ્યાસથી સ્વીકાર્યમાં મચ્ચે રહ્યો. છેવટે તેણે સ્વીકાર્યમાં વિજય મેળવ્યું. રાવણે અને લક્ષમણે કર્તવ્યકર્મમાં આત્મશ્રદ્ધા ધારીને વિદ્યાશક્તિ પ્રાપ્ત કરી હતી, પરંતુ તેને દુરુપયોગ કરવામાં આવ્યું તેથી રાવણનો નાશ થયે પાડે અને કૌરવોના સમયમાં અનેક અસ્ત્રશસ્ય વિદ્યાઓની શોધ થઈ હતી તેનું કારણ એ છે કે Page #497 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય છે તે કરી શકે. ( ૩૯૩ ). મનુષ્ય જે કાર્ય કરવા ધારે છે તે આત્મશ્રદ્ધાથી સિદ્ધ કરી શકે છે. મારાથી થઈ શકશેમારામાં અમુક કાર્ય કરવાની શક્તિ છે એવી આત્મશ્રદ્ધા ધારીને કર્તવ્ય કાર્યો કરવાથી આત્માની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે અને જે જે કાર્યો કરવાને હાથમાં લીધેલા હોય છે તે સહેલાઈથી સિદ્ધ કરી શકાય છે. ત્યકાર્ય કરવાની શક્તિ પર વિશ્વાસ ધારણ કરીને સતતાભ્યાસ બળે કાર્ય કરે. કદી નાસીપાસ થતા પશ્ચાત્ ન હ. આત્મશક્તિને શ્રદ્ધાળુ મનુષ્ય કર્તવ્ય કાર્યોના રણક્ષેત્રમાં આનન્દમસ્ત બની પ્રવૃત્તિ કરે છે, તે કદી પશ્ચાત્તાપથી દીન બનતું નથી. તે તો ફક્ત કાર્ય કરવું એજ મારી ફર્જ છે એવું માની આત્મશ્રદ્ધાથી કર્તવ્ય કાર્યો જે જે શીર્ષ પર આવી પડેલા હોય છે તે ક્યાં કરે છે. તેના પરિણામથી તે હર્ષશેકાદિની લાગણીથી નિર્લેપ રહે છે. કાળા માથાને માનવી શું નથી કરી શકો ? અર્થાત્ સર્વ કરી શકે છે એવી આત્મશ્રદ્ધા જેને છે તે મનુચ વ્યાવહારિકરીત્યા અને ધાર્મિકરીત્યા વિશ્વમાં જીવવા અને વાસ્તિત્વ પરંપરા રવા તથા પ્રવર્તાવવા સમર્થ બની શકે છે. પરમાત્મા કર્થ છે કે મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિડમાં છે માટે તું આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે માટે તું કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થા. આગગાડી જયારે પ્રથમ શિક થઈ નહતી ત્યારે લોકોને તેની ઉત્પત્તિને ખ્યાલ નહે. કેઈ પણ મનુષ્ય નહોતું ધારતું કે આ કાર્ય કે કરી શકશે પરંતુ તેને ખ્યાલ કેઈના મગજમાં આવ્યું અને હાલ વિશ્વવતિ મનુષ્યને પરસ્પર એક બીજાની પાબે જવાને આગગાડીથી ઘણી સગવડ થઈ છે. સાયન્સવિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક શેધો થઈ છે અને ભવિષ્યમાં અનેક શોધ થશે તેનું કારણ ખરેખર અમુક કાર્ય કરવાની સ્વાભામાં શનિ છે અને તે મારાથી થશે એવી આત્મશ્રદા જ છે. કે જાનું હતું કે જાપાન દેશ મહારાજ્યની ગણત્રીમાં આવી શકશે? પરંતુ કર્તવ્ય કાર્ય સંબંધી આત્મશ્રદ્ધાથી જેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે એવાં કાર્યો થઈ શકે છે એમ ખરેખર રોગોના નિદિધ્યાસનથી અનુભવમાં આવી શકે છે અંગાલના પ્રસિદ્ધ દાતર જગદીશચક બે વનસ્પતિમાં જીવન છે એમ સાયન્સ વિદ્યાર્થી પ્રગો કરી અમેરિકદિ દેશના સાયન્સ વિકાનોને પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું તેથી એમ અનુભવ થઈ શકે છે કે મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય જ્યાં ઈછા કરે ત્યાં માર્ગ કરી શકે છે. મનુષ્યના હદયમાં સર્વ બ્રહ્માંડે ઉકેલવાની શક્તિ રહેલી છે. ફક્ત તેને કેળવીને પ્રકામાં લાવવાની જરૂર છે. આત્માની શક્તિને કેળવવાની પ્રવૃનિએફપ કાં ન વદને તેને કેળવવામાં આવે છે તે તેને પ્રારા કરી શકાય . કાવવાથી મન ની રિ, આદિ શક્તિને અવરોધ થાય એવા વિચારો અને બાચા નું પાર પરિડ દે Page #498 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૩૯૪ ). શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન. એમ વસ્તુતઃ અવધી આત્માની શકિત જે જે માર્ગે ખેલે તે માર્ગે વહન કરવાની સ્વતંત્રતા ખીલવવી જોઈએ. જે દેશના મનુષ્ય સ્વતંત્ર હેય છે અને આત્મસ્વતંત્ર દષ્ટિએ પ્રત્યેક કાર્ય કરે છે, તેઓ વિનતિ, સમાજેન્નતિ, સ્વાતિ આદિ અનેક ઉન્નતિને પ્રાપ્ત કરી આ વિશ્વમાં આકાશથી સ્વર્ગને નીચું ઉતારે છે અર્થાત્ કથવાને સારાંશ એ છે કે-આ વિશ્વને સ્વર્ગ સમાન બનાવી દે છે. કર્તવ્ય કાર્યોની આત્મશ્રદ્ધામા મરણ જીવન જેઓને સમ ભાસે છે તેઓ વિશ્વની ઉત્ક્રાન્તિ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્યો કરવાના હોય છે તેઓને જે મનુષ્ય આત્મશ્રદ્ધાથી આરભે છે તે દેવતાઈ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. આત્મશ્રદ્ધાથી કાર્ય કરનાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુકવર્ગ સ્વર્તવ્ય કાર્યની પ્રગતિમાં આગળ વધી શકે છે અને જ્યારે તેઓ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ કરે છે પરંતુ તે પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાથી શથિલ્ય ધારે છે ત્યારે તેઓ વિશ્વની સપાટી પર સ્વામિત્વ સંરક્ષવાને પણ અશક્ત બની વિધવર્તિ મનુષ્યોના દાસ બની પરતંત્ર શુકાદિની પેઠે સ્વજીવનને વ્યતીત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યા આત્મશ્રદ્ધા વિનાના મધ્યે પરાશ્રયી અવલોકાય છે અને તેઓજ અન્ય બળવંત મનુષ્યની મરજીથી વિશ્વમાં જીવવાને લાયક રહી શકે છે. જે મનુષ્યોમા કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા નથી તેઓ અનેક પ્રકારની શોધ કરી શકતા નથી. આર્યાવર્તના અનુષ્યોમાંથી જ્યારથી કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઈ ત્યારથી તેઓ પરાશ્રયી પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે અને તેઓએ યુરોપ વગેરે દેશમાં આગગાડી ટેલીગ્રાફ તાર વગેરેની જે જે શોધ થઈ તેમાની એક પણ વા તેના સરખી એક પણ શોધ કરી શક્યા નથી. આર્યાવર્તના મનુષ્ય કર્મનસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવું એકાતે ઉદ્યમની અવગણના કરી માનીને કર્તવ્ય કાર્યોની આત્મશકિત શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માસના લોચાના જેવા ચૈતન્યહીન દેખાય છે. તેઓના સુખપર કર્તવ્ય કરવાની શકિતની આત્મશ્રદ્ધાનું તેજ દેખાતું નથી. તેઓના મનમાં જે બનવાનું તે બનશે એ ભાવિભાવ એકાન્ત ઠસી ગયો છે. તેથી તેઓના ચહેરાઓ ઝાંખા દેખાય છે આવી આત્મશ્રદ્ધાની શિથિલતામા જે તેઓ પોતાની ભવિષ્યની પ્રજાને મૂકશે તે ખરેખર તેઓ ભવિષ્યના શાપના પાત્રભૂત થઈને અહિંથી મૃત્યુ પામી અન્ય ભવમા પણ પરતંત્ર દુખી ગરીબ કંગાલ પરાશ્રયી અને અન્યોની ઈચ્છાપર જીવનારા બની રહેશે. આત્માની જ્ઞાનાદિક શકિત ખીલવવાને સ્વતંત્ર આત્મશ્રદ્ધાની જરૂર છે અને તે જેટલા અંશે વિશ્વવર્તિ જે જે દેશના મનુષ્યમાં ખીલે છે તે તે દેશના મનુષ્ય વિશ્વોન્નતિ કરવાને અધિકારી બની શકે છે. ત્યારે ત્યારે અખિલ વિશ્વવર્તિ મનુષ્ય કર્તવ્ય કાર્યોની આત્મશકિતની શ્રદ્ધાથી સ્વાશ્રયી બની શકશે. પાણિપતના મેદાનમાથી જ્યારે આત્મશ્રદ્ધાથી મરાઠાઓ શિથિલ થયા ત્યારે Page #499 -------------------------------------------------------------------------- ________________ 瓿 આત્મશ્રદ્ધા કુળવા. ( ૩૯૧ ) તે ભાગ ભાગા કરીને પાછા હક્યા અને ત્યારથી તે ઉન્નતિના માર્ગથી ભ્રષ્ટ થયા. આત્મશ્રદ્ધાથી કન્યશકિતયાનું ખલ વધે છે અને તેથી વિશ્વમા સ્વાતંત્ર્યપદ પ્રાપ્ત કરી શકાય છે. દેહમમા અધ્યાસોનુ જોર વધે છે ત્યારે કર્તવ્યકાર્ય શકિતયાની સ્વાત્મશ્રદ્ધા શિથિલ થાય છે. આત્મશ્રદ્ધામળથી ધધારાજગારમાં સાર્વજનિક કાર્યોંમાં અને ધાર્મિક કાર્યાંમા સતતાભ્યાસવડે પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યા સ્વાત્મશ્રદ્ધાના પ્રમલ પ્રવાહ વહે છે ત્યાં સુધી કાર્ય કરવાના ઉત્સાહ અખંડ રહે છે અને તેથી અશક્ય કાર્યાં પણ શકય થઇ શકે છે. આત્મશ્રદ્ધા એજ કર્તવ્યકાના પાયારૂપ છે, માટે તેના નાશ થતાં કન્યકાનિા મહેલ તૂટી પડે છે. અતએવ આત્મશ્રદ્ધાથી હું મનુષ્ય તુ પ્રતિનિ કન્યકાનિ સતતાભ્યાસંથી કર અને ભાવિભાવ જે થાય તેની ચિન્તા કર્યા વિના પ્રવૃત્તિ કર. आत्मश्रद्धाकाव्य. આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી, આત્મશ્રદ્ધાથકી સ્વાન્નતિ થાય છે, આત્મશ્રદ્ધાથકી ધાર્યું જગમાં થતું, કૃષ્ણકેશી અરે માનવી સહુ કરે, કોટિ વિના પડે સૂર્ય સ્ફામા અડે, કાર્ય કરતાં થકાં સ્વાધિકારે ખરે, મરજવા થઈ અરે કાર્ય કર તાહ્યરૂ', ફર્જ હારી અદા કર અરે માનવી, કાર્ય કરવાતણી શકિતયે આત્મમાં, આત્મશ્રદ્ધા ત્યજે તે કરી શું શકે? કથની મીઠી અને કડવી કરણી અરે, આત્મશકિતવડે સિદ્ધિા સાપડે, ઉઠ જાગ્રત બની કાર્ય કર યત્નથી, આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; જગત્મા દેખો સન્ય ભારી. આ. ૧ મેરુ ક પાવતાં તેહ ચાલે, સ્વાંગણે સિ'હુને શીઘ્ર પાળે. આ, ૨ હાયે શ્રદ્ધાવડે કાર્ય કરવું; શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું, આ ૩ નામ ને રૂપને મેહ ત્યાગી; આત્મશ્રદ્ધાળળે નિત્ય લગી, આ, ૪ અન્ય આશ્રય ચહે કેમ ભેળાં મારતા જે અરે ગપ્પ ગાળા, આ. પ સ્વાધિકારે કગ કાર્ય એધી; કાર્ય કર યુતિયે। સત્ય શેાધી. આ. ૬ ખેલ ખીજુ કશુ ના મુખેથી, બુદ્ધિસાગર સદા કાર્ય કર તાહ્યાં,મેહના દ્વાર્ફ ધી વેથી. આ, છ અધિકારે કર્તવ્ય કાય કરવાની આત્મશ્રદ્ધામા સદા તત્પર કન્ટ્રી કે મનુષ્ય ! તું સામ કાર્ય કર્યાં કર. દેશેાન્વિત સમાજેન્નતિ, જન્મભૂમિ પ્રગતિ વગેરે જે જે સ્વપર પ્રગનિયે કરવાની ત્હારા શીષ પર ક્રૂર આવી પડી હોય તે સર્વે પદા કર ! કર્તવ્યકાય કરવામાં સદા તત્પર રહી અન્ય લાલચેામા સા ની જા અને કનવ્યકાર્યની દિશા ભૂસી વિટિયમાં ગમન ન કર ! નોઁધરાન્તના રાક્ષસ પ્રધાને વ તઞકાર્ય કરવામા જે જે મખનાનપ Page #500 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯૬ ) શ્રી કમ ચાગ ગ્રંથ-વિવેચન, MM NON MENJE, NASA, A રાખવાના હતા તેમાં અંશમાત્ર અનુપા થવાથી ચાણય પ્રધાને સ્વશકિતયેાદ્વારા નન્દનુ રાજ્ય નષ્ટ કર્યું. આ ઉપરથી અવમેધવાનું કે આત્માની શક્તિવરે જે જે કાર્યો આત્મશ્રદ્ધાપૂર્વક કરવાનાં હોય તેમા લક્ષ્ય રાખવુ. આત્મશ્રદ્ધાવર્ડ પ્રારભિત્ત કન્યકાય કરતાં તે કાર્ય મારાથી થશે એવા હૃદયમાં દૈઢ સપ ધારણ કરવું. જ્ઞાતાસૂત્રમાં આત્મશ્રદ્ધા વિષે એ શેઠ પુત્રાનું દૃષ્ટાત મારના બચ્ચાપર આપવામાં આવ્યુ' છે. એક નગરમાં એ શૈકીના પુત્રા રહેતા હતા. બન્ને પરસ્પર મિત્રતાની ગાંઠથી છ ધાયલા હતા. એક દિવસ તે મને નગરની બહાર ઉદ્યાનમાં ગયા. એક મેરડી (મયુરી) એકના દેખવામા આવી, મસુરી સકિત થઈ ભયથી નાસવા લાગી તેથી એકને ત્યાં મયુરીનાં માં હોવાનું લાગ્યું, મયુરી જ્યાં બેઠી હતી ત્યા ગમન કરીને અવલાયયુ તે મયુરીએ એ ઇંડાં મૂકેલા દેખ્યા, તે એ ઇંડાંને અને મિત્રે પરસ્પર એક એક વ્હેંચી લીધાં, અને મિત્રે ઈંડાને મારુ કરવાનાં ઉપાયે આરભ્યા. એક મિત્ર તે આત્મશ્રદ્ધાવડે એમજ માનવા લાગ્યા કે ઇંડામાંથી ખચ્ અવશ્ય નીકળવાનું. આ પ્રમાણે આત્મશ્રદ્ધા ધારીને તે ઇંડાને માટુ' કરી પકાવી બચ્ચુ કાઢવાનું કર્તવ્યકર્મ કરવા લાગ્યા તેથી છેવટે ઇંડું છુટયું' અને તેમાંથી મેારનું બચ્ચુ નીકળ્યું, ખીજો મિત્ર એક ઇંડાને પાતાને ઘેર લઈ ગયા. દરરાજ તેને પકવવાના ઉપાયે કરવા લાગ્યા પરન્તુ તે આત્મશ્રદ્ધા વિના ચિંતવવા લાગ્યા કે ઇંડામાંથી ખર્ચે નીકળશે કે નહિ ? ઈડામાં બચ્ચું' જીવતું હશે કે કેમ ? એવી શંકા કરી ઈંડાને તપાસવા લાગ્યા અને શકિત રહેવા લાગ્યા, તેથી પરિણામ એ આવ્યુ કે તે ઇંડામાંથી ખર્ચો નીકળ્યું નહિ અને નિરાશ થા. જ્ઞાતાસૂત્રમાં પ્રદર્શિત મયુરીના ઈંડાના દેશન્તથી અવધવાનું કે આત્મશ્રદ્ધાખળથી કન્યકાર્યાંની સિદ્ધિ થાય છેશકુન કરતાં શબ્દ ઉતાવળા અને શબ્દ કરતાં હૃદયની શ્રદ્ધાને પ્રત્યેક કાર્યના આર ભમાં મલવતી થી છે. પ્રત્યેક કાર્ય આર્ભતાં તેમાં આત્મશ્રદ્ધાખલ કેટલું છે તેજ તે કાર્યની સિદ્ધિના મુખ્યપાય છે, કર્તવ્યકાય કરવા માટે આત્મશ્રદ્ધામળની અત્યંત આવશ્યકતા, મય ત્રપ્રક્રિયાઓની પેઠે અવખાધીને હું મનુષ્ય! પ્રાસગિક પ્રારંભિત પ્રાપ્ત કન્યકાનિ કર્યાં કર્. મનુષ્ય હારે અવશ્ય ન્ય કાર્યને કરવુ જોઈએ. એજ હારો ધર્મ છે. અવતરણકર્તી વ્યકાર્ય કરવાની ચગદષ્ટિએ 'ચી મતાવવામા આવે છે. श्लोकः समायतं शरीरं वै वर्तते च ममाज्ञया ॥ स्वायत्तीकृत्य चित्तं तत् कार्यं कर्तव्यमात्मना ॥ ६५ ॥ A * Page #501 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - આભા જ ત્રણ ભુવનને સ્વામી બની શકે છે. (૩૯૭) ~~ ~~~-~~-~ શબ્દાર્થ-કર્મચગીએ એમ મનમાં ચિંતવવું કે આ મહા શરીર ખરેખર મહારા તાબામાં છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ મનમાં દઢ નિશ્ચય કરીને વશમા મન કરી પોતે કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. વિવેચન–જે જે શરીર દ્વારા કર્તવ્ય કાર્યો કરવાના હોય છે તે આત્માવડે કરી શકાય છે માટે આત્માના તાબામા શરીર છે અને તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ કથવામાં કવચિત્ કિન્વિત શાસ્ત્રીય વિરોધ આવતું નથી મન વાણું અને કાયા એ ત્રણ ખરેખર આત્માને કાર્ય કરવાના સાધન છે. કાયાના કરતા વાણીની સૂક્ષ્મતા છે અને વાણી કરતા મનની સૂક્ષ્મતા છે. જે સૂક્ષ્મ વસ્તુ હોય છે તે સ્થલ વસ્તુ પર પોતાની સત્તા જમાવે છે. પૃથ્વી કરતા જલ સૂક્ષ્મ છે તે તે પૃથ્વી જલ-અગ્નિ કરતા વિશેષ શક્તિ કરી શકે છે મન વાણી અને કાયામાં પણ મન સૂક્ષ્મ છે તેથી તે વાણી અને કાયાને પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા પ્રયત્ન કરે છે. મનના કરતા અત્યંત સૂક્ષ્મ ચૈતન્ય પદાર્થ આત્મા છે તેથી તેની સત્તા મન ઉપર વાત છે; તેથી મન વાણી અને કાયા એ ત્રા રોગને આત્મા પિતાના તાબામાં રાખી શકે છે અને તેઓને પિતાની રુચિ પ્રમાણે પ્રવર્તાવી શકે છે. કાયા વાણી કરતાં જેમ મન સુક્ષ્મ છે તેમ ક્રોધ-માન-માયા અને તેમાં પ્રકૃતિ પણ સક્ષમ છે તેથી તે પ્રકૃતિ પિતાના કાળવડે મનના ઉપર સત્તા જમાવવા પ્રયત્નશીલ થાય છે અને જ્ઞાની થએલો આત્મા પિતે સ્વબળવડે મેહ પ્રકૃતિની સાથે યુદ્ધ કરીને મનને મેહ પ્રકૃતિના વશમા ન થવા દેવા પ્રયત્નશીલ થાય છે અને મેહુ કૃતિને હઠાવી મનને વાત્મસમ્મુખ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. મેકકૃતિ અને આત્મા એ બનેની મધ્ય સ્થિતિમાં રહેલું મને ખરેખર પુરુમા પણ ગણાતું નથી અને મોહ પ્રકૃતિરૂપ નારીખે પણ ગણાતું નથી તેથી તેને નપુંસક ઘામા આવે છે. મન કરતા અત્યંત સૂક્ષ્મ આત્મા પિતે મનને સ્વાયત્ત કરવા પ્રયત્નશીલ થાય છે અને મેહ પ્રકૃતિ ખરેખર મનને પિતાના વશમાં કરવા ધારે છે. એક પ્રકૃતિ અને આત્મા બંનેનું મનના પ્રદેશરૂપ પાપિત મેદાનમાં યુદ્ધ થયા કરે છે, તેનો આખે મીંચી અન્તરમાં અવેલેકવાથી ખ્યાલ આવી શકે છે જ્ઞાની આત્મા ખરેખર એક પ્રકતિને હટાવી મનને સ્વાયત્ત કરે છે ત્યારે આત્મા મનને કવાયન કરી પ્રાપ્ત કરી શકે છે તે કાયયોગને સ્વાયત્ત કરી સ્વાના વડે તેની પાસે કર્તવ્ય કાર્યો કરે છે કશું આશ્ચર્ય જણાતું નથી. ગી-આત્મજ્ઞાની આત્મજ્ઞાનવડે મન વરી અને કળશને સમ્યગ અવધી આત્માના વશમાં અને રાખે છે અને આમાં પિનન = ગાડ? મન-વાણી અને કાયાને પ્રવર્તાવીને ત્રિભવનપતિ બની શકે છે. જે તે પોતાને આજ્ઞા પ્રમાણે મન-વચન અને કયારે પ્રવર્તાવી શકે છે તે વિશ્વ પરારૂપ Page #502 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - નાની — — — — — - - - - - - - - - (૩૮) થી કોગ પ્રથ-સવિવેચન બને છે અને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. જ્ઞાની આ પ્રમાણે અત્તરમાં નિશ્ચય કરીને અમારા શરીર –ખરેખર શરીર મારા તાબામાં છે અને તે જ માથામારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ પ્રવધે છે. જે જે કર્તવ્ય કાર્યોમાં મન-વાણ અને કાથાને ધારે તેમાં તે પ્રવતાવી શકે તેમ છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એકવીસમી પાટ ઉપર બેસીને નીચેથી સર્વ પાટે કાઢી નખાવીને પિતાના શરીરને આકાશમાં પ્રાણયામબલે સ્થિર રાખ્યું હતું. દેવધિ શંકરાચાર્યે પ્રાણાયામલે પાલખીને કાચા તાંતણે બાધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારે પ્રાપ્ત કર્યા હતા. તેઓએ મનને વશમાં કરી પેશાબ દ્વારા સુવર્ણસિદ્ધિ કરવાની મનસંકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વર્તે છે ત્યારે મનની શક્તિ ખીલે છે; પરંતુ જ્યારે મેહના વશમા મન વર્તે છે ત્યારે મન નિર્બલ થઈ જાય છે. આત્માના તાબામાં જ્યારે વચનગ હોય છે ત્યારે વાણીની શક્તિ ખીલે છે; પરન્તુ તે મહાસક્ત મનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શકિત મન્દ પડી જાય છે. મહયુક્ત મનની આજ્ઞા ત્યજીને જ્યારે આત્માની આજ્ઞા પ્રમાણે કાયા વર્તે છે ત્યારે કાયાની શક્તિ ખીલી શકે છે અને તેથી સ્વાત્મપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે માહવિશિષ્ટ મનના તાબામાં વર્તે છે ત્યારે કાયિક શક્તિની ક્ષીણતા થાય છે મન વાણી અને કાયાપર જ્યારથી આત્માને પૂરેપૂરે કાબૂ વર્તે છે ત્યારથી આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પર ગમન કરી શકે છે. જેઓને મન વાણી અને કાયાપર કાબુ નથી તેઓના તાબે કશું કંઈ નથી અને તેમજ તેઓ નિર્જીવ મૃતકની પેઠે વિશ્વમાં જીવવાનો અધિકારી બની શક્તા નથી. મન-વાણું અને કાયાને જે આત્મા પિતાના તાબામાં લેવા ધારે છે તે તે શને શનતેઓને સ્વાયત્ત કરી શકે છે અને મન વાણું કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. મન વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તાવી શકે છે તે આત્મા વાસ્તવિક કમગીની પદવીને પ્રાપ્ત કરી શકે છે અને તે વિશ્વમાં સ્વસત્તા જમાવી શકે છે. તે મનુષ્ય !!! તું હૃદયમાં મારા તાબે શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ માનીને મનને સ્વવશમાં કરી કર્તવ્ય કાર્યને કર/ જે મનુષ્યના હદયમાં પિતાના તાબામાં શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે શરીરને પ્રવતવું અને મન મારાં પ્રમાણે જ વિચાર કરી શકે એ અપૂર્વ વિલાસ પ્રકટે છે તે મનુષ્ય આ વિશ્વમાં અદૂભુત કાર્યો કરવાને સમર્થ બને છે. શ્રી મહાવીર પ્રભુએ મેરુપર્વતને જમણાઅંગુઠે કંપાવ્યો એમ કલ્પસૂત્રાદિમાં નિવેડ્યું છે તે ખરેખર મનને વશમા રાખનાર મહાત્માઓને અનુભવગમ્ય થઈ શકે છે. આર્યખપુટાચાર્યે આત્માના તાબામાં મનને રાખીને દેવતાઈ પ્રાગે કરી બતાવ્યા હતા. શ્રી હરિભદ્રસૂરિએ મન અને કાયાને આજ્ઞા Page #503 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યથી અદ્દભુત સિદ્ધિ ( ૯ ) પ્રમાણે પ્રવર્તાવી અનેક શુભ કાર્યો (શાસ્ત્રરચનાદિ કર્યા હતાં. જેણે મન વચન અને કાયાને સ્વાત્રામાં રાખી તેણે વિશ્વપર જય મેળવ્યો એમ અવધવું. આત્માના તાબામાં રહેલું મન જ્યારે આત્માથી વિરુદ્ધ એક પણ વિચાર ન કરી શકે ત્યારે આત્મિક પુરુષાર્થ જાગ્રત થયું અને કર્તવ્ય કર્મો કરવાને કર્મવેગીની અધિકારિતા પ્રાપ્ત થઈ એમ અવધવું. મેમેરિઝમ અને હિપનોટીઝમ જેવા પ્રાગે તે ખરેખર મન વાણી અને કાયાને વાજ્ઞા પ્રમાણે પ્રવર્તાવનારના હસ્તમાં એક લીલા માત્ર છે મન-વાણી અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાની શક્તિ-ઉપાયોને પ્રાપ્ત કરવા જોઈએ. પૂર્વાચાર્યોએ મન-વાણી અને કાયાની શક્તિને ખીલવવા સંબંધી અને તેઓને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સબંધી યોગશાસ્ત્રોમા-અધ્યાત્મશાસ્ત્રોમાં અનેક યુક્તિ દર્શાવી છે તે ગુરુગમથી અવબોધ્યા વિના આત્માના તાબે મન વાણું અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ બ્રહ્મચર્યની શક્તિ ખીલવીને બ્રહ્મચારી બનવાથી શરીરની આરોગ્યતા અને સુટતા સંરક્ષી શકાય છેશારીરિક વીર્યની સંરક્ષા Íવિના કાયાની શક્તિ અને માનસિક શક્તિ ખીલવી શકાતી નથી. પૂર્વે પૂર્વાચાર્યો મહાપરાક્રમી વિશિષ્ટ કાર્યો કરતા હતા, તેનું કારણ એ હતું કે તેઓ કાયિક બ્રહ્મચર્યવડે વીર્યની સંક્ષા કરવી એજ સર્વસ્ત્ર માનતા હતા. તેઓ બાલ્યાવસ્થાથી ઉદર્વરેતા હતા. તેઓ ઉર્વરેતા બનવાના ઉપાયોને આદરતા હતા અને બ્રહ્મચર્યને આત્મારૂપ અવધીને કદાપિ એક વિયેના બિન્દને પણ પાત થવા દેતા નહોતા. બ્રહ્મચર્યવડે તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શકતા હતા બ્રહ્મચર્યની સંરક્ષા ગુરુકુલાદિ સંસ્થાઓની સ્થાપના કરતા હતા અને તેઓ તેમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યધાક બનાવતા હતા. જે દેશ આ વિશ્વમાં સર્વ દેશમાં સત્તાધારક બને છે તે ખરેખર બ્રાચયના પ્રતાપથી અવધવું. ભીષ્મપિતામહે આ વિશ્વમાં બ્રહ્મચર્યથી અદ્ભુત કાર્યો કર્યાં હતાં. બ્રઢચર્થને પ્રતાપે હનુમાન આ વિશ્વમાં ત્યાં ત્યાં તેની મૂનિવડે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય મનના તાબે થઈ વીર્યરક્ષા પ્રતિ લક્ષ્ય આપતું નથી અને વિર્યની રક્ષા કરી શકતું નથી ને કાયિક શક્તિથી ક્ષીણ થાય છે. અને તેથી તે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા ગમાર્ગમાં વિચારવાને અશકત બને છે. એક બ્રધ્રચાર વેગી એક વખત પરિપ બધ્રચય ગે દઢ સંકલ્પથી આકાશમાં ઉડી એક રીના મહેલમાં દોરી રહ્યા કરવા ગયા પરન્તુ પશ્ચાત્ તેમના મનમાં તે રાની સાથે થયુન કાને ગ્રંપ પ્રગટાવે તેવી તેઓ આકાશમાં ઉડવાને અશક્ત બન્યા. મેનના સં૫માત્રથી ૫ કિ માદક અને આત્મિક પ્રકટેલી શકિતને નાશ થાય છે તે ગગનું તે શું કરવું ? વિશ્વના મનુષ્યોમા જે જે મહાપુ તરીકે વિશ્વક નાર ની પ્રક્રિય થઈ ઘા છે તેમાં ખરેખરી બ્રહ્મચર્યથી શક્તિ અવબોધવી કાયિક ની મંદાશ્ક ગુલ Page #504 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૦ ). શ્રી કર્મયોગ થ–સવિવેચન. ------ . -- --- આદિ સંસ્થાઓ સ્થાપવામાં સરકારે તથા રાજાઓએ પરિપૂર્ણ સાહાસ્ય કરવી જોઈએ અને અવનતિથી પતિત મનુષ્યોની સંતતિનો ઉદ્ધાર કર જોઈએ કે જેથી ભવિષ્યમાં મનુષ્ય મહાપરાક્રમી કાર્યો કરે એવા કર્મગીઓ બની શકે. વીર્યની સંગ્લા અને પુષ્ટિથી જ્યારે કાયા બળવાન થાય છે ત્યારે ગમાર્ગમાં સુખેથી પ્રવેશ થાય છે અને માનસિક શકિતની સારી રીતે ખીલવાણી કરી શકાય છે. અએવ મનને વશમાં રાખવાની ઈચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીર્યની સંરક્ષા કરવી જોઈએ. કાયિક વીર્યના બળે બ્રહ્મમા ચરવા ચોગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાદિક ગુણે માટે વીર્ય ખીલવી શકાય છે વાણી અને કાયિક વીર્યની જેનામા અશકિત છે તે આત્મિક વીર્યને પ્રગટાવી શકતો નથી અને આત્મિક વીર્ય પ્રગટાવ્યા વિના તે મન વાણી અને કાયાને પિતાના તાબામાં રાખી શકતા નથી. આમાના તાબામાં મનને મૂકવાની ઈચછાવાળાએ બ્રહ્મચર્યને સર્વસ્વ માની પ્રથમ બ્રહ્મચર્યરૂપ દેવની ઉપાસના કરી વીર્ય સંરક્ષા કરવી અને પશ્ચાત્ મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રતવવાને આત્માવડે અભ્યાસ સેવ કે જેથી આત્માની શકિતવડે કાયા અને મનને સ્વાત્તાપૂર્વક પ્રવર્તાવી કર્મયેગી અને છેવટે જ્ઞાનગી બનાવી શકાય મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. બ્રહ્મચર્ય વિના એક અંશ માત્ર પણ કર્મચગની પ્રવૃત્તિ થઈ શકે તેમ નથી અને તેમજ તે વિના આત્માની સત્તા સર્વત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીર્થ ચેગી કૈલાસપર ચડી ગયા અને બરફના શિખરને સંકલ્પબળથી પડતા અટકાવ્યું તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવબેધવું બ્રહ્મચર્ય વિના સંકલ્પબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. બ્રહ્મચર્યધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાને અધિકારી બને છે. શ્રીમદ્ થશેવિ ઉપાધ્યાય બ્રહ્મચર્યના પ્રતાપે એને આઠ ગ્રન્થ લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અતએ બ્રહ્મચર્ય ધારણ કરવાની અત્યંત ઉપયોગિતા અવધવી જોઈએ અત્ર એક અસ્મદીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્યનું દૃષ્ટાન્ત આપવામા આવે છે. પંડિત શ્યામસુંદરાચાર્યની જન્મભૂમિ કામવન છે. તેઓએ ચોવીસ વર્ષ પર્યક્ત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યું. પશ્ચાત પરચીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમણે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યો ષટું વર્ષ પર્યત ઉજાગરે કરીને પંજાબ સરકારી યુનિવર્સિટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને સાથે સાથે દિગંબર જૈનાગમને અભ્યાસ કર્યો કોશી સરકારી પ્રિન્સ કોલેજની ન્યાય વ્યાકરણાચાર્યની પરીક્ષા પાસ કરી, પશ્ચાત્ કાશીમા આવી મહામહોપાધ્યાની પ્રધાન વિદ્વત્ સંસ્થામાં જ દર્શનની પરીક્ષા દેઈને આચાર્યપદ પ્રાપ્ત કર્યું. સાત વર્ષ પર્યન્ત બનારસ યશવિજય જૈન સંસ્કૃત પાઠશાલામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક પરીક્ષકની કાર્યપ્રવૃત્તિ કરી અને ત્રણ વર્ષ પર્યન્ત અમને સ્વાદ્વાદ Page #505 -------------------------------------------------------------------------- ________________ મન અને કાને આત્માને આધીન બનાવે. (૪૦૧ ). સંજરી, રત્નાકરાવતારિક, અછઠ્ઠી વાર્થવૃત્તિ અને સ્મૃતિત વગેરેને અવ્યસ કરાશે. પશ્ચાત્ છ વર્ષમાં સમસ્ત રિતીય વૈદ્યોની સાથે શાસ્ત્રચર્ચાપૂર્વક આયુર્વેદ મનન કરીને રસાયનશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરવાપૂર્વક રસાયનસાર જેને સંરતમાં પ્રથમ ભાગ બના અદ્યાપિ તેમની પ્રવૃત્તિ શરૂ છે અને સાચન સારના ચાર તા. બનાવવા વિચારસંકલ્પ છે. આવી તેમની પ્રવૃત્તિમાં ઉચ્ચ પદવી પર રેડ કરીને મુખ્ય હેતુભૂત તેમણે પાળેલું બ્રહ્મચર્ય છે. પચીસ વર્ષથી તેમણે વીર્યરકા-બ્રહ્મચર્ય પાળવાને આરંભ કરેલ છે તેથી તેઓ ઉપર્યુક્ત કાર્યો કરવાને શક્તિમાન થયેલ છે. શાસ્ત્રીજી બ્રહ્મચર્યના પ્રતાપે શારીરિકબળ ખીલથી છાતીમાં ઇટાડી શકે છે. ખરેખર બ્રહ્મચર્ય ધારણ કરવાથી કર્મચગીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યથી મન વચન અને કાયાની સર્વ શક્તિોને સહાગ્ય મળે છે અને તેથી તંત્રને સમ્યગરીત્યા કફ શક્ય છે. વિશ્વ વિના આ વિશ્વમાં જીવવું મહાદુલ છે અને જીવ્યા વિના કર્તવ્યકાર્યો કરવા તે પs, મહાદુર્લભ છે. અને વીર્યરક્ષા બ્રહ્મચર્ય પાર કરીને પૂર્વ સુનિવરોની પિકે મન વચન અને કથાના ઉપર કાબુ ધાવીને દેશ ધર્મ અને અને અધ પાન થત નિવાર જોઇએ. વર્ષના અધ પાતની સાથે દેશ ધર્મ સમાજ વિરાજ નીતિ વગેરેને અધઃપાત થાય છે અને તેથી પુન ત્યાથી પાન થાય છે તે િિન. ને પ્રાપ્ત કરતાં અનેક વર્ષો વહી નથ છે વીર્થની સૂરાવડે અધ્યાત્મિક વડાકિતની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી મનને આત્મા પિતાના તાબામાં રાખી મનરારા અનેક કાર્યો કરી શકાય છે. અનવ મન વાદી અને કાને પ્રત્યેક મનુષ્ય પિતાઃ આની આજ્ઞા પ્રમાણે વત એવી સ્થિતિમાં મૂવી જોઈએ ત્યારે રાત્મા શકિત? મન થી અને કાયાને વાત કરે છે ત્યારે તે વિશ્વમાં જે જે ક રે ને હનમ ધાર કરે છે તેઓને પરિપૂર્ણ કરે છે. ખરેખર આરી (એમની) અાપ્ર મન તે છે અને કર વર્તે છે એ અનુભવ ત્યાગુરી પ્રત્યેક મનુષ્યને ને. નવી સુધી તે સાંસારિક ઇનોથી મુક્ત થતો નથી અને સાંસારિક કર્તવ્યોમાં નિકંપ રહી શકતો નથી. ઉક્ત લેખ્યસારને હૃદયમાં ધારણ કરીને વિચારતાં સભ્ય અવધશે કે આ લંગુ મન વાલી અને કથાને પિતાની સાથે તે વપૂરક ન કરી શકે નવ4 - કથની કરનાર છે પણ તે પ્રથમ વાર નથી કરી સજન =ી કરી છે. તે આમના તાબે મન વચન અને કાચની શકિયે રડેરી જે. સર્વ પ્રકાર :એની પૂર્વે મન વચન અને કયા પિતાની અes પ્રલે વેર એવા જે આત્માની આજ્ઞા પ્રમાણે ગ્ન અને કયા વને છે ઃ અબવ આવે ને પણ કદાપિ પ્રમાદ ન કરે છે. અને આ જ કે Page #506 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૨ ) શ્રી ચાગ ગ્રંથ-સવિવેચન, પ્રકારના વિચારમા મન પ્રવતી શકે અને નિવી શકે એવા જ્યાસુધી અભ્યાસ નથી થયા ત્યાસુધી મનરૂપ નપુંસકના સર્વ મનુષ્યેા સેવકા છે અને મનરૂપ નપુંસકના સેવાથી આ વિશ્વમા મહાન્ કા ખની શકે એ આકાશકુસુમવત્ અવધવુ તથા જ્યાંસુધી એવી સ્થિતિ છે ત્યાંસુધી કર્તવ્યકાયકરવાને સ્વાધિકાર બહુ દૂર છે. એમ અવધવું. ઉપર્યુક્ત હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરી કે મનુષ્ય ! ! ! ત્યારે સ્વાધિકારે મન વશ કરી કર્તવ્યકાર્યાં કરવાં જોઇએ. સ્વામી રામતીર્થ એક વાર અમેરિકામાં ભાષણ આપતા જણાવ્યું હતું કે હિન્દુસ્થાનના લાકે હિમાલય વગેરે પતામાં યોગ સાધવા જાય છે તેનુ રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન અને કાયા રહે અને નિલે પ રહી સર્વ કન્યકાર્યાં કરે. આવી ચાગ્યતારૂપ ચેાગસિદ્ધિ કરીને તે કમચાગી અની વિશ્વના ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિયાને આદરે છે. ઉપયુક્ત કથ્ય સારાશ એ છે કે તેઓ કન્યકાં કરવાની અધિકારિતા મન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા ચેગ સાધે છે. આવા ચેોગસાધનથી માહ-વિષયલાલસા અને તૃષ્ણા ઉપર કાબૂ મેળવી શકાય છે. હનુમાને જેમ પનાવીને પગતળે દાખી દીધી તેમ કર્તવ્યની મેહવૃત્તિ પનોતીને સ્વપરાક્રમવડે દબાવી દઇ કર્મચાગી હનુમાન્ખની સંપૂર્ણ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમા નદીઓ, પર્વતા, ગુફાઓ અને હવાપાણી અનુકૂળ છે. ફક્ત મનુષ્યએ ગુરુગમ પ્રાપ્ત કરીને મન વાણી અને કાયાને સ્વાયત્ત કરી કન્યકા કરવા જોઇએ, હે મનુષ્ય હારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કન્યકાર્યાં કરવા જોઇએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવર્તે એવી નપુંસકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કન્યકાયાં ન કરવા જોઈએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવી શકે એમ મનવા ચેાગ્ય છે, ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મત્સાહપૂર્વક ચાંગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન વાણી અને કાયાને આત્મવશ કરી હે મનુષ્ય । હારે કન્યકા કરવા જ જોઇએ; એજ ત્હારી વાસ્તવિક અધિકારિતા છે અને તે અમલમા મૂકવી જોઈએ. મનને સ્વવશમાં લાવનાર આત્મા પોતાના બંધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માના તારક છે. અન્ય કાઈ તેના તારક નથી એવુ ખાસ હૃદયમાં ધારણ કરી કન્યકાર્યાં કરવા જોઈએ અને દરાજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલા થતી હોય તે સુધારવી જોઈએ, દરરાજ મનને આત્માના વશવતી મનાવવાના ઉદ્યમમા પ્રવર્તવાથી અન્તે કન્યુકચેાગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યું કાર્ય કરી શકાય છે, અને આ વિશ્વવર્તિમનુષ્યોને ઉત્તમ કર્મચાગી મનાવી શકાય છે. અવતરણ આવશ્યક કન્યકમ જે થાય છે તે-સારાને માટે થાય છે, કરાય છે એવું માની કન્ય કરવાની દિશા જણાવે છે. 1 品 Page #507 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - “જે થાય તે સારાને માટે” એમ માની કતય કરે. (૪૦૩) श्लोकः अधुना जायते यद्यद् यद्भुतं च भाविष्यति ॥ मत्वा शुभाय तत्कर्म कर्तव्यं सव्यपेक्षया ॥ ६६ ॥ શબ્દાર્થ—અધુના જે કર્તવ્ય કાર્ય થાય છે, જે થયું છે અને જે થશે તે સર્વે સારાને માટે છે એવું સાપેક્ષદષ્ટિએ માનીને કર્તવ્ય કાર્ય કરવા જોઈએ. વિવેચન–ભૂતકાલમાં જે કર્યું તે કર્યું–હવે તત્સંબંધી ચિંતા કર્યાથી કંઈ વળે તેમ નથી. તથાપિ મનમા એમ વિચારવું કે આ વિશ્વશાલામાં ભૂતકાળમાં જે જે કરાયું છે તે વસ્તુત શ્રેય માટે છે. જે જે કંઈ કર્યું અને કરાશે તેમાથી જ્ઞાની મનુષ્યોને વાસ્તવિક પ્રગતિકર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમા જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કર્તવ્યકાર્યમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ ભવિષ્યમા જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુમ ઉદરમાં શું થઈ રહ્યું છે તેની કેઈને સમજણ પડતી નથી તથાપિ વિશ્વશાલામાં ઉલ્કાતિવાદદષ્ટિએ જે થશે તે શ્રેયઃ માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિન્તાના વાદળને ભેદીને તેમાં કાયલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્ક્રાતિ ક્રમમાં આહણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનીને સુખ અને દુખના સંગમાં સમભાવ ધારણ કરવું જોઈએ. જે માટે શેક કરવામા આવે છે તેથી જ આત્મોન્નતિને માર્ગ ખુલો થાય છે એવું અનેક દાતેથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થશે અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલોકતા ટપકાભ અવાધાય પરંતુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણથી તેમનાં પરાક્રમો અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લોકેના મનમા આવ્યું. રાવણની સાથે લડવાથી તેમને ઉદય થયે અને અદ્યપર્યત તેમના ચરિતથી વિશ્વવતિમનુને અનેક પ્રકારને સદુધ મળે છે. પાડે બાર વર્ષ વનમાં રહ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિને પ્રારંભ અને પુષ્ટિ થઈ એમ અનુભવ કરના અવળેધાશે જ્ઞાની મનુષ્યોને દુખો પડે છે તે સુખાથે થાય છે. વૈશાખ માસના પ્રખરતાપ વિના વર્ષ ની નથી; જેમ તાઢ તાપ ઘા પડે છે ત્યારે ઘણી વૃદ્ધિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુખે અને અનેક વિપત્તિમાંથી પસાર થવાનું હોય છે તેથી દુખો અને વિપત્તિમાથી તેની પ્રગતિનો માર્ગ ખુલો ઘાય છે. દિકણુ વગેરેએ મેરઠ દેશમાં હારિકામાં દુખના માથાં આવીને વાસ કર્યો તેથી ક વગેરે યાદની ઉન્નતિ થઈ અને તેથી તેઓ ઇતિહાસના પાને અમર થી મ" પુરૂષને માર્ગ ખરેખર દુખ વિપત્તિ વગેર કાંટાની ટીમાંથી નીકળે . શમાવી Page #508 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૪ ) શ્રી કમ યાગ ગ્રથસવિવેચન. 5 પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિષહા વેઠવાથી પ્રગટ થઈ હતી. શ્રી મહાવીરની પ્રભુતાના ગાશાલાના સખ'ધથી નિશ્ચય થાય છે. અતએવ શ્રીમહાવીર પ્રભુને ગાશાળા મળ્યા તે સારા માટે અવધવુ અને તેમજ શ્રી વીરપ્રભુના સંબંધથી ગાશાળા અન્ત મુક્તિ જશે; ખરેખર તે પણ શુભાર્થે થયુ. અવધવું. શ્રીપાલરાજાને ધવલશેઠને સમ ધ ન થયા હાત તેા શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહી. શ્રીપાલરાજાની ઉત્તમતા સુજનતા ખરેખર ધવલશેઠની દુ નતાથી દીપી શકે છે અને તેથી શ્રીપાલના ગુણૢાની આદર્શીતા અવલેાકી શકાય છે. નરસિ'હુ મહેતાને તેમની ભાભી ન મળ્યાં હોત તે તે ભક્ત ખની શકત નહિ, નરસિંહ મહેતાના પુત્ર મરણ પામ્યા ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ ભલું થયું ભાગી જજાલ, સુખે ભજશુ શ્રી ગોપાલ વગેરે શબ્દોને હૃદય મહાર કાઢ્યા. શ્રી રામચંદ્રે જ્યારે સીતાને વનવાસમાં મેકલાવી દીધી ત્યારે સીતાના અકલક ચારિત્ર્યની લેાકેાને ખાત્રી થઇ. સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિયા-ઉપસગે† થાય છે તે શુભા છે એવુ પશ્ચાત્ અનુભવવામા આવે છે. ભરતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાથી ખાહુબલીને સયમમાગ પ્રાપ્ત થયા અને એક વર્ષ પર્યંન્ત માહુબલી વનમા અભિમાન ધરી કચેત્સર્ગ રહ્યા. તે દ્વારા તેમને અન્ત કેવલજ્ઞાન પ્રાપ્ત થયુ' શ્રીગાતમસ્વામીને અહંકાર થયે તેમાંથી તેમને સદ્બધ પ્રાપ્ત થયા અને શ્રી મહાવીરપ્રભુના નિર્વાણુથી તેમણે શેક કર્યાં તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાના માર્ગ ખુલ્લા થયા અને તેઓ કેવલજ્ઞાની થયા. શ્રીપ્રભવ ચાર પાચસે ચાર સાથે જંબુસ્વામી શેઠના ત્યાં ચારી કરવા ાત્રીના સમયમાં ગયા ત્યા તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રીશષ્યભવસૂરિની યજ્ઞપાટક સબંધથી ઉન્નતિ થઇ, કારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શબ્દસ કેતે યજ્ઞસ્તંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખવાના અવસર પ્રાપ્ત થયા અને તેથી તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું. સુરદાસ ભક્ત પરણવાને જતા હતા તત્પ્રસગે દાદુને સમાગમ થયા અને તેથી તેઓએ સન્યસ્તવત લીધુ. શ્રી હેમચંદ્રાચાય માલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતા ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતું. એક સાધુનું ભૂલા પડવુ એજ મહાવીર પ્રભુના આદ્યભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડયા, ત્યારે તેની સેવા કરવાને નયસારને લાભ મળ્યે અને તેથી તેને ઉપદેશના લાભ મળ્યે, પરમાત્મપ્રગતિનું આઘારેાહણુ તત્સમયે શ્રીમહાવીરપ્રભુનુ દ્વિતીયચંદ્રકલાવત્ થયું. ઈશુક્રાઈસ્ટને વધસ્ત ભપર યાહુદીઓએ ચઢાવ્યો એજ ઇશુક્રાઇસ્ટના મતવૃદ્ધિનું મુખ્ય કારણું થયુ અને તેથી ક્રાઇસ્ટલેાકાની સખ્યામાં કરોડોગણેા હાલ વધારા દેખાય છે. મહુમદ પયગ‘ખરને તેના શત્રુઓએ મારવા પ્રયત્ન કર્યાં અને મહેમન્નના ભક્તોને પ્રતિપક્ષાએ સતાવ્યા એમાં જ મહમદની ઉન્નતિ સમાયલી હતી કે જે તેણે પશ્ચાત્ તરવારની ધારવડે દુશ્મનાને મારી Page #509 -------------------------------------------------------------------------- ________________ બ્રિટીશ પાસેથી સારુ શિખી લે (૪૦૫). (૪ નાખી પ્રાપ્ત કરી. ગૌતમબુદ્ધને તપ સેવતાં દુખ પડયું તેમાથી તેણે મતિજન્ય શાતિમાર્ગ શોધી કહાડે કાશીમા વૈદિક બ્રાહ્મણોએ તેના ઉપર વ્યભિચારનું કલંક ચઢાવ્યું તેથી તે વડે તે ઉત્તમ ચારિત્રવાન ગણ અને પ્રતિપક્ષીઓના પ્રપંચે બહિર ખુલ્લા થયા. દુખે વડે સુખનું ભાન થાય છે તેથી વિપત્તિ સંકટે અને દુ વડે જેણે સત્ય સુખને માર્ગ શેડ્યો હોય છે તે પશ્ચાત્ અવનતિના માર્ગ પ્રતિ ગમન કરતો નથી. પરમહંત શ્રીકુમારપાલ રાજાને જે યુવાવસ્થામાં વિપત્તિયે પડી હતી તેથી તે ઘડાયે અને ગુર્જર રાજ્યની ધુરા સમ્યગુ વહન કરવાને સમર્થ થયો. કુમારપાલ રાજાએ વિપત્તિ સંકટના સમયમા મનુષ્ય સારા કેવી રીતે થયું તેના અનેક અનુભવ પ્રાપ્ત કર્યો, તેથી તેણે ગુર્જર દેશની ઉન્નતિ કરવામાં અને ગૌર્જરીય જનેની પ્રગતિ કરવાના અનેક પ્રકારે વ્યસનરહિત શુભ માર્ગો પ્રકટ કર્યા હતા તેણે અઢાર દેશમાં યુક્તિપ્રયુક્તિ સત્તાછળ વગેરેથી જીવદયા પળાવી હતી. કુમારપાળ રાજાનું સિદ્ધરાજના સમયમાં દેશદેશ ગામગામ ભટકવું થયું તે શુભાઈ થયું એમ તેમના ચારિત્ર પરથી વાચકોને સહેજે અવધી શકાય છે. કોલંબસ હિન્દુસ્થાનમાં આવવા નીકળ્યું હતું, પરંતુ દૈવગે અમેરીકામાં ગયા અને તેની તેથી સદાકાળને માટે યાદી રહી. ઈગ્લાડને ઈતિહાસ વાચતા અવધાશે કે અનેક સંકટ વિપત્તિ વેઠીને ઈલાડે પિતાની પ્રગતિ કરી છે. જે ઈગ્લાડના ઉપર અનેક સંકટે ન પડયાં હોત તે તે પહેંગાલ અને સ્પેનની પેઠે રહી શકત. કાન્સ દેશ પર દુખ પડયાથી અને અમેરીકા પર દુખ પડયાથી તે દુખમાથી બન્ને દેશની સ્વતંત્રતાની સાથે પ્રગતિ થઈ. જાપાનમાં પ્રીતિ ઉપદેશકે આવ્યા તેથી જાપાન ચેર્યું અને અનેક મહાપુરૂએ જાપાનની સ્વતંત્રતા માટે આમલેગ આપે તેથી હાલ જાપાન વ્યાવહારિક પ્રગતિમાં મહારાજ્યની કક્ષામાં ગણાવા લાગ્યું છે. જે દેશ પર અનેક સંકટો પડે છે તે દેશના મનુષ્ય જાગ્રસ્ત થાય છે અને સુખના માર્ગો શોધી તે તરફ આત્મભેગપૂર્વક ગમન કરે છે. આર્યાવર્ત પર અનેક સંકટ પડયાં છે તેથી તે હવે જાગ્ર થયું છે. દુખ વિના સુખના માર્ગ તરફ ગમન થતું નથી. અતએ આર્યા વર્તન ઉપર દુખ પડશે ત્યારે તે ખરેખર જાગ્ર થશે. હાલ હિંદુસ્થાનમાં જે કઈ થાય છે તે સારા માટે થાય છે. આર્યાવત પર બ્રીટીશ સરકારનું ગત્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાર્થે છે હિંદુસ્થાનરૂપ શિષ્યને બ્રીટીશરાજ્યગુરુ મળવાથી તેને એગ્ય દિશા મળે છે. અખિલ વિશ્વરાજ્યમાં સર્વ પ્રકારે રાજ્યનૈતિક નિપુણતામા બ્રીટીશ રાજ્ય પ્રથમ પંક્તિમાં ગણાય છે તેની પાસેથી હિંદુસ્થાનને ઘરનું ઘર શિખવાનું હજી બળ છે બ્રીટીશ રાજ્યની સંપૂર્ણ નૈતિક નિપુણતાને જ્યારે હિન્દુસ્થાન વિનયભાવથી તેના જ ગ્રી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્યયુગ વડન કરવાને ૨૫ થશે, અન્યથા છે નહિ અએવ દૂર દેશની બ્રીટીશ રાજ્ય સત્તા તળે હિન્દુસ્થાન મળ્યું છે તે સારા માટે Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી કચેોગ ગ્રથસવિવેચન, ( ૪૦૬ ) સૂકાયુ છે એમ માધવુ'. મહાપુરૂષોના માગ ખરેખર દુઃખમાંથી પસાર થાય છે અને તેઓ તેથી ઘડાય છે એવું જાણીને પ્રત્યેક મનુષ્ય જે થાય છે તે શુભાથે થાય છે એવુ અવાધી સહનશીલતાથી જે જે દુખા વિપત્તિયેા પડે તે સહન કરીને જે કંઇ થાય તેમાથી શુભ શિક્ષણુ ગ્રહણ કરીને આત્માનતિના માર્ગમાં પ્રતિક્રિસ વહેવુ જોઇએ. હાલ જે અવસ્થા દુ‘ખમય દેખાય છે તે અવસ્થા ભાવિસુખને માટે હોય છે એવુ' અનેક મનુષ્ચાના સબધમા બને છે; એવુ' જાણી કદાપિ તૈય ન હારતાં કર્તવ્યકમ માં સદા તત્પર થવુ જોઈએ, જે જે કર્તવ્યમાં કરવાનાં હાય તે સ્વાધિકારે શુભાઈ માની કરવાં જોઈએ અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તવુ જોઇએ; ભાવીના ગુપ્ત ઉત્તરમાં શુ શુ લચુ હોય છે તે સર્વજ્ઞ વિના અન્ય મનુષ્ય અવધી શકતા નથી, તેથી મનુષ્ય તત્સંબંધી વિકલ્પસંકલ્પ ચિંતાના ત્યાગ કરીને વિવેક બુદ્ધિદ્વારા સ્વાધિકાર જે થાય છે તે શુભા છે એવું માની કર્તવ્ય કાર્ય કરવુ જોઇએ. મહારાજા શિવાજીને ઔરંગજેબે દિલ્હી લાવી કે ર્યાં તેથી (ક્ષણુ રાજ્યની વાસ્તવિક પ્રગતિનું ખીજ રાષાયું અને શિવાજીએ હિન્દુરાજ્યની દક્ષિણમા સ્થાપના કરી, ‘ શિવાજી ન હાત તે સુન્નત હાત સમકી ’ ઈત્યાદિવડે શિવાજીની પ્રીતિ અમર થઇ જૈન શ્વેતાંબરાની પ્રગતિ માટે અધુના જે જે કઇ હીલચાલ થાય છે તેના ગર્ભમા પ્રગતિનાં સૂક્ષ્મ ખીજ રહ્યા છે; તે કારણ સામગ્રી પામીને ભવિષ્યમા સ્વલેને દર્શાવશે. હિતશિક્ષણષ્ટિ અને અશુભમાં પશુ શુભ દનવૃત્તિએ અવલેાકીએ તેા સ્વાધિકારે જે કંઈ થાય છે તે શુભા છે એવું અવમેધી પ્રવૃત્તિ કરવી જોઇએ. જ્યારે પ્રગતિ થવાની હોય છે ત્યારે જે જે કર્તવ્ય પ્રવ્રુતિયે થાય છે તે શુભા પરિણમે છે એમા ફાઈ જાતની શંકા જેવુ નથી. હિંદુસ્થાનમા હિન્દુ અને મુસલમાન એ એ કામા પરસ્પર યુદ્ધ કરીને અધ પાતની ચરમ દશાને પામવા લાગી અને તેથી ભારતવાસીઓને શાન્તિકારક સામ્રાજ્યની ભાવના ઉદ્ભવી; તેના પ્રતાપે આર્યાવર્ત મા બ્રિટીશ રાજ્યની સ્થાપના થઈ અને તેથી હિન્દુ અને મુસલમાન શાન્તિમય જીવન ગાળીને પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે. તેથી જે થાય છે તે શુભાં છે એમ માનીને આવશ્યક કન્યકા↑ પ્રતિદ્ઘિન કરવા જોઇએ. જે થાય છે તે સર્વ સારા માટે થાય છે એમ અપેક્ષાએ કથવામાં આવે છે. દુખ સકટ વિપત્તિયાથી શુભ માર્ગપ્રતિ ગમનઈચ્છા થાય છે—ઈત્યાદિ અપેક્ષાપૂર્વક જે થાય છે તે શુભા છે એમ અવમેધાવીને કન્યકા મા અડંગ પ્રવૃત્તિ કરાવવાની આવશ્યકતા જણાવી છે. અપેક્ષા વિના જે કઈ થાય છે તે શુભા થાય છે, એમ કથી શકાય નહિ. અપેક્ષાએ જે કંઇ થાય છે તે શુભા થાય છે એમ વ્યષ્ટિ અને સમષ્ટિપરત્વે કથી શકાય છે. ઉત્ક્રાન્તિવાદ સૃષ્ટિની અપેક્ષાએ આત્મા નિગેાદથી પ્રારભીને ઉચ્ચગતિ અને ઉચ્ચ ગુણુસ્થાનક ભૂમિપ્રતિ આરેહતા જાય છે તેમ તેમ તેની પ્રવૃત્તિમાં જે કઈ થાય છે તે શુભા થાય wwwwwwww arm S Page #511 -------------------------------------------------------------------------- ________________ - - - - UR પુરુષાર્થ વેગે દ્રવ્ય પ્રાપ્તિ. ( ૪૦૭ ) થાય છે એમ અપેક્ષાએ કથી શકાય છે, બોદ્ધાની સાથે શિલાદિત્યની રાજસભામા વાદ કરનાર મલવાદીએ જે થાય છે તે સારાને માટે થાય છે એમ માની બોદ્રાચાર્યની સાથે વાદ કરી કરી બૌદ્ધોને પરદેશ વાસ કરાવ્યા. હિંદુઓના યજ્ઞામા પશુઓની હિંસા એટલી બધી તેને પરાજય વધી પડી કે તેથી દેખનારા દયાળુ મનુષ્યને ત્રાસ છૂટવા લાગે ત્યારે શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધનો પ્રાદુર્ભાવ થયે અને તેઓએ શુદ્ધાપદેશથી યમા થતી પશુહિંસાને નિષેધ કર્યો. ખરેખર જે થાય છે તે સારા માટે થાય છે. જ્યારે મનુષ્ય સંપૂર્ણ દિવસમાં ર્તવ્ય આવશ્યક કાર્યો કરીને થાકી જાય છે ત્યારે તેઓને વિશ્રાન્તિ આપવા માટે રાત્રિ પ્રગટે છે અને જ્યારે તેઓ પૂર્ણ વિશ્રાન્તિ લઈ તાજા થાય છે ત્યારે તુર્ત સૂર્ય પ્રગટે છે- એમ અનુભવષ્ટિથી વિશ્વકર્તપ્રતિ અવલોકવામાં આવશે તે સાપેક્ષદષ્ટિએ જે કંઈ થયું થાય છે અને થશે તે શુભાર્થ છે એમ અનુભવમાં આવશે. વર્ષ માગુ થયા બાદ શિયાળાની જરૂર પડે છે અને શિયાળા બાદ ઉન્હાળાની જરૂર પડે છે અને ઉન્ડાળા બાદ ચોમાસાની જરૂર પડે છે તેથી અનુક્રમે તે શુભાર્થ થયા કરે છે એવી કુદરતની ઘટનાને અનુભવ કરતા સહેજે અવબેધાઈ શકાશે. આવશ્યક કર્તવ્ય કાર્યો શુભાર્થ છે એવું માનીને પ્રત્યેક મનુષ્ય આવશ્યક કર્તવકાર્યો કરવા જોઈએ પણ પશ્ચાત્ ન હઠવું જોઈએ. ફતેહપુરસીકરીની લડાઈ પ્રસંગે બાબરે આવશ્યક કર્તવ્ય યુદ્ધ કાર્ય શુભાઈ છે એવું માનીને સ્વસૈનિકોને ભાષણ આપી ઉત્તેજિત કર્યા તેથી આર્યાવર્તમા મુસલમાની રાત્ય ટકી શકયું. અન્યથા તે દિવસથી હિંદુઓની રાજ્ય સ્થપાનને પ્રસંગ દેખાત. સ્વાધિકારે કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ ખરેખર શુભાર્થ છે એમ જ્યારે પિતાના આત્માને નિશ્ચય થાય છે ત્યારે ગુરુ ગોવિંદની પેઠે કર્તવ્યપ્રવૃત્તિમાં પરિપૂર્ણ આત્મગ આપી શકાય છે. ગુરુ ગોવિંદ સિંહે કર્તવ્ય કાર્યો જે કંઇ સ્વાધિકારે થાય છે તે શુભાર્થ છે એ નિશ્ચય કર્યો ત્યારે તેની આત્મિક શક્તિાએ તેને માર્ગ ખુલ્લે કર્યો અને તેથી તે પ્રગતિમાન વિજયશીલ બની શકયે કર્તવ્ય કાર્યો જે કેચિત્ સ્વાધિકારાઈ છે તે શુભાઈ છે એ નિશ્ચય થતા કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મન્દતા રહેતી નથી, શેઠ વીરચંદ દીપચંદ ગોધાવીમા જમ્યા હતા, તેઓ પ્રથમ શ્રીરવિસાગરજી મહારાજના શ્રાવક હતા તેઓ પ્રથમ અમદાવાદમાં પ્રેમાભાઈ હેમાભાઈ નગરશેઠને ત્યા ગુમાસ્તા રહ્યા, ત્યાંથી તેઓ સોલાપુર ગયા અને જે કંઈ સ્વાધિકાર પ્રવૃત્તિ થાય છે તે શુભાઈ માની પ્રવૃત્તિ કરવા લાગ્યા અને તેથી તેઓ અને પચીશ લાખ રૂપૈયાના આસામી બન્યા અને જેમના પ્રગતિકારક શુભકાર્યો તે કર્યા તથા ગોલાપુરમાં દુષ્કાલપીડિત લોકોનો તેમણે બચાવ કર્યો તેથી સરકારે તેમને ટી. આઇ ઈ ને ચાર આપે. ખરેખર ઉપર્યુકત ઈન્તથી અવધવું કે સ્વાધિકાર વિવેકપૂર્વક જે જે ભાવ વક કર્તવ્ય કાર્યો કરવામાં આવે છે તે શભાઈ થાય છે એગ ઢ નિશ્ચય જેને છે તે જ વિશ્વમાં આત્મત્કાન્તિના ઉચ્ચ શિખર પર આરોપીને આદપ બની શકે છે. શિકામાં ત્રવાલ. Page #512 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦૮ ) શ્રી કમયેાગ ગ્રંથ-સવિવેચન, E માં માહનલાલ કરમચંદ ગાંધીએ હિન્દુઓના હક્કને માટે ભગીરથ પુરૂષાથ કર્યાં અને તેથી તે અલ્પાધિકાંશે વિજયી થયા. તેને કેદમા જવુ પડયુ તે તેઓએ વિચાર્યું કે જે કઇ થાય છે તે સારાને માટે થાય છે એમ આત્મનિશ્ચય કરી કેદખાનાનું દુઃખ ભોગવ્યું અને તેથી તેને હિન્દુસ્થાનના ગેાખલે વગેરેની સહાય મળી અને તે સ્વસાધ્યકાર્ય માં વિજીભૂત બન્યા. એક મહાપુરુષને વિપત્તિ પડે છે તેર્થી ઈશુક્રાઇસ્ટની પેઠે અનેક મનુષ્યોના ઉદ્ધારક થાય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમાં અનેક વિપત્તિયાના અનુભવ થાય તેથી તું કંટાળતા નહિ કારણ કે દુખના તણખાની પાછળ સૂર્ય ઢ કાયલા હાય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમા જે જે કંઈ પુરા બનાવા અને તે તે પશુ હને શુભ જણાવવાને માટે ત્હારા શિક્ષકસમાન છે એવું માનીને સ્વાધિકારે કન્યકાનિ કર્યાં કર. જ્યારે હિન્દુસ્થાનમા અ'ગ્રેજો આવ્યા ત્યારે તેને રાજ્યની પ્રાપ્તિ થશે એવુ તેઓએ તથા હિન્દુસ્થાનના લાકોએ ધાર્યું. નહેાતુ, જે થવાનુ હાય છે તે થયા કરે છે. સ્વાધિકારે અપ્રમત્ત બનીને કર્તવ્ય જે જે કાર્યાં કરવામા આવે છે તેનાથી હિન્દમા આવેલા અંગ્રેજોની પેઠે શુભ થાય છે એમ માનીને કાર્યપ્રવૃત્તિ આરાવી જોઈએ, કન્યકાર્યો કર્યાં વિના તે સા અશુભજ છે. જ્યારે જૈનોએ સ્વાધિકારે આવશ્યક કન્યકાયે કરવામાં દેહમમત્વ સ્વા સંકીર્ણષ્ટિ અને ભાવીભાવના વિચારા સેન્યા ત્યારે તે ઉન્નતિના ઉચ્ચશિખરોથી પ્રતિશતક નીચે ગગડવા લાગ્યા અને હાલ તેર લાખ જેટલી મનુષ્યાની અનેક મતમતાન્તરવાળી સંકીણું દષ્ટિયુક્ત સખ્યામા વિશ્વમા સ્વાસ્તિત્વ જાળવવા સંકીણું 'સ્થિતિમાં આવી રહ્યા છે. સ્વાધિકારે કન્યકારૢ કરવામા જાપાન ઇંગ્લાંડ અને જર્મનીની પેઠે દેહમમત્વાધ્યાસ વગેરેને તિલાજલિ આપી શુભા સત્ર આવશ્યકકન્યા કરવા જોઇએ કે તેથી વ્યાવહારિક પ્રગતિની સાથે પારમાર્થિક પ્રગતિમા અગ્રગણ્ય અની શકાય. સ્વાધિકારે કન્યાવશ્યક કા કરતા મૃત્યુ થાય-સર્વ શક્તિયાના આત્મભાગ આપવા પડે તે પણ તે સમષ્ટિ માટે શુભા છે. તેમજ દેશ-સમાજ, સંઘ, જ્ઞાતિ આદિ માટે શુભા છે એવુ' માની હે મનુષ્ય ! હારે અવશ્ય કર્તવ્યકાા કરવા જોઇએ. અવતરણ-કમચાગી આત્મા આ વિશ્વશાળામા શિષ્યરૂપ ખની કન્યકા ના અનુભવને ગ્રહે છે તે જણાવે છે. જો चेतनो विश्वशालायां स्वोन्नतिकर्मसाधकः ॥ गृह्णात्यनुभवान् सर्वान् सद्विवेकप्रदायकान् ॥ ६७ ॥ Page #513 -------------------------------------------------------------------------- ________________ - -- - - - -- --- વિશ્વશાલાન સ્વરૂપ સમજે. (૪૦૯). શબ્દાર્થ—ચેતન આ વિશ્વરૂપ શાલામા બ્રિતિકર્મસાધક છે તે સદ્ધિષ્પદ સર્વ અનુભૂતેને ગ્રહે છે. વિવેચન—આ વિશ્વશાલામાં આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાનું શિક્ષણ ગ્રાહીને મનુષ્ય પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્મન્નિતિ કર્મસાધક ચેતન આ વિશ્વશાલામાં સર્વ પ્રકારના અનુભવો ગ્રહી શકે છે. વિશ્વશાળા વિના કેઈ સોન્નતિકર્મસાધક બની શકતું નથી અને કઈ સદ્વિવેકપ્રદ સર્વાનુભવને પ્રાપ્ત કરી શકતું નથી. સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના કઈ નતિકર્મસાધક બની સર્વજ્ઞ બની શકતો નથી. આ વિશ્વમાં સર્વ પ્રકારના અનુભવે પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના દુખેથી મુક્ત થઈ શકાતું નથી. સર્વ પ્રકારના દુખના અને સર્વ પ્રકારના શાતાના પરિણામને ભેગવી તેને અનુભવ કરીને સંપૂર્ણ સિદ્ધરૂપ પ્રગતિમાન બની શકાય છે. આ વિશ્વશાલામાં અનેક પ્રકારના અનુભવનું શિક્ષણ મળે છે તેથી તે દષ્ટિએ અસાર સ સાર પણ સારભૂત અવબે ધાય છે. અનેક બાબતેને સમ્યગ નિર્ણય કરી શકાતું નથી, અને સમ્યગ નિર્ણય વિના હેય નેય અને ઉપાદેયને વિવેક પ્રાપ્ત થઈ શક્તો નથી, તથા સમ્યગવિવેક વિના ન્નતિકર્મસાધક આત્મા બની શકો નથી અએવ વિશ્વશાલામાં ચેતનાને શિષ્યરૂપ માની સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જીવ પ્રથમ એકેન્દ્રિયાવસ્થાથી પ્રારંભી દ્વિત્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય ગતિ પર્યતા અનુભવ કરે છે. દશ દાને દુર્લભ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્માની ઉત્કાતિના માર્ગે સગુરૂપદેશથી વળે છે. આત્મા સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે વિધશાલાની ઉપગિનાનુ વાસ્તવિક વરૂપ અવધી શકે છે અને નૈતિકર્મઅધક બને છે ઉલ્કાતિ દષ્ટિએ સર્વ ય હેય અને ઉપાદેયભૂત વિશ્વશાલાના પદાર્થોને અવળેધ કરવાથી ન્નતિકર્મસાધક થવામાં સમ્યગણિ પ્રવર્તી શકે છે અને વિશ્વની નૈવિકસ્થિતિની સાથે આત્માને વાસ્તવિક સબંધ જેવા પ્રકારને હેય છે તે અવધી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક વક્ષ નહિ આવે. નારાઓ વિશ્વના કુદરતી નિયમને નાશ કરીને રન્નતિકર્મશાધક બનવા પ્રયત્ન કરે છે અને તેથી તેઓ અને તિથી પગડમુખ બની વિશાલાના કુદરતી પ્રવાડમા તપથ છે અનએવ પ્રત્યેક મનુષ્ય આ વિશ્વશાલાનું સ્વરૂપ અને તેની સાથે આત્માને શે સંબધ છે? તે પ્રગતિદષ્ટિએ અનુભવ જોઈએ વિશ્વશાલાની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ કરી અનુભવ ચહ્યા વિના વિવેકદકિપૂર્વક વર્તવ્ય શું છે? તેને નિર્ણય કરી શકાતું નથી. વિશાલ કુદરતી નિયમોના અજ્ઞ મનુષ્યએ આ વિશ્વની ખાખવી અસ્તવ્યસ્ત : કરશન અનેક પ્રયત્ન કરીને અતિ ડાય મારે હજી એવાં છે ને આત્માની વાસ્તવિક નિના બ્રા થઈ પાત્તાપાત્ર બન્યા છે. વિધાની ઉર્જનિ કુનરી વાસ્તવિક સવરૂપ પર. Page #514 -------------------------------------------------------------------------- ________________ (૪૧૦ ) શ્રી કર્મવેગ ગ્રથ-સવિવેચન. શું છે તેને સમ્યગ્ન નિશ્ચય કર્યા વિના રાજ્યનીતિ-ધર્મનીતિ-સમાજવ્યવસ્થા-સંઘવ્યસ્થાવિદ્યાપ્રવૃત્તિ વ્યવસ્થા--આજીવિકા હેતુભૂતકૃષિકર્માદિવ્યવસ્થા ગૃહકર્મવ્યવસ્થા-ત્યાગાવસ્થા વ્યવસ્થાસાર્વજનિકહિત પ્રવૃત્તિ-નિયમવ્યવસ્થા અને ચાતુર્વણિક ગુણકર્મવ્યવસ્થા ઈત્યાદિનું સમ્યગ સ્વરૂપ સમજી શકાય નહિ અને વિશ્વશાલાની સર્વ પ્રકારની ઉલ્કાન્તિને પરસ્પર અનેકનયષ્ટિએ શું સંબંધ છે તેને સમ્યગૂ વ્યવહાર કરી શકાય નહિ. વિશ્વશાલાના કુદરતી પ્રગતિ નિયમના અવધકે આ વિશ્વશાલામા કદી પારdવ્ય દશાને પ્રાપ્ત કરી શકે નહિ અને વાસ્તવિક સ્વત ત્રતાથી કદાપિ ભ્રષ્ટ થઈ શકે નહિ. અસ્તિત્વસંરક્ષકદષ્ટિએ વિશ્વશાલાના પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ સ રક્ષવા યોગ્ય છે. વિશ્વશાલાના કુદરતી નિયમોને કદાપિ કેઈ મનુષ્ય સ્વાયત્ત કરી શકે નહિ અને તેને પ્રતિપક્ષી બની તેઓના અચલ અસ્તિત્વને નાશ કરી શકે નહિ. વિશ્વશાલામાં જે જે પદાર્થો કુદરતના કાયદાને અનુસરી ગોઠવાયા છે તેમાં કુદરતનું ડહાપણ છે. તેના આગળ સ્વડહાપણ ગમે તેવું હોય તો પણ અને ચાલવાનું નથી એવું વિચારીને કુદરતના કાયદાઓનું સૂક્ષ્મ અવલોકન કરી વિશ્વશાલાની સાથે સ્વસંબધ જે છે તે નિર્ધારી આન્નતિના માર્ગ ઉપર સદા પ્રગતિ કરવી એજ વિશ્વશાલાના શિષ્યનું વાસ્તવિક કર્તવ્ય કદાપિ વિસ્મર્તવ્ય નથી. આ વિશ્વશાલાને જે શિષ્ય બનતું નથી તે વિશ્વશાલાને ગુરુ બની શકતું નથી; અતએ વિશ્વશાલામાં અનેક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશ્વશાલાના અનુભવીઓને ગુરુ બનાવીને તેઓના અનુભવેને હદયમા ઉતારી પશ્ચાત્ જે સ્વાનુભવ પ્રગટે તેના શિષ્ય બનીને અગ્રપ્રગતિમાન થવું જોઈએ. દેના કરતાં દુર્લભ એવા મનુષ્યાવતારની દુર્લભતા અવધીને અને મનુષ્યજન્મમાં વિશ્વશાલામાં સંપૂર્ણ પ્રગતિ કરી શકાય છે એવું પ્રબેધીને આધ્યાત્મિક તના જ્ઞાનપૂર્વક વ્યાવહારિક અને નૈશ્ચયિક પ્રગતિ અને તેના ક્રમમાં સદા પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. વિશ્વશાલાના અનુભવીઓ પાસેથી સન્નતિસાધક કર્મોનું અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પશ્ચાત્ સ્વહૃદયમાં પરિણમાવી સ્વાનુભવિકજ્ઞાન પ્રાપ્ત કરી સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે નતિકર્મસાધક થવું જોઈએ કે જેથી પશ્ચાત્ પ્રગતિમાર્ગના અનેક હેતુઓનું પ્રસંગે પ્રસંગે સેવન થાય અને આત્મન્નિતિ સાધક કર્મયેગી બની શકાય. વિશ્વશાલામાં નતિસાધક ચાવીસ તીર્થકર થયા તેઓએ સ્વનતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. ગૌતમબુદ્ધમહમદ પેગંબર-જરસ્ત-કણાદ-પતંજલિ-જૈમિની–ગૌતમ-કપિલ-મુસા-શંકરાચાર્ય-રામાનુજ-વલ્લભાચાર્ય-ચેતન–કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં ક્ષતિસાધક કયા કયા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલો કરી સમ્યગૂ નિર્ણય કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાના વિદ્યાર્થીને કોઈ જાતની ભ્રાન્તિ રહી શકે નહિ. વિશ્વશાલામાં વ્યાવહારિક અને નૈઋચિક પ્રગતિના માર્ગો કયા કયા છે અને પૂર્વમુનિવરેએ Page #515 -------------------------------------------------------------------------- ________________ - વિવિધ દષ્ટિએ સ્વરૂપ સમજે. (૪૧૧ ) તે કેવી રીતે દર્શાવ્યા છે તે અનુભવગમ્ય કેવી રીતે થાય છે ? પરસ્પર ભિન્ન પ્રગતિમાનું પૃથક્કરણદષ્ટિએ શું સત્ય રહસ્ય છે અને તેઓનું ઐકય કઈ સાપેક્ષણિએ છે તેને સ્વાનુભવ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ સ્વતિ સાધક મહાપુરૂષ બની શકાય છે, અને સ્વાગ્ય ન્નતિ સાધક જે જે કર્મો હોય છે તેઓને સ્વાનુભવગમ્ય કરી તેઓને આદરી શકાય છે. વિશ્વશાલાને પ્રત્યેક પદાર્થ ખરેખર સન્નતિ સાધક કર્મ તરીકે કઈ દષ્ટિએ ઉપયોગી હો, થાય છે અને થશે તેને અનુભવ મેળવવું જોઈએ કે જેથી વિશ્વશાલાના પ્રગતિકર નિયમથી પરમુખ રહી શકાય નહિ. આ વિશ્વશાલામાં અન્ય પ્રાણીઓની સાથે ઉપયોગીહરિએ અને પ્રગતિદષ્ટિએ સ્વાત્માનો શો સંબંધ છે તેને અનુભવ કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાવર્તિ અન્ય જીવોના ઉપગિપણામાં તથા તેની રક્ષા કરવામાં અને તેઓની પ્રગતિ કરવામાં વાત્માથી જે જે બને તે કર્મપ્રવૃત્તિ કરી શકાય અને તદુઠાણ સ્વાન્નતિ સાધક કર્મચાગી બની શકાય પીરસ્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના સુખકર પ્રગતિનિયમનું યથાર્ય જ્ઞાન કરે તે તેઓ પરસ્પર મનુબેને પરસ્પર આત્મદષ્ટિએ વર્તવું જોઈએ તેને ખ્યાલ કરી શકે અને કેઈની સ્વતંત્રતાનો નાશ કરવા પ્રયત્ન કરી શકે નહિ. પીરસ્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય વિશ્વશાલાના કુદરતી નિયમને ભંગ કરી કદાપિ શાંતિ જીવનથી જીવી શકે નહિ અને તેઓ વાસ્તવિક ન્નતિસાધક કર્મગીઓ બની શકે નહિ. વિશ્વશાલાના પ્રગતિકર કુદરતી નિયમને ભંગ કરીને વિશ્વવતિ મન ગમે તેવી વિદ્યુતવેગે પ્રગતિ કરવા ધારે એવી અનુકુળ દેખાતી શેધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કરના સમયની વિદ્યાઓ અને રજોગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે--પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણએ કુદરતથી વિરુદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથકકરણદષ્ટિએ, સંરક્ષણદષ્ટિએ, સ્વસ્તિત્વસંરક્ષકષ્ટિએ, ઐયદષ્ટિએ, તત્વહિએ, સર્વ પદાર્થો પશિત્વદષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચયદહિએ. સાધ્યદષ્ટિએ, સાધન , કર્તવ્યદષ્ટિએ, અકર્તવ્યષ્ટિએ, પ્રવૃત્તિદષ્ટિએ, નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારદષ્ટિએ, પરાધિકારદષ્ટિએ, સાર્વજનિકહિતશિએ. વ્યરિષ્ટિએ, સમણિદષ્ટિએ, સામાજિકડિત છિએ દેશમરતિષિએ સવતંત્રદષ્ટિએ, પરતંત્રદષ્ટિએ, દયાએિ, સત્યરુષ્ટિએ, અયગિ, અપરિગ્રહદકિએ, પરિપ્રહદષ્ટિએ, સર્વજીવસંરકદરિએ, સામ-દામ-દંડ-ભેદનીતિ રિઅલ્પદાપૂર્વક માલાભદકિ. એ-ત્સકિધર્મદષ્ટિએ, આપવાદિકધર્મદષ્ટિએ, આપત્તિધર્મદષ્ટિએ, ચાતુર્વર્ણિક ધર્મમં. દષ્ટિએ ભાવના દરિએ- શિહિએ- શિક એિ-ત્યાગિરિગારિદરિએ રને અનેક કામ દર્શનેની દક્ષિણના પરસ્પર અવિરોધપ વિશાલામાં સર્વ ય ય અને પદે પદાર્થોનું સ્વરૂપ અવધવું જોઇએ કે જેથી અમામાં ઉપથુન અનેક વિંડ Page #516 -------------------------------------------------------------------------- ________________ (૪૧ર ) શ્રી કગ ગ્રંથ-સવિવેચન. આત્માની પ્રગતિના માર્ગો ખુલ્લા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક કની પ્રવૃત્તિને અવિરોધપણે એવી શકાય. એક પેટીવાનું છે તેમાં જે જે કળામાંથી સ્વર નીકળવે જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર" કળામાથી સ્વર ન નીકળે અથવા એકજ કળમાંથી સ્વર નીકળે તો તે જેમ સહારે નથી તેમ વિશ્વશાલામાં ઉપયુક્ત અનેક દૃષ્ટિવડે પરસપર સાપેક્ષપણે અભ્યાસ કરવાનો હોય છે તે જે ન કરવામા આવે અને પ્રગતિસાધક કર્મચાગી બનવામાં ન આવે તે વિશ્વમાં અન્ય જીને અનેક જીની અનેક પ્રકારે હાનિ કરી શકાય અને વિશ્વને અલ્પ લાભ સમાપી શકાય તેમજ સ્વાત્માની અલ્પ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણોને પરિપૂર્ણ ખીલવવામા અનેક વિને ઉપસ્થિત કરી શકાય માટે સુજ્ઞ મનુષ્યએ વિશ્વશાલામાં અનેકદૃષ્ટિની સાપેક્ષતાએ પદાર્થવિવેક કરી સ્વાન્નતિ કર્મસાધક બનવું જોઈએ કે જેથી સ્વપરને અલ્પષપૂર્વક મહલાભ પ્રાપ્ત થઈ શકે ઉપર્યુકત અને દષ્ટિ દ્વારા વાર વિષયને અનેક નયની સાપેક્ષતાપૂર્વક અભ્યાસ કરી અનુભવ ગ્રહી સ્વાત્મન્નતિ સાધક કર્મવેગમાં સ્વાધિકારે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે પ્રવૃત્તિ કરી શકાય છે અને હેયમાર્ગથી નિવૃત્તિ કરી શકાય છે અને એવી જ્ઞાનાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે ન્નતિકર્મસાધક બની શકાય છે. એવી દશાવિના મનુષ્ય કાષ્ઠપૂતલીવત્ ક્રિયા કરનાર અવબેધ. વિવેકગ્રંદ અનેક અનુભવો પ્રાપ્ત કર્યાવિના વિશ્વશાલામાં ન્નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલાના શિષ્યરૂપ ચેતતના શીર્ષ પર અનેક પ્રકારની ફરજો રહેલી છે તે પરિપૂર્ણ અદા કર્યા વિના નૈતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલામાં જરા માત્ર પ્રમાદવડે ચૂકવામાં આવે છે તો તુર્ત કોઈ પણ દુખની ઠોકર વાગ્યાવિના રહેતી નથી બાવન ઠોકર વાગે ત્યારે બાવન વીર જેટલી શકિતને પ્રાપ્ત કરી શકાય છે. દુખપ્રદ પદાર્થો કયા કયા છે તેને અનુભવ યાવત્ પ્રાપ્ત થતું નથી તાવ શાસ્ત્રો વાચીને તે વસ્તુઓ દુખપ્રદ છે એવું કહેવાથી કંઈ તે વસ્તુઓની મોહવાસના છૂટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદરતી નિયમ પ્રમાણે તે વરતુઓના સબ ધમાં આવ્યા પશ્ચાત્ સુખ દુખને જાતિઅનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિનિવૃત્તિના રહસ્યને વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓના અનુભવોપ ગુરુદ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાર્ગની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. મનુષ્ય માત્રનો વિશ્વશાલામાં જ્યાંથી જાતિ અનુભવ અભ્યાસ કરવાનું બાકી હોય છે ત્યાંથી તેની અતરની કરણાપૂર્વક પ્રવૃત્તિ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઈને આગળથી અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાત્ પતિત દશા થાય છે અને જ્યાથી જાતિ અભ્યાસ શરૂ કરવાને હોય છે ત્યાં પુન આવીને ઊભા રહેવું પડે છે. પહેલી ચોપડીવાળાને એકદમ એમ. એ ની ક્લાસમાં મૂકવામાં આવે તો તે સર્વ કલાથી પાછા પડતે પડતે પહેલીની કલાસમાં Page #517 -------------------------------------------------------------------------- ________________ - - વિશ્વશાળાના અનુભવની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર, (૪૧૩) આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણગતિનો અભ્યાસ કરી શકે છે તહતુ. સર્વ બાબતેને અનુભવ કરે. વિશ્વશાલાના અનુક્રમ પ્રગતિનિયમોને જાતિઅનુભવથી અભ્યાસ કરતે કરતે અને સુખ દુખના હેતુઓના પરિવર્તનને અભ્યાસ કરતે કરતે ચેતન ન્નતિકર્મના અનુક્રમને સેવા મેવત પ્રગતિમાં અગ્રગામી થતો જાય છે, તેમાં જરા ઉ&મ અપકમ થાય છે તે પુન મૂલ અનુક્રમ પ્રગતિકર કર્મપ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે આત્મન્નિતિ કરી સહજ સુખને સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. અનેકટટિની સાપેક્ષાએ ન્નતિસાધક કર્મવેગના દ્રવ્યક્ષેત્રકાલભાવથી અનુક્રમને સ્વાધિકારે સ્વીકારવામાં આવે છે તે ન્નતિ કરવામા કેઈ જાતને પ્રત્યવાય આવતું નથી અને કર્તવ્ય કર્મચાગી બની વિશ્વને પરિપૂર્ણ અનુભવ કરી સર્વજ્ઞદષ્ટિની શ્રેણિએ આગાહી શકાય છે. વિશ્વશાલામા ચેતન ન્નતિકર્મસાધક ખરેખર ઉપર્યુક્ત સર્વ દૃષ્ટિના સંપૂર્ણ રહસ્યને જાણી શકે છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે સર્વ પદ પ્રાપ્ત કરવામા અનેક ઉપસર્ગો સહી શકે છે વિધવતિ અને અનુભવીઓનાં રચિત અનેક શાસ્ત્રો વાંચવામાં આવે તે પણ વિશ્વશાલામાં જતિકારક કર્મપ્રવૃત્તિને જાતિઅનુભવ પ્રાપ્ત કર્યા વિના તિસાધક કર્મપ્રવૃત્તિમાં આત્માર્પણ થઈ શકતું નથી. સ્વતંત્રષ્ટિથી જાતીય અનુભવ કરીને આત્મોન્નતિકારક કર્તવ્યને રવાધિકારે સેવત સેવતે આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે. ન્નતિકર્મસાધક બનવાને પ્રથમ પરિપૂર્ણ સ્વાત્માનું જ્ઞાન કરીને બ્રહ્માંડની સાથે તેનું એક્ય-સાશ્ય કેવી રીતે છે તેનું અનુભવિક જ્ઞાન પ્રાપ્ત કરીને નતિ કર્મપ્રવૃત્તિના અનુક્રમને પરિપૂર્ણ અવલકવાની આવશ્યક્તા છે અન્ય મનુષ્યના વિચારમાં અને આચારમાં એકન વિશ્વસુ બની આત્માની પ્રગતિને આધાર અન્ય મનુ પર મૂકે એ અનેકાનટછિએ વિશ્વશાલામાં આ ન્નતિ કરવામાં હિતાવહ નથી વિશ્વશાલામા મારું સ્થાન કયા છે? તેને પરિપૂર્ણ નિશ્ચય કરી ન્નતિકર્મસાધક બનવું જોઈએ મનુષ્ય આ પ્રા નીતિ કર્મસાધક ન બને તે તે પથના કરતા વિશેષ માર્ગ શકાય નહિ ઉ૫ર્ઝન અનેક દહિના સાપેક્ષત્વને ધ્યાનમાં લઈ જે મનુષ્ય વિશ્વશાલામાં ઉત્સાનિકર્મનું અધ્યયન કરે છે તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સમાજગત સ્વાતંત્ર્યની સંર કરી વિનાને વશ સમાન કરવામા આત્માન સમ શકે છે. ઉપર્યુક્ત છિને નયસાપ જનીય અનભવ પ્રાપ્ત કર જોઈએ. અવકાનિન માગને ત્યાગ કરીને લાકિ ના લકોન ઉકાતિના માર્ગોનું અવલંબન કરવું જે વિશ્વશાલા અનેક મનુ પ્રમ કરને માટે મનુષ્ય અવતારની પ્રાપ્તિ થઈ છે તેને એક શr: મર પ ાદ ન ના જોઈએ. વિશ્વશાલાના તનુ અધ્યયન કરવાને એક ન પર્વતના નિવા - ન અને ઉદ્યાનના એકાન્ત સ્થાનોનુ =ાવલંબન કરવું છે. કે જેથી - પરમારા- - Page #518 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૪૧૪). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. નું સમ્યફ સ્વરૂપ વિચારી તેને નિશ્ચય કરી શકાય. ગૌતમબુદ્ધ વિશ્વશાલામાં નતિ કરવાને પર્વતે-નદી-ગુફાઓ અને ઉપવનેના એકાન્ત રમણીય સ્થાને આશ્રય લીધે હતા. શ્રીસર્વજ્ઞ વીતરાગ મહાવીર પ્રભુએ એકાન્ત સ્થાને આશ્રય લીધું હતું અને આત્મધ્યાનમાં તલ્લીન થયા હતા. મુસાએ પર્વત પર ચઢીને ઈશ્વરીય કાયદાઓને ઉપદેશ્યા હતા. ઈસુ કાઈસ્ટ દરિયાકાંઠે વગેરે. રમણીય સ્થાનમાં આ વિશ્વસંબંધી વિચારે કરતે હતું. મહમદ પયગંબરે પર્વતની ગુફાઓમાં બેસી કુરાનના નિયમોને હૃદયની બહિર્ કાઢ્યા હતા. શંકરાચાર્યે નર્મદાનદી વગેરેના સ્થાનમાં રહીને વિશ્વશાલાના તને અભ્યાસ કરી અદ્વૈતવાદની દષ્ટિપર આરોહણ કરી ઉપદેશ દીધું હતું. વિશ્વશાલામાં એક એક દષ્ટિના બે બે દષ્ટિના અભ્યાસકે તે અનેક મનુષ્ય મળી આવે છે, પરંતુ સર્વથા સર્વદા સર્વદષ્ટિના સંપૂર્ણ ગૃહસ્થોને સંપૂર્ણપણે અવલોકનારાઓ તે કેઈકજ મળી આવે છે. વિશ્વશાલાના તનું પરિપૂર્ણ અધ્યયન મનન કરી પિડ અને બ્રહ્માંડની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ જે કરે છે તે ન્નતિકર્મસાધક બની શકે છે અને તે સ્વકર્તવ્યકર્મમા મેવત સ્થિર રહી શકે છે. આ વિશ્વશાલામાં પ્રતિદિન મનુષ્ય અનેક પ્રકારના અનુભવને અભ્યાસ કર્યા કરે છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવત્ આ વિશ્વશાલામાં કોઈ પણ મનુષ્યને કેવલજ્ઞાન નથી થયું તાવત્ તે મનુષ્ય અનેક અનુભવેને પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારે વધારે થતો જાય છે. જેમ જેમ અમુક વસ્તુસંબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસ્તુસંબધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતો જાય છે. અએવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલદશા, સગો અને શિક્ષણને ધ્યાનમાં લઈ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરોડો મનુષ્યમા કટિ ભેદ પડે તો તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ જ્ઞાન કર્મવરણ ક્ષપશમ અને શિક્ષણીય સંગને આભારી માની સાપેક્ષષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતા અનુભવોની પ્રાપ્તિમાં આગળ વધવું જોઈએ કે જેથી ન્નતિકર્મસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાન આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થોના અનુભવનો અનઃ સાગર છે તેમાંથી એક બિન્દુસમાન અનુભવ પ્રાપ્ત કરી કદી સ્વાત્માભિમાની બની સ્વાત્મઘાતક ન થવું જોઈએ અનન્દાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ એક બિન્દુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવે કે જે કાળે કાળે અવસ્થાભેરે ક્ષયોપશમભાવે ઉદ્ભવે છે તેઓને પિતાની પ્રાપ્તિ ન હોવાથી તેઓ અસત્ય છે અથવા તે સર્વને હું જાણું છું એવું અભિમાન ધારણ કર્યા વિના પ્રવતીને તિકર્મસાધક બનવું જોઈએ. ન્નતિકર્મસાધકાવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવર્તતા અનેક વિદને દ્વારા પણ સ્વાત્માને અનેક પ્રકારનો અનુભવ પ્રાપ્ત થાય છે અને પ્રમાદને પરિહરવાનું શિક્ષણ મેળવી શકાય છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ = ખરેખર કમલેગી બને (૪૧૫) ન્નતિસાધક કર્મચાગી બન્યા વિના વિશ્વશાલાના સકલાનુભાને પ્રાપ્ત કરી શકાતા નથી. અએવ પ્રત્યેક મનુષ્ય અનુભવ પ્રાપ્ત કરવાને વેન્નતિ સાધક કર્મચાગી બનવું જોઈએ. આ વિશ્વશાલાના સંપૂર્ણ પદાર્થોના સાક્ષાત્ કથા મુનિવરે સર્વ મનુષ્ય વિદ્યાર્થિના ગુરુઓ છે અને તેઓના અનુભવોને ગ્રહણ કરીને સાક્ષાત્ તે તે અનુભવેને સાક્ષાત્ કરનાર સ્વાત્મા જ સ્વકર્તવ્ય કાર્યોને નૈઋયિકદષ્ટિએ ગુરુ અવધે ન્નતિકર્મસાધક ચેતનજીની અનન્ત વિશ્વશાલા છે અને તે અનન્ત અનુભવને પ્રાપ્ત કરી શકે છે. રજોગુણ તમે ગુણ અને સવગુણનું સ્વરૂપ અવધીને અન્તરમા સ્વભાવિક જ્ઞાનની સ્કુરણ જે પ્રગટાવે છે તે આત્મોન્નતિસાધક બની શકે છે. વિશ્વવર્તિસર્વનેયસંબંધી અનેક ગ્રન્થનો અભ્યાસ કર્યા પશ્ચાત્ આત્મજ્ઞાનવડે સત્યાનુભવ પ્રાપ્ત કરે અને સ્વયં આત્મોન્નતિના અનુભવ પ્રદર્શકમાર્ગોમા પ્રવર્તવું. આ વિશ્વશાલામા જે જે અવસ્થાઓ અને જે જે દુખ સુખની સ્થિતિ ભોગવવી પડે છે તેમાં તે તે દ્વારા અનુભવ કરી સત્ય ગ્રહણ કરવાને મુખ્ય સિદ્ધાંત પ્રાપ્ત થઈ શકે છે. આ વિશ્વશાલામા ચેતનજી નૈતિકર્મસાધક બનીને અનન્ત સુખમય પિતાને બનાવી શકે છે એમ અનુભવીઓને અનુભવ આપે છે. પિંડને પરિપૂર્ણ અનુભવ લેવાથી બ્રહ્માડ પાઠશાલાને પરિપૂર્ણ અનુભવ ગ્રહી શકાય છે અને તેથી ન્નતિકર્મસાધક બનવામાં જે જે નિમિત્ત કારની અપેક્ષા રહે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક જ્ઞાન કરીને જે ત્રતિસાધક કર્મચાગી બને છે તે તે બ્રતિસાધક હેતુભૂત વસ્તુઓને વિશ્વશાલામાથી ગ્રહણ કરે છે અને તે વિના પ્રમત્તપણે વતી વિશ્વશાલાવર્તિ અને ઉપદ્રવસતા પાદિ કરી શકતું નથી, ન્નતિ સાધવામાં કુદરતના સ્વભાવથી વિરુદ્ધ અન્ય જીના પ્રાણને હાનિ ન પચે અને વિશ્વશાલામાથી જેટલું ગ્રહણ કર્યું હોય તેના કરતા વિશેષ પ્રકારે વિશ્વશાલાવર્તિને ઉપકાર કરે એવું લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ કે જેથી વિશ્વશાલામાં થતી ન્નતિમા કઈ જાતને વિક્ષેપ ન આવી શકે. અજ મનુ વિશ્વશાલામાં નતિ કરવાને અન્ન દષ્ટિ ધરાવી શકે છે અને તેથી તેઓની દરિયેના અનુસાર ભિન્ન ભિન્ન પ્રવૃત્તિમાર્ગો દેખાય છે, તથાપિ તેઓનું મુખ્ય સાધ્યબિન્દુ તે આત્મસુખ પ્રાપ્ત કરવાનું હોય છે તેથી તેઓ અને એકજ ઉન્નતિના માર્ગ પર આવી શકે છે. આ વિશ્વશાલ અનુભવનો ભંડાર છેઆ વિશ્વના ગુપ્ત સિદ્ધાન્તને જે પ્રબોધે છે તે અનંતાનુબેને મહાસાગર બનીને આત્મબ્રતિસાધક કમેગી બની પરમધપદને પ્રાપ્ત કરી શકે છે ભૂતકાળમાં જે જે મહાત્માઓએ જે આ વિશ્વશાલામા અનુભવે કામ ક્ય તેટલાનું જ્ઞાન કરીને આગલ વધી અનેક ગુણસિદાન્તના અનુ પ્રકટાવીને વિશ્વમાં પ્રખર કર્મરોગી બનવું જોઈએ. બાદાશે અને આના માટે મનુની ન આવશ્યકતા છે. પિતાના આત્મામા માત થનાર અનુભવ=ન તે વવનું ?' છે Page #520 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧૬ ) શ્રી મર્ચંગ ગ્રથ-સવિવેચન પત અને તે દ્વારા સ્વાન્નતિસાધક કમચાગી મનવાથી અમરપદ પ્રાપ્ત કરી શકાય છે અને અનન્ત દુખ મહાસાગરને તરી પેટીપાર ગમન કરી શકાય છે. આ વિશ્વશાલામાં અનન્ત, અખંડ, અબાધિત, નિત્ય અને સત્ય સુખને પ્રાપ્ત કરવુ એ જ સ્વાન્નતિસાધક કચેાગીના મુખ્ય સાચેાદ્દેશ છે, એ ઉદ્દેશની સિદ્ધિમાટૅ અાત્મિક અનુભવેાદ્વારા પ્રવૃત્તિપ્રગતિમાનૢ થવું જોઈએ, આત્માને જે સુખ ગમે છે તેજ આત્માના વાસ્તવિક અનુભવ છે. અતએવ મનથી આત્મસુખને ભિન્ન અનુભવ પ્રાપ્ત કરી ક્રમેક્રમે સ્વાન્નતિસાધક જે જે કર્માં હાય તેએની પ્રવૃત્તિ આદરવી જોઈએ, વિશ્વશાલામાં ચેતનજીએ સ્વાનુભવને અગ્ર કરી પ્રવર્તવુ જોઇએ; પરન્તુ અન્યના અનુભવાની પાછળ પાછળજ જડ અન્ધશ્રદ્ધાળુ ખની ન પ્રવર્તવુ જોઈએ દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને ચેતનજીએ આત્માનુભવદ્વારા સ્વાન્નતિસાધક કર્મયોગી ખનવું જોઈએ. આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્યાદ્વારા અને અનુભવપ્રદર્શક પુસ્તકાની સહાયથી વિવેકપ્રદ અનેક અનુભવને પેાતાનામા પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થંકરે આ વિશ્વશાલાના પૂર્વ વિદ્યાથિંચે હતા તેઓએ સર્વજ્ઞ દૃષ્ટિવડે વિશ્વશાલાવર્તિ અનન્ત જ્ઞેય પદાર્થાનું અવલેાકન કર્યું” તેવી દૃષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું તેનામા સામર્થ્ય રહ્યુ છે તેને કચેાગી ખની પ્રકટાવવુ જોઇએ. મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તે તેના માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શાધશેા તે મળી શકશે. સદ્ગુરુગમ લઇને જરા માત્ર હિ'મત ન હારવી જોઈએ, વિશ્વશાલાનાં ગુપ્તજ્ઞાનનાં બારણાં ટીકા જો કે તે વજ્ર જેવાં હશે તે પણ ધૈર્ય મન ઉત્સાહ અને બુદ્ધિથી તુ ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્તા અવલકતા સ્વાન્નતિ સાધવામાં આત્માસ્વાર્પણુ કરી શકે છે, AAAAAAAAAAAAAAHA A અવતરણ—ઉપર્યુક્ત વિશ્વશાલા કવ્યકમંચેોગવડે પરસ્પર જીવાને ઉપગ્રહ હોય છે અને તેથી સર્વ જીવા એકખીજાના સાહાય્યકારક અને છે એવુ પ્રખેાધાવી કર્મચાગની મહત્તા દર્શાવે છે. જોશઃ कर्मयोगेन जीवाना - मजीवानां परस्परः ॥ તત્ત્વાર્થસૂનિર્વિષ્ટો વિજ્ઞાપ્તવ્ય સત્રઃ || ૬૮ ॥ શબ્દા—કમ યાગવડે જીવાને અને અજીવાને તત્ત્વાર્થસૂત્ર નિર્દિષ્ટ પરસ્પર ઉપગ્રહ અવમેધવા. Page #521 -------------------------------------------------------------------------- ________________ - --- -- - - - ------ ---- --- ----- -- - - પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય? (૪૭) વિવેચન-કર્મગ અર્થાત્ પ્રવૃત્તિયેગ યાને કિયાવડે છે પરસ્પર એકબીજાને ઉપકાર કરી શકે છે. અતએવ કર્મવેગને સ્વાધિકારે આદર જોઈએ. પ્રત્યેકે પિતાની ફરજ બજાવવી જોઈએ. પિતપોતાની ફરજ બજાવવી એ ક્રિયા વિના બનતી નથી. કેઈ પણ વસ્તુમાં ક્રિયા હોય છે. આ વિશ્વમાં કેઈ સૂક્ષ્મ સ્થલ અને અરૂપી-ક્રિયા વિનાને કઈ પદાર્થ નથી. સાંખ્યએ માનેલી પ્રકૃતિમાં ક્રિયા હોય છે અને તેના આરોપથી પુરુષ પણ ક્રિયા કરતે પિતાને માને છે. પ્રતિ દિનromનિ, . જાનિ જા અહંકાત્રિ- મૂહરમ નિતિ મન્યતે I ગુણવડે પ્રકૃતિના ક્રિયમાણ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પિતે હું કરું છું એમ માને છે. કથ્ય સારાંશ એ છે કે ચાવતુ આત્માની અહંકારકૃત વિમૂઢ દશા છે તાવ- તે ક્રિયા છે તેવી દશામાં રાખ્યદર્શન પ્રમાણે આત્મા અને પ્રકૃતિમા ક્રિયાત્વ-પ્રવૃત્તિત્વ હોય છે. વેદાન્ત દર્શન પૈકી અદ્વૈતવાદ નિર્દિષ્ટ કેવલ બ્રહ્મમાં માયાના અધ્યાપે સયિત્વ વ્યવહરાય છે. એ પ્રમાણે કૈવલાદ્વૈત બ્રદ્ધવાદીઓએ યિત્વની માન્યતા વ્યવહાર માની છે. વિશિષ્ટાદ્વૈત-શુદ્ધાદ્વૈત અને વૈતાદ્વૈતમાં પણ બ્રહ્મમાયા આદિ જે જે પદાર્થો સ્વીકાર્યા છે તેમા સૂફમદષ્ટિથી અવલેકવામાં આવે તે દિપ્રવૃત્તિ રહેલી અવબેધાશે. બાઇબલ અને કુરાનના આધારે અવલેતાં ઈશ્વરમાં માં .અને જડ પદાર્થોમાં ક્રિયા-પ્રવૃત્તિ અવલોકી શકાય છે. બીદ્ધદર્શન પ્રમાણે પ્રત્યેક ક્ષણિક પદાર્થોમા કિયા પ્રવત્ય કરે છે અને તેથી ક્ષણે ક્ષણે પદાર્થ નવું નવું રૂપ ધારણ કરે છે એવું અધાય છે. આર્યસમાજીઓએ જે તર માનેલા છે તે સર્વ તત્વોમાં કિયા - માનેલી છે. જૈનદર્શનકારાએ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પગલાસ્તિકાય અને જીવ એ પડકામા કિયા માનેલી છે. ધમસ્તિકાય અધમસ્તિકાય પગલાલિકાય આકાશાસ્તિકાય અને કાલ એ પાચ દ્રવ્ય અજીવ છે તેને જડતવમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુગલ દ્રવ્યરૂપી છે અને શેવ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. પદ્ધક્ષેમા ઉત્પાદ અને ચયની ક્રિયા થઈ રહેલી છે. ધમાંરિતકાય પિતાના ચલનરવભાવધર્મવડે પુગલે અને જીને ચાલવામાં સહાધ્ય આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધમતિકાથ પોતાના * સ્થિર સ્વભાવવડે પુદ્ગલેને સ્થિર થવામાં સહાય્યરૂપે ઉપગ્રહ કરે છે. આકાશક્તિમય ‘પતે જીવ અને અજીવ દ્રવ્યને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્દગલ દ્રવ્ય, અન્ય દ્રવ્યને પિતાના સ્વભાવવડે ઉપગ્રહ કરે છે. પગલદ્રવ્યના ઉપકડ વિન ડે ઈ પણ જીવ શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે ન;િ માટે અને અન્ડર "પુદ્ગલ દ્રવ્યને ઉપકર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પાલક ના બનેલ શરીરને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીરકાર આત્માના અને પ્રકાશ કી શકાય છે, માટે અજીવ પુદ્ગલ દ્રવ્યને પ્રતિ ઉપરાડ ખરખી રીતે સિદ્ધ પ છે. - Page #522 -------------------------------------------------------------------------- ________________ (૪૧૮ ). શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુદ્ગલ દ્રવ્ય૫ અજીવ પદાર્થની સહાય વિના સંયમની આરાધના થઈ શકતી નથી. ગમે તે જીવ બલવાનું હોય તથાપિ પુદ્ગલની સાહાચ્ય લીધા વિના તે કઈ પણ શુભકાર્ય કરવાને અને 'આત્માની ઉન્નતિ કરવાને સમર્થ થઈ શકે નહીં. વજૂષભનારા સંઘયણ વિના પરિપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી તેથી પુદ્ગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના સ્ક ધ રૂપી છે અને તેની સર્વ દશ્ય વસ્તુઓરૂપ મૂર્તિ વિના ક્ષણમાત્ર અને જીવનવ્યવહાર નભી શકે તેમ નથી, માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મૂર્તિરૂપ જગને ઉપગ્રહ લીધા વિના કેઈ પણ જીવ પિતાની ઉત્ક્રાંતિ કરી શકે તેમ નથી. યુગલસ્કને સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત બની શકે છે અને અવનતિમા પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલરકંધરૂપ દશ્ય જગતનું અવલંબન લેતો લેતે જીવ મનુષ્યભવપર્યત આવી પહોંચે છે અને પશ્ચાત્ તે સર્વને ઉપગ્રહ પાછો વાળવાને યોગ્ય શક્તિમાન બને છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય અને કાલને ઉપગ્રહ લઈ આત્મા પિતાની વ્યાવહારિક તથા નૈશ્ચયિક પ્રગતિ કરી શકે છે, તેથી અજીને જીવે પ્રતિ ઉપગ્રહ સિદ્ધ થાય છે. અનાદિકાલથી અજીવ પદાર્થો સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રવ્યોને ઉપગ્રહ કરે છે. પ્રત્યેક વસ્તુ પોતાની ફરજ પિતાના સ્વભાવધર્માનુસારે બજાવે છે. ધર્મસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, અને કાલ પિતાની જે પ્રવૃત્તિ બજાવે છે તેમા જીવ દ્રવ્ય નિમિત્તે કારણે ઉપગ્રહ કરનાર તરીકે સિદ્ધ થાય છે. પરસ્પર દ્રવ્યમાં રહેલી ક્રિયાઓ વડે દ્રવ્યો પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. દરેક દ્રવ્ય સ્વચ્છ સ્વભાવ પ્રમાણે પ્રવર્તે છે એજ તેની પ્રવૃત્તિ અથવા ક્રિયારૂપ કર્મચાગ જાણ અને તે વસ્તુધર્મની પ્રવૃત્તિથી જીવે તથા અજી પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. જેના પ્રતિ સ્વસ્વ ધર્મક્રિયારૂપ કર્મચગવડ અ ને ઉપગ્રહ છે અને જીની સ્વસ્વ ધર્મ પ્રવૃત્તિરૂપ કર્મચગવડે જીને પરસ્પર ઉપગ્રહ છે. અજીના ઉપગ્રહદ્વારા સ્વયમેવ અનુભવત: સિદ્ધ થાય છે. એક જીવ પિતે અન્ય જીવ ઉપર ઉપકાર કરે તેમાં વચ્ચે પુદ્ગલરક છે તો અવશ્ય ઉપકાર કરવામાં નિમિત્ત કારણભૂત હોય ને હેય છેજ સમવસરણમાં બેસીને કેવલી મહારાજા તીર્થકર જ્યારે બાર પર્ષદા આગલ દેશના દે ત્યારે પર્ષદાના મનુષ્ય તીર્થકરના હદયમાં રહેલા કેવલજ્ઞાનને દેખી શકતા નથી, તેમજ શ્રીતીર્થ કર ભગવાનનું કેવલજ્ઞાન સાક્ષાત્ આવીને મનુષ્યના હૃદયને અસર કરી શકતું નથી; પરંતુ તીર્થકર પિતે ભાષાવર્ગદ્વારા શબ્દો કાઢીને દેશના દે છે અને તેથી તે શબ્દો ખરેખર મનુષ્યના કર્ણમાં પ્રવેશી હદયમાં જ્ઞાન પ્રગટાવે છે તેથી તે ભવ્ય મનુષ્ય બોધ પામી સર્વવિરતિચારિત્ર દેશવિરતિચારિત્ર વિગેરે ગ્રહણ કરે છે. તીર્થકર મહારાજાએ ગ્રહણ કરીને મૂકેલાં ભાષાવર્ગણાનાં પુદ્ગલે તે જડ છે. તીર્થંકરનામકર્મના દથિકભાવે Page #523 -------------------------------------------------------------------------- ________________ - - --- - --- - - -- - -- - - - - - - - - - - - - - - - - - - - - ઉપગ્રહના પ્રકાર. (૪૯) ભાષાવર્ગણાનાં પુગલો ગ્રહણ કરીને મૂકાય છે તેમાં આત્માને ગુણ નથી. તીર્થકર ભગવાને ત્યાગેલાં જડ એવાં ભાષાવર્ગણાનાં પુદ્ગલ દ્વારા મનુષ્ય આત્માદિતોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેથી તીર્થકર ભગવાનનો એકયભાવ તે ભવ્ય મનુબેને અમૃતરૂપે અનન્તગુણ હિતકર્તા તરીકે પરિણમે છે. એ ઉપરથી અવધવાનું કે પ્રાય ભાષાવર્ગણરૂપી જડ પુદ્ગલેના ઉપગ્રહ વિના કેઈ પણ મનુષ્યને અદ્યપર્યત પરમાત્મપદની પ્રાપ્તિ થઈ નથી અને થવાની નથી, તેથી મહાત્માઓની ભાષાવર્ગણાદિ જડ વસ્તુઓને જેટલે ઉપકાર માનીએ તેટલે ન્યૂન કથી શકાય. જડ વસ્તુઓની ક્ષિા દ્વારા જીના ઉપકારને ગ્રહણ કરીને મનુષ્ય વ્યાવહારિક નૈઋયિક પ્રગતિ સાધી શકે છે. આત્માને લાગનાર શુભ પુદગલધે પુયરૂપ છે અને તેથી તેના વિપાકની ક્રિયા દ્વારા તેના દ્વારા થતી શાતાને મનુષ્યાદિ જ ભેગવી શકે છે અને ઉચ્ચપદની પ્રાપ્તિ પ્રતિ ઉપગ્રહની ઉપગિતા અવબોધી તેને આદર કરી શકે છે. વ્યવહારનયથી પુણ્ય આદરવા ચગ્ય છે તેનું કારણ પણ એજ છે કે આત્માના ઉચગુણોની પ્રાપ્તિમાં પુણ્યત્વ ખરેખર ઉપગ્રહ કારક છે. પુણ્યના પુદ્ગલોના ઉપગ્રહ વિના મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે નહિ અને મનુષ્યભવ વિના મુક્તિ મળી શકે નહિ તે સત્ય સિદ્ધાંત છે. જડ દ્રવ્યના ઉપગ્રહને એક શ્વાસોચ્છવાસ માત્ર પણ ગ્રહ્યા વિના છૂટકે થતું નથી. આયુષ્યકર્મ જડ છે અને તેના વિના વિશ્વમાં જીવી શકાતું નથી. સાયન્સ વિદ્યા યાને પદા. વિજ્ઞાનથી પુદગલદ્રવ્યસ્કંધનું વિજ્ઞાન કરાય છે અને તેથી જપીગલિક અનેક પ્રકારની શું કરી શકાય છે. આગગાડી–તાર-ટેલીન વગેરે પદાર્થ શોધેથી છોને અનેક પ્રકારના ઉપગ્રહ થયા થાય છે અને થશે. એકચકવાળી અનિયત્રની ગાડી પણ હવે ચાલવા માંડી છે. પાશ્ચાત્ય દેશમા જડ પદાર્થવિજ્ઞાનઠારા અનેક શેબે કરાય છે અને મનુને ઉપગ્રહ થાય છે-ઈત્યાદિથી અવધી શકશે કે વિશ્વવર્તિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રત્યેક પદાર્થ સ્વધર્મની ક્રિયાવડે ક્ષણે ક્ષણે પ્રવૃત્ત થઈ અને ઉપગ્રડ કરી રહ્યો છે. અકર્મથી વિમુક્ત અને બાહ્ય પીગલિક ક્રિયાઓથી વિમુક્ત સિદ્ધ પરમાત્માઓ પણ ભકતના હૃદયમાં દયભૂત બનીને ભક્તોના હૃદયની શુદ્ધિરૂપ કાર્યમાં નિમિત્તકારણભૂત થઈને ઉપગ્રહ કરી રહ્યા છે–તેથી તેઓના ઉપગ્રહ તળે વિશ્વવતિ સર્વ ભવ્યમનું અને દેવતાઓ વિદ્યમાન છે, આ પ્રમાણે વિશ્વમાં સ્વધર્મક્રિયા વડે જ છે પ્રતિ ઉપગ્રહુ છે અને અર્જુને જેના પ્રતિ ઉપગ્રહ છે અને તેમજ અ પ્રતિ ને ઉપગ્રડ છે તથા આજે પ્રતિ અ ને ઉપગ્રહ છે. એક જીવના પ્રતિ અનેક જીવોના ઉપર ખરેખર ભૂતકલમ થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક વવના પ્રતિ ભૂતકાલમાં અનેક અડપદાર્થોના ઉપગ્રહ થયા વર્તમાનમાં થાય છે અને વિધ્યમ થશે. એક જીવપાર્ષપ્રતિ ભૂતકાળમાં અનેક સજીવ પદાર્થોના ઉપગ્રેડ થયા થાય છે અને ભવિષ્યમાં થશે. પગાર પરસ્પર છે અને અને કર્તવ્યમેં પરસ્પર ઉપકર્ષ ઉપકારી ભાવસંબંધ વન Page #524 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - થી કાગ ગ્રંથ-સવિવેચન. જાય. આ ઉપરથી અવધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારે મનુષ્ય જે અન્ય ના ઉપકાર માટે સ્વકીય સર્વવને ઉપગ ન કરે તે તેના જે કૃના અન્ય કેઈ હાઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કેઈ જીવ જીવી શક્તો નથી; માટે ગમે તેવા નિસ્પૃહભાવ દર્શાવનાર મનુષ્ય વિચારવું કે જ્યાં સુધી મારું જીવન છે ત્યાસુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારને બદલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અશિના ઉપકારતળે મનુષ્ય દટાયેલ છે, અસંખ્ય અગ્નિકાયના જીવેને નાશ કરીને મનુષ્ય પિતાનું જીવન સંરક્ષી શકે છે. પાચનદિ ક્રિયાથી તે આહારને ૫કવ કરવા માટે અનિને ઉપ ગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનું નિવારણ કરવા માટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિનો આરંભ સમારંભ કરે છે. ચદિ જગતમાં અગ્નિ ન હોય તે મનુષ્ય પિતાના પ્રાણુની સંરક્ષા કરવા માટે સમર્થ થઈ શકે નહિ. પ્રત્યેક મનુષ્યને અગ્નિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનું પિપણુ થાય છે. જગતનું ઢાંકણભૂત કપાસ મનુષ્યને કેટલે બધે ઉપકાર કરે છે? તે વિચાર કરતાં વધાઈ શકશે. મનુષ્ય વનસ્પતિના આહારને પ્રાય. મોટા ભાગે ઉપગ કરીને તે વડે જીવીને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસ્પતિને ઉપગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિ વિના મનુષ્ય જીવી શકતે નથી. મનુષ્યની વાચિક તથા કાયિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકેની આવશ્યકતા સિદ્ધ કરે છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની ઉન્નતિમાં અનેક મનુષ્યની અનેક પ્રકારની સહાયતા મળી હોય છે. તેને યદિ મનુષ્ય વિચાર કરે તે પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષક પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દબાય છે. અનેક પરમાથીંમનુષ્ય પાસેથી કંઈનું કંઈ તે ગ્રહણ કરે છે. અનેક સહચરે-મિત્રો પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહોને ગ્રહે છે અને સ્વકીયેન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીના ઉપગ્રહને મનુષ્ય ગ્રહણ કરે છે. તેઓની પાસેથી કેચિદુ ઉપગ્રહને પરંપરાએ સ્વીકારે છે જલ અને વાયુને કેટલાક પ્રાણુઓ સ્વરછ રાખે છે અને તેથી તેઓ પણ નિમિત્તકારણપારંપર્યથી ઉપકાર કરનાર સિદ્ધ ઠરે છે. દેવતાઓના ઉપગ્રહોને મનુષ્ય સ્વીકારે છે. તેમના ઉપકારને મનુષ્ય ગ્રહે છે. આ પ્રમાણે મનુષ્ય વ્યાવહારિક ઉન્નતિ પ્રદેશમાં વિચરતે છતે અન્ય જીના ઉપગ્રહથી જીવી શકે છે. . મનુષ્યમાત્રને આ પ્રમાણે ઉપગ્રહથી ઉપગ્રહીત થવું પડે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે અન્યના ઉપગ્રહને ગ્રહણ કરે છે. મનુષ્ય જડવસ્તુઓના ઉપકારથી ઉપગ્રહીત થાય છે. એમ ઉપકારણિને વિચાર કરતાં તરતનિમિત્તકારણુયોગે અવબોધાય છે. મનુષ્ય જેવી રીતે ” વ્યાવહારિક ઉન્નતિ અર્થે અનેક ઉપકારોને ગ્રહણ કરે છે તેવી રીતે ધાર્મિકેન્નતિ અર્થે ' અનેક મનુષ્યનું સહાચ્ચ ગ્રહણ કરે છેધાર્મિક પુસ્તષ્કના રચનારાના ઉપકારતળે દબાયે Page #525 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - ઉપગ્રહને આદર કરે. (૨૩) છે. ધર્મોપદેશ દેનારાઓના ઉપકારતળે તે આવે છે સમ્યક્ત્વપ્રદ ગુરુના ઉપકારતળે મનુષ્ય આવે છે, તેમજ ચારિત્રપ્રદ સરુના ઉપકારતળે આવવાનું થાય છે. ધર્મમાર્ગમાં વિચરતાં અનેક પ્રકારના સદ્વિચારો આપનારાઓ મહાત્માઓ અને ઉરચકેટિ પર ચઢાવનારા અનેક મહાત્માઓના ઉપકારતળે આવવાનું થાય છે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મા બનાવવા માટે અનેક જીના ઉપકારને ગ્રહણ કરતે કરતે છેવટે પરમાત્મા થાય છે. મનુષ્યને ઉચ્ચ દશા પર આવતા કેટલીક લક્ષ્યમાં ન આવે એવી સહાય મળે છે. મનુષ્ય એમ કહે છે કે મારે કેઈની પરવા નથી. આ તેનું કથવું નિસ્પૃહતાભાવયુક્ત છે પરંતુ તે વ્યવહારનયની અપેક્ષાએ અસુક છો તરફથી તે તેવી દશામાં પણ અનેક પ્રકારના શારીરિક આદિ ઉપગ્રહોને તે ગ્રહણ કરે છે જ. આહારાદિક ગ્રહણ કરતાં અન્ય જેના ઉપગ્રહતળે મહાત્માઓને આવવું પડે છે. મનુષ્ય વિચાર કરે જોઈએ કે હું ઘણુઓના ઉપકારતળે દબાયેલ છું–તેથી મારે મારા બંધુસમાન અન્ય પ્રાણીઓ પ્રતિ ઉપકારને બદલે આત્મભેગપૂર્વક આપ જોઈએ. મનુષ્ય અન્ય એકેન્દ્રિયાદિક પર ઉપકાર કરે છે. મનુષ્ય એકેન્દ્રિયાદિક જીવોની સંરક્ષા કરે છે. સર્વ જીવોની દયા પાળવાને ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વસ્તીને અન્યને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય અપકાય તેજસ્કાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીને બાધા ન થાય એવી વિચારાચારવ્યવસ્થા કરી શકે છે મનુષ્ય પોતાના મન, વચન અને કાયાના વેગથી અન્ય જીવે પર ઉપગ્રહ કરી શકે છે, વનસ્પતિને જલ વગેરેને ઉપગ્રહ છે. કન્દ્રિય ત્રિીન્દ્રિય ચતુરિન્દ્રિય છેને પૃથ્વી આદિને ઉપગ્રહ સિદ્ધ થાય છે આ દુનિયામાં સર્વ છે પરસ્પર ઉપગ્રહરૂપ ખિલાથી બંધાયેલા છે. તે ઉપગ્રહરૂપ ખલાની બહિર સિદ્ધો વિના અન્ય છ નથી. આ દુનિયામા પરસ્પર ઉપગ્રહના સાધનો ઉપયોગ કરવા સર્વ ને પિતાના કમધિકાર પ્રમાણે હક છે તે હકને ત્યાગ કરીને જેઓ ધન-ધાન્ય-જલાદિને સ્વામિત્વ હક સંરક્ષીને અને ઉપગ્રહ લેવામા વિઘભૂત બને છે અને વિશ્વમા અવ્યવસ્થા અશાતિ પાપાદિના કર્તા બને છે તેને સ્વયં તેઓ યદિ ખ્યાલ કરશે તે આપોઆ૫ અબોધી શકશે અને પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરોપગ્રહના આરાધક બની શકે. આપ પાસે જે કંઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવું લયમાં રાખીને પ્રત્યેક મળે ઉપકાર ગુણ ખીલવવા પ્રયત્ન કરે જેઈએ, આપને જે કંઈ મળ્યું છે તે અને ઉપકારાર્થે છે. અને જેની પાસેથી જે કઈ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પિટલે બાંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાને તેમાં ભગ છે અને અન્ય જીવોના ઉપગ્રહાધે સ્વયંચિત કરેલી તન મન ધનાદિ શકિત જ એવું વિચારીની Page #526 -------------------------------------------------------------------------- ________________ *(જર૪ ) શ્રી કર્મ ગ્રંથ-સવિવેચન תלי સ્વાધિકારે ઉપગ્રહત્વને આદરવું જોઈએ. આત્માએ શારીરિક આદિ જે જે શકિત ખીલવી હોય છે તેમાં અનેક જીવેનું ઉપગ્રહત્વ ગ્રહ્યું હોય છે. તે પશ્ચાત્ અનેક જીને શરીરાધિદ્વારા ઉપગ્રહત્વ કરવું એમાં કંઈ વિશેષ કરવા જેવું હોતું નથી. જેવું લેવું તેવું દેવું એ પારસ્પરિક-તાવિક ન્યાયસૂત્રની આજ્ઞા સ્વીકારવી જોઈએ; અન્યને આત્મગ સ્વીકારીને તેનાથી ઉપગ્રહીત થયા બાદ અને જે જે વિવેક દષ્ટિથી, દેય હેય તે તે ન આપવાથી મહામૂઢતાપૂર્વક પાપિત્વ પ્રાપ્ત થવાનો પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. સ્વીય ગુણે ખીલવવા માટે અન્યને ઉપગ્રહ ગ્રહ્યા બાદ અને ઉપકાર કર જોઈએ-અના ઉપગ્રહને સ્વીકારી પિતાના નિર્વાહની ઉપરાત ઘણું ભેગું કરીને અન્ય જીને ટળવળાવવા, દુઃખી કરવા અને તેઓને ઉપગ્રહ ન દે-એજ રાક્ષસત્વ ગણુ શકાય. શરીરની વૃદ્ધિ અર્થે ક્ષણે ક્ષણે પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરવામાં આવે છે, અને અન્ય જીના ઉપગ્રહોગ્ય પુદ્ગલ સ્કને બહિર્ કાઢવામાં આવે છે. આપણે જે જે યુગલ સ્કને નિસર્ગ કરીએ છીએ તે અન્ય જીવોના આહારાદિક અર્થે હાઈ ઉપગ્રહપણે પરિણમે છે એમ વિષાદિમા પણ અવલોકાય છે. વનસ્પતિ પશુ પંખીઓ વગેરેનાં નિસર્ગભૂત પુદ્ગલેને આપણે આહારાદિ રૂપે ગ્રહીને ઉપગ્રહત્વને સિદ્ધ કરી શકીએ છીએ. પરસ્પર ઉપગ્રહની આપલેમા સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરોપગ્રહ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીર્થકરે અને સિદ્ધ થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધિપૂર્વક ઉપગ્રહત્વ દાનને આપી ઉપગ્રહત્વની આપલેમાથી મુક્ત થયા. સત્ય દયા અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ રાત્રિભેજનત્યાગ આદિ વતેથી -અન્ય જીવો પર ઉપગ્રહ કરી શકાય છે અને આત્માને ભાવગુણનું સ્વયમેવ ઉપગ્રહત્વ -સમપીને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન શીલ ત૫ - અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય જીલું ઉપગ્રહ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિ૩૫ નદીઓના પ્રવાહથી સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણે નિરીક્ષીએ પરસ્પરોપગ્રહત્વ અવલોકાય છે. જલ પુષ્પાદિ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ ઉપગ્રહ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેને પ્રતિબદલે કોઈ પણ રીતે કઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતા નથી. જે જે વસ્તુઓનું અને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકવા અનેક રૂપમા અનેક ભવમા અનેક અધ્યવસાયની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. આમ્રવૃક્ષથી અનેક જીવો ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્ય પિષે છે અને તેની પરંપરાની સંરક્ષામાં સ્વયમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુઓને ત્યાગ કરે છે, તેની સાથે સ્વસ્વામિરવભાવ ત્યાગપૂર્વક વસતુઓનું તે અને દાન કરી શકે છે, તેમજ અન્યાને Page #527 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ઉપગ્રહની આવશ્યકતા (૪૫) ક દાન દ્વારા ઉપગ્રહ કરીને જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધનો છે તેઓને દાનના પ્રતિનફળ તરીકે પ્રાપ્ત કરતે જાય છે; છેવટે તે પરમાનન્દવને ઉપગ્રહના બદલામા પામીને કૃતકૃત્ય થાય છે. એક સરેવર પશુ પંખી વગેરેને જે જલદાન સમર્ષે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમા તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરોપગ્રહવવ્યવસ્થા પ્રસરી રહી છે અને તેને લાભ આપણે લઈને અનેક દુખમાંથી મુક્ત થઈ શકીએ છીએ તીર્થ કરો દીક્ષા લેવાની પૂર્વે સાવત્સરિક દાન દે છે અને તેઓ જગતના ઉપગ્રહત્વરૂપ ત્રણમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ધર્મદેશનાથી ઉત્તમોત્તમ ઉપગ્રહત્ર કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસ્પર ઉપગ્રહનીતિ સર્વત્ર વિદ્યમાન છે. રાજાને પ્રજા પર ઉપગ્રહ છે, અને પ્રજાને રાજા પર ઉપગ્રહ છે. માતાને પુત્ર પર ઉપગ્રહ છે અને પુત્રને માતા પર ઉપગ્રહ થાય છે. પતિ પોતાની પત્ની પર ઉપગ્રહ કરી શકે છે અને પત્ની પિતાના પતિ પર ઉપગ્રહ કરી શકે છે. ત્યાગીઓ પોતાની શક્તિ થી ગૃહસ્થો પર ઉપગ્રહ કરી શકે છે અને ગૃહ વીયશકિતથી ત્યાગીઓ પર ઉપગ્રહ કરી શકે છે. શિક્ષકે શિષ્ય પર ઉપગ્રહ કરી શકે છે અને શિષ્ય સેવાભકિતથી શિક્ષકે પર ઉપગ્રહ કરી શકે છે એના પિતાના રાજા અને પ્રજાનું આત્મગવડે સંરક્ષણ કરી શકે છે અને રાજા તથા પ્રજા સ્વીયશકિતવડે સેનાનું સંરક્ષણદિવડે જીવન નિભાવી શકે છે સુદ્રવર્ણ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણદિ વર્ગ પિતાને સપ્રાપ્ત થએલી શક્તિ વડે સુદાદિ વર્ણ પર ઉપગ્રડુ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સગ્ય ઉપગ્રહ પ્રવર્તી શક્તા નથી તે ઉપદ્રવ ગગ દુકાલ વગેરેને ઉદ્ભવ થાય છે અને તેથી જગમા અશાતિ પ્રસરે છે અને તેની પ્રાણી માત્રને તરતમયેગે અપાધિક દુખની અસર થયા વિના રહેતી નથી. પરસ્પર ઉપગ્રહત્વને નિયમ વસ્તુત પ્રવત્ય કરે છે. શુદ્ધ પ્રેમ અને શુદ્ધતાને જનક પરસ્પરોપગ્રહ છે અથવા પરોપગ્રહને વાસ્તવિક જનક ખરેખર શુદ્ધ પ્રેમ છે એમ સાપેક્ષદષ્ટિએ વિચારતા અવબોધાશે ત્યાં સુધી વિશ્વની સાથે સંબંધ છે ત્યાસુધી ઉપગ્રહત્વની સાથે સબંધ છે. અને તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્યા વિના છૂટકે ધતું નથી. અપ્રમત્તગી ધ્યાનમાં મસ્ત છતા પણ તે પવિત્ર વિચારોત્પાદક દ્રવ્યમન શુકલેશ્વા પવિત્ર શારીરિક નિધન પુગલસ્ક અને આચારવડે અને ઉપગ્રહ કરવામાં નિમિત્તકાર બને છે તે અન્યનું શું કઘવું ? અર્થાત્ અન્ય જીવડે ઉપગ્રેડ કરી શકાય તેમ કિસિપિ આશ્ચર્ય નથી. જગતને જેટલું ઉપગ્ર કરીને સમ કાપ છે, તેના કરતાં નેક Page #528 -------------------------------------------------------------------------- ________________ S ( ૪૨૬ ) શ્રી ક્રયોગ ગ્રંથસવિવેચન. 翡 ગુણા ખીલવવા ” માટે ત્રિચાગિક શક્તિયેાદ્વારા ખહુ આકર્ષી શકાય છે. એવા કુદરતી અવિચલ નિયમ છે, આ નિયમમા જેને અવિશ્વાસ છે તે આત્માની સહજાનન્દદશાને પ્રગટાવી શકતા નથી તેમજ તે ઉપગ્રહના વિચાર અને આચારથી ઘાતક બનીને પેાતાની જાતને ધૂળ કરતા પણ હલકી મનાવે છે. ઉપગ્રહને કરનારાઓ ખરેખરા ભક્ત જ્ઞાનીચેાગી અને સત્પુરુષા છે. જગમાં યદિ તે પરસ્પરોપગ્રહની ક્રિયા અધ રહે તેા કોઇ જીવી શકે નહિ; એમ વિચાર કરતાં તુ અવમેાધાઈ શકશે. પરસ્પìવદ્દ સૂત્રના ગર્ભને જેમ જેમ સાર પામતા જઈએ છીએ તેમ તેમ પવìવત્ર માહાના મણુકારૂપે સપૂર્ણ વિશ્વ છે, એવા ભાવ જાગ્રત થાય છે. પરસ્પરોપગ્નઢવવ આવશ્યક ધર્મથી ખંધાયલા જગત્ પર પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને પરસ્પરાપગ્રહત્વભાવે જગત્ પૂજ્ય અને હું જગત્ત્ના પૂજારી એવુ સ્ફુરણાયાગે ગાન કરી શકાય છે. સન્તા પૂજ્ય અને હુ સન્તાના પૂજારી છું... એ ઉપમહત્વનુ ભાવસ્ફુરણાએ ગાન કરી શકાય છે. અનેક પ્રકારના દેહામા રહેનારા જીવા પરસ્પર ઉપકારને કરે છે એવું અનુભવતાં જગત્ પ્રતિ વિલક્ષણ પ્રેમ ઉદ્ભવે છે અને જગત્ પ્રતિ ઉપગ્રહ કરવાને પેાતાના અધિકાર પ્રમણે પ્રવૃત્તિ કરવાની શક્તિમા ઉત્સાહની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પ્રેમથી પરસ્પરાગ્રહત્વમા પ્રવૃત્તિ થાય છે, ઉપગ્રહ અર્થાત્ ઉપકારના પણ અનેક ભેદ્દા પડે છે તે સર્વ પ્રકારના ઉપકારામાં ન્હાના મેટાપણું રહ્યું છે. પરન્તુ પ્રત્યેક જાતના 'ઉપકાર પોતાના સ્થાને જે શ્રેષ્ઠતા ભાગવે છે તે સ્થાને અન્યપગ્રહા ગૌણુતાને પામી શકે છે. જલ અને વાયુ જે મનુષ્યના જીવવા પ્રતિ ઉપગ્રહ કરી શકે છે તે અન્યથી કદિ ખની શકે નહિ, જે જે ઉપગ્રહાને આપણે સામાન્ય ધારીએ છીએ તે તે ઉપગ્રહ સ્વસ્વસ્થાને તે વિશેષતાને ધારણ કરી શકે છે. વાયુ અને જલથી મનુષ્યના આયુષ્ય જીવનાદિ પ્રતિ ઉપકાર કરી શકાય છે, અને મહાત્માઓવડે મનુષ્યના આધ્યાત્મિક સુખમય જીવન પ્રતિ, ઉપકારતા કરી શકાય છે, એમાં સ્વસ્વસ્થાને સજાતીય ઉપગ્રહાની ઉપચેાગિતા મકુત્તા અને મુખ્યતા સાપેક્ષ ષ્ટિએ અવખાધાઇ શકે છે. જગત્મા સર્વ પ્રકારના ઉપગ્રહેાની જરૂર પડે છે તેથી સર્વ પ્રકારના ઉપગ્રહાને દેનારા સર્વ જીવાની મહત્તા પૂન્યતા અને તેના ઉપકાર તળે આવેલા તરીકે પેાતાને અવાધ્યા અને માન્યા તથા તે પ્રમાણે પ્રવર્ત્યાઁ વિના છૂટકા નથી—એમ ખાસ વિચારવું જોઈએ, વિશ્વના મહાન ધર્મ ખરેખર પરસ્પરોપગ્રહત્વ છે. પરસ્પરોપદ એજ જગા જીવાડનાર સજીવન મંત્ર છે. પરસ્પરોપગ્રઢમા વિભૂતિ વસે છે તે સૂત્ર પ્રમાણે જે પ્રવર્તે છે, તેઓ ઇશ્વરની વિભૂતિાને પ્રાપ્ત કરી શકે છે જ્ઞાનીના જ્ઞાનયેાગમાં, કર્મચાગીના કર્મચાગમા, ભક્તના ભક્તિયોગમાં, અનુભવીના લયયેાગમા પરસ્પરાપગ્રહત્વની શક્તિચા વિલસી રહી હોય છે- એમ સૂક્ષ્મયા અવલાકતાં નિરીક્ષી શકાશે, પરસ્પરાપગ્રહત્વષ્ટિથી જગતના જીવાને દેખતા સ્વાભાવિક રીતે સ જીવે પર Page #529 -------------------------------------------------------------------------- ________________ - - - તીર્થકર નામકર્મ ક્યારે બંધાય છે ? (૪ર૭ ). ગુણનુરાગ ઉલસે છે. અને સર્વજીની સાથે મૈત્રીભાવના વધે છે. પરસ્પરોપગ્રહત્વ ભાવથી સર્વ જીવોને દેખતાં સર્વ એક કુટુંબ સમાન લાગે છે, અને તેઓના દે પ્રતિ દષ્ટિ જતી નથી. પિતાના આત્મસમાન સર્વજીને દેખાડીને સ્વાર્થ–મારામારી-કાપાપી શ્રેષાષી વગેરે ને ત્યજાવનાર પરસ્પરોપગ્રહભાવ છે પરસ્પરોપગ્રહ, સર્વ જીવોની સાથે અસંખ્ય વખત થએલ છે એમ જાણનાર પિતાના શત્રુ બનનારને પણ અનેક ભવના ઉપકારથી સંબંધિત થતે અવબોધીને તેની સાથે વૈરભાવ રાખી શકતો નથી. ઉલટું પિતાના શત્રુ બનનારને પણ તે મિત્રભાવે દેખે છે; અને તેને વૈરના બદલે ઉપકારના તળે દાબે છે. પરસ્પરોપગ્રહહત્વને ભાવાર્થ નહિ જાણનારાઓ અન્ય દેશોની પ્રાસ્યર્થે યુદ્ધ કરીને લાખો મનુષ્ય વગેરેને સંહાર કરી પિતાની જાતિને પાપી બનાવે છે. ઉત્તરપદ સૂત્રને જાણનારા વિશ્વના સકલ મનુષ્ય થાય તે કસાઈખાનાં વગેરેનું નામ પણ રહે નહિ. પરસ્પર ઉપકાર કરે જોઈએ એમ જ્યારે પરિપૂર્ણ સમજવામા આવે છે ત્યારે હિંસા, અસત્ય રતેય વિશ્વાસઘાત પરિગ્રહ મમત્વ વગેરેના ત્યાગમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. વિશ્વસંરક્ષક વ્યવસ્થાના નિયમે જે જે રચાયા, રચાય છે, અને ભવિષ્યમાં જે જે રચાશે તેમાં વસ્તુત કરાતેuva સમાયેલું છે અને પોgના પાયા પર સર્વ શ્રેયસ્કર વિશ્વજીવસંરક્ષાને મહેલ ચણાયેલો લાગશે. એક બીજાને સહાય કરવી. એક બીજાના ભલામાં રાજી રહેવુંઈત્યાદિનું મૂળ શૃંખલાબંધન તે પવિત્ર છે. પરસ્પર પ્રત્યુપકાર કરવાને સામાજિક ધર્મમા આપણે કેટલા આગળ વધ્યા છીએ તેને એકાતમાં સ્થિરચિત્તથી વિચાર કરવાથી પિતાની ભૂલ પિતાને દેખાશે. અન્ય ને ઉપગ્રહ દઈ સુખી કરવાના પરિણામના ઉલ્લાસથી તીર્થકરનામકર્મ બંધાય છે “વિ જીવ ” એવી ભાવનાવો તીર્થંકરનામકર્મ બંધાય છે, તેમાં ઉપકારપરિણતિ મુખ્યતાએ કારણ કે અન્ય જીવનું શ્રેય. ચિંતવીને તેઓના પ્રતિ ઉપગ્રહ કરવાની પ્રવૃત્તિ કરવાથી અન્યના કરતા પિતાને આત્મા ઉરચ થાય છે. અહીં એમાં પ્રવાળિત્તિની અલખ લીલા પિતાને મહિમા વિલસાવતી માલુમ પડે છે. જે જે કંઈ જગતમાં શિક્ષણીય છે તે પરસ્પરના ઉપકારાર્થે થાય છે. વ્યાવહારિક ઉપકાવડે જે પિતાના આત્માને શોભાવતું નથી તે નૈઋયિક ધર્મમાર્ગમાં પશ્ચાત્ રહે છે. જે અજેના ઉપર ઉપકાર કરતું નથી તેને ઉચ્ચ કેટિ પર ચઢાવવા અન્ય મહાત્માઓ પણ ઉપગ્રહ દેતા નથી જે મનુ સંયમમાગમાં વિચરે છે તેઓ જગને વાસ્તવિક સુખકારક ઉપકાર કરવા સમર્થ બને છે જે રૂપ હથી આત્માની પરિપૂર્ણ શાતિ પ્રગટે અને સર્વ પ્રકારની વાસનાઓના નાશપક જન જરા અને મરણના બંધનની પરંપરાઓથી આત્મા છે તેવા પ્રકારને પથાર તે ખરે ખર એર્વોત્તમ વાસ્તવિક ઉપકાર કરી શકાય અને એવા પ્રકારના પડને કર ન્ય Page #530 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૪૨૮ ) શ્રી કસમ ગ્રંથ-સવિવેચન. મુનિવરે હેવાથી તેઓ જગતને તારી શકે છે. જે મુનિવરે જગતની પાસેથી અલ્પ પરોપકાર ગ્રહણ કરે છે અને તેના બદલામાં જગતને અનતગુણ પપકાર કરે છે–એવા મુનિવરની બલિહારી છે. મુનિવરો કરતાં સર્વ તીર્થંકરે અનંત ગુણ વિશેષ ઉપકાર કરીને જગતના નાયક બને છે. મહાત્માઓ જગતના ઉપગ્રહેની આપલેના સંબંધમાંથી મુક્ત થયા બાદ શરીરને ત્યાગ કરીને અક્રિય નિરંજન-સિદ્ધ-બુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારને બદલે વાળવાને હોય છે ત્યાં સુધી મહાત્માઓને શરીર ધારણ કરવાને અધિકાર છે. પશ્ચાત તેઓ સાદિ અનન્તમાં ભેગે મુકિતપદ પામે છે. તીર્થકર મહારાજાઓને તેરમાં ગુણસ્થાનકે જગત જીને દેશના દેઈ તીર્થંકર નામકર્મ ભેગવવા પ્રવૃત્ત થઈને પુણ્ય કર્મની નિર્જરા કરવા માટે ભાષાવર્ગણના પુદ્ગલે ખેરવવાં પડે છે એ બધું પરસ્પરોપગ્રહત્વ સંબંધ છે. ચતુર્થગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની ગ્યતાના ગુણે મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કચ્યું છે. સમ્યકત્વ પ્રતિ મિથ્યાત્વ ઉપગ્રહીભૂત થાય છે અને ચારિત્ર પ્રતિ સમ્યક્ત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણસ્થાનક પ્રતિ પંચમ ગુણસ્થાનક ઉપગ્રહ કારક છે, એમ ઉત્તરોત્તર ગુણસ્થાનકો પ્રતિ નીચેના ગુણસ્થાનકે ઉપગ્રહકારક થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવૃત્ત મુનિને અપ્રમત્ત મુનિવરે ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવર્તી સુનિયે પંચમગુણસ્થાકવત્ત શ્રાવકે વગેરેને ઉપકાર કરે છે. તેમજ શ્રાવકો અનાદિવડે મુનિને ઉપગ્રહ કરે છે. જેને પરસ્પર પરોપકાર સંબંધ છે. જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ વસ્ત્રબુદ્ધયાનુસારે પાપકારપ્રવૃત્તિ કર્યા કરે છે. પરમાત્મભક્ત મુનિવરે વિશ્વમાંથી અપગ્રહને ગ્રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પાછો સસપે છે. અન્યના આત્મભેગે તેઓ જે જે ઉપગ્રહોને ગ્રહે છે તેમાં તેની ન્યાયવિશિષ્ટ યોગ્યતા હોવાથી સ્વહકને સિદ્ધ કરનાર ગણાય છેમહાત્માઓ સર્વ વસ્તુઓના ત્યાગી હોવાથી તેઓ મહદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહોની ગ્રહણતમાં વિશેષ હકકવાળા હેવા છતાં વિશ્વપર કરુણ વર્ષાવનારા તેઓ નિરવઘ પરોપકારની આપલેમા મુખ્યતાએ સર્ગિકમાર્ગમાં પ્રવૃત્ત થઈને પૌગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઉપશમ, પશમ અને ક્ષાયિકભાવના કારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઈને લોકિક સુખાતીત લોકોત્તરસુખવ્યાપારમાં વિશ્વમનુષ્યોને અધિકારી કરી ઉપરોશના મુખ્ય નાયક બનીને વિશ્વની સાર્વજનીન ઔપગ્રહિકભાવનાના વર્તનના આદર્શ પુરુષ બને છે એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે ઉપશમ ક્ષપશમ સાયિકભાવ પરિણત મુનિવરેના માનસિક વાચિક અને કાયિકાદિ દયિક પુદ્ગલક ધના ઉપગ્રહદાનથી જગત જીવોની જે. જે ઉરચતા થાય છે તે અવર્ય-અતર્યો છે. તેવા મહાત્માઓના સંબંધવાળા દયિક પુદ્ગલસ્કોના ઉપગ્રહણથી જગજજી ઉપશમ ક્ષયે પશમ અને ક્ષાવિકભાવ સમ્મુખ થઈને Page #531 -------------------------------------------------------------------------- ________________ UR ઉપગ્રહને અને આત્મભોગ પણ આપે (૪૨૯ ). તદ્રુપતાને પામે છે, તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનું તે કહેવું જ શું ? આ જગમાં વિવેક દષ્ટિથી સર્વ પરોપકારોની તુલના કરવામા આવે તે સન્તમુનિવરે તરફથી થતા ઉપગ્રહેજ સર્વોપગ્રહોમાં સર્વત્ર સર્વથા સાર્વજનીન શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકે છે અએવ પ્રભુના પ્રતિનિધિ તરીકે સન્તમુનિવરેને અવબોધવામાં આવે છે--તે ખરેખર વાસ્તવિક જ છે. સન્તજનના ઉપકારથી દુનિયાને ઉદ્ધાર થાય છે માટે તે સન્તોમા વિશ્વજનેને પૂજ્યભાવ-વિશ્વાસભાવ કુદરતી રીતે રહે છે જે સન્તમુનિયે વિશ્વજનને સુખપ્રદ પરોપકારોને દેવા માટે કલ્પવૃક્ષ જેવા છે તેઓ પ્રતિ દુનિયાની કેટલીક વસ્તુઓ કે જે તેના જીવનદિપ્રતિ ઉપગ્રહભૂત થાય છે તેવી ઉપગ્રહભૂત વસ્તુઓને તેઓ ગ્રહે છે અને તેથી વિશ્વજીને પુણ્ય થાય છે અને તેઓના પાપ નાશ થાય છે. અએવ સન્ત સાધુઓ જે કંઈ કરે છે તે સર્વ ઉપગ્રહપ હોવાથી તેઓના પ્રતાપે સૂર્ય તપે છે ચંદ્ર શીતલતા અર્પે છે વાયુ વાય છે અને મેઘ વર્ષે છે-એમ શાસ્ત્રોને પષ અગમ્ય લીલાને ખ્યાલ આપે છે. ધર્મચક્રના પ્રવર્તક અને પરમાત્માના હદયરૂપ સન્તસાધુઓ હવાથી વિશ્વજીવો પાસેથી ઉપગ્રહ ગ્રહતા તેઓને દેષ લાગતો નથી. અને તેમજ તેઓને ઉપગ્રહ દેવાથી જગજીને અનતગુણ લાભ થાય છે અને તેથી ગજજીવો ઊંચા આવીને પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બને છે જેને પરસ્પર ઉપકાર હોય છે એમ અવબોધ્યાથી કંજુસપાગુ સ્વાર્થતા વગેરે દેને નાશ થાય છે આપણું જીવનમાં જે જે અણધારી સહાય મળે છે, તેથી તે સડા કરનાગના આભારી આપણે હોવાથી અભિમાન–મહત્તા વગેરે કરવાની વૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરી શકીએ છીએ એક બીજામાં થોડાઘણું અવગુણ રહેલા હોય છે અને એ અવગુણેને નાશ કરવાને સર્વોત્તમ એ ઉપાય છે કે-પરસ્પર એક બીજાની આત્માની ઉન્નતિ કરવામાં અનેકધા ઉપગ્રહ કરવા તત્પર થવું ઉપગ્રહ દેનાર અને ઉપગ્રહ લેનાર જીમા દે હોય છે. એને જે જે અશે દે ટળ્યા હોય છે તાદ ગુણો ખીલ્યા હોય છે એમ અવાધાય છે ઉપગ્રહ કરવાની આવશ્યક વૃત્તિથી જે જે શુ ખીલ્યા હોય છે તે સ્થિર થાય છે અને તેને નાશ થતો નથી. ઉપગ્રેડ કરના વયાવું, ગુણવંત અર્થાત્ સેવાધર્મનિષ્ટ હોવાથી તે અપ્રતિપાતિ ગુણને ઘાઋ બને છે અને જીને ઉપગ્રહદાન દેવાથી તેઓ દુ ખકારક દુર્મતિ દુરાગારથી નિવૃત્ત થાય છે. અને સુખસાધનેમા પ્રવૃત્ત થાય છે. તન પશ્ચાત્ તેઓ ઉપકા પરંપરાની વૃદ્ધિ કરનાર બને છે. સર્વ પ્રકારના કર્મથી મુક્ત બનવુ એવા વિચારી ધિક ઉપગ્રહ કરવામાં જે જે આત્મભગ સમર્પ ઘટે તે અમર્પ જે કે લેકે દુનિયામાં સત્તાધારી સુખી–ધની-ભગી વિદ્વાન દેખાય છે તે તે વા . . જના પૂર્વે અનેક ઉપગને ઘા છે તેથી તે ત્યાં છે ? અને Page #532 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - T - - - - - - - - - - - - (૪૩૦ ) શ્રી કમગ થંચ-સચિન. ઉપગ્રહ દઈને પોતાની ફરજ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ સેવાધર્મના દેવાદાર છે. અત એવ તેઓએ અન્ય જીવોને ઉપગ્રહ દીધા વિના રહેવું ન જોઈએ, કારણ કે તેમાં અનેક જીવોના ઉપકારતળે દબાયલા છે, માટે તેઓએ અભિમાનથી ઓદ્ધત્ય વાછવ્વાદિ ધાણુ કરીને પિતાની જાતને ન લજવવી જોઈએ પશુ પક્ષી વગેરે સર્વ પ્રાણીઓના ઉપગ્રહથી આશ્રિત થએલ મનુષ્ય જાત છે માટે સર્વ જનેએ પશુ પક્ષી વગેરે પ્રાણીઓના સંરક્ષ| ઉપગ્રહ કરવા તત્પર થવું જોઈએ. જેઓ અન્યજીના ઉપગ્રહથી પુષ્ટ થઈને અન્યછના નાશાથે સ્વશક્તિનો ઉપયોગ કરે છે, તેઓના એવા અપકૃત્યથી વિશ્વમાં અનેક મહાત્માતે થાય છેએમ પાપની ગુણલીલાનું માહાસ્ય પ્રાણ કરીને જણાવે છે. અન્ય જીવોના ઉપગ્રહથી જીવનાર છએ હું અને મહારૂં એવું મેહનું નાટક ન કરવું જોઈએ. અન્યજીના ઉપગ્રહને અનંતવાર ભૂતકાલમાં ગ્રહણ કર્યા, વર્તમાનમાં અનેક જીવોના અનેક ઉપગ્રહ ગ્રહણ કરાય છે અને ભવિષ્યમાં અનેક જીના અનેક ઉપગ્રહથી યુક્ત થવું પડશે. એવી સર્વ જીવોની સ્થિતિ હેવાથી વાસ્તવિક પરોપકારષ્ટિથી અવલોકતાં સ્વામિભાવ ખરેખર જગત્મા ઘટી શકતા નથી. દુનિયામાં ઉપગ્રહનાં લેણ દેણુને વ્યવહાર સર્વને સેવ પડે છે; ઉપગ્રહનું દેવું ચૂકવ્યા વિના છૂટકે થવાનું નથી. અન્ય પાસેથી ઉપગ્રહો નહિ લેવાની ઈચ્છા છતાં આવશ્યક ઉપયોગી ઉપગ્રહ સ્વભાવે લીધા વિના : છૂટકે થતા નથી. તથૈવ ઉપગ્રહને દીધા વિના પણ છૂટકે થતું નથી. જ્યાં સુધી આત્માની સાથે કર્મ છે ત્યા સુધી ઉપગ્રહને લેણદેણ સંબંધ વર્યા કરે છે. અત એવ દશ દૃષ્ટાતે દુર્લભ મનુષ્યજન્મ પામીને મનુષ્યએ વિવેકદ્રષ્ટિથી સર્વ જીવોને જે જે ઉપગ્રહો દેવા ઘટે તેનું સત્ય નિરીક્ષણ કરીને સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક ઉપકારમાં પ્રવૃત્ત થવું; સર્વ જીવોને પરસ્પરોપગ્રહ છે. તે મનુષ્ય ! હારી શક્તિ પ્રમાણે જગતની સેવા પ્રત્યુપકારાર્થે તુ તારા પ્રાણુ બધુઓને મન વાણી અને કાયાદિથી ઉપગ્રહ કર. વ્યવહારનયથી વિવેકદૃષ્ટિએ નિરવા પોપકારની મુખ્યતાએ બહુ લાભ અને અલ્પહાનિ વગેરેને વિચાર કરીને ઉપગ્રહમાં કર્માધિકાર પ્રમાણે પ્રવૃત્ત થા. જગતનું આનુભવિક સજીવન સુત્ર પરસ્પર ઉપકાર કર તે જ છે. હે આત્મન ! તુ જે કર્મ કેટી પર હોય અથત તું જે સ્થિતિ પર રહી જે પ્રવૃત્તિ કરતે હોય તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરને દ્રવ્ય એને ભાવ પરોપકાર કરવામા ઉપદેશાદિ પ્રવૃત્તિને સેવ !! હારા શરીરમાં જે પરમાશુઓના છે પરસ્પર ભેગા થયા છે તેના વડે વપરાપગ્રહભાવને સાધી લે અને દુનિચાને શાશ્વત સુખપ્રદ પાકાર કરવા માટે જાગ્રત કર. મુનિને મુનિના અધિકાર પ્રમાણે ઉપગ્રહને અધિકાર છે અને ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ઉપગ્રહ' અર્થાત્ પરેપકાર કરવાનો અધિકાર છે. નૈગમન સંગ્રહનય વ્યવહારનય જુસૂત્રનેય શબ્દનય સમઢિય અને એવભૂતનયથી ઉપગ્રહનું સ્વરૂપે અવબોધવું જોઈએ સાત નથી ઉપ Page #533 -------------------------------------------------------------------------- ________________ - -- - -- - નિર્વિકલ્પ સમાધિ અનઃ સુખદાયક છે (૪૩૧ ) ગ્રહને સત્ય વિવેક પ્રગટ થાય છે. ચાર નિક્ષેપથી ઉપગ્રહ અર્થાત્ ઉપકારનું સ્વરૂપ અવઓધવું જોઈએ. આપણને અન્ય ઉપકાર કરે છે તેથી આપણું મનમા જેવી અસર થાય છે તેવી આપણે અજેના પર ઉપકાર કરીએ છીએ ત્યારે અન્યને અસર થાય છે. આપણી સારી સ્થિતિ કરવાને કઈ આપણને સાહાધ્ય કરે છે તે આપણે તેના આભાર તળે આવીએ છીએ તેવી રીતે આપણે અજેના ઉપર ઉપકાર કરીએ છીએ તે અન્ય છે પણ આપણા ઉપકાર તળે આવે છે અને તેથી તેઓ તેમની સ્થિતિ પ્રમાણે આપણને આગળ વધવામા સાહાસ્ય કરે છે, અન્યના ઉપર ઉપકાર કરતે છતે જે તુ ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ સંયમમાર્ગમાં આગળ વધીશ તે તેથી તું પાછો પડી શકીશ નહિ. એમ આત્મન ! હૃદયમાં ખાસ તું ધારજે. વર્તમાનકાલમાં હને જે જે કઈ ઉપકાર કરવાનો અધિકાર પ્રમાણે મળ્યું હોય તેને વર્તમાનમાં ઉપગ કરઃ ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિને ઉપકારાર્થે વાપરવાનો વિચાર ન કરો કારણ કે ભવિધ્યકાલ એ વર્તમાનમાં અપાતકાલ છે. પ્રાપ્તકલને અનાદર કરીને અપ્રાપ્તકાલમાં ઉપકાર કરવાને વિચાર કરવામાં ઠગાઈશ પસ્તાઈશ અને મનુષ્યજન્મની સલતાને સ્થાને નિલતા અવકીશ. અન્યજી પર ઉપકાર કરવો એ આન્નતિ માર્ગમાં આગળ વધવામાં અન્યજીની સાહાયરૂપ લેણું છેઃ અન્યજીવોની પાસેથી કઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે છે તેથી સ્વામિની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે; પપકારમાં પ્રભુની ઝાખી જણાય છે અને આત્મા પરમાત્મારૂપ બને છે એમ ઉપગ્રહદષ્ટિએ અવધવુ. સહજ સમાધિમાં સ્થિરતા કરવા માટે નિર્વિકલ્પ સ્થિતિમાં રહેવું જોઈએ નિર્વિકલ્પ સ્થિતિમાં રહેનાર મહાત્મા જગપર અત્યંત ઉપકાર કરી શકે છે. મોની નિર્વિકલ્પ દશામાં રહેનારના આત્મબળની અન્ય મનુષ્ય પર અસર થાય છે. અતિ એવ સમાધિવંત મુનિ મોની છતા અજેના પર ઉપગ્રહ કરી શકે છે સમાધિવત મુનિ “ તુ મૌનળાખ્યાન રિવારનું ત્રિરંગા” એ કહેવતને અક્ષરશ સત્ય કરી બનાવે છે આત્મસમાધિમા મહાત્માના મન વાણી અને કાયાના પરમાણુક છે પણ જાણે ગુવડે સાઈ ગયા હોય એવા થઈ ગયા હોય છે, અને તે છૂટીને પાસે આવનારાઓ ઉપર ૫ ગુનોની અપૂર્વ અસર કરવા શક્તિમાન થાય છે. આવા નિર્વિક દશામાં રહેનારા મુનિયે જામાથી જે આહારાદિ ગ્રહણ કરે છે તેના કરતા અનન્ત ગુણ વિશેષ લાભ આપવા તેઓ જનને સમર્થ થાય છે પ્રવૃત્તિમાર્ગમાં પથિકભૂત થએલ કર્મગિમહાત્માઓ જે શાંતિનો લાભ આ વિશ્વને આપે છે તેના કરના નિર્વિકલ્પ સમાધિ દિનાગ મહાત્મા જાનને અનન્તગુણ શાતિને લાભ આપવા સમર્થ થાય છે. નિવિકલ્પક સમાધિ હા . Page #534 -------------------------------------------------------------------------- ________________ isܐܶܓ݂ܟܕ݁ܰܕ݂ܕ݂ܝܐ܀ ܢܐܨ ܂ ܠܐ ܐ -!»ff gfel ei»?:ܕܹ:: ܨܐ܂ ܪ . " ? R Rܖ܇܇ ܇ i ,,&: ܀ :*; fuifi:aff ܐܪܽܕ݂ܕ݂ !r 4:? *Mxq fcifci%C3 ܟ݂:: ? a',-if-;; ;: 1 ܀ ,"; .' ;:fr :; rriffreqܐܳܬ݂ܶyxxxfiqii' ܕ-;: ܕ݂ܕ݂ܝܼ .܀ ܕ݂: ;܆ ܪ܆ ܕܡܰܕ݂ܝܨ ;: ܙܫܨ. ,- 'ܢ' ; ܀ ܐ. ܟܕ ܟ:}& rni Gafܨܗ ܟ݂ ;; xa,fi ܚܪ ;};.܀ ? jf&&- uci ܙܕܝܐ ܀ ܝ ܂ .; ;. ܕ: ܐܕܬܐ .* ܐ̱ܪ̈ܨ:܀ 33 ]1-zigܕ݂ܺ} ;; ;q-!ܕ: ftg1fi:, ܢ; ; . : r; -. : : f ܙܝ frfqf9 % ? firti: ?{{ ܨܐܕ݂ܺܙ܂ f;. :,5: 1 21 :14:g . ܀ ܝ ܙ ; f ;}. xfuc -:ܨܕܨܡܝܨ ܕܙܐ»? !21 214 ܨܝܝ A- :::,-: f'r ܆ ܀ ܂܂ qii?qg er{? ܕ݂: ܪܺܐܳ: ;; ;? -?33}ܪܐܐ ܙ?، ܀ ܀ ;; ;;;--: -. ,, ܐ: ?::a ܐ݈ܝܺܕ݁: : ' 'ܨܕ ܕܕܐܨ- 3:::ܕ ;coqܐܳ.ܶ܇ ܨܸܐ .ܢ:sf - ؛ܙ.܃ ؛ - -- :: . ܐ ,: :3 w]--;; ga xfcrffܐܐ ܐܐܐ:g 33!ܕ݂ -pi 4;,. ܕܝ܆܃ ܂ . ܢ ;, ܂ ܂ -1-;? xf,3 3}- :: ܢ4:3-.4,4܃ ܕ݁ܰܢܐ . ? ? af- C fti ܐ ?. . -:,' ܢ .ftqܪܺܪܶܙܝܙܙ rtzrug--fj ܨ܆ -[:M<ܨܛ : ܐܢ . ܨܳܐܝܺܢ. ܝܺܟ݂ ,a-,܃ ܃ : ;;. ;; ; ܀ 12:4?]1-mwv: (1- 145 ܐܶܙܳܬ݁ܝܰܐ:A :. )&ܨܪܨ ; ;;;;; ;; ; . . . , :. ; ia44ܐ }-:-q ܆ ܕܝܰܢ. g - -!;-£ ,; :; :; : )"? ،ܟ ܀ ܕ: ; ܢ ܂ . ܕܐܙܝ. . .. .. ܃ ܀܀ }3q4rwi .܀ , ܕ ܛܶܕ݂:ܕ,ifܝܐܢܝܟܨ، ، ، ، ، ، ܆ ܇ ܂ . ܀ ܢܨ. ܟ 8 ܕ݁ܺܙ;: ;--4} aufxivi ; ; f' ܪܰܨ܆ ,، ܃ ܃ . . , . ,; | . ܝ ܀ ,F? ]4.1* - ܘܺ4<'1.ܨ܂ ,-ܜ، ܟܼ ܃ ܂܂ܫ ܕܰܨܢ : ,: ܂ܙܐ܂ .. . . . . . ܪܐ ܗܝܙܠܐ.܂ܟ... :1-، ܃ ܞܢ ܝ .:-.|. |ܐܪܲܢ، ܐ . ܀ ،، ; ; ,";, ܙ3 ܝܕܐ ?,? : -r- ܀ ܝܝܺܕ݂ܫܨ ، ، ، ، ، ، ܚܕ ܕ ܐܙ , ,ܕ ' . ܙ 485 w ?55 ܀:-;,;܇ ܢܸܬ ܛܓ -$ ܙ , ; - ܫܙܟ. ;) . ('-- ;-w. : - :; . . ܙ !?ܝܐ ܀ ܪܝ܀ ܕܐ ܗܐܨܬ - * | ܂ܐܙܬ ܬܙ::f . ܨ ܃ ܃ ܃ ܐ ܥܪܟ ܙܕܐ܂ ܀. ، - ،،، ، . Page #535 -------------------------------------------------------------------------- ________________ ---- - - - - - --- - - - - g કર્મયોગી કયારે બની શકાય ? (૪૩૩). શકતું નથી. અન્ય જીપર ઉપગ્રહ કરે એ કર્તવ્ય કર્મગ છે એવું અવદયા વિના તે સ્વાર્થી બનીને અને કર્તવ્ય કર્મગદ્વારા સ્વપ્રગતિ કરવા શક્તિમાન થતો નથી. આ વિશ્વશાલામાં સર્વ જી પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્ર છે તે ઉપર્યુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએ સર્વ જીની સાથે મૈત્રી પ્રમોદ માધ્યસ્થ અને કાય એ ચાર ભાવનાના વર્તનથી વર્તવું જોઈએ અને આત્મવત્ સર્વ જીવોને માની ઉપગ્રહ દૃષ્ટિએ સર્વજીની ઉપયોગિતા અવધી સર્વ ઇવેનું સંરક્ષણ કરવું જોઈએ. તથા સર્વ જી પરસ્પર ઉપગ્રહ કરી આત્મોન્નતિમા અગ્રગામી બને એવી ચગ્ય કાર્યપ્રવૃત્તિને મન વચન અને કાયાથી સેવી જગતના ઉપગ્રહદાન ત્રણમાંથી ઉપગ્રહો પાછા વાળી મુક્ત થવું જોઈએ એજ વિશ્વશાલાવર્તિ ચેતનની ઉન્નતિનો વારતવિક ઉપગ્રહ-કર્મગ છે અત્ર ઉપગ્રહના સંબંધે જણાવતા પ્રસંગોપાત્ત જણાવાય છે કે જે પરસ્પર એક બીજાને અપકાર પણ કરી શકે છે અને દૂગલ દ્રવ્ય પણ ઉપકારની પેઠે અપકાર કરી શકે છે. જૈનદષ્ટિએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ આઠ કર્મ પુગલરૂપ છે અને તેથી આત્માની જ્ઞાન, દર્શન, અવ્યાબાધ, ક્ષાયિક ચારિત્ર, અનંતથિતિ, અરૂપી, અગુરુલઘુ અને વીર્યશક્તિનું આરછાદન થાય છે અને તે અણ કર્મપ્રકૃતિના નાશથી આત્માના આઠ ગુણે પ્રકટે છે; તેથી વ્યવહારદષ્ટિએ કેટલાક પુદ્ગલો આત્માને જ્ઞાનાવરણયાદિ કર્મ પુદગલના નાશ માટે ઉપકારી થાય છે અને જ્ઞાનાવરણીયાદિ પુદગલે આત્માના ગુણેને હણે છે, માટે તે અપકારી થાય છે; અતએ સિદ્ધ થાય છે કે જેને છે અને અજીવ પદાર્થો ઉપકારીભૂત થાય છે અને અપકારીભૂત પણ થાય છે. સપદિના વિષપગલેથી જીના પ્રાણનો નાશ થાય છે અને સર્પાદિ વિશેના પગલે કઈ દવા વગેરેમાં ખપમાં આવવાથી કે રેગીને ઉપગ્રહભૂત પણ થાય છે. ગેમલ વછનાગ વગેરે વિને માત્રા તરીકે ઉપયોગ કરવાથી તે અમુક રોગોનો નાશ પણ કરી શકે છે. અશ્વિનાં પુદ્ગલોથી તાવને નાશ થાય છે અને અન્ન વગેરે પકાવવાના પગ ઉપગ્રભૂત થાય છે પરંતુ અગ્નિમા પડવાથી તે પ્રાણને નાશ કરી શકે છે. અપકાયનાં અર્થાત્ જવનાં પુદ્દગલે તે જગતના જીવનભૂત છે પરંતુ નદી વગેરેમાં પડવાથી પ્રાણેને ના પ થાય છે. જડવરતુઓ અને જે કઈ દષ્ટિએ અને કયા દિવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે જીવપ્રતિ ઉપગ્રહીભૂત થાય છે અને કઈ દૃષ્ટિએ અને કયા દિવ્ય ક્ષેત્ર કળ લાવવી જીવપ્રતિ અપકારભૂત થાય છે તેનું પરિપૂર્ણજ્ઞાન જે આ વિશ્વશાળામાં આવે છે તે જ ન્નતિ સાધક કર્મયેગી બની શકાય છે. અન્યથા નિતિને બદલે વાવાનિઝાપક તરીકે બની શકાય છે. અએવ વિશ્વશાલામાં વિજ્ઞાનવિદ્યા દર્શનવિઘા અધ્યાત્મવિવાદિ Page #536 -------------------------------------------------------------------------- ________________ (૪૩૪) શ્રી કમંગ ગ્રંશ-વિવેચને. અનેક વિદ્યાઓને અભ્યાસ કરી અનુભવ મેળવી જડપદાર્થો અને જે સંબંધી ઉપગ્રહ અને અપગ્રહને સંબંધ કેવી રીતે હોય છે તે અવધીને ઉપગ્રહદોએ કર્મયોગી બનવું જોઈએ કે જેથી ઉપગ્રહના સ્થાને અપગ્રહ જેવું ન બને અને અન્ય પ્રતિ અપકાર કરીને નવીન પાપ ન બાંધી શકાય. કેટલાક ગૃહએ ગુરુ પાસે જીવદયા પાળવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ એવો આજે કે એક બ્રાહ્મણના મુખમાં દેડકી પેસી ગઈ તેથી પેલા દયાળુઓ બ્રાહ્મણનું પેટ ચીરીને દેડકી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેવામા ગુરુ આવી પહોચ્યા અને તેણે જુલાબ આપી શરીરમાંથી અપાન માર્ગેથી દેડકી બહાર કાઢી અને બ્રાહ્મણને જીવાડે. ગુરુએ મેટા જીવને મારવા અને હાના જીવને ઉગારવામાં થતી ભૂલને સુધારવા ઉપદેશ આપે. એક બ્રાહ્મણએ જીવદયા કરવા માટે એક તરસ્યા પાડીને કુવામાં ફેંકી દીધું અને મનમા માનવા લાગી કે બિચારું કુવામાં પડયું પડ્યું પાણી પીધા કરશે. અન્ય લેકે ના જાણવામાં તે વાત આવી અને ઉપગ્રહને સ્થાને અપગ્રહ-અપકાર થતું અટકાવ્યું. આ ઉપરથી અવધવાનું કે પરસ્પર ઉપગ્રહ અને પરસ્પર જમા થતા અપકારનું ચારે બાજુએથી પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ કે જેથી આ વિશ્વશાલામાં ઉપગ્રહને સ્થાને અપકાર ન કરી શકાય અને નૈતિસાધક કમલેગી બનવાના વિચારો અને પ્રવૃત્તિમાં ભૂલ ન થાય એવું લક્ષ્યમાં રાખીને પરસ્પરોપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં કર્મયેગી બની આરતિ અને વિનતિ કરવી જોઈએ. વિશ્વશાળામાં અનેક ધર્મ–૫ળે છે તે સર્વ ધર્મોને ઉદ્દેશ વસ્તુત પરસ્પર એક બીજાનું શ્રેય કરવા ઉપકારસૂત્રથી સંબંધિત થવું એમ તરત મને અવબોધાય છે. આ વિશ્વમાં સર્વ જી સુખને ઈરછે છે, પરસ્પર ઉપકાર કરવાથી જીવોને સુખના ભાગે માં આરહી શકાય છે અને દુખના માર્ગેથી નિવૃત્ત કરી શકાય છે. જ્ઞાતિનું બંધારણ અને રાજ્યનું બંધારણ પરસ્પર ઉપગ્રહ કર્મના ઊદેશપર રચાયેલું છે. બ્રાહ્મણ-ક્ષત્રિયવૈશ્ય અને શુદ્રના ગુણકર્મોનું બંધારણ ખરેખર reggaો જીવાનામ્ એ સૂત્રના ભાવાર્થને સાધ્યબિન્દુને લક્ષી રચાયેલું છે. વિશ્વમાં મનુષ્યને જીવવા માટે અન્નની જરૂર છે, અન્ન માટે બીજની જરૂર છે. બીજાનું રક્ષણ કરી બી વાવવા માટે કૃષિવલોની જરૂર છે. કૃષીને બ્રાહ્મણની વિદ્યા માટે જરૂર છે અને રક્ષા માટે ક્ષત્રિયની તથા સેવા માટે દ્રની જરૂર છે. ચાર વર્ણોને પરસ્પર ઉપગ્રહ માટે એકબીજાથી શરીરના અંગો અને ઉપગની પેઠે જરૂર છે અન્નની ઉત્પત્તિ માટે કૃષિવલોની પેઠે મેઘના ઉપગ્રહની જરૂર ? છે. મેઘની ઉત્પત્તિ માટે સૂર્ય અને જલની જરૂર છે. જલને અન્નની જરૂર છે. આની ઉત્પત્તિ માટે પૃથ્વીની જરૂર છે અને પ્રકાશની જરૂર છે. એમ એકેક જીવનેપચેગી વસ્ત માટે અનેક વસ્તુઓના ઉપગ્રહની જરૂર પડે છે. વિષ્ટા વગેરે પદાર્થોની ખેતી માટે જરૂર પડે તે અન્ય વસ્તુઓના ઉપગ્રહોની વિશ્વમાં જરૂર પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય Page #537 -------------------------------------------------------------------------- ________________ - - - - - પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હેય ? (૪૫) નથી. સાયન્સ વિદ્યાની ખીલવણી માટે અખિલ વિશ્વના ઊપકારની અપેક્ષા રહે છે. સામાન્ય સર્વ વિદ્યાઓની ખીલવણી માટે અખિલ વિશ્વની વસ્તુઓના ઉપકારની આવશ્યકતા રહે છે. ક્ષત્રિયકર્મની ખીલવણી માટે વિશ્વવર્તિ સર્વ જીવેના અને અજીના ઉપગ્રહની આવશ્યક્તા રહે છે. વૈશ્વિકર્મની પ્રગતિ માટે સંપૂર્ણ વિશ્વના ઊપગ્રહની અપેક્ષા રહે છે. શુદ્રકર્મની પ્રગતિ માટે અખિલવિશ્વના ઉપગ્રહની ઉપયોગિતા સિદ્ધ થાય છે. કેવલજ્ઞાનના ઉપગાથે અનન્ત વિશ્વવર્તિ રેય પદાર્થોની અપેક્ષા રહે છે. જેટલા સેય પદાર્થો તેટલું જ્ઞાન કહેવાય છે. સેય પદાર્થો અનન્ત છે માટે જ્ઞાન પણ અનન્ત કહેવાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રને તેના તતદ્ વિષયના ઉપગ્રહની અપેક્ષા રહે છે તે અન્ય બાબતે માટે ઉપગ્રહની આવશ્યકતા રહે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. જે ચેગીઓ ત્યાગીઓ વૈરાગીઓ ફકીરે આ સંસારને અસાર કહે છે તે પણ અપેક્ષાએ સમજવાની જરૂર છે; અન્યથા તેઓને સાંસારિક પદાર્થોના ઉપકારની અપેક્ષા રહે છે. રોગીએ ત્યાગીઓ અને સાધુઓને અન્ન-જલ-વાયુ-અને--મનુ વગેરેને ઉપગ્રહ અવશ્ય સિદ્ધ થાય છે. અન્ન જલ વાણ વિના કેઈપણ ત્યાગીને ચાલી શકે તેમ નથી. અન્ન જલ વાયુ સ્થાન વસા પાત્ર પુસ્તક વગેરે વસ્તુઓને અન્ય વસ્તુઓના અનેક ઉપકારની જરૂર રહે છે તેથી અન્ન જલ વાયુ વસ્ત્ર પાત્ર સ્થાન વગેરેને ગ્રહણ કરતા તેના ઉપર ઉપકાર કરનાર અનેક વસ્તુઓના ઉપગ્રહને સહેજે ગ્રહી શકાય છે છતાં મારે કેઈની જરૂર નથી, કોઈની પરવા નથી એવું વદવું તે તે એક જાતની ઉપેક્ષા જ અવબોધવી વસ્તુતઃ ઉપગ્રહદદિની અપેક્ષાએ આ સંસારમાં સર્વોને પરસ્પર ઉપકારનો સંબંધ છે અને તેથી તેઓ આત્મત્કાતિની શ્રેણિના પગથીયાઓ પર અનુક્રમે આરહી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવો અને સર્વ જીવોના ઉપગ્રહને અદ્યપર્યત લીધા છે અને ભવિષ્યમાં લેવાશે એવું અનુભવીને મનુષ્યએ દરરોજ જીને અને અ ને ઉપકાર માન જોઈએ અને ષડદ અને નવતત્વભૂત વિશ્વની ઉપગિતા અને સરભૂતતાને અનુભવી શાશ્વત સુખ પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી જન્મ જરા અને મરણનાં બંધનેથી વિમુક્ત થઈ શકાય, ઉપગ્રેડ દષ્ટિએ खामेमि सधजीवे, सब्वे जीवा समंतु मे । मित्ती मे मचभूपसु, बेरं मन केण ॥ से ગાથાને અર્થે અનુભવીને ક્ષમાવ્યા બાદજ વિશ્વકુટુંબ દષ્ટિએ અને પશ્ચાત્ આત્મટિએ ક્ષમાપના કરવામાં આવે છે તે ઉપગ્રહ દષ્ટિની પ્રથમ કેટલી બધી આવશ્યક્તા છે તેનું વાસ્તવિક મહત્વ અવબોધાય છે અને પશ્ચાત હુદગારપૂર્વક સિવારનું , નિજા મeતુ મૂarળા રોપા કાનું જાર, નાનું છે ! ઈત્યાદિનું આજે ગાન કરી શકાય છે. પરસ્પર ઉપગ્રહની મહત્તા દર્શાવીને વિશ્વમનુગોને સુખને માર્ગ દળવનાર પંચશતગ્રન્ય રચયિતા શ્રીમદ્ ઉમારવાનિ વાચકે Testing રાજાનું એ સૂત્ર કરીને જીને પ્રથમ તેં ઉપકારકર્મને માર્ગ પ્રબોધાવીને વિકલામાં તેના જાની Page #538 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩ ) શ્રી સમચાગ ગ્રંથ-સવિવેચન, પરમાત્મતા પ્રગટાવવા માટે અને પૂર્ણ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રથમ આવશ્યક કમચાગનું શિક્ષણ આપીને વિશ્વ પર મહાન્ ઉપકાર કર્યાં છે તેથી તેનું અખિલ વિશ્વ આભારી છે. પરસ્પર જીવા એક બીજાને અનાદિકાલથી ઉપકાર કરે છે તેવા વિશ્વશાલાના અચલ કુદરતી કાયા છે તેને અંગીકાર કરીને મનુષ્યએ કમાગી બનવું જોઇએ. આ વિશ્વશાળામાં ચેતનજીએ જીવાને પરસ્પરથી ઉપગ્રહ છે એવું અનુભવીને ઉપચાદિ કર્તવ્યકમાંમાં પ્રવૃત્ત થઇને પૂર્ણ સુખમય એવી આત્મન્નિતિ કરવી એ જ શ્લોકના સાર ભાવાથ છે, પરસ્પરાપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં જે પ્રવર્તે છે તે કન્યકમ યાગના અધિકારી થાય છે તેથી પ્રત્યેક મનુષ્યે ઉપગ્રહ પ્રવૃત્તિને માન આપી આત્માન્નતિકર્મસાધક બનવું જોઇએ. વિશ્વશાલામાં સર્વ ધર્મમતપન્થામાં વપોષત્રટ્ટો લીવાનામ્ એ સૂત્ર વિચારથી અને આચારથી વ્યાપક અનીને સર્વ ધર્મને સજીવન રાખી શકે છે, પરસ્પરોપગ્રહો નીવાનામ્ એ સૂત્રની જીવન્ત પ્રવૃત્તિ જે ધર્મમાં રહેતી નથી તે ધર્મ ખરેખર આ વિશ્વમા સજીવન રહી શકતા નથી, પરસ્પર ઉપકાર કરવાના ભાવને આચારમાં મૂકીને બુદ્ધદેવે મૌદ્ધધર્મને સજીવન કર્યાં હતા અને તે એક વખત હિન્દુસ્થાનમાં સર્વત્ર વ્યાપક બન્યા હતા. જનધર્મ એ સૂત્રના ભાવને આચારમાં મૂકનારા જેનેવૐ સર્વત્ર હિન્દુસ્થાનમાં ફેલાયા હતા અને જ્યારે ઉદારદ્ધિથી એ સૂત્ર પ્રમાણે પરસ્પર ઉપકાર કરવામાં જેનેાએ મન્ત્રતા સેવી અને સ‘કુચિત સૃષ્ટિ અજ્ઞતા અને પ્રમાદથી સર્વ વિશ્વસમાજની સેવાના કર્તવ્યકર્મચાગથી ચુત થયા ત્યારે તેની સખ્યામાં હાનિ થઈ. ઉપર્યુક્ત સૂત્રથી ઉપકાર કરવાની મતિ જાગ્રત થાય છે, તેથી વિશ્વસમાજની સેવામા આત્મભાગ આપી શકાય છે, સેવાધર્મવડે ઉપકૃત થએલ અને પ્રગતિયુક્ત થએલ મનુષ્યાપર સ્વધર્મની છાયા પડે છે અને તેથી ઉપકૃત થયેલ જીવા સ્વીયધર્મને અનુસરે છે એવુ... વિશ્વમાં પ્રાય· સત્ર અવલાકાય છે. પોપથ્રો નીવાનામ્ એ સૂત્રપર વિશેષ વિવેચન કરવામાં આવે તે એક મહાન ગ્રન્થ ખનીજાય પરન્તુ તેની દિશા દર્શાવવાથી વિશેષ ભાવ સ્વયમેવ સદ્ગુરુ પાસેથી ' અવમેધવા. ઉપર્યુક્ત સૂત્રભાવાર્થનું વિશ્વશાલાર્તિ સર્વ મનુષ્યાએ આચરણ કરવું જોઈએ કે જેથી સ્વક્રૂરજને અદા કરી શકાય. આત્મજ્ઞાનિયા ઉપર્યુક્ત સૂત્રભાવ પ્રમાણે નિષ્કામબુદ્ધિથી -સ્વાધિકારે સ્વફ્રજને આગળ કરી પ્રવૃત્તિ કરે છે પરન્તુ તે કન્યાપગ્રહકમમાં સોમ ભાવનાએ પ્રવૃત્તિ કરી સામાન્ય ફળમા અધાતા નથી તેથી તેના આત્મા ઉદાર વ્યાપક શુદ્ધ અને ઉચ્ચ મની જ્ઞાનાવરણીયાદિક કર્મના નાશ સંમુખ થઈ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે: આત્માનું પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાને કમ યાગવડ ઉપગ્રહ પ્રવૃત્તિને આદરવી જોઇએ કે જેથી વિશ્વવશાલામા આત્માની પૂર્ણ ઉન્નતિ કરવામાં નૈસર્ગિક રીત્યા અન્ય પાપકારી દેવી મહાત્માઓના ઉપગ્રહની પેાતાને સહાચ્ચ મળી શકે અને તેથી આત્માની જ્ઞાનાદિક ગુણુવડે પરિપૂર્ણ પ્રગતિ કરી શકાય, જપોત્રૠષ્ટિ અને તેવી પ્રવૃત્તિ વિના ખાસ યાદ 红 Page #539 -------------------------------------------------------------------------- ________________ પપનર સબધી વિશે વાય (૪૩). - - - - રાખવું કે અન્ય મહાત્માઓની પિતાને સહાય મળવાની નથી અને તેના ઉપગ્રહુ વિના ઉચ પદ મળી શકવાનું નથી, અને કર્મોગના સંબંધે ઉપર્યુક્ત પરસ્પરોપગ્રહને નૈસર્ગિક ભાવ જે દર્શાવ્યું છે તે સમ્યગ અવધીને વિશ્વશાલામા આત્માની પ્રગતિ કરવા પ્રત્યેક મનુષ્ય પ્રયત્ન કરી જોઈએ. અવતરણ—કર્તયકર્મ પાપકાર સંબંધી વિશેન્ડ વિરેચન કરવામાં આવે છે. श्लोकः परस्परोपकारेण, जीवा जीवन्ति भृतले। अतः परोपकारेषु, यतितव्यं स्वशक्तितः ॥ ६९ ॥ परोपकारकर्माणि, कर्तव्यानि स्वयोगतः । निप्कामवृतितो नित्यं, लोकैर्धर्मार्थकालिभिः ॥ ७० ॥ जगजीवोपकाराय, भावना यस्य वर्तते । परोपकारिणा तेन, सदा सेव्य उपग्रहः ॥ ७१ ॥ વિવેચનઃ–પરસ્પરોપકારવડે છે ભૂતલમાં જીવે છે અએવ પોપકોમાં સ્વતિથી પ્રયત્ન કરવા જોઈએ. ધર્માઈ કાંટિલ નિકામવૃત્તિથી પરોપકાર કર્યો નથી કરવાં જોઈએ. જેની હૃદયભાવના જગજીપકાર માટે વર્તે છે તેવા પાપકારી વડે સદા ઉપગ્રેડ સેવવા ચર્ચ અડસઠમા લેકમાં પરોવવાના એ સૂત્ર દ્વારા અને પરસ્પર ઉપકાર હોય છે એમ નિશા પાન ઉપકાર કરે છે એમ ક્લંચકર્મનું ઉદેશપૂર્વક વિધાન કરવામાં આવે છે. પરસ્પરોપકરડે વિશ્વમાં જે કરી શકે છે. અતએવ વશક્તિથી પોપકારામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરપોકાર જે વપરનું દ્રઢ અને લાવથી વ્યવહાર અને નિશ્ચયત. જીવનસૂત્ર છે એ સુત્ર પ્રમાણે વર્તવામાં જેટલું પ્રમતેટલી આત્મહાનિ અવધવી. પર ને ઉપગ્રહ છે એટલું ને નદિ પરનું - પરોપકારવટેજ જો વિશ્વમાં જીવી શકે છે તે વિના કે શ્વાસ લેવાને અતિમાન નથી. એકઠાગ વાયુનું ગ્રહણ કરીને પાત્ર છ જવાય છે તેમાં દર વાચનું પ્રદાન કરવામાં આવે તે જીવી શકાય નહિ યુન. જેને કામ .. મજ કલા અન્ય જે જીવી શકે છે તેમ વાયુ ઉપકર ૨ યુન જે મજા ન થવું Page #540 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - ૧ (૪૩). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. હાય તથાપિ પરોપકાર તે કરે છે એમ મનુષ્ય તે અવધી શકે છે. પરસ્પરોપકારના , જ્ઞાનવિના પૃથ્વીકાય-અપકાયતેજસ્કાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એ છ પ્રકારના જીને પરસ્પરોપકારની આપલે થયા કરે છે. અએવ પાપકામા યથાશકત્યા પ્રયત્ન કરે જોઈએ. નદી-વૃક્ષ-સન્ત વગેરે પરોપકારને માટે વિશ્વમાં વખણાય છે. પશેપકાર કર્યો કદાપિ નિષ્ફલ જતો નથી. અન્યના પરોપકાર ગ્રહણ કરી સામા પાપકારે ન કરવા-એ મૂઢ કંજુસ 'રાક્ષસ લેકેનું લક્ષણ છે. પિતાની પાસે જે કંઈ છે તે અન્ય પાસેથી મેળવ્યું છે. તેમાં અન્યના ઉપકારે જ કારણભૂત છે. આ સંબંધી કોઈ એમ કહે કે ધન અને સત્તાવડે જે કંઈ મળ્યું છે તે પુણ્ય અને ઉદ્યમથી મળ્યું છે, તેમાં અન્યના ઉપકારે કેવી રીતે ઘટી શકે ? તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે સત્તા ધન વગેરેની પ્રાપ્તિમાં અન્ય જીવેની જે સહાય મળી છે તે પરોપકારે જ છે. તેમજ પૂર્વભવમા જે પુણ્ય કરવામાં આવ્યું તેમાં પણુ ગુરુ, મનુષ્ય વગેરેના પરોપકારે થએલા છે; તેથી વિશ્વવર્તિજીવાના પાપકાર ગ્રહીને લક્ષમી અને સત્તાધારક થવાયું છે માટે ઉપકારે પાછા વાળવાને પકારિક કાર્યો કરવાં જ જોઈએ. એ કંઈ પિતાની ફરજ કરતા વિશેષ કરાતું નથી કે જેથી અહંમમત્વ વૃત્તિયોને સેવવાની જરૂર પડે. શ્રી તીર્થકર સમાન આ વિશ્વમાં અન્ય કઈ તીર્થકર નામકર્મરૂપ પુણ્યદલિકને ગ્રહણ કરનાર નથી. તીર્થંકર નામકર્મ ગ્રહણ ક્યાં પશ્ચાત્ જ્યારે તેઓ તીર્થંકર થાય છે ત્યારે તેઓ સમવસરણમાં બેસીને તીર્થકર નામકર્મનું દેવું જગને આપવા માટે વાસ્તુત તીર્થંકર નામકર્મ તદુદ્વારા નિર્જરાવવા માટે પાંત્રીશ ગુણયુક્ત દેશના દે છે અને તીર્થકર નામકર્મની ફરજ અદા કરીને વિશ્વોપકાર કરી વિશ્વમાથી મુક્ત થાય છે તેઓ પણ તીર્થકર નામકર્મની ફરજ બજાવે છે તે અન્ય મનુષ્ય જગતના ઉપકારે ગ્રહણ કરીને મોટા બનેલા હોય તેઓ પણ સ્વફરજ બજાવે ત્યારે જગના ઉપકારમાંથી મુક્ત થાય એમા કંઈ કહેવાનું રહેતું નથી. જે જે પુણ્યકર્મો કર્યા હાર્યા છે. તેમાં અજેની સહાયની જરૂર રહે છે અને અન્યની સહાય તેજ ઉપગ્રહ અવબોધવે. આ પ્રમાણે ઉપગ્રહની વિશ્વમાં વ્યવસ્થા હોવાથી ઉપગ્રહ કરવાની ફરજ દષ્ટિએ આવશ્યક્તા અવાધાય છે. પણ વિમૂતા સહુરૂષની વિભૂતિ ખરેખર પોપકારને માટે હોય છે. સારાપુરાનાં ઘાસ વવશે, gu vોવાય પરથી અનેક આગમ શાસ્ત્રો પપકાર કરવાને માટે ઉપદેશ કરે છે. પરોપકારથી પુણ્ય થાય છે અને અધિકાર પ્રમાણે પરોપકારકર્મ કરીને વફરજ અદા કરવાથી આત્માની શુદ્ધતા તથા ઉચંતા થાય છે, અતવ પ્રત્યેક મનુષ્ય યથાશક્તિ પરોપકારના કૃત્ય કરવાં જોઈએ. પરે પકારનું જીવન તેજ ખરું જીવન છે પોપકારને માટે પૂર્વમુનિએન્ગષિએ આત્માપણું કરવામાં કઈ જાતની બાકી રાખી હતી. મનુષ્ય ! જે હે મનુષ્યભવ પામીને પપકારનાં કૃત્યમાં લક્ષ ન દીધુ તે તું સમ્યકત્વ જ્ઞાનચારિત્રાદિ ગુણ પ્રાપ્ત કરી શકવાને નથી. Page #541 -------------------------------------------------------------------------- ________________ તીર્થ કર પરમાત્માને અપ્રતિમ ઉપકાર (૪૩ ). ~~ ~ ~ પરોપકારના જે જે વિચારો અને જે જે આચાર આચરવાના હોય તેમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવાથી આ વિશ્વશાલામાં આત્મન્નિતિસાધક મહાપુરૂષ બની શકાય છે. આ વિશ્વમા મનવચન-કાયાવડે પોપકારનાં કૃત્ય કરી શકાય છે. લક્ષ્મી અન્ન વસ્ત્ર પાત્ર જલ ઔષધાદિવડે પોપકારના કાર્યો કરી શકાય છે. વિદ્યાપાઠનાદિવડે પોપકારનાં કાર્યો યથાશક્તિ કરી શકાય છે. દયાદાનવડે પરોપકારના કાર્યો કરી શકાય છે. સ્વાધિકારે પિતાની પાસે જે જે શક્તિ હોય તેઓને અન્ય જીના કલ્યાણાર્થે વાપરી પરોપકાર કરી શકાય છે આ વિશ્વમાં જેટલા જીવે ખરેખર અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ થએલા છે તેનું મૂળ કારણ પોપકાર અવબોધાય છે. પરોપકારગુણ વિના સમ્યકત્વાદિ મહાગુણની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરોપકારથી આત્માની પ્રગતિના માર્ગે તુરત પ્રવૃત્તિ થઈ શકે છે અને તેથી સદ્દગુરુ-દેવની પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો થાય છે. જે મનુ પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે મનુ પ્રથમ પોપકારકાની પ્રવૃત્તિ કરે છે તેથી તેમને આત્મા ખરેખર સત્યુના ધર્મધમાટે પૂર્ણ એગ્ય થાય છે અને પશ્ચાત્ ધર્મબંધની પ્રાપ્તિ થતાં વિદ્યુતવેગે આત્મન્નિતિ થાય છે પિતાની પાસે કરડે લાખ રૂપૈયા ભેગા કરેલા હોય છે અને જેઓ પરોપકારના કાર્યોમા લક્ષ્મી વાપરવાને આંચકે ખાય છે, તેઓની પાસેથી કુદરત પરભવમા લક્ષ્મી પડાવી લે છે અને તેઓની અન્યભવમા અપાનિ થાય છે અતએવ ઉપકારાદિ કરવામાં મનુષ્ય આ ભવમા કદાપિ પરામુખ ન થવું જોઈએ. આ વિશ્વમાં કોઈને મહાન ગણવામાં આવે તે પ્રથમ પાપકારીને મહાન ગણવામાં આવી શકે છે. શ્રી તીર્થકર મહારાજાએ સમવસરણમાં બેસી દેશના દીધી તેથી તેઓને નોન ફિંani એ પદદ્વારા પ્રથમ નમસ્કાર કરવામા આવે છે અને પશ્ચાત્ નો સિદ્ધાર્થ એ પદદ્વારા સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને ધર્મગુઓને પરોપકારથી નમસ્કાર કરવામા આવે છે. તીર્થંકર મહારાજાએ સમવસરણમાં બેસે છે ત્યારે જો નિ થી શ્રુતજ્ઞાન પ્રથમ ગણધર અને સંઘને નમસ્કાર કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શુનાજ-કથા જળઘર અને ચતુર્વિધ સંઘથી પરોપકારના કાર્યો થાય છે. પરપકાર એ વ્યાવહારિક મહાન ધર્મ છે. ગૌતમબુદ્ધ પોપકારને મન ગુણ કહી કળે છે કે જ્યાંસુધી વિશ્વમાં એક પણ પ્રાણી દુખી હશે ત્યાં સુધી માગ આત્માને ચેન પો નહિ. શ્રી મહાવીર પ્રભુએ છદાસ્થાવસ્થામાં પ, ચંડકૌશિક સર્પને પ્રતિબોધ આપે તે તે પોપકારની ભાવનાને લઈ અવબોધવું ત્યારે તાપગે ગાલ ઉપર તેને મળી ત્યારે શ્રી વિરપ્રભુએ પરોપકારની પ્રબલ શુદ્ધભાવનાવડે શીડ્યા મૂળ ગોશાલાને મ ાચા. છે. શ્રી મહાવીર પ્રભુએ ત્રીશ વર્ષ પર્વન કેવલજ્ઞાન પામીને માથાંવમાં સર્વત્ર પરેશ tઈ કરડે મનુને ઉદ્ધાર કર્યો તે મેટામા મે પોપકાર અને પ થી ૫ કમઠ યોગી તપ કરતે હને તેની તપમ બળતા કામથી પંપા સર બને Page #542 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૪૦) થી કર્મવેગ અથ-સવિવેચન. બચાવ્યું. તેમણે અનેક વર્ષપર્યત જગપર ઉપદેશવટે ઉપકાર કર્યો. એવીશ તીર્થ કરેએ આ વિશ્વમા કેવલજ્ઞાન પામી સર્વત્ર વિચરી ભવ્ય મનુષ્યને ઉદ્ધાર કરી અને તગુણ ઉપકાર કર્યો છે. પિતાની પાસે જે કંઈ સારું હોય અને તેથી વિશ્વનું શ્રેયઃ થતું હોય તે વિશ્વને સમર્પવા તત્પર થવાથી આત્માની જ્ઞાનાદિક શક્તિની ન્યૂનતા થતી નથી પરંતુ તેઓની વૃદ્ધિ થયા કરે છે. પોતાની શક્તિ વડે અને ઉપકાર કરી શકાય છે તેજ પોપકારના નિમિત્તે વારતવિક ત્યાગગુણની પ્રાપ્તિ થવાથી સર્વસંન્યાસની પ્રાપ્તિ થતાં આત્મા ખરેખર મલિનભાવથી મુક્ત થઈ શકે છે. આત્માની ઉપાદાન શક્તિ અને નૈમિત્તિક શક્તિ વડે અન્ય જીવેપર ઉપકાર કરવાથી પ્રગતિમ માર્ગમાં વિદ્યદવેગે ગમન કરી શકાય છે, અને આત્માની સર્વશક્તિને ખીલવી શકાય છે. શ્રી મહાવીર પ્રભુએ દેહત્સર્ગ કરતા પૂર્વે પડશપ્રહરપર્યત ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો અને દુઃખસુખના માર્ગો દર્શાવ્યા એ કંઈ આ વિશ્વ પર સામાન્ય ઉપકાર ગણાય નહિ. પ્રત્યેક મનુષ્ય પોતાની ચારે તરફ ઉપકારનાં વિચારવાતાવરણને પ્રચારવું જોઈએ અને ચારે બાજુએ ઉપકારની કૃતિની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ગમે તેવી પ્રમાદદશામાં પણ ઉપકાર કરી શકાય અને પિતાની પતિત દશા ન થતા ચારે બાજુઓથી પિતાના આત્માને ઉરચ કરવાને અન્ય મનુષ્ય તૈયાર રહે. આવી સ્થિતિના રહસ્યને સંલક્ષી જ્ઞાનીઓ વિશ્વ જીવોને જણાવે છે કે પરોપકારના કાર્યો કરવાં જોઈએ. જેવી અન્ય મનુષ્ય વગેરે દ્વારા પિતાને વિપત્તિ વગેરે પ્રસંગે સાહા મળે છે અને તે પ્રસંગ પિતાના આત્માને જેટલે હર્ષ-પ્રભેદ થાય છે તેવી રીતે અન્ય છ પર ઉપકારથી અન્ય જીવોને પિતાના માટે ઘણું માન અને શ્રેય વૃત્તિ ઉપજે છે. પ્રથમાભ્યાસીઓ પરોપકાર કર્યો કરવામાં રાગદ્વેષની વૃત્તિસહ પ્રવૃત્તિ કરે છે, ઉપકારનું પ્રત્યુપકારરૂપ ફલ ઈચ્છે છે અને તેઓ પરમાર્થને પરોપકારને પણ સ્વાર્થ માટે સેવે છે મધ્યમાભ્યાસી પરોપકારને કરે છે પરંતુ તેઓ પ્રત્યુપકારની ઈચ્છા રાખે છે; પરન્તુ પોપકાર જેના ઉપર કરવામા આવે છે તે મનુષ્યપર વિપરીત સંજોગોમાં અપકાર કરી શકો નથી ઉત્તમ જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ રહિત પણે સ્વાર્થ અને પરોપકારના મર્યાદાની પેલી પાર ગમન કરી નિલે પદષ્ટિમાન બની પરોપકારના કૃત્ય કરે છે તેથી શુભાશુભ પરિણામ વિના પોપકારાદિ કર્મવેગથી કર્મબંધન પ્રાપ્ત કરી શકયા વિના વફરજ બજાવી શકે છે. આત્મજ્ઞાની મહાપુરૂષે આવી દશાએ નિબંધ દષ્ટિથી પાપકારાદિ કાર્યો કરીને વિશ્વમાં મહાન કર્મચગી બને છે. પાપકારના પરિણામથી અને પરોપકારમાં પ્રવૃત્તિથી પુણ્યબંધ થવાની સાથે જે જે દશાઓ દ્વારા આત્મા ઉચ્ચ થાય તે તે દશાઓને આત્મા પ્રાપ્ત કરી શકે છે. પરોપકારી મનુષ્ય અશુભ પ્રવૃત્તિયાને શુભ પ્રવૃત્તિમાં ફેરવી શકે છે તથા પ્રગતિમાનુસારે તે શુદ્ધ દશામા આવીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં સામાન્યતઃ પોપકાર તે વ્યાપક ધર્મ Page #543 -------------------------------------------------------------------------- ________________ ત્યાગીઓને વિશ્વ ઉપર અનત ઉપકાર (૪૪). છે. આ વિશ્વમાં એક દિવસમાં જે જે વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે છે તેમાં અન્યના પોપકારે ખરેખર સૂક્ષ્મ દૃષ્ટિથી અવબોધાતાં અવબોધાશે. પરોપકાર કરીને કદાપિ તેને પ્રત્યુપકાર ગ્રડવાની ભાવના ન રાખવી જોઈએ અને તેમજ સામે કે પાપકાર ન કરે તે પશ્ચાત્તાપ પણ ન કર જોઈએ. અન્ય મનુ પિતાના પ્રતિ સામે પ્રત્યુપકાર કરે વા ન કરે તેની અંશ માત્ર ચિન્તા રાખ્યા વિના પપકાર કાર્ય એ સ્વફરજ માનીને કર કે જેથી આત્મગુણોને ત્વરિત વિકાસ કરી શકાય. અન્ય મનુબેને સ્વાર્પણ કરવાની પ્રવૃત્તિએ રવાધિકારે પોપકાર છે. અન્ય છ તરફથી અનન્તગણે સ્વાત્માર્થે લાભ મેળવવામાં આવે, દશગુ સામે બદલે વાળવામાં આવે એ પરોપકાર કર્મ ગણી શકાય નહિએ તે એક સ્વાર્થ દષ્ટિએ અન્ય તારણા કર્મ અવધવું. પપકારી કાર્યોમાં કદાપિ વાર્થ દષ્ટિને અગ્ર કરી પ્રવૃત્તિશીલ થવું નહિ. પરોપકાર કર્મમાં ચેતનજીને પ્રવર્તી વાની ફરજ છે પણ તેનું શું પરિણામ-કુલ આવશે તે તેને વિચારવાનો અધિકાર નથી. હે આત્મન ! હારે પરોપકાર કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ પરોપકાર કર્મમાં ઉગ-ચિન્તા પશ્ચાત્તાપ-બેદ-પ વગેરે દે ન સેવવા જોઈએ. પરોપકાર કરીને જે મહુષ્ય ઉકેગ કર છે તે પરોપકાર દ્વારા થતી પ્રગતિને રદ કરી શકે છે અને મમ્મણ શેઠની પેઠે દાનવૃત્તિલમાં કંજુસાઈ આદિ દુર્ગાને પ્રાપ્ત કરી અતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મg શેઠની પેઠે દાનપ્રવૃત્તિ-ફલમાં કંજુસાઈ આદિ દુર્ગાને પ્રાપ્ત કરી નરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠે મુનિને મેદક વહોરાવ્યા પશ્ચાત્ પશ્ચાત્તાપ કર્યો હને તેથી તે આત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકયા નહતા પોપકાર કાર્યોમાં અચક પ્રવૃત્તિ વા વૃત્તિને કદાપિ ન સેવવી જોઈએ. જગતને જે કંઈ વકીય શક્તિ હોય તેઓનુ અર્પણ કરવું જે, પર, જગત પાસેથી તેને પ્રતિબદલે ન યાચો જોઈએ. આવી દશા પ્રાપ્ત કરીને પરોપકાર કd. વ્યપરાયણતા સેવવામાં આવે છે તે પ્રમાદગાવડે જ થવાનું નથી અને આજની દુશ્વના અને શુદ્ધતાની ત્વરિત પ્રાપ્તિ કરી શકાય છે જે જે પગલશ્ક છે કે જે સ્તુત ગવ દ્રવ્ય છે તેને પોતાના માની લઈ તેને ધન સંપત્તિ વગેરે નામથી સંબોધવામાં આવતા હોય તેઓની મમતા–અહંતા દૂર થવાની સાથે પરોપકારમાં તેને ત્યાગ થાય છે અને તેની સાથે પિતાના આત્માને લાગેલા પાપ પ્રગલેને સંબંધ રટે છે તેવી મા નિર્મલ કર્મબંધનહિત થઈ મુક્ત પરમાત્મા બને છે. ગડકવાશ્રમ અને ત્યારે પરસ્પર ઉપકારને સંબંધ છે. ગૃડરસ્થાશમીઓ પર ખરેખર ત્યાગી. નરક ૬૨ કરવાને શક્તિમાન થાય છે. આ જાત ત્યાગના મન ઉપકી ર . હું રહે છે. શ્રી વિરપ્રભુએ. સુધમાંગીએ ગોમબુદ્ધ, ઇંડા. શકરાયે, કિ . હેમચંદ્રાચાર્યો, ઉમરવાતિ વાચકે, સમંત છે. ડિવિજયરિએ પવિત્ય :.. Page #544 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કર્મ ગ્રંથસવિવેચન. આનન્દઘને આ વિશ્વપર ઉપદેશ દઈ જ્ઞાનનાં પુસ્તક લખી અનન્તગુણે ઉપકાર કરેલ છે. હિન્દુઓમાં સ્વામી દયાનન્દ વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થે ઉપદેશ ગ્રન્થ લખી ઉપકારે કર્યા છે. સર્વ વસ્તુઓ જગતને અર્પણ કરી ત્યાગી બની જીવતાં સુધી જ્ઞાનવડે ઉપદેશ દેવે સારા કૃત્ય કરવા અને સદા વિશ્વમાં સર્વ લેકો સુખી રહે એવા વિશ્વને સુવિચારો અને આચારા જણાવવા તે વિશ્વને ઉપર મહાન ઉપકાર જાણ. જગતને ઉદ્ધાર ત્યાગીઓ વડે થાય છે તેથી ત્યાગીઓના સમાન ખરેખર વિશ્વપર ગૃહસ્થાશ્રમીએથી ઉપકાર થઈ શક્તા નથી. ત્યાગીઓ ગૃહ પાસેથી અલ્પ ઉપગ્રહ ગ્રહી શકે છે જેને બદલો ભવિષ્યમાં અનન્તકાલપર્યન્ત કોટી ઉપાથી કરડે ઉપકારે કર્યા છતાં પણ પાછા ન વાળી શકાય એવા અનન્ત ગુણે ઉપકારોને ત્યાગીઓ કરી વિહાર કરે છે; તેથી ત્યાગીઓના ઉપકાર તળે આ વિશ્વ ત્રણ કાળમાં દબાયેલું રહે છે. અતએ ત્યાગીઓની સેવા માટે સદા ગૃહસ્થાશ્રમીઓ ઉઘુક્ત રહે તે પણ ત્યાગીઓના ઉપકારને બદલે વાળી શકે નહિ. ગૃહસ્થાશ્રમીઓની આવશ્યક ર્તવ્યકર્મચાગની ફરજ છે કે તેઓએ ત્યાગીઓની સેવા ભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. ભક્ત–ત્યાગી મહાત્માઓના હૃદયમાં સત્ય અને પ્રભુનો વાસ છે. આ વિશ્વમાં સર્વત્ર દ્રવ્ય અને ભાવથી શાંતિ પ્રસરાવનાર ત્યાગી મહાત્માઓ છે. તેઓને જે પ્રતિપક્ષી બને છે તે પ્રભુને શત્રુ બને છે. ભૂતકાલમા ત્યાગીઓના હદયમાથી સત્ય પ્રકટ હતું, વર્તમાનમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટે છે અને ભવિષ્યમાં ત્યાગી મહાત્માઓના હદયમાંથી સત્ય ધર્મને પ્રકાશ થશે તેની વાસ્તવિક સત્યતાને ખ્યાલ ખરેખર તીર્થકરે ગૃહાવાસને ત્યાગ કરી, ત્યાગી બની, તીર્થની સ્થાપના કરી વિશ્વને જણાવે છે તેથી તેના કરતા વિશેષ પુરાવાની હવે જરૂર રહેતી નથી જ્યારે ત્યાગીઓમાં પ્રમાદને પ્રવેશ થાય છે ત્યારે કેઈ મહાત્મા જગતમાં પ્રકટી નીકળે છે અને તે પ્રમાદને પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓ દ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમર્થ બને છે. સત્ય ધર્મને, ત્યાગી તીર્થકર દ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઓવડે ધર્મને પ્રકાશ થાય છે તેથી ત્યાગીઓની ભક્તિ માટે વિશ્વ સદા તત્પર રહેવું જોઈએ. ગૃહસ્થાશ્રમીએ આ વિશ્વપર અનેક ઉપકારે કરવાને શક્તિમાન થાય છે. જગમાં મહાન ઉપકારના કાર્યો કરતાં અલ્પદ થઈ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતા હિંસાદિષથી સર્વથા મુક્ત થઈ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાય સ્વપરને મહાન લાભ થાય અને અન્ય અને સામાન્ય હાનિ થાય, એવાં પરોપકાર કાર્યોને સાપેક્ષ દૃષ્ટિએ સેવવાં જોઈએ. સર્વથા નિરવઘદશાએ પરોપકાર કાર્યો કરવો એ સંયમીવડે સાપેક્ષદષ્ટિએ સાપ્ય થઈ શકે છે. અલ્પદોષ અને મહાલાભ દૃષ્ટિએ વિશ્વમાં પરોપકારી કાર્યો કરવા જોઈએ શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનીઓ વિવેકણિપુરસ્પર પાકારિક કાર્યો કરે છે, અને પુણ્ય પાપથી નિબંધ રહી Page #545 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - -- -- - મનુષ્ય જીવનની મહત્તા. (૪૪૩) પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પરિણામને ધારણ કરી પરોપકારનાં કૃત્ય કરવાની જેના આત્માની દશા થઈ હોય તેવા આત્મજ્ઞાનીઓએ શુદ્ધ પરિણામ ધારણ કરીને નિષ્ઠ દૃષ્ટિએ પાપકારનાં કૃત્ય કરવાં જોઈએ. શુદ્ધ પરિણામી આત્મજ્ઞાનીઓના હૃદયમાં દેશપરિણતિ ન હોવાથી દેશના હેતુઓ પણ, નિર્વિર સર્પની પેઠે, દેવની વૃદ્ધિ માટે, પોપકારાદિ કાર્યો કરતાં થતા નથી તેથી તેવા આત્મજ્ઞાની મનુ પરોપકારાદિ સકલ કાર્યો કરવાને અધિકારી બને છે. જેઓ શુદ્ધ પરિણામના અધિકારી થયા નથી અને શુભ પરિણામે જગમા પોપકારાદિ કાર્યો કરવાને અધિકારી છે તેઓએ શુદ્ધ પરિણામ પ્રાપ્તિપ્રતિ સાધ્યબિન્દુ લક્ષીને શુભપરિણામથી પોપકારાદિકાર્યો કરવા જોઈએ શુભ પરિણામ પણ પરોપકાર કરતાં સદા ન રહેતા હોય અને અશુભ પરિણામ સેવાતા હોય તે પણ શુભ પરિણામ પ્રાપ્ત કરવાની તીવ્ર વૃત્તિસહિત પોપકારના કાર્યો કરવા જોઈએ શુભાશુભ પરિણામથી મુક્ત એવી દશામા આવીને આત્મજ્ઞાની મહાકર્મચાગીઓ મન વચન અને કાયાથી પરેપકારનાં કાર્યો કરી શકે છે તેવી દશામા જે મહાકર્મચાગીઓ વિચારે છે તેઓને જગતને શુભાશુભ વ્યવહાર નડતો નથી. તેઓ શુભાશુભ વ્યવહારથી નિમુક્ત થઈ જેમ તેમને ચોગ્ય લાગે એવા માગે અપ્રમત્તાનીઓ થઈને વિચરે છે અને વિશ્વ પર પોપકારરૂપ મેઘની વૃદ્ધિ કરી જગને આનન્દમય કરી દે છે. જેઓ શુભાશુલ પરિણામથી મુક્ત નથી થયા તેઓ શુભાશુભ વ્યવહારને અનુસરી શુભમાં પ્રવૃત્તિ કરે છે અને અશુભથી નિવૃત્તિ થઈ પરોપકાર કોને કરે છે એ તેમને અધિકાર હોવાથી તેઓએ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. રાજ, ધર્માચાર્ય, ચગી, સન્ત, સાધુ, ગુરુ, માતપિતા, વૈદ્ય, વગેરે આ વિશ્વમાં વિશેવત ઉપકારક છે માટે તેઓની રક્ષા કરવામાં અસ્પૃહાનિ થાય-અલ્પદાવ થાય તે પણ તેઓની સેવાભક્તિ અને રક્ષા કરવી જોઈએ. મોપકારની પ્રવૃત્તિ સાથે અ૫ની પ્રવૃત્તિ થયા કરે છે તેથી કંઈ પ૫કાર પ્રવૃત્તિની સ્વફરજથી પરમુખ ન થવું જોઈએ. એક શેઠ નદીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠને પુત્ર નદીના પ્રવાહમાં તણાવા લાગે ત્યારે તેણે નદીના કાઠે ઉપવિષ્ટ શ્રેણીને બચાવવા માટે બૂમ મારી; પરન્તુ તે બેડ વિચારવા લાગ્યું કે-શેઠને પુત્ર નદીની બહાર કાઢતા તે પશે અને મંથન કરી નવ લાખ અને મારશે તથા પાયની હિંસા કરશે અએવ તેને બચાવવા કે જાન્ટનો ફાયદો નથી, ઉલટું ભવિષ્યમાં જે હિંસાદિ પાપિ કરશે તેનું અને પાપ લાગશેવિચાર કરી તેણે શેઠના પુત્રને નદીમાં તણાગ દીધે પરન્તુ તેને નદીની બહાર કો નહિ નદીને તીરપર ઉપવિષ્ટ શેડ સ્વગુરુ પ ગ અને શેહના પુત્રને નદીના પ્રવામાં છતાં ન કાઢવાને વિવેક દશ. ગુરુએ તેના કુવિવેકની રાવપુરા કરીને ક કેમૂર્ખ ! તું દેષ વા ધર્મમા હજી કંઈ સમજાતું નથી. મૂર્વ મા મનુષ્ય છે. જે તેની રક્ષા કરવામાં અન્ય ને હાનિ થતી હોય તે હૃદયમાં શનિ કરાવીને. મિ Page #546 -------------------------------------------------------------------------- ________________ (૪૪ ) ટો મગ, સવિશ્વન પ* રા માન નહાવાથી હિંતિ રાખનું કર્યાં લાતું નથી અને માન પથ્ય તથા નિર્દેશ જામ છે, મહાપુણ્ય ના નિરાકારક પધકારી કૃત્ય કરનાં કામ અધ્ઍવા રૅસ થાય તેપણ તેવાં પરોપકારી કાર્યાં કરવા ત્યાં, મનુષ્યના અમારી મનુ જીવીને એ પાપસાદિ કાળે કરી શકે છે તે અન્ય પ્રાન કરવાને નિમન નથી. મનુધ્યેયને સવ દવા પર વાવનું ગાનભવ છે. તેણે તેના પપક નામાં તે વિવેકને અગદાન આપી પળભર કૃત્યમાં પ્રવૃત્તિ કરે છે વિધી સ્ટેમ્પ્લેટ પરંપ કારપ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ ગાય છે તે અને મૃત્યુ પપની પ્રાપ્તિ કરી શકે છે. રાગી સાધુઓને પપ્રમેલી સાત કરવામાં કરાવે છે, ને અનન્તઝુનું પુષ્પબા થાય છે અને અનન્તગુરૃ કમની નિશ આય એવા એક વીક પાસે ઉપદેશ વહ કર્યો અને ગુરુપાને પ્રતિજ્ઞા કરી કે મારા ગામમાં માંદા પડેલ સાધુની દા કરીને મારે જમવું; અન્યધા જમવું નિયું, કેટલાક માસપર્યંત તે માદા સાધુઓની દવા કરીને જમવા લાગ્યા. એકદિન તે ગામમાં કેપુ પગી સાધુ હતા નાચે તેથી તે મૂતાથી પ્રતિજ્ઞાભ બની શકાએ શકિત ચે અને પ્રભુને જે હાથ તેડી વિનવા વર્ષે કેના પ્રો ! આજ મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે માટે ગામમાં રહેલા એક ને ઝટ રાગી અનાવ કે જેથી તેની દવા કરીને હું જમું. આ પ્રમાને ઉંચ્ચ સ્તરે તે પ્રભુને વિષે પુરતા તે તત્સમયે તેના ગુરુજી આવ્યા અને કથવા લાગ્યા કેન્દે ભદ્ર ! તુ સાધુને શત્રી અનાવવાની ભાવનાવડે પાપ ખાધે છે. ને એવી પ્રતિજ્ઞા આપી છે કે ગી સાધુ હેય તા તેની દવા કરીને ખાવું, પરંતુ કોઈ રાગી ન હોય તે, ન ખાવુ એવી પ્રતિજ્ઞા આપી નથી; માટે સાધુઓને રાગી કરવાની પ્રભુને પ્રાથૅના કરી ઉલટુ" પાપ આપે છે. કોઇ સાધુ રાગી નથી તેથી ત્યારે પ્રવ્રુદિત છાનીને જમી લેવુ ોઈએ. આ પ્રમાણે તેના સદ્ગુરુએ આધ આપીને સૂઢવણિકની મૂઢતા દૂર કરી. પ્રસગોપાત્તકથિત આ કથા પરથી સાર એ લેવાના છે કે સૂદ્રષ્ટિએ પાપકાર કરતાં પાપ થાય એવી રીતે પાપકાર ન કરવા જોઇએ. એકેન્દ્રિય જીવા કરતા દ્વીન્દ્રિય અને દ્વીન્દ્રિય કરતાં શ્રીન્દ્રિય અને ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય અને ચતુિિન્દ્રય કરતા પચેન્દ્રિય જીવે પર પાપકાર કરતાં અનન્તગુણુ પુણ્યાદિલ પ્રાપ્ત થાય છે. પશુપ’ખી કરતાં મનુષ્ય પર ઉપકાર કરતાં અનન્તગુણુ કુલ પેાતાને તથા વિશ્વસમાજને થાય છે, અનાદ કરતા ચેĆપર ઉપકાર કરતાં અનન્તગુણુ વિશેષ ફલ થાય છે. આર્ટ્સમા અજ્ઞાનીઓ કરતાં ઉત્તમ સાત્વિકગુણી જ્ઞાનીઓને ઉપકાર કરતા અનન્તગુણુ વિશેષફલ થાય છે, ગૃહસ્થાશ્રમી આયજ્ઞાનીઓ કરતાં ત્યાગી કયાગી જ્ઞાનીએપર ઉપકાર કરતાં અનન્તગુણુ વિશેષ ફૂલ ખરેખર પેાતાને તથા સમાજ અને વિશ્વને થાય છે. દેશના ધર્મના ઉદ્ધાર કરનાર જ્ઞાની મનુષ્ય સદા સક્ષ્ય છે. અતએવ દેશદ્ધારક, ધર્માંદ્ધારક જ્ઞાનીમહાત્મા પર ઉપકાર કરતાં અનેક જીવાના ભાગ આપવા Page #547 -------------------------------------------------------------------------- ________________ યથાશક્તિ પોપકાર કરે. (૪૪૫) પડે અને હિંસાદિ દેષ લાગે તોપણ અનંતગુણ ફલ થાય છે. જ્ઞાન-વિદ્યાકેળવણી દ્વારા વિશ્વપર પરેપકાર કરતા અનન્તગુણ ફલ થાય છે. જે જે મહાપુરુષે મહાત્માઓ આ વિશ્વ પર દ્રવ્ય અને ભાવથી વિશેષ ઉપકાર કરનારા હોય છે તેઓની તે પ્રમાણે ભક્તિસંરક્ષા કરવામાં અલ્પદોષ અને અનન્તગુણ ફલ વિશેષ થાય છે. સર્વ જીવો એક કુટુંબસમાન છે તે પણ ઉપકારકર્તવની દષ્ટિએ તેઓનું તે દષ્ટિના વિવેકે મહત્વ સલક્ષી ઉપર પ્રમાણે કથન કર્યું છે, અન્યથા લઘુ અગર મહાવપર શુભાશુભ પરિણામ દષ્ટિએ પાપકાર કરતા શુભાશુભફેલ થાય છે–તેથી અનેક દૃષ્ટિની સાપેક્ષાઓ ઉપર વિવેક કેયાનમાં રાખી અનેકાન્તદષ્ટિએ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવૃત્તિ કરવી. જે જે પ્રસંગે સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે જીપર જે જે ઉપકાર કરે ચેશ્ય હોય તે તે પ્રસંગે તે તે ઉપકાર કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. આપત્તિકાલે આપત્તિના પ્રસગને લક્ષ્યમાં રાખી ઉપકાર કરે ઘટે છે અને ઉત્સર્ગ કાલે ઉત્સર્ગના પ્રસંગોને દયાનમાં લઈ ઉપકાર કર ઘટે છે. જેનાથી જે કાલે સ્વશકનુસારે શુભ પરિણામે અને શુદ્ધપરિણામે ઉપકાર થાય છે તેને તે કાલે વિશેષફલની સ્વફરજ અદા કરવાની સિદ્ધિ થાય છે, જે પ્રસંગે જે જીવને જે ચગ્ય ઉપકાર કરવાનું હોય તે પ્રસંગે તે જીવને તેવા પ્રકારને ઉપકાર કરવાની આવશ્યકતા સિદ્ધ કરે છે. ભૂખ્યા મનુષ્યને અન્નની જરૂર હોય છે તે પ્રસંગે વસ્ત્ર આપીને ઉપકાર કરે તે અગ્ય છે, પરન્ત તેને ખાવાની વ્યવસ્થા કરી આપવાની જરૂર છે. દેશ, સમાજ, સઘ, ધર્મ અને જાતિપર જે જે કાલે જે જે ઉપકાર કરવાની આવશ્યકતા હોય તે તે કાલે તે તે ઉપકાર કરવા જોઈએ. આર્યાવર્તમા બાવાઓ, સાધુઓ લાખોની સંખ્યામાં ફરે છે તેને જ્ઞાની બનાવવાને અનેક જ્ઞાનશાળાઓની વ્યવસ્થા કરવામા આવે છે તે વિશેષ ઉપયોગી ઉપકારી કાર્ય ગણાય. તેઓની પ્રગતિને પ્રભાવ ખરેખર સંપૂર્ણ વિશ્વની પ્રગતિ કરવામાં સાહાટ્યકારી છે માટે ત્યાગી બાવા સાધુઓની પાઠશાલાએ કરવાથી અને તેઓને ભણાવવામા સર્વ પ્રકારની સાહાપ્ય આપવાથી દેશપર મહાન ઉપકાર કરી શકાય છે. ત્યાગી અને સાધુઓની ઉન્નતિની સાથે દેશોન્નતિ અને ધર્મોન્નતિ તુરત થઈ શકે છે આ વિશ્વમાં સર્વ જીવેને ઉપકાર થાય એવાં કૃત્ય કરવા જોઈએ રજોગુણ અને તમે મનુષ્ય કરતાં સત્વગુણ મનુબેપર વિશેષતા આત્મવાર્પણ કરી ઉપકાર કરવા તત્પર થવું જોઈએ કારણકે સત્વગુણી મનુએથી દેશમાં વિશ્વમાં શક્તિ પ્રસરી શકે છે અને તેઓ વિશ્વને અનેક દુખમાથી મુક્ત કરી તેઓને શનિ આપવા સમર્ધ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ સ્વસ્વાધિકાર પ્રમાણે થાશકિન વ્યવહાર અને નિશ્ચયથી મન, વચન અને કયાએ વિધવતિ પર જ્ઞાન, દર્દન, ચાગ્નિ ની પ્રપ્તિ થઇ અને મન, વાણું, કયા રણને આત્મશક્તિના વિકાસ થાય એવી રીતે ઉપકાર કરવા સુદ Page #548 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ' ( ૪૪૬), શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. તત્પર થવું જોઈએ. સંવર અને નિર્જરાની આરાધના કરનાર મહાજ્ઞાની રેગીઓની, મુનિવરોની સેવા માટે વિશ્વવર્તિ સકલજીએ તત્પર રહેવું જોઈએ. શ્રી તીર્થંકર મહારાજા સમવસરણુમાં બેસી દેશના દેઈ મનુષ્ય વગેરેને ઉદ્ધાર કરે છે તેથી તેઓ મહાદેવત્રિભુવનપતિ-મહામાહન વગેરે વિશેષણેથી સ્તવાય છે. આ વિશ્વમાં પરસ્પરપ્રવર્તિત ઉપકારસૂત્રને જે ઉરછેદ કરવા તત્પર થાય છે તે આ વિશ્વશાલામાં અપાતિના નિયમાનુસારે સ્વજાતિને અધપાત કરે છે. પરસ્પર ઉપકાર કરવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્યા વિના વિશ્વપગ્રહમાંથી મુકત થઈ શકાય તેમ નથી. સંપૂર્ણ વિશ્વવસ્તુઓને સંચય કરીને તેને રખવાળ બનવાથી માનવને કઈ જાતને લાભ નથી. અહમમત્વના પડદાઓને છેદીને જે આ વિશ્વને દેખવામાં આવે તે આ વિશ્વ એક કુટુંબ સમાન ભાસે અને પિતાની સર્વશક્તિનું વિશ્વને સમર્પણ કરી શકાય. જેવું વિશ્વમાંથી લેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવી વિશ્વને પાછું દેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ છે, તેનાથી વિશેષ મનુષ્ય કરી શકતો નથી. અતએ તેણે વિશ્વની સાથે સત્તાધિકારી છતાં અને ધનપતિ છતા સમાનભાવથી વર્તવું જોઈએ, વિશ્વના અને પિતાના કરતાં નીચે અને પિતાની કૃપાવડે જીવી શકે છે એવું મનમાં ધારીને કદાપિ કેઈ ઉપગ્રહ પ્રવૃત્તિને સેવે તે તે ચગ્ય ગણી શકાશે નહિ. સર્વ છે પિતા પોતાની ફરજે મેટા છે. આપણે તેઓને શા માટે હલકા ગણવા જોઈએ? આપણે જેમ અન્યના ઉપકારે ગ્રહણ કરીને જીવતા હોઈએ છીએ તેમ અન્ય જીવો આપણું ઉપગ્રહને ગ્રહી જીવી શકે છે, તેથી તેઓને હલકા ગણવાને પાપગ્રહદષ્ટિએ અધિકાર નથી. પરસ્પર એકબીજાની ફરજરૂપ ધર્મ અદા કરવાને આ વિશ્વશાલામાં સર્વ જીને અધિકાર છે તેમાં સદા પ્રવૃત્તિ કરવી જોઈએ. આ વિશ્વશાલામાં પરોપકાર કરે એજ પ્રભુને પ્રાપ્ત કરવાને અને ન્નતિ કરવાને ઉપાય છે, તે વિના કદાપિ આત્મગુણે ખીલવાના નથી. જે મનુષ્યો પાપકાર કરે છે તે પ્રભુના માર્ગને પ્રાપ્ત કરે છે અને દુર્ગાને ત્યાગ કરીને સદ્દગુણેને ગ્રહણ કરી શકે છે. ભેદભાવની વૃત્તિને ત્યાગ કરીને પરસ્પરોપગ્રહ કરવાની વૃત્તિને આદર અને આ વિશ્વવર્તિ દુખી જીવપ્રતિ દષ્ટિ દઈ તેઓનાં દુખ ટાળવાને તેઓના આત્માની સાથે પિતાના આત્માની એકતા કર કે જેથી તેઓના દુખને હર્તા બની શકે પરોપકારને જે ધર્મ ન માનતા હોય તેવા રાક્ષસને આ વિશ્વમાં જીવવાનો હક્ક નથી. દવા- . શાળાઓ, પાઠશાળાઓ, બેડીંગે આશ્રમ, ગુરુકુલે, રાજ્યકાયદાઓ, સદાચાર, પ્રપાઓ, પાંજરાપોળ, અનાથાલયે, બહેરા મુંગાની શાળાઓ, સાધુઓને ઉતરવાના સ્થળે, ભાષણ શાળાઓ, ઉપાશ્ર વગેરે સર્વે ઉપકાર કરવાના સ્થાનકો છે ઉપકાર કરવાનાં જે જે સાધને - હોય તેઓને સાર્વજનિક દૃષ્ટિએ સર્વ ને યથાયોગ્ય લાભ મળે તેવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ અને સર્વ જીના હૃદય શાન્ત કરવા અનેક ઉપકારની પ્રવૃત્તિમાં તત્પર થવું Page #549 -------------------------------------------------------------------------- ________________ ઉપકારની અનેક દિશાઓ. (૪૪૭ ) જોઈએ. બુદ્ધદેવ કહે છે કે “સંસારમાં થાત્ શક્તિ ન હોય તાવત્ મારા હૃદયમાં દુખ થયા કરશે” મહુમા ઈ ક્રાઈસ્ટ કહે છે કે “જે અન્ય કે હવે તમારે મારે તે તું હૈયે ધર અને તેના સામે હારે બીજો ગાલ કર.” સપ્તમ એડવર્ડ કહે છે કે આ સંસારમાં હું શાતિ ચાહું છું. મહાત્મા વિલિયમ ટોમસ એડ કહે છે કે “ભગવાન ! કમથી કમ એક ભાઈની તલવાર બીજ ભાઈને ગળા ઉપર ના ચાલે, વિશ્વમાં શાનિત વર્તે, નિર્બલે પર અત્યાચાર ન થાય એવું હું ચાહું છું. એ મેટા પુના હૃદયમાં ઉપકારની વૃત્તિ છે તેથી ઉપર્યુક્ત શબ્દ તેમના હૃદયમાથી નીકળે છે. શિયામાં મહાત્મા ટેસ્ટથ ત્યારે વગડામાં મરણપથારીએ સૂતે ત્યારે તેની પાસે હજાર મનુષ્ય આવી બેસવા લાગ્યા તેઓને સંબોધીને મહાત્મા ટેય કહેવા લાગે કે “અરે મારા આત્માઓ! તમે મારી પાસે કેમ બેસી રહ્યા છે તમારી એક પળ પણ નકામી ગુમાવ્યા વિના ગરીબ પર ઉપકાર કરવા પ્રવૃત્તિ કરે તમારી સાડાને માટે વિશ્વ રાહ જોઈ રહ્યા છે તેઓને માટે તમે ઉઠે અને તેઓના દુઃખ દૂર કરી તેઓને શક્તિ આપે કે જેથી મને મરતાં શાતિ મળે.” મહાત્મા ટેકના હૃદયમાંથી પરોપકારવૃત્તિથી ઉપણું શબ્દો નીકળે છે તેથી તેની મહત્તાને વિશ્વને બહુ ખ્યાલ આવે છે. પરેપર કરવામાં જે મનુષ્ય રામજતે ન હોય તે મનુષ્ય ધર્મમાં કઈ સમજતો નથી. મહાત્માઓ-ઋષિએ હાડકાં ધિર વગેરેનું પરમાર્થે અર્પણ કર્યું છે તેથી તેઓના છાતવડે મનુષ્યને પ્રાધી શકાય છે પશુઓ અને પંખીઓ ઉપકાર કરે છે. વનસ્પતિ પણ અન્યના ઉપર ઉપકાર કરે છે. મનુષ્ય જે અના ઉપર ઉપકાર ન કરે તે તેને જે દુર આ વિશ્વમાં અન્ય કઈ જુથ નહિ. ખાવું પીવું, મજશેખ મારા અને સ્વાર્થ મા લીન રહેવું એટલું કરવા માવી કંઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિં અનુત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકાગ્યવૃત્તિ સુધ કારણભૂત છે, માટે મનુષ્ય ! અન્ય આલપંપાલ ત્યાગ કરીને પમાઈ કર, ઉપકાર કર, ઉપકારથી તું મહાન થઈશ કે મનુષ્ય ! વાસ્તવિક ગુની ગતિ કરવામા ઉપકારનું અવલંબન કર, જીવન્ત મહાત્માઓ કૃતકૃત્ય થાય છે તે તે ઉપકાર માટે જ પ્રવૃત્તિ કરીને પ્રારબ્ધ કર્મ જોગવે છે. ઉચદશાને પામેલા તવા મડુએ પણ જ્યાર ઉપકારની પ્રવૃત્તિ કરે છે. તે છે મનુચ' હારે તે ઉપપ્રવૃત્તિ આદરી છે. જે હવે કંઈ કથવાનું અવરોધ હેતું નથી એમ અવધિ. દેશ, રાજ્યસેવા, ધર્મ, કુટુંબમેવા, માતૃપિતૃસેવા. ગુસેવા, સંધસેવા સમાજસેવા. * વ. દરિ , સંયમ.. સાર્વજનિક હિતકારક કાર્યસેવા વગેરે સેવાઓના માં થિી અનેક પક ર. કોને કરી શકાય છે. આ મ, મા ઉપકારક ની દિરા ખરેખર વિજે. પુરસ્સર દર્શાવવામાં આવી છે તેવી વધવું કે ૬. . . જ પર ડપકાર કરીને તેને કાપી : = • વિશ્વના ન દે છે Page #550 -------------------------------------------------------------------------- ________________ (૪૪૮) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. અને તેઓને તિરસ્કાર કરી તમે પોતાને ડાહ્યાડમરા માની લેશે તે વિશ્વશાલામાં અધપાત થશે અને પડતા પડતા નીચી એનિમાં ઉતરી જવાના માટે અન્ય જીવોના હજારે, કરે અપકારે ભૂલીને તેઓના ઉપર ઉપકાર કરે. સર્વ જી ઉપર ઉપકારને જે ધર્મ શિખવતે નથી તે ધર્મનું અમારે કામ નથી અને તે ઉપકારપ્રવૃત્તિવિનાને ધર્મ વિશ્વમાં જીવતે પણ રહેતું નથી. જે પ્રમાણે આત્મામાં ઉપકાર કરવાની ભાવના પ્રકટતી હોય તે પ્રમાણે પ્રવૃત્તિથી ઉપકાર કરતા જરામાત્ર સંકેચ ન પામ જઈએ. મનુષ્ય! મનમાં અવબોધ કે આયુષ્ય પૂર્ણ થયા પશ્ચાત્ લ્હારી સાથે કંઈપણ આવવાનું નથી. આ વિશ્વશાલામાં ઉપકારનું શિક્ષણ લેવાની પ્રવૃત્તિ કર. પ્રથમ ઉપકાર કરવાનું શિક્ષણ ગ્રહણ કર કે જેથી આ ન્નતિકારક ર્તવ્યમા પ્રવૃત્તિ કરવાને તું અધિકારી બની શકે. ધર્માર્થ કાંણીમનુએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સં. ૧૯૪૭ ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડ્યો. તેનું વિષ તેને સર્વ શરીરમાં વ્યાપી ગયું. તેને ઉચકીને ગામમાં લાવવામાં આ પણ ઉતર્યું નહિ એવામાં દેવવશાત્ ત્યા એક ફકીર આવ્યું. તેણે તુરત મંત્રથી સર્પનું વિષ ઉતાર્યું અને પશ્ચાત સુરત તે તેના માર્ગ પ્રતિ ગમન કરવા લાગ્યું. જે મનુષ્યને સર્પ કરડે હતો તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણી આજીજી કરી અને તેની પાછળ દેડી તેને ઉભો રાખી પગે લાગી બે હાથ જોડી ઘણું કહ્યું. ત્યારે પિતા ફકીરે કહ્યું કે-મેં તમારા કુટુંબી મનુષ્ય પર ઉપકાર કર્યો છે તેથી હું તમારું કંઈ પણ લેવાને નથી વિશેષ શું? તમારા ઘરનું જલ પણ ગ્રહીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના બળે સર્પને મંત્ર ભણતાં સર્પ તરત ઉતરી જાય છે. અને મને વાસ્તવિક જે ફલ થવાનું હોય છે તે થાય છે માટે મહને હવે તમે, કંઇ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દછાત ઉપરથી અવધવાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઘષ્ટિ આદિ અણદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવધી ઉપકાર કરવું જોઈએ. દ્રયકાર, ભાકાર, નિશ્ચયપકાર, દર્શનેપકાર, જ્ઞાનેપકાર, ચારિત્રેપકાર, વિદ્યોપકાર કરવા, આજીવિકે પકાર, ઓષધોપકાર, અન્નપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકે પકાર-આદિ અનેક પ્રકારના ઉપકારે છે. રજોગુણોપકાર, તમોગુણેપકાર અને સત્વગુણાકાર એમ ત્રણે પ્રકારના ઉપકારનું સમ્યકસ્વરૂપ અવબોધવું. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત છે, જે ગુણાકાર તમે ગુપકાર અને સત્વગુણપકાર કરી શકે છે. જે જે કાલે ક્ષેત્રે જે જે, ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્યોપકારની ગૌણતા ગણાય છે વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદે પડે છે. નિષ્કામવૃત્તિએ પોપકાર. કરવાની ભાવના ધારણ કરીને ઉપર્યુક્ત સર્વ પ્રકારના ઉપકારામા સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સં. ૧લ્પ૭ ની સાલમા હિન્દુસ્થાનમાં મહાદુષ્કાળ પડે ત્યારે અનેક પાપકારી મનુએ, નિષ્કામવૃત્તિથી મનુષ્યની પર પરોપકારવૃત્તિ આચરી હતી. અમદા: Page #551 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - સન પરોપકારી ગૃહસ્થ (૪૪૯). વાદમાં કવિ-નાટકકંપની કાઢનાર-જૈન શા. ડાહ્યાભાઈ ળશાજી હતા. તેમના પિતાજી ધોળશાજી પક્કા ન હતા. તેમના હૃદયમાં પ્રતિદિન પરોપકારની ભાવના વધ્યા કરતી હતી. તેઓ દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુખી લેકે પડતા અને તેમની આગળ પોતાના દુખની વાત કહેતાં. ધોળશાજી શેઠ સર્વ લોકેની વાત સાંભળતા અને યથાગ્ય સર્વને દાન આપતા હતા. તેઓની પ્રમાણિક્તા અને પરોપકારવૃત્તિથી અમદાવાદના મોટા ધનવંત શેઠીયાઓ પાસેથી જેટલા રૂપિયા જોઈએ તેટલા માગી લાવતા. દરેક દી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપિયા તેઓ ગરીબ ને તથા જૈનેતર ગરીબ લેઓને વહેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પિતે જાતે ખબર લેતા, સાદવીઓની ભક્તિ કરતા. કેઈન ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈએ છપ્પનના દુષ્કાલ પ્રસંગે પરોપકાર કરવામાં બાકી રાખી નથી. તેઓ ગરીબ લોકે પાસે ગાડી લઈ જતા અને તેઓને જાતે તપાસતા અને પશુઓ તથા મનુષ્યપર ઉપકાર કરતાં કરતા તેમના ઉપર ગે હમલે કર્યો તેથી એવા ભલા પરોપકારી નગરશેઠનું મૃત્યુ થયું. અમદાવાદના જૈન ઝવેરી શેઠ લલ્લુભાઈ રાયજીએ પાપકાર કરવામાં લક્ષ્મીને સારી રીતે ભેગ આપે છે. અમદાવાદ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક બેડીંગ કાઢવામાં તેમણે આગેવાનીભર્યો ભાગ લીધો છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાટ્ય કરી છે. ઓશવાળ જૈનના નામે કઈ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદદ લેવા જતો તે તેને તેમની ચઢતી અવસ્થામાં સારી રીતે ખાનગીમાં મદદ આપતા હતા. શેઠ લલુભાઈ રાયજીએ હજાર રૂપિયા ગુપ્ત રીતે ગરીબ લોકોને આપ્યા છે. ઉત્તમ વર્ણના લકોને ગુપ્ત રીતે ઘણું સાહા કરી છે. તેમની ચડતીના પ્રસંગે તેમના ઘર નીચે મનખેની ઠઠ જામતી હતી. સર્વને તેઓ મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહેરવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દર્દીઓ ભરાયા હોય તેવી રીતે અનેક દુખી મનુષ્ય બેઠેલા દેખવામાં આવતા હતા. તેમણે પરોપકારનાં જે કાર્યો કરેલા છે. તેને જાતિઅનુભવ છે. શેઠ લલ્લુભાઈ રાયજી હાલ પણ પાપકારના કાર્યો કર્યા કરે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણા પરોપકારના કાર્યો કર્યા હતાં. શેઠ લાલભાઈ દલપતભાઇની માતાજી ગંગાબેન અનેક પોપકારના કાર્યો અદ્યપર્ધન કરે છે અને ભવિષ્યમાં કરશે. શેડ મનસુખભાઈ ભગુભાઈએ પરોપકારના કાર્યો કર્યા છે. તેમાં માવાદની પાંજરાપોળ સુધારીને પશુઓના દુખ દૂર કરવા ધનાદિકની સાધ્ય કરી હતી. સુરતમાં રાવબહાદર હિરાચંદ મેતીચંદ, શેઠ ધમચંદ ઉદયચંદ, નગીનદાસ ક દ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરચદે મનુ અને પશુઓ ઉપર ઉદ્ધાર કરવા Page #552 -------------------------------------------------------------------------- ________________ { ૪૫૦ ) શ્રી ક્રમગ ચાવવેચન, S સારા આત્મભાગ આપ્યા છે. પાટણમાં સ. ૧૯૫૬ ના દુકાળના પ્રસગમાં એક ગૃહસ્થ શેઠે ગુપ્ત નામથી દુકાન ઉઘાડી હતી અને તે નાશ તેણે અનેક મનુષ્યોને નામે લખીને રૂપૈયા આપ્યા હતા તથા દાણા આપ્યા હતા, પશ્ચાત્ તેણે દુકાન ખધ કરી તે વાત પાઢણુમા જાહેર છે. પાટણમા દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીઓને ગુપ્તપણે મદદ કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વીરચંદ દીપચંદ અને પ્રેમચંદ રાયચંદે પાપકારપ્રવૃત્તિમા સારી રીતે ભાગ લીધા હતા. મનુષ્ય અને પશુપખીએ ઉપર ઉપકાર કરનાર આ વિશ્વમા અનેક મનુષ્યે વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેનશાહ સર જ્યે અને રાણી મેરી પાપકાર કરવામાં પેાતાનુ ઘણુ જીવન શ્રૃત્તીત કરે છે. હિન્દુસ્થાનના વાયસરાય લાડુ હાર્ડીજ પાપકારના કાર્યો કરવામા સારી રીતે આત્મભાગ આપે છે. આ વિશ્વમાં હજી પાપારી મનુષ્યેય વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પાતાની મર્યાદાને મૂકતા નથી. આ વિશ્વમાં લેત્તર ષ્ટિએ ભાવેપાર કરનારા અનેક આચાર્યાં ઉપાધ્યાયે અને સાધુએ વિદ્યમાન છે તેથી વિશ્વમા શાંતિસુખની ઝાંખી જણાય . આવી રીતે આ વિશ્વશાલામાં પાપકારનુ સ્વરૂપ અવાધીને હું મનુષ્ય તુ પરેપકાર કર, પાપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકર્મ કરવામા સ્વાધિકારે પ્રવૃત્ત થવુ જોઈએ. પાપકારી મનુષ્યે. મન વાણી કાયા અને લક્ષ્મીથી સદા ઉપકાર સેવવા ચેાગ્ય છે. પરોપકારી મનુષ્યે પાપકાર કરવાને સ્વકર્તવ્ય સમજી સ્વાધિકારે સેવવા જોઈએ, કર્મચાગીને વિશ્વશાલામાં ઉપગ્રહકમાં પ્રવૃત્ત થઈ આત્માન્નતિ કરવી એમ ઉપરના લેાકાદ્વારા જણાવવામા આવ્યું. ܐ અવતરણ:વિશ્વશાલામાં પરાપકારકર્મ દ્વારા આત્મોન્નતિ દર્શાવ્યા પશ્ચાત્ અવ્યવસ્થિત પૂર્ણ કાર્ય ન કરતાં વ્યવસ્થાપૂર્વક કન્યકમ-અલ્પકાર્ય કરવુ એમ હવે દર્શાવવામાં આવે છે. જોજ. पूर्ण कार्य न कर्तव्यमस्वच्छसव्यवस्थितम् ॥ परितस्तत् प्रकर्तव्यमल्पकर्माऽपि सुन्दरम् ॥ ७२ ॥ | શબ્દા —અસ્વચ્છ અન્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય પણ ન કરવુ જોઈએ અને વ્યવસ્થાપૂર્વક અલ્પકાર્ય પણ પતિ સુન્દર કરવું જોઈએ. વિવેચનઃ—એક કાને અસ્વચ્છ અને અવ્યવસ્થિતપણે પૂર્ણ કરવા, કરતા તે કાર્ય અલ્પ કરવુ અને સ્વચ્છ તથા વ્યવસ્થિત સુન્દર કરવુ–એ ઉપર્યુક્ત શ્લેાકના વાસ્તવિક t . Page #553 -------------------------------------------------------------------------- ________________ - _ _ __ - થરથા શકિતની મહત્તા. ( ૪૧ ) ભાવાર્થ છે. અલ્પા પણ ચાર બાજુએથી સુન્દર કરવું જોઈએ. કર્મચાગી થનારા મનુથે આ બાબત લક્ષ્યમાં લઈને વ્યવસ્થિતપણે સ્વર્તવ્ય કરવું જોઈએ. સુજ્ઞ મનુ જે જે કાર્ય પ્રારંભે છે તેને એકદમ અસ્વરછ અને અસુન્દરરીત્યા કરતા નથી. અ૫કાર્ય કરવું પણ સારું કરવું, પરંતુ અસ્વચ્છ અને અવ્યવસ્થિત એવું વિશેષ કાર્ય ન કરવું. સમતાપરિણુતિએ અને ઉપગપરિણતિએ પવછ અને વ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડે છે. એક વખત પણ જે અરવચ્છ અને અવ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડી ગઈ તે પશ્ચાં તેને પરિહાર કરતાં ઘણે વખત લાગે છે અને મહાપ્રયત્ન અવ્યવસ્થિતપણે કર્ય કરવાની ટેવને વારી શકાય છે. મનની ચંચલતાને પરિહાર થવાથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. જે જે સ્થાને જે જે કાર્યમા અસ્વચ્છતા ને અવ્યવસ્થિતતા થઈ હોય તેને નિરીક્ષવાની ટેવથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. કઈ પણ કાર્ય ઉતાવળથી કરતા મનની ચંચલતા થાય છે અને મનની ચંચલતા બુદ્ધિની ચંચલતા વધે છે તથા બુદ્ધિની ચંચલતા વધતા કાર્યની ચારે બાજુઓને તપાસવાનું અને તેમા સુધારવધારે કરવાનું રહી જાય છે તેથી તે કાર્યની સમાપ્તિ થતાં અસ્વચ્છતા અને અવ્યવસ્થિતપણું તુરત જેણુ છે અએવ જ્યારે કેઈ પણ કાર્યને પ્રારંભ કર હોય ત્યારે પ્રથમ મન વચન અને કાયાને ચગની સ્થિરતા કરવી અને જે કાર્ય કરવાનું હોય તેને વ્યવસ્થાપૂર્વક કરવા માટે તેને વિચાર કરે પશ્ચાત્ કાર્ય કરતાં કરતા વ્યવસ્થાપૂર્વક થાય છે કે નહિ તેને સ્થિરપ્રજ્ઞાથી વિવેક કરે એમ કરવાથી જે કાર્ય થશે તેમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતત્વ અવલોકાશે. પાશ્ચાત્યે વ્યવસ્થિત કાર્ય કરવામાં અધુના પ્રાધાન્યપદ ભેગવે છે. તેઓ પ્રથમ પ્રત્યેક કાર્યની સ્વરછતા પ્રતિ વિશેષ લક્ષ આપે છે. અલ્પકાર્ય પ સુદર કરવાની વૃત્તિને તેઓ માન આપીને પ્રવૃત્તિ કરે છે તેથી તેઓની ગેધક બુદ્ધિની વૃદ્ધિ થાય છે અને તેથી તેઓ અનેક કાર્યો કરવાને શક્તિમાન થાય છે. પ્રત્યેક કાર્યની સુન્દરતા અને કવચ્છતા માટે અને તેની સુવ્યવસ્થા કરવા માટે પ્રથમ લક્ષ્ય આપવાની જરૂર રવીકારવી જોઈએ વ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્ય કરનાર મનુષ્ય પિતાની કીર્તિને અમર કરી શકે છે-આબુજીના દેરાસરમાં વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં તથા વિમલશા શેઠના દેરાસરમાં જે કેરણી કરવામા આવી છે તેની સુવ્યવસ્થા સ્વચ્છતા અને સુન્દરતા રાવલવાથી પૂર્વના કારીગરેની વ્યવસ્થાબુદિ-પ્રવૃત્તિને રામ્યમ્ સુન્દર ખ્યાલ આવી શકે છે. દમ રહેલી પિરામીડને અવલેક્ષાથી પ્રાચીનકાલીન મનુની વ્યવસ્થિત બુદ્ધિ તો વ્યવસ્થિત પ્રવૃત્તિથી વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને અદભુત ખ્યાલ આવે છે. બ્રિટીશ અમેરિકન છે જ અને જાપાને વ્યવસ્થિત અને સુદર રવ કાર્ય કરીને વિશ્વનું છે ન ખરેખર પિતાના પ્રતિ ખેંચે છે. આ પર્વ વ્યવરિત અને સુદર છે કે કદના હતા તે તેમના સ્મારક કરી બધાઈ શકે ૬ પ્રાચીન શિકણન કર ... Page #554 -------------------------------------------------------------------------- ________________ ( ૪૫૨ ) શ્રી ક યાગ અથસવિવેચન, ર કવાથી વર્તમાનમાં થતી પતિત દશાના ખ્યાલ આવી શકે છે. આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય પૂર્વે વ્યવસ્થિત બુદ્ધિથી સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને - ધારણ કરતા હતા તેથી સર્વ દેશમાં આ દેશ ઉત્તમ ગણાતા હતા. તાડ પત્ર પર લખેલા ગ્રંથાને અવલેાકવાથી વ્યવસ્થિત કાર્યનું. ખરેખરૂં ભાન થયા વિના રહેતુ નથી. પ્રાચીનકાલનાં પ્રત્યેક કાર્યમાં સ્વછતા સુન્દરતા અને વ્યવસ્થિતતાનું ભાન થશે. લેખક વાચક ઉપદેષ્ટાઓ અને બ્રાહ્મણાદિવગે સ્વસ્વાધિકારે પ્રત્યેક કાર્યમાં વ્યવસ્થિતતા સ રક્ષવી. કાર્યની આન્તરિક વ્યવસ્થિતિ સ્વચ્છતા અને સુન્દરતામાં પાશ્ચાત્ય કરતાં પૌર્વાત્ચા અગ્રસ્થાને આવે છે એમ બન્નેના પ્રત્યેક કાર્યના ગર્ભમાં ઉંડા ઉતરી નિરીક્ષણ, કરવાથી વાસ્તવિક સત્યતાનેા ખ્યાલ આવશે. હાડા અને ધાંધલી વૃત્તિથી વ્યવસ્થિત કાર્ય થઇ શકતુ નથી તેમજ ઉતાવળ કરવાથી કદાપિ સ્વચ્છતા અને સુન્દરતા પ્રાપ્ત થઇ શકતી નથી. ઉતાવળ કરનારા મનુષ્યાના કાર્યોં તરફ ષ્ટિ ક્ષેપવામાં આવશે તે ઉતાવળથી કેટલી બધી અસ્ત્રછતા અને અસુન્દરતા થાય છે તેનુ વિરત ભાન થશે. એક રાજાએ પેાતાની રાજસભાશાલા ચીતરવાને માટે ચિતારાઓને ખેલાવ્યા અને પ્રત્યેક ચિતારાને વ્હેંચીને રાજસભાના ખા ચિતરવાનું કાર્ય સેાધ્યું. સર્વે ચિતારાએએ પાતપેાતાના ખંડ ઉતાવળથી મઠારીને ચિત્રામણેાથી ચિતા. એક વૃદ્ધને પેાતાના ખડની ભૂમિ કે જેના ઉપર ચિત્રા કરવાનાં હતાં તેની શુદ્ધિ-નિર્મલતા કરતા વાર લાગી, સર્વ ચિતારાઓએ ચિત્ર કાઢીને પૂર્ણ કાર્ય કર્યું" ત્યારે તેણે ફક્ત ભૂમિની શુદ્ધિ કરી. સર્વ ચિતારા રાજાની પાસે ગયા અને ચિત્ર કાઢવાના કાર્યની સ ́પૂર્ણતા કરી એમ કથ્યુ તેથી રાજા મનમાં અત્યંત પ્રમાદ પામ્યો, સર્વ ચિતારાઓને તેણે પારિતાષિક આપી ખુશ કર્યાં અને સ્વયં રાજસભાશાલાનું ચિત્ર કાર્યું નિરીક્ષવાને પ્રધાનેા વગેરે સુજ્ઞ સભ્ય મનુષ્યેાના પરિવારે ત્યાં ગયા. સર્વ ચિતારાઓએ ચિતરેલા ચિત્ર અને ભૂભાગને દેખી ખુશ થયે એવામાં એક વૃદ્ધ ચિતારા સ્વભાગની ભૂમિની શુદ્ધિ કરતા દેખાયે. રાજાએ વૃદ્ધ ચિતારાને પૂછ્યું. શું તમે દરાજ કાર્ય કરા છે ? વ્રુદ્ધ ચિતારાએ કહ્યું કે હા. રાજાએ પૂછ્યુ~તમારૂં કાર્ય તમાએ કેટલું કર્યું છે ? વૃદ્ધ ચિતારાએ રાજાને પાતે ભૂમિની કરેલી શુદ્ધિ દેખાડી. રાજાએ અને પ્રધાનાએ ચિત્રકારને કહ્યુ કે—મહેઃ હજી તેા તમે ભૂમિની શુદ્ધિ કરી રહ્યા છે તે ચિત્રાનું કાર્ય તે ક્યારે કરી શકશે ? ચિતારાએ કહ્યું કે સ્વચ્છ સુન્દર વ્યવસ્થિત કાર્ય કરતાં વાર લાગે છે. અલપ કાર્ય થાય છે પણ તે બહુ સુન્દર થાય છે, અન્ય ચિતારાઓની પેઠે અવ્યવસ્થિત અસ્વચ્છ અને અસુન્દર ચિત્રા ઝટ ચિતરી કાર્યો પૂરૂ કરવાને હું ઈચ્છતા નથી; તેઓ અસ્વચ્છ અને અસુન્દર ચિત્રો ચિતરીને ચાલ્યા ગયા છે.હજી મારે તે ફક્ત ભૂમિનીજ શુદ્ધિ થઈ છે. રાજાએ અને પ્રધાનાએ પુછ્યુ કે તમે સુન્દર સ્વછ વ્યવસ્થિત કાર્ય કરા છે તેની શી પરીક્ષા ? ચિતારાએ સ્વયં ચિતરેલા ભૂમિભાગ કેવા ઉત્તમ છે તે જણાવ BE * Page #555 -------------------------------------------------------------------------- ________________ વૃત્ત વસ્થા શિક્તની મત્તા. ( ૪૫૩ } વાને પડદા ઉચા કર્યું તે તે ભાગ ખરેખર કાચની પેઠે ઝળકવા લાગ્યું અને અન્ય ચિતારાઓએ ચિતરેલાં સર્વે ચિત્રા તેમા ચિતરેલાં દેખળ્યા. રાજાએ કહ્યું કે ચિત્ર તે તમે ચિત્ર્યાં છે, શા માટે ના પાડી છે ? તેના ઉત્તરમા તેણે કહ્યુ કે આ તો ફકત ભૂમિની શુદ્ધિથી સામી ભીંતનાં ચિત્રે અહીં પડેલાં છે. રાન્ત તે કાર્ય દેખીને ખુશ થશે.. મનુષ્યએ વ્યવસ્થિત સ્વચ્છ પ્રત્યેક કાર્ય કરવું. ચિતારાના દૃષ્ટાંતથી મનુષ્યએ પ્રત્યેક કાર્યો ખરેખર વ્યવસ્થિત અલ્પ કરવું પણુ સુન્દર કરવું એવા અભ્યાસ સે! એઇએ. ધર્મનાં સર્વે કાર્યાં કરવામાં અને ધર્માંચારે સેવવામાં સુન્દરતા અને સ્વચ્છતા અને વ્યવસ્થિતતા પર ખાસ લક્ષ્ય કેવું જોઇએ, આત્માની સ્વચ્છતા કર્યા વિના આત્મામાં ગુરુના ઉપદેશના સંસ્કારોની દૃઢતા થતી નથી. હૃદયની સ્વચ્છતા થયા વિના ધમ કાર્યોંમાં સ્વચ્છતા પ્રાપ્ત થતી નથી અને તેમજ હૃદયની સ્વચ્છતા વિના સમ્યકત્વાદિ ગુણ્ણાની શુદ્ધિ રહેતી નથી તથ્ય મલિન મનથી કરેલાં ધર્મકાર્યોનું યથાયોગ્ય ફૂલ પણ પ્રાપ્ત થતું નથી. અતએવ મનુષ્યાએ પ્રથમ ચિનારાની પેઠે પ્રત્યેક ખાદ્ય તથા આન્તરિક કાર્યની ભૂમિ શુદ્ધ કરવી જેઈએ. પાયા વિના મંડેલ ટકી શકતા નથી તેમ આત્માની સ્વચ્છતા વિના પ્રારંભિત ધમકાર્યાંનુ કુલ ટકી શકતું નથી. યમ-નિયમ–આસન–પ્રાણાયામ–પ્રત્યાહાર–ધારણા-યાન અને સમાધિ એ અષ્ટાંગાને સ્વચ્છ અને વ્યવસ્થિતિએ પ્રસેવવાં જોઇએ. પૂજા-પ્રતિક્રમણુ-તપ-૪૫–સંયમ-સ્વાધ્યાય સેવા અને ભક્તિમાં હૃદયશુદ્ધિની સ્વચ્છતા વિના આત્માને પ્રકટાવવારૂપ કાર્યમાં એક અંશ માત્ર પશુ આન્તર દૃષ્ટિથી પ્રગતિ કરી શકાતી નથી એમ અનુસવ દૃષ્ટિએ ધર્મોનુના ઢાળ હૃદય ગુણ્ણાની પ્રકટતા સંબંધી વિચાર કરવાથી કચ્છ સારાંશને ખ્યાલ આવી શકે છે. વ્યવસ્થિત બુદ્ધિથી કાર્ય કરીને યુરોપીય લેક સાયન્સવિદ્યામા, પેટખાતામાં અને પ્રગતિમાનૢ થાય છે. બ્રિટીશ રાજ્યકાર્યની વ્યવસ્થ્ય અને મુન્દ્રના પ્રતિ ધ્યાન દેતાં ત્વરિત કેવી રીતે કાર્ય કરવું ોઇએ તેનેા મનમાં ખ્યાલ આવશે. મન-વાણી-કાળ અને આત્મા જેટલે વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર બનેટે હાય છે તેટલા તેના વિચારે શબ્દ અને કાર્યોં ખરેખર વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર દેય છે. જેની બુદ્ધિમા વ્યવસ્થિતતા નથી તેના કાર્યમાં વ્યવસ્થિતતા ન હોય એ મનવા ચેગ્ય છે. પ્રત્યેક કાર્યો કરવાની વ્યવસ્થા પ્રથમ મનના વિચારેશમા ગાળ્ય છે. જેવી વિચાામાં વ્યશ્ચિતના ટાય છે. તેવી કાયા દ્વારા થતા કાર્યમાં વ્યવસ્થિતતા આવી શકે દે વ્યવસ્થિન સ્વચ્છ યુનરુ કાર્યોનું મૂલ સૂક્ષ્મ કારણુ ખરેખર વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચાય છે, તએવ મનુષ્ય પ્રથમ વ્યવસ્થિન સ્વચ્છ સુન્દર વિચાગને કરવા જેઈએ કે જેથી વાર્તામાં પશુ અધિ તતા સ્વચ્છતા અને સુન્દરતા ી ઉ અને કાષધ વિધાને દેખા બહાર પ્રી કાકાય તથા પ્રત્યેક કાર્યમા પત્ર વ્યવસ્થિતત અવલોકી શકાય. અવ્યક્તિન શબ્દથી, અવ્યવસ્થિત લેખેથી, અયવસ્થિત કાર્યો? મનુષ્યના નની અઅવધિ મા Page #556 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - • - - - - ( ૫૪) શ્રી કર્મયોગ શ્રેથ-ઍવિવેચન. બુદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રત્યેક કાર્યની ચવરથા, સ્વરછતા અને સુન્દરતા માટે પ્રથમ બુદ્ધિની વ્યવસ્થિતતા થાય. એવી રીતે ખરેખર પ્રત્યેક કાર્ય સંબંધી માનસિક કેળવણી ગ્રહણ કરવી જોઈએ કે જેથી કાર્ય કરવાની વ્યવસ્થા અને સ્વરછતા તથા સુન્દરતાની શુદ્ધિવૃદ્ધિ થાય અને તેથી આમેન્નતિકારક આત્મશક્તિને પરિપૂર્ણ કેળવીને પ્રગતિમાન બની શકાય. પ્રત્યેક મનુષ્ય સ્વામકર્તવ્ય કાર્યોની વ્યવસ્થિતતા માટે વ્યવસ્થિત સ્વરછ સુન્દર કાર્ય કરવાની કેળવણીને પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે જે કાર્યો કરીએ છીએ તેમાં જે જે ભૂ-દે થાય છે તેને પરિહાર થાય એવી રીતે દરરોજ આ વિશ્વપાઠશાલામા વ્યવસ્થિત કર્તવ્ય કાર્યનું શિક્ષણ ગ્રહવું જોઈએ. કોઈ સનુષ્ય સર્વજ્ઞ નથી. પ્રત્યેક મનુષ્યના કાર્યમાં તેના કરતાં ઉત્તમ વ્યવસ્થિત કાર્ય મનુષ્યની દષ્ટિએ કંઈક અવ્યવસ્થિતપણું અસ્વરપણું અને અસુંદરપણું ભાસે છે માટે કઈ પણ કર્તવ્ય કાર્યમાં સંતોષ માની ન લેતા દરેજ વ્યવસ્થિત બુદ્ધિએ વ્યવસ્થિત કાર્યો કરવાં જોઈએ. સર્વ કાર્યની વ્યવસ્થાની કેળવણીથી પ્રથમ સ્વાત્માને વાણી અને કાયાને કે એટલે બાહ્ય કર્તવ્ય કાર્યો જે જે હસ્ત ધરવામાં આવશે તેમાં વ્યવસ્થિતતા સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠશે. અલ્પ કાર્ય પણ વ્યવસ્થિત સ્વચ્છ અને સુન્દર કરવું અને તેવી કેળવણપૂર્વક સદા પ્રવૃત્ત થવું. અવતરણ–પ્રવૃત્તિ વિના કથન માત્રથી હિત થતું નથી તે જણાવે છે. શો, प्रवृत्तिमन्तरेणोक्तिहितार्थ नैव जायते ॥ क्रिया सुवर्णवबेोध्या रूप्यवत्कथनं शुभम् ॥७३॥ શબ્દાર્થ–પ્રવૃત્તિવિના ઉક્તિ માત્ર હિતાર્થ થતી નથી. ક્રિયા સુવર્ણવત્ અવબેધવી અને શુભકથન રૂપાના જેવું અવધવું. કથની માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી. વિવેચન-લાલા લાખ તે લે ! સવાલાખની પેઠે કથનીથી આત્મહિત કેઈનું થયું નથી અને થવાનું નથી. પ્રવૃત્તિવિના કાર્યની સિદ્ધિ થવાની નથી. લાડું લાડુ માત્ર બોલવાથી ઉંદરની પૂર્તિ થતી નથી વિશ્વમાં બેલવા કરતાં કરી બતાવનારાની અનન્તર્ગુણી જરૂર છે. કર્મચગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા અવધે છે. કર્મયોગીઓ કહે છે કે તમે આવશ્યક ર્તવ્ય કાર્યો કર્યા કરે; તમે શું કરો છો તેને કર્તધ્યકાર્યો દ્વારા અખિલ વિશ્વને ગુપ્ત અવાજ સંભળાય છે અને તમારા કાર્યની અખિલ વિશ્વને મહત્તી અવધર્યું છે. કથની કરનારા મનુની કથની ખરેખર કરણી વિના લુખી લાગે છે અને તેઓની " શુભ વચનની મહત્તા ખરેખર મનુષ્યના હૃદયમાં પરિપૂર્ણ થતી નથી. જે મનુષ્ય કરીને Page #557 -------------------------------------------------------------------------- ________________ ga પિોથીમાના રીંગણુ. (૪૫૫) બતાવે છે તેની અખિલ વિશ્વ પર અસર થાય છે. કર્મવેગીઓ સ્થન કરતાં પ્રવૃત્તિથી વિશ્વમાં જાહેર થએલા છે. કર્તવ્ય કર્મ કરનાર એક વાર જે વચન બોલે છે તેની અન્ય મનુષ્યના હૃદયમાં જીવતી અસર થાય છે અને તેના શબ્દથી પરપરાએ અનેક મનુષ્યને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. કર્મચાગી કૃષ્ણના અને અર્જુનના શબ્દોની અન્યપર મહા અસર થતી હતી તેનું કારણ એ હતું કે તેઓ જે પ્રમાણે કથતા હતા તે પ્રમાણે કર્તવ્ય કાર્યમાં પ્રવર્તતા હતા. શ્રી હેમચંદ્રાચાર્યના વચનની શ્રી કુમારપાલ રાજાને અસર થઈ તેનું કારણ પણ એ છે કે શ્રી હેમચંદ્રાચાર્યની કહેણી પ્રમાણે રહેણી હતી. કેટલાક, મહાત્માઓનો તે એ મત છે કે “વીર્યપાત કરતાં રહેણી વિના વચનપાતથી સ્વપરને હાનિ થાય છે. તે બાબતને વિચાર કરવામા આવે છે તે ખરેખર તે વચન સત્ય ઠરે છે. યુરોપમાં એક જાહેર વક્તા સર્વ મનુ આગળ શાન્ત રહેવાને ઉપદેશ આપતે હતો, તેથી એક મનુષ્યના મનમાં એ વિચાર પ્રકટ કે આ મનુષ્ય, જ્યારે શાન્ત રહેવા ઉપદેશ આપે છે ત્યારે તેના ઘરમાં કેવી શાનિ હશે પેલે મનુષ્ય તે ઉપદેશકના ઘેર ગુપ્તરીત્યા ગયે અને તેની સ્ત્રીની સાથે તેને કલેશ-કંકાસ કરતે દીઠે તેથી તેને નિશ્ચય થયો કે કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે ફેનોગ્રાફની પડે. આડુંઅવળું બેલી જનારા મનુષ્યની બેટ નથી પરંતુ જ્યારે રહેણીમાં મુકવાની દશાનું અવલોકન કરવામા આવે છે ત્યારે લાખોમા એક મનુષ્ય મળી આવે છે જેવી રહેણીથી મનુષ્ય પિતે વર્તતે ન હોય તે ઉપદેશ તે જે અન્યની આગળ આપે છે તે તેની અસર અન્યપર થતી નથી કરી બતાવીને તે માટે વિશ્વને કહેવામા આવે તે વિશ્વને તુર્ત તેની અસર થાય છે, અન્યથા પિથીમાના રીંગણના જેવી દશા થાય છે એક બ્રાહ્મણ કેટલાક મનુષ્યની આગળ કથા કરતું હતું તેની કથા સાંભળવાને એક દિવસ તેની સ્ત્રી આવી. તે પ્રસંગે બ્રાહ્મણે વંત્યાક નહિ ખાવાની વાત ચર્ચાને કર્યું કે વયાકના ધૂમાડાથી દેવતાઓના વિમાન સ્તંભી જાય છે અને તેનું બીજ પેટમાં છે અને જે તેવી સ્થિતિમાં મૃત્યુ થાય છે તે નરકમા અવતાર લેવો પડે છે. બ્રાધાનું આવું વચન શ્રવણ કરીને બ્રાહ્મણીના મનમાં ઘણી અસર થઈ અને તે હત્યાક નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી. તેણે ઘરમાં પડેલા વંત્યાક ફેંકી દીધા બ્રાદાણુ સ્નાન કરીને જમવા બેઠા અને તેણે વંત્યાકનું શાક માગ્યું. બ્રાહ્મણીએ કહ્યું કે તમારી કથા શ્રવ કરી વંત્યાકનો ત્યાગ કર્યો છે, માટે હવે આપણા ઘરમાં વંત્યાનું શાક થશે નડિ બાબg કહેવા લાગે કે હારે તે વંત્યાકના શાક વિના એક દિવસ પણ નહિ ચાલે બ્રાહ્મીએ --એમ છે તે તમને નરકમાં જવું પડશે કારણ કે કથામાં વંચાક ખાવાનો નિષેધ કર્યો છે બાબણે કહ્યું કે એ તે પિોથીમાના રીંગણને નિધિ તે ડિને, બધી ક કે જે સુધી તમારી અને દેશના લોકેની પિથીમાના રીંગના નિધની સ્થિતિ છે જે થી Page #558 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ----- - - - - - -- - -- - - - - - - - - - - - - - - - (૪૫) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વાસ્તવિક કલ્યાણ-ઉદયની આશા રાખવી એ વ્યર્થ છે. વર્તન ભિન્ન અને કથની ભિન્ન એવી દશાથી દેશને ધર્મને સમાજને અને સ્વાત્માનો ઉદય થતું નથી. આત્માની પ્રગતિ કરવી હોય તે કથની પ્રમાણે રહેણથી વર્તવું જોઈએ. ચારિત્ર માટે તે કહેણી પ્રમાણે રહેણું હોય છે તેમજ અન્ય મનુષ્ય પર તેની અસર થાય છે. કહેણી પ્રમાણે રહેણીવાળા એક મનુષ્યને, લાખે મનુષ્ય-ફકત કથની કરનારાઓ-પોંચી શકતા નથી. કથની કરનારાઓ ગમે તેવી પિતાની બડાઈએ મારે તે પણ તેઓ રહેણી વિના અને જનસમાજમાં હલકા પડ્યા વિના રહેતા નથી. આર્ય દેશમા પૂર્વે રહેણી અને કહેણીનું સામ્ય હતું. તેથી આર્ય મનુષ્ય સર્વ દેશ પર સ્વસત્તા સ્થાપવાને અને અનેક શકિત પ્રાપ્ત કરવાને શકિતમાન થયા હતા. હવે પૂર્વ પુરૂષોની મહત્તા ગાઈને બેસી રહેવાને સમય નથી. હવે તે જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું આચારમાં મૂકીને સર્વ પ્રકારની શુભ પ્રગતિ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. પ્રતાપસિંહ, શિવાજી, કુમારપાલ વગેરે રાજાઓ કહેણી પ્રમાણે રહેણુને રાખી ઈતિહાસના પાને અમર થયા છે. શ્રીહરિભદ્ર અને શ્રીહીરવિજયસૂરિની કહેણી પ્રમાણે રહેણ હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. શ્રીમદ્ આનન્દઘનજીની કહેણું પ્રમાણે રહેણું હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. નેપોલિયન બોનાપાર્ટની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તે જ્યારે લડાઈ માટે કંઈ પણ કહેતે હતું ત્યારે તેની અસર તેના દેશીય મનુષ્ય પર સારી રીતે થતી હતી. તેના એક શબ્દની અસર તેના સૈનિકો પર સારી રીતે થતી હતી. વસ્તુતઃ વિચારીએ તો મનુષ્યના સત્ય શબ્દની કિમત વિશેષ છે, કારણકે શબ્દબ્રહ્મવિના આ વિશ્વને એક ક્ષણમાત્ર પણ વ્યવહાર ચાલી શકે તેમ નથી. જે મનુષ્ય પોતાના શબ્દોની કિંમત સમજતો નથી તે કદાપિ પ્રમાણિક બની શકતો નથી. જે મનુષ્ય બેલેલા બેલ પાળીને તે પ્રમાણે વત બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સદવર્તનને અધિકારી બની શકે છે. ઘટાટેપ અને ફટાપ માત્રથી મનુષ્યના આત્માની ઉરચતા સિદ્ધ થતી નથી, પરંતુ તેના શબ્દ પ્રમાણે તેની પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તેની મહત્તા અવબોધાઈ છે. મનુષ્ય પ્રથમ તે બેલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. વિષયનગરમાં એક વિષયા નામની વેશ્યા રહેતા હતી, તે એક દિવસ બજારમાં આવી બ્રહ્મચર્યની મહત્તાનું વિવેચન કરવા લાગી. હજારો લેકે તેના વ્યાખ્યાનને શ્રવણ કરવા લાગ્યા. તેનું વ્યાખ્યાન શ્રવણું કરીને લોકો પોતપોતાને ઘેર ચાલવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્ય સભામાં ઉભા થઈને કહ્યું કે જ્યાં સુધી વિષય વેશ્યા પિતાના આત્માને બ્રહ્મચર્યથી વિભૂષિત ન કરે તાવ તેના શબ્દ ખરેખર ફેનાઝાફની પેઠે જાણવા. એવું કહેવાથી વેશ્યા શરમાઈને બેસી ગઈ. આ ઉપરથી અવબોધવાનું કે તપ જપ ટીલા ટપકાં કરતાં પૂર્વે કહેણ પ્રમાણે રહેણીના સદ્વર્તનથી વિભૂષિત Page #559 -------------------------------------------------------------------------- ________________ R કરણી વિનાના ઉપદેશની નિષ્ફળતા (૪૫૭ ) ચવામાં આવે છે તે જ કર્મચાગી થવાના અધિકાર પ્રાપ્ત થાય છે. આ વિશ્વશાલામાં કહેણી પ્રમાણે રહેણી રાખવામા આવે છે ત્યારે જે જે કર્તવ્ય કરવામાં આવે છે તેમા વિશ્વાસ પ્રમાણિકતા અને વિજયની પ્રાપ્તિ થાય છે, મનુષ્ય વિદ્વાન્ હાય વા નિરક્ષર ડાય, પરન્તુ કચેગી થવામાં કહેણી પ્રમાણે રહેણી વિના તે કદાપિ કર્મ ચૈાગમાં પ્રગતિમાન્ ખની શકતા નથી. ભક્ત બને, સન્ત મત્તા, સાધુ ખના, કીર ખના, ગૃહસ્થ મના, સત્તાધિકારી મના, પ્રેસર મનેા, વા શેઠ અનેા, પરંતુ કહેણી પ્રમાણે રહેણી ન હોય ત્યા સુધી કદાપિ આત્મન્નતિમા તસુમાત્ર પણ આગળ વધી શકવાનું નથી. રહેણી વિના ભાષણેા વ્યાખ્યાને ઉપદેશેની ભવાઇ માત્ર સમજવી. જે મનુષ્ય ઘણુ એટલ માલ કરે છે અને અન્યાને રંજન કરવામાં અનેક પ્રકારની ક્ચની કરે છે તેનામાં પ્રાયઃ સન સબંધી પેાલ હોય છે. મનુષ્યે પ્રથમ કહેન્રી પ્રમાણે રહેણી માટે દરાજ અભ્યાસ કરવે જોઇએ અને કહેણી પ્રમાણે રહેલુી રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઇએ, કહેણી પ્રમાણે રહેણી વિના ધમામા ના કમામાં કદાપિ કોઈ પ્રગતિમાન્ અની શકતા નથી. પૂર્વાચાયે એ કહેી પ્રમાણે રહેણી રાખવાને અનેક શાસ્ત્રો રચીને ઉપદેશ આપ્યા છે. કહેણી પ્રમાણે રહેણી રાખવાને અભ્યાસ કરવામા અનેક વિપત્તિયાને વેઠવી પડે છે અને અનેક સ્વાર્થાના ત્યાગ કરીને આન્તર્ ત્યાગી બનવું પડે છે. પશ્ચાત્ વિશ્વમા મૌન છતા પણ ઉપદેષ્ટાની પદવી પ્રાપ્ત થઈ શકે છે, ધર્મીના ડાળ રાખવા કરતાં પ્રથમ કહેણી પ્રમાણે રહેણી રાખવાનુ સન શિખવું જોઈએ કે જેથી જે જે પ્રવૃત્તિ કરવામા આવે તે વડે સ્વપરની પ્રગતિ કરી શકાય. અનેક પ્રકારની ભાષાના અભ્યાસ કરવામાં આવે એટલે મનુષ્યને આત્મા કેળવાઇ ગયે એમ કદાપિ માનીને ભૂલ કરવી નહિ જ્યા સુધી કહેણી પ્રમાણે રહેન્રી થઇ નથી ત્યાં સુધી આત્માને વા મનને વા વચનને વા કાયાને કેળવી એમ માની શકાય નહિ કહેવી પ્રમાણે રહેણી રાખવાથી એક આંખના ઇસારા માત્રથી વિશ્વલેાકેાને શુભ મામા દોવી શકાય છે. કોઈ પણ બાબતમાં કહેણી પ્રમાણે રહેશો રાખેા અને પશ્ચાત્ તે સંબંધી તમે જે કઇ કહેશે તેને માનવાને મનુષ્યેા તત્પર થશે સાધુના વસ પહેરવા માત્રથી હવે સાધુના દેશની અસર મનુષ્યેા પર થવી મુશ્કેલ છે. સાધુઓ પ્રથમ કહેવી પ્રમાણે પ્રમાદિક ધાન્ત, કાને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તે તેમના ઉપદેશની અસર ખરેખ- મનુષ્ય પર ઘઉં, અન્યથા પોથીમાંના રીંગણાંની પેઠે અન્ય મનુષ્ય પર ઉપદેશની અસર ધની નવી દ આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યેએ એક વાર ઉપદેશ દેને કહું . શ્રીમદ આનન્દઘનજીએ કહ્યું કે રે પ્રમાણે ઉપદેશ દેનમા આવે તે પ્રમાણે આપે છે તે અન્ય મનુષ્યાપર ઉપદેશની અસર થાય છે મારી રહેવી એજ તમને ઉપદેશ છે. સિન પર Page #560 -------------------------------------------------------------------------- ________________ 1 ( ૪૫૮ ) શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન .' સાધુની વાતા કરવામાં આવે અને કહેણી પ્રમાણે રહેણીમાં તે માઢુ મીંડું હાય તેથી પેાતાને અને વિશ્વમનુષ્યને લાલ પ્રાસ થઇ શકતા નથી. શ્રીમદ્ ચિદાનન્દજી મહારાજ કહેણી પ્રમાણે રહેણી રાખવાને જગને સારી રીતે ઉપદેશ કરે છે કે ાથની कथे सहु कोई, रहेणी अति दुर्लभ होई । जब रहेणीका घर पावे, तब कथनी लेखे भावे. ઇત્યાદિ કહેણી પ્રમાણે રહેણી રાખવાથી મનુષ્ય સિદ્ધ બને છે. ભાષાસમિતિ અને વચનશુસિવર્ડ યુક્ત થયેલા મનુષ્ય કહેણી પ્રમાણે રહેણી રાખીને વિશ્વમાં મહાત્મા અને છે. જે પ્રમાણે ખાલા તે પ્રમાણે વર્તો એટલે તમારે જે કંઈ અન્યને કહેવાનું છે તેમા ખેલવાની જરૂર રહેશે નહિ. એલવામાં વાયડા બનીને ગપ્પુગેાળા તડાકા ફડાકા મારવાથી સ્વપરતુ શ્રેય કરી શકાતું નથી. કથ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરીને વિશ્વાલામાં કચેગી ખતા એટલે અન્ય કર્માં કરવાને આત્માની શક્તિયે ત્વરિત ખીલવા માંડશે, મનુષ્યે પેાતાની ભૂલાને છુપાવવા માટે અસત્ય પ્રવૃત્તિ ન સેવતા કહેણીરહેણીના સામ્યને વર્તનમા મૂકી પ્રમાણિકતાને વિશ્વમા પ્રસિદ્ધ કરવી જોઇએ. હરિશ્ચંદ્ર રાજાએ કહેણી પ્રમાણે રહેણી રાખી અને અનેક વિપત્તિ સહીને તે વિશ્વમા સ્વગુણુ માટે પ્રસિદ્ધ થયા. જે પ્રમાણે ખાલવુ થયું હોય તે આચરણુમા મૂકીને બતાવવું એ સુવર્ણ સમાન છે અને કથવુ એ રૂપા સમાન છે, માટે સ્વજીવનમા જે જે દેષા થયા હાય તે તે સુધારીને કહેણી પ્રમાણે રહેણી રાખવા આત્મભાગી ખનવુ જોઇએ, ઘેાડુ ખોલીને ઘણું કરી ખતાવવું એ સારું' છે, પરંતુ ઘણું ખોલીને થાડું કરી ખતાવવુ. એ સતનમા અર્થાત્ ચારિત્રમાં ખામી ભરેલ છે—એમ જયા૨ે અનુભવ થશે ત્યારે આત્માની ઉન્નતિ થશે. એક વાર પેાતાની પોલ ખુલી થાય તા થવા દો અને પેાતાના આત્માને હલકા પડવા દો; પરંતુ કહેણી પ્રમાણે રહેણી રાખવાની પ્રવૃત્તિને પ્રભુની પેઠે પૂજ્ય-મહાત્ માની તે પ્રમાણે ખા જીગરથી વડુ એટલે વિશ્વમા અપકીર્તિ અપ્રમાણિકતા ધોવાઇ જશે અને પ્રતિષ્ઠા વિશ્વાસ અને પ્રમાણિકતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે એમ ખરેખર માનીને પ્રવૃત્તિ કરો. અન્યના આત્માએને ઉપદેશ આપવા કરતા પ્રથમ પાતાના આત્માને કહેણી પ્રમાણે રહેણીથી વિભૂષિત કરવા જોઈએ, એટલે અન્યાના ઉપર પેાતાનુ તેજ પડશે જે જે મહાત્માએ પાતાના ધર્માંન સ્થાપન કર્યાં છે તેઓએ કહેણી પ્રમાણે રહેણી રાખીને મરણાત કાને શ્રીવીર પ્રભુ-મહમ્મદઈશુની પેઠે સહન કર્યાં છે ત્યારે તેમના વચને આજ પણ મનુષ્યના હૃદયને જીવતી અસર કરવાને શક્તિમાનૢ થયાં છે એમ હૃદયસા યાલ કરો, પોવીચા અને પાશ્ચાત્યામા કહેણી પ્રમાણે રહેણીવાળા કરાડો મનુષ્યામાં અલ્પ મનુષ્ય મળી આવશે. ખેલવુ તે પ્રમાણે વર્તવું એ કઇ ખાળકોના ખેલ નથી. અસત્ય વનારા તે કહેણી પ્રમાણે રહેણી રાખનાર હોઇ શકે નહિ વિશ્વાસભંગ કરનારા વિશ્વાસઘાત પ્રતિજ્ઞાભ ગકા અને જૂઠી સાક્ષીપૂરકેા પણ કહેણી પ્રમાણે રહેણી રાખનારા ખની શકતા નથી. પની Page #561 -------------------------------------------------------------------------- ________________ - - - - - - કહેણ પ્રમાણે રહેણ રાખે. ( ૪૫૯ ). હાજીમાં હા કહેનારા મન ખરેખર કહેણી પ્રમાણે રહેણી રાખનારા બની શકતા નથી. જે મનુષ્ય ભીતિ લાલચ અને સ્વાર્થના તાબે થએલા હોય છે તેઓ કહેણું પ્રમાણે રહેણું રાખવાને શક્તિમાન થતા નથી. જેઓ પ્રથમ અંશે ક્રોધ માન માયા લેભ કામ અને ઈષ્યને છતી કહેણી પ્રમાણે રહેણી રાખવા પ્રયત્ન કરે છે તેઓ સર્વથા કહેણી પ્રમાણે રહેણું રાખવાને શકિતમાન થાય છે. જે મનુષ્ય કહેણું પ્રમાણે રહેણી રાખવાને અભ્યાસ સેવે છે તેઓ અલ્પકાળમાં અનેક દેશેમાંથી મુકત થઈને અનેક ગુણેને પ્રાપ્ત કરી શકે છે. કહેણી પ્રમાણે રહેણી રાખનારા પ્રમાણિક મનુષ્યોથી આ વિશ્વની શોભામાં વૃદ્ધિ થાય છે. બાકી અપ્રમાણિક મનુએ તે કર્મવેગની લીલી વાડીને બાળીને ભસ્મીભૂત કરી વિશ્વમાં રાક્ષસ સમાન બને છે તેથી તેઓનું જીવવું પિતાને તથા પરને ઉપકારીભૂત થતું નથી. અતવ પ્રત્યેક મનુષ્ય અપ્રમાણિક્તાને ત્યાગ કરીને કહેણી પ્રમાણે રહેણ ધારણ કરવાને અભ્યાસ સેવા જોઈએ. સાધુઓમાં અનેક સાધુઓ પ્રમાણિક જીવન ગાળનારા થઈ ગએલા છે અને વર્તમાનમાં પણ કેટલાક પ્રમાણિક મનુષ્યને અનુભવ થાય છે પ્રમાણિક જીવન ગાળવાના કરતા લક્ષ્મી અને સત્તા વગેરેમાં વિશેષ કંઈ મડવ નથી એમ જેને અનુભવ થાય છે તે કથની પ્રમાણે રહેણું રાખીને આત્માની દેશની જ્ઞાતિની સમાજની અને સંઘની પ્રગતિ કરી શકે છે. આર્યાવર્તની જેટલી પાયમાલી અપ્રમાણિક મનુષ્યથી થઈ છે તેટલી અન્ય કશાથી થઈ નથી એમ આર્યાવર્તને પ્રાચીન તથા અર્વાચીન ઈતિહાસ વાંચવાથી અવાધાઈ શકે છે. કહેણું પ્રમાણે રહેણી નહિ રાખનારા મનુષ્ય જે દેશમાં આગેવાને હોય છે તે દેશની અને તે દેશસ્થ ધર્મની પડતીને પ્રારંભ થાય છે અને છેવટે તે દેશ ખરેખર અન્ય દેશીય મનુષ્યના તાબે થાય છે જે મનુબે વ્યાપારવૃત્તિથી જીવનારા હોય છે તેમાં પ્રાય અપ્રામાય વિશેષત હોય છે જે મનુ વિમા અબ્ધ થએલા હોય છે તેઓ અપ્રામાણયને સેવનારા હોય છે. જે દેશના મનુ નિવૃત્તિવાળા અને નિર્બળ હોય છે તેઓ કહેણી પ્રમાણે રહેણું વિનાના અપ્રમાણિક હોય છે, તેથી તેઓ વિશ્વમાં કઈ મહાન શુભ કાર્ય કરીને સર્વદેશીય મનુષ્યમાં અગ્રગામી બની શકતા નથી જેઓ કહેણી અને રહેણીમાં અસમાન છે વિશ્વમાં એશઆરામ ભેગાવવાને જીવવા ઇચ્છે છે, તેઓ કાગડા અને વરૂ કરતા પિતાની જીંદગીને ઉત્તમ બનાવવાને શકિતનું થઈ શકતા નથી આ પ્રમાણે અવબોધીને પુરૂષાર્થને પ્રકટાવી પ્રણય જીન પાર કરીને કમલેગી બનવું જોઈએ પ્રામાય ધાર્યા વિના આ વિશ્વપાડાળામા જે કર્મયોગી બનીને ઉન્નતિના શિખર પર ચઢવા ધારે છે તે એક પગથીયું પણ આગળ ચડી શકતા નથી અને ચઢે છે તે પટકાઈને પાછા હતા ત્યાના ત્યાં આવીને ઊભા રદ છે. અત કવિ કે પ્રમાણે રહેeી રાખવાના મહાગને અભ્યાસ કરીને પા વિંમ કે પcs કાર્ય કરવાને શક્તિમાન ઘવાય છે પૃથ્વીરાજના પ્રધાનના પુત્રે કહે અને હું પ્રમાદિ ઉગ્ન Page #562 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - ... :- - - - - - - - - - - - - - - - - (૪૬૦ ). શ્રી કર્મયોગ, ગ્રંથ-સવિવેચન ત્યજીને શાહબુદ્દીનના તાબે થઈ પુટ કરી, તેથી તે આર્યાવર્તને સદાને માટે કલંકી ગણ, અને ભવિષ્યમાં પણ સર્વ આર્યો તેને ધિક્કારશે. કુમારપાલના કેટલાક સામતિએ શત્રુરાજાના ફડવાથી ફૂટી જઈને અપ્રમાણિકત્વને ધારણ કર્યું હતું તેથી કુમારપાલરાજાએ તેઓને સજા કરી હતી. પ્રમાણિકવૃત્તિથી રાજા અને રંક શેભી શકે છે. કહેણું પ્રમાણે રહેણીના પ્રામાણ્ય-જીવન વિના શહેનશાહ સરખા પણ શોભી શકતા નથી, માટે કહેણ પ્રમાણે રહેણી ધારણ કરીને વિશ્વશાળામાં કર્મચાગી બનવું જોઈએ. શ્રીમદ્ રવિસાગરજી ગુરુમાં અને શ્રીમદ્ સુખસાગરજી ગુરુમહારાજમાં કહેણું પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવનચરિત્ર સમ્યફ ખીલ્યું હતું. અતએ દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવાનુસારે કહેણી પ્રમાણે રહેણી રાખીને પ્રમાણિક બની કર્મચાગી થવું જોઈએ. અવતરણ–ક્રિયામ ચિત્તધારક આદર્શ પુરૂષ બની મૌની છતાં સ્વકમેને ઉપદેદા બને છે તે જણાવે છે. श्लोक क्रियायां मग्नचित्तो यो निर्मलादर्शवत् स्मृतः। . मौनी सन्नपि विश्वेऽस्मिन्नुपदेष्टा स्वकर्मणाम् ॥ ७४ ॥ શબ્દાર્થ–જે ક્રિયામાં મગ્નચિત્ત છે તેને નિર્મલાદર્શવત્ કહેલ છે અને તેને આ વિશ્વમાં મૌની છતાં સ્વકર્મને ઉપદેષ્ટા અવબેધ. વિવેચન–આ શ્લોકનો ભાવાર્થ અનુભવગમ્ય અને બુદ્ધિગમ્ય કરવા પડ્યા છે. ઉપકુંકત કહેણું પ્રમાણે રહેણી આદિ ગુણો વડે વિભૂષિત થએલ કર્મયોગી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મગ્નચિત્ત બનીને નિર્મલાદર્શની પેઠે અન્ય મનુને ઉપકારી બની શકે છે. ગમે તેટલું વ્યાવહારિક તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ તે પ્રવૃતિમાં મૂકાયા વિના આત્મા ખરેખર કર્મવેગના ચારિત્રવડે આત્માની ઉચ્ચતાને પ્રાપ્ત કરી શક્તા નથી. વકર્તા-ચપ્રવૃત્તિમાં મન અર્થાત્ લયલીન રહેવાથી ચિત્તવૃત્તિને સંયમ થાય છે અને તેથી આત્માની શકિતએને વિકાસ થાય છે. આત્મજ્ઞાનીઓ વકતવ્ય ક્રિયામાં ચિત્તને રાખે છે પરંતુ તેમા રાગદ્વેષથી આસકત થતા નથી તેથી તેઓ નિ સંગ રહીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિથી આત્માના અનુભવજ્ઞાનમાં અને ગુણેમાં વૃદ્ધિ કરે છે અને પ્રગતિમાં અગ્રગામી રહી શકે છે. કુંભારાણે શિવાજી, સિદ્ધરાજ જયસિંહ. કુમારપાલ, અશોક, સંપ્રતિ શ્રેણિક વગેરે રાજાઓ સ્વાધિકાર પિયાવડે આદર્શ પુરુષ બનેલા છે તેથી તેઓનાં જીવનચરિંતે વાચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. શુષ્કશાનીઓ સ્વકર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને આદર્શ Page #563 -------------------------------------------------------------------------- ________________ 弱 ચૌદ રાજલેાકના સ્વામી કયારે બની શકાય ? ( ૪૬૧ ) પુરુષ ખની શકતા નથી. શુષ્કજ્ઞાનથી સુષ્ઠિત થતી નથી તેમજ ધર્મના તથા વિશ્વના ઉદ્ધાર થતા નથી માટે શાન્તિકપડિતાએ અને તાર્કિક પંડિતાએ સ્વકર્તન્ય આવશ્યક જે જે કાદ ડાય તેમાં ચિત્ત રાખીને ગામલે દાદાભાઈ નવરાજજી રાનડે વગેરે દેશભક્ત કર્મચાગીઆની પેઠે અને પ્રભુભકત હેમાચાર્ય હરિભદ્રસૂરિ યશાવિજયજી વગેરેની પેઠે ધાર્મિક કમચાગી બનવું જોઈએ. સાધુએ કે જેએ ધર્મની રક્ષા તથા ધર્મના ઉદ્ધાર કરવાને કમ યાગને ધારણ કરનાર હાય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુએ કરતાં કરાડ દરજ્જે વિશ્વશાલામા ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે, શ્રીમદ્ અપ્પભટ્ટીસુરિએ, શ્રીમદ્ હીરવિજયસૂરિએ જ્ઞાનયોગની પરિપકવતા કરવાને માટે કચેાગને ધારણ કરી રાજાઓને પ્રતિમાધી ધાર્મિક વિચારો અને આચારાની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અત્યન્ત ઉપકાર કર્યો છે. જો તેઓ ફકત વનવાસમાં રહ્યા હાત તે પાદડાંની પેઠે એકલા પાતે તરી શકત પણ અન્યાને તારી શકત નહિ, કાગીને અનેક મનુષ્યના સમાગમમા આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી ઉપસર્ગ સહન કરીને મનુષ્યેાના મધ્યે સ્વાત્માને સુવણુ વત્ કરવા પડે છે; તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવાતું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખરા વખતે ટકી શકે છે. શુષ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતુ' નથી અને તે પ્રવૃતિ વિના જે કઇ ખાલે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કમ પ્રવૃત્તિ વિના પેાતાની પાછળ પર પરારક્ષકજ્ઞાનીઓને પણ ખનાવી શકતા નથી, જગત્તું કલ્યાણ કરવાને કચેાગીને જેટલું સહેવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂ અનુભવજ્ઞાન થઇ શકતું નથી. આત્મજ્ઞાની આત્મજ્ઞાનની પરિપકવતા કરવાને માટે કન્યકાર્ય પ્રવૃત્તિને સેવે છે અને તે પ્રવૃત્તિવડે આત્માના પરિપૂર્ણ સ્વરૂપને અનુભવી શકે છે. આ દેશમા કુચાગને સેવનારા એવા આત્મજ્ઞાનીઓની જરૂર છે, કારણ કે તે વિના ધર્મના, સંઘના ઉદ્ધાર થવાના નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપર્યુંકત ગુણાવટ કમચેગના અધિકાર પ્રાસ કરી પશ્ચાત્ કર્મચાગમા પ્રવેશ કરવા જોઈએ કે જેથી અખિલ વિશ્વની શુભ પ્રગતિમા આત્મભાગ આપી શકાય અને અલ્પહાનિપૂર્વક જગતને મહાન્ લાભ સમપી શકાય. પિંડના બ્રહ્માંડની સાથે સંબંધ છે તેથી જે જે કતવ્ય કર્યાં કરવામા આવે છે તેની બ્રહ્માડવીજીવાને અસર થાય છે. ચૌદ રાજલાકના આકાર ખરેખર મનુષ્ય શરીર સમાન છે. જેટલી રચના ચૈાદ રાજલેાકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખર યાગી બને તે તે ચાદ રાજલેાકના સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. અતએવ આત્મજ્ઞાનીએ કચેાગી બનીને કા—ક્રિયા કરવામાં ચિત્ત રાખવુ જોઇએ . અને ચૌદ રાજલેાકના સ્વામી બનવા અન્ય સર્વ ખાખતાની વિથા મૂકીને જે કર્તવ્ય કાર્ય હાથમા લીધુ હાય તેને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ, કે જેથી આત્માન્નતિના શિખરે પહેાચી શકાય અને ત્યાથી ાયિક ભાવ Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રયોગ અથ સનિર્દેશન, wwwww ( ૪૧ ) પ્રાપ્ત ' કરીને પશ્ચાત્ ન પડી શકાય, સાર વિનાની અને બેય વિના અવની એ ટાઈ પણ જાતની ક્રિયા કરવા માત્રથી આત્માની ઉન્નતિ થતી નથી. ટની પેઠે વા યત્રની પેઢ ક્રિયા કરવા માત્રથી આત્મોન્નતિ થઇ શકતી નથી, પ્રત્યેક કર્મની દવાનુ સ્વરૂપ પરિપૂર્ણ અવાધીને પશ્ચાત્ તેમા મનની એકાગ્રના કરીને પ્રવૃત્તિ મેવવી જોઈએ. આત્મજ્ઞાનીએ કાર્ય પ્રવૃત્તિથી કદાપિ કટાળવુ ન જોઈએ, કાર્ય પ્રવૃત્તિથી કંટાળાથી પશ્ચાત્ સર્વ માતાની પ્રવૃત્તિયેાથી કંટાળે આવે છે અને તેથી કાચપણુ' પ્રાપ્ત થાય છે. કાર્ય પ્રવૃત્તિમાં કાયરપણું પ્રાપ્ત થતા આત્મન્નિતિ કરનાર એક પણ ગુણુની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી, પ્રત્યેક કાર્ય કરતા કઢાળેા આવે તેથી કદાપિ કાર્ય પ્રવૃત્તિના ત્યાગ ન કરવા. બ્રાન્સવાલમાં હિન્દુસ્થાનના ગાંધી મોહનલાલ કરમચંદે સત્યની પ્રવૃત્તિ પ્રાર્થી અને હિન્દુઓના દુખ દૂર કરવાને નિશ્ચય-ઠરાવ કર્યો. તેમાં તેણે અનેક દુઃખા વેઠીને · વિજય પ્રાપ્ત કર્યાં, માહનલાલ કરમચંદ ગાંધી કેદખાનાને પશુ સ્વર્ગ સમાન માનીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં દૃઢ નિશ્ચયી રહ્યા તેથી તે અતે વિજયી અન્યા. જે મનુષ્ય જીવ પર આવીને આ પાર કે પેલે પારના વિચાર કરી કન્ય કાર્યની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે અન્તે વિજયની વરમાલને પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં કૉંગ્રેસના ભાગલા પડ્યા તેથી હિન્દી કેટલાક હતાશ થયા પરન્તુ સુરેન્દ્રનાથ બેનરજી અને ગોખલે વગેરેએ તેની પુન પ્રવૃત્તિ પ્રારભી અને કેન્ગ્રેસને જીવતી કરી. આા ઉપરથી સાર લેવાના એ મળે છે કે આવશ્યક કર્તવ્યકાર્ય કરતાં કાર્ય અને પેાતાને ઘણું દૂર થવું પડે તે પણુ કાર્યની પ્રવૃત્તિથી અતે કાર્યની સિદ્ધિ ી શકાય છે. જાપાનના રાજા મીકા વગેરેએ સ્વદેશની પાશ્ચાત્ય શન્મ્યાની પેઠે પ્રગતિ કરવા ધારી તેમા તેમને પ્રથમ મુશ્કેલીઓ નડી; પરંતુ પશ્ચાત્ તેમને કન્યદિશાના માર્ગ ખુલ્લો દેખાયે અને તે પાતાની આંખે જાપાનની ઉન્નતિ દેખી મૃત્યુ પામ્યા. અમેરિકા દેશની પ્રગતિ કરનાર બેન્જામીન ફ્રાંકલીનને પણ પ્રથમ સ્વદેશીય પ્રગતિકારક આવશ્યક કા કરતા અનેક વિપત્તિયા નડી હતી, પરંતુ પશ્ચાત્ તેણે સ્વકાર્યની સિદ્ધિ કરી, ધાર્મિક આણંતાની પ્રગતિમાં પશુ પૂર્વે અનેક જૈનાચાનિ ખા પડયા હતા. દક્ષિણુ મદુરામા અનેક જૈનાચાર્યોંના ધાર્મિક વિવાદ્યમાં પ્રતિપક્ષીઓએ પ્રાણા લીધા હતા, તથાપિ તેઓ અશ માત્ર આત્મધર્મથી ચલાયમાન થયા નહાતા. તેઓએ કન્યકાર્યપ્રવૃત્તિ સ્વારજરૂપ ધર્મ અદા કરવામાં પ્રાણની સ્પૃહા રાખી નહેાતી. આત્માણુમાં જ્યા સ કાચ હાય છે અને જ્યા મૃત્યુની ભીતિ હાય છે ત્યા કન્યકાર્યની પ્રવૃત્તિમા શૈથિલ્ય અવધવું. વિધાથે-દેશાથે-સ ધાથે અને ધર્માર્થે મૃત્યુ થાય તે પણ જેને મનમાં જરા માત્ર ક્ષેાભ ઉત્પન્ન થતે નથી તે મનુષ્ય આવશ્યક કાર્ય ક્રિયામા મગ્ન બનીને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે. હાલ સુરાપમાં પ્રચંડ ચાદવાસ્થળી પ્રગટી છે" તેમા પ્રત્યેક દેશના મનુષ્ય સ્વપ્રાણાપણું કરવાને ઉત્સવ સમાન આનન્દે --- Wandcams માર ' ' Page #565 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કર્મયેગી બનવાનું કારણ? (૪૩). — — માનીને ચુદ્ધાદિ આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બને છે તેથી તે દેશ ખરેખર અન્ય દેશના તાબે શી રીતે થઈ શકે ? આવશ્યક કર્તવ્ય કાર્યાયિામા પ્રાણર્પણ કરીને મગ્ન રહેવાને ગુણ ખરેખર પાશ્ચાત્ય મનુષ્ય પાસેથી આર્યોએ શીખવું જોઈએ. પાશ્ચાત્ય મનુષ્યના કર્મગિત્વને અનુભવ કરવામાં આવશે તે પશ્ચાત્ આર્યલેને આત્માર્પણ દષ્ટિએ કર્મચોળી થઈને કર્તવ્ય કાર્યક્રિયામાં મગ્ન થવાની આવશ્યકતા અવબોધાશે. આ પૂર્વે મહાકર્મચગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિચોગ તે ખરેખર પાશ્ચાત્ય દેશીઓ પાસેથી શિખવો જોઈએ અને પાશ્ચાત્યોને અત્રત્ય નિવૃત્તિનું શિક્ષણ આપીને તેઓના ગુરુ બનવું જોઈએ પ્રવૃત્તિયાગ એ વાડ સમાન છે અને નિવૃત્તિયેગ એ ક્ષેત્ર સમાન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિની માતાની સાથે નિવૃત્તિયેગની પણ મન્દતા થાય છે અને તેથી નિવૃત્તિ રોગીઓનો પણ નાશ થાય છે. આર્યાવર્તમા જ્યારે પ્રવૃત્તિઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિયોગીઓનું પણ પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધમમાર્ગ અને કર્મમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ અને પ્રમાદીઓને દેશનું, વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈપણ આવશ્યક કૌંચકાર્ય કર્યાવિના જીવવાનો અને વિશ્વમાથી કાઈપણ લેવાને અધિકાર નથી. આળસુ મનુષ્યમાં નાશકારક શક્તિને સંગ્રહ થાય છે અને તેથી તેઓ સ્વપરના જીવનને નાશ કરવા શક્તિમાન થાય છે, અતએ આળસુ મનુષ્યએ આલસ્યને ત્યાગ કરીને ધમર્થે વા કર્થે અંદગીને ચગ્ય ઉપયોગ કરો જોઈએ અમૂલ્ય છંદગીને નકામી ગુમાવવી એ કુદરતને ગુન્હો છે. પ્રત્યેક મનુષ્ય સ્વરોગ્ય આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા ઉપરાત સાર્વજનિક આદિ શુભ કર્તવ્ય કાર્યો કરવામાં સ્વસમય અને સ્વશક્તિને ભેગ આપવું જોઈએ જે મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યકાર્યોને કરતા નથી તેઓ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી. અતએ આત્મપ્રગતિ કરવાને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મનચિત્ત રાખવું જોઈએ અને અન્ય નકામી બાબતમાં મન, વાણી અને કાયાને ઉપયોગ ન કરવો જોઈએ. રાજાને પ્રતિબંધ દે, સભાઓમાં હાજર રહેવું. ચતુર્વિધ સંઘના કાર્યો કરવાં, આવશ્યક ધર્મકાર્ય ક્રિયાઓ કરવી, ગ્રન્થ રચવા, નવીન ચોગ્ય શિષ્યો કરવા. વ્યાખ્યાન દેવું, પ્રતિવાદીઓને નિરુત્તર કરવા, ધ્યાનસમાધિમાં પ્રવૃત્ત રહેવું વગેરે-શ્રી હેમચંદ્રાચાર્યને કર્મવેગ હતું તેથી તેઓ જૈનેના ઉપર માપકાર કરી ગયા છે, કે જેને જૈનમ પાછો વાળવાને શકિતમાન નથી શંકરાચાર્યને, ગૌતમબુદ્ધના મહમ્મદ પિગ બરને, ઈશને અને શ્રી મહાવીર પ્રભુને કર્મવેગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગ્રત કરવામાં જે જે આત્મભેગો આપ્યા છે તેને ખ્યાલ આવશે. જે સ્વાસ્તિત્વસંરક્ષક વિચારો અને આચારોને વિશ્વમાં પ્રવર્તાવવાની ઈચ્છા રાખી હોય તે પ્રથમ કર્મચાગી બનવું જોઈએ સ્વાસ્તિત્વપ્રગતિકારક વિચારે અને અચાને વિશ્વમાં Page #566 -------------------------------------------------------------------------- ________________ ( ૪૬૪ ) શ્રી કમીંગ અથ-વિવેચન પ્રવર્તાવતાં અલ્પ હાનિ અને મહાન્ લાભ ધતા હાય તા તે દૃષ્ટિએ કર્માગી બનીને લાખા કરાડા મનુષ્યને કચેગી બનાવવા જોઇએ કે જેથી વિશ્વાન્નતિ કરવાને શકિતમાન્ થવાય. શ્રી મહાવીરપ્રભુના વિચારો અને આચારે માનનાર જૈનોની સંખ્યા ઘટી તેનું કારણુ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે કયેળી પર પરાએ મોટા ગોટા ઉત્પન્ન કરવાની અને વિશ્વને માફ્ક આવે એવી ધર્મપ્રવૃત્તિયાને પ્રવર્તાવવાની વ્યવસ્થાઝુદ્ધિ અને પ્રવૃત્તિન નાશ થયેા. વિશ્વર્તિ મનુષ્યને શુણુકર્માનુસાર વ્યાવહારિક કાર્યોની સાથે જે ધર્મ સહેજે સધાય છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સ્ત્રપૂજાની સખ્યામાં વૃદ્ધિ કરવા સમર્થ થાય છે; બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રવર્ણાનુયાન્ય ગુણકર્મોની સાથે સાથે ધાર્મિક ચગ્ય પ્રવૃત્તિ કરી શકાય એવી દેશકાલાનુસાર ધર્મપ્રવૃત્તિના નિયમોની જ્યા વ્યવસ્થા છે તે ધમ ખરેખર સત્ર સર્વદા વિશ્વમા બહાળી જનસખ્યામાં વિદ્યમાન રહે છે. જનાના અગ્રગણ્ય ધાર્મિક અને વ્યાવહારિક કમ યાગીઓમા પર પરાસ’રક્ષક મહા કાગીએ ાનાવવાની તથા દેશકાલાનુસાર જનસમાજના પ્રત્યેક અંગને અનુકૂલ આવે એવા ધર્મ કમ યાગની વ્યવસ્થા કરવામા ચુકાયુ છે, તેથી જૈન કર્મચાગી હાલ વિશ્વમાં અગ્રગણ્ય પદવીઓના ધારક રહ્યા નથી. ખૌદ્ધધર્મ હિન્દુસ્થાનથી દૂર થયે તેનું કારણ એ છે કે બ્રાહ્મણ્ણાએ સ્વધર્મી મનુષ્યાનાં ઊંડાં મૂળ રહે અને તે વ્યવહારવ્યવસ્થાનુસાર જીવી શકે એવી જે પ્રવૃત્તિયેા કરી હતી તેવી તેઓ કરી શકયા નહીં. બૌદ્ધધર્મના આગેવાન, ત્યાગીએ હાવાથી ગૃહસ્થ કચેગીએમા પ્રગતિકારક અને સ્વાસ્તિત્વસ'રક્ષક શકિતના બીજે પરપરાએ ઉગ્યા કરે એવી શકિત મૂકી શક્યા નહિં અને જૈનાચાર્યાં પણ ત્યાગીએ હાવાથી તેના જેવી શકિતયે કે જે પરપરાએ પેાતાના વર્ગમા ઉતરે અને સ્વગૃહસ્થવર્ગમા પણ પર પરાએ બ્રાહ્મણેાની પેઠે ધર્મ પાષક શતિયાની વિદ્યમાનતા રહે એવી વ્યવસ્થાપૂર્વક શતિયાને કચગીની ગુણકર્માનુસાર પર પરાસ રક્ષક પદ્ધતિથી મૂકી શક્યા નહિ. જૈનધર્મના ત્યાગીવમાં અને ગૃહસ્થવર્ગમા સંકુચિતવૃત્તિથી ધર્મકર્મચાગ અને વ્યાવહારિક સાંસારિક કર્મચૈાગ પ્રવતવા લાગ્યા તેથી ધમા અને કર્મમાં વિશ્વવ્યાપક દૃષ્ટિથી જૈનસમાજમા કન્યકર્માંને કરવાવાળા કમચાગીએ ઘટવા લાગ્યા અને તેનુ પરિણામ હાલ જે આવ્યું છે તે ઉપરથીજ અવાધી શકાશે કે ચાર વર્ણ માંથી જૈનધર્મે વિદાયગીરી લીધી અને એક તળાવડા જેવી જનસખ્યામાં જૈનધમ વિદ્યમાન છે તેમા અન્યજલના અભાવે મલિનતા થાય એ સ્વાભાવિક છે. અત્તએવ જૈનકામે ત્યાગીઓમા અને ગૃહસ્થામા મહાકમચાગીઓ ઉત્પન્ન થઈ શકે અને તેને સ્વક વ્યકાર્ય કરવામા અનેક જાતની મુશ્કેલી ન પડે એવા પ્રયત્ન કરવા જોઈએ. બૌદ્ધ ધર્મ હાલ જ્યાં પ્રવર્તે છે ત્યા ધમા મા અને ક માર્ગમાં કમચાગીએ પ્રગટે છે. જ્ઞાનચેાગીને કર્મચાગીએ કરી શકાય છે અને તે સર્વ વસ્તુનુ સ્વરૂપ સમજતા હૈાવાથી, વર્તમાનમાં સર્વ શુભ ખાખતાની પ્રગતિ થાય એવી રીતે સુધારાવધારા સાથે કમ યાગને DIAL Page #567 -------------------------------------------------------------------------- ________________ - મે પ - - - - - - - - પાશ્ચાત્ય વિદ્વાનની પ્રવીણતા (૪૬૫) એવી શકે છે. જે જે બાબતેની આવશ્યક્તા અવબોધાતી હોય તે તે બાબતના કર્મગીએ પ્રગટાવવા જોઈએ; એમા જરા માત્ર પ્રમાદ સેવવામાં આવશે તે પ્રગતિશીલ અન્યદેશીય અને અન્યધમી પ્રજાઓની પાછળ સેંકડો વર્ષ સુધી રહી શકાશે; સ્વાસ્તિત્વપરપરાસંરક્ષક બીજકને પણ નાશ થશે. કર્મવેગની પરિપૂર્ણ યોગ્યતા મેળવવાને પૂર્વે ચારે વર્ણના વિદ્યાર્થીઓ વિશ પચીસ વર્ષ પર્યન્ત ગુરુકુલમાં વાસ કરીને વિદ્યાધ્યયન કરતા હતા અને પશ્ચિાત્ સર્વ પ્રકારની કાયિક વાચિક અને માનસિક શકિત ખીલવીને ગૃહસ્થાવાસમાં કર્મચગી બની પ્રવેશ કરતા હતા અને જે ત્યાગાશ્રમને ચગ્ય થતા તેઓ ત્યાગી બની ત્યાગીગ્ય આવશ્યક કર્મવેગને સેવતા હતા. તેથી વિશ્વમાં વ્યાવહારિક અને ધાર્મિક પ્રગતિમાં કઈ રીતની ખામી રહેતી નહોતી. હાલ તેવી વ્યવસ્થાને ઉદ્ધાર કરીને મનુષ્યોને કર્મગીઓ બનાવવાનો પ્રયત્ન શરૂ થયો છે. વીશ પચીસ વર્ષ પર્યત બ્રહ્મચર્ય ધારણું કરીને પૂર્વે ચારે વર્ણના બાલકે અને બાલિકાઓ અભ્યાસ કરીને કર્મયેગીનું પદ પ્રાપ્ત કરતી હતી તેવી વ્યવસ્થાને શનૈ શનૈ યુક્તિપૂર્વક જમાનાને અનુસરી ઉદ્ધાર કરવું જોઈએ કે જેથી કમગીઓ દ્વારા વિશ્વનો ઉદ્ધાર થઈ શકે. બૂમ પાડવાના કરતાં કર્મ ક્રિયામાં ચિત્ત રાખીને પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી કમલેગી બનવું જોઈએ કે જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થઈ શકે. મોટી મોટી વાતે કરવાથી કંઈ વળતું નથી વાત કરતાં વડાં થવાના નથી. વાતે કરવા માત્રથી કેઈને અસર થવાની નથી માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મસ્ત બનીને આદર્શ પુરુષ બનવું જોઈએ. જેણે આગગાડી શોધી કાઢી તેણે દેશદેશ બૂમ પાડી નહોતી તો પણ તેના કર્તવ્યથી તે જગપ્રસિદ્ધ થયા અને તેની આદર્શકર્તવ્યતાથી અન્ય વિસેને શોધક બુદ્ધિદ્વારા કાર્યપ્રવૃત્તિ થઈ. એડીસન અને દાક્તર જગદીશચંદ્ર બેઝ વગેરે શોધકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે તેનું કારણ એ છે કે તેઓએ શેાધકવિજ્ઞાનપ્રવૃત્તિથી કર્મવેગમાં પ્રવૃત્તિ કરી વિપગી શોધખોળ કરી છે અને હજી તેઓ શેક કર્મળપ્રવૃત્તિમાં મસ્ત બનીને અનેક જાતની શેર કર્યા કરે છે. આર્યાવર્તમા અનેક વિદ્વાનો પાક્યા પણ કોઈએ બે પૈડાંથી ચાલનારી ગાડી કે જે લાખો વર્ષથી વંશપરંપરાએ વારસામાં આવે છે તેમાં કોઈ જાતને શોધક બુદ્ધિથી ફેરફાર કરી શક્યા નહિ; તેનું માન તે ખરેખર પાશ્ચાત્ય વિદ્વાનોને ઘટે છે આર્યાવર્તે રાત્રીના વખતમાં તેમના કેડીયાને દી કરીને અદ્યપર્યત દીપકને વ્યવહાર ચલાવ્યો હતો. ફાનસ સર્ચલાઈટ વગેરે આર્યાવર્તન કર્મ ચોગીઓની કમાણી નથી. હજી પણ આર્યો જાગશે નહિ અને ધકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેઓનું આર્યશ્રેત્ર ફક્ત ઈનિસના પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ-પ્રવૃત્તિ થતી હોય ત્યાં રંગસીયા Page #568 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ ગ્રંથ-સવિન, બળદ ગાડામાં બેસીને ચાલવાથી હવે અજેની પદ્ધપ્રગતિમાં પ્રસ્થિતિ થઈ શકાવાની નથી, અતએ પ્રવૃત્તિમાં મસ્ત કર્મવેગી બનવું જોઈએ અને અન્ય જેઓ મૃતવિચારોના પૂજકો બન્યા છે તેઓના ટકટકાશ તરફ ધ્યાન ન આપવું જોઈએ. કર્મયોગી બનીને આદર્શ પુરુષ બને એટલે મીન રહેવા છતાં જે કંઈ વાણી દ્વારા ઉપદેશ આપવાને હશે તે સ્વયમેવ અખિલ વિશ્વ ગ્રહણ કરશે. અક રાજા અને ચંદ્રગુપ્તની યાદી ખરેખર તેનાં કર્તવ્ય કાર્યોથી થાય છે. પ્લેટેની યાદી તેના ગ્રંથોથી થાય છે. એમર્સનની યાદી તેના વિચારોથી ભરેલાં પુસ્તકથી થાય છે અને તેથી તેમના કર્તાનું મરણ કરીને વિશ્વમનુ કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરે છે. હનુમાને કર્મવેગી બની રામની સેવા બજાવી તેથી તે આદર્શ પુરુષ બનીને પરોક્ષ દશામાં પણ મૂર્તિ દ્વારા જગને ઉપદેશ આપ્યા કરે છે. વ્યાસ તેના કર્તવ્ય કર્મોથી હિન્દુઓના પૂરા હૃદયમાં ઈશ્વર તરીકે વિરાજે છે. પતંજલિ તેના ગ્રન્થાદિક કર્તવ્ય કાર્યોથી આર્યાવર્તમાં સર્વત્ર પ્રાતઃકાલમાં અાય છે, શાકટાયન, ઉમાસ્વાતિવાચક, કુંદકુંદાચાર્ય, ભદ્રબાહુ, દેવર્કિંગણિમાશમણ, ધનેશ્વરસૂરિ, વિમલાચાર્ય, અકલંક, નિષ્કલંક અને સિદ્ધસેનસૂરિ તેઓના કર્તવ્ય શાસકાર્યથી આર્યોના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલા કાનું સ્મરણ, તેઓના ગ્રન્થથી કરી શકાય છે અને તેઓનું કર્મગિત કેટલું બધું ઉત્તમ હતું તે તેના વિચારથી અવધાઈ શકે છે. જગડુશાહ શેઠે દુષ્કાલના સમયમાં હજાર મણ ધાન્યના મુંડા ગરીને આપ્યા અને લાખો મનુને મૃત્યકાલથી બચાવવા તેથી તે દાનમાં આદર્શ પુરુષ બની તેના કર્તવ્ય કર્મથી લાખો મનુષ્યને ઉપદેશ શિક્ષા આપી શક્યા અને તેઓ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરી શક્યા. ઈડરમા અંબાવીદાસ નામના એક ધનવાન જન ગૃહસ્થ થયા તેમના વખતમાં માટે દુષ્કાળ પડે ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વ લેકોને અન્ન પૂ. ગરીબને માટે દરરોજ સત્રશાલાઓ શરૂ રાખી તેવી દાનપ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા. તેથી તેમના નામની સાથે હજારે મનુષ્ય તેવી દાનરૂપ કમગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકાર સ્વગ્ય અને પરોગ્ય કલ્યાણકારક કાર્યો કરે કે જેથી તમારા કર્તવ્ય કાર્યોને અવલોકી લેકે વકર્મયોગમાં પ્રવૃત્તિ કરી શકે. ભરત. બાહુબલી, અભયકુમાર, ઢંઢણ કુમાર, મેઘકુમાર, સિરિયક, સ્થૂલભદ્ર, નંદિપેણ, યવન્નાશેઠ, કેશીકુમાર, શાલિભદ્ર વગેરે મહાપુરુષ કર્મચાગપરાયણ બનીને આદર્શ પુરુષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કર્મચાગી બનીને જૈન શાસનની સેવામાં સ્વાત્મભેગ આપી આદર્શ પુરુષતાને ખ્યાલ આવે છે. વેદાન્તદર્શનપ્રવર્તક અનેક આચાર્યોએ સ્વધર્મ એગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મભોગ આપે. છે તે તેના જીવન ચરિત્રેથી માલુમ પડે છે. પાશ્ચાત્ય કર્મચગીઓ પિતાના કરતાં Page #569 -------------------------------------------------------------------------- ________________ - - - થવસ્થામય પ્રવૃત્તિયોગની ખામી. (૪૬) વિશેષ ચેશ્યતા પ્રાપ્ત કરેલા મનુષ્યને પિતાની પાછળ મૂકવાની કેલેન્સ વગેરેની વ્યવસ્થાએને જે કર્મવેગ સેવે છે તે હાલ આર્યાવર્તમાં કર્મયોગ નહિ સેવા હેવાથી એક મહાકર્મયોગીની પાછળ દિવા પાછળ અંધારા જેવું વા દેવતાના છોકરા કેયલા જેવું થાય છે. શ્રી હેમચંદ્રની પાછળ તેમના જે મહા કર્મવેગી પુરુષ પ્રકટ નહિ એ આર્યોના ઉત્પાદકળ્યવસ્થાપ્રવૃત્તિની ખામી છે. હરિભદ્રસૂરિની પાછળ હરિભદ્ર કરતાં મહાપુરુષ તેઓ પ્રકટાવી શકયા નહિ વા તેવા પુરુ પાકે એવી વ્યવસ્થાવાળાં ગુરુકુલે સ્થાપી શકયા નહિ. શ્રીમદુ યશોવિજયજીની પાટે તેમના જે મહાપુરુષ ન પ્રકટ એ ખરેખર આપણા કર્મોગની ખામી છે. પાશ્ચાત્ય વિદ્વાને એક કલેકટરની પાછળ બીજે કલેકટર મળે, એક વાયસરોયની પાછળ બી વાયસરોય પાકે, એક ગવર્નરની પાછળ બીજે ગવર્નર પાકે, એક પ્રધાનની પેઠ પૂરનાર તેના સમે અન્ય પ્રધાન તુર્તજ તેને ચાર્જ સંભાળે એવી વ્યવસ્થાના કર્મચાગની પરંપરાપ્રવૃત્તિની સારી એજના કરી શક્યા છે અને તે હાલ આપણું અનુભવમાં આવે છે. ગોખલેની જગ્યા પૂરનાર તેના જેવો અન્ય તુર્ત પ્રાપ્ત કરી શકવામાં આર્યાવર્ત પશ્ચાત છે. દાદાભાઈ નવરોજજીને ચાર્જ સંભાળીને તેમના જેવાં કાર્યો કરી કમલેગી અન્ય કઇ બને તેવી વ્યવસ્થાની ખામી છે.-રમેશદત્ત જેવો પ્રધાન તુર્ત શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડને મળે એવી વ્યવસ્થાની ખામી છે. રાજશાહ મહેતા અને વાછાના કર્મચાગની પદવી સંભાળી લે એવા તુર્ત તેમની જગ્યાને પૂરનાર કર્મચાગીઓની ખામી છે. પાશ્ચાત્ય દેશોમાં તેવી બાબતની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક જગ્યાને ચાર્જ તુર્ત તેના કરતાં અધિક યોગ્યતાવાળે અન્ય કઈ કર્મચાગી બનીને સંભાળી શકે. શંકરાચાર્યની પાછળ શંકરાચાર્ય જેવા અને રામાનુજાચાર્યની પાછળ રામાનુજ સરખા કર્મચાગી ઉપદેશકો ન પ્રકટયા તેનું કારણ તેવા પુરુષે પકાવવાની વ્યવસ્થાની ખામી છે. વિવેકાનન્દ અને સ્વામી રામતીની જગ્યા પૂરે એવા સનાતન વેદાન્તીઓમાં પુરુષ પ્રગટયા નથી તેનું કારણ એ છે કે તેવા પ્રકારના પાછળ અન્ય પુરુ થયા કરે એવાં ગુરુકુલ, શાળાઓ, વગેરેની વ્યવસ્થાવાળા પ્રવૃત્તિયેગની ઘણી ખામી છે. આર્યાવર્ત હજી આ બાબત માટે નહિ ચેતી શકશે તે તે મહાકર્મયોગીઓની અનુક્રમણિને પ્રકટાવ્યા વિના પતિત દશાને ભેગવી શકશે કર્મ ગવડે મહાકર્મચાગી બની શકાય એવી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં મસ્ત થવું કે જેથી મીન રહેવા છતાં જગતને તેનું આચરણ દેખવાથી બોધ મળે એમ અત્ર કહેવાના ભાવમાં પ્રસંગોપાત્ત અન્ય વિવેચન કરાયું છે મીની બનીને સ્વકર્તવ્ય કાર્યોને ઉપદે ખરેખર કર્મચેગી બને છે, તેથી તેને બૂમ પાડવાની જરૂર પડતી નથી-એવું - ધીને પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં લક્ષ્ય દેવું જોઈએ અને ઉપરાપૂર્વક આવયિક કાર્યોમાં પ્રવર્તીને આદર્શ પુરુષ બનવા ખાસ લક્ષ્ય રાખવું જોઇએ આદર્શ Page #570 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૪૮) શ્રી કમજોગ ગ્રંથ-સવિવેચન કમેગી કહેણી પ્રમાણે રહેણુને રાખે છે તેથી મન વચન અને કાયાવડે તે પ્રમાણિકતત્વ સંરક્ષીને મીન છતાં ઉપદેણ બની શકે છે. વધસ્તંભ પર ચઢેલા ઈશુ કાઈટના બે શબ્દથી ખ્રિસ્તિના હૃદયમાં જે ઊંડી અસર થાય છે અને આપણું મનમાં પણ જે ઊંડી અસર થાય છે તે અન્યથી થતી નથી, તેનું મુખ્ય કારણ એ છે કે કર્મચાગી વિચારોને જે આચારમાં મૂકી બતાવે છે તે જ તેને ખરેખર ઉપદેશ છે. દેહાધ્યાસના ઉત્સર્ગની પ્રવૃત્તિમાં સમાદિત્ય, અવન્તી સુકુમાલ, ગજસુકુમાલ અને મહાબલની રમતિ માત્રથી તેઓના આત્માના વિચારોની પિતાના ઉપર અસર થાય છે એ કંઇ સામાન્ય કર્મયોગીપણું કહેવાય નહીં. મેવાડના રાણું પ્રતાપે અકબરના પુત્ર સલીમના સાથે અરવલ્લીની ખીણમા યુદ્ધ કર્યું તે વખતે પ્રતાપનું છત્ર પિતે મસ્તક પર ધારણ કરીને આત્મત્યાગ કરનારા ઝાલા રાણુના દેશભક્તિર્તવ્યકર્મચાગની ક્રિયાથી દેશભકત પર ઝાલાનું મૌન છતાં જે અસર થાય છે તેવી અન્યથી થતી નથી. અત એવ, કર્મયોગી મૌન રહેવા છતાં વક્તવ્યને ઉપદેશ કરે છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર યોગ્ય છે. દુર્ગાદાસ રાઠોડ સ્વદેશભકિતથી આવશ્યક કૌંચકાર્યો કરતાં ભીંતમાં ચણાય છે, પ્રસંગે બહાર નીકળે છે અને દેશ-રક્ષાર્થ માથું મૂકીને કાર્ય કરે છે તેનું ચરિત્ર વાંચતાં વાંચકોનાં રૂંવાડા ઊભા થાય છે તેથી તેની પ્રવૃત્તિથી વિશેષ ઉપદેશ અન્ય રીતે મળી શકતો નથી. તેની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિથી તેની આવશ્યક પ્રવૃત્તિનો ઉપદેશ ખરેખર મૌનપણામાં સારી રીતે મળી શકે છે અને તેથી તેને ક્ષત્રિય પુરુષે આદર્શ પુરુષ માનીને તેના જેવું સ્વજીવન કરવા પ્રવૃત્તિ કરે છે. શેઠ મોતીશાહે પાલીતાણ વગેરેમાં જિનમન્દિરે બાંધી સ્વકર્તવ્યકર્મોને ઉપદેશ દીધા વિના અન્યના હદયમા ઉતારી દઈ તેઓની જીવનપ્રગતિ કરી છે. અમદાવાદના શેઠ હેમાભાઈ અને હઠીશગે પારમાર્થિક કાર્યો કરી મીનમણે રહીને અને વકર્તવ્ય કાર્યોને ઉપદેશ આપે છે. સ્વચ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહ્યા કરવું એ એક જાતને ઉત્તમ અસર કરનાર મોની ઉપદેશ અવબેધ. વમન વાણું અને કાયાની શક્તિને ધનને અન્નને અને સમયને પારમાર્થિક કાર્યોમાં ભેગ આપ એ જગતને અનન્તગુણ જીવતે ઉપદેશ આપવા જેવું કર્તવ્ય કર્મ અવધવું. આત્માના ગુણામાં મસ્ત રહેનારા જ્ઞાનયોગી ગુરુઓ સ્વકર્તવ્યમાં તત્પર રહે છે, તેઓની આગળ શિષ્ય જાય છે અને તેઓના મનમાં જે જે સંશય પૂછવાના હોય છે તે વયમેવ ટળી જાય છે તે માટે કહ્યું છે કે-ગુવતુ મૌનગાથારા વિષ્ણાતુ છિન્નતંરાયા ગુરુઓની મીનતા છતા શિના સદેહે દૂર થાય છે. તેનું ખરેખરું કારણ તેમની કર્તવ્યપ્રવૃત્તિની અસર છે; કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં આત્મામા એવી મહાન શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી શિના સંદેહે ખરેખર ગીને દેખતા તુર્ત સ્વયમેવ પ્રત્યુત્તર પામી શમી જાય છે. કીડીઆની કર્તવ્યપ્રવૃત્તિ દેખતાં આપણું હદયમાં આલસ્ય પ્રગટયું હોય છે તે તેને નાશ Page #571 -------------------------------------------------------------------------- ________________ આધકાર વિના ક્રિયા ન કરવી (૪૬૯) થાય છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સદા મન રહેવું એ સ્વકર્તવ્ય ફરજ છે. એક મહાત્મા એક વખત સાબરમતી નદીમાં સ્નાન કરવા પેઠા એવામાં એક વિંછી તણાત તણુતે ત્યાં તેમણે દીઠે. મહાત્માના મનમાં તુર્ત દયા આવી અને તેને હસ્તમ ઝા. વૃશ્ચિકે તુર્ત મહાત્માને ડંખ માર્યો. મહાત્માએ તુર્ત તેને જલમાં નાખ્યો પુનઃ તેને તણુત દેખીને તેને હસ્તમાં ઝાલ્ય. વિંછીએ પુનઃ તેના હસ્ત પર ડંખ માર્યો. એમ ચાર પાંચ વખત મહાત્માને તે વૃશ્ચિક કરડે તે પણ મહાત્માએ સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં મદ્ભૂલ રહીને તેને બહાર કાઢ્યો. મહાત્માની આવી પ્રવૃત્તિ દેખીને નદીકાઠે ઉભેલા એક મનુષ્યને હસવું આવ્યું અને તેણે મહાત્માને કહ્યું કે- અરે મહાત્મન ! તને વૃશ્ચિકે ડખો ચાર પાચ વાર માર્યા છતાં કેમ તેને બહાર કાઢ્યો ? મહાત્માએ પૃચ્છકને કહ્યું. ભાઈ ! વૃશ્ચિકે પિતાની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને બજાવી અને મેં મહાત્માની કર્તવ્યપ્રવૃત્તિને બજાવી. તેણે સ્વકર્ત વ્યકર્મપ્રવૃત્તિને સ્વભાવનુસાર સેવીને તેમાથી કર્તવ્ય કર્મોનું શિક્ષણ આ જગતને આપ્યું અને મેં મહાત્માના સવભાવ પ્રમાણે કર્તવ્ય કર્મપ્રવૃત્તિને સેવી મૌન રહી જગને કર્તવ્યકર્મને બોધ આપે. આ ઉપરથી સાર એ લેવાનો છે કે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી મનુષ્ય મૌન રહ્યો છતાં પણ જગતને ઉપદેશ આપે છે, માટે સ્વઆવશ્યકફરજના અનુસારે કર્તવ્ય કર્મપ્રવૃત્તિથી જગશાલાના જીવને ઉપદેશ દેવા જોઈએ. અવતરણ-કર્મયોગીને યાવત્ જ્યાં જ્યાં જે જે કર્તવ્ય કર્મક્રિયાને અધિકાર છે તાવત તેણે ત્યાં ત્યાં તે તે કર્તવ્ય કર્મની ક્રિયા કરવી અને જેમાં પિતાને અધિકાર નથી તે તેણે ન કરવી ઈત્યાદિ દર્શાવે છે. श्लोको यावक्रियाधिकारश्च यस्य यत्कर्मणो भवेत् ।। तावत्तेन प्रकर्तव्याः स्वायत्तकर्मणः क्रियाः॥ ७५ ॥ यस्ययांयांकियां कर्त-मधिकारो न युज्यते ॥ कर्तव्या तेन सा नैव यतोऽधिकारिणिक्रियाः ॥ ७६ ॥ શબ્દા-જેને જ્યા સુધી જે કર્તવ્ય કર્મની ક્રિયા કરવાનો અધિકાર છે ત્યાં સુધી તેણે તે ક્રિયા કરવી જોઈએ. સ્વાયત્ત કર્મની ક્રિયા તે તે કર્તવ્યકર્મના અધિકાર પર્વત કરવી જોઈએ અને જેને જે ક્રિયા કરવાનો અધિકાર નથી તેણે તે કર્મની ક્રિયા કરવી નહિ કારણ કે જે મનુષ્ય જે કર્મને અધિકારી છે તેનામાં તે ક્રિયાઓ શોભે છે અને વપરફલપ્રદા થઈ શકે છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ (૪૭૦ ) થી કર્મગ ચ-સવિવેચન વિવેચન–અતએ મનુએ સ્વાધિકાગ્ય જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો કેય તેઓની પ્રવૃત્તિ પ્રારભવી જોઈએ. બ્રાદાગુ ક્ષત્રિય વૈશ્ય અને શક વસ્વ ગુણકર્માનુસાર ર્તવ્ય કર્મની ક્રિયાઓ કરવી જોઈએ વકર્નમેની કિથાનો ત્યાગ કરીને અન્ય ચેય કર્તવ્યકર્મક્રિયાને કરતા આત્માની પ્રગતિ થતી નથી અને અન્યાત્માઓનું કલ્યાણ કરી શકાતું નથી. સવાધિકારસિદ્ધ સ્વધર્મક્રિયાથી આત્માની ઉન્નતિ થાય છે પરંતુ અન્ય ધર્મની ક્રિયા કરવાથી પિતાની ઉન્નતિ થતી નથી, ગૃહસ્થ ધર્મમાં વાધિકારે ગૃહસ્થ કર્મની ક્રિયાઓને કરવાની હોય છે પરંતુ તેને કઈ ત્યાગ કરીને કેઈ ત્યાગીના ધર્મની ક્રિયાઓ કરે છે તે અધિકારથી ભિન્ન પ્રવૃત્તિ કરવાથી સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે અને સાધુ બની કેઈ ગૃહસ્થગ્ય કર્મને કરે છે તે સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે. સ્ત્ર નિપજે છે. જય માઘ ઈત્યાદિ જે વાકયે છે ને સ્વાધિકારોગ્ય કર્તવ્ય મતવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિની મહત્તાને દર્શાવે છે અને સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિ એ પરધર્મ છે અને તે ભયાવહ છે એમ પ્રબોધે છે. સારી એગદીપક ગ્રન્થમાં અધિકારદશાના દે ભિન્ન ભિન્ન ધર્મો છે તેમાં યોગ્ય કર્તવ્ય ધર્મ તે શ્રેષ્ઠ છે એમ વિશ્વવર્તિ સર્વ મનુષ્યોને નીચે પ્રમાણે પ્રબોધવામાં આવ્યું છે, gre east-gu તારા ધartવાવો, રવાપારિવાાિચાર / ૧૨ ઇ બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય શૂદ્રો અને ત્યાગીઓ સર્વ સ્વસ્વધર્મ વડે શ્રેષ્ઠ છે અને પરધર્મ તેવા શ્રેષ્ઠ નથી. અધિકારી વશથી બોધ છે અને અધિકારી વશથી ક્રિયાઓ છે. કર્તવ્ય પ્રવૃત્તિ એ પ્રત્યેક મનુષ્યને વ્યાવહારિક ચારિત્રધર્મ છે. જેને જે અધિકાર હોય તેને તે બધા દેવે જોઈએ અને જેને જેવી ક્રિયા કરવા યોગ્ય હોય તેણે તેવી ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણે બ્રાહ્મણના ધર્મ પ્રમાણે કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને ધર્મની તે સાથે આરાધના કરવી જોઈએ. ક્ષત્રિય, પૃથ્વી, દેશ, સન્ત સાધુ, ગોબ્રાહ્મણ વગેરેની રક્ષા કરવી જોઈએ અને તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિને સ્વધર્મ માની તેની શ્રેષ્ઠતાને ત્યાગ કરી અન્ય કર્મની ક્રિયાઓ ન કરવી જોઈએ. જેનામા વૈશ્યધર્મના ગુણકર્મો છે તેણે વૈશ્યધર્મ કર્મપ્રવૃત્તિને સ્વીકારવી જોઈએ. શુદ્ધ સ્વગુણકર્માનુસાર ધર્મકર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ. ત્યાગીએ ત્યાગધર્મકર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ અને આત્મપ્રગતિ થાય તેવી ક્રિયાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. ક્રિયાઓ કે જે પિતાના અધિકાર પ્રમાણે કરવાચોગ્ય હોય તેઓને આદરવી જોઈએ; પરંતુ જે ક્રિયાઓ વાધિકાર પ્રમાણે નૈતિકારણું ન લાગતી હોય અને તેમા રુચિ ન પડતી હોય તેઓને ન કરવી જોઈએ. એટલું તે ખાસ યાદ રાખવું કે મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે કર્મક્રિયા કરવાને અધિકારી છે તેથી તેને જે ચોગ્ય લાગે તે કરી શકે અને સ્વાધિકારથી ભિન્ન જે અયોગ્ય લાગે તે ન કરી શકે. મનુષ્ય ખરેખર કિયાને તાબે નથી પણ ક્રિયાઓ ખરેખર મનુષ્યના તાબે હેય છે; તેથી તે પોતાની મરજી પ્રમાણે કર્તવ્યક્રિયાઓને Page #573 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - લાભાલાભ વિચારી પ્રવૃત્તિનિવૃત્તિ કરવી (૪૧). ત્મપ્રગતિ માટે કરી શકે છે. તેમાં અન્ય મનુષ્યને તેની ટીકા કરવાનો હક નથી. ક્રિયાઓ કે જે ઉપયોગી હોય તે કરવી જોઈએ પરંતુ ફલ ન દેખાતું હોય અને આત્માની ઉન્નતિ ન થતી હોય તે અનાવશ્યક ક્રિયાઓમા ગોધાઈ રહીને ક્રિયાપરતંત્રજીવન ન કરવું જોઈએ. જ્ઞાનપૂર્વક ક્તવ્ય કાર્યની ક્રિયાઓને વવશમાં પિતે કાષ્ઠપુત્તલિકાવત્ ન થવું જોઈએ. વય શક્તિ સંબંધ પ્રજનાદિથી અમુક ક્રિયાને પિતાને અધિકાર છે કે નહિ તેની પિતાને સમજણ પડે છે. આવશ્યકર્તવ્ય કાર્યો કયાસુધી પિતાને કરવાનાં હોય છે તે વય શકિત અવસ્થા જ્ઞાન પ્રયોજનાદિથી પિતાને તેને અનુભવ થાય છે. સ્વતંત્રપણે અનેક જ્ઞાનથી સ્વાધિકાર ર્તવ્ય કર્મ યિાને નિર્ણય કર જોઈએ. ગૃહસ્થદશાત્યાગ કરીને ત્યાગીની દશા સ્વીકારતાં કર્તવ્ય કર્મક્રિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે. કાર્ય ક્રિયાઓને ભેદ પડે છે જેથી જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા હોય તેને પ્રથમથી વિવેક કરીને તેને આદર કરે અને અન્ય ક્રિયાઓથી નિવૃત્ત થવું જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવા જે જે રીતે જરૂર હોય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી ન્યાયાધીશના કર્તવ્યકર્મોની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવું અને ફરજદારની કર્મક્રિયામાં ફેજદારે વિવેકપૂર્વક પ્રવૃત્ત થવું. ક્ષત્રિએ ગુણકર્માનુસારે ક્ષત્રિયનાં કર્મો કરવા અને બ્રાહ્મણોએ ગુણકર્માનુસારે. બ્રાહ્મણના કર્મની ક્રિયાઓ કરવી. ગુણકર્માનુસારે વૈએ વૈશ્યકર્મની ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું અને ગુણકમનુસારે શોએ શુદ્ધકર્મક્રિયામાં પ્રવૃત્ત થવું. ગુણકર્માનુસારે જે કાર્ય કરવામાં જ્યાં સુધી પિતાને અધિકાર છે ત્યાસુધી તે ક્રિયા કર્યા કરવી અને તે ક્રિયાને સ્વાધિકાર ટળ્યા બાદ તેમા પ્રવૃત્તિ કરવી નહિ-એવી મનુષ્યએ વિવેકબુદ્ધિ ધારણ કરવી જોઈએ. અધિકાર ભેદકર્તવ્યક્રિયાભેદ-એ વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રવૃત્તિ છે, તેને નાશ કરવાથી મનુષ્યની પ્રવૃત્તિનું સ્વાતંત્ર્ય ટળતા તેઓ કાષ્ઠના પૂતળા સમાન બને છે. જે કાર્ય કરવાની જેનામાં શક્તિ હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી જેના આત્માની સ્વતંત્ર પ્રગતિ થતી હોય અને જે કાર્ય કરવાથી તે વિશ્વને લાભ સમર્પી શકતો હોય તે તેના સ્વાધિકાર કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ અવબોધવી. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મક્રિયા કરવાને સ્વતંત્ર હોવો જોઈએ અને તેની પ્રવૃત્તિ તેને અનેક દલીલો આપીને સમજાવીને ફેરવવી જોઈએ; અન્યથા વિશ્વનું પાતંત્ર્યપ્રવર્તન કદાપિ ન થવાનું નથી અને વિશ્વ જનસમાજ સુખી થવાને નથી જે કાર્ય કરવામાં જે મનુષ્યની યોગ્યતા ન હોય તેમાં તેને પ્રવતવવાને અન્યનો અધિકાર નથી લાભાલાભને વિચાર કરીને જ્ઞાનપૂર્વક પ્રત્યેક મનુષ્ય સ્વયોગ્ય અધિકાર ભેદે કર્તવ્યકિયાઓમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરી શકે છે અને તેથી તે વિશ્વશાળામાં કર્મવેગને ખરેખર અનુભવ મેળવી પ્રગતિમાનું બની શકે છે. અવસ્થા, વય, જ્ઞાન, ઈરછા, શક્તિ આદિથી કર્તવ્ય કર્મ ક્રિયાઓના ભેદમાં પરિવર્તન થયા કરે છે Page #574 -------------------------------------------------------------------------- ________________ ' (૪૭ર ) શ્રી ર્માગ સંઘ-સવિવેચન. g અને તેથી મનુષ્ય ન્નતિનાં અવસ્થાભેદે કાર્યો બદલવાને શક્તિમાન ખરેખર ક્ષેત્રકાલાદિ ગે બની શકે છે. બહુરૂપી જે વખતે જે વેષ ધારણ કરે છે તે વખતે તે પાત્રની ક્રિયા કરે છે--જો તે અશ્વ બને છે તે તેના અધિકાર પ્રમાણે અશ્વગ્ય ક્રિયાઓને સેવે છે અને જે તે સિંહ બને છે તે સિંહગ્ય પ્રવૃત્તિને આચરે છે. જે તે સતી બને છે તે સતીના સ્વાધિકાર ચિતામાં પ્રવેશ કરી ભસ્મીભૂત થવાની પ્રવૃત્તિને પણ સેવે છે. વિદ્યાશી અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વામી અવસ્થા, સેવક અવસ્થા, લેગીઅવસ્થા, ત્યાગીઅવસ્થા, ગૃહાવસ્થા, ત્યાગાશ્રમાવસ્થા વગેરે અનેક પ્રકારની અવસ્થામાં ભિન્ન ભિન્ન આવશ્યક કર્તવ્ય કર્મોની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જે અવસ્થામાં જે કાર્ય કરવાનો અધિકાર હોય તેનાથી ભિન્ન પ્રવૃત્તિને સેવવાથી સ્વને અને સમાજને અનેક પ્રકારની હાનિ થાય છે જે ક્રિયા કરવાનો પિતાને અધિકાર ન. સમજાતો હોય અને તેમાં પિતાની યેગ્યતા ન હોય તે કિયાને ન કરવી જોઈએ. જે બાલક પરણવાને હેતુ શો છે તેને પણ સમજે નહિ તેણે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત ન થવું જોઈએ. સર્વ ક્રિયાઓમાં જ્ઞાન, ચોગ્યતા, અવસ્થા અને શક્તિ વિના પરતંત્ર બની પ્રવર્તવાથી દેશ સમાજ અને સંઘની પરતંત્રતા કરવામાં નિમિત્તભૂત થવાય છે અને તેથી પરિણામે ખરેખર દેશ, સમાજ, સંઘની પરતંત્રતા થાય છે. દેશને એક મનુષ્ય અને સમાજને એક મનુષ્ય જે દેશ કાલ દ્રવ્ય ભાવથી ભિન્ન અધિકારવાળી કાર્યની ક્રિયાને કરે છે તે તેની તે પ્રવૃત્તિથી સમાજને અને દેશને હાનિ થાય છે. અતએવા મનુષ્યોએ સ્વાધિકાર એગ્ય પ્રત્યેક મનુષ્યકર્તવ્ય કાર્યની Wિાને કરે એવી ગુરુકુલાદિકારા કેળવણી આપવી જોઈએ સમાજે સંઘે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારભિન્ન કાર્ય કરે એ બંધ ન આપવું જોઈએ. ગુણકર્માનુસાર સમાજના પ્રત્યેકાગે સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું કે જેથી દેશ સમાજ સંઘને મહાન લાભ થાય અને સ્વાત્માની ઉન્નતિના વિદ્યુવેગે પ્રવૃત્તિ કરી શકાય. સ્વાધિકારનો નિર્ણય કરીને પ્રવૃત્તિ ક્યાંથી આત્મશક્તિને જે રીતે પ્રકાશ થવાને તે માર્ગો ખુલ્લો થાય છે અને તેથી આત્મશક્તિને અત્યંત વેગે પ્રકાશિત કરી શકાય છે. સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાથી સ્વાસ્તિત્વપ્રગતિનું રક્ષણ થાય છે અને સ્વાસ્તિત્વને નાશ કરવા પ્રવૃત્ત થએલ દુષ્ટ શત્રુમનુષ્યની પ્રવૃત્તિને ધૂળ ભેગી કરી શકાય છે. મન વાણી કાયા અને આત્મા એ ભાગને મનુષ્ય કહેવામાં આવે છે. મનને તેની શક્તિ પ્રમાણે કર્તવ્ય કાર્યોમા પ્રવર્તાવવું, વાણીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી, કાયાને શક્તિ પ્રમાણે કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી અને આત્માને આત્માના ધર્મ પ્રમાણે તેના વાસ્તવિક કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવ; તે, પણ દેશકાલને અનુસરીને પ્રવર્તાવ-એ કંઈ પરિપૂર્ણ જ્ઞાનગને પ્રોસ કર્યા વિના બની શકે તેમ નથી. અતએ સમાજે તથા સંઘે પ્રત્યેક મનુષ્યને પરિપૂર્ણ સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં - Page #575 -------------------------------------------------------------------------- ________________ કાર્યપ્રવૃત્તિની મુખ્ય દિશા. (૪૭૩ ) ભાન થાય એ ગુરુકુલાદિદ્વારા સોધ પ્રાપ્ત કરાવી જોઈએ. પ્રત્યેક મનુષ્યને સર્વ બાબતને પરિપૂર્ણ જ્ઞાની બનાવ જેઈએ કે જેથી તે વાધિકારે કર્તવ્ય પ્રવૃત્તિથી કદાપિ બ્રણ ન થાય અને અન્ય પ્રવૃત્તિને કદાપિ સ્વીકાર ન કરે. જેનામાં જે કાર્ય કરવાની શક્તિ ખીલી હોય અને જે કાર્ય પ્રવૃત્તિથી તે પિતાને અને વિશ્વને અલ્પષપૂર્વક મહાન લાભ સમર્પવાને શક્તિમાન્ હોય તેણે તે કાર્યપ્રવૃત્તિને સ્વીકારવી. સ્વાધિકાર કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવાને પ્રત્યેક મનુષ્યને સ્વતંત્ર હક છે પણ અન્યના હકમાં માથું મારવાને તેને અધિકાર નથી. સર્વ મનુષ્યની દલીલો સાંભળવાનો પ્રત્યેક મનુષ્યને અધિકાર છે પરન્ત આત્માના સત્યને ત્યાગ કરીને અન્યની હાજીમાં હા કરી સ્વાધિકારભિન્ન કર્તવ્ય કર્મ કરવાને અધિકાર નથી, એમ જે વિશ્વસમાજને પ્રત્યેક મનુષ્ય સમજી શકે છે તો તેથી દેશાર્થે થતાં યુદ્ધો અને ધમર્થે થતા યુદ્ધોને અન્ત આવે છે તેમજ તેથી સ્વદેશીય જનસમાજ પરસ્પર એક બીજાના સુખમાં ભાગ લઈ શકે એવી કાર્યપ્રવૃત્તિને સ્વાધિકાર સ્વતંત્રપણે સેવી શકે છે. જે મનુષ્ય સ્વયેગ્ય કર્તવ્યાધિકાર અવધતો નથી તે દેશ સમાજ અને સંઘનું શ્રેયઃ સાધી શક્તો નથી અને તેમજ તે ધાર્મિક પ્રવૃત્તિદ્વારા પરમાત્મપદને પણ સાધી શકતું નથી. દેશમાં સમાજમાં સ્વાધિકાર ભિન્ન કર્તવ્યપ્રવૃત્તિના ચગે ગરબડ ધાધલ થાય છે. મરચાએ મરચાની સ્વાભાવિક ગુણકર્મપ્રવૃત્તિને ત્યાગ ન કરવું જોઈએ અને મીઠાએ પિતાની સ્વાભાવિક કર્મપ્રવૃત્તિને ત્યાગ ન કરવો જોઈએ. રાજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને સેવવી જોઈએ અને પ્રજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વક્તવ્યપ્રવૃત્તિને ત્યાગ ન કરવો જોઈએ. મનુષ્યમાત્ર સ્વામેન્નતિ કરવાને અધિકારી છે. પ્રત્યેક મનુષ્ય સ્વશક્તિસ્થિતિના અનુસાર ભિન્ન ભિન્ન કર્તવ્યસ્વાધિકારવડે ભિન્ન ભિન્ન કાર્યપ્રવૃત્તિને સેવે છે, તેમાં પરસ્પર કેઈની પ્રવૃત્તિમાં કેઈએ વિશ્વ ન નાખવું જોઈએ. કેઈ સ્વાધિકારે કર્તવ્યક્રિયાથી ચૂકતો હોય તો તેને દલીલો પૂર્વક સમજણ આપવી જોઈએ અને તેના કાર્યમાં સહાધ્ય કરવી જોઈએ, ઈત્યાદિ પ્રસંગોપાત્ત અવધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારભિન્ન પ્રવૃત્તિને ત્યાગ કરે અવતરણકર્તવ્ય કાર્યની પ્રવૃત્તિની મુખ્ય દિશા જણાવવામાં આવે છે– છે, यत्कर्मकरणाद्यस्य, स्वात्मोन्नतिः प्रजायते । कर्तव्यं कर्म तत्तेन, कार्यसाध्योपयोगतः ॥ ७७॥ શબ્દાર્થ—જે કર્મ-કાર્ય કરવાથી જેની વાભેન્નતિ થાય છે તેણે તે ર્તવ્ય કાર્યને કાર્યસાપગથી કરવું જોઈએ Page #576 -------------------------------------------------------------------------- ________________ passustu teresting funded corporate port ( ૪૭૪ ) 4th when {frew's thighalt on "Scheft શ્રી કામ શનિન ન • આવે 1 હાર ન દ રાખી ડાકના વિવેચનકાર્ય જ નાથન છે તેના ઉપયાથી નથી નાં અનેક પી ભ્રષ્ટ થવાતુ નથી. તે ઉપર તે પાત્રધાન નગરમાં ધમ અર્થ કામ અને મમી ચા પ્રકાશ ન કરનાર દાળ શા કશ્તા હતા. તેના નગમાં એક નાનિક મુખ્ય કાર્ય ધુધની આગળ નિન્દા કરતા હની. સગા મનને છા તેમનું મન સદા વિષયેશમા ભટકે ઋને વાનર ન મ ય લ નને નિફ કરવાને અનેક રીતે પ્રોધનો હા, પરંતુ તે હૃદ્ધ સૌના ઉપદેશન કાના નવતે રાજાએ તેને પ્રતિબોધવાના એક ઉપાય ગાંધી કાર એક મદારી મા કે જે તેના મિત્ર હતા તેની પાસે પેલા નાસ્તિકતા ના ધ્રુવના થાકી ગૃહના મૂકાયે રાજાએ પોતાના ઘેર જીવવુંના ભાડકાની ધરી લઈ માટે ની પારે તે સમયે તે સાત દિવરામાં શાને આપવા, અન્ય તેને મારી નખાવામાં કોરી નગરમાં ઉદ્દઘાષણા કરાવી. પરંતુ કોઈએ મુત્રાના વાટકા નું માન આપ્યું નહિ શ્તએ સુવવુંના વાટકાની તપાસ માટે સર્વ નગરમાં સમાઇશ મફત ના કારી, નિયએ તા શેાધતા પેલા નાસ્તિકના ઘેર આવ્યા અને તેના માં પસી ત્યાં ચુવાના વાટકા શક્યો હતા ત્યાથી તે મ"કેતાનુસાર લઈ લીધા અને પેલા નાસ્તિકને પકડી રાન્તની પાસે લાગ્યા. રાજાએ તેના વધ કરવાની આજ્ઞા કરમાવી. નાની વધાનાથી અખિલ નગ વહારવ થયા આવા ગુન્હા માટે તેને મારી ન નખતાં અન્ય શિક્ષા થવી તેઇએ એમ નગરના મહાજને વિચાર કર્યાં અને મ માજન ભેગુ થઇ ગન્તની પાસે ગયું. રાજાએ માન આપીને મહાજનના સત્કાર કર્યાં અને મહાજને આવવાનું કારણ કહી પેલા નાસ્તિકતા વધ ન કરવા જોઈએ તેવી વિજ્ઞપ્તિ કરી રાજ્યએ મડુાજનના પ્રત્યુત્તરમાં કહ્યું કે-દિ તે નાસ્તિક તેલનું પરિપૂર્ણ ભરેલ પાત્ર લઇને સંપૂર્ણ ચોટ અને તેમાથી તેલનું” એક બિન્દુ પણ ન તળે તે હું એને વધાજ્ઞાથી મુક્ત કરૂ. પેલા નાસ્તિકે તે વાત કબૂલ કરી અને તે ચોટામા તેલનુ ભરેલ પાત્ર લઈને ચાલવા લાગ્યા. રાજાએ તેને સૂકાવાને ઠેકાણે ઠેકાણે ગણિકાઓના નાચ શરૂ કર્યાં હતા અને ઠેકાણે ઠેકાણે દ્રશ્યવસ્તુએ ગાઢવી દીધી હતી; પરંતુ તે મૃત્યુભયથી તેલનું પાત્ર સભાળીને ચાલવા લાગ્યા. માલમ નહિ મચ્ મળત્તમ જ્ઞાતિ અથમ્ મૃત્યુના સમાન કાઈ ભય નથી તેથી તે ભયથી કાઇના સામુ દેખવા લાગ્યા નહિ. પિરપૂર્ણ સ્વકાર્ય સાધ્ય ઉપયોગથી ચોટુ પસાર કરવા લાગ્યા અને સપૂર્ણ તેલપાત્ર જેવું હતુ તેવું રાજાની પાસે લાવીને મૂકયું રાજાએ સિપાઈાને પૂછી જરા માત્ર પશુ તેલ ન ઢોળ્યુ તેની ખાત્રી કરી લીધી, રાજાએ નાસ્તિકને પૂછ્યું. તેલમૃતપાત્રને ઢાળ્યા વિના કેવી રીતે લાવી શક્યા ? તેના ઉત્તરમાં નાસ્તિકે કહ્યું કે-મૃત્યુના ભયથી, મારૂ મન જે કાર્ય કરવાનુ હતુ. તેમા રહ્યુ અને મારી આખાએ અન્ય વસ્તુઓને Page #577 -------------------------------------------------------------------------- ________________ કાયાની ઉન્નતિ કેવી રીતે થાય ? (૪૭૫) નિરીક્ષી નહિ. મૃત્યુના ભયથી મનને સ્વસાધ્ય કાર્યમાં રાખીને અત્રે હું આવી શકશે. રાજાએ નાસ્તિકને કહ્યું કે--અરે નાસ્તિક ! જે તું એતાવન્માત્ર મૃત્યુભીતિથી મન સ્થિર રાખીને સેપેલું કાર્ય કરી શકે તે જેઓએ અનન્ત જન્મમરણથી ભય પામી ચારિત્ર અંગીકાર કર્યું છે તેઓ કેમ વિષને જીતી ન શકે અને મનને ધર્મમાં કેમ લયલીન ન કરી શકે? અર્થાત્ અનન્ત મૃત્યુ દુખમાંથી વિમુક્ત થવાને તેઓ વિષને જીતી મનને વશ કરી શકે છે. અભ્યાસબળથી મનને જીતી શકાય છે. આ પ્રમાણે રાજાના યુક્તિયુક્ત સદુપદેશથી નાસ્તિકની મતિ ઠેકાણે આવી અને તે રાજાને કર્થવા લાગ્યો કે હે રાજન ! તમારા ઉપદેશથી અને મેં કરેલા કાર્યથી અનુભવ થાય છે કે સાધુઓ દશ્ય રમણીય વિષયમાં મનને ન જવા દે અને મનને વશ કરી શકે જ. મારી થએલી ભૂલ કબૂલ કરીને આજથી હું આસ્તિક બકું છું. આ ઉપરથી સારાશ લેવાને એ છે કે જે કાર્ય સાધ્યભૂત ગણેલું હોય છે તેના ઉપગમાં રહેવાથી તે કર્તવ્ય કાર્યની પેલા નાસ્તિકને રાજાએ પેલા કાર્યની પેઠે સિદ્ધિ કરી શકાય છે. કાર્યસાપગથી પ્રત્યેક મનુષ્ય લૌકિક અને લકત્તર આવશ્યક કાર્ય કરવું જોઈએ. લૌકિક વ્યવહાર અને લોકેત્તર વ્યવહારે જે કર્તવ્ય કાર્ય કરવાથી ન્નતિ થાય તે કાર્ય કરવું જોઈએ. જે કાર્યથી સ્વાભેન્નતિ અને પતિ ન થતી હોય તેને કરવાની જરૂર નથી. જે જે સ્વાત્માવતે કાર્યો કરવામાં આવતાં હોય તેથી ન્નતિ થાય છે કે કેમ ? તેને વિચાર કર જોઈએ. દેશોન્નતિ, વિદ્યોતિ, ક્ષાત્રકર્મોન્નતિ, વૈશ્યકર્મોન્નતિ, શુક્મન્નતિ અને સમષ્ટિની ઉન્નતિ તેની સાથે વ્યાવહારિક આત્મોન્નતિને સંબંધ રહેલો છે અને વ્યાવહારિક આત્મોન્નતિની સાથે આધ્યાત્મિક નૈશ્ચયિક ઉન્નતિને સંબંધ રહે છે કાયિકેન્નતિની સાથે વાચિકેન્નતિ અને માનસિકેન્નતિને સંબંધ રહે છે. કાચિકેતિ વિના માનસિકેન્નિતિ થવાની નથી. કાયા અને મનને ઘણે નિકટને સંબંધ છે. કાયાની શક્તિ અને મનની શક્તિને પરસ્પર આસન્ન સંબંધ છે કાયાની આરોગ્યતા માટે હવા પાણી અને કસરત એ ત્રણની અત્યંત જરૂર છે જે મનુષ્ય કાયિકેન્નતિની કિંમત સમજી શકતો નથી તે માનસિકેન્નતિની કિંમત સમજી શકતું નથી કાયા મન વાણી અને આત્મા આ ચાર વસ્તુઓને મનુષ્ય કહેવાય છે તેથી એ ચારેની ઉન્નતિ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય નિયમિત આહાર નિયમિત કાર્ય કરવાની પ્રવૃત્તિ અને વિદ્યાતિ એ ચાચ્છી કાયાની ઉન્નતિ થાય છે. કસરતાદિથી કાયાની શકિત ખીલવવાથી મનથી નિર્બળતા દર થાય છે અને મનની આરોગ્યતા તથા પુષ્ટિ કરી શકાય છેમાનસિક કેળવણીની પ્રગતિ કરવામા કાયાની આરોગ્યતા અને દઢતા વિના એક કાણુ માત્ર ચાલી શકવાનું નથી. મનના દઢ સંકલ્પથી અને મનન કરવાની શક્તિથી માનસિક પ્રગતિ થાય છે અને માનસિક પ્રગતિની વૃદ્ધિ થતાં આત્માને જ્ઞાનાદિ ગુવાની શક્તિની વૃદ્ધિ કરી શકાય છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ થી કમ ગ શ સચિન. માનસિક પ્રગતિના આધાર પર આત્માની શક્તિ અને બાધાર છે. માનસિક શક્તિ ખીલવાશી આત્માની શકિન જીવી શકાય છે. સુરકુલ વર વિવારમાં કાયિકન્નતિ વાગિતિ માનરિકેતિ અને એનિની કેળવી આપવી જોઇએ. સમષ્ટિની ઉન્નતિથી વ્યછિની ઉન્નતિ પિવાય છે; અતએ ગતિ, વિનિ, બાપતિ વિગેરે ઉન્નતિનું રક્ષણ કરી દદ્વારા કવિદિ શક્તિની તિ માદા સંરક્ષણ એવાં નિમિત્તે મિત્તિક પ્રગતિસંરક કાર્યો કરવાની શક્તિા સ્વીકારવી જોઈએ. દેશ, જલ, અર, ક્ષેત્ર, ધાન્ય, પશુએ, ૫ણીએ, વગેરેનું રાજ કર્યા વિના કાયિક શક્તિનું પિષણ થતું નથી અને કાદિ શક્તિનું પાનું થયા વિના મનુષ્યને પ્રગતિની વ્યવસ્થાના સાધને અટકી પડે છે. એવા મનુષ્યએ પરસ્પર સંબંધીભૂત થઈને દેશ, રાજ્ય, વ્યાપાર, કૃષિકલા વગેરે છે અને સમષ્ટિના આજીવિકદિ જીવનગવાર સંબંધી સર્વ બાબતેનું રક્ષણ તઘા પિws કરવું જોઈએ. સમષ્ટિના સર્વ અંગેની સાથે વ્યષ્ટિના અંગે ઉતિ માટે સંબંધ રહે છે. માટે સમણિની ઉપતિમાં ભાગ લે એ વસ્તુતઃ વ્યષ્ટિની ઉન્નતિના સંબંધને લઈ રવાઈ છે, માટે પ્રત્યેક મનુષ્ય સમષ્ટિની ઉન્નતિ માટે ભાગ લે જોઈએ કે જેથી વ્યછિની ઉન્નતિ રામ્ય કરી શકાય. જે મનુષ્ય સમણિની પ્રગતિની ઉપેશ કરે છે તે વ્યદિને ઉદય કરી શકતું નથી. શરીરના સર્વાગે પૈકી એકનું પિષણ જે ઘતું નથી તે અને અન્યાગની હાનિ થાય છે, તદત અત્ર વ્યષ્ટિ અને સમષ્ટિની ઉતિના સંબંધમાં અવરોધવું. પંચભૂતની વરતાની સાથે વ્યષ્ટિ અને સમછિની પ્રગતિનો સંબંધ રહે છે અતએ દેશ, રાજ્યાદિ સર્વ વસ્તુઓના સંરક્ષણમાં-પુષ્ટિમાં આન્નતિ રહેલી છે–એવું રામ્યમ્ બેબીને સર્વ સમરિની પ્રગતિ માટે આત્મભોગ આપવો જોઈએ. જે મનુષ્ય સમષ્ટિની સર્વથા પ્રકારે રક્ષા તથા પ્રગતિ કરવામાં સચિવૃત્તિ અને સંકેચપ્રવૃત્તિથી કર્મને કરે છે, તેઓ દેશની સમાજની, સંઘની વર્ણની અને જ્ઞાતિની સંકુચિતતા પરતંત્રતા અને અવનતિમાં ભાગ લેનારા છે એવું અવધવું. આત્મોન્નતિ ચોગ્ય કર્તવ્યકર્મનો સંબંધ ઉપર્યુંકત સમષ્ટિની સર્વ પ્રકારની ઉન્નતિની સાથે રહેલો છે, તેથી સમષ્ટિ યોગ્ય પ્રગતિ કર્મોને વ્યષ્ટિ યોગ્ય કર્મો તરીકે અવબોધીને મન વાણી અને કાયાથી કરવાં જોઈએ. પરસ્પર જીની પ્રગતિ એ સ્વાત્મપ્રગતિરૂપ જ છે કારણ કે અન્યની પ્રગતિદ્વારા સ્વામેનતિ થાય છે; અતએવ મનુષ્યએ પર સ્પરની પ્રગતિ થાય એવાં સાર્વજનિક સમષ્ટિઉન્નતિગ્ય કાર્યો કરવા જોઈએ, કે જેથી પરંપરાએ સવાસ્તિત્વસંરક્ષક પ્રગતિ કર્મની વ્યવસ્થા રાદા પ્રવત રહે અને તેથી ભવિષ્યની પ્રજાની ઉન્નતિમાં સ્વાત્મભોગની વ્યવસ્થાને ભાગ રહ્યા કરે. આમેનતિ કહેવાથી દેશનતિ, સંઘન્નતિ, કાયિકેન્નતિ અને માનસિકેન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિ થાય એવા શુભ કર્મો કરવાં જોઈએ કે જેથી મન વાણું અને કાયાની પ્રાપ્ત થએલી શકિતની Page #579 -------------------------------------------------------------------------- ________________ - .. . . . . - - - - - - - - - ગરીક પ્રવાહ ત્યાજ્ય છે. (૪૭૭). સફલતા થાય અને આ ન્નતિના શિખરે પહોંચી સિદ્ધ બુદ્ધ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. મન–વાણ-કાયા-આત્મા અને સમષ્ટિની ઉન્નતિ જેથી થાય તે આવશ્યક કર્તવ્યકાર્ય છે એમ અવધવું. મન-વાણું-કાયા અને આત્માની શક્તિને નાશ થાય એવું કેઈપણ કાર્ય ન કરવું જોઈએ. વિશ્વહાનિકારક, દેશહાનિકારક, રાજ્યહાનિકારક, કેળવણહાનિકારક, વ્યાપારહાનિકારક, સમાજહાનિકારક, ચતુર્વિધ સંઘહાનિકારક જ્ઞાતિહાનિકારક, વિઘાકમેક્ષાત્રકમદિહાનિકારક, સુવ્યવસ્થાદિ હાનિકારક, ધર્મહાનિકારક, પરમાર્થહાનિકારક, પરસ્પર પ્રગતિસંબંધહાનિકારક, વ્યષ્ટિ પ્રગતિહાનિકારક, સમષ્ટિપ્રગતિહાનિકારક, લેકેજરધર્મહાનિકારક, વિજ્ઞાનહાનિકારક, શેધક પ્રવૃત્તિવૃત્તિહાનિકારક અને સ્વતંત્રપ્રગતિહાનિકારક કઈ પણ કર્મ ન કરવું જોઈએ પણ તેની હાનિ કરનારને યોગ્ય શિક્ષા આપવાની. જે જે કાયદાઓની વ્યવસ્થા વગેરેની નિર્મિતિ કરેલી હોય તેને નાશ ન કરવું જોઈએ, એમ જે મનુષ્ય સમજીને સર્વ પ્રકારની ઉન્નતિને દેશકાલાનુસારે તરતમગ અવબોધે છે તે સ્વામિન્નતિ એગ્ય કર્તવ્ય કર્મો કરવાને શક્તિમાન થાય છે. ઉપર્યુક્ત પ્રગતિકારક કર્તવ્યકર્મને કરવું જોઈએ. આર્યાવર્તમ આત્મોન્નતિકારક જે જે કર્તવ્ય છે તેને પૂર્વકાલમાં મનુષ્ય સમ્યમ્ અવબોધતા હતા અને આત્મબલ સ્કેરવીને તેમાં પ્રવર્તતા હતા તેથી પૂર્વકાલમાં આર્યાવર્ત ખરેખર સર્વ દેશોમાં પ્રગતિમાં મુખ્ય હતું. જે મનુષ્ય ઐતિહાસિક દષ્ટિએ આત્મોન્નતિ એગ્ય કર્તવ્ય કાર્યોનું તારતમ્ય અવધે છે તેઓ વ્યાવહારિકદષ્ટિએ આત્મન્નિતિકારક કર્તવકને દેશકાલાનુસારે કરે છે અને દેશ સમાજ વ્યષ્ટિ અને સમષ્ટિની અવનતિને અવરોધ કરી શકે છે આર્યાવર્તમા અવનતિકારક કાર્યો ઘણાં થાય છે. અજ્ઞાની મનુષ્ય અવનતિ અને ઉન્નતિકારક કર્તવ્યકર્મોને વિવેક કર્યા વિના ગરીક પ્રવાહમાં તણાય છે અને તેઓ દેશસમાજહાનિકારક કાર્યોથી નિવૃત્ત થતા નથી. આ મેગ્નતિના કાર્યોને વિવેક કરનારા મનુષ્યએ અજ્ઞાની મનુષ્યોની આંખેને ઉઘાડવી જોઈએ અને તેઓને ઉન્નતિના કાર્યોને વિવેક કરાવવું જોઈએ.-એ પ્રથમ તેઓનું સમષ્ટિપ્રગતિપ્રતિ કર્તવ્ય કર્મ છે અને તેમા જે પ્રમાદ વા ઉપેક્ષા થશે તો તેઓની વંશપરંપરાની હાનિ થવાની અને તેઓ વિશ્વમાં જીવતા છતા મૃતકની દશાને પ્રાપ્ત કરી શકશે. મન વાણી અને કાયાથી રજોગુણની ઉન્નતિ, તમગુણની ઉન્નતિ અને સત્વગુણની ઉન્નતિનું સ્વરૂપ અને તેને વિવેક કરાવી તે તે ઉન્નતિની તરતમતા અવબોધાવવી જોઈએ કે જેથી મનુષ્ય કૃત્રિમ પ્રગતિ કરતાં અકૃત્રિમ વાસ્તવિકપ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે અને ભ્રાંત પ્રગતિથી પરામુખ થઈ શકે. જે મનુષે ઉપર્યુક્ત લેખ્યસારને અવબોધતા હોય તેઓએ આત્મોન્નતિકારક કાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ અને વિશ્વશાલા મનુષ્યને પ્રવર્તાવવા જોઈએ. સર્વ મનુષ્ય આત્માન્નતિને ઈરછે છે. કોઈ મનુષ્ય સ્વકીય આત્માની અવનતિને ઈચ્છતું નથી પરંતુ વાસ્તવિકેન્નતિ વિકાસકમના Page #580 --------------------------------------------------------------------------  Page #581 -------------------------------------------------------------------------- ________________ નથી કદી ઇટ બનવું ઠ્ઠી (૪૬૯ ) ત્તિમાં અનરુાં નિર્લેપ રહી શકે છે. રાજ્યની કૃતિ રેખર દુધમાં ન ફેય અને અધિકારે પ્રાસ એ કર્તવ્યકર્મો કરવા પડે તેથી આત્મા બંધાતો નથી. આન્દર નિર્મ પરિસ્થતિ છતાં જો આ બંધાતા દેવ છે કે આમ મુક્ત થઈ શકે નહિ. ગગની ચીકાશથી કર્મ બંધાય છે. વર્લ્ડ રેકશ ળા નિચંદ પરિડામ થાય છે અને તેથી વાધિકારે કર્તવ્ય કર્મ કરતાં પ બ્રડ ત્રિય વૈશ્ય અને શુદિ વઈને મનુષ્ય સારમાં બંધાતું નથી. ભરત અને બાદશીએ કરિના અધિકાર પ્રા શાકર્મી પ્રવૃત્તિ એવી અને તેઓ પરમાને હૃદય ફરી રિટ પિરિમથી મુક્ત થયા. અજ્ઞાની અને જ્ઞાની અને કર્મનું સેવન કરે છે. પરંતુ તેમાં શુશુલ લવની કલ્પના કરીને અજ્ઞાની બંધાય છે અને શુ શુ કપર્વ. પેલી વાર માં વિચારીને =ની આ વિશ્વમાં કર્તવ્ય કર્મને કરતો તે વાત ની લોકિક વ્યવહુ આવક કદ્રવ્યને બ્રહૃદ. ક્ષત્રિય, વૈશ્ય અને શુકના ગુદુકનુસાર કરવો પડે છે અને તે ક્યાં વિના કે - હારદશાના સ્વાધિકાર છૂટકે થતો ઊી. પરંતુ તેમાં આત્માન્જી નિ પ્રષ્ટિ કરવાપૂર્વક પ્રવૃત્તિ થાચ છે ને. કછિની સ્થિતિના આત્મા બંધાતડ નથી - શુભ પરિણામની દષિનું મુખ્ય બરફ પ્રખર બાદશ પદમાં થી શુ શુ કલ્પના છે. જ્ઞાનથી કર્તવ્યમાં શુગ્રુપના જ્યારે નઈ થતી ત્યારે શુભશુલ કરી વાત્મા બંધાતું નથી. હૃદયમાં કુલ =ગાવી કષ્ના ઉઠે છે તેજ થાશુભ કર્મથી બંધાવાનું થાય છે. હૃદય શુશુ રાગની પરિપુનિ વિના અવશ્યક કઢ કમેને કરતાં બંધાવ્યનું થતું નથી એવું વળીને કાન આવશ્યક કતરા કરવા સ્વાધિકારને અદા કરે છે. શ્રીતી કરનહારાજને ૫: રાજિકારે દેશના વિડારાદિ આવક કર્તવ્ય કર્મો કરવાં પડે છે. તે અન્ય સામાન્ય મનુને વધારે દિવ્ય-એ-કાલ-વથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગીના અધિકાર પ્રમ ર્નચકર્મો કરવા પડે એમ કંઇ કરવું રહેતું નથી. આવશ્યક કર્તવ્યને અવાના અધિકાર પ્રમ કરવો પડે છે પરંતુ તેમાં વિશેષ એટલું છે કે કેપ, કર્તવ્યર્થ કરત: પરમ પરમ પુત્તમ ભગવાનનું હૃદયમાં સમરછુ કરવું અને નિર્મલ પરિણામથી વર્તવું એટલે કે ઈશુ સ્વભાવ ના ઘાત કરનાર કર્મ લાગી શકતું નઈ. વાધિક પ્રમાદભનું દાન કમર ને - વ્યકર્મ કરતા કદિ ય પામવે નહિ. અદા પાર કરીને કતવ્યકમ ઘટ થવું ન.િ કુમારપાલની સામે યુદ્ધ કરવાને પ્રતિપક્ષી રાજ ચડી આવ્યા તે વખતે બાર તારી કુમારપાલે હાથીની અંબાડી ઉપર બેીને ચુંટ કર્યું પદ શામી પ્રવૃત્તિ ગાયુ થશે નહિ. શાત્રકર્મદાના અધિકાર છે ટેટા. ઇ. ૪. ગુરુ. . . સાધુરઃ રક્ષg માટે ક્ષત્રિએ યુદ્ધ કરવું છે અને રિટ પરિદિ . ઇને દિલ . આત્માને મરી અન્તરથી શુ શુ પરિદાથી ન ગ ર જે કંતુ યુ ટાદ Page #582 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮૦ ) શ્રી મયાત્ર શશિન ક્ષાત્રક પ્રવૃત્તિથી પણ મુખ ન થવુ નેએ અમ પ્રવર્તવાથી માત્રવર્ગથ ગૃહસ્થાશ્રમ કન્યકર્મની પરિપાલનતા કરાય છે, અને માત્માની પર્માત્મા કરી શકાય છે. પ્રાણ વૈશ્ય અને શુદ્ધ હૃદયમા પરમાત્માનું સ્મગુ કરીને કષકમાં કરના હતા પ્રમથી નધાતા નથી, બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્જુને કર્તવ્ય કરનાં નિર્મળ પરિણામ અખદ્ધાવસ્થા છે. ચારે વર્ણાદિ સર્વને પામનું હૃશ્યમાં સ્વણુ કરવા પૂર્વક કર્તવ્યમ કરતા છતાં આત્માને અળદ્ધ રાખવાની શક્તિ પ્રાપ્ત થઇ શકે છે, તેથી ચાર મુંન મનુષ્ય કર્મ કરતા છતાં નિર્મલ પશ્ચિમે કર્મથી અંધાતા નથી. પ્રજ્ઞાજુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના આય અને વ્યવવાર દશા પ્રમાનું વધ્યું ” કઈ પ્રવૃત્તિયેવર્ડ આજીવિકાદિ કર્માં કરતા છતા અને તે કર્મમા શુભાશુભ પશ્મિામને નહિ ધાતુ કરતા છતા અળદ્ધ રહી શકે છે અને ત્યાગાશ્રમને પ્રાપ્ત કરી છેવટે પાત્મસ્વરૂપ બની શકે છે. દેશાતિ સમાજોન્નતિ આદિ ઉપર્યુંક્ત ઉન્નતિચેામાં સ્વાધિકારે પ્રવતના અને અન્તરમાં શુભાશુભભાવથી ન્યારા રહેતા મનુલ્યે કર્તવ્યમાં ફરતા છતા પરમાત્માના ધ્યાનના ચાળે અખદ્ધ રહે છે અને દેશોન્નતિની સાથે આત્મન્નિતિમાં પ્રતિને આગળ વધે છે, અતએવ ભ્રાન્ત થઇને કદાપિ કર્તવ્યકધી ભ્રષ્ટ થવું નહુિં, કેટલાક ક્ષત્રિય જૈન રાખ્તએ મને જૈન ક્ષત્રિયૈા સ્વક્ષાત્રકના અધિકારથી ભય પામી વિવૃત્તિ સેવવા લાગ્યા અને સ્વાધિ કારથી ભ્રષ્ટ થયા તેથી તેએ રાજ્યપદવી વગેરેથી દૂર થયા; તેથી તેએ ધમની ઉન્નતિ અને દેશ સમાજ તથા સંઘની ઉન્નતિ કરી શકયા નહિ, રેનામા જે જે ગુણુકમની શક્તિયા રહેલી હોય તેના અનુસારૂં તેણે કર્તવ્યકર્મને અન્તરશુભાશુભભાવથી ન્યારા રહી કરવાં જોઈએ, જ્યાસુધી ગૃહસ્થ શામા રહેવાનું હેાય ત્યાંસુધી ગૃહસ્વધર્મના અધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદથી દેશસમાજાદિની પ્રગતિને ધ્યાનમા રાખી કત્ત વ્યકર્મો કરવા જોઇએ, ગમે તે સ્થિતિમાં આત્મજ્ઞાનપ્રતાપે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકમ કરતા જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબદ્ધ રહી શકાય છે દુનિયાની સાથે જે જે કન્યકમ સંબંધે જે જે પરમાર્થ કૃત્યા કરવાને સ્વાધિકાર હોય તે પ્રમાણે પ્રવર્તતાં આત્મજ્ઞાની ખરેખર શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અખદ્ધ રહી શકે છે, પ્રસગાપાત્ત આવશ્યક જે જે કન્યાં કરવાનાં હાય છે તેને શુભાશુભવૃત્તિરહિતપણે આત્મજ્ઞાની કરતા છતા કમથી અમૃદ્ધ રહે છે; જૈનધર્મને પૂર્વે ચારે વણુ વાળા મનુષ્યેા સેવતા હતા અને સ્ત્રવણું ગુણકર્માનુસારે આજીવિકાદિ કર્મ પ્રવૃત્તિયાને સેવતા હતા તેથી જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર હતી, પરંતુ જ્યારથી વણિક વ્યાપારનું કર્મ કરે તે જૈન ગણાય અને ક્ષત્રિય, શૂદ્રાદિ અન્ય વતું ક કરે તે મહાપાપી થાય છે અને જૈનધર્મ પાળવાને ચેષ્ય નથી એવી જ્યારથી દૃષ્ટિમાં આચારમાં સર્વત્ર વણિક જૈનેામાં સંકુચિતતા બની અને અન્ય વાઁ કે જે ગુણકર્માનુસાર વ્યાવહારિક આવશ્યક કર્માં કરનાર હતા તેઓના પ્રતિ ધૃણાની દૃષ્ટિથી જેવાનુ થયુ વા Page #583 -------------------------------------------------------------------------- ________________ આત્મધ્યાનની આવશ્યક્તા (૪૮૧ ). યાયની દૃષ્ટિથી જોવાનું થયું ત્યારથી અન્ય ક્ષત્રિયાદિ વચ્ચે જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મ કે જે પાળતાં છતાં સ્વર્યાનુસારે આજીવિકાદિ કર્મો કરાય તે ધર્મ અંગીકાર કર્યું એવું પ્રવેવથી અને અનુભવથી અવબોધાય છે. પ્રસંગોપાત્ત અત્રે એ પ્રમાણે કરાયું તેમાથી સાર એ લેવાનો છે કે વર્ણગુણર્માનુસારે લૌકિક આવશ્યક કમેને ગ્રહણ કરે છે અને અન્તરથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહે છે પરંતુ વ્યાવહારિક કર્તવ્યકર્મથી જણ થતા નથી. બાહ્ય દય પદાર્થોમાં વરતુત. શુભાશુભવ નથી, પરંતુ શુભાશુભભાવની અપેક્ષાએ તેમાં શુભાશુભત્વ કલ્પાય છે. પરંતુ તે શુભાશુભત્વની કલ્પના વરતુત જડી છે એવું અવધીને બાહ્ય વ્યવહારપેક્ષાએ આવશ્યકત્વ અવધીને આવશ્યક કર્તવ્ય કર્મ કરતા છતાં પણ અંતરથી શુભાશુભ પરિણામથી ચાર રહીને હૃદયમાં પરમાત્મસ્વરૂપને ઉપગ રાખ્યાથી સ્વાત્મા ખરેખર કર્મથી બંધાતું નથી. બાટ્ટા કર્તવ્ય કાર્યો અને શ્ય પદાર્થોમાંથી શુભાશુભવૃત્તિ ટળતાં કર્તવ્યકર્મનો કર્તા છતાં પણ આત્મા અતાં બને છે, તેનું કારણ એ છે કે બાહ્ય કર્તવ્ય કાર્યોમાં શુભાશુભવૃત્તિ વિના બંધાવાનું થતું નથી, અને જ્યારે બંધાવાનું થતું નથી ત્યારે શુભાશુભત્વ ફુલપરિણામ વિના કાર્યના કર્તા છતાં પણ કર્તાપણું રહેતું નથી અને પાર્થોના ને પ્રારબ્ધયેગે જોગવવા છતાં પણ ભક્તાપણું ખરેખર જ્ઞાનીઓને રહેતું નથી, કારણ કે બે પ્રકારની એક પણ વૃત્તિ વિના બાહ્ય ગિાવડે કર્મસથી આત્મા બંધાતા નથી—એવું અવબોધીને મનુષ્યએ આન્તરિક નિર્મલ પરિણતિવડે દેશોન્નતિ, સમાજેન્નતિ આદિ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ અને કર્મચગની પ્રવૃત્તિ વડે વિશ્વ જેને ઉપગ્ર કરવાના કાર્યોમા તત્પર રહી જગતના કરેલા ઉપગ્રહનું દેવું પાછું વાળવાની ફરજ અદા કરવી જોઈએ; કે જેથી ઉચ્ચ ગુણિ પર ચડતાં પ્રમાદદશા ન પ્રાપ્ત થઈ શકે. મનુષ્યએ કર્તકાર્યોથી શુભાશુભ વૃત્તિને ત્યાગ કરવાને માટે આત્મસ્થાન ધરવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન ધરવાથી આત્માની સ્વરૂપમાં સ્થિરતા થાય છે અને શુભાશુભવૃત્તિયોથી પિતાને આત્મા વિશ્વ પરખાય છે. આત્મા ત્યારે વાત્મ શુદ્ધ ધર્મનું સ્વરૂપ અવબોધે છે ત્યારે તેને વાસ્તવિક ધર્મ તેના બાહ્ય શુભાશુભ કર્તવ્યથી અને શુભાશુભ વૃત્તિથી ભિન્ન લાગે છે અને તેથી તે બાહ્ય કર્તવ્ય કર્મોથી સ્વાત્મધર્મને ત્યારે અવધે છે, તેથી તે બાહ્ય આવક કર્યો કરતે છો પણ તેમા શુભાશુભ પરિણામથી વેપાતો નથી. આત્માનની પ્રબલ ભાવનાના અભ્યાસે બાહ્યમાં પાયલું શુભાશુભત્વ રહેતું નથી અને તેથી બાહ્ય કર્તવ્ય ને દેશ્ય પદાર્થોથી અન્તરમાં શુભાશુભ વૃત્તિ ન ઉડવાથી આત્મા અને બાહ્ય પદાર્થો અને સંબંધ થતો નથી, તેથી બાહા કર્તવ્ય કાર્યો કરતા છતાં પણ કર્મથી આત્મા ન બંધાથ એ વાસ્તવિક સ્થાન છે આત્માના શુદ્ર સ્વરૂપનું ધ્યાન ધરવા માટે પ્રથમ અધ્યાત્માની Page #584 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- = - - - - - - - - = = = • = = (૪૮૨). થી કાગ ધનરાચિન. જ આ પર મ જાક ખન મને મન નનનન ગીતાઈ ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ અને ગુરુની સેવાભક્તિ કરીને આપ્યામશાનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પશ્ચાત ગજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ગાનને ગુરુગમપૂર્વક અભ્યાસ કરે; પશ્ચાત્ એકાન્ત સ્થાનમાં રહીને આધ્યાન કરવું. પશ્ચાત. ગૃહસ્થાશ્રમ વા વાગાશ્રમના અધિકાર જે જે કર્તવ્ય કાર્યો કરવાના છે તે કરવાં કે જેથી શાબ વૃતિના અભાવે વિશ્વ પદાર્થોમાં બંધાવાનું ન થાય. બાદ પદાર્થોમાંથી શુ ભત્વની વૃત્તિ ઉડતા પશ્ચાત્ તેમા રાગદ્વેષથી બંધાવાનું થતું નથી. જગતના પરા કંઇ ઓરમાને કર્યો બાંધવાને સમર્થ વતા નથી તેવા જગતના પદાર્થોમાં શુભાશુભની વૃત્તિ વિના તેના સંબંધમાં આ છતા અને તેઓને ઉપયોગમાં લીધા હતાં તેઓ કંઈ આમને બાંધવા માટે સમર્થ થતા નથી. જગમા આત્મજ્ઞાનથી સ્વાત્માને નિર્મળ પરિતિએ પરિણગાવતાં પાત શુભાશુભ જે જે બાહ્ય વ્યવહારે મનાયેલા કાર્યો છે તે કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતાં નથી. જગની બાહ્ય દષ્ટિએ જે શુભાશુભ કાર્યો મનાયલાં છે તે શુભાશુભ દૃષ્ટિને ત્યાગ કરીને શુભાશુભવૃત્તિથી અતીત થયેલ મનુષ્ય તે તે કાને જગતની વ્યવહાર દૃષ્ટિએ આવશ્યક તરીકે માનીને કરે તેમાં તે બંધાતો નથી–એમ આત્મધ્યાનમાં રમણતા કરતાં અનુભવ આવે છે અને પશ્ચાત્ બાહ્યમાં શુભાશુભ વૃત્તિથી જે શુભાશુભ મનાયેલું હોય છે તે ટળવાની સાથે આત્મા પ્રારબ્ધથી બાઇકર્તવ્યને કરતે તે પણ અકર્તા ગણાય છે અને બાહ્ય પદાર્થોને ભોગપભોગ કરતા હતા પણ તે આન્તરદષ્ટિએ અભેગી ગણાય છે. વસ્તુતઃ આન્તરદષ્ટિ પ્રમાણે જે પ્રવૃત્તિ થાય છે તે યથા ગણાય છે. આત્મજ્ઞાનીઓ ગૃહસ્થાશ્રમમાં વર્ણકર્માનુસારે પ્રારબ્ધગે બાહ્યા લૌકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને કરે છે પરંતુ તેઓ આત્મધ્યાનપ્રભાવથી શુભાશુભ વૃત્તિથી ચારા રહી અબંધક અકર્તા અને અભક્તા રહી શકે છે. શ્રેણિક, કર્ણ અને ભરત વગેરેની સમ્યકુત્વદષ્ટિની અપેક્ષાએ તેવી દશા હતી અને પ્રમત્ત અને અપ્રમત્ત સાધુઓને તેઓના ત્યાગાશ્રમના કર્તવ્ય કાર્યો કરતાં છતાં એક અભક્તા અને અબંધક રહીને ઉપરના ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે એમ આન્તરદષ્ટિએ વ્યાવહારિક કર્તવ્યકાર્યોની પ્રવૃત્તિને વિવેક કરતા અવબોધાશે. અબંધક અભક્તા અકર્તાપણાવાળી આત્મદશાને અનુભવ થાય અને બાહ્ય કર્તવ્યકાર્યો કરતાં છતાં એવી દશા રહે તે માટે આત્મધ્યાન ધરવાની આવશ્યકતા છે અને તેથી પ્રતિદિન મનુષ્યએ આત્મધ્યાન ધરવું જોઇએ. પરમાત્માને હૃદયમાં સ્મરવા એ ભક્તિ છે. નિર્મલ પરિણામ રાખવા એ ચારિત્ર છે. આત્મધ્યાન ધરવું એ ચારિત્ર છે. પરમાત્મમરણાદિવડે કર્તવ્ય કર્મો કરતાં છતાં આત્મા અબંધક રહે છે માટે તેની પ્રાપ્તિપૂર્વક આવશ્યક કર્મો કરવાં જોઈએ. અવતરણુ–આત્મજ્ઞાનપૂર્વક અન્તરનિર્લેપ વૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં કર્મની કે હેય છે તે દર્શાવે છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ R આત્મજ્ઞાનીની કરણી નિજ રાથે હાય છે. श्लोकौ कर्त्तापि नैव कर्त्ता स, वक्ताऽपि मौनवान् स्मृतः । निष्क्रियः स क्रियां कुर्वन्नरूपी देहवानपि ॥८०॥ प्रारब्धकर्मयोगेण भोजनादि प्रवृत्तयः । ज्ञानिनो नैव बाधाय, निर्जरार्थं प्रकीर्तिताः ॥ ८१ ॥ ( ૪૮૩ ) શબ્દાર્થ:—કર્તા છતાં તે કર્યાં નથી. વક્તા છતાં મૌનવાન છે. ક્રિયા કરતા છતા નિષ્ક્રિય છે. દેહ છતાં અરૂપી છે, પ્રારબ્ધ કમાગે ભેાજનાદિ પ્રવૃત્તિયા છે તે પણ એવા જ્ઞાનીને ખાધાને માટે થતી નથી, ઉલટી નિર્જરા માટે થાય છે. વિવેચનઃ—વ્યાવહારિક ષ્ટિએ બાહ્ય વ્યાવહારિક કાર્યના કર્તો છતાં આત્મા વસ્તુતઃ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ તેને કર્તા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ આત્મા વક્તા છતાં પણુ યુદ્ધ નૈૠયિક દૃષ્ટિની અપેક્ષાએ વક્તા નથી. વ્યાવહારિક ષ્ટિએ ક્રિયાને કરતા છતા શુદ્ધ નૈશ્ચચિક દૃષ્ટિએ ક્રર્માદ્રિષ્ટના કર્તો નથી. ક દૃષ્ટિએ વા વ્યાવહારિક નયષ્ટિએ આત્મા દેવાન્ છતાં પણ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ આત્મા દેહવાન્ નથી. વ્યાવહારિક દૃષ્ટિએ કર્તા વકતા અને સક્રિયાદિક્પ આત્માને અખાધતા છતા પણુ અને ખાદ્ય કર્તવ્ય કાનિ કરતા છતા પણ જે શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ સ્વાત્માને અકર્યાં, અવકતા, નિષ્ક્રિય અને અરૂપી માને છે અને તેથી બાહ્ય કર્તૃત્વાભિમાન જેનું ટળ્યું છે એવા આત્મજ્ઞાની સ્વાત્મામાં પરમાત્માનું સ્મરણ કરતા છતા અને આત્મ યુદ્ધોપયોગથી સર્વે બાહ્ય કર્તૃત્વ વૃત્તિથી સ્વાત્માને ભિન્ન માનતા છતા અને અવલાકતે છતા ખાહ્ય પદાર્થા, માહ્ય ક્રિયાઓ, માહ્ય સમયે અને બાહ્ય દેહાદ્ધિથી અંધાતા નથી. નામ અને રૂપના અહ મમત્વના અભ્યાસાના ક્ષય કરીને આત્માને આત્મરૂપ અવલાકતાં આત્મજ્ઞાનીને પ્રારબ્ધ કાગે થનાર ભેજનાદિ પ્રવૃત્તિયે માધાને માટે અર્થાત્ આત્મગુણહાનિને માટે થતી નથી, પરંતુ તે લેાજનાદિ પ્રવૃત્તિયા ઉલટી નિર્જરા, કર્મ ખેરવવાને શક્તિમાન્ થાય છે. પ્રારબ્ધ કર્મચાગે ખાતે, પીતા અને બાહ્ય વ્યવહારાદ્રિ કન્યાને કરતા છતા આત્મજ્ઞાની કર્મની નિર્જરાને કરે છે, દેશસેવા ધર્મસેવા સંઘસેવા જાતિસેવા પ્રાણીસેવા સમાજસેવા કુટુંબસેવા આદિ અનેક કન્ય કાનિ કરતા છતા આત્મજ્ઞાની અનેક કર્માંની નિરાને કરે છે, જ્યારથી આત્મજ્ઞાન થાય છે ત્યારથી આત્મજ્ઞાનીની સવ પ્રવૃત્તિયે પરોપકારાદિ માટે અને કૃતક નિર્જરા થાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર અને આત્મજ્ઞાની હતા તેથી બન્નેની લગ્નાદિ પ્રવૃત્તિયાવાળે કૃતકથી નિર્મલ પરિણામવડે મુક્તિ થઈ. આત્મજ્ઞાનીસર્વે કાર્ડ્સમાં સબ માં અને Page #586 -------------------------------------------------------------------------- ________________ (૪૮૪) શ્રી કર્મયોગ ગંધ-સવિવેચન. પ્રવૃત્તિમાં સાક્ષીભૂત થઈને વર્તે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિમાં આત્માની સવળી પરિણતિ ધારણ કરીને કર્મથી મુક્ત થતું જાય છે. ભરતરાજા પખંડનું રાજ્ય કરતા હતા પરંતુ તે રાજ્યના કર્તા છતાં શુદ્ધ નૈૠયિક દથિી પિતાને રાજ્યાદિના ર્તા માનતા હતા, તથા તેઓ વક્તા હતા છતાં અન્તર્ દષ્ટિથી જે જે વદતા હતા તેમાં અહંત્વાદિત્તિથી નિર્મુકત હતા તેથી મૌન હતા, બાધંકિયાઓને કરતા છતાં શુદ્ધ નિશ્ચયનય દષ્ટિએ અક્રિય હતા. તેઓ દેહમાં રહેવા છતા પિતાના આત્માને દેહાદિથી ભિન્ન માનીને શુદ્ધમિશ્રયદષ્ટિથી અન્તર્મ અદેહવાન તરીકે પિતાને અનુભવતા હતા અને પ્રારબ્ધ કર્મવેગે પુત્ર પુત્રીઓ કલત્રના વ્યવહારને સંસારદશા પ્રમાણેના સ્વાધિકાર ચલાવતા હતા. ભેજનાદિ પ્રવૃત્તિને કરતા હતા છતાં અન્તરમાં તેઓમાં સ્વત્વ નહિ માનતા હોવાથી તેઓ અલ્પ કર્મબંધ અને બહુ નિર્જ કરતા કરતા છેવટે આદર્શ ભુવનમાં આત્મભાવના ભાવી કેવળજ્ઞાન પામી અનેક ઈવેને ઉપદેશ દઈ મુકિતપદ પામ્યા. રાગદેષને પરિણામ વિના બાહ્ય કાને કરતાં છતાં અને પ્રારબ્ધ વેદતાં છતાં કર્મની નિર્જરા થાય છે-એમ અધ્યાત્મશાસ્ત્રોના અનુભવથી સત્ય સિદ્ધાંત તરીકે ઉપર્યુંકત પ્લેકભાવાર્થ અવબોધાય છે. આત્મજ્ઞાનીઓ વ્યવહારદશાના અધિકાર પ્રમાણે આવશ્યક કાર્યો કરવાને કદાપિ પાછી પાની કરતા નથી. અધ્યાત્મજ્ઞાની થવું એટલે બાહ્ય કાર્ય કરતા ડરવું, મડદાલ થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવું—એ અર્થ કદાપિ લે નહિ. આત્મજ્ઞાન પામીને ચોગ્ય વ્યવહારકર્તવ્યથી જ્ઞાનીઓ પરાક્ષુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમા શુષ્ક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંઘ, સમાજાદિની પ્રર્ગતિથી ભ્રષ્ટ થવું એ જ્ઞાનીઓની દષ્ટિમાં ચોગ્ય નથી. દેશકાલને અનુસરી પૂર્વાચાર્યો વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષા પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનીઓનું કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીઓ યોગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અન્ય કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્ય કાર્યોથી કદાપિ પધાત રહેતા નથી. જ્ઞાનીઓ અવળેછે છે કે પ્રારબ્ધ આહારાદિ પ્રવૃત્તિને સેવ્યા વિના અને આવશ્યક ર્તવ્ય કાર્યોને કર્યા વિના છૂટકે થવાનું નથી અને સ્વાધિકાર વ્યાવહારિક કર્તવ્ય કાર્યો ન કરવામાં આવે તે વાન્નતિમાં અને દેશ સમાજ સંઘ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાના સંભવને તેઓ જાણે છે તેમજ પરોપગ્રહો જીવાનામ્ એ સૂત્ર પ્રમાણે પરસ્પર ને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વફરજને કદાપિ ત્યાગ ન કર એમ તેઓ અવધે છે તેથી તેઓ સ્વાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાર્યોને અન્તરથી ન્યારા રહીને કરીને બાહ્યરૂપ ધર્મની ફરજને અદાકરીને માનનો અંતઃ સ્થા એવી વ્યવહાર પરંપરાને આદર્શ જીવનથી આદર્દીભૂત કરીને અન્ય મનુષ્યને વ્યવહાર માર્ગમાં પ્રવર્તાવે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિથી જ્ઞાનીઓ સ્વપરની પ્રગતિમાં પ્રવૃત્ત થયા કરે છે. જ્ઞાનીઓ નૈયિક દષ્ટિએ શુદ્ધાત્મવરૂપ અવધે છે અને અનુભવે Page #587 -------------------------------------------------------------------------- ________________ - _ _ કર્મશક્તિ કરતાં આત્મશક્તિની બળવત્તરતા. (૪૮૫) છે, છતાં વ્યવહાર કલ્પનું ઉલ્લંઘન કરતા નથી. તેઓ વ્યવહારકા પ્રમાણે સ્વાધિકારતપ્રવૃત્તિ કરતા છતાં આન્તરદષ્ટિએ કર્મની નિર્જરા કરે છે. એક કેકાર હોય તેમાં દાણા નાખવાના ઉપરથી અલ્પ હોય અને સુણાના દ્વારમાર્ગે કે ઠારમાંથી ઘણું દાણ બહાર નીકળતા હોય તે અને કેકાર-કેઠી ખાલી થાય છે. જ્ઞાનીઓ તદ્ધત અલ્પ કર્મ ગ્રહણ કરે છે અને કર્તવ્ય કાર્યો કરતા છતા અતથી ઘણું કર્મોની નિર્જરા કરે છે, તેથી તેઓ અને સકલકર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મજ્ઞાનીઓની આન્તરદેશા એવી હોવાથી તેઓ નહિ બંધાવાના કારણે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને તેઓ રોગ્ય ઠરે છે પરંતુ અજ્ઞાનીઓ તે નિર્લેપ નહિ રહેવાના કારણથી, તેઓ કર્તવ્ય કર્મ કરવાની ચેયતાની બહિર્ હોવાથી કર્તવ્ય કર્મ કરવાને અયોગ્ય કરે છે. જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્જરા કરતા હોવાથી તેઓ વ્યાવહારિક કર્તવ્યને કરવાને અધિકારી છે. આત્મજ્ઞાનીઓને કg જિળથે જીવનë, તા ના વઘાનિકછા મુદા વરના તિરો રો સળિો ઈત્યાદિથી વ્યવહાર નય પ્રતિપાદિત વ્યાવહારિક કાર્યો કરવાને પૂર્ણ શૌર્યથી કહેવામાં આવ્યું છે તેથી આત્મજ્ઞાનીને વ્યાવહારિક કાર્યો કરતાં કર્મની નિર્જર થાય છે અને વ્યાવહારિક કર્તવ્ય ધર્મની ફરજ અદા થાય છે. તીર્થંકર મહારાજાઓ કે જેઓ નૈશ્ચયિકજ્ઞાનની પરાકાષ્ટારૂપે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેઓ પણ સ્વાધિકારે કર્તવ્ય વ્યવહારકર્મવેગનું સંપૂર્ણ પરિપાલન કરે છે અને તેઓ કથે છે કે વ્યાવહારિક કર્તવ્ય કમેને ત્યાગ કરતાં તીર્થને ઉછેદ થાય છે. વ્યાવહારિક કર્મચેગ પ્રવૃત્તિ વિના કઈ પણ ધર્મ-કર્તવ્ય કાર્યનું સંરક્ષણ-પષણ થતું નથી અને ધર્મસાધકનું સંરક્ષણ થઈ શકતું નથી. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિ એ સર્વ ધર્મોની ભૂમિ છે અને તેથી તેના અભાવે કઈ પણ ધર્મ વિશ્વમાં જીવી શકતો નથી. સર્વ કર્તાને આધાર વ્યવહાર છે તેથી આત્મજ્ઞાનીઓએ આવશ્યક પ્રગતિકારક કર્તવ્ય કર્મોને કદાપિ ત્યાગ ન કર જોઈએ. આત્માના શુદ્ધોપગે આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગી બનીને ગમે તે વર્ણજાતના વ્યાવહારિક કારને કરતે છતો આત્મજ્ઞાની કર્મની નિર્જરા કરવાને શક્તિમાન થાય છે. જે જે કર્મોમાં અજ્ઞાની મનુષ્યો બંધાય છે તે તે કમેને જ્ઞાની આવશ્યક વ્યવહારદશાના સ્વાધિકારે કરતે છતે કર્મની નિર્જરા કરીને મુક્ત થાય છે. આત્માની શક્તિ વડે કમેને ગ્રહણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો ગ્રહણ કરવાને આત્માની શક્તિ ખરેખર તેની સ મુખતાને ન ભજતી હોય તે તે તે વ્યાવહારિક કર્તવ્ય કાર્યોને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રના અધિકાર પ્રમાણે કરતાં છતા નવીન કર્મો બંધાતા નથી અને જે પૂર્વે બાંધ્યા હોય છે તેઓની નિર્જરી થાય છે. ગૃહસ્થલિગે અનેક મનુષ્યો આત્મજ્ઞાનપૂર્વક શુદ્ધ ચારિત્રભાવને પ્રાપ્ત કરીને બાહ્ય કર્તવ્ય કર્મનું પરિપાલન કરીને મુક્તિમાં ગયા છે. જડ કર્મોમાં એવી શક્તિ નથી કે આત્માની અશુદ્ધ પરિણતિ વિના એકદમ આત્માને ચોટી પડે. અતએ Page #588 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- --- - - - - (૪૮૬) શ્રી કર્મયોગ પ્રથ–સવિવેચન. આત્મજ્ઞાનીઓ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરતા છતાં કદાપિ કર્મભીતિથી કર્તવ્યભ્રષ્ટ બની શુષ્કવાદી બનતા નથી. પિતાને આત્મા નિર્મલ બુદ્ધિવ સાર્વજનિક હિત કાર્યો કરતા કદાપિ બંધાતું નથી અને તે પરમેશ્વરની આજ્ઞાની વિરાધના કરી શકો નથી એમ સ્થિરપ્રજ્ઞાએ સ્વાત્મા પિતાની પ્રવૃત્તિ માટે સાક્ષી પૂરે છે, માટે કર્તવ્ય કાર્યથી ભ્રષ્ટ થવું નહિ. જે જે કાર્યો કરવામાં આવે છે તે કાર્યોમાં આત્મજ્ઞાનીઓ આત્મચેયવાળી ભાવષિને ધારીને પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ ઉચ્ચ ભાવના ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ લક્ષ્યને ભાવીને ગમે તેવી બાહ્ય સ્થિતિમાં પણ આન્તરમાં ઉરચ મહાન બનતા જાય છે. મહામાં મહાત્ ચવતિ અને રંકમાં ૨ક મનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતાં સ્વફરજદષ્ટિએ બને સમાન છે, કારણ કે સ્વફરજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચક્રવર્તિને અદા કરવી પડે છે તેટલી દીનમાં દીન મનુષ્યને પણું સ્વશલ્યનુસારે સ્વાધિકાર સ્વફરજ અદા કરવી પડે છે અને તેથી બને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતાં અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે – એમ બનેને પરમાત્મપદમાં સમાન હક યા સમાન સ્વાતંત્ર્ય છે. જ્ઞાનીઓ આવી કર્તવ્યકર્મસ્થિતિનું પરિપાલન કરતા છતા વિશ્વશાલામાં અનેક ગુણને અનુભવ પ્રાપ્ત કરે છે અને મોહવૃત્તિયોની સાથે યુદ્ધ કરીને અનુભવદશાને પામે છે, અએવ જ્ઞાનિમનુષ્યને કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરવાને સૂચના કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહેલા અત્મજ્ઞાનીઓએ સદા દેશકાલના અનુસારે ઉત્સર્ગ અને અપવાદથી કર્તવ્ય કાર્યોને સુધારાવધારા સાથે કરવાં જોઈએ. આત્મજ્ઞાનીને, વૈરાગ્યબળે આસવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે એમ આચારાગસૂત્રમાં શ્રી મહાવીર પ્રભુએ કમ્યું છે. અતએવી પ્રારબ્ધ કમાયેગે આત્મજ્ઞાનીને ભેજનાદિ વ્યવહાર કર્મપ્રવૃત્તિ બધાને માટે થતી નથી. અપુનર્બ ધક ગુણસ્થાનને પામી આત્મજ્ઞાનીએ કર્તવ્ય કાર્યોને વિવેકપુરસ્સર કરે છે. અવતરણ–આત્મજ્ઞાની કમગી આત્માની કેવી સ્થિતિને પામે છે અને પ્રવર્તે છે તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે– यस्य लाभो न हानिश्च, कार्याकार्येऽपि योगिनः । . स्थूलदेहे स्थितः सोऽपि निश्चयान्नास्ति तत्र सः ॥८२॥ . . Page #589 -------------------------------------------------------------------------- ________________ - - --- - - - - આત્મધ્યાનમાં લીન થવાથી મુક્તિ. ( ૪૮૭ ) हन्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव हन्यते । दह्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव दह्यते ॥ ८३॥ कुर्वन् कर्माण्यपि ज्ञानी नैव कर्ता प्रगीयते । देहस्थो देहभिन्नः स मुक्तात्मा सर्वसङ्गतः ॥ ८४ ॥ सर्वत्राऽस्ति च सर्वेषु नैव सर्वत्र सर्वगः । बाह्यसङ्गेऽपि निःसङ्गो ज्ञानी भवति वस्तुतः ॥८५॥ मुक्तः कर्माधिकारात्स प्रवृत्तिरुपकारिका। ज्ञानिनो विश्वलोकानां प्रारब्धकर्मसङ्गतः ॥८६॥ सातासातं समं मत्वा मानामानौ तथैव हि । स्तोतृनिन्दकयोः साम्यं मत्वा कार्य करोति सः ॥८७॥ શબ્દાર્થ–જે કાર્ય કરવામાં સમભાવ ધારણ કરે છે એ જ્ઞાનગી દેહમા છે તોપણ શુદ્ધ નૈઋયિક નયે તે દેહમા નથી. હન્યમાન શરીર છતા જ્ઞાનાત્મા હણાતો નથી. શરીર બળે છે, પરંતુ તે જ્ઞાનાત્મા બળતું નથી. આત્મજ્ઞાની કાર્યોને કરતો છતો પણ તે કર્તા છે એમ કહેવાતું નથી. તે દેહમા છે છતા પણ દેહ ભિન્ન છે. દેહ છતાં તે જ્ઞાનાત્મા અહંમમત્વાદિ અધ્યવસાયથી મુક્ત થએલે હોવાથી સમ્યગૃષ્ટિની અપેક્ષાએ શબ્દનયે મુતાત્મા ગણાય છે અને એવંભૂતન સર્વકર્મથી રહિત થયે છતે મુકતાત્મા કહેવાય છે. આત્મામાં સર્વ અસ્તિ અને નાસ્તિ ધર્મો રહેલા છે. આત્મા વિના અન્ય કચેની અનન્ત ગુણ પર્યાયની અનન્ત નાસ્તિતા છે. તે આત્મામા નાસ્તિભાવે સમાય છે તેથી ( શ્રી વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનાધિકારે એક અણુમા જેમ સર્વ વિધનોસમાવેશ કરેલ છે તદ્દત) આત્મા સર્વસંગત કહેવાય છે આત્માના કેવલજ્ઞાનમાં સર્વ વિશ્વ ય ભાસે છે તેથી તેની અપેક્ષાએ પણ સર્વસંગત આત્મા કહેવાય છે. આત્મા સર્વત્ર છે અને સર્વમા સર્વત્ર નથી એમ પણ વ્યકિતની અપેક્ષાએ કથી શકાય છે. બાહ્ય સંગમાં જ્ઞાની આ પ્રમાણે આત્માનું સ્વરૂપ અવબોધીને નિ સંગ થાય છે. આત્મજ્ઞાની આ પ્રમાણે આત્માનું અનેક નય દરિવડે સાપેક્ષ વશ્ય જાણે છે. તે કિયાના અધિકારથી આત્મધ્યાનમાં લીન થઈને મુક્ત થાય છે તથાપિ તેની શદાદિન જીવન્મુક્તદશા પ્રમાણે શરીરાદિથી બાહા પ્રવૃત્તિ થાય છે તે વિશ્વલેકેને ઉપકાર કરનારી થાય છે. આત્મ Page #590 -------------------------------------------------------------------------- ________________ = - - - - - - - - - - - - (૪૮૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન ' જ્ઞાનીને પ્રારબ્ધ કર્મસંગતિથી બાહ્ય પ્રવૃત્તિ, થાય છે, અને તે તેને સ્વાધિકારે બાહ્ય વ્યવહાર કર્તવ્ય ધર્મ કથાય છે. આત્મજ્ઞાની શાતા અને અશાતા એ બન્નેમાં વ્યવહારે વિષમપણું છે, છતાં પણ તે આધ્યાત્મિકદષ્ટિ પ્રતાપે બંનેમાં સમાનતા માનીને તેમજ માન. અને અપમાનમાં સમાનતા માનીને તથા સ્તોતા અને નિન્દકમાં સામ્ય માનીને કાર્યને બાહ્યાધિકારે કરે છે. વિવેચના–આ પ્રમાણે શબ્દાર્થ કથીને હવે વિશેષાર્થ કંઈક કથવામાં આવે છે. જે આત્મજ્ઞાનીને કઈ બાહ્ય કાર્ય કરવામાં લાભ દેખાતું નથી અને ન કરતા અલાભ દેખાતે નથી એ આત્મજ્ઞાની શરીરમાં રહે છતા નિશ્ચયત શરીરમાં નથી એમ અવધવું. બાહ્ય કાર્ય કરવામાં જેને લાભ હાનિની દષ્ટિ ટળી ગઈ છે અને શરીરમા છતાં દેહાધ્યાસ જેને ટળી જવાથી વૈદેહ-અવસ્થા થઈ ગઈ છે તે સ્થલ દેહમાં છતાં સ્કૂલ દેહમાં નથી અને તેમજ જગમા છતાં જગતમાં નથી. જગતની દષ્ટિએ જેવા બાહાથી દેખાય છે તે તે નથી. એવા આત્મજ્ઞાનીને બાહ્ય કાર્ય કરવા ચોગ્ય વા ન કરવા યોગ્ય તે સર્વે એક સરખું થઈ ગએલું હોવાથી તેઓ બાહ્ય કર્તવ્યાધિકારથી મુક્ત થએલ અપ્રમત્ત મુનિ, અવધૂત સાધુ, જેગી, પીર, જીવન્મુકત મહાત્મા વગેરે નામથી સંબોધાય છે. તેવી દશાવાળ આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે પ્રારબ્ધકર્માનુસારે કરે છે. બાહા દશ્યકાના કર્તવ્યાકર્તવ્યાદિ વિચારેની પિલીપાર જે ગમન કરીને આત્મામાં જે મસ્ત બની ગયા છે તે મહાપુરુષ જગમા જીવતે દેવ પરમાત્મા અવ . પ્રારબ્ધકર્માનુસારે બાહ્ય શરીરાદિ પ્રવૃત્તિને તે કરે છે છતાં તે કર્તવ્યવિવેકથી જુદી દિશામાં મસ્ત થવાથી તે અક્રિય જાણુ કારણ કે તેને કરતાં છતાં તેનું ભાન નથી અર્થાત તેમા ઉપગ નથી અને નહિકરવાથી તેને કંઈ ન્યૂનતા નથી. આવી તેની સ્થિતિ થવાથી તે જ્ઞાનાત્મા સર્વ વિશ્વમાં પૂજ્ય અપ્રમત્ત યોગી તરીકે પૂજાય છે. આર્યાવર્ત તેવા અવધૂત જ્ઞાનિગીઓના તનથી શોભા રહ્યું છે. તેવા આત્મજ્ઞાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેમાથી જગતને ઘણું શિક્ષણ લેવાનું હોય છે. આત્મજ્ઞાની ,કર્તવ્યાધિકારની મર્યાદા ધારણ કરીને જે કંઈ કરે છે તેથી વિશ્વને તે અનન્તગુણ ઉપકાર કરી શકે છે. જ્ઞાનાત્મા શરીર પરથી મમત્વને ત્યાગ કરે છે તે પિતાને શરીરરૂ૫ માનતા નથી. જ્ઞાની પિતે સર્વ જડ વસ્તઓથી પિતાને ભિન્ન માને છે તેથી જડ વસ્તુઓમાં કલ્પાયેલી શુભાશુભની અસરથી તે મુક્ત થઈ શકે છે; આત્મજ્ઞાની શરીર હણાતાં છતા આત્માને હણત માનતો નથી. શરીર બળતાં છતાં જ્ઞાનાત્મા બળતું નથી. શરીર હતાં છતા આત્મા નિત્ય હોવાથી આત્મા હણાતો નથી; તેથી આત્માને હણાયેલે માનવે એ નૈઋચિકન બ્રાતિ છે. શરીર અનિત્ય છે, શરીર દેહ છે, પણ આત્મા બળતું નથી કારણ કે આત્મા. નિરંજન નિરાકાર નિત્ય તિસ્વરૂપી. છે તેથી તે બળતો નથી. આત્માને બળતો માનવો એ એક જાતની બ્રાન્તિ છે. ભૂતનું Page #591 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનીની કરણી. (૪૮૯) શરીર બનેલું છે, તેથી તે હણાય છે અને બળીને ભસ્મીભૂત થઈ શકે છે પરન્તુ આત્મા તે નિત્ય હોવાથી તે કદાપિ હyતે નથી અને બળતું નથી એમ શુદ્ધ નૈઋયિકરિએ આત્માની પોતાને અવબતે અને અનુભવતા હોવાથી તે શરીર છતાં શરીરથી ભિન્ન પિતાને માની શકે છે. અને અગ્નિ શાસ્ત્રાદિથી શરીરને નાશ થતાં પિતાને નિત્ય માની સમભાવ અને વૈદેહભાવને ધારણ કરી આત્મજ્ઞાનમાં મસ્ત રહી શકે છે. આત્માને દેહભિન્નનિત્યરૂપે અનુભવનાર આત્મા બાહ્ય કાર્યોને કરતે છતે પિતાને કર્તરૂપ માનતા નથી. બાહ્ય કાર્યો ખરેખર કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણોથી થાય છે, તેમાં પોતાને કર્તાના અભિમાનથી યુક્ત કરીને કર્તૃવભ્રાતિથી પિતાના આત્માને કર્મથી બાંધતે નથી देखे वोले सहु करे, नानी मवही अचंभ, व्यवहारे व्यवहारसु, निश्चयमें स्थिर. थंभ, ઇત્યાદિથી આત્મજ્ઞાની જે જે કરે છે, દેખે છે, બેલે છે, આદિ જે જે પ્રવૃત્તિ કરે તેમાં તે અહંવાદિથી બંધાતું નથી અને કર્તવ્ય કાર્યો કરવામાં અન્ય મનુષ્યો કરતાં પાછા પડતા નથી અને તેમજ નિશ્ચયજ્ઞાનમા તે સ્થિર થંભના સમાન સ્થિરતાથી વર્તે છે. આવી તેની આશ્ચર્યકારી દશાને અલખલીલા કહેવામા આવે તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેઓની બાહ્ય કર્તવ્ય પ્રવૃત્તિ અને તેઓની આન્તર પ્રવૃત્તિ એ બે શુષ્ક નાલિકેર અને તેમાં રહેલા જલની દશાની ભિન્નતાને ભજે છે. આત્મજ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિ પ્રારબ્ધાધારે–પ્રાસંગિક ઉપકારક તથા અનેક શુભાશયથી ભરપૂર હોય છે. તેમની બાહ્ય પ્રવૃત્તિથી તેમના આત્માની દશા કેવી છે તેની કલ્પના કરવી તે અજ્ઞાનીઓની દૃષ્ટિ બહાર છે; તેથી તેવા આત્મજ્ઞાનીની કર્તવ્યપ્રવૃત્તિમાંથી અનેક શુભાશપૂર્વક સાર ગ્રહ તે જ ભવ્ય મનુષ્યને હિતકારક છે. આત્મજ્ઞાની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિને પોતે કૃતકૃત્ય છતા અને સ્વાર્થપ્રજના દિને અભાવ છતા આદરે છે. તે જે કઈ કરે છે તે ઉપરથી તેના આત્માની દશાને ભાવ લેવો એ કલ્પનાશક્તિની બહારની વાત છે. સંગ્રહનયની અપેક્ષાએ જ્ઞાની આત્માને સુકત માને છે. નાની સ્વાત્માને અસ્તિધર્મની અપેક્ષાએ સર્વસંગત માને છે. જ્ઞાનવડે આત્મા સર્વત્ર ગેય પદાર્થોના જ્ઞાન અને કથ ચિત્ ?યની અભેદ પરિણતિએ વ્યાપક હોવાથી સર્વત્ર છે અને વ્યકિતની અપેક્ષાએ સર્વત્ર નથી. જ્ઞાની પોતાના આત્માને બાહ્યથી સંગી છતા વસ્તુત- અન્તરથી નિ સંગ માને છે. તે સર્વ બાહ્ય પ્રવૃત્તિના અધિકારથી મુક્ત છે; છતા તેની બાહ્ય પ્રવૃત્તિથી અનન્તગુણે ઉપકાર થાય છે-એવું પૂર્વે નિવેદવામાં આવ્યું જેથી એમ અવબોધવું કે જ્ઞાની નિબંધ અને સર્વસંગમુક્ત છના બાહ્ય જીવોના ઉપકારે અને પ્રારબ્ધને પ્રવૃત્તિ આદરીને તે અકલિત એવા ઉપકાર કરવાને શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની શાતા વેદનીય અને અશાતાદનીય સમાન માનીને તથા સ્તુતિકારક અને નિન્દક એ બેમ સમભાવ ધારણ કરીને તેને ચોગ્ય કાર્ય તે કર્યા કરે છે. આત્મજ્ઞાની Page #592 -------------------------------------------------------------------------- ________________ (૪૯૦ ) શ્રી કમ ચાગ ગ્રંથ-રાવિવેચન, ઉપર્યુક્તભાવ પ્રમાણે આત્મદશામાં મસ્ત બનીને બાહ્ય વ્યાવહારિક કન્યકાચાને પ્રારબ્ધાન્તિક ચેાગે કર્યાં કરે છે. આત્મજ્ઞાનીની આન્તરિક દશા ઉપર પ્રમાણે થવાથી તે ખાહ્ય કાર્ડને કરે છે છતાં તે બાહ્ય કાનિા તેના આત્માની સાથે સંબધ રહેતા નથી. આત્મજ્ઞાની શુષ્ક માટીના ગાળા જેવા હેાવાથી તેને ખાહ્ય કર્તવ્ય કાર્યાં કરતાં કોઈ પણ નિમિત્તવડે લેપાવાનું નથી-ચીકણા અને આ માટીના ગોળા ખરેખર ભીંત સામેા પછાડવાથી ભીંતની સાથે તેના કેટલાક ભાગ ચોંટી રહે છે; પરંતુ શુષ્ક મૃત્તિકાના ગાળા ચાંટી રહેતા નથી- એવા સર્વ મનુષ્યાને અનુભવ છે; તેથી તે દૃષ્ટાન્તપૂર્વક આત્મજ્ઞાનીની દશા સમજવામાં કોઇ જાતના સાપેક્ષષ્ટિએ વિરાધ આવતા નથી. આત્મજ્ઞાની બાહ્યમાં શુભાશુભ કલ્પનાને નહિ માનતે હાવાથી તે શુભાશુભ પરિણામથી ન અ`ધાતાં બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાના અધિકારી મની વિશ્વજીવાના સંબંધમા આવી વિશ્વજીવાના તારક અની શકે એમાં કઇપણ આશ્ચય નથી. સ્તાતા અને નિર્દેકપર જેના સમાન ભાવ છે એવા આત્મજ્ઞાની બાહ્ય કર્તવ્ય કાર્યાન કરતા છતા અન્ય મનુષ્યેાના સંસર્ગથી લેપાતા નથી; તેથી તે જ ખરેખરા કન્ય કાર્ય કરવાને અધિકારી અને છે. સ્તાતાપર હર્ષ અને નિન્દક પર દ્વેષ થયા વિના ન રહે એવી ખાલ મનુષ્યની દશા હોય છે. નામ અને રૂપમાં શુભાશુભભાવે મુ ંઝાયલા અજ્ઞાની મનુષ્યા કત વ્યકમાં કરતાં છતાં એક પર રાગ અને અન્ય પર દ્વેષ ધારણ કરીને મુંઝાઈ જાય છે--એમ અનુભવમાં આવે છે. પરન્તુ આત્મજ્ઞાની કે જે સ્વેતા પર અને નિન્દક પર સમભાવદશાવાળ ખની ગયા છે અને નામરૂપની માયાદેવીની ભ્રમણાથી જે વિમુક્ત થયેા છે તે જે જે વ્ય કાર્ય કરે છે તેમાં તે રાગદ્વેષથી મુક્ત હોવાથી સ્તાતાના અને નિન્દકના સમધમાં આવતાં છતાં સંસારમા કોઈ પણ સ્થાને મુઝાતા નથી. તેમજ નામરૂપમય સ્કૂલ વ્યવહાર વ્યક્તિ સબંધે સ્થૂલ ખુદ્ધિવાળા અને નામરૂપની માયાની દૃષ્ટિને ધારણ કરનારા તરફથી માન મળે તે પણ તે રિત પામતા નથી અને અપમાન મળે તે પણ તે અતિ પામતે નથી; કારણ કે નામ રૂપના માનમાનની દૃષ્ટિથી અહિરુ થઈ સાક્ષીભૂત બનીને તે નામરૂપમાં કંઈપણ આત્મત્વ ન પ્રેક્ષતા ફક્ત વ્યવહાર સમધે માજી કન્યને કરે છે. આત્મ જ્ઞાની ખરેખર નામરૂપના માયાના પ્રદેશમાં માનાપમાનની વૃત્તિથી મુક્ત થએલે હાવાથી તે બાહ્ય કર્તવ્ય કર્મ કરવાને નિમુક્ત છતા પ્રારબ્ધાદિક ચેાગે નિલપણું પ્રવૃત્તિ કરનાર હાવાથી અધિકારી કરે છે. ન અવતરણુ—જ્ઞાની કેવી રીતે સ્વાત્માને માની કન્ય કાર્યોં ને આચરે છે તે જણાવે છે. જો '' ' निरञ्जनं निराकार - मरूपं निष्क्रियं प्रभुम् । 'मत्वाऽऽत्मानं स्वभावेन स्वीयकार्यं समाचरेत् ॥ ८८ ॥ 師 Page #593 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાનીનુ આચરણુ. शरीरं वस्त्रवत् त्यक्त्वा गृण्हात्यन्यद् वपुः पुनः । निश्चित्य नित्यमात्मानं प्राप्तकार्य समाचरेत् ॥ ८९ ॥ त्यक्त्वा कर्तृत्वसंमोहं साक्षीभूतेन चात्मना । स्वाधिकारे समायातं स्वीयकर्म समाचरेत् ॥ ९० ॥ ज्ञानदर्शनचारित्र - रूपं सम्मान्य चेतनम् । ज्ञानी शुद्धोपयोगेन प्राप्तकार्य समाचरेत् ॥ ९९ ॥ प्रारब्धकर्मतः प्रातं स्वाधिकारवशात्तथा । चित्ते निष्क्रियभावोऽपि ज्ञानी कर्म समाचरेत् ॥ ९२ ॥ ( ૪૯૧) શયદા ——જ્ઞાની સ્વાત્માને સ્વભાવે નિર ંજન, નિરાકાર, અરૂપ, નિષ્ક્રિય અને પ્રભુ માનીને સ્વકર્તવ્ય કાને કરે છે. શરીરને વસ્ત્રવત્ ત્યજીને આત્મા અન્ય શરીરને ધારણ કરે છે એવી રીતે આત્માના નિશ્ચય કરીને આત્મજ્ઞાની પ્રાપ્ત કાર્યને સમાચરે છે. કર્તાના સમાહ ત્યાગ કરીને સાક્ષીભૂત આત્માવર્ડ જ્ઞાની સ્વાધિકારસમાયાત સ્વીય કાર્યને સમાચરે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માને માનીને આત્મજ્ઞાની શુદ્ધોપયાગવડે ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાપ્ત કાર્ય ને સમાચરે છે. પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થએલ અને સ્વાધિકારના વશથી પ્રાપ્ત થએલ કાર્યને ચિત્તમાં નિષ્ક્રિય ભાવ છતા પણ જ્ઞાની આચરે છે. વિવેચનઃ—જ્ઞાની વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરતા છતા અન્તમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી તે માહ્ય સંબધમાં અજાતા નથી. જ્ઞાની પેાતાને નિરાકાર માને છે તેથી તે સાકાર દૃશ્યાશ્ય પદાર્થાંમાં અહંમમત્વથી અને સાકારભાવથી ખંધાતા નથી. નાની સ્વાધિકાર કન્ય કાનિ કરતા છતા અન્તર્મા સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી બાહ્ય ક્રિયામાં અહંમમત્વ અને કર્તૃત્વાભિમાનથી મુક્ત રહે છે. જ્ઞાની સ્વાત્માને પ્રભુ માનીને કર્તન્ય વ્યાવહારિક અને ધાર્મિક કાર્પાને કરે છે; તેથી તેને ખાદ્ય પ્રભુત્વની આકાંક્ષા રહેતી નથી અને નામરૂપ સબંધે કપાયલા પ્રભુત્વને તે પ્રભુત્વ માનતે નથી તેથી તે અન્તમાં દીનતા વિના આત્માની વાસ્તવિક પ્રભુતાના જુસ્સાથી કાર્ય કરી શકે છે; અને બાહ્ય પ્રભુપદ પદ્મવી ઇત્યાદિથી લલચાઈ અનીતિ પાપકમ પ્રવૃત્તિને આચરતા નથી. જ્ઞાની સ્વભાવે સ્વાત્માને નિરંજનાદરૂપ માને છે તેથી તે તેના ઉપયેગે રડીને વિભાવદશાને આત્માની દશા માન્યા વિના અને પ્રાસકાર્ય કવ્વા છતા વિભાવદામાં મુંઝાયા વિના તે પ્રાપ્ત કાર્યની ફરજને અદા કરે છે. જ્ઞાનીએ ઉપર પ્રમાણે સ્વાત્માને Page #594 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ૫ (૪૯૨ ). શ્રી કમગ થ-વિવેચન ~-~ ~-~~~ ~ -- -- -- - - - - - - માની બાદા સ્થલ વ્યવહારમાં પ્રવર્તવું જોઈએ—એ તેની સ્વાધિકારે કર્તવ્યવિધિ છે. મનુષ્ય જેમ જીર્ણ અને ત્યાગ કરીને અન્ય વરને પહેરે છે પરંતુ તે વર્ષ બદલાતું નથી તહત જ્ઞાની શરીરરૂપ વનો ત્યાગ કરે છે પરંતુ તે બ્રુનકાદામાં લીધેલાં સર્વ શરીર તથા વર્તનમાં જે રી છે તે અને ભવિષ્યમા કર્મને જે શરીરે પ્રાપ્ત થશે તે સર્વને વસાવન માને છે અને પાનાને સર્વ થી બિજ નિન્ય માનીને પ્રાપ્ત કર્તવ્ય કાર્યને આચરે છે. જેનદષ્ટિએ દારિ, વરિષ, શાક, જ અને કામણ એ પાંચ શરીર છે અને વેદાન્તદષિએ લ. સુમ, દિવ્ય, ર, પાકા. લિંગાદિ શરીર અવધવા. ઉપર્યુક્ત પંચ શીરથી ભિન્ન નિત્ય આત્મા માનીને જે શરીરદ્વારા કર્તવ્ય કાર્યોને કરે છે તેને શરીરમાં કર્તવાભિમાન રહેતું નધી અને જે તે કાળે કરવામાં આવે છે તેમા અહેમમત્વ વાસનાથી બંધાવાનું થતું નથી. શરીરથી ભિતા આમાં છે અને તે નિત્ય છે એ નિશ્ચય કરવાથી પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતાં મૃત્યુને ભય રતિ નથી. પાશ્ચાત્ય દેશીય દ્ધાઓ સ્વકર્તવ્ય અદા કરવામાં પ્રાને પરપોટાસા માં મારામ કરી આત્મસમર્પણ કરે છે; તહત કર્તવ્ય કાર્યમાં નિર્ભદશાથી શરીર ત્રાને લગ આપવામાં આવે છે તે આત્મતિ થાય છે. શરીર પ્રાણના મરાવથી અને તેની ભીતિથી મનુષ્યો વિશ્વમાં દાસત્વકેટીમાં રહે છે અને તેઓ વિશ્વમાં સ્વામવંશપરંપરાને પણ વ્યવહારથી સંરક્ષવાને શકિતમાન થતા નથી. અનેક શરીર મા થાય અને બદલાય તેથી તેમાં રહેલા નિત્ય આત્માને ભય પામવાનું કઈ કારણ નથી-ગો નિશ્ચય થતાં આ - ભવમાં પ્રાપ્ત થએલ શરીર માટે અહેમમત્વની વાસનામાં બંધાઈ જવાનું થતું નથી, અને નિત્ય આત્માને નિશ્ચય થવાથી મૃત્યુ ભય આદિ અનેક પ્રકારના ભામાથી બહાર નીકળવાનું થાય છે. તથા સ્વાત્માની નિર્ભયદશાએ પ્રત્યેક ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની સ્વફરજને પ્રાણ જતા અદા કરી શકાય છે. દેહમમત્વ, પ્રાણમમત્વ, નામમમત્વ અને રૂપમમત્વ આદિ અનેક પ્રકારના મમથી દૂર રહીને પૂર્વે આ સફરજને અદા કરવાને દેહ પ્રાણદિકને ત્યાગ કરતા હતા તેનું કારણ એ હતું કે તેઓ આભાને નિત્ય માનતા હતા અને શરીરાદિકને અનિત્ય માનતા હતા. તેથી તેઓ શરીરાદિકના મમત્વના ત્યાગ પૂર્વક પરસ્પરોપગ્રહદષ્ટિએજ યા કર્તવ્યદૃષ્ટિએ આવશ્યક કાર્ય કરતાં દિહમમત્વાદિ અનેક વાસનાઓને લાત મારી પગ તળે કચરી નાખતા હતા. ઋષભાદિક ચાવીશ તીર્થકરના વંશજો જે ખરી રીતે આત્માને નિત્ય માની નામરૂપની માયાથી ભિન્નપણું ધારી આત્મપ્રગેતિમા અખંડપણે અપ્રમત્ત રહ્યા હતા તે તેઓની આ દશા થાત નહિ. આત્માને નિત્ય માનનારી અને શ્રદ્ધા કરનારી આર્યસંતતિ ખરેખર આ વિશ્વમાં સર્વથા - સર્વદા આત્મ પ્રગતિમાં વ્યવહારથી અને નિશ્ચયથી આગળ રહે છે અને તે કર્તવ્ય કર્મ કરવામાં કઈ રીતે પ્રાણ સમર્પણ કર્યા વગર રહેતી નથી. આત્માને કહ્યત્વે નિત્ય Page #595 -------------------------------------------------------------------------- ________________ ભીવને ત્યાગ કરે. (કલ્સ) ~ ~ ~~ માનનારા જેને જે વાસ્તવિક રીતે આત્માનું નિત્ય સ્વરૂપ અવબોધી વ્યવહારકર્તવ્ય કાર્યમાં પ્રવર્યા હતા તે તેઓની દેહાદિકમમત્વવાસનાયેગે પતિત દશા થઈ તે થાત નહિ અને પૂર્વજોની વ્યાવહારિક ઉરચ પદવીઓ પર તેઓ કાયમ રહી શક્યા હોત. શબ્દથી આત્માને અંધપરંપરાએ નિત્ય માનવાથી આત્માની ઉન્નતિ થતી નથી, પરંતુ વસ્તુત આત્માની નિત્યતા અવધવાથી પુણ્ય અને પાપનું પરભવમાં કતૃત્વ અને કર્તવ સિદ્ધ થાય છે અને તેથી નીતિના નિયની આવશ્યકતા પણ સિદ્ધ કરે છે. આત્માને નિત્ય માનનારી આર્યપ્રજા જે આત્માનું નાસ્તિત્વ માનનારી પ્રજા કરતા આત્મગ, પ્રાણસમર્પણ અને કર્તવ્ય કાર્યમા પશ્ચાત્ રહે તે એમ માનવું કે વસ્તુ તે આત્માને અંતકરણથી નિત્ય માનનારી પ્રજા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યને કર્તવ્ય કર્મફલને પરભવમા વિશ્વાસ રહે છે. તેથી આ ભવમા કલ્ય કર્મ કરવામાં દેહને જલપરપિટાની પેઠે ત્યાગ થાય તે તેમ કરવામાં તેઓ જરામાત્ર આચકે ખાતા નથી જે મનુષ્ય કર્તવ્ય કાર્યમાં દેહ પ્રાણુને નાશ કરવામા આચકો ખાય છે તેઓના વંશના મનુષ્ય આ વિશ્વમાં ધર્મમાર્ગમા અને વ્યવહારમાર્ગમા દાસત્વકેટીમા પડી જીવી શકે છે. મમતા-અહંવૃત્તિભીતિ વગેરે મેહની દાસીઓ છે, તેના તાબામાં આવે છે તેઓ આત્માનું નિત્યત્વ વિસારીને પ્રત્યેક કર્તવ્ય કાર્યમા મમત્વને કરી અને તેઓ દાસીની પ્રજામાં ખપે છે અને પિતાની સંતતિ માટે તેઓ દાસત્વને વારસો મૂકી જાય છે. આત્માને નિત્ય માનનાર મનુષ્યો ત્યારે "ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા મનુષ્ય કરતા સાસારિક વ્યવહારની સર્વ શુભ આવશ્યક પ્રગતિમા સદા આગળ રહી શકે અને આત્માનું આસ્તિય નહિ માન"નારા મનુષ્યને તે સ્વતાબામાં રાખી શકે. આત્માને નિત્ય માનનારા આર્યમનું ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા નાસ્તિક મનુષ્યના કરતા તન-મન-ધનનો ભેગ આપતા જરામાત્ર ખચકાય નહિ અને સર્વ પ્રકારની વિદ્યા-કલાદિવડે નાસ્તિક મનબેના કરતાં આગળ વધી શકે અને વિશ્વમા પારમાર્થિક કાર્યો કરીને સર્વત્ર શાતિ પ્રસરાવવા જેટલું સદા બલ કાયમ રહે એવી વ્યવસ્થાઓને વંશપરંપરામા સંરક્ષી શકે. આત્મા નિત્ય છે એમ બેલનારા લાખો કરોડે મનુષ્ય મળી આવે છે, પરંતુ જ્યારે દેહત્યાગ અને પ્રાણત્યાગને પ્રસંગ આવે છે ત્યારે તેઓ દેહ પ્રાણમમત્વ અને ભીતિ ધારણ કરી ભીરુ બની કર્તવ્ય ક્ષેત્રથી કરોડો ગાઉ દૂર ભાગી જાય છે. આવી રીતે આત્માને નિત્ય માનનારા અને આત્મા નિત્ય છે એમ બોલનારા મનુબે વર્ગ અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરી રીતે નિત્ય માનનાર મનુ મહાવીર પ્રભુના પગલે ચાલીને તેઓ વીરત્વના આવશ્યક કર્તવ્ય કાર્યોને કરી વિશ્વમાં સર્વત્ર સર્વદા પ્રગતિમાં સર્વ કરતાં આગલ રહે છે. આત્માને નિત્ય માનનારાઓ સર્વ પ્રકારની શુભ ગતિમા. ઘર પરિસહ-ઉપસર્ગો-વિપત્તિ-સંકટ વેઠીને આગળ વધે છે અને તેઓ અવૃત્તિ-અશ્વ. Page #596 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ( ૪ ). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન વૃત્તિ-ભયવૃત્તિ-નામરૂપની વૃત્તિને હટાવી સર્વ ભેગા મળી વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં પણ આગલ વધે છે. હાય! હાય ! હું મરી જઈશ, અરે મારું શું થશે, આવા ભીતિના શબ્દોને બોલનારા આ તે વરતુતઃ આર્યો નથી. તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને લાયક છે. આત્માને નિત્ય માન્યા બાદ ડરવાનું રહેતું નથી. નિત્ય આત્મા કદાપિ જડ વસ્તુઓને નોકર બનીને પાપકર્મ કરવાને લલચાતું નથી. આત્માને નિત્ય માનનાર મનુષ્ય કર્તવ્યકાર્ય કરતાં પ્રાણાદિસમર્પણમાં સદા એક સરખી રીતે કાયમ રહે છે. તેઓ મૃત્યુથી ડરી જતા નથી. તેઓ શરીર-પ્રાણ છૂટી જાય તેની જરા માત્ર પરવા રાખતા નથી; તેનું કારણ એ છે કે તેઓને આત્મા સદા કાયમ રહેવાને છે અને જ્યાં જાય ત્યાં તે કર્તવ્ય કાર્ય કરવાથી આગળ વધવાનું છે એવી શ્રદ્ધાથી વર્તનારા હોય છે. આર્ય ક્ષત્રિયે જ્યાં સુધી આ પ્રમાણે આત્માની નિત્યતા માનીને પ્રવર્યા હતા ત્યાં સુધી તેઓ ભીતિ વગેરેને વતાબે કરી સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધ્યા હતા. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શદ્ર મુનિઓ-- કષિ વગેરે પૂર્વે આત્માને નિત્ય માની રવાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા તેથી તેઓ સર્વ પ્રકારની પ્રગતિ-ઉત્ક્રાંતિના માર્ગમાં સદા આગળ વધતા હતા અને કે પટ-- લાલચ-તૃષ્ણ-ભચ-કુસં૫-વિશ્વાસઘાત-દ્રોહ અને ઈષ્ય વગેરે શત્રુઓને પગ તળે કચરી નાખતા હતા. આવી તેઓની દશા જ્યાં સુધી કાયમ રહી ત્યાં સુધી તેઓ સદગુણવડે પ્રગતિના શિખરે વિરાજિત રહ્યા, પરંતુ જ્યારે તેઓ આત્માની વાસ્તવિક નિત્યતાને ભૂલી ગયા અને બ્રાન્તિમાં ફસાઈ મેહરાજાના તાબે થઈ દુર્ગણવડે પ્રવર્તવા લાગ્યા ત્યારથી સની અવગતિ-પડતી થઈ. આ ઉપરથી અવધવું કે આત્માની નિત્યતા ભૂલીને ભયવૃત્તિ-મમતવૃત્તિ આદિ દાસીઓના તાબે મનુષ્યો થયા ત્યારથી તેઓ રવર્ત કરવામા પશ્ચાત્ રહેવા લાગ્યા. આત્માની નિયતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા ક્ષણિક પ્રસંગોમાં મુંઝાતા નથી અને સર્વ ભયથી મુક્ત થઈને નિર્ભયપણે આત્મવીર્યના જુસ્સાથી કાર્ય કરે છે. આ વિશ્વમાં સર્વત્ર આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્ય વ્યાવહારિક પ્રગતિમાં અને આત્મપ્રગતિમાં આગળ વધી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની ઉપર્યુક્ત આત્મરૂપને નિશ્ચય કરીને આત્માની નિત્યતાના ઉપગે રહીને પ્રત્યેક કાર્યને આચરે છે તેથી તે ભય, મમતા, અહંતા, તૃષ્ણા, ઈર્ષ્યા દોષથી મુક્ત થઈ શકે છે અને આધ્યાત્મિકેન્નતિપૂર્વક વ્યાવહારિક પ્રગતિને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિત્ય અને શરીરથી ભિન્ન અવસ્થા પશ્ચાત્ બાહ્ય કાર્યો કરતાં કર્તુત્વને સંમેહ થતું નથી. બાહ્ય કાર્યકર્તત્વને સંમોહ થવાથી આત્મા સ્વરૂપને વિસ્મરે છે અને સાસરિક પ્રવૃત્તિમાં મુંઝાય છે. બાહ્ય કાર્યકર્તુત્વ સમહ થવાની સાથે સ્વશીર્ષપર મેહ રાજાનું જોર થાય છે અને ભયાદિવૃત્તિના દાસ તરીકે સ્વાત્મા બને છે. અએવ બાહ્ય કાર્યકર્તૃત્વ સંમેહ, આધ્યાત્મિક કાર્યકર્તત સંમોહ-આદિ અનેક પ્રકારના સમેહને ત્યાગ કરીને આત્માને સાક્ષીભૂત રાખીને Page #597 -------------------------------------------------------------------------- ________________ = = - - - - કd ત્વમેહ ત્યાજ્ય છે. ( ૫ ) તટસ્થ થઈ બાહ્ય કાર્ય કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. બાહ્ય કાર્યકર્તવાદિ સંમેહને હઠાવે હોય તે સર્વ કાર્ય કરવામાં કર્તવાદિ અહંવૃત્તિને ચિત્તમાં પ્રવેશવાને અંશમાત્ર પણ સ્થાન ન આપવું જોઈએ. કર્તુત્વસહ વિના જે જે કાર્યો કરવાં એ જ્ઞાનયોગીનું મુખ્ય લક્ષણ છે. પિતાને આત્મા, કર્તૃત્વ સહ વિના કાર્યપ્રવૃત્તિ કરે છે એમ સ્વાત્માને અનુભવ થાય ત્યારે અવબોધવું કે હવે કર્મચાગીનો અધિકાર કથંચિત પ્રાપ્ત થયો છે. આત્મજ્ઞાની કર્તવસંમોહને પરિહરીને સર્વ કાર્યોમાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિાવષ બનેલો હોવાથી કાર્યપ્રવૃત્તિ દ્વારા સંમેહ વિષને ગ્રહી શકતું નથી. કર્તવસમેહ વિના કાર્ય કરવાથી અનેક પ્રકારની પ્રગતિની પ્રાપ્તિ થાય છે. કર્તવસંહ વિના કાર્ય પ્રવૃત્તિ કરનાર જ્ઞાની સાંસારિક પ્રવૃત્તિમાં અહંમમત્વથી બંધાતો નથી. કર્તુત્વસંમોહ જેમ જેમ ટળવા માંડે છે તેમ તેમ તે આત્માના ગુણની પ્રગતિમાં અત્યંત પ્રવૃત્ત થઈ શકે છે. આત્મજ્ઞાની કર્તવસંમેહ વિના બાહ્યપ્રવૃત્તિથી નિર્લેપ રહી શકે છે અને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં તે સુંઝાતો નથી તેથી તેની સુમતિને પ્રકાશ વધતો જાય છે અને કુમતિનું બળ ટળતું જાય છે. કર્તુત્વસંમોહના ત્યાગથી કર્મચાગી પરમાત્મપદની છેક નજીક પહોંચી શકે છે અને આત્માની સરસિકતાનું સહજ સુખ સમ્યગુ અનુભવી શકે છે. કાર્ય કરતાં કરતાં કર્તવસમેહ ટળે એ અભ્યાસ સેવ જેઈએ. કાર્ય કરતાં કરતાં સંમેહ ટળે એવું જ્ઞાન જાગ્રત કરવું જોઈએ કે જેથી પરમાત્મપદ પ્રાપ્ત કરતાં અનેક વિપત્તિને પણું સંમોહ વિના વેઠી શકાય. જ્યાં સુધી કર્તવસંમેહ થાય છે ત્યાં સુધી ગજ્ઞાનમાં અને આત્મજ્ઞાનમા અપરિપકવતા છે એમ અવધવું. કર્તવ્ય કાર્ય કરતા સંમેહ થાય છે એમ જાણીને સર્વ પ્રવૃત્તિને ત્યાગ કરીને બેસી રહેવામા આવે છે તેથી સવારની ઉન્નતિ થતી નથી અને પ્રમાદની સાથે સંમેહવૃત્તિ પણ વૃદ્ધિ પામે છે પણ ટળતી નથી, જ્યાં સુધી અજ્ઞાની કાર્યપ્રવૃત્તિ નથી કરતો ત્યા સુધી તે કતૃત્વસ મોહથી પોતાને દૂર રહેલો માને છે, પરંત માનસિક કર્તુત્વસંમહિ તે તેના હૃદયમાથી ટળતું નથી, તેથી કતૃત્વસંમેહ ટાળવાને આવશ્યક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને ત્યાગ કરે તે કઈ રીતે ગ્ય નથી, પરંત આત્મજ્ઞાનવડે કાર્ય કરતા કરતાં સંમેહવૃત્તિ ટાળવાને અભ્યાસ સેવા જોઈએ. સર્પને ત્યાં સુધી ન સતા હોય ત્યા સુધી તે શાન્ત જે બહારથી દેખાય પરંતુ જ્યારે તેને સતાવવામા આવે તે હતું તેને તે ક્રોધી થએલે દેખાય છે; તદ્રત કર્તવ્ય કાર્યને ત્યાગ કરીને કેટલાક સતાવ્યા વિનાના મનુ બાહ્યથી શાન્ત થએલા સર્પની પેઠે અમાહી દેખાય પરન્ત કોઈ જાતની પુન પ્રવૃત્તિ કરતાં સંમેહતા પુન તેઓ સેવી શકતા હોય એવે તેમના આત્માને અનુભવ આવે તે તેમણે ઉપર્યુક્ત શિક્ષાને સત્ય માની સ્વાધિકાર કર્તવ્યપ્રવૃત્તિ સેવવી અને મહવૃત્તિને હટાવતા જવું. આમ પ્રવર્તવાથી આત્મસાક્ષાએ Page #598 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - ખાન-પાન અને શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, -- --~~~-~~- ~*~ નિર્મોહવૃત્તિથી કાર્ય કરવાની આત્મશક્તિને જાગ્રત કરી શકાશે. કાર્યપ્રવૃત્તિને સ્વારિકા સેવતાં જ્યારે આત્મસાક્ષીએ સર્વ કરાય; પણ તેમાં હું મારું એવી વૃત્તિથી બંધાઈ. ન જીવાય ત્યારે અવધવું કે હવે આત્મપ્રગતિ કરવાને જ્ઞાનેગપૂર્વક કર્મવેગને ખરે અધિકાર પ્રાપ્ત થયો છે. જ્ઞાની આત્મસાક્ષીએ કર્નવસહ ત્યાગ કરીને વ્યાવહારિક દૃષ્ટિની પ્રવૃત્તિઓ દ્વાધિકાર સમાયાત કાર્યને કરે છે તેથી તે આત્મામાં પરમાત્મપદ પ્રકટાવીનેઅન્તરથી કૃતકૃત્ય થઈ વિશ્વને ઉદ્ધાર કરી શકે છે. આત્મજ્ઞાની અન્તરમાં નીચે પ્રમાણે વિચારે છે. આ વિધિમાં કર્તુત્વની અહંવૃત્તિ રાખવી એ કલ્પના માત્ર છે. કર્તુત્વની અહંવૃત્તિ ધારણ કરવાથી આત્માની શુદ્ધતા થતી નથી તેમજ કઈ પણ કાર્યના કર્તાપણાનું અભિમાન રાખવું એ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી. પ્રત્યેક કાર્ય પોતાના સ્વભાવ પ્રમાણે કાલા' સ્વભાવ, નિયતિ આદિને પામી થયા કરે છે, તેમાં આત્મા તે બાહ્ય કાર્યમા નિમિત્ત માત્ર છે અને તેમજ અન્ય વસ્તુઓ પણ નિમિત્ત માત્ર છે, માટે કર્તુત્વસંમેહ કરે કોઈને છાજતો નથી તે મારે શા માટે મેહ કરવો જોઈએ ? કર્તૃત્વસંમેહ તે આત્માને ધર્મ નથી તે તે વિભાવિપરિણતિ છે તેથી દૂર રહેવું જોઈએ. એ પ્રમાણે જ્ઞાની અન્તરમાં નિશ્ચય કરીને કર્તવસમેહવૃત્તિ વિના સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિને સેવે છે. જ્ઞાની વાત્માને જ્ઞાનદર્શનચારિત્રરૂપ માનીને શુદ્ધીપગવો અન્તરમા ધ્યાનાદિકની પ્રવૃત્તિને સેવે છે અને વ્યવહાર નયથી બાહ્ય ધાર્મિક તથા વ્યાવહારિક કની પ્રવૃત્તિને સેવે છે. આત્મા ખરેખર જ્ઞાનદર્શનચારિત્રરૂપ છે, શુદ્ધીપગવડે આત્માને શુદ્ધ ધર્મ તે જ આત્માનો છે એમ આત્મજ્ઞાની - માને છે અને તેમાં રમણતા કરે છે. તથા બાહ્યતઃ પ્રાસાધિકાને બાદ કર્તવ્ય કાર્યો તટસ્થ સાક્ષીભૂત થઈને કરે છે. આત્મજ્ઞાની આવી દશાથી. કર્તવ્ય કાર્યો કરે છે, તેથી તે આત્માની ઉન્નતિ કરી શકે છે અને વિશ્વવર્તિ મનુષ્યની અન્ય કરતાં અનન્ત ગુણ સારી ઉન્નતિ કરી શકે છે તેથી તે જ પરમાર્થ દષ્ટિએ કર્તવ્ય કાર્ય કરવાને લાયક બને છે. એવા મહાજ્ઞાનીકળીઓની જેટલી ન્યૂનતા તેટલી વિન્નતિની ન્યૂનતા અવધવી જ્ઞાની શુદ્ધોપગવડે આવશ્યક પ્રાપ્ત કર્તવ્ય કાર્ચને સમાચારે છે તેથી તે આત્માના ગુણોની પરિપૂર્ણ પ્રગતિ કરવામાં ખામી. આવવા દેતા નથી અને કર્તવ્ય કાર્યો કરીને પ્રાપ્ત ગુણેનીપરિપકવતા કરવામાં પણ કદાપિ પશ્ચાતું રહેતું નથી. પ્રારબ્ધ કર્મથી અને સ્વાધિકારવશથી પ્રાપ્ત થએલ કર્તવ્ય કાર્ય કરવામાં કઈ જાતનો દોષ નથી, પરન્તુ અનન્તગુણલા છે એવું અવબોધીને જ્ઞાની કર્તયકાર્યને આચરે છે. જ્ઞાની પ્રારબ્ધ કર્મથી જે જે કાર્યો કરે છે તે વપરની પ્રગતિ કરનાર થઈ પડે છે તથા સ્વાધિકારવશથી જે જે કાર્યો કરે છે. તેમાસદેષતા હાય તથાપિ તેની અધિકાર દિશાએ નિર્દોષતા અને સ્વપરની ઉતિ કરનારું તે કાર્ય હાઈ વિશ્વમાં તે સુખપ્રદ સિદ્ધ કરી શકે છે.-વિષ્ણુકુમાર મુનિએ સ્વાધિકારવશત જે નમુચિ પ્રધાનને શાસનરૂપ કાર્ય કર્યું તે વિશ્વની ઉન્નતિ અને સંઘને શાન્તિ કરનારું Page #599 -------------------------------------------------------------------------- ________________ ५५ ।। . - - 卐 જ્ઞાની કેવી રીતે નિલેપ રહી શકે? (४८७ Wwwwww હતું. શ્રી શાન્તિનાથ કુંથુનાથ અને અરનાથાદિ તીર્થકરેએ ગૃહાવાસમાં અધિકારી અને પ્રારબ્ધગથી જે જે કાર્યો કર્યા, તે સ્વની અને વિશ્વ મનુષ્યની પ્રગતિ શાતિ આદિ કરનારાં હતાં એમ અનુભવટાણિથી વિચારતાં અવલોકાશે. અવતરણક–જ્ઞાની જે જે કાર્યો કરે છે તેમાં કેવી રીતે પ્રવર્તે છે કે જેથી તે નિલેપ કર્મથી અબદ્ધ રહે છે તેનું હાર્ટ જણાવે છે. श्लोकाः स्वात्मनि स्वोपयोगेल धृत्वा निश्चयदृष्टिताम् । अनुभूय निजात्मानं कर्म कुर्वन्न लिप्यते ॥ ९३ ।। यद्यत्कुर्वश्च पश्यंश्च स्मरंस्तत्र परात्मताम् । आत्मज्ञानेन कार्याणि कुर्वन् ज्ञानी न लिप्यते ॥९४ ॥ शुभाशुभपरीणामान्मुक्तो ज्ञानी भवाय नो। सास्यभावप्रतिष्ठात्मा करोति तन्न वन्धकृत् ॥९५ ॥ कायादिकक्रियायोगात् कर्मवन्धः प्रजायते। तथापि साम्यमापन्नः कर्म कुर्वन् विमुक्तये ॥९६ ॥ क्रियायामक्रियां पश्यन् सक्रियमक्रिये तथा । स्वात्मानं निष्क्रियं पश्यन् ब्रह्मभुतो निरञ्जनः ॥ ९७ ॥ दह्यन्ते कर्मकाष्ठानि शुद्धज्ञानाग्निना ध्रुवम् । नैश्चयिकनयप्रस्थः क्रियां कुर्वन्न वध्यते ॥९८॥ आत्मोपयोगतो ज्ञानी प्रारब्धकर्म वेदयन् । परोपकारकार्याणि कुर्वन् परात्मतां ब्रजेत् ज्ञानपूर्वाः क्रिया यस्य भवन्ति तस्य योगिनः । रागादीनामभावेन कर्मवन्धो न जायते ॥ १० ॥ Page #600 --------------------------------------------------------------------------  Page #601 -------------------------------------------------------------------------- ________________ - - - - - આત્મોપયોગી કર્મથી પાસે નથી. છે અર્થાત્ જ્ઞાનીને અને અજ્ઞાનીને પરિણામમા ભિન્નતા હોય છે; જ્ઞાનીના અને અજ્ઞાનીના પરિણામ ભિન્ન ભિન્ન હોય છે. કાર્યની સદશતા છતા અજ્ઞાનીના પરિણામ જ્યારે બધાને માટે હોય છે ત્યારે જ્ઞાનીના પરિણામ ખરેખર મુક્તિને માટે હોય છે. જ્ઞાન અને વૈરાગ્યનું બળ શાઓમાં અપૂર્વ સંભળાય છે કે જેવડે કર્તવ્ય કાર્ય કરતે છતો નિર્લેપ જ્ઞાની જગમાં શોભી રહે છે. સર્વત્ર સર્વથા સર્વદા અહંમમત્વસંત્યાગથી અને સર્વત્ર સર્વ છમાં સર્વ કાર્યોમાં સર્વ વસ્તુઓમાં બ્રહ્મદથિી યથાયોગ્ય આવશ્યક કાર્યને કરતે છતે બ્રહ્મજ્ઞાની નામરૂપમાં-કર્મમાં–સંસારમા પાસે નથી. વિવેચન –ઉપર્યુક્ત કેને ભાવાર્થ યદિ વિસ્તારથી લખવામાં આવે તે એક મોટું પુસ્તક થઈ જાય. નિશ્ચયષ્ટિ ધારણ કરીને આત્માના ઉપગપૂર્વક સ્વક્તવ્ય કરવામાં આવે છે તે વ્યવહારમાં નિર્લેપ દશા રહી શકે છે. રાધાવેધના સમાન અત્યંત દુષ્કર કાર્યપ્રવૃત્તિની વ્યવહારે ફરજ અદા કરવાની હોય છે. જૈનદર્શન અને જૈનેતરદર્શન નેનાં આધ્યાત્મિક શાસ્ત્રોનું બાર વર્ષ પર્યન્ત સ્મરણ મનન અને નિદિધ્યાસન કરવામાં આવે છે પશ્ચાત તેને અનુભવ કરવામાં આવે છે તેમજ અધ્યાત્મજ્ઞાનને અનુભવ કર્યા પશ્ચાત્ આમેપગપૂર્વક બાહ્યકર્તવ્ય કાર્યો કરવાને અભ્યાસ પાડવામાં આવે છે ત્યારે આત્મજ્ઞાનિની દશા અને કર્મશિની દશા પ્રાપ્ત થાય છે. ગુરુકુલેમાં અધ્યાત્મશાના અભ્યાસક કર્મચાગી મનુષ્યો પેદા થશે ત્યારે જડતા અને શુષ્કજ્ઞાનત્વ ટળશે અને ભારતને ઉદ્ધાર કરનારા મહાપુરૂષોની પરંપરા પ્રકટાવી શકાશે. વીર્યની રક્ષા કરીને ઉર્વરેતા બ્રહ્મચારીઓને બનાવવામાં આવશે અને તેઓ સ્વપરદર્શનનાં આધ્યાત્મિક શાસ્ત્રોનું પરિપૂર્ણ મનન કરીને જ્યારે કર્તવ્યપ્રવૃત્તિને અદા કરશે ત્યારે તેઓ આધ્યાત્મિક પ્રગતિની સાથે વ્યાવહારિક પ્રગતિને સાધી શકશે. યાદ રાખવું કે જ્યાં વિચારનું બલ નથી ત્યા આચારનું બલ ઉદ્ભવતું નથી. આધ્યાત્મિક જ્ઞાન વિના વિચારબલની કેળવણી કરી શકાતી નથી. આધ્યાત્મિક વિચારોનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે સર્વત્ર સર્વ વ્યવહારમાં આચારની વ્યવસ્થામાં સુધારા વધારા સાથે પ્રવૃત્તિ પૂર્વક પ્રગતિ કરી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિથી આભેપગપૂર્વક બાહ્ય કર્તન્ય પ્રવૃત્તિને સેવી શકાય છે. આત્માનો અનુભવ કરીને આવશ્યક કાર્ય કરનાર લેપતે નથી એમ કમાં જે કથવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે બાહ્ય નામ રૂપની પ્રવૃત્તિમાં નાની કઈ તત્વ દેખી શકતા નથી તેથી તે તેમા લેપાઈ શકતા નથી નામરૂપની વૃત્તિ ટળતાં નામરૂપની આરપાર જ્ઞાન પ્રકાશ જવાથી પશ્ચાત્ નામ રૂપ સંબંધી વ્યવહારે જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં લેવાનું ન થાય એ વસ્તુત સંભાવ્ય છે. આપની સાથે બાધ કાર્યો કરતા નામરૂપની રાગદ્વેગાત્મક વૃત્તિ રહેતી નથી તેથી આપાગી જ્ઞાની જે જે કાર્યો કરે છે તેમાં તે બંધાતો નથી આત્મજ્ઞાની સર્વત્ર સર્વ કાર્યોમાં અને સર્વ કર્યું Page #602 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમ યાગ થ-સવિવેચન. ( ૧૦૦ ) અને અદૃશ્ય પદ્યાર્થીમાં પરમાત્મતાની ભાવના ધારણ કરે છે તેથી તેનામાં પરમાત્મભાવના સરસ્કારા દેઢ થવાની સાથે બાહ્ય કાર્ય પ્રવૃત્તિમાં તેનુ નિપત્ર પણ વધતુ જાય છે. આત્મજ્ઞાની જે જે દેખે છે, જે જે સ્મરે છે, જે જે સાંભળે છે, જે જે સુદ્યે છે, રે જે ખાય છે અને જે જે સ્પર્શે છે, તે સર્વમાં પરમાત્મરૂપ ધ્યેય ભાવના એક તાર પેાતાના હૃદયની સાથે હાવાથી તેનાથી રાગ દ્વેષ વૃત્તિના સભ્યાશ નિખલ થઈ ટળતા જાય છે અને પરમાત્મપદપ્રાપ્તિના સંસ્કારા દૃઢ થઈ પરમાત્મપદ સન્મુખ થતા જાય છે. જ્યાં દેખું ત્યાં ત્યાંહિ તુદ્ધિ તુદ્ધિ એવી પરમબ્રહ્મ ભાવનાની રઢ લાગવાથી માહ્ય નામરૂપ વૃત્તિયેાનાં સર્વ બંધનોના હૃદય સાથેના સંબંધ છૂટી જાય છે અને પરમાત્મપદ ત્વરિત પ્રાપ્ત થાય છે. સર્વત્ર સર્વ ક્ષ્ચામા પરમાત્મધ્યેયની ધૂન લાગવાથી દૃશ્ય પદાર્થાંમાં રાગાદિક વૃત્તિના સબધ રહેતા નથી. જે જે કન્ય કાર્ય કરવાનાં હોય તેઓમાં પરમાત્મતાની ભાવના ભાવનાર મનુષ્ય કર્તવ્યકાર્ય કરતા રાગાદિ ભાવથી લેપાઈ શકે નહિ એ મનવા ચેાગ્ય છે. સ્વપર સવમાં પરાત્મતાષ્ટિ જેની થઈ છે તે કન્યકાામાં વૈપાય નહી. બાહ્ય કાર્યાંમાં એવી શક્તિ નથી કે જે મનુષ્યની સર્વત્ર પાત્માધ્યેય દૃષ્ટિ થઈ છે તેને લેપાયમાન કરી શકે. આત્માથી ભિન્ન રહેલ જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલ સ્કામાં પણ એવી શક્તિ નથી કે જે એકદમ રાગદ્વેષની વૃત્તિ વિના સત્ર પરાત્મતા મરીને કા કરનારને લાગી શકે. સર્વત્ર કાર્ય પ્રવૃત્તિમા બ્રહ્મષ્ટિવાળાને કોઇ જાતની કખ ધપ્રવૃત્તિ વસ્તુતઃ નથી એવી રીતે માની સ્વકર્તવ્યને અદા કરે છે. આ વિશ્વનું સ તંત્ર ચલાવે તે પણ નિલે ૫ રહે એવી તેનામા શક્તિ ઉત્પન્ન થાય છે તેથી તેને સલેપ થવાને કોઈ કાર્યપ્રવૃત્તિમાં ભય રહેતા નથી. સર્વ દૃશ્ય જડ પદાર્થાંમાં શુભાશુભ પરિણામથી જે મુક્ત થએલ છે એવા આત્મજ્ઞાની સૌંસારની વૃદ્ધિ કરતા નથી. નામરૂપના સંબધે ઉપજેલી ક વ્યવ્યવહારપ્રવૃત્તિને જે શુભાશુભ પરિણામ વિનાના સ્વાધિકારે ક્રૂજ · માની કરે છે તેને જડ ધે! આ સંસારમા ખધન માટે થતા નથી. શુભાશુભપરિણામમાં સત્ત્વગુણુ રજોગુણુ અને તમેગુણના સમાવેશ થાય છે શુભાશુભ પરિણામ વિના નામરૂપ સ ખ ધેના જે જે કાનેિ સ્વાધિકારે જે જે મનુષ્યા કરે છે તે તે મનુષ્ય ગમે તે જાતના હાય તે પણ તે સ*સારબંધનોથી ખ ધાતા નથી. સવ દશ્ય પદાર્થાંમાં શુભાશુભપરિણામ જેને નથી તે સામ્યભાવી આત્મા કહેવાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા પરમાત્મરૂપ અન્તરથી અને છે તેથી તે જે જે કંઇ કરે છે, આલે છે, તેમા તે નિ ધ રહે છે અને તેની કર્તવ્ય પ્રવૃત્તિથી જગને અનન્તગુણુ ઉપકાર થાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા કાયાક્રિક ચેગદ્વારા હિંસા કરે તથાપિ તેને ગંગા નદીમાં ખુડનારા અને અકાયાદિની હિંસાને ખા કાયયેાગથી કરનારા મુનિની પેઠે અન્તરમાં કેવલજ્ઞાન પ્રકટાવવા કોઈ જાતના આન્તર વિાધ આવતા નથી. ગંગાનદી ઉતરતા એક મુનિને એક દેવીએ ત્રિશુલ મારી જલમાં બુડાડ્યા. wwww wwww w now what L Page #603 -------------------------------------------------------------------------- ________________ # સામ્યભાવની સફલતા. ( ૧૧ ) તે મુનિની કાયાથી અષ્ઠાયાદ્રિ જીવની વિશધના થઈ પરન્તુ અન્તમાં તે મુનિ સામ્યભાવવડે આત્મયોગી બન્યા હતા તેથી તેમને કેવલજ્ઞાન થયું. શગદ્વેષના પરિણામ વિના કાયાદિ ચેગદ્વારા થએલી હિંસા ખરેખર કેવલજ્ઞાન અટકાવવા સમર્થ થઈ નહિ-સત્ય સિદ્ધાંતથી અવાધવાનું કે સામ્યભાવમાં જેને આત્મા સ્થિત છે અર્થાત્ આત્માના સમભાવરૂપ ધ વડે જેના આત્મા પ્રતિષ્ઠિત થએલ છે એવા કમચાગીને કર્તવ્ય કાર્ય કરતાં કાય હિંસાદ્ધિથી પશુ સંસારમાં મંધન થતું નથી . પરન્તુ ઉલટા તે સમભાવે કન્યકાય ને કરતા છતા નિર્લેપ રહે છે અને કાયયેાગકમને પણ સમભાવે દૂર કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવયેાગી ક્રયાગી બનીને બાહ્ય કાર્યંને કરતા છતા ઘનધાતિકમણીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેના દુશ્મન બનેલા લાખા મનુષ્યની મધ્યે સમભાવયેાગી કન્યકાર્ડ્સ કરીને નિર્લેપ રહી જગતનું કલ્યાણ કરવા સમર્થ થાય છે એવું અન્તાં અનુભવ કરનારાઓ અવાધી શકે છે. કાયાદિક ક્રિયાયોગથી કર્મ અન્ય થાય છે તથા સામ્યને પ્રાપ્ત થએલ કમચાગી કાર્ય કરતા છતા મુક્તિપદ્યને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવવામાં આવ્યુ છે કે કાયાદિકક્રિયાયાગથી હિંસાકર્મબન્ધ થાય છે પરન્તુ તે જ્ઞાનીને કૈવલજ્ઞાનાદિ પ્રાપ્તિમાં બંધનકારક થતું નથી. સામ્યભાવના અપૂર્વ મહિમા છે. અનન્તકાલથી માંધેલ ઘનઘાતી ના સાસ્યભાવથી ક્ષણમાં ક્ષય થાય છે. સામ્યભાવપ્રતિષ્ઠિતયાગી કર્તવ્ય કાર્યાં કરતા છતા નિર્લેપ રહી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સામ્યભાવથી આ વિશ્વને અવલાકતાં રાગદ્વેષની વૃત્તિના ઉદ્દભવ થત નથી અને વ્યાવહારિક કાર્ય કરતાં છતાં કાઇમાં લેપાવાનું થતું નથી. સામ્યભાવની મહત્તા અવળેાધ્યા પશ્ચાત્ તેને પ્રાપ્ત કરીને કન્યકાર્ય કરવાથી નિલે પતાના અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનપૂર્વક સામ્યભાવને પ્રાપ્ત કરી જ્ઞાનીએ કર્તવ્યકાનિ કરવાં જોઈએ, યામા અક્રિયતાને દેખનાર કચેાગી કમથી નિલે`પ રહે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મ અન્ય કરી શકતા નથી. અક્રિયામા સક્રિયને દેખનાર કર્મબંધન કરી શકતા નથી. વ્યવહારથી સક્રિય એવા આત્માને નિશ્ચયત નિષ્ક્રિય તરીકે દેખીને અને તેના ઉપયેાગ ધારણ કરીને કન્યકાય ને કરનાર કચેાગી ક ખ ધન કરી શકતા નથી અને રાગાદિલેપથી લેપાતે નથી અર્થાત્ નિલે પ રહે છે. ક્રિયામા અક્રિયાને કેવી રીતે દેખવી ? અને અક્રિયમા સક્રિયને કેવી રીતે કયા નયથી દેખવા ? તથા આત્માને કયા નયથી નિષ્ક્રિય દેખવા ? એ દ્રવ્યાનુ ચેાગના અભ્યાસીઓને અનેક નાની અપેક્ષાએ સ’બાધાય છે. પુદ્ગલદેહાર્દિકની ક્રિયામા નૈશ્ચયિકનયની દૃષ્ટિએ આત્માની ક્રિયા નથી તેથી દેહાર્દિકમા આત્માની નિશ્ર્ચયનયથી અક્રિયાને દેખે અને પુદ્ગલક્રિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્માને આત્માના ધર્મની અપેક્ષાએ ઉત્પાદન્યચક્રિયાથી સક્રિય દેખે તથા બાહ્યક્રિયાથી ભિન્ન એવા આત્માને આયિાથી રહિત નિષ્ક્રિય દેખે તે મનુષ્ય બાહ્યકાયાદિકની આવશ્યક વ્યવહારપ્રવૃત્તિએ પ્રવૃત્તિ કરતે છતા કમથી અખ"ધ નિર્લેપ રહી બ્રહ્મભૂત સિમુદ્ધ પરમાત્મા અને છે. અત્ર અનુભવ Page #604 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - -- - - - - -- - - - - - - - (૫૦૨) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. -~~-~~~~ ~ ~-~~~ ~~~~~~~~ ~~ ~~~~~~ દષ્ટિથી કાર્યપ્રવૃત્તિ સમયે ઉપયોગ ભાવથી દેખવાનું અવધવું. સકિયમાં અપ્રિય એવા આત્માને અવલોકનાર કર્મ રૂપ અંજનથી અંજાતું નથી અને આત્મારૂપ બ્રહ્મને દેખી આત્માના શુદ્ધરૂપને ધારણ કરી પરમાત્મારૂપ બની જાય છે. દેવગુરુધર્મની સેવારૂપ અવશ્યક પ્રવૃત્તિને સેવક કર્મયોગી કર્મવેગને આચરી રાગદ્વેષાદિવૃત્તિને છતી સક્રિયત્વમા આત્માનું શુદ્ધ અવલોકન અનુભવી આત્માની વાસ્તવિક ક્રિયા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. અનેક નયની દષ્ટિએ ઉપર્યુક્ત ભાવાર્થને વિસ્તારત. અવબોધી જે આત્માની શુદ્ધતાના ઉપગમા રહે છે તે કર્મ કરતો છતે અકમી બ્રહ્મભૂત નિરંજન બને છે. જે જે સર્વ . આવશ્યક પ્રવૃત્તિ-કિયાઓ થાય છે તે દેહાદિ ગુગલના ઘરની છે એમ જ્ઞાની અવધે છે, અને સક્રિય એવી કાયામાં વ્યાપી રહેલ જ્ઞાની અયિ આત્માને દેખે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિઓમા–ક્રિયાઓમાં આત્માના અહં ત્વને ધારણ કરતા નથી. આત્માનું આત્મા એ શબ્દથી પાડેલા નામમાં આત્મત્વને નહિ દેખનાર જ્ઞાની નામરૂપથી ભિન આત્માના વાસ્તવિક નિયિત્વને અનુભવી તથા સયિમા નામરૂપથી ભિન્ન અયિત્વને અનુભવી નામરૂપની વૃત્તિની પેલે પાર જઈ નામરૂપ વ્યવહારસિદ્ધ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતો છતે પણ લેપ નથી. પુદ્ગલ ક્રિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્મામાં આત્માના ગુણપર્યાયની ઉત્પત્તિચયની ક્રિયાને અનુભવ કરનાર જ્ઞાની કર્તવ્ય કર્મ કરતે છતા બ્રહ્મભૂત નિરંજન બને છે. બાહ્યાની સર્વ ક્રિયાઓ કરતાં આત્માના અયિત્વના ઉપયોગને જે ધારણ કરે છે તે કર્મયોગી જ્ઞાની જે જે સક્રિય પ્રવૃત્તિને સેવે છે તેમાં અહંભાવથી બંધાતે નથી અને બાહ્ય પ્રવૃત્તિ સેવવામાં શુષ્કજ્ઞાની બનતું નથી, કારણ કે તે સકિયમાં નિષ્ક્રિય ઉપગને ધારણ કરનારે બનેલો હોય છે અને ક્રિયા કરતા બંધાવાનું થાય છે એવી દષ્ટિની પેલે પાર જઈ આવશ્યક ક્રિયાઓની વ્યવહારથી ઉપગિતા સમજેલા હોય છે. - શુદ્ધજ્ઞાનાગ્નિવડે કર્મકાષ્ઠ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. નૈઋચિકનપ્રસ્થ આત્મજ્ઞાની વ્યાવહારિક કાર્યો કરતો છતે જ્ઞાનાવરણીયાદિક કર્મવડે બંધાતો નથી. શુદ્ધ જ્ઞાનાગ્નિ સર્વ કમેને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તે મહાત્માના હદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ જાગ્ર કર્યા પશ્ચાત્ પ્રત્યેક કર્તવ્ય કર્મ કર્યા છતાં કર્યાનું અભિમાન ન હોવાથી અને રાગાદિકથી નિલે પત્ય રહેવાથી બાહ્યાધિકારે બાહ્ય ફરજ અદા કરતાં તેનાથી ધર્મ રક્ષા સંઘ રક્ષા કુટુમ્બ રક્ષા દેશ રક્ષા ' અને વિશ્વ રક્ષામાં ભાગ લઈ શકાય છે અને બહા શક્તિની પરમાર્થ કાર્યમાં સફલતા કરી શકાય છે, તેથી નિર્લેપપણું રહે એવી સ્થિતિ પ્રાપ્ત કર્યો પશ્ચાત્ તે કર્તવ્ય કાર્યોને કરવામાં આત્મભેગ આપવા સર્વદા કટિબદ્ધ રહેવું જોઈએ. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટ થયું છે કે નહી? તેની સાક્ષી ખરેખર પિતાનો આત્મા આપી શકે છે. અન્ય મનુષ્યની સાક્ષી લેતાં કદાપિ પાર આવવાને નથી. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાન પ્રગટયું છે કે નહિ તેને પિતાને જે અનુભવ થાય છે તે અન્યને Page #605 -------------------------------------------------------------------------- ________________ 師 નૈયિકનયપ્રસ્થની કરણી. ( ૧૦૩ ) કદાપિ થઇ શકતા નથી. અતએવ આત્મસાક્ષી ગ્રહીને કર્તવ્ય પ્રવૃત્તિવડે પ્રવૃત્ત થવુ જોઇએ, आत्मसाक्षी धर्म ज्यां, त्यां शुं ? अभ्यनु काम जन मन रञ्जन धर्मको, मूल न एक चदाम:-" જન મન રજન ધર્મનુ એક બદામનું પણ મૂલ નથી. અતએવ જે જે કન્યા કરવા તે સર્વે ખરેખર આત્મસાક્ષીએ કરવા જોઇએ. આત્મસાક્ષીએ આવશ્યક કર્માં કરવાથી આત્માની શુદ્ધ જ્ઞાનદશાની વૃદ્ધિ અને નિલે પતા વધે છે, જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટી છે-તે જે જે કર્તવ્ય કર્યાં કરે છે તેમાં તેના આત્માની નિલેપતા માટે તેને આત્મા અનુભવ સાક્ષી પૂરે છે. એમા અન્યની સાક્ષીએની આવશ્યકતા નથી. કૃષ્ણ અને શ્રેણિકની આન્તરદશા કેવી હતી ? તેની સાક્ષી તેઓના આત્માએ પૂરતા હતા અને તેઓ જે દશામા રહેલા હતા તે દશાયોગ્ય સ્વાધિકારે કન્ય કાનિ કરતા હતા. શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામા અર્જુનને કથે છે કે જ્ઞાનરૂપ અગ્નિ સર્વે કને ખાળી ભસ્મીભૂત કરી દે છે, નિશ્ચય દષ્ટિ ચિત્ત ધરી જ્ઞી, ચાહે તે અવઢારે; પુછ્યવંત તે પામરોની, અવસમુદ્રનો વાર—ઇત્યાદિ સાક્ષીએ ખરેખર આત્માના શુદ્ધ જ્ઞાનપૂર્વક નૈશ્ચિયક ષ્ટિને હૃદયમાં ધારણ કરીને આવશ્યક વ્યવહારની પુષ્ટિ કરનારી છે. આ વિશ્વમા અનેક નચેની સાપેક્ષતાએ અવલાકવાનું હોય છે, અને અનેક નચેની સાપેક્ષતાએ પ્રવૃત્તિ કરવાની હાય છે; જ્યાં સુધી મહાત્મા નૈૠયિકનયપ્રસ્થ થતા નથી, તે દૃઢ નિશ્ચયપૂર્વક કોઈ પણ વ્યાવહારિક કાને કરી શકતા નથી અને સસાર વ્યવહારમાં નિલે ૫ મની શકતા નથી નૈઋચિક નયપ્રસ્થ મનુષ્ય અનેક પ્રકારના વિકલ્પ સકાથી મુકત બનીને વ્યાવહારિક કન્યા કરવામા ભીતિ આદિ દાષાથી પશ્ચાત્ પર્યંતે નથી. નૈૠયિકનયપ્રસ્થ મનુષ્ય સર્વ કન્ય ક્રમે કરવામાં આતરિક નિલેપતા ધારણ કરી શકે છે અને જલમા કમલની પેઠે નિલેપ રહેવાને આત્માની નિર્લેપ જ્ઞાનશકિતને ખીલવી શકે છે. અતએવ વ્યાવહારિક કન્યકાર્યોં કરવાની પૂર્વે નૈૠયિક જ્ઞાન ધારણ કરીને નૈૠયિક દૃષ્ટિને ધારણ કરવાની આવશ્યકતાને અવશ્ય પ્રત્યેક મનુષ્યે સ્વીકારવી જોઈએ. નૈય્યચિકનયપ્રસ્થ મનુષ્ય કદાપિ શુષ્કજ્ઞાની અની શક્તા નથી. જે શુષ્કજ્ઞાની અને છે તે નૈૠયિકનયપ્રસ્થ ગણી શકાતા નથી--એમ અનુભવષ્ટિથી અનુભવવુ જોઈએ. આવશ્યક વ્યાવહારિક કર્તવ્ય કાર્યાં કરવાની ફરજને જે અદા કરે છે તે નૈથયિકનયપ્રસ્થ ની શકે છે અને સર્વ ખાખતામા વ્યવહારકુશલ અની સર્વ પ્રકારની બાહ્ય તથા આન્તરિક પ્રગતિમા આત્મભાગ આપી શકે છે. સદ્ગુરુકૃપાથી યુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેથી નૈઋયિકનયપ્રસ્થ બની શકાય છે જે નૈક્ષયિકનયપ્રસ્થ છે તે શુદ્ધ જ્ઞાની છે અને જે શુદ્ધ જ્ઞાની છે તે સર્વ કર્માંને ખાળી ભસ્મીભૂત કરી દે છે તેથી તે આવશ્યક વ્યાવહારિક કાર્યાં કરવામા પશ્ચાત્ હઠતા નથી, તેની એવી પ્રવૃત્તિથી તે આત્મપ્રગતિ, ધર્મ પ્રગતિ, સઘ પ્રગતિ, સાર્વજનિકહિત પ્રગતિ, દેશ પ્રગતિ, અને વિશ્વ પ્રગતિને કી શકે છે અને કૃતકૃત્ય અને છે, જે કર્માં ભાગને સન્મુખ થએલા હૈય છે અર્થાત્ ઉદયમાં wwwwww~ Page #606 -------------------------------------------------------------------------- ________________ - - -- - ----- ------- ------ -- -- ---- - ----- -- - -- ------ -- -- - - --- - - --------- ---- -- (૫૦૪). શ્રી કર્મવેગ ગ્રંથ– વિવેચન, આવીને પિતાનું શુભાશુભ ફલ વેદાવવાને ઉઘુક્ત બનેલાં હોય છે એવાં કર્મને પ્રારબ્ધ કર્મ કવામાં આવે છે. ઉદયમાં આવેલા આઠે કર્મને પ્રારબ્ધકર્મ કરાવામાં આવે છે. શુભાશુભ કર્મના ઉદયવિપાકને પ્રારબ્ધકર્મ કહેવામાં આવે છે. જે કર્મોને આત્મા ગ્રહીને સત્તા તરીકે રાખે છે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જે કર્મો ફલ આપવાને સન્મુખ થયાં નથી પરતુ આત્માની સાથે લાગી રહેલાં છે તેને સંવિતા અવબોધવું, જે કર્મબન્ધ તરીકે હાલ કર્મ ગ્રહાતું હોય તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. વર્તમાન કાલમાં જે જે કાર્યો કરતા રાગદ્વેષની પરિણતિ વડે જ્ઞાનાવરણયાદિ કર્મ ગ્રહાય છે તેને ક્રિયમાણે કર્મ કવામાં આવે છે,-એમ અમદીય વિચારપરિભાષાએ અવધવું. બન્યમાં આવેલાં અને સત્તાએ પડી રહેલાં કર્મોને સચિતકમે તરીકે જાણવા. પ્રતિઘg, રિતિવા તથા અને કરારબ્ધ એ ચાર પ્રકારે કર્મને બંધ અવબોધ. વંધ, ૩, વીળા અને સત્તા એ ચાર પ્રકારે કર્મ અવબોધવું. યોગની શુભાશુભ પ્રવૃત્તિથી પ્રકૃતિ અને પ્રદેશ બન્ધ થાય છે. તે કર્મો કેટલા કાલ સુધી કેવું ફલ સમર્પશે તેને આધાર કષાય ભાવ કે જેને રાગદ્વેષ કહેવામાં આવે છે તેના ઉપર રહેલો છે. આત્માના સ્વરૂપજ્ઞાનરૂપ સમ્યકત્વને અને આત્માના મૂળધર્મરૂપ દેશ ચારિત્ર અને સર્વ વિરતિરૂ૫ ચારિત્રને જે ધ કરે છે તેને કષા કહેવામાં આવે છે. કષાયે સર્વથા પ્રકારે નષ્ટ થાય છે ત્યારે યથાગ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મા નિકષાય ભાવે માત્ર કાયાદિકાગથી કઈ કાર્યની પ્રવૃત્તિને સેવે છે ત્યારે તે પ્રકૃતિબધ અને પ્રદેશબ માત્ર શાતા વેદનીયરૂપ બાંધે છે અને તુરત ભેગવીને તે કર્મથી રહિત બને છે. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યા સુધી તેનું ફલ આપવાને તત્પર થતી નથી ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહેવામાં આવે છે. બંધાયેલી પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં આવતી નથી ત્યાં સુધી તે બાધા કરી શક્તી નથી માટે તેટલા કાલને અબાધાકાલ તરીકે અવધ. આત્મા તે પ્રકૃતિના અનુયકાલમાં આત્મજ્ઞાન અને વૈરાગ્યવડે અપકર્ષણ તેમજ પ્રકૃતિના દલિકને સર્વથા ક્ષય કરી શકે છે. દશમા ગુણસ્થાનક પર્યન્ત કષાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે કષાયની પરિણતિને હઠાવી ક્ષય કરી ચગી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કષાયવડે સાતઆઠ કર્મોનું આત્મા ગ્રહણ કરે છે. આખા ભવમા એકવાર આયુષ્યકર્મને આત્મા બાંધે છે. કષાય પરિણામબાહુલ્યથી પાપપ્રકૃતિને રસ અને વિશેષ સ્થિતિ બધાય છે. કષાયના અલ્પત્વથી દેવ અને મનુષ્ય સંબંધી આયુષ્ય સ્થિતિ લાંબી અને કષાય પ્રાચુર્યથી દેવ અને મનુષ્ય સંબંધી અલ્પઆયુષ્ય સ્થિતિ બંધાય છે. મન-વચન અને કાયાના ચોગની ચંચલતાથી અને કષાયની અલ્પતાથી સ્થિતિ અને રસપૂન બંધાય છે મનેગવડે ઉપાર્જિત કર્મપ્રકૃતિને પ્રદેશ ઘણો વિસ્તારવાળો હોય છે પણ તે અલ્પકાળમાં પણ ભેગવી શકાય છે અને તેની અસર નહિ જેવી હોય છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ કાર્યોત્સર્ગમાં સાતમી નરક Page #607 -------------------------------------------------------------------------- ________________ - - - IE જ્ઞાની સર્વ ક્રિયામાં નિલેપ રહી શકે. (૫૫) ચોગ્ય દલિકને સત્તામાં સંગ્રહ્યાં પરંતુ તુરત જ્ઞાનવૈરાગ્ય બળે ચેત્યા અને કષાયનું પરવશત્વ ત્યજી દીધું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિ સ્થિર થયા અને આત્માના શુદ્ધોપગે શુકલધ્યાન ધ્યાવા લાગ્યા. શુકલધ્યાનના બળે પ્રસન્નચંદ્રરાજર્ષિએ સાતમી નરકાગ્ય બધેલ કર્મલિકે અને અન્ય સર્વ ઘનઘાતી કર્મલિકને આત્માના પ્રદેશથી વિખેરી નાખી કેવલજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્રરાજર્ષિએ પૂર્વે કષાયવડે કર્મોબાંધ્યાં અને પશ્ચાત જ્ઞાનવૈરાગ્યબળે કમેને વિખેરી નાખ્યાં તેથી એવું સિદ્ધ થાય છે કે કર્મબંધમાં કષાયની મુખ્યતા છે. કષાયને હઠાવવાને જ્ઞાનવૈરાગ્યબલની મુખ્યતા છે. આત્માના ઉપયોગમાં જ્ઞાન અને વૈરાગ્યબલ સમાઈ જાય છે. જે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરતા મન વચન અને કાયાના ચાગની ચંચલતાને ધારણ કરે છે, પરંતુ આત્મપયોગવડે કષાય ભાવને હટાવી દે છે તેઓ અલ્પ કર્મબન્ધ કરે છે. તેમજ જે મનુષ્ય કેઈપણ કાર્ય ક્યાં વિના બેસી રહે છે, પરન્તુ આપાગી નથી તેમજ જેઓ કષાય ભાવને ધારણ કરે છે તેઓ ચીકણું કર્મને બાધે છે. કષાય ભાવ વિના આત્મપગથી કાર્ય પ્રવૃત્તિ સેવતા કર્મ રસથી લેપાવાનું થતું નથી એમ જૈનકર્મ દષ્ટિએ અનુભવગમ્ય થાય છે. આત્મપ્રભુના ઘરને ન્યાય આત્માની રાગદ્વેષ પરિણતિથી તોલાય છે. આત્મપ્રભુના પગમાં રહે છે તે સમયે રાગદ્વેષની પરિણતિ પ્રગટતી નથી અથત રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે તેથી બાહ્ય કર્તવ્યને કાયાદિકને કરતા યૌગિક બન્ધ વિના અન્ય રસાદિ બન્ધ થતું નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાદિ ગૃહસ્થને અને ત્યાગીઓને કર્તવ્ય કાર્યો કરતાં છતાં જે આપગ વર્તે છે તો તેઓને રસબન્ધ અને સ્થિતિબન્ધ થતું નથી અને કાયાદિવડે પ્રદેશ બન્ધ થયે હોય છે તે પણ તે જ્ઞાનવૈરાગ્યબળે નષ્ટ થાય છે અથવા કદાપિ તે કર્મ ભેગવાય છે તે પણ અલ્પકાળમા તેથી છૂટી જવાય છે. આત્માગી રસાદિયુક્ત કર્મબંધને કાર્યપ્રવૃત્તિ કરતે છતે બાધી શકતો નથી. ઈત્યાદિ સર્વત્ર નિર્લેપાધિકારે આ આશય પ્રમાણે અવધવું એમ અમ્મદીય આશય છે અને તે શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. જેના શાસ્ત્રોથી ઉપર્યુક્ત વિવેચનની સિદ્ધિ થાય છે. આમેપગથી કપાયને અભાવ થાય છે અને તેથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિની પેઠે કમભાવત્વ અવધવું. પ્રસન્નચન્દ્રરાજર્ષિએ મનથી કર્મ બાહ્યાં હતાં અને જ્ઞાન વૈરાગ્ય પરિણામથી તેને ક્ષય કર્યો હતો તતત્ જ્ઞાન વૈરાગ્યમય આભે પગથી કર્તવ્ય કાર્ય કરતે છતે જ્ઞાની સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે રાગદ્વેષને અભાવ થયે એટલે સર્વ કર્મને અભાવ થયો એમ અવધવુ, આત્મોપગથી જ્ઞાની પ્રારબ્ધકર્મ દે છે અને સચિત કર્મને ક્ષય કરે છે અને પ્રિયમાણ કોને આવશ્યકાદિથી નિવારે છે તેથી તે સંસારમાં આત્માનિત કરવામાં ભણે છે અગ્રગામી બને છે. આત્માપયેગી પ્રારબ્ધ કર્મ વેદતે છતે બાહ્યત ગમે તેવી સ્થિતિમાં હોય છે Page #608 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - -- --- --- - - - - - - - - - - - ( ૧૦ ) થી કમાયેગ --સવિવેચન. તથાપિ આન્તર દૃષ્ટિએ તે આત્મોત્કાનિવડે ઉચ્ચ હોય છે અને તે પરમાત્મપદપ્રાપ્તિને અધિકારી બનેલું હોય છે. એગીએ બાત કિશુક મલિન જેવા દેખાય છે પરંતુ તેઓ આત્મત્કાન્તિમાં સર્વત- અગ્રગામી હોય છે એમ અન્તરિક ગુવકે અનુભવ કરતાં અવબોધાય છે. આત્કાન્તિના શિખર પર આહવાને આત્મપથી મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતો છતે અધિકારી બને છે. આપણી જ્ઞાનીને ત્યાં સુધી પરોપકારાદિ કાર્યો કરવાને તેને તકલ્પવ્યવહાર છે ત્યા સુધી તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેના આત્માની ઉન્નતિ અને અન્ય મનોની ઉન્નતિ સમાપલી છે એમ અવધવું. કરાડે મણું અફીણને વ્યાપાર કરનાર વ્યાપારી કઈ સાવચેતીથી પ્રવર્તતે છતે અફીણથી મૃત્યુ વિશે લય પામી શક્ત નથી, તત્ ઐત્મજ્ઞાની આત્મપયોગે આવશ્યક પ્રવૃત્તિ કરતે છતે કર્મ રસથી રસાતે નથી એમ અનુભવી સ્થિ૨ પ્રજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય રવાધિકારે પ્રવૃત્તિ કરવી અને ચલચિત્ત શંકાદિ દેને દૂર કરવા. ઉપર્યુક્ત બાબતનો અનુભવ ક્યાં પશ્ચાત્ સ્થિર પ્રગાને ધારણ કરવી જોઈએ. અસ્થિરપ્રજ્ઞાવાળા મનુ ઉપર્યુક્ત બાબતને જાણે છે, છતા અલ્પવીર્ય અને અસ્થિરબુદ્ધિથી કાર્યપ્રવૃત્તિમા ડામાડેન રિથતિને ધારણ કરી લેબીના શ્વાનની પેઠે ઘરના નહિ અને ઘાટના નહિ એવી ઉભયભ્રષ્ટ દશાને ધારણ કરી સંસાર વ્યવહારમાં અવગતિપાત્ર બને છે, તેથી તેઓ આજીવિકાદિ દશામા ચલચિત્ત વિકલ્યસંકલ્પદશાવાળા બને છે. તેથી ઘાચીના બળદની પેઠે જ્યાના ત્યા રહે છે અને કષાય પરિણતિથી રહિત બની શક્તા નથી. અતએ આજીવિકાદિના સાધને પૂર્ણ કરવાને સંસારમાં જ્ઞાનીએ આપગી બનીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પરંતુ ઉભયતે ભ્રષ્ટ દશા થાય એવી અસ્થિરપ્રજ્ઞાથી ચંચલદશાને આધીન ન થવું જોઈએ. આજીવિકાદિ કાર્યોની પ્રવૃત્તિ વડે તેઓની સિદ્ધિ ક્ય વિના આજીવિકાદિ પ્રવૃત્તિને ત્યાગ કરવાથી કપાયભાવ ઘટતું નથી અને તેમજ વિકલ્પ સંકલ્પ દશાવતે કર્મરસથી ફસાવાનું થાય છે અને આત્મપગથી પણ ભ્રષ્ટ થવાય છે. માટે આત્મજ્ઞાનીએ આજીવિકાદિ કર્તવ્યવ્યવહારપ્રવૃત્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ, પરતુ આત્મપયોગી કર્તવ્યપ્રવૃત્તિ સેવવી જોઈએ આત્મયોગવાળી આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિને સેવતાં કર્મરસથી નિર્લેપ દશા રહે છે. આમેપગી શુભાશુભ પ્રારબ્ધ વેદનીયને ભેગવતે છતે કાયાદિકને પરોપકાર કાર્યોમાં વાપરીને આત્મપ્રગતિ કરી શકે છે. પપકાર કરવાની પ્રવૃત્તિને સેવવી જોઈએ અને એ પ્રવૃત્તિનો ધારણ કરવું જોઈએતેની કોઈનાથી ના પાડી શકાય તેમ નથી. પોપકાર કરે એ આવશ્યક કર્તવ્ય છે. પાપકારક આવશ્યક કાર્યો કરવાની નિજફરજને સ્વાધિકારે કરવામા શુષ્ક જ્ઞાનને આગળ કરી નિષ્ક્રિય બનવાથી આત્મપ્રગતિ થઈ શકે તેમ નથી. અતએ જ્ઞાનીઓએ પરોપકારાદિ આવશ્યક કર્તવ્ય કરવાની નિજફરજને આપાગત કરવી જોઈએ. આવશ્યકપાપકારાદિ કર્તવ્ય કાર્યો કરવામાં મન વચન અને કાયાની ચેગશક્તિ વાપરવાથી આત્મપ્રગતિમાં Page #609 -------------------------------------------------------------------------- ________________ 品 “ જે એકને જાણે છે તે સર્વને જાણે છે ’ ( ૧૦૭ ) પશ્ચાત્ પડાતુ નથી એમ અનુભવજ્ઞાને સમ્યગ્ અવમાધાય છે અને કર્તવ્ય પરાયણ થઈ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનપૂર્વક જેની ક્રિયા છે એવા કમચાગીને રાગાદિકના અભાવપૂર્વક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવતાં કર્મબંધ થતા નથી; જ્ઞાનપૂર્વક પ્રત્યેક આવશ્યક કાર્ટૂની ક્રિયાઓ કરવાની જરૂર છે. જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં, જો મનો નાશ-જ્ઞાનપૂર્વક પ્રત્યેક ક્રિયાથી ઉત્તમ ફૂલની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનશિયામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયાવડે મેક્ષ છે. જ્ઞાની સાંસારિક અને ધાર્મિક ખાખતામા જ્ઞાનપૂર્વક ક્રિયાખળથી સાંસારિક પ્રગતિ અને ધાર્મિક પ્રગતિપૂર્વક અનેક દુખાથી મુક્ત થઈ શકે છે. જ્ઞાન વિના કઈ ક્રિયા કરવી તેની સમજણ પડતી નથી. જ્ઞાની પાસે ક્રિયા હાય છે. અજ્ઞાનીએથી વસ્તુત· ક્રિયાનુ ખરૂ સ્વરૂપ અવખાધી શકાતુ' નથી. જેની પાસે જ્ઞાનખલ હાય છે તેના વ્યવહારમા અને ધમમા જય થાય છે. જેની પાસે જ્ઞાનખળ હાય છે તેનુ સર્વત્ર વિશ્વમાં સત્તા સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્ઞાનમળ વિનાના જંગલી મનુષ્ય સુધરેલા જમાનામા તેમની અસલની પ્રવર્તતી ક્રિયાથી પરત ંત્ર બન્ધનમાથી મુક્ત થઇ શકતા નથી. તેપાની આગળ તીરકામઠાંની યુદ્ધક્રિયા કદાપિ નભી શકે નહિ, તેમજ છાપેલા પુસ્તકાથી જે જમાનામા અભ્યાસખળની પ્રગતિ થઇ રહી છે તે જમાનામા લખેલાં પુસ્તકવડે અભ્યાસ કરીને સ્પર્ધાના ખળમાં આગળ વધી શકાય નહિ એવું જ્ઞાનથી જણાય છે અને જે સમયે જે ક્રિયા કરવાની હાય છે તે જ્ઞાનથી તુત અવાધાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયા હાય છે તા પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં વિજયને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વિનાના અન્ય મનુષ્યાની કાર્યપ્રવૃત્તિથી સ્વપરની પ્રગતિની આશા રાખવી એ ન્ય છે. વિજ્ઞાનશાસ્ત્ર પદાર્થવિજ્ઞાન ચાને સાયન્સવિધા અધ્યાત્મવિદ્યા વ્યાવહારિકભાષાવિદ્યા આદિ અનેક પ્રકારની વિદ્યાઓનુ સ્થાન સપ્રાપ્ત કરવાથી આત્મપ્રગતિમાં પ્રગતિમાનૢ ખની શકાય છે. જ્ઞાન અને ક્રિયા એ એથી પ્રગતિના શિખરે પહોચતા મેક્ષ થાય છે. આત્માને લાગેલી રાગદ્વેષની પરિણતિને હઠાવવાને ક્યા કયા ઉપાય લેવા તેમજ તેનું ખરૂ સ્વરૂપ અવમેધવા માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વિના એક શ્વાસેાસ પણ ચાલી શકે તેમ નથી, સર્વ પ્રકારના જ્ઞાનાની પ્રાપ્તિ કર્યાં વિના સર્વ પ્રકારની ક્રિયાઓની પ્રાપ્તિ થઈ શકતી નથી સર્વ પ્રકારના જ્ઞાનેામા આત્મજ્ઞાનની મુખ્યતા છે, પરન્તુ તે દશા પ્રાપ્ત કરવા માટે અન્ય જ્ઞાનાની પ્રાપ્તિની અપેક્ષા રહે છે અને અન્ય પ્રગતિની ક્રિયાની અપેક્ષા રહે છે. જ્ઞ પાઁ જ્ઞાળક તે સત્યં લાક્ એ સૂત્રથી એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણું છે. એકના સર્વની જ્ઞપ્તિના પરસ્પર આપેક્ષિક સ...બંધ છે તેથી અન્યાને જાણવાની જરૂર છે. સર્વ પ્રકારનાં જ્ઞાનાનુ સ્વરૂપ અવધવાથી જે જે આવશ્યક ચ ક્રિયાએ કરવાની હોય છે તેમા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે સમ્યક્ પ્રવૃત્તિ થાય છે અને રાગાકિના અભાવે નિર્લેપ દશા રહે છે. નાની સદા સર્વથા બ્રહ્મષ્ટિએ કર્તવ્યકાય ને Page #610 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૫૦૮). શ્રી કાગ ઘ-વિવેચન. આર લે છે. અતએ જ્ઞાની તેવી બ્રહ્મણિથી માયાસમુદ્ર તરીને સર્વ પ્રપંચથી મુક્ત થાય છે. બ્રહ્માદષ્ટિએ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે તે માથામગરને તરી શકાય છે. બહાદષ્ટિ વિના માયાસાગરને તરી શકાતું નથી. સર્વ કાર્યોમાં બ્રહ્મદષ્ટિ રહેવાથી મનના કે પદાર્થો સાથે રાગાદિક લેપ થતો નથી અને તેમજ ઇન્દ્રિ અને મનના વિવેને પણ બ્રાદષ્ટિએ દેખવાથી દુનિયાની દૃષ્ટિ કરતાં ભિન્ન દષ્ટિ રહેવાથી પદાર્થો અને ઈન્દ્રિય એ બંનેને સદા નિર્લેપ સંબંધ રહેવાથી માયા સમુદ્રને ક્ષણવારમાં તરી શકાય છે. આત્મતિના શિખરે વિરાજમાન થવાને જડ અને ચેતન એ દ્રવ્યને બ્રહ્મદષ્ટિએ દેખતાં જે કે બને દ્રવ્યનું મૂલ સ્વરૂપ ફરી જતું નથી તથાપિ આન્નતિની વાસ્તવિક જંચી હસ્તમાં પ્રાપ્ત થાય છે. સર્વેન્દ્રિય વિષયને અને સર્વ પદાર્થોને બ્રહ્મદષ્ટિથી અવલોકવાથી તિરભાવે રહેલા બ્રાને આવિર્ભાવ થાય છે અને કર્તવ્ય કાર્યો પણ બ્રાને આવિર્ભાવ કરવાને બ્રહ્મદષ્ટિમાં નિમિત્તભૂત બને છે. સર્વદા સર્વથા બ્રહ્મદષ્ટિ ધારણ કરતાં અનેક વિક્ષેપ નડે છે. સર્વદા બ્રાદષ્ટિ રાખીને કર્તવ્ય કાર્યો કરવાથી રાગદ્વેષની મલિનવૃત્તિને, આત્માને અંશ માત્ર પણ સ્પર્શ થતો નથી. નામરૂપની મેહબ્રાન્તિને લય થવાની સાથે વાસ્તવિક બ્રહ્મણિને પ્રાદુભવ થાય છે. પિયતની પેઠે બ્રહ્મષ્ટિને પ્રલાપ કરવા માત્રથી કંઈ બ્રહ્મદષ્ટિએ સર્વત્ર સર્વે કરી શકાતાં નથી. નામરૂપમાં જ્યારે અહંવૃત્તિ થતી નથી અને નામરૂપની વૃત્તિથી સ્વસ્વરૂપ ભિન્ન ભાસે છે ત્યારે બ્રહ્મદષ્ટિના પ્રાદુર્ભાવની સાથે પરમગીઓની કર્તવ્યકાર્ય કરવાની શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેનાથી અવબેધાય છે એવી દષ્ટિને બ્રહ્મદષ્ટિ કથવામાં આવે છે. બ્રહ્મદષ્ટિથી અવલેતા આનન્દ વિના અન્ય કશું કઈ અનુભવાતું નથી, તથાપિ કર્તવ્ય કાર્યોને કરવામાં અધિકારનો લેપ કરી શકાતું નથી. બ્રાદષ્ટિને પ્રાદુર્ભાવ થવાની સાથે નિર્વિષકદષ્ટિ બને છે અને સર્વ જીના શુદ્ધ રૂપની સાથે આત્માને તાર જોડાય છે તથા કર્માદિક દેની ઉપેક્ષા થવાની સાથે સર્વત્ર નિરભાવ ઝળકી ઉઠે છે; તથા સ્વાત્માવત્ સર્વ જીવો પર પ્રિયભાવ પ્રકટી શકે છે. તેથી કષાયરસની પ્રતિક્ષણ ઘણું ક્ષીણુતા થતી જાય છે. બ્રાદષ્ટિથી સર્વત્ર અવલોકતાં કષાય અને નેકષાયની મદતા પ્રતિક્ષણ થતી જાય છે અને સર્વત્ર જાણે બ્રહ્મ વિલસી રહ્યું હોય એવો અનુભવ થાય છે. તેની સાથે કર્તવ્ય પ્રવૃત્તિ પણ કાયાદિકગે થયા કરે છે. બ્રાષ્ટિની પ્રબળતાથી ઉદય આવનાર કષાયેને પ્રવૃત્તિ કરતાં હઠાવી શકાય છે. બ્રહ્મદષ્ટિથી પરમાત્માની પેઠે સર્વત્ર સર્વદા સર્વથા સર્વ કર્તવ્ય કાર્યો કરતા નિલેપ રહી શકાય છે. જ્ઞાનીઓ આ બાબતને અભ્યાસ સેવીને ઉદારભાવથી સર્વ કાર્યો કરતા ઉપર્યુંકતમાયાસમુદ્રને તરી જાય છે તેને અનુભવ આવે છે. બ્રહ્મષ્ટિથી માયાસાગરને લેપ થઈ જાય છે અને સર્વત્ર આનંદ મહાસાગર વિલસતા અવલોકાય છે. અએવ બ્રહ્મદષ્ટિએ કર્તવ્ય કાર્યો કરવાની ઉપયોગિતા અવબોધીને જ્ઞાની બ્રહ્મષ્ટિથી કાને આચરે છે એમ કથવામાં આવ્યું છે. કેઈ કાર્ય આ વિશ્વમાં અશક્ય નથી. Page #611 -------------------------------------------------------------------------- ________________ 品 બ્રહ્મદષ્ટિની દશા (५०८ ) બ્રહ્મદૃષ્ટિથી કાર્ડ કરી શકાય છે, અને માયાસાગરને ઉદ્યધી શકાય છે. જ્ઞાનીને આ મામતને અનુભવ થઈ શકે છે પણ અજ્ઞાનીને તેને અનુભવ થઈ શકતા નથી. આવી બ્રહ્મસૃષ્ટિ પ્રાપ્ત કરીને કન્યકા કરવાની દૃષ્ટિને પ્રાપ્ત કરી વર્તવું તે માયાસાગરને તરી જવા એ ઉપયુક્ત શ્લાકના સાર છે. બ્રહ્મષ્ટિને પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મપ્રભુષ્ટિ થાય છે. બ્રહ્મદૃષ્ટિ થવાથી પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મષ્ટિવાળા મનુષ્ય આ વિશ્વમા સર્વાંગ સ કાર્યાં કરતા છતા નિલેપ નિસંગ શુદ્ધ રહીને અખંડ આનન્દ અનુભવી શકે છે. વા-છા અને શાક વિના, રાગ અને દ્વેષ વિના બ્રહ્મષ્ટિથી કન્યકાk કરવાથી અંધાવાનું થતું નથી. સમુદ્રમા તરવાની પૂર્ણ શકિત પ્રાપ્ત થતા જલધિથી આત્માને કંઇ વિક્ષેપ થતા નથી તદ્દત્ રાગદ્વેષ વિના આત્માને આત્મરૂપે વ્યાવહારફરજ પ્રમાણે વ્યાવહારિક પ્રવૃત્તિ કરવાથી કચેગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મસૃષ્ટિની દશા માટે અષ્ટાવક્ર ગીતાના શ્લોકાને નીચે ઉત્તારા કરવામાં આવે છે. श्लोकाः तदाबन्धो यदाचित्तं किञ्चिद् वाञ्छति शोचति । किञ्चिन् मुञ्चति गृह्णाति किञ्चद् हृष्यति कुप्यति ॥ तदा मुक्तिर्यदाचित्तं न वाञ्छति न शोचति । न मुञ्चति न गृह्णाति न हृष्यति न कुप्यति ॥ तदा बन्धो यदा चित्तं सक्तं कास्वपि दृष्टिषु । तदा मोक्षो यदाचित - मसक्तं सर्वदृष्टिषु ॥ यदा नाऽहं तदा मोक्षो यदाऽहं वन्धनं तदा । मति हेलया किञ्चिन् मा गृहाण विमुञ्च मा ॥ त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्या पि न किञ्चित्सा कानुभुत्सा तथापि ते । नाहं देहो न मे देहो वोधोऽहमिति निश्चयी । कैवल्यमिव संप्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ मोक्षो विषयवैरस्यं वन्धो वैपयिको रसः । एतावदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥ Page #612 -------------------------------------------------------------------------- ________________ mmmmmmmmm - - - - - - - - - - - - - - - (५१.) श्री भयोग य-विवेमन. न त्वं देहो न ते देहो भोक्ता को न वा भवान् । चिद्रूपोऽसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ रागद्वेषौ मनोधर्मों न मनस्ते कदाचन ।। निर्विकल्पोऽसि वोधात्मा निर्विकारः सुखं चर। इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तंमनो यदा। धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत् ॥ यस्याभिमानो मोक्षेऽपि देहेऽपि ममता तथा । न च ज्ञानी न वा योगी केवलं दुःखभागलौ ॥ धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदाचित्तस्य हेयोपादेयता न हि ॥ कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपिणा । इति चिन्तानुरोधी यः कुर्वन्नपि करोति न ॥ यस्यान्तः स्यादहंकारो कुर्वन्नपि करोति सः। निरहंकारधीरेण न किञ्चिदकृतंकृतम् ॥ अप्रयत्नात्प्रयत्लाद्वा मूढो नाप्नोति निवृतिम् । तत्त्वनिश्चयमात्रण प्राज्ञो भवति निर्वृतः ॥ यदा यत्कर्तुमायाति तदा तत्कुरुते ऋजुः । शुभं वाप्यशुसं वापि तस्य चेष्टा हि वालवत् ॥ स्वातन्त्र्यात्सुखमाप्नोत स्वातंत्र्याल्लभते परम् । स्वातंत्र्यान्निवृति गच्छेत् स्वातंत्र्यात्परमं सुखम् ।। अकुर्वन्नपि संक्षोभात् व्ययः सर्वत्र मूढधीः । कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥ Page #613 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - -- - --- - - બાદૃષ્ટિની તમગિતા કરે. (૫૧૧ ) ' सुखमास्ते सुखं शेते सुलसायाति याति च ।। सुखं वक्ति सुखं सुते व्यवहारेऽपि शान्तधीः ॥ निवृत्तिरपि मूढस्य प्रवृत्तिरुपजायते । प्रवृत्तिरपि धीरस्य निवृत्तिः फलभागिनी ॥ परिग्रहेषु वैराग्यं प्रायो सूढस्य दृश्यते। देहे विगलिताशस्य क रागः क विरागता ॥ लारंभेषु निःकामो यश्चरेद् वालवन्मुनिः । निर्लेपस्तस्य शुद्धस्य क्रियमाणेऽपि कर्मणि ॥ स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः। पश्यन् शृण्वन् स्पृशम् जिघ्रन अश्नन् निस्तषमानसः ॥ बहुनात्र किमुक्तेन ज्ञानतत्त्वो महाशयः। भोगमोक्षनिराकांक्षी सदा सर्वत्र नीरलः॥ અષ્ટાવકના ઉપર લખેલા લોકોના ભાવનું મનન કરતા અવબોધાશે કે રાગદ્વેષરહિત આત્મજ્ઞાનની પ્રાપ્તિ બ્રહાદષ્ટિની પ્રાપ્તિથી થાય છે. બ્રહ્મજ્ઞાની આત્મષ્ટિથી યથાયોગ્ય કાર્ય કરતે છતે સર્વત્ર લેખાતા નથી. એવી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ કરવામા ગુરુની કૃપાની આવશ્યકતા સિદ્ધ કરે છે, બ્રહ્મદષ્ટિથી સર્વ કાર્યો કરતો છતે પણ આત્મજ્ઞાની અયિ છે. સર્વ પ્રકારના આવશ્યક આરંભને કરતે છતે પણ બ્રાહિમાન અકિય છે–તેનું કારણ એ છે કે તે જે જે કરે છે તેમા ગગષના પરિણામથી બંધાતું નથી બ્રહ્મદષ્ટિથી સર્વત્ર સર્વદા સર્વ કાર્યો કરવામાં આત્મજ્ઞાની પ્રવૃત્તિમાન હોય છે તે પણ તેની પ્રવૃત્તિ તે નિવૃત્તિશ્ય છે અને અજ્ઞાનીની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ છે, માટે બ્રહ્મજ્ઞાનીની કચેરી દશા અપૂર્વ પ્રકારની છે એમ વસ્તૃત સિદ્ધ થાય છે. સચ્ચિદાનંદરૂપ જ્ઞાન દન ચારિત્રમય આત્માને આત્મસ્વરૂપે અનુભવવાથી બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ થાય છે. એવી બ્રહ્મણિ પ્રાપ્ત થતા કર્મવેગી કલ્પાતીત સ્વતંત્ર જગતને શહેનશાહ બને છે. પશ્ચાત્ તે પ્રારબ્ધ કર્મચગે જે કઈ પ્રવૃત્તિ કરે છે તેમાં તે આસક્ત નહિ હોવાથી તે બ ધનમુકનની કલ્પના હિન થઈ જાય છેબ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ પશ્ચાત્ કઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભગવદ્દગીતાના અછાદશ અધ્યાયમાં બ્રહ્મદષ્ટિની કર્મગિતા સંબધી નીચે પ્રમાણે લખ્યું છે. Page #614 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન. - - - - - - - - - - - - જન ન્મ : श्लोक यस्य नाऽहं कृतो भाव बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स हमाल्लोकान् न हंति न निवध्यते ॥ જેને હિંદુતભાવ નથી અર્થાત્ સર્વ કાર્યો કરે છે તેમાં માત્ર કૃતિ નથી, જેની કિ અવગગાદિ ભાવથી લેપાયમાન થતી નથી તે મનુષ્ય સલ લેકોને મારી નાખે છે તે પશુ તે મારતું નથી અને તેથી તેને બંધન થતું નથી. બ્રહ્મજ્ઞાની-આત્મજ્ઞાની બાહા કાની કિએ હિંસક છતાં વસ્તુત તે હિંસક નથી એવી તેની દશા થવાથી તે કર્મવેગીના સભ્યપદને પ્રાપ્ત કરી શકે છે અર્થાત તે રાત્યકર્મયેગી બની શકે છે. વસ્તત. અપેક્ષાએ કચ્છ સારાંશ એ છે કે-બ્રહ્મટીિ આત્મજ્ઞાની સત્ય કર્મયોગી બની શકે છે. તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતે છતો પણ અકર્તા છે મુક્ત છે, સુખી છે. બ્રાદદિની પ્રાપ્તિથી આત્મજ્ઞાનીઓને પ્રવૃનિ નાં અકિયતા છે-એમ અનુભવજ્ઞાન થતા જ્ઞાનીઓને તે સહજે અવબોધાય છે. જે અજ્ઞાનીઓને જે પ્રવૃત્તિ બંધના થાય છે તેજ પ્રવૃત્તિ કર્મે ખરેખર ન ને બંધન માટે થતાં નથી. ઉલટું તેજ કર્મો જ્ઞાનીઓને સદ્દગુણોથી મોક્ષાર્થે મધ્ય છે. માની અને નાની એ બનેની ગાશીશદિ પ્રવૃત્તિ તે એક સરખી દેખાય છે, ; તે બન્નેના પરિણામની વિષમતા ભેટ છે, બહાથી તેઓ કર્મમાં સરખા છતાં • નથી જ નથી. રાનીની ગાદાપ્રવૃત્તિ તેના બધા વાય છે અને જ્ઞાનીની * હું તમનો નાના મોટા થાય છેૉમાં ચિત્ત જ કરણભૂત છે, અજ્ઞાની આસક્તિથી Marી કરે છે અને કાનો અનાનિધી બાળપ્રવૃત્તિ કરે છે બાદાદિ ચાર વર્ષોમાં ' ને હવા, નાની અને અનાની મા પ્રવૃત્તિનું સ્વરૂપ ઉપર્યક્ત દૃષ્ટિએ માં ની અને ફાની અને આ સાથે યુદ્ધ કરતા ય પરંતુ તેમાં અજ્ઞાની એ જ પાર છે અને માની લવ કમી મકાય છે-તમાં અનરંગ પરિણામની નવન - , -ની છે કે જે ધામાં રાધિકાર પ્રમાણે પ્રવૃતિ કરે છે તેમાં - ન છે જે તા. પરંતુ તેમ નથી અનાસન જેવાથી નિલ ક , ન .ન ને કાન નું કાપ મુવા વિના ઉપપરથી 45 મન , કેળ ના આાિમ માં ને પ્રગમ જીવનદષ્ટિની ધ3 “નિ જા. - નાગા નામ મા ગાજરમાં ન - નદ: નમ : ? - ૨ , ન કે આત્મજ્ઞાન - ન ૬ - ', - ક ર મ ર તેમ rs . ; મને કુ નિ કબ છે Page #615 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - આત્માનું વાસ્તવિક સ્વરૂપ. (પ૧૩). બળથી સર્વત્ર અખ્ખલિત બ્રહ્મદષ્ટિથી સર્વ અવશેકાય છે અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના બળથી સર્વત્ર નિર્મોહભાવથી આચરણ થાય છે તેથી અહૃમમત્વાંત્યાનપૂર્વક કર્મચગીની ફરજ અદા કરી શકાય છે, અને ચોગ્ય કાર્યો છતા સહજાનન્દના રસપૂર્વક બાહ્ય જીવનથી અને અન્તર અનંત જીવન જીવીને અનન્ત પ્રભુમય જીવનસાગરમા તન્મય બની શકાય છે. અવતરણ–અહંમમત્વરહિત બ્રહજ્ઞાની આત્માનું વાસ્તવિક કેવું સ્વરૂપ અવ લેકે છે? તે જણાવે છે. श्लोको जायते म्रियते नात्मा शुद्धनिश्चयतः सदा। न विद्यते पुनर्जन्म शुद्ध ब्रह्मणि वस्तुतः ॥ १०६ ॥ सदा ज्ञानप्रकाश्यात्मा सर्वज्ञेयप्रकाशकः। उत्पत्तिव्यययुक्तात्मा शुद्धधर्मक्रियायुतः ॥ १०७ ॥ શબ્દાર્થ –શુદ્ધનિશ્ચયતઃ આત્મા સદા ઉત્પન્ન થતું નથી અને મરતે નથી. શુદ્ધનિશ્ચયથી વસ્તુત આત્મામાં પુનર્જન્મ નથી. સદા સર્વયપ્રકાશક જ્ઞાનપ્રકાશી આત્મા છે. પર્યાયાર્થિક દૃષ્ટિથી ઉત્પત્તિવ્યયયુક્ત આત્મા છે અને વ્યાર્થિક દષ્ટિથી ધ્રુવસ્વરૂપી આત્મા છે. શુદ્ધધર્મક્રિયાયુત આત્મા છે. વિવેચન –શુદ્ધ નિશ્ચયદષ્ટિથી અવલેતા આત્મા ઉત્પન્ન થતું નથી અને મરતે નથી. જૈનાગમામા દેમા ઉપનિષદોમાં અને પુરાણમાં આત્માને અજરઅવિનાશી ક છે. આત્માની આદિ નથી અને અન્ત નથી. જેની આદિ નથી તે અનાકિ કહેવાય છે અને જેને અ ત નથી તે સનત કથાય છે. અનાદિ અનંત આત્મા છે તેથી તે ત્રણ કાલ ધ્રુવ છે. આત્માના મૂલ દ્રવ્યસ્વરૂપમાં કદાપિ ફેરફાર થતો નથી. દેહને જન્મ જરા અને મરણ છે. દેહન અને આત્માને સંબંધ હોવાથી અજ્ઞાની લેકે આત્મામાં જન્મ જરા અને મરણની કલ્પના કરે છે. શરીરરૂપ વસ્ત્રનો જન્મ અને વ્યય થયા કરે છે. આત્માને જન્મ અને મરણ થાય તો આત્મા ક્ષણિક થઈ જાય અને તેથી ધર્મની અધર્મની વ્યવસ્થા ટળી જાય આત્માની નિયતા ન હોય તે ધર્મની આવશ્યક્તા સિદ્ધ કરી શકે નહિ. આત્માની નિયતા સંબંધી અનેક શાસ્ત્રોમા યુક્તિપૂર્વક ઘઈ લખળમાં આવ્યું છે આત્માની રાગદ્વેષ પરિણતિથી જન્મ જગ મરણની શ્રેણિ પ્રગટયા કરે છે. દેડ Page #616 -------------------------------------------------------------------------- ________________ —— - - - - - - - - ન - નામ ન -- નન - નનન - - વનનનન નનનન (૫૧૪ ) ઘા કર્મોગ ગ્રંથ-સવિવેચન. બુદ્ધિથી, નામપબુદ્ધિથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ અલકાતું નથી. શુદ્ધાભા-શુદ્ધ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે જન્મ મર ની બાંતિથી થયેલા ભયથી મુક્ત થવાય છે. અજઅવિનાશી આત્માનું વાસ્તવિક સ્વરૂપ તે નટથી ભગવદ્ગીતામાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે તાનિ ત્રિા ઘા રાજા રમૂજી अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते इन्यमाने दारीर । दाविनाशिनं नित्यं य एन मजमव्ययन् कथं स पुरुपः पार्थ घातयति हंति फम् ॥ वासांनि जीणोनि यथा विदाय, નવાર ચૂત નsva Rધા શાળિ વિકાર - લયાતિ જાતિ કેરી ॥ २२ ॥ नैनं छिन्दति शस्त्राणि ननं दक्षति पावत न च संयंत्यापी, न शोषयति मावत: ॥ २३ ॥ अच्छेद्योऽयमदायोयमकेद्योऽशोप्य एव च । नित्य सत्रातः स्थाणु-रचलोयं વાતા. ર૪ આત્મા અજ અવિનાશી અખંડ, નિર્મલ, શુદ્ધ, બુદ્ધ, તિમય છે. પંચભૂતેથી તેને નાશ થતું નથી. માયા અર્ધાત્ પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વગત છે અને અસંખ્ય પ્રદેશની ધ્રુવતાએ સ્થાવત સ્થિર છે. જે નિત્ય હેય છે તે અજઅવિનાશી હોય છે. આત્માનું જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની દણિ પ્રાપ્ત થયા પશ્ચાત્ જન્મ મરણની ભ્રાતિ-ભીતિ ટળી જાય છે. જે જમાન છે. તે શરીર છે તેમાં આત્મબુદ્ધિ થવાથી બહિરાત્મભાવ-મેડ પ્રગટે છે અને તેથી આત્માનું સામ્રાજ્ય ન પ્રગટતા મનનું સામ્રાજ્ય પ્રગટે છે તેથી જન્મમરણની પરંપરાની વૃદ્ધિ થયા કરે છે. શુદ્ધ બ્રહ્મમાં માયાની અર્થાત્ કર્મપ્રકૃતિની દૃષ્ટિ નથી સબલબ્રહ્મમાં યાને અશુદ્ધ બ્રામાં માયાની દૃષ્ટિ, મોહદષ્ટિ વર્તે છે. જે જે અંશે રજોગુણ અને તમોગુણથી મુક્ત થવામાં આવે છે તે તે અંશે શુદ્ધ બ્રહ્મની દષ્ટિ ખીલતી જાય છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ વિશિષ્ટ સબલબ્રહ્મ કથાય છે. રજોગુણ, તમગુણ અને સત્વગુણરહિત શુદ્ધબ્રહ્મ કથાય છે. શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ પ્રાપ્ત થવાથી સબલબ્રહ્મની દૃષ્ટિને વિલય થવાની સાથે જન્મમરણનો પ્રપંચ દૂર થાય છે અને તેથી કર્મચગીની ફરજ અદા કરવામાં કોઈ જાતના દોષનું બ ધન થતું નથી. આકાશ જેમ સર્વથી નિસંગ છે તેમ શુદ્ધ બ્રહ્મની દષ્ટિ થવાથી કર્મચાગી પણ સર્વ આવશ્યક કાર્યોને કરતો છતો પણ સર્વથી નિસંગ મુક્ત છે, બંધ અને મુક્તની વૃત્તિની પેલી પાર શુદ્ધબ્રહ્મદષ્ટિ રહેલી છે એવી શુદ્ધબ્રહ્મની દૃષ્ટિથી સર્વત્ર વર્તતા કર્મવેગ આનન્દથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરે છે છતા તે નિવૃત્તિમય સિદ્ધ કરે છે. આત્માને ભૂલસ્વભાવ જ્ઞાનમય છે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન, મન પર્વવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પંચ પ્રકારનું આત્માનું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પશ્ચાત્ અવધિજ્ઞાન પ્રગટે છે, પશ્ચાત મન પર્યવજ્ઞાન પ્રકટે છે, પશ્ચાત્ કેવલજ્ઞાન પ્રકટે છે. વાઘમારી ફ્રા પ્રમાણમ્ સ્વપરને પ્રકાશ કરનાર જ્ઞાન છે. આત્મા જ્ઞાનવડે પિતાને પ્રકાશ કરે છે તથા અન્ય જડ વસ્તુઓને પ્રકાશ કરે છે. વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપી Page #617 -------------------------------------------------------------------------- ________________ UR જ્ઞાનીની કરણું જલ–પકજવત (૫૫). આત્મા છે. સર્વ રેય વસ્તુને જ્ઞાનવડે આત્મા પ્રકાશક હેવાથી તે સર્વજ્ઞ ગણાય છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણેને યના પરિણામની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે, તેથી ઉત્પાદ થયસહિત ત્રણ કાલમા ધ્રુવ નિત્યઆત્મા છે. ચૌચયુ વર્ જે સમયે સમયે ઉત્પાદ વ્યયત્વને પામે છે અને મૂલરૂપે ધ્રુવ છે તે દ્રવ્ય છે. જેનામાં ઉત્પાદત્રય અને ધ્રૌવ્ય નથી તે અસત્ છે. ઉત્પાદન-સર્ગ અને વ્યય-પ્રલય અને ભૂલ દ્રવ્ય રૂપે આત્માની સદાકાલ અવસ્થિતિ સમજવી. જડ અને ચેતનદ્રવ્યમાં આ પ્રમાણે અવધવુ. શુદ્ધોત્પાદ, શુદ્ધવ્યયવડે યુક્તજ્ઞાનાદિગુણના પરિવર્તનરૂપ શુદ્ધ ક્રિયાયુક્ત આત્મા છે. અનુપતિત્તભૂત થવારે આત્માની શુદ્ધWિા અવધીને અશુદ્ધ કિયાના અહંમમત્વ વિના આત્માના શુદ્ધોપગપૂર્વક કર્મયોગી પ્રવૃત્તિ કરે છે, તેથી તે ગમે તેવી પ્રવૃત્તિમાં શુદ્ધ બ્રહ્મદષ્ટિથી અવલેકે છે. સ્થિરપ્રજ્ઞ ક્રર્મચગીને શુદ્ધ બ્રહ્મદષ્ટિ હેય છે અને તેથી તે ઉપર્યુકત આત્મસ્વરૂપનો સાક્ષાત્ કરનાર હોવાથી આત્મસ્વાતંત્ર્યપૂર્વક વ્યવહાર સ્વાતંત્ર્યને ઉપચારથી અંગીકાર કરે છે અને તેથી તે બ્રહ્માનંદપૂર્વક સર્વ જીના શ્રેય માટે જેમ ઘટે તેમ પ્રવૃત્તિ-નિવૃત્તિ સેવે છે. આત્મસ્વાતંત્ર્યને કર્મયેગી ઉપર્યુક્ત દશા પામીને પ્રાપ્ત કરે છે. એમાં અનેક મહર્ષિના ઉદ્દગાની સાક્ષીઓ છે. અજ્ઞાની લો કે તેમની બ્રહ્મષ્ટિથી શુદ્ધબ્રહ્મદષ્ટિધારક કર્મચગીને ન અનુભવી શકે તેથી તે અજ્ઞાનીઓના અભિપ્રાયમાં મુંઝાતો નથી અને બ્રહ્મદષ્ટિથી પ્રવૃત્તિ વા નિવૃત્તિમાં જેમ ઘટે તેમ તે વત્ય કરે છે. અવતરણ–આત્માનું ઉપર્યુક્ત સ્વરૂપ અનુભવવાથી વ્યાવહારિક પ્રવૃત્તિમાં પ્રારબ્દાનુસારે શરીરાદિકની પ્રવૃત્તિ થાય છે છતા આત્મા સર્વથી નિસંગ ભાવે રહે છે એ અનુભવ કર્મચાગીને આવતાં તે સવ પ્રકારની પ્રવૃત્તિમાં વા તેની નિવૃત્તિમાં સ્વતંત્ર થવાથી તેને અન્ય તરફથી કશું કહેવાનું રહેતું નથી—એવી સ્થિતિમાં તે જલપંકજવત નિર્મલતા અનુભવીને જે કંઈ કરે છે તે નિવેદવામાં આવે છે. श्लोकः अध्यात्मज्ञानयोगेन कर्म कुर्वन्नलिप्यते। जलपङ्कजवद् विज्ञः श्रीकृष्णश्रोणिकादिवत् ॥ १०८ ।। શબ્દાર્થ –અધ્યાત્મજ્ઞાન ગવડે જલમાં રહેલ નિર્લેપ કમલની પેઠે શ્રી અને શ્રેણિકાદિની પેઠે જ્ઞાની કર્મ-પ્રવૃત્તિ કરતા તે પણ લેપાયમાન થતું નથી. ભાવાર્થ-જલમા કમલ રહે છે તે મૂર્યથી અત્યંત ઘર છે છતાં સૂર્યના પ્રકાથી તે વિકસે છે અને સૂર્યાસ્તની સાથે તે સંકેચાઈ જાય છે જેમાં કાદવના જે તે થાય છે Page #618 -------------------------------------------------------------------------- ________________ .. .... : , , , - - , - - - - 1 નાના (પ૧૬). શ્રી કાગ અંધ-વિરેચન, છતાં જલકમથી ઉપર રહે છે. મોટા મોટા માં કમલે થાય છે. જલને સંબંધ નાં જલસંગે કમલે લેપાયમાન થતાં નથી. કમલમાં નિર્લેપ રહેવાની સવવાવિક શક્તિ છે, વા સૂર્યના કિરણોના સંસ્કારથી તે સંસ્કારળેિ ખીલે છે. તહત આત્માના નિર્લેપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે. આકાશમાં અનત કર્મવર્ગગાઓ છતા તે આત્મજ્ઞાનરૂપ સુર્યના પ્રકાશથી કર્મ કરતે છતે પણ કર્મથી નિલેપ રહે છે. શ્રીકૃષ્ણને શ્રી નેમિનાથ પ્રભુની ઉપાસનાથી સમ્યકત્વ થયું હતું અને તેથી તેઓ અન્તરાત્મસ્થિતિ પામ્યા હતા એમ જેન શાસ્ત્રોને ઉલ્લેખ છે. સમ્યકત્વની પ્રાપ્તિ થતા ઉત્કૃષ્ટ કર્મની અપુન ધ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને તે તે દશાએ આત્મામાં નિર્લેપત્વ પ્રાપ્ત થાય છે. જલપંકજવત ન્યાગ રવાથી થા ગુણ સ્થાનકે આત્મદશા પ્રાપ્ત થાય છે. જડ વસ્તુઓને જડપભે દેવી અને આત્માને આત્માને રૂપે દેખીને બહિરાત્મભાવ વા દેહાધ્યાસ ભાવને ટાળવો એ અન્તરાત્માને સંઘટી શકે છે, આત્માવિના અન્ય સર્વ જડ પદાર્થોમાથી આત્માને ભિક અવલોક રાણા પ્રકૃતિથી આત્માને ભિન્ન અવલોક એ ચતુર્થ ગુણ સ્થાનકની દૃષ્ટિ છે. આત્માને સત્તાએ પરમાત્મા માનીને રજોગુણ વગેરે પ્રકૃતિના કાર્યોથી આત્માને પર માનતા આત્મ-અર્થાત્ પ્રા. દષ્ટિની પ્રાપ્તિ થાય છે એવી શ્રીકૃષ્ણ અને શ્રેણિક રાજાની દશા થઈ હતી તેથી તેઓ બને તીર્થ કરનામકર્મ બાંધવાને ભાગ્યશાલી થયા. શ્રીકૃષ્ણ અને શ્રેણિક એ બન્નેએ અતરાત્માની દશા પ્રાપ્ત કરી હતી, તેથી તે બન્નેને મિથ્યાત્વમોહનીયાદિ ઘણું કર્મથી નિર્લેપ થયા હતા. સમજાતવંત નીવડ-રે રિપત્ર-કારતથી ચાd - ઘા ઝારે શા w સમ્યકત્વવંત અન્તરાત્માની નિલે પદશા વધતાં વધતા એટલી બધી વધી જાય છે કે તેથી તે અન્તર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન બળે શ્રીકૃષ્ણ અને શ્રેણિકે વ્યવહારમાં રાજા છતાં જલપંકજવત્ નિર્લેપતામય બીજભૂતદશા પ્રાપ્ત કરી હતી. સલેપદશામાથી નિલે પદશા કરવી હોય તે આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કેઈ ઉપાય નથી. અએવ સુન્નમનુબેએ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી આત્મામા આનંદરસ અનુભવાતાં બાસતિ ટળવાની સાથે બાહપ્રવૃત્તિમાં નિર્લેપ રહી શકાય. ઈન્દ્રિયેની આસક્તિવિના અને બાહ્ય પદાર્થોના ભેગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવબોધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માને સ્વાભાવિક આનંદરસ અનુભવાતા પ્રારબ્ધગે બાહ્યશાતાદિને ભેગા થતા પણ આત્માના આનંદની પ્રતીતિ જતી નથી અને પશ્ચાત આત્માનંદપૂર્વક બહાપ્રવૃત્તિ પણ પ્રારબ્ધગે થતાં જલપંકજવત નિલે પદશાને નાશ થતું નથી. શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની ખ્યાતિ થઈ છે. ભરતરાજા છખંડના લેકતા હતા. બત્રીસ હજાર દેશના રાજા હતા, ચેસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હતા. છનું કરેડ પાયદળના ઉપરી હતા. બત્રીસ હજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચક્રવર્તિની પદવીના સ્વામી હતા છતા આત્મર Page #619 -------------------------------------------------------------------------- ________________ g સશીને સાચું સુખ પ્રાપ્ત થતું નથી (૫૭). જ્ઞાનની પ્રાપ્તિથી તેઓ અન્તમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન હતા. તેઓ સર્વ ઋદ્ધિના ભક્તા છતાં અન્તરથી જ્ઞાનવૈરાગ્યબળે અક્તા હતા. તેથી તેઓએ અરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યાવહારિકકર્મ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બા. પૃથ્વી અને ગુણસાગરના ચરિત્રમાથી પણ જલપંકજવત નિર્લેપત્રને સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ તે તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મજ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતો નથી. ભગવદ્દગીતાના ચોથા અધ્યાયમાં નિવેદું છે કે- માં મળિ ટિપતિ ને લાર્મ સ્થા. દક્તિ માં રોમિલાનારિ વામિ -આત્મારૂપ કૃષ્ણ અન્યને જણાવે છે કે મને કર્મ લિપતા નથી-મને કર્મફલની પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્માને અવબોધે છે તે કર્મથી બંધાતો નથી. જા સર્વ મમ હતા. કામિન तमाहुः पंडितं बुधा ॥ त्यक्त्रा कर्मपलासंग, नित्यप्तो निराधय. कर्मण्यमिप्रवृत्तोऽपि નૈવ વિવિ પતિ સઃ કામસં૫ વર્જિત જેના સર્વ કર્મસમાર લે છે અને આત્મસાનાગ્નિથી જેના કર્મ બળી ગયાં છે તેને જ્ઞાન પડિત કથે છે. કર્મફલની મમતા ત્યજીને નિત્યસંતોષી બની તથા અન્યનો આશ્રય લઇને જે કર્મમાં પ્રવૃત્ત થાય છે તે કર્મપ્રવૃત્તિને કરતે છતાં પણ કંઈ કરતો નથી. નિતનિત્તરમા, ચવ . શરિર વર્ક कुर्वन्नाप्नोति किल्विपं यदृच्छालाभसन्तुष्टो द्वंद्वातीतो विमन्सर. समः सिद्धावसिसी व ત્રાહિ = નિવએ ય જેણે સઘળી આશાઓને ત્યજી છે, જે સવમન પર કાબૂ મેળવ્યો છે અને સર્વ પ્રકારના લોભને જેણે ત્યાગ કર્યો છે અને ફક્ત જેનું શરીર કર્મ-કાર્ય કર્યું જાય છે તેને પાપ લાગતું નથી. જે સહજ લાલથી સંતુષ્ટ છે, રાગદ્વેષ શાતા અશાતા શીત તાપ આદિ કંથી જે વિમુક્ત છે, જેને અદેખાઈ નથી. જે કાર્યની સિદ્ધિમાં અને અસિઢિમા સમ છે છતા કર્મચગી છે તે કર્મચાગી કર્મ કરે છે તે પણ તેને બંધન નું नथी. यथैधांसि समिद्धोग्निर्मस्मसात् कुत्तेऽर्जुन । मानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरते તા . જેમ અગ્નિમાં કાષ્ઠો બળીને ભસ્મીભૂત બને છે તેમ આત્મજ્ઞાનાગ્નિમાં રવા ઢષાદિ સર્વ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અધ્યાત્મ જ્ઞાનથી બ્રહ્માનથી આ વિશ્વમાં સર્વકર્મ કરનાં નિર્લેપદશા પ્રાપ્ત કરી શકાય છે-એવાં જનકવિદેટી વગેરેના અનેક દેeતે ખરેખર શાને અવકતાં દેખાય છે, અએવ અધ્યાત્મજ્ઞાનપૂર્વક સર્વ કમ કરતાં વિશ્વનું કલ્યાણ કરી શકાય છે અને પિતાની ફરજ અદા કરી શકાય છે અધ્યાત્મજ્ઞાનથી કર્મ કરતાં છતા નિલેપતા પ્રાપ્ત કરી શકાય છે કઢાવાનું મનુષ્ય રચી રાત્મજ્ઞાન વા બ્રહ્મદશાને પ્રાપ્ત કરી શકે છે ટુ માવતરાં- ર નં 7 . संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति । अमवाप्रधानश्च मंशयामा નિકાર ના ઢોરોતિ ગુર્જ વંશવાદન. શ્રદ્ધાવાન રનને પામે છે, Page #620 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી મંગ ઈ-સવિવેચન. -~~~--~-~-------- * - - ----- ---- - જ્ઞાનતત્પર ઈને વશમાં રાખી શકે છે, જ્ઞાન પાગીને મનુષ્ય અલ્પકાલમાં અપશતિને પામે છે. અજ્ઞ-અશ્રદ્ધાળુ સંશયવાન આત્મજ્ઞાનની શરાવિના વયમેવ વિનાશ પામે છે. સંશયાત્માને આ લેકમાં અને પલકમાં પણ અત્ય સુખ ની અવતરણું–શુભાશુભ પરિણામને ત્યાગ કરીને કર્મચાગીએ આત્મધર્મમાં તમય બની બાહ્ય આવશ્યક પ્રવૃત્તિને કરે છે તે દર્શાવે છે. તથા સદગુરુ સુધી કર્મને અવધી કર્મગીઓએ શુભકર્મો કરવા તે જણાવે છે. જોવા वाह्य कर्मणि सापेक्ष आत्मधर्म सदा रतः । शुभाशुभपरीणाम-त्यागान्सुक्तो न संशयः ॥ १०९।। शुभाशुभपरीणाम-सन्तरा वाह्यकर्मणि । स्वाधिकारात् प्रवर्तन्ते जातिकर्मस्थिता जनाः ॥११०॥ नयैः सर्वैश्चिदात्मानं परिज्ञाय स्वकर्मसु । यथायोग प्रवर्तस्व यथाशक्ति यथामति ॥ १११॥ परिज्ञाय रहस्यानि कर्मणां सद्गुरोर्मुखात् । कर्तव्यं स्वोचितं कर्म हेयादेयविवेकतः ॥११२॥ શબ્દાર્થ – બાહ્યકર્મમા-કાર્યમાં સાપેક્ષ, આત્મધર્મમાં સદારત મન શુભાશુભ પરિગુમના ત્યાગથી મુક્ત છે એમાં સંશય નથી. શુભાશુભ પરિણામ વિના બાહાકર્મમાં સ્વાધિકારથી જાતિકર્મસ્થિત મનુષ્ય પ્રવર્તે છે. સર્વ નવડે ચિદાત્માને પરિત અવબોધીને સ્વર્તવ્ય કાર્યોમાં યથાશકિત યથામતિ પ્રવર્ત. શ્રી જ્ઞાનગી એવા ગુરુના મુખથી કર્તવ્ય કર્મોનું રહસ્ય અવધીને તત્સંબંધી (પાદેય વિવેકથી ભવ્ય મનુષ્ય ચિતકર્મ કરવું જોઈએ. વિવેચના–બહાકર્તવ્ય કાર્યમા સાપેક્ષ દૃષ્ટિ જેની છે એવો આત્મધર્મમાં રત-કર્મચગી શુભાશુભ પરિણામથી મુક્ત હોવાથી સર્વ પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિને યથાયોગ્ય સેવે છે તેને દેશકાલ વ્યવહારની મર્યાદાવાળી વૃત્તિ ન હોવાથી તેનાં સર્વ કર્મોમાં અન્યાની બુદ્ધિ પહોંચી શકતી નથી. તેને પાર કેઈનાથી પામી શકાતું નથી. તેના વર્તન માટે Page #621 -------------------------------------------------------------------------- ________________ R કર્મયોગીની ફરજ. (૧૯) કલ્પના પણ પહોંચી શકતી નથી. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ધાદિ જાતિમાં સ્થિત તથા બ્રહ્મશુદિવકર્મમાં સ્થિત કર્મચાગીઓ આત્મજ્ઞાનબળે શુભાશુભયરિણામ વિના સ્વાધિકારથી બાહર્તવ્ય કાર્યોમાં પ્રવર્તે છે તેથી તેઓને કઈ કર્મોને લેપ થતો નથી. જે જાતમાં ઉત્પન્ન થએલો મનુષ્ય હોય તે આત્માન પામીને નાનાતના વ્યવહારથી તે તે જાતિસ્થિત કર્મોને કરતે. છતો નિલેપ રહી શકે છે. શુભાશુભ પરિણામથી પુણયને અને પાપને બંધ છે. આ વિશ્વવર્તિ પદાર્થોમાંથી શુભાશુભત્વ કલ્પના ન થયા પશ્ચાત પુણ્ય પાપનો કાષાયિકબંધ થતું નથી. શુભાશુભ પરિણામવિના આત્માની સમતલતા સરક્ષા કર્મો કરવાથી કર્મને લેપ લાગતું નથી. આત્મામા જે બાહ્યવસ્તુઓ નિમિત્તે શુભાશુભ પરિણામ ઉત્પન્ન ન થતો હોય તે પશ્ચાત્ કર્મ પ્રવૃત્તિમાં બીકણ બનવાથી વ્યાવહારિક ફરજ અર્થાત્ ધર્મને નાશ થાય છે અને તેથી ભવિષ્યમાં ઉત્તમ કર્મગીઓ થવાના દ્વારેને બંધ કરવામાં કારણભૂત બનવું પડે છે. શુભાશુભ પરિણુ વિના બ્રાહ્મણદિ મનુષ્યોને એકદમ કઈ કર્મ દેડીને આવી વળગી પડતું નથી અને કઈ પ્રભુ પણ એવો નથી કે જે શુભાશુભ પરિણામવિના આત્મામાં કર્મ ઘુસાડી દે. બાહપ્રવૃત્તિરૂપ કર્મ જુદા પ્રકારનું છે અને આત્માને લાગતું જ્ઞાનાવરણયાદિ કર્મ જુદા પ્રકારનું છે. શુભાશુભ પરિણામવિના ફક્ત ફરજરૂપ ધર્મની અપેક્ષાએ કમગીઓ બાહ્યકમેને કરે છે તેથી તે વર્તમાનદેહે તે તે અંશે મુક્ત છે અને તેથી તેઓ વ્યવહારધર્મથી ભ્રષ્ટ થતા નથી આત્મશક્તિઓને વિકાસ કરીને તેઓ શુભાશુભ પરિણામરૂપ કર્મથી સુક્ત થઈ જગના કલ્યાણાર્થે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે. તેઓ કઈ પણ વૃત્તિના અને આચારના ધર્મથી મર્યાદિત થઈ સંકીર્ણ થતા નથી. આત્માનું યાને બ્રાનું અનંત વર્તુલ છે તેવું તેઓ અવધીને અમુક વિચારના અને આચારના સંકીર્ણ વર્તવમાં એકાન્ત બંધાઈ જતા નથી. તેઓ સર્વ વિચારમાં અને સર્વ આચારમા સ્વતંત્ર રહીને કર્મચગીની ફરજને અદા કરે છે. તેઓ ભૂતના વિચારોમાં અને આચારમાં એકાન્ત બંધાઈ જતા નથી. તેમજ વર્તમાનકાલીન વિચારોમાં અને આચારામાં એકતે સંકી જ્ઞાનવર્ધલથી બંધાઈ જતા નથી. તેઓ ભવિષ્યના વિચારના અને આચારના સંકી વર્તેલમાં બંધાઈ જતા નથી તેઓ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર અને તપઆચારના અના વિચાર તથા આચારના સર્વદેશીય વર્તુલથી સંબંધિત થઈને કમંગની પ્રવૃત્તિને આદરે છે તેમાં તેમને અજ્ઞમનુ નિદે તેથી તેઓ કેઈરીતે સકિચ પામતા નથી. જ્ઞાનીઓના અને અજ્ઞાનીઓના, કર્મચાગીઓના, શુષ્ક યોગીઓના વિચારોમાં અને આચારેના વર્તમા સંકીર્ણદરિવર્તલે અને અનન્તદષ્ટિવર્તુલે વૃદુ તારતમ્ય અવબેધાય છે. જે આચારો અને વિચારે મર્યાદિત છે તે એકદેશીય હોવાથી તે અનન્તવલના એક અંશભૂત, છે પર તુ તેમાં જ્ઞાન અને આચારના અનન્સવનું તને સમાવેશ થતો નથી. Page #622 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - - - - - - - - - - - - - - - - - ( પત્ર ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. જ્ઞાનના અનન્તવર્ધલની સાથે આચારનું અનન્તવર્લ્ડલ સમષ્ટિપરત્વે ભાસે છે પરંતુ વ્યકિતગત વ્યષ્ટિપરત્વે તે તે સંકીર્ણવર્તુલ દેખાવ આપે છે. બ્રહ્મના અનન્તવર્તલને અનુભવ પામ્યા પશ્ચાત્ યોગવાશિષ્ટાદિ ગ્રન્થાએ પ્રતિપાદિત વૃત્તિના શુભાશુભત્વના સંકીવલજન્ય આચારની પ્રવૃત્તિમાં કર્મચાગી ફરજધર્મવિના એકાન્ત બંધાતું નથી. શુભાશુભ પરિણામને શુભાશુભવૃત્તિ કથવામાં આવે છે. અનન્તબ્રહ્મની અગ્રે શુભાશુભવૃત્તિ તે બુબુદુની ઉપમાને પામે છે. શુભાશુભવૃત્તિમાથી અહેમમત્વ દળવાની સાથે અને એવા નિશ્ચયની સાથે અનન્દબ્રહ્મષ્ટિથી કર્મચાગી પ્રવૃત્તિ કરે છે અને બાહ્યથી સર્વ વિચારોને અને આચારેને સંબંધ છતાં અન્તરમાં મુક્તત્વને અનુભવ કરે છે. બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ત્યાગીએ ગુરૂઓ ધર્માચાર્યો ઉપર્યુક્ત ભાવ પ્રમાણે શુભાશુભ પરિણામથી મુક્ત થઈ સ્વાધિકાર સર્વ કર્મને કરે છે પણ તેઓ સંશયી નહિ હોવાથી સ્વાત્માને નાશ કરી શક્તા નથી એવું અવબોધાવીને શ્રી સદગુરુ વશિષ્ણ ભક્તને કથે છે કે-હે શિષ્ય તું આત્મસ્વરૂપ સર્વનની દૃષ્ટિએ સાક્ષાત્કાર કરીને યથાગ યથામતિ શક્તિથી સ્વાધિકાર નિશ્ચિત કર્મમાં પ્રવૃત્તિ કર!!! મન વાણી અને કાયને એ ધર્મ છે કે ક્ષણે ક્ષણે કઈ પણ જાતની પ્રવૃત્તિ કર્યાવિના રહેવાનાં નથી. જે શુષ્કજ્ઞાનીઓ મહન્ત સતે નિષ્ક્રિય થઈને પડી રહે છે તેઓ પણ મન વાણી અને કાયાની આહારપાનાર્થે કોઈ પણ જાતની કર્મપ્રવૃત્તિ ક્યા વિના રહેતા નથી તે પછી અન્ય શું બાકી डे मध्ये १ नैगम-सग्रह-व्यवहार-ऋजुसूत्र-शन्दनय समभिरुढ भने एवभूत से સાત નાના સાતસે ભેદ થાય છે બલકે અસંખ્ય ભેદે થાય છે. અનન્તજ્ઞાન વર્તલ અર્થાત કેવલજ્ઞાનરૂપ અનન્તવર્ણલની એકેક નય તે એક એક અંશભૂત વર્તનની દૃષ્ટિ છે. સર્વનો સ્વસ્વભિન્નદૃષ્ટિથી એક વસ્તુ સંબંધી વિચારોને પ્રતિપાદે છે. સર્વનથી એક વસ્તુનું સમ્યગું પરીક્ષણ થાય છે. સર્વનાથી આત્મતત્વને અનુભવ કર્યા વિના એકાન્ત સંકીર્ણ દુરાગ્રહ વર્તલમા વાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દષ્ટિથી માનેલા ધર્મોનું અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અએવ સર્વ નાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દષ્ટિથી આત્મસ્વરૂપ અવબોધતા સર્વદર્શનેમાથી સત્યસાર ખેંચી શકાય છે અને અનન્તજ્ઞાનવર્તલમય થઈ જવાય છે સાતે નર્યો અને તેના સાતસે ભેદેથી આત્માનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી સ્વરૂપ અવાધાય છે. સર્વનયની દૃષ્ટિથી આત્મસ્વરૂપ અવબોધતાં બૌદ્ધ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, ખ્રીસ્તાદિ એક એક ધર્મના વાડામાં પતિત થવાને સંભવ રહેતો નથી અને ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ પર રાગ દ્વેષને પરિણામ થતું નથી. સ્યાદ્વાદદર્શન એ વસ્તુતઃ અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યજ્ઞાતાઓ સર્વ દર્શનેની સર્વદષ્ટિથી આત્મસ્વરૂપ અવધીને શુભાશુભ પરિણામની સંકીર્ણતાને ત્યાગ કરી અનન્ત બ્રહ્મસ્વરૂપમયબની સ્વાધિકારે કાર્યોને કરે છે, માટે હે શિષ્ય !!! તું ગુરુમુખથી તે બાબતને નિર્ધાર Page #623 -------------------------------------------------------------------------- ________________ - - . . . . . . - - . ... - ---- - - - - - - -- - - - - - -- - - - - - - - - ગાડરિયા પ્રવાહને ત્યાગ કરે ( પ૨૧ ). કરીને કર્મ પ્રવૃત્તિમાં નિશંકપણે પ્રવૃત્તિ કર !! હે પાદેય બુદ્ધિપૂર્વક ચિત કર્મ રહસ્યને અવધીને હે શિષ્ય! તું શ્વકર્મ સેવ !! કર્મના રહસ્યને ગુરુમુખથી આવબેધવાની જરૂર છે એમ જૈનગમે અને વેદો સર્વત્ર ઘોષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરુનામુખથી કર્મનું સ્વરૂપ અધ્યાથી કર્મચગમાં ભૂલ રહેતી નથી. અર્જુને શ્રીકૃષ્ણઅન્તરાત્માની–પાસેથી કર્મનું રહસ્ય અવધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અતે વિજયશ્રીને પામ્યા હતા. ગુરુગમ વિના કદાપિ કર્મનું સત્ય રહસ્ય અવબંધાતું નથી. કર્મનું રહસ્ય અવબોધીને જેઓ કર્મચાગીઓ થએલ છે તેને વ્યાવહારિક કર્મમા સહેજે પ્રવૃત્તિ થાય છે. સ્વબુદ્ધયનુસારે અને યથાશકિતએ કર્મ કરવાની જરૂર છે. સ્વશકિતની હદ બહાર અને સ્વમતિની હદ બહાર કર્મ કરવાથી સ્વપરને લાભ મળી શક્તિ નથી. અનત બ્રહ્મના અનુભવનારા જ્ઞાની કર્મચાગીઓ વિના વિશ્વમાં કર્મમાં પતિદશા થાય છે. જે જે જમાનામાં અનન્ત જ્ઞાનની હીનતા થાય છે તે તે જમાનામાં પતિત મનુષ્ય થાય છે અને તેઓ કર્મચગના વાસ્તવિક સ્વરૂપને અવબેધ્યા વિના અલ્પલાભ અને અનન્ત હાનિને પ્રાપ્ત કરી શકે છે અનન્તજ્ઞાની કર્મચાગીઓના અભાવે વિશ્વમાં અવ્યવસ્થિત દશા થઈ જાય છે અને અનન્ત ઉચ્ચ દશાના પ્રગતિ શિખરથી વિશ્વ લોકો ઠેઠ નીચા પડી જાય છે માટે ગુરુમુખપૂર્વક કર્મચાગ જાણીને કર્મમાં પ્રવૃત્તિ કર!!! અવતરણુ–ગુરુમુખથી કર્મનું સ્વરૂપ અવધ્યા વિના ગહરિક પ્રવાહથી જે જડ મનુષ્ય કર્મ કરે છે, તેઓની દશા જણાવવામાં આવે છે. श्लोकः अविज्ञाय रहस्यानि कर्मादीनां च ये जडाः । गतानुगतिका लोकाः कर्म कुर्वन्ति दुःखिनः ॥ ११३ ।। શબ્દાર્થ –જે જડ-અપ્સ મનુ કમદિકના રહસ્યને અવબોધ્યા વિના કર્મને કરે છે તે ગતાનગતિક લેકે દુખી થાય છે. વિવેચન-યિાજ જે જે ક્રિયાઓ કરે છે તેનું સ્વરૂપ જોયા વિના રામ રામ વદનાર શકની પેઠે પરમાર્થને અવગત કરી શકતા નથી જે જે આચાર સેવવામા આવે તથા જે જે વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્યફસ્વરૂપ અવબોધવું જોઈએ જે જે કર્મો કરવામાં આવતા હોય તેનું સ્વરૂપ જોયા વિના સંધ Page #624 -------------------------------------------------------------------------- ________________ છારાના નાના નાના નાના નાના નાના બજારકાના રાજા કામ કરનાર રાજા - - — - - - - - - - - - - - - - (૨૨) શ્રી કમીગ પ્રથ-સિવિવેચન. પ્રવૃત્તિ સેવવામાં આવતી હોય તે તેથી રવમાં તથા વંશજાતિસંઘપરંપરામાં ક્રિયાજડત્વની વૃદ્ધિ થાય છે. જ્ઞાન વિજ્ઞાન ધagશો, વા વાઘા રાજા કરે છે તો પણ હજાર હો જા જ્ઞાન વિના કર્મની આવશ્યકતા અપાતી નથી. વિજ્ઞાનપૂર્વેક પ્રવૃત્તિ કરીને ઈગ્લાંડ તથા જર્મનીના વિદ્વાનોએ અનેક જાતની શોધ કરી છે કે જેથી તેઓ સુધરેલી દુનિયામાં અગ્રગણ્ય ગણાય છે. આપણે જે જે કર્મો કરીએ છીએ તેનું ચારે તરફથી રવરૂપ અવબોધવું જોઈએ, ગાડરાંની પે પ્રવૃત્તિ કરવાથી કંઈ અમેન્નિતિ થઈ શકતી નથી. સંપૂછિમની પેઠે પ્રવૃત્તિ કરવાથી આત્મજ્ઞાનને વિકાસ થતો નથી અને અનેક પ્રકારની તાવિક શેર કરી શકાતી નથી. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને સર્વથી મહાન ખાસ જ્ઞાનની આવશ્યક્તા સમજાવી હતી. ભારતની પડતીમાં અજ્ઞાનપૂર્વક ક્રિયાઓ માટે ભાગ ભજવે છે. જેની પડતીમાં ગતાનુગતિક ગાડરીય પ્રવાહથી અધદિયાએ મેં ભાગ ભજવે છે. વેદિયા હેરની પિકે સમજ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ઘાચીની ઘાણના બળદની પેઠે જ્યાના ત્યાં રહેવાય છે. મદનીયાની મહેકાણની પેઠે સમસ્યા વિના ક્રિયા કરવાથી આત્માની હાસી થાય છે. દેવસી રાઇસીના ખમાવવાની પેકે ક્રિયામાં રહસ્ય અવયા વિના ક્રિયા કરવાથી કુફલ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિક તથા સામાજિક ક્રિયાઓ કરવાથી આત્મન્નિતિના શિખરે આહી શકાય છે. આર્યાવર્તના મનુષ્યએ તથા વિશ્વવર્તિ સર્વ મનુષ્યએ જે જે કર્મ આદય હાય વા આદરવાનાં હોય તેનું સમ્યમ્ સ્વરૂપ પ્રથમથી જાણવું જોઈએ. દેખાદેખી સાધે ગ, પડેવિડ કે વાધે. રેગ-દેખાદેખી કરવા જાય, મૂર્ખશિરોમણિ તે કહેવાય-ઇત્યાદિક કિંવદન્તીથી પ્રત્યેક મનુબ્ધ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રભુની પ્રાપ્તિ પણ પ્રભુનું પૂર્ણ સ્વરૂપ અવધ્યા વિના ફક્ત ક્રિયા કરવા માત્રથી થવાની નથી, ગાડરીઆ પ્રવાહ પ્રમાણે કર્મો કરીને મનુષ્ય દુખી થાય છે તેના અનેક દેત મજુદ છે. મનુષ્યએ કર્મપ્રવૃત્તિનું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના ઘણું ખોટું છે અને જે વર્તમાનમાં હજી અયિાજડે રહેશે તેઓ ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે નહીં. જ્ઞાન વિનાની કર્મપ્રવૃત્તિમા અનંત દુખ છે તેનો નાશ કરી હોય તે ગતાનુગતિકતાની ટેવ ટાળી જ્ઞાનપૂર્વક પ્રત્યેક કર્મ કરવાં જોઈએ. અવતરણ-કર્મ પ્રવૃત્તિમાં રાગ અને વિરાગતાનું કારણ દર્શાવે છે અને આત્મજ્ઞાનપૂર્વક કર્મ કરવા જોઈએ એવો દઢ નિશ્ચય કરાવવામાં આવે છે. શ सेव्यमानप्रवृत्तौ हि रागादीनां समुद्भवः । भवत्यज्ञानतस्तूर्णं ज्ञानाद् रागादिसंक्षयः ॥११४॥ Page #625 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનપૂર્વક કર્તવ્ય કરવું (પ૨૩) अत एवात्मवोधस्य महिमा लोक उत्तरः। . आत्मज्ञानेन कर्तव्या क्रिया दुःखविनाशिनी ॥११॥ શબ્દાર્થ –અજ્ઞાનથી સેવ્યમાન કર્મ પ્રવૃત્તિમાં રાગાદિને પૂઈ પ્રાદુર્ભાવ થાય છે અને સેવ્યમાન પ્રવૃત્તિમાં જ્ઞાનથી રાગાદિને ક્ષય થાય છે. અતએ આત્મજ્ઞાન અર્થાત બ્રહ્મજ્ઞાનને લત્તર મહિમા છે–એવું અવધી આત્મજ્ઞાનવડે દુખવિનાશિકા દિલ કરવી જોઈએ. વિવેચન–સેવાતી એવી દરેક કર્મપ્રવૃત્તિમાં મનુષ્ય વગેરેને ગાદિને ઉત્પાદ થાય છે. જ્યાં સુધી અજ્ઞાનાવસ્થા છે ત્યા સુધી કાર્યોની પ્રવૃત્તિમાં કોધ-માન-માયા અને લોભાદિ દો પ્રકટે છે. ધ-માન-માયા-લોભ-ઈર્ષ્યાદિ દેષના નાશપૂર્વક જે જે પ્રવૃત્તિ થાય છે તે શબ્દનયની અપેક્ષાએ કર્મયોગીને સમ્યગ પ્રાપ્ત થાય છે. વિવિધ સર્ષની પ્રવૃત્તિ જેમ અન્યના પ્રાણુનાશાથે થતી નથી તેમ રાગદ્વેષાદિના ઉત્પાદ વિનાનાં કર્મોથી કદિ બંધાવાનું થતું નથી. રાગદ્વેષરૂપ મનના ઉપર જ્ય મેળવીને આત્માની ફરજની દૃષ્ટિએ કર્મો કરવામાં આવે છે, ત્યારે કર્મપ્રવૃત્તિથી બંધાવાનું થતું નથી. રજોગુણ, તમોગુણ અને સરવગુણથી કર્મના ત્રણ ભેદ પડે છે. રજોગુણી કર્મ, તમોગુણ કર્મ અને સવગુણી કમ. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી ગમે તે અવસ્થામા સત્વગુણપૂર્વક કર્મ કરી શકાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અને પ્રભુમયજીવન થયા વિના કર્તવ્ય કર્મ કરના રાગાદિને ક્ષય થતો નથી. અજ્ઞાનીઓ કદાપિ રાગદ્વેષ રહિત કર્મ કરી શકતા નથી. અજ્ઞાનીઓ જે જે કર્મો કરે છે તેમાં બંધાય છે અને ઉલટું તેઓના કર્મોથી જગની અશાન્તિમાં વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કેઈ પણ ચગી, મહાત્મા, સાધુ, ત્યાગી, ગુરુ બની શક્તો નથી. પ્રભુમય જીવન થયા વિના જે જે કર્મો કરવામા આવે છે તેમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિ પ્રગટ્યા કરે છેરાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, વ્યાપાર પ્રવૃત્તિ, કલાવિજ્ઞાનકર્મપ્રવૃત્તિ, વિદ્યાદિ પ્રવૃત્તિ-આદિ અનેક જાતની કર્મપ્રવૃત્તિયેગમા અજ્ઞાનથી રાગદ્વેષને પ્રાદુર્ભાવ થાય છે અને તે તે પ્રવૃત્તિથી દુનિયાને તથા સ્વાત્માને પ્રગતિના વેગે વહાવી શકવામાં સ્વયમેવ વિને ઉપસ્થિત થાય છે. અનેક હુન્નરકળાની શોધ કરીને દુનિયામાં વિજ્ઞાનના શિખરે પહોંચી શકાય તથાપિ રાગદેશનો પ્રકટ ભાવ છે ત્યાં સુધી સુખમય જીવન–પ્રભુમયજીવન બની શકવાનું નથી, અને દુનિયાને ખરી શાંતિ મળવાની નથી. દુનિયાના મનમાથી રજોગુ વૃત્તિ છે જે અંશે બે છે તે તે અંશે આત્મસુખશાંતિને પ્રાદુર્ભાવ થાય છે. આત્માનો અનન=ાન પ્રકારા વધારીને તેને પ્રભુમયજીવનવાળા બનાવી આખી દુનિયાના કર્મોની પ્રવૃત્તિ કરવામાં અાવે તે તેથી અલ્પહાનિએ સ્વને તથા દુનિયાના ઓને અનન્વગુણ સુખશાનિને વાર ચમ Page #626 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - ---- - - * - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - -- (પર૪). થી કાગ ઘસવિવેચન શકાય છે. શુષ્ક બ્રહાજ્ઞાની બનવા માત્રથી કઈ આત્માને તથા વિશ્વવર્તિ મનુષ્યને લાભ સમર્પી શકાતું નથી. પરમાત્માનું અને આત્માનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પશ્ચાત્ સર્વવ્યાપક પ્રભુમય જીવનની પ્રાપ્તિ કરવી જોઈએ કે જેથી સ્વાર્ધાદિ દેને નાશ થાય અને સર્વના શ્રેયમાં આત્માર્પણ કરી શકાય. પ્રભુજીવન પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ આત્મજ્ઞાન છે અને સ્વાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથીજ રાગાદિના નાશપૂર્વક કર્મપ્રવૃત્તિ કરી શકાય છે. દુખવિનાશક કર્મપ્રવૃત્તિને સેવવી જોઈએ. આત્મજ્ઞાનથી સ્વપરને દુખપ્રદ અને સુખપ્રદ કર્મોનું સવરૂપ અવબોધી શકાય છે. દુઃખ વિનાશક કર્મોમાં અષાની જીની સહેજે પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાની મનુષ્ય જે જે કર્મો કરે છે તે સુખની બુદ્ધિથી કરે છે છતા રજોગુણની અને તમોગુણની વૃત્તિથી તે તે કમેં દુઃખેને દેવાવાળાં થાય છે અને આત્મજ્ઞાનીઓ, તે તે કર્મો કરે છે છતાં તે તે કર્મોથી રાગાદિના અભાવે આત્માનન્દમાં મગ્ન રહી શકે છે અને વિશ્વ જીવેનું તે તે કર્મોથી કલ્યાણ કરી શકે છે. દુખવિનાશક કમેને કરવાને આત્મજ્ઞાની કર્મચાગીએ સમર્થ થાય છે. વિશ્વને ઉદ્ધાર કરવાને જ્યારે ત્યારે આત્મજ્ઞાનીએ સમર્થ થાય છે માટે જે જે અવસ્થાનાં જે જે કર્મોને આત્મજ્ઞાનીઓ કરે છે તે તે તેમની ફરજ છે એવું માની તેમની આજ્ઞા પ્રમાણે અન્ય મનુએ પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાન, કર્મજ્ઞાન, પ્રભુત્તાન, વિશ્વજ્ઞાન, પ્રભુમયજીવનના જ્ઞાનની પ્રાપ્તિ આદિ સર્વ ગુણનું કારણ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન છે. મૂઢ મૂર્ણોના પ્રભુ બનવા કરતાં આત્મજ્ઞાનીઓના દાસ બનીને તેઓની આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી આત્માને ઉદ્ધાર થાય છે એવી ખાસ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. અનેક ધર્મશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરીને મતમતાંતરરહિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. આત્મજ્ઞાનનાં અનન્તવર્તેલમાં સર્વ ધર્મનાં સંકુચિત લઘુ વર્તને સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને “આત્મજ્ઞાન અથર્ બ્રહ્મજ્ઞાન પામીને કર્મો કરવા જોઈએ એ ઉપદેશ આપે હતો. શ્રીબુદ્ધ પણ આત્મજ્ઞાનપૂર્વક કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ એ વિશ્વવર્તિમનુષ્યને ઉપદેશ આપે હતે. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુએ આત્મજ્ઞાનપૂર્વક કર્મો કરવાથી રાગદ્વેષના નાશપૂર્વક વીતરાગતા-પરમાત્મતા પ્રાપ્ત થાય છે એ ઉપદેશ આપે હતો. પરંતુ પાછળથી અજ્ઞાનના જમાનામાં કેનાં રહસ્યોનું જ્ઞાન ન મળવાથી કર્મચાગની તથા જ્ઞાન રોગની અવ્યવસ્થા થઈ ગઈ. હવે અજ્ઞાનનાં બાઝેલા પડાદર કરીને કર્મવેગનું વાસ્તવિક રહસ્ય અવધીને તે કર્મો કરવાં જોઈએ. સર્વત્રવિશ્વવ્યાપક અને વિશ્વવ્યાપક સર્વ જીવેનું કલ્યાણ કરનાર જ્ઞાનપૂર્વક કર્મચાગ છે. અતએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને પૂર્ણયોગી બની મનુષ્યોએ સ્વાધિકારે કર્મો કરવાં જોઈએ અને તેમા થતા અપ્રશસ્ત રાગાદિ દોષને હેર કરવા જોઈએ. * : - અવતરણુ–કર્મપ્રવૃત્તિ વિના જ્ઞાની પ્રાપ્તવ્યદશાને પ્રાપ્ત કરી શકતું નથી તે દર્શાવે છે. . . ' , Page #627 -------------------------------------------------------------------------- ________________ -- - - -- - - -- - -- - - ---- (૫૫) પ્રવૃત્તિ રકિત શાન શુષ્ક સમજવું. श्लोक प्रवृत्तिमन्तरा ज्ञाली प्राप्नोति नैव वाञ्छितम् । क्रियाविहीनं सज्ज्ञानं शुष्कं तद्विरति विना ॥११६ ॥ શબ્દાર્થ –કર્મપ્રવૃત્તિ વિના જ્ઞાની વાછિત પ્રાપ્તવ્ય ક્તને પ્રાપ્ત કરી શકતો નથી. વિરતિરહિત અને કર્મ પ્રવૃત્તિવિહીન સજ્ઞાન છે તે શુષ્ક જાણવું વિવેચન–ગમે તે જ્ઞાની હોય પણ તે કર્મવિના વાછિત ઈ કાર્યને સિદ્ધ કરી શક્યું નથી. જ્ઞાનીએ કર્મ પ્રવૃત્તિને ઉદ્યમ કરવો જોઈએ પરંતુ તેણે નિષ્ક્રિયની પેઠે બેસી ન રહેવું જોઈએ. જ્ઞાની કાર્ય કરીને વારિ-છતફલને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની કઈ બન્યું એટલે તેને કંઈ એકદમ સર્વ પ્રકારની વાન્છાઓને--ઈચ્છાઓને નાશ થત નથી. જ્ઞાનીને જેમ જેમ આત્માને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય છે અને નામ રૂપમાંથી સુખની સર્વથા બુદ્ધિ ટળી જાય છે ત્યારે તેને કોઈ જાતનું વાછિત રહેતું નથી. જેમ જેમ આત્મજ્ઞાનપૂર્વક વિરતિને અધિકાર વધતો જાય છે ત્યારે પરોપદેશ વિના સ્વયમેવ વાછિત ઈચ્છાઓનો નાશ થતું જાય છે. આત્મજ્ઞાની થવાની સાથે કર્મ પ્રવૃત્તિને અંત આવતો નથી. આત્મજ્ઞાની ત્યાગી થાય તો પણ ત્યાગીના અધિકાર પ્રમાણે તે કર્મો કર્યા વિના રહી શકતે નથી. કર્મપ્રવૃત્તિ કર્યા વિના કેઈ રહી શકતું નથી. કેઈ સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ ન કરે તેટલા માત્રથી તે અક્રિય થઈ શકતું નથી. ભગવદ્ગીતામાં કચ્યું છે કે- વર્મામના જૈન पुरुषोऽश्रते। न च संन्यसनादेव, सिद्धिं समधिगच्छति ॥ नहि कश्चित् क्षणमपि, जात તિgત્યવાન, વાર્થને ધ્રુવ જર્મ, સપ્રતિ: સકલ કાર્યો હતમાં ન લેવાથી તેના અનારંભથી મનુષ્ય કર્મથી છૂટે થતો નથી. સર્વ કર્મને એકદમ ત્યાગ કરવાથી અથત સર્વ કા છોડી દેવાથી સંન્યાસની સિદ્ધિ મળતી નથી. મન વચન અને કાયાથી કાર્યપ્રવૃત્તિ ક્યવિના કોઈ પણ રહી શક્તા નથી, કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થએલ ગુ. વડે તે અવશ્ય કાર્યમાં પ્રવૃત્ત કરાય છે. નિયત ૬ ર્મ ધં. વાવો ઘર્મદા રાણાત્રા ૪ તે, પ્રસિદ્ધ થેરામેળ | કર્મ નહિ કરવું તેના કરતા કર્મ કરવું તે સારું છે માટે હમેશ તે કર્મ કર કર્મ કર્યાવિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર મન અને વાણીની પ્રાપ્તિ તેને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શનિની વ્યાપકતા કરવા માટે છે અને દુનિયાને તેને લાભ આપવા માટે છે. તમારા પતિનં, कार्य कर्म समाचर । असको खाचरन् कर्म, परमाप्नोति पूरुपः॥ कर्मणैध हि संसिदिમાણિત નવર, ઢોરઢવાણ, સંપરથનું કાર્નમણિ માટે કોઈપણ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્ય કર્મ કર્યા કર. નિરાસત મનુષ્ય કર્મ કરતે છતે પરંપદ Page #628 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કગ સવિવેચન., મેક્ષને પામે છે. જનકરાજા વગેરે કર્મ કરીને જ ઉચ્ચગતિને પામ્યા છે માટે લોકોના કલ્યાણાર્થે તારે કર્મ કરવાની જરૂર છે. નિષ્કામ-નિસ્પૃહ-જીવન્મુકત થએલ જ્ઞાની-ગી લેકેનાં કલ્યાણાર્થે કઈ પણ જાતની ઈચ્છા વિના કર્મપ્રવૃત્તિ સેવે છે. જે તે લોકેના કલ્યાણાર્થે કર્મ ન કરે તે પોપકારાદિ વ્યવહારધર્મને નાશ થઈ જાય અને તેથી ધર્મને નાશ થાય અએવ મહાત્યાગી યેગીઓ પણ લેકકલ્યાણાર્થે કર્મ કરે છે. સંપૂર્ણ રાગદ્વેષ ટળ્યા બાદ અને કેવલજ્ઞાન પામી કૃતકૃત્ય થયા બાદ શ્રી મહાવીર પ્રભુએ લોકકલ્યાણાર્થે ત્રિીશ વર્ષ સુધી ઉપદેશાદિ કર્મો કર્યા હતા. વીશ તીર્થકરાએ કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત્ દુનિયાના ઉદ્ધારર્થે તીર્થસ્થાપના, ઉપદેશપ્રવૃત્તિ વગેરે અનેક શુભ કમેને આચર્યા હતાં તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? તીર્થકરને કેવલજ્ઞાન પ્રગટયા પશ્ચાત કંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી તે પણ તેઓ કર્મ કરે છે, તેને દેખીને અન્ય મનુ પણ તેઓનું અનુકરણ કરે છે. જયારત એgeતાવેતર ના રસ ને જોતવસ્તરે છે એ ન્યાયને અનુસરી મહાગીએ દુનિયાના ઉદ્ધારાર્થે કર્મો કરે છે. અજ્ઞાનીઓ કર્મ કરે છે તે જ્ઞાનીઓએ તે મમતા રાખ્યા વિના વિશેષ પ્રકારે કર્મ કરવાં જોઈએ. सकाः कर्मण्यविद्वांसो, यथा कुर्वन्ति भारत, कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीपुलॊकसंग्रहम् ॥ હે ભારત' કર્મમાં મમતા-ઈરછા રાખીને અજ્ઞાનીઓ કર્મ કરે છે તેથી લોકોનું સારું ઇરછીને મમતા વિના જ્ઞાનીઓએ કર્મ કરવાં જોઈએ. જઘન્ય અને મધ્યમ કેટિની જ્ઞાતિની દશામા ફલેરછા–વાર-છા વગેરે પ્રકટે છે તે મૂળ લેકમાં જણાવ્યું છે. પશ્ચાત્ ઉત્તમજ્ઞાન દશાગે નિષ્કામ સ્વફરજથી કર્મો કરાય છે. કહ્યું છે કે ભગવદગીતા-બીજો અધ્યાયकर्मण्येवाधिकारस्ते, मा फलेषु कदाचन, मा कर्मफलहेतुर्भू-र्मा ते संगोऽस्त्वकर्मणि-तरे। કર્મ કરવાના અધિકાર છે પણ તેનું શું કુલ આવશે તેમ નથી. કર્મફલ હતું તું ન થા. તું કર્મમાં અસગ ન થા! ! ! અર્થાત્ તું કમેને કર પણ ફલની આશાવિના કર્મો કર કે જેથી કર્મ કરો છો પણ નિષ્કિય જ છે. રાગદ્વેષને જે જે અંશે નાશ થાય છે તે તે અંગે વિરાગતા-વિરતિ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષની પરિણતિના નાશથી આત્મામાં અત્યંત શાતિ સ્થિરતા પ્રગટે છે અને રજોગુણ તમોગુણવૃત્તિના પ્રલયની સાથે સત્વગુણવૃત્તિનો વિકાસ થતું જાય છે, ક્રિયાહીન અને અવિરતિ સહિત જ્ઞાનને શુષ્કજ્ઞાન કથવામાં આવે છે તેનું કારણ એ છે કે તે જ્ઞાનથી આત્માની સંપૂર્ણ શકિતને પ્રકાશ થતો નથી . અને કર્મવિના જ્ઞાનની પરિપકવ સ્થિરતા થતી નથી. વિરતિ વિનાનું જ્ઞાન વંધ્ય છે. બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ માત્રથી વિરતિ થતી નથી પરંતુ મનમાં પ્રગટતી અનેક વાસનાએનો લય થવાથી વિરામ થશે એમ થાય છે. કામ્યવાસનાને વિરામ-લય થવે એજ વિરતિની સાથે બાહ્યકર્તવ્યકર્મપ્રવૃત્તિ સાથે જ્ઞાન હોય છે તે એ જ્ઞાનથી આત્માને અને વિશ્વજીને ઉદ્ધાર થાય છે. સમ્પ્રવૃત્તિ યુક્ત જ્ઞાનની જેટલી સ્તુતિ કરીએ તેટલી Page #629 -------------------------------------------------------------------------- ________________ ગ, પાન-નાક-કાન કા નામ પર - ક જ - - - - - - - - - - ધર્મધ્યાયુન બ્રહ્મજ્ઞાન હિતકર બને છે. ( ૫ર૭ ) પૂન છે માટે આત્મજ્ઞાનીએ વ્યાવહારિક ધાર્મિક કર્મપ્રવૃત્તિને નિષ્કામ ભાવથી સેવવી જોઈએ અને તેવી દશા ન થાય તે પ્રશસ્યાને પ્રેમથી તેવા કર્મોને સેવવા જોઇએ. કેરી પાક્ત તે સ્વયમેવ બીટાના પાકની સાથે ડાળી પરથી પૃથ્વી પર પડે છે તકત રાનની પરિપકવતા થતા સ્વયમેવ સર્વ કામનાઓ અને ફલેચ્છાઓ રહિત નિષ્કામ ભાવે ફરજરૂપ ધર્મથી કર્તવ્યકમેને સેવી શકાય છે એમ સર્વત્ર સર્વ કર્તવ્ય કાર્યોમાં જ્ઞાનીઓએ એ પ્રમાણે ઉપદેશ જે. અવતરણ –અપાત્ર મનુષ્યને આત્મજ્ઞાન છે તે હિતકારક થતું નથી પણ ધર્મકર્મના સંબંધે તે હિતકર થાય છે એમ જણાવવામાં આવે છે. श्लोकः अपात्रोतषु स्वात्म ज्ञानं स्वात्महिताय न । धर्मक्रियानुषङ्ण ब्रह्मज्ञानं हिताय तेत् ॥ ११७ ॥ શબ્દાર્થ –અપાત્ર શ્રોતાઓને વિષે સ્વાત્મહિતાર્થે આત્મજ્ઞાન થતું નથી. ઘક્રિયાનુષને બ્રહ્મજ્ઞાન હિત માટે થાય છે. વિવેચન—આત્મજ્ઞાન છે તે સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે પરંતુ તે અપાત્ર શ્રોતાઓને આત્મજ્ઞાન હિતકારક થતું નથી. તેનાં અનેક કારણે છે. ધર્મકર્મની પ્રવૃત્તિદ્વારા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ સેવા ભકિત, અન્ય ધર્મકાર્યપ્રવૃત્તિ વડે બ્રહ્મજ્ઞાનને બોધ હિતાર્થે થાય છે. કર્મ કરતા કરતાં ગુરુસેવાથી જે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બ્રહ્મજ્ઞાનથી કદાપિ પતિત થવાનું નથી. પાત્ર યોગ્ય મનુષ્યને બ્રહ્મજ્ઞાનને ઉપદેશ અને તેની પ્રાપ્તિ ખરેખર હિતાર્થ થાય છે. જે પ્રેમી અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે તેની પેઠે પૂર્વ ભવના સંસ્કારી આત્માઓને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યાથી તેઓની ઉચદશા થાય છે. અન્યથા તે સંશયમાં પડી જાય છે વા શુષ્કનાસ્તિક બની જાય છે. યેગ્યતા વિના આપેલું પચતું નથી. સેવાદિ કર્મોની પરિપકવતા થયા વિના આત્મજ્ઞાનની મહત્તાને ખ્યાલ ખરેખર શિષ્યને આવતું નથી અને તેને ખ્યાલ આવ્યા વિના ગુરુઓની મહત્તા અવબોધાતી નથી તથા આત્મજ્ઞાનની સ્થિરતા પણ થતી નથી, અમાત્ર શ્રોતાને આત્મજ્ઞાનને ઉપદેશ અસર કરતા નથી અથવા તેની બુદ્ધિમા તેથી ભેદ ઉત્પન્ન થાય છે અને તેથી પરિણામે તેના આત્માનો નાશ થાય છે. ભગવદગીતામાં કહ્યું છે કે જ ફુરિ જનરઝાનાં નિમ્ કર્મસંગી એવા અજ્ઞાનીઓની ધમાં Page #630 -------------------------------------------------------------------------- ________________ (-૫૨૮ ) ભેદ ન કરવા જોઈએ (સુજ્ઞાએ). અજ્ઞાનીઓને ચેષ્યતાવિના એકદમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જો તેએ સશયી બની જાય છે તે સંશયામા વિત્તિના ભાવને પામી નષ્ટ થઈ જાય છે. અતએક જ્ઞાનીઓએ, અજ્ઞાનીને પ્રથમ તા ધર્માનુષ્ઠાનામાં પ્રવૃત્તિવાળા કરવા અને પશ્ચાત્ ધીરે ધીરે તેમની ચેાગ્યતા જેમ જેમ ખીલતી જાય તેમ તેમ તેઓને આત્મજ્ઞાનના માર્ગ પ્રતિ દોરવા અને છેવટે આત્મજ્ઞાન સમર્પવું. અત્ર શંકા થશે કે, પ્રથમ તો એમ કથવામા આવ્યું છે કે આત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મો કરવાં અને અત્ર તે એમ કથ વામાં આવે છે કે અપાત્ર શ્રોતાને આત્મજ્ઞાન હિતકર નથી, ધર્મક્રિયાના સમધે જેને આત્મજ્ઞાન હિતકર થાય છે ત્યારે તેમાં સત્ય શું ? તેનું સમાધાન કરવામા આવે છે કે-પૂર્વ ભવના સાઁસ્કારથી કેટલાક જીવા તે પ્રથમી પાત્રભૂત બન્યા હોય છે તેને અલ્પ સેવાએ આત્મજ્ઞાન અર્પવુ જોઇએ વા તેઓને પ્રથમ આત્મજ્ઞાન કરાવીને પશ્ચાત્ કર્માંની પ્રવૃત્તિનું રહસ્ય અવખાધાવી કર્મમાં પ્રવર્તાવવા જોઈએ. પરં'તુ જે જીવા આત્મજ્ઞાનને અપાત્ર હોય તેમજ કર્માંનાં રહસ્યો અવબોધવાને અનધિકારી હાય, તથા પૂર્વભવના સસ્કારી ન હોય તેને સેવા ભકિત ઉપાસના આર્દિ ધાર્મિક અનુષ્ઠાનેામાં ચાજીને પાગભૂત કરી પશ્ચાત્ આત્મજ્ઞાન આપવું, અને તે પછી કચાગનાં રહસ્યોના આધ આપવા કે જેથી તે રજસ્ તમેગુણુ નાશપૂર્વક આત્મજ્ઞાન પામીને સ્વાધિકારે કમ સેવી શકે અને જ્ઞાન ક્રિયા એ મેથી ભ્રષ્ટ ન થઈ શકે—ઇત્યાદિ આશાને હૃદયમાં રાખીને ઉપર પ્રમાણે શ્લાકને પ્રકટ કર્યાં છે. શ્રી મયાગ પ્રચવિવેચન. wwwwwww ww --.. Wik When out there for the અવતરણઃ-ધર્મ કર્માંદ્વારા આત્માની શુદ્ધતા કરીને કર્મચાગી બનેલા મહાત્મા કેવી દશા પામીને કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તે જણાવે છે, श्लोकाः सर्वमात्मस्वरूपेण पश्यन् स्थावरजङ्गमम् । परमानन्दमाप्नोति ध्यानयोगप्रभावतः ॥ ११८ ॥ परब्रह्मणि लीनानां कर्तव्यं नावशिष्यते । प्रारब्धकर्मणस्तेषां बाह्य कर्तव्यता मता ॥ ११९ ॥ कर्तव्यं परमं विश्वे ब्रह्मानन्दसमर्पणम् । तच्च शुद्धोपयोगेन क्रियते योगिभिः शुभम् ॥ १२० ॥ મહાત્મા જ્ઞાની કમચાગી સ્થાવર જંગમ ( પાર્થાને ) આત્મસ્વરૂપભાવનાએ આત્મસ્વરૂપ દેખતા છતા ધ્યાનચેાગના પ્રભાવથી પરમાનન્દને પામે છે. પરમબ્રહ્મલીન મહાત્માને શાયદા Page #631 -------------------------------------------------------------------------- ________________ 節 આત્મા પર પ્રેમ પ્રકટાવવા જોઇએ. (4RE) સ્વાત્માન્નતિ માટે કઈ કન્ય ખાકી રહેલુ નથી તેાપણુ તેને ખાદ્ય કર્મ કર્તવ્યતા છે તે પ્રારબ્ધકર્મથી છે એમ અવખાવુ. આત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એ જ આ વિશ્વમાં પરમ કર્તવ્ય છે અને તે શુભ કર્તવ્ય આત્મશુદ્ધોપચાગવડે ચેગીએથી કરાય છે. વિવેચન—પાત્ર મનુષ્યા ચૈાન્યતાવડે બ્રહ્મજ્ઞાનીની પ્રાપ્તિ કરીને જ્ઞાનની તથા વિરતિની પરિપકવદશાએ મહાત્માએ ખની શકે છે અને તેઓ આત્મજ્ઞાન પામીને ધ્યાન કરી શકે છે. જેટલા પ્રમાણુમા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તેટલા પ્રમાણમાં આત્મધ્યાન કરી શકાય છે. જ્ઞાનયેાગ પશ્ચાત્ ધ્યાનચેગની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનયોગ પશ્ચાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે અને તેથી સિદ્ધબુદ્ધ થવાય છે સવિશ્વને આત્મસ્વરૂપે દેખવાની ભાવના પ્રથમ તે પ્રકટાવવી. સર્વ આત્માએજીવા પેાતાના સમાન છે એટલે તે આત્મસમાન આત્મરૂપ છે સ્થાવર ત્રસજીવા આત્મસ્વરૂપ છે. જડવસ્તુઓમા સ્થાપનાનિક્ષેપની અપેક્ષાએ સમા આત્મભાવના ભાવવી સર્વત્ર જવસ્તુઓમાં આત્મભાવના ભાવવાથી અને તેઓમાં આત્માને ત્રાટક ધારણા કરીને દેખવાના ધ્યાનયોગથી આત્મારૂપ પરમપ્રભુની જ્ઞાનશક્તિમ અનન્તગુણુ વિકાસ થાય છે અને તેથી જ પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. વ્રહ્મરૂપ પરમાત્મા સર્વત્ર વિલસી રહ્યો છે, તેના વિના અન્ય કશુ કઇ બ્રહ્મરૂપ નથી એમ શાકમતાનુયાયીઓ માને છે રામાનુજાયાયી સત્ર સ જચેતન વસ્તુમાં અન્તર્યામી પરમાત્મા વ્યાપી રહ્યો છે એમ માને છે, શુદ્ધાદ્વૈતવાદીએ બ્રહ્મના આવિર્ભાવ અને તિભાવરૂપ સર્વ વિશ્વને માને છે, કશ્મીરમતાનુયાયીએ સત્ર બ્રહ્મને માને છે. મુસલમાન સત્ર ખુદા–પ્રભુનુ અસ્તિત્વ સ્વોકારે છે. જૈને સત્ર ચતુર્દશ રાજલેાકમાં જીવેા તે જ સત્તાએ પરમાત્માએ છે તેમ સમષ્ઠિરૂપ પ્રભુનુ અસ્તિત્વ સ્વીકારે છે. બૌદ્ધો સર્વત્ર ચૈતન્ય સ્વરૂપની વ્યાપકતા સ્વીકારે છે એમ અપેક્ષાએ અવલાકતા સત્ર આત્મપ્રભુને દેખવાને પ્રથમ પ્રેમ પ્રકટાવવા જોઇએ. પ્રભુપ્રેમ, આત્મપ્રેમ, બ્રહ્મપ્રેમ પ્રકટયાવિના કઈ પણ મનુષ્ય સર્વત્ર પ્રભુની ભાવનામય ટુષ્ટિથી પ્રભુનું સ્વરૂપ અવલોકવા સમર્થ થતા નથી અતએવ પ્રથમ સર્વ ચૈાગ્ય મનુષ્યાએ આત્મા ઉપર શુદ્ધ પ્રેમ પ્રકટાવવા જોઇએ કે જેથી સર્વત્ર ભટકતી મનેવૃત્તિને આત્મસ્વરૂપમાં લીન કરી શકાય. પરમવિશુદ્ધ પ્રેમની સાથે આત્મામાં ધ્યાનની સ્થિરતા થાય છે. મખલ બ્રહ્મષ્ટિની અપેક્ષાએ અવલેાકતાં પ્રેમને બ્રહ્મસ્વરૂપ માનવામા આવે છે. પશ્ચાત્ પ્રશ્નની વિશુદ્ધિ થતા સ્વયમેવ પ્રભુમયજીવન થઈ શકે છે અને તેથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમ જીવ - સમષ્ટિમા આત્મસ્વરૂપની પ્રખલ ભાવનાથી આત્માને અવàા વિના અર્થાત્ બ્રાસાક્ષાત્કાર કર્યાં વિના કોઇ પ્રભુમય જીવન અર્થાત્ બ્રહ્મજીવનને પ્રાપ્ત કરી શકતા નથી. સત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપના સાક્ષાત્કાર કરવાની દૃષ્ટિથી રનેગુણુ અને તમેગુજીને G Page #632 -------------------------------------------------------------------------- ________________ ( પ૩૦ ) શ્રી કોગ પ્રધ-વિવેચન. નાશ થાય છે અને સત્વગુણના પ્રકાશથી હૃદયની શુદ્ધિ થવાની માથે વ્યાપક જીવનની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમમાં આવપને સાકાર કરવાથી રકુચિત અહંમમત્વ વૃત્તિના નારા સાથે સત્યલ્યાગી મહાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે. જેનશાના મત પ્રમાણે દેહવ્યાપક આત્મા છે. તત્વની દષ્ટિએ એમ છે છતાં આત્માની શુદ્ધિ તથા તેની પ્રભુમયજીવનદશા કરવા માટે સર્વત્ર પ્રેમથી આત્મલાવનાથી આત્મસ્વરૂપ ધારણાબળે સાક્ષાત્કાર કરવા માટે પ્રયત્ન કરવામાં કોઈ જાતને વિરોધ નથી ઉલટ તેથી જેનદષ્ટિએ અનન્તગુણ લાભ સિદ્ધ થઈ શકે છે. કૈવલતદષ્ટિએ તેવી વ્યાપકભાવનામાં કઈ જાતને વિરેાધ આવતું નથી અને પ્રભુમયજીવનની ત્યાપતામાં વૃદ્ધિ કરી શકાય છે. શ્રદ્ધાદ્વૈતદૃષ્ટિએ પણ સર્વત્ર બ્રહ્મરૂપ પ્રભુને અવલકથાથી પરમાનન્દની પ્રાપ્તિ કરી શકાય છે. વિશિછાતમા સાપેક્ષ દષ્ટિએ સર્વત્ર અન્તર્યામી બ્રહ્મરૂપ આત્માને અવલકવાથી રાગાદિ વૃત્તિચોની ક્ષીણતાની સાથે આમાની અનન્ત શક્તિઓ ખીલે છે અને પશ્ચાત આમા અને પરમાત્માના અનન્ત ગુણે એ બેના વિશિત્વ વિના અન્ય કેઈ વિશિષ્ટત્વ અનુભવાતું નથી. મુસભાન ધર્મની દૃષ્ટિએ સર્વત્ર ખુદાના નૂરમાં આત્માને લીન કરવાથી સર્વત્ર ખુદનું તેજ દેખવાના બળે સર્વત્ર સર્વ વિશ્વજીની અહિંસાભાવવૃત્તિ સાથે આત્મપ્રેમભાવ પ્રગટી શકે છે. ગોપીઓએ કૃષ્ણના પ્રેમબળે મટુકીઓમાં કૃષ્ણને દીઠા હતા અને તેથી તેઓ મહી ને બદલે કૃષ્ણ -કઈ કૃષ્ણ લે એવા ગાણું ગાતી હતી અને તેથી તેઓ કૃષ્ણના હૃદયમાં પ્રવેશતી હતી. ધ્યાનના અધિકારવાળા જેનાગમમાં ચોદ રજાકમાં કારને વ્યાપક કરીને તેનું ધ્યાન કરવાનું લખ્યું છે તે સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખાડતી ધ્યાનભાવન લાવવી એમા તે કેણુ વિરેાધ લઈ શકે ? સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખનારા મનુષ્ય સાત્વિક ભેગીઓ બની શકે છે અને તેઓ જ સત્યકર્મ ગીઓ બનીને વિશ્વની ઉન્નતિમાં અને દુનિયાના મનુષ્યને સત્ય શાતિ આપવાના કાર્યો કરી શકે છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પશ્ચાત્ આત્મધ્યાન કરવું જોઈએ. આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવરૂપ ગુણની સાથે યોગ જોડાણ સંબંધ થાય છે તેને રોગ કહેવામા આવે છે. આત્મા પિતાના પરમાત્મવૃક્ષને પ્રકાશીને તેમાં જોડાય અને તે વડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારીમાં ચોઃ રજૂ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને એગ કથવામા આવે છે. સર્વત્ર સ્થાવર જંગમમા આમસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ બાહ્ય કર્તમાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના જીવેને સત્યકર્મના માર્ગે દેરી શકાય છે અને તેઓને અલ્પહાનિએ અલ્પદોષે મહાલાભ સમાપી શકાય છે. ધ્યાનથી સ્થિર પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે અને તેથી મન વશમાં આવે છે તથા કામક્રોધાદિ કષાયે ક્ષય થાય છે. પટ–વસ્ત્રને વિસ્તાર કરીને સૂકવવામાં આવે છે તે તે જલદી સુકાઈ જાય છે તહત સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મ Page #633 -------------------------------------------------------------------------- ________________ - - - પરમ બ્રહ્મ(મોક્ષ)નું સ્વરૂપ અવર્ણનીય છે (૫૩૨ ) ધ્યાનભાવનાના પ્રેમબળ આત્માને દેખતાં રાગ દ્વેષાદિ આદ્રતાને તુરત સુકવી નાખવામાં આવે છે અને અનન્ત બ્રહ્મને સાક્ષાત્કાર કરવામાં આવે છે. કાં દેશું ત્યાં તૃદ્ધિ-રાપતિ વીર વેજ ાિરી એવી પૂર્ણ દૃઢ પ્રેમ ભાવનાનું બળ વધે છે ત્યારે આત્માની પ્રભુમય જીવનતા પ્રાપ્ત થાય છે. પ્રભુમય જીવન કરવાને પરમમાર્ગ એ છે કે સર્વત્ર સર્વ– સ્થાવર જંગમમાં આત્માને દેખીને આત્મરૂપ બ્રહ્મને સાક્ષાત્કાર કરે. આત્માને સાક્ષાકાર થી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે, ધ્યાન કેગના ઉત્તમ પગથી આપર પગ મૂક્યાથી આત્માને આત્મામાં સાક્ષાત્કાર થાય છે. આત્માનો સાક્ષાત્કાર કરવા માટે યોગના ગ્રન્થને વાંચી ગુરુગમપૂર્વક આત્મધ્યાન ધરવું, ચગદીપકમાં, આત્મપ્રકાશમાં, સમાધિશતકમાં અને પરમાત્મતિમાં આત્માને સાક્ષાત્કાર કરવા માટે ધ્યાનમાં ગુપ્ત રહીને જણાવ્યા છે તે ગુરુગમથી અવબોધાય છે. ધ્યાનગના પ્રભાવે આત્માને સર્વત્ર જે દેખે છે તે પરમાનન્દને પામે છે પશ્ચાત્ તે જીવન્મુક્ત બને છે. પશ્ચાત્ તે જે કંઈ કરે છે તે પ્રારબ્ધયેગે ફરજદષ્ટિથી કરે છે. સર્વત્ર આત્મદર્શન કરનાર મહાત્મામા આનન્દનું ઘેન વહ્યા કરે છે તેવા ધ્યાની મહાત્માઓને અવબોધવવા માટે જેટલા બાહ્ય લક્ષણે કથવામા આવે તે એકદેશીય હોવાથી તેનાથી મહાત્માની પરીક્ષા થઈ શકે નહીં. આત્માને સર્વત્ર દેખીને તેને અનુભવ ક્યથી વ્યાપકજ્ઞાની કર્મચગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેવા કર્મગીને પશ્ચાત્ કઈ જાતનુ બંધન થતું નથી. ધ્યાનયોગના પ્રભાવથી પરમાનંદની પ્રાપ્તિપૂર્વક જેઓ પરબ્રહ્મમાં લીન થએલા છે તેઓને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. પરબ્રહ્મમાં લીન થઈ પરબ્રહ્મ થયા પશ્ચાત્ કંઈ પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી–એ યાનીઓને ધ્યાનકાલમા સાક્ષાત અનુભવ આવે છે. આત્માના લાખ કરોડે અને અસંખ્ય લક્ષણે બાંધવામાં આવે તો પણ આત્મા અર્થાત્ બ્રહ્મસ્વરૂપને પરિપૂર્ણ પાર પામી શકાય નહિ. અતએ સારતત્ર ઈત્યાદિવડે આત્માનું સ્વરૂપ પ્રતિપાડ્યું છે. આત્માથી બ્રહ્મ ન્યારૂં છે તેથી મનથી અનેક તર્કોવિત કરવામાં આવે તે પણ મનથી ભિન્ન એવા અનન્તબ્રહ્મને પાર પામી શકાય નહિ જગમા અનન્ત આત્માઓરૂ૫ અનન્ત બ્રહ્મ છે અને તેના અનન્ત અનન્તગુણે છે તેને સર્વત્ર પણ વાણીથી પૂc પાર પામી શકતા નથી. અનન્તબ્રહ્મની લાખ કરોડે વ્યાખ્યાઓની સિદ્ધિ કરવામાં આવે હૈયે અનન્ત બ્રહ્મનું લેશ સ્વરૂપ અનુભવી શકાય છે વા થી શકાય છે એમ સ્થાય છે. વેદ-ઉપનિષદો અને જૈનાગમો નૈતિ નતિ સાખ શબ્દથી આત્મસ્વરૂપના અનંત પારને પામી શકાય નહિ એમ પ્રબોધે છે. સાગરમા લુણની પૂતળી ડુબે છે અને સાગરરૂપ બની જાય છે તેમ પરમબ્રહ્મ અર્થાત્ રાગદ્વેષાદિની પિલી પાર રહેલ આત્મસ્વરૂપમાં લીન થએલ યોગીઓ સાધુઓ મહાત્માઓ પરબ્રહ્માનું વર્ણન કરવા ગમ થતા નથી. પરમબ્રહ્મમાં લીન થવું એ જ મનુષ્યનું પરમર્તવ્ય છે તે પૂર્ણ થતાં જ Page #634 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમ ચાગ ચવિવેચન, ( ૧૩૨ ) કામનાના અંત આવે છે, તેને ચાખીએ અનુભવ કરી શકે છે. તોપણ તેને ખાદ્યકની કન્યતા છે તે પ્રાર્ધથી છે એમ અવોધવું. પારધી તીકગ મહાકતન્યતાને કરે છે તે પ્રારબ્ધ ભાગવીને અપાવવા માટે છે. મહાત્માથી સાધુએ રાગીએ સના જીવન્મુક્ત થઈને પ્રારબ્ધકમ ચગે અર્થાત્ અઘાતીકમના ઉદયે બાકીની અવશેષ બાત ન્યતાને કરે છે. પરમબ્રહ્મલીન થવાથી શરીરાદિકની ઉપયેાગિતા અને તેની પાપણુતા તથા પરાપકારતા વગેરે ખાદ્યકતવ્યતાના નાશ થતા નથી. પરબ્રમમાં લીન થએલ મનુઅને શરીરવાણી વગેરેનાં બાહ્ય કર્મો જેમ ઘટે તેસ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં માથાં અને ખાદ્યચેષ્ટા એક સરખી હાતી નથી. તેમા બાળજીવેને પરસ્પર વિશેષ દેખાય તેથી કંઇ તેની મહાત્મદશામા ન્યૂનતા થતી નથી. પરમબ્રહામાં લીન થયેલ સર્વ મહાત્માઓની બાહ્યકમ પ્રવૃત્તિયા એક સરખી હોય એવા સર્વ દેશકાલને અનુસરી નિયમ બાંધી શકાય નહિ અને એમ ત્રણ કાલમાં અની શકે નહિ. પરમબ્રહ્મમા લીન થએલ કર્મીએ નાનચેની પ્રારબ્ધને અનુસરી ખાહ્યકર્તવ્યતા કરતા છતા પુન સંસારમાં દુઃખને પામતા નથી, કારણુ કે દુખના સર્વથા નાશ થયા પશ્ચાત્ પરમાનન્દ પ્રગટે છે તેમા શાતા અને અશાતાના પ્રારબ્ધભાગથી વિક્ષેપ આવતા નથી. પરમબ્રહાલીન મનુષ્યાનુ પરમતન્ય એ છે કે સર્વ જીવાને પરમ બ્રહ્મનુ સમર્પણ કરવું, પેાતાના આત્માને પરમશ્રાનું સમર્પણુ જે કરતે નથી તેમજ જે આત્માનું પરમ બ્રહ્મને સમર્પણુ કરતા નથી તે અન્યાને પરમાનન્દનુ સમર્પણુ કરવા શક્તિમાન્ થતા નથી. સર્વ જીવાને બ્રહ્માનન્દનું સમર્પણુ કરવુ એ જં વિશ્વની પરમસેવા છે, એ જ પરમાન છે અને એ જ પરમ પરાપકાર છે. એજ પરમ સ્વધર્મ છે. એ જ પરમભાવચા છે. અને એ જ પરમભક્તિ છે. આત્મામાં શુદ્ધોપયેગ પ્રકટે છે ત્યારે પોતાના બ્રહ્માનન્દનુ પાતાને તથા વિશ્વજીવાને સમર્પણુ થાય છે. શુદ્ધપયાગથી સ્વપરને બ્રહ્માનન્દની પ્રાપ્તિ થાય છે. જ્યા શુદ્ધે પચેગ છે ત્યાં સદા આત્માનંદ છે. શુદ્ધપયાગ છે તે જ આત્માના સાક્ષાત્કાર છે, અશુભેાપયાગ અને શુભેાપયેગ એ એ ઉપચેાગથી ભિન્ન શુદ્ધાપયેગ છે. આત્માના શુદ્ધ વાસ્તવિકસ્વરૂપના ઉપયોગને શુદ્ધોપચાગ કથવામા આવે છે. પુણ્ય સંબંધી ઉપયાગને શુભેાપયેાગ થવામા આવે છે અને પાપ સંબધી ઉપયોગને અશુભાપયોગ થવામાં આવે છે. સમ્યકત્વની પ્રાપ્તિ પશ્ચાત્ શુદ્ધપયોગના આવિર્ભાવ થાય છે, આત્માના શુદ્ધાને આત્મસ્વરૂપે દેખવા અને તેના ઉપયેગી બનવું એ જ શુદ્ધોપચેગ છે. શુદ્ધોયાગ એ જ મેાક્ષ છે. જ્ઞાનાવરણીયાદિ સર્કલ કર્મના ક્ષય કરનાર શુદ્ધેયાગ છે. આત્માને આત્મારૂપે અનુભવીને તેના ઉપચાગના તાનમા રહી અન્યજીવાને ઉપદેશરૂપ કર્મ દ્વારા બ્રહ્માનન્દનું સમર્પણ કરી શકાય છે. જે મહાત્મા જીવતાં છતાં બ્રહ્માનન્દમય બન્યા નથી તેએ અન્યને બ્રહ્માનન્દનુ સમર્પણુ 議 woman Anat . Page #635 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય જીવનમાં કંત ન્યતા, ( ૧૩૩ ) કરવાને કાઇ રીતે સમર્થ થતા નથી. શુદ્ધોપયાગથી મનુષ્ય જીવતાં બ્રહ્માન્તુમયસ્વયમેવ ખને છે અને અન્યને બ્રહ્માનન્દનુ અર્પણ કરી શકે છે. પ્રભુમયજીવન અને બ્રહ્માનન્દ એ એ સાથે રહે છે અને શુદ્ધોયાગ પણ સાથે રહે છે. જ્ઞાનયેાગીએ કચેાગની સ પ્રવૃત્તિયેા કરતા છતા, પ્રારબ્ધયેાગે માહ્યજીવનવડે જીવતા છતા દુનિયાના મનુષ્યોને આત્માનંદ અર્પે છે તેથી તેઓનુ જીવન ખરેખર સર્વ જીવાના શ્રેય માટે બને છે દરેક મનુષ્ય પેાતાના જીવનને પ્રભુમયજીવન બનાવવા ધારે તે બનાવી શકે છે. મનુષ્યે જીંદગીમાં પ્રભુમયજીવન મનાવી અન્યાને તથા સ્વાત્માને બ્રહ્માનન્દનું સમર્પણુ કરવાને અનુભવ મેળવવા જોઇએ. શુદ્ધોપચેગથી પ્રભુમયજીવન અને છે એમાં કોઈ જાતની શંકા નથી. ઉપચરિતજીવન અને અનુપતિજીવનનું સ્વરૂપ અવબાધવુ જોઇએ . આત્માના શુદ્ધોપયેગે જીવવું એ અનુચિત સદ્ભૂતજીવન છે અને તેજ જીવનમા પ્રભુમયજીવનને સમાવેશ થાય છે, ઉપર ઉપરનાં ગુણુસ્થાનકની ભૂમિ પર આરેાહવાથી પ્રભુમયજીવનના અનન્તવિકાસે પ્રગટે છે, અને શુદ્ધોપચાગથી મહાત્માઓ નિલેષ કર્યાં કરીને વિશ્વને ઉદ્ધાર કરી ધર્મની ગ્લાનિના પરિહાર કરે છે. અતએવ ગુરુચણુની ઉપાસના કરીને શુદ્ધોપચેાગની પ્રાપ્તિ કરવી જોઈએ. શુદ્ધોપયાગથી શુભ પરિણામ પછી શુદ્ધપરિણામની પ્રાપ્તિ થાય છે. શરીર મન વાણી નામ રૂપ આદિ સમાથી રાગદ્વેષના પરિણામ કળવા અને આત્માના શુદ્ધ ધર્મમા પરિણમવું તેને શુદ્ધપરિણામ થવામા આવે છે–તેની શુદ્ધોપયાગથી પ્રાપ્તિ થાય છે. અશુભ પરિણામથી શુભપરિણામમાં જવુ અને શુભપરિણામથી શુદ્ધપાિમમા જવુ. એ રૂપ શુદ્ધચારિત્રકા ના હેતુ શુદ્ધોપયેગ છે. મહાત્માએ સાધુએ ચેગીએ ભક્તો સન્તા આત્માના શુદ્ધોપયેગપૂર્વક બ્રહ્મનું સમર્પણુ કરવા કર્મને સ્વાધિકારે કરે છે અને દુનિયાના ઉદ્ધાર કરે છે તેથી તેઓની સેવા પૂજા ભક્તિ કરીને ગૃહસ્થમનુષ્યોએ બ્રહ્માનન્દની પ્રાપ્તિ કરવી. જે પામે છે તેએ અન્યને પમાડે છે. સાધુએ મુનિવરા શુદ્ધીપયાગથી બ્રહ્માનન્દના સમર્પણુરૂપ કપ્રવૃત્તિયાને કરી પ્રારબ્ધજીવનની સફલતા કરે છે. અવતરણ,—મનુષ્યજીવનમા સ્વકર્તવ્યતાને અવમેધાવે છે. જો: I कर्तव्यं परमं ख्यातं रागद्वेपक्षयादिकम् । धर्मिभिः क्रियते तत्तु धर्मध्यानादिसाधनैः ॥ १२१ ॥ आत्मापरात्मता रूपः शुद्धनिश्चयतः स्वयम् | रत्नत्रयीप्रकाशार्थं कर्तव्यं तन्मयादिकम् ॥ १२२॥ Page #636 -------------------------------------------------------------------------- ________________ (૫૩૪). શ્રી કમલેગ શ–વિવેચન. प्रातयोग्यप्रवृत्तिस्तु भवाय नैव जायते । ધ્યામનેન થાનાર્મર ૨રૂા उत्सर्गकापवादाभ्यां प्रवृत्तिधर्मकर्मणाम् । साधूनां च गृहस्थालां द्रव्यक्षेत्रादितः सदा ॥१२४॥ શબ્દાર્થ-રાગદ્વેષાદિ ક્ષયરૂપ જે પ્રસિદ્ધ પરમર્તવ્ય છે તે ધર્મધ્યાનાદિ સાધવડે ધમ મનુષ્યથી કરાય છે. શુદ્ધ નિશ્ચયત આત્મા તે જ પરમાત્મારૂપ છે. આત્માની રત્નત્રયીના પ્રકાશાથે પરમ બ્રહ્મમય થવું ઈત્યાદિ કર્તવ્યકર્મ છે. વ્યાખ્યાનાદિક કર્મવાળા અધ્યાત્મજ્ઞાની સાધુને પ્રાસગ્ય પ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. સાધુઓને અને ગૃહસ્થને દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મકર્મોની પ્રવૃત્તિ છે. વિવેચના–ધર્મધ્યાન અને શુકલધ્યાનવડે રાગદ્વેષને ક્ષય કરે એ જ પરમ કર્તવ્ય ખરેખર ધમ મનુષ્યવડે સેવાય છે. રાગદ્વેષના ક્ષયથી આત્મામાં સર્વજ્ઞતા ઉદ્દભવે છે. રાગદ્વેષના ક્ષયથી આત્માની અનન્ત શક્તિ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયથી પરમ સમભાવ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોટા મોટા ઋષિએ રાગદ્વેષના થયાર્થ એકાત ગુફામાં ધ્યાન ધરે છે. રજોગુણ અને તમોગુણ રાગદ્વેષમય છે. સંસારનું મૂળ રાગદ્વેષ છે. રાગષના ચોગે અનેક અવતાર ગ્રહવા પડે છે. ધર્મધ્યાનથી અને શુકલધ્યાનથી આત્માની શુદ્ધતા પ્રકટે છે. ધર્મધ્યાનાદિથી આત્માને શુદ્ધપગ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયની સાથે આત્મધર્મસામ્રાજ્ય પ્રગટે છે અને તેથી આત્મા તે પરમાત્મતારૂપ થાય છે. આત્મા તે જ પરમાત્મારૂપ છે. શુદ્ધ નિશ્ચયથી સ્વયં આત્મા તે જ પરમાત્મા છે. તેમાં જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી છે. આત્મામા અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંતચારિત્ર છે. રાગદ્વેષના આવરણ હળવાથી રત્નત્રયીને પ્રકાશ થાય છે. રત્નત્રયીના પ્રકાશાથે પરમબ્રહ્મરૂપ પરમાત્મામા તન્મય થઈ જવું એ જ પરમર્તવ્ય છે. રત્નત્રયી પ્રકાશાથે જે જે કર્મોગ સાધવામાં આવે છે તે અવબોધવો. આત્મામાં તન્મય થવાથી આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય છે. શુદ્ધનિશ્ચયષ્ટિથી આત્મા તેજ પરમાત્મા છે એવું મહાગીઓના અનુભવમાં આવે છે. આત્માની અનંત જ્ઞાનાદિ શક્તિના પ્રકાશ કરવા માટે તમય-લયતા આદિ જે જે કરવું તે પરમકર્તવ્ય છે. નામરૂપમાં નામરૂપની અહંવૃત્તિના સ્થાને તેમાં આત્મદર્શન થાય અને નામરૂપની અહંવૃત્તિ ટળે તથા અનંતજ્ઞાનાદિ શક્તિ ખીલે ત્યારે આત્માની તન્મયતા થાય છે ત્યારે આત્માની શક્તિને વિકાસ થાય છે. આત્માને આત્મારૂપ દેખ અને રાગદ્વેષની પરિણતિવિના આત્મધર્મકમની કર્તવ્યતા સાધવી એ જ પરમર્તવ્ય છે. આવી આત્મજ્ઞાનદશાથી તન્મયતા અને તેને Page #637 -------------------------------------------------------------------------- ________________ ક . REG આત્મા તેજ પરમાત્મા. ( ૫૩૫ ) શુદ્ધાપયોગ થવાની સાથે ખાદ્યપ્રચામાથી અહંમમત્વ ટળે છે. અધ્યાત્મજ્ઞાનીને વ્યાખ્યાનાદિ ક પ્રવૃત્તિ છે તે સંસારમ"ધન માટે થતી નથી. અધ્યાત્મજ્ઞાની પ્રાપ્ત ખાદ્યપ્રવૃત્તિયામાં નિલે પ રહે છે સાધુઓને અને ગૃહસ્થાને દ્રક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદ પૂર્વ ક ધર્મક પ્રવૃત્તિ થાય છે. ઉત્સગથી અને અપવાદથી ધર્મક પ્રવૃત્તિયે સેવવી પડે છે. કેાઈ વખતે ઉત્સથી ધર્માંક પ્રવૃત્તિ સેવાય છે તે કાઇ કાલે કાઇ ક્ષેત્રે અપવાદથી ધર્માંકમ પ્રવૃત્તિ સેવાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે ઉત્સગ માગે અને અપવાદમાગે ધર્મક પ્રવૃત્તિયાને સાધુએ અને ગૃહસ્થા સેવે છે. કાઇ કાલે કોઈ ક્ષેત્રે ઉત્સની મુખ્યતા ન્હાય છે અને અપવાદની ગૌણુતા હોય છે કાઇ કાલે કાઇ ક્ષેત્રે કોઇ ભાવે અપવાદની મુખ્યતા હાય છે અને ઉત્સગની ગૌણતા હોય છે. ખાદ્યવ્યાવહારિક અને ધાર્મિક કર્મપ્રવૃત્તિયાને ઉત્સર્ગથી અને અપવાદથી ક્ષેત્રકાલાનુસારે સેવાય છે. ગૃહસ્થાએ અને ત્યાગી મહાત્માએ આત્મરૂપ બ્રહ્મમા લીન થઈને પંચમઆરાની ( કલિયુગ )ની વમાનદશા અવલાકીને આપત્તિકાલ ક્ષેત્રાદિકનુ સ્વરૂપ અવાધી વ્યાવહારિક કર્માંને તથા ધકાનિ કરવા જોઇએ. આપત્તિકાલમાસ જાતની વિપરીત પ્રવૃત્તિ કરીને પણ જીવને જીવવું પડે છે. હાલમા ભારતવાસીને ધાર્મિક બાબતમા આાપત્તિકાલ જેવુ છે. જૈન કામને તા હાલમા આપત્તિકાલને અનુસરી જૈન કામની અસ્તિતા રાખવા આપદ્ધમ સેવવાની આવશ્યકતા શી પર આવી પડી છે. જૈનકામના સાધુઓએ અને ગૃહસ્થાએ ઉત્સર્ગોમાનુ પુન જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાર્ગથી આપ ધર્મના નિયમાને અનુસી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઇએ. આપત્તિકાલમા ઉત્સર્ગના કર્મ કરવાથી વિશેષ પતિત દશા પ્રાપ્ત થાય છે અને કામના ઉદ્ધાર થઇ શકતા નથી. સાધુઓને આપ ધર્મ સેવવાની આવશ્યક સૂરજ આવી પડી છે ચેાથા આરામાં રચાયલાં સાધ્વાચાર સબધી ઉત્સર્ગી માર્ગનાં સૂત્રોવડે તેએ વર્તમાનમાં અન્ય કામેાના સાધુઓની પેઠે અસ્તિત્વ સરણી શકેશે નહિ. વમાનમાં અપવાદમાથી આપદ્ધર્મકર્મ પ્રવૃત્તિયાની મુખ્યતાથી પ્રવર્તીને તે દુનિયામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી થવામાં આવે છે. ઘણા એકાન્તિક રોઢિક આચારામા બેજાથી દબાયલી કામને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારોની અને સ્વતંત્ર આચારાની યૌગિકશૈલીએ જરૂર છે. જે દેશના જે કાલના લેાકપર ઘણા કાયદા પડે છે તે દેશના તે કાલને મનુષ્યસમાજ દાસત્વકાટિપર આવીને ઊભા રહે છે. જે કામમા આપત્તિકાલ સમયે આપત્ય કર્માન સેવાતાં નથી તે કામનુ દુનિયામા અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે કામના ગુરુએ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતુ નથી, દરેક બાબતમા પોતાને એકાન્ત દાસ જ માની બેઠેલી કામના ઉદ્ધાર કરવા માટે શ્રીવીરપ્રભુએ જાહેર કર્યું છે કે આત્મા છે તે પરમાત્મા છે. આત્માની અનંતશક્તિયા ખીલ્યાથી આત્મા તે જ પરમાત્મા અને આત્માની અનન Page #638 -------------------------------------------------------------------------- ________________ આમ અ ( ૫૩૬) થી કર્મ ગ્રંથ-સવિવેચન * * * શક્તિ ખીલવવી તે પિતાના હાથમાં છે. પરને કરગરીને પરાશ્રયી બનવાથી કે પિતાને ઉદ્ધાર કરી શકતું નથી. અતએ સ્વાશ્રયી આત્મવીર્ય ફેરવી આત્મશકિતને ઉત્સર્ગ અને અપવાદમાગથી પ્રગટાવવી જોઈએ. પ્રભુના સેવક બની પરાશ્રયી બની હાથ જોડી બેસી રહેવા માત્રથી સ્વાત્માને ઉદ્ધાર થતો નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવને અનુસરી ઉત્સર્ગકાલે ઉત્સર્ગમાગને અને અપવાદ વખતે અપવાદને અનુસરી આત્મશક્તિ ખીલવવી જોઈએ. આત્મામાં જ આત્મશક્તિ છે અને તેઓને પ્રાપ્ત કરવાને મન વાણી અને કાયાની સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. દ્રવ્ય ક્ષેત્રકાલથી સાધુઓએ અને ગૃહસ્થોએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને વ્યાવહારિક પ્રગતિમા તથા ધાર્મિક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવું જોઈએ. રવધર્મને સ્વકેમને ઉદ્ધાર પિતાના હાથે જ થવાનું છે. અન્યનું દેખાદેખી અનુકરણકરવાથી કદિ સ્વાદ્ધાર તથા સમાજસદ્ધાર થવાનું નથી. વાશ્રયથી આત્માનું બળ ખીલે છે અને પરાશ્રયથી દાસત્વદશા પ્રાપ્ત થાય છે માટે કદાપિ આત્માને , ઉદ્ધાર કરવા પાછા પડવું નહિ. સ્વધર્મરક્ષણ, સ્વધર્મકર્મપ્રવૃત્તિ, સ્વકેમરક્ષા, સંઘવૃદ્ધિ, કમસેવા ઈત્યાદિ કાર્યો કરવામાં સર્વ પ્રવૃત્તિમાં સ્વાશ્રયી બનવું અને વર્તમાન જમાનામાં સર્વ ગ્ય શક્તિને પ્રકટ કરવી અને ધર્મકર્મ પ્રવૃત્તિમાં ઉપયોગ રાખવે. અવતરણું–જે જે ભિન્ન ભિન્ન કર્મોથી આન્નતિ થાય તે તે કર્મોને દ્વવ્યાદિક વેગે ઉત્સર્ગ અપવાદથી સ્વાધિકારે આદરવાને પ્રબંધે છે. श्लोको भिन्नभिन्नक्रियायोगै-यरात्मोन्नतिर्भवेत् । कर्तव्यास्ते क्रियायोगाः प्रशस्या द्रव्यभावतः ॥१२५॥ मुक्तिरसंख्ययोगैः स्यात् सर्वज्ञेन प्रभाषितम् । साम्ययुक्तेन चित्तेन कर्तव्याः स्वीयशक्तितः ॥१२६॥ શબ્દાર્થ–જે જે ભિન્નક્રિયા અથત કર્મચગેવડે આત્મોન્નતિ થાય છે તે પ્રશસ્ય કર્મો કવ્યભાવથી કરવા જોઈએ. અસંખ્ય યેગથી મુક્તિ છે એમ શ્રી વીર પ્રભુએ કસ્યું છે માટે અસંખ્ય યોગેમ પરસ્પર વિરુદ્ધતા ન ધારતાં સામ્યયુત ચિત્તવડે સ્વીયશક્તિથી જે જે કર્મો કરવા પડ્યા હોય તે કરવા. વિવેચન –સેવા, ભક્તિ, ઉપાસના, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીશસ્થાનક આરાધના, નવપદ આરાધના, સાધુભક્તિ, સાધવી ભક્તિ, સંઘભક્તિ, ધર્મકર્મપ્રવૃત્તિ, તીર્થંકર Page #639 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - અસંખ્ય ગેનો ઉદેશ એકજ ( ૫૩૭ ). ભક્તિ, સિદ્ધભક્તિ, શાકભક્તિ, આચાર્યશક્તિ, ઉપાધ્યાયલક્તિ, આત્મધ્યાન, પરમાત્મપૂજા, પંચપરમેષ્ટિપૂજા, સંઘયાત્રા, ગુણ્યાત્રા, તીર્થયાત્રા, આગેમની લક્તિ. આગમાથ્યન, નિગમાધ્યયન, ગુરુચાવૃત્ય, ગુરુકુલ વાસવૃત્તિ, દયાકર્મપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, અસ્તેયપ્રવૃત્તિ. બ્રહ્મચર્યસેવા, પરિગ્રહત્યાગભાવ, સુપાત્રદાન, ક્ષમા, શાન્તિ, પૈર્ય, સમભાવ, શૌચ, આર્જવ, માર્દવ, યમ, નિયમ, આસન, પ્રાણામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, લકતસેવા, પરોપકાર, પુતલેખન, સિદ્ધાતલેખન, વ્યાખ્યાનપ્રવૃત્તિ, દર્મસ્થાપનપ્રવૃત્તિ, નાતિકમતનિરાકરણપ્રવૃત્તિ, સર્વત્ર શુદ્ધપ્રમાણિ, નૈતિક પ્રવૃત્તિ વ્યવહારધર્મપ્રવૃત્તિ, નિશ્ચયધર્મપ્રવૃત્તિ, નિવૃતિમય પ્રવૃત્તિ. દેશવિરતિ-આરાધના, સર્વવિરતિ ધર્મ-આરાધના, અપ્રમત્તધર્મઆરાધના, ધર્મધ્યાનપ્રવૃત્તિ, મૈત્રી આદિ ચાર લાવના લાવવાની પ્રવૃત્તિ, બાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ, વડાવશ્યકધર્મપ્રવૃત્તિ, પ્રતિલેખનપ્રવૃત્તિ, ગઋગઇલેવાપ્રવૃત્તિ, દેવગુરુદર્શનપ્રવૃત્તિ આદિ અનેક ક્રિયા છે દર્શના અનેક છે. નાના અનેક છે. ધ્યાનપ્રવૃત્તિ પણ ગરૂપ છે. મન વચન અને કાયાથી જેટલી જાતની પ્રવૃત્તિ થાય છે તે સર્વ પ્રવૃત્તિને ક્રિયા કરાવામાં આવે છે. આત્મામા શુદરમeતા કરવી એ પણ રોગ છે. આત્માની શક્તિને વેગ કથવામા આવે છે. ચોગ એટલે સામર્થ્ય-પ્રવૃત્તિ અવધવી. અસંખ્ય રોગો વડે આત્માની પરમ બ્રહ્મદશા પ્રાપ્ત થાય છે. અસંખ્ય રોગોની પ્રવૃત્તિ એક સરખી નહિ હેવાથી અસંખ્ય ચેગો કવામાં આવ્યા છે. મનુષ્યોવડે પરસ્પર ભિન્ન સેવાતા રોગોમાં વૈમનસ્ય-દ્વેષભાવ ન ધારણ કરે જોઈએ. સકલ વિશ્વમાં સકલ મનુષ્યના ધાર્મિક વિચારમાં અને આચામાં કંઈ કંઈ ભેદ તે રહે છે જ, પરંતુ સર્વનું ધ્યેય મુક્તિ પ્રાપ્ત કરવામાં છે તેથી તેઓને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થતા મુક્તિ પ્રાપ્ત થવાની છે-જેથી તેઓ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતા મુક્તિ પ્રાપ્ત કરવામાં અધિકારી થવાના. સર્વ મનુબે એક સખી ધર્મપ્રવૃત્તિ કરે એ નિયમ નથી છતાં સાપેક્ષપણે જે જે ગાએ જે જે મનુ ધર્મકર્મ કરે છે તે સર્વે વિશ્વ મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના સેવકે છે. આ તિલક જે જે જે અધુના વિશ્વમાં સર્વત્ર સર્વ મનુષ્યમાં વિદ્યમાન છે તે શ્રી મહાવીર પ્રભુએ જાવે છે તેથી મહાવીરપ્રભુની સર્વશતા અને તેમની ધર્મયાપકતાને સહેજે ખ્યાલ આવી શકે છે. શ્રી મહાવીરમભુએ કઈ ધર્મક્રિયાગનું ખંડન કર્યું નથી તેમને તે સાંકડના કેલની પેઠે સર્વકર્માને પરસ્પર સાપેશભાવથી સંચુજિત કર્યા છે. વિશ્વમાં પાપકર્મને નાશ થાય અને વિશ્વવર્તિ છેને અન્ય સુખશાંતિ મળે એ હેતુથી ધર્મક્ષિાને દર્શાવી છે. સર્વ ગેમા જ્ઞાનદર્શનચારિત્રની મુખ્યતા છે. સર્વ ને સુખ્ય એ ઉદેશ છે કે આત્માની અનંતજ્ઞાનાદિ શક્તિનો પરિપૂર્ણ વિકાસ કરીને આત્માને ન ક આત્માનું અનન્તસુખ સ્વયં આત્મા ભોગવે અને વિશ્વવર્તિ સર્વ જે ભક Page #640 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮ કરી મગોગ વિચન, કામ છે. અતવ તેએ દઇ ચૈન પ્રાપ્ત કરીને જુ ાની પેલી પાર જાય એજ ગૂ ગગનું સપ્ટે ચેખાની સેવના કરવાની જરૂર છે. જે પૂરા ાનીએ ખંડન કરતા નથી. પ્રત્યેક મનુષ્ય પોતાના અધિકાર પ્રમાણે ત્રગ્રંથી કર્ભમાં પ્રવૃત્તિ કરે છે, અનેક અન્યાધિકાર થતાં પૂર્વ કર્મને મા ન્ય કર્મપ્રવૃત્તિને વ છે. વિકૃ જીવડાને તેના અધિકાર વિના સ્વર્ગની વાડીમા મૃવામાં આવે ને ત્યાં તેને થશે નિ અને તેને વિદ્યામા રમવું અંગે, આ ઉપરથી અવૈધયાનું અતુ મળે છે કે કોઈ જીવ સ્વાધિકાર સ્વરુચિના અનુસારે કાઈ ધમ કરતા હોય અને ત્યા તેને રસ પડતા ય તે એકદમ તેને તેની ધર્મક પ્રવૃત્તિથી ભ્રષ્ટ કરીને અન્ય ધર્મપ્રવૃનિના ઉપદેશ દેવા િ તેમ તેવી પ્રેરણા પણુ કવી નહિ, સ્વાધિકાર જે કર્મ જેને એ તેનું ને પ્રવૃત્તિ કરે છે અને પશ્ચાત્ અધિકાર બદલાતાં તેમાં તેને રુચિ પાની નથી; અને તેનું ધ્ય ખરેખર અન્ય ધર્મક પ્રવૃત્તિમા પડે છે. સાપેક્ષાએ અસધ્ધ ગાયાની મારાધનાથી મુક્તિ થાય છે. અસ” યોગો પૈકી અમે તે યેગક પ્રવૃત્તિથી મુનિ થાય છે એવા જેન આધ થાય છે તેનામા પક્ષપાત કદાચ, વિષમભાવ રહે નથી; તેને અસયોગ અને અસભ્ય ચેગેની ધર્મકર્મપ્રવૃત્તિ કરનારાઓ ઉપર સમાવ પ્રગટે છે અને તે સમાવવાળા 'ચિત્તથી સ્વાધિકાર ચેાવ્ય ધર્મકર્મ કરીને મુકત બને છે. આ વિશ્વમાં અસભ્ય ચાની મુકિત માનનારા અનેામાં, ધર્મના નિમિત્તીમા પરસ્પર વૈષમ્યભાવે પણ પડે અને આત્મ થીયના દુરુપયોગ કદાપિ થાય એવુ અસંખ્ય યાગથી મુક્તિને નિશ્ચય થતાં અને જ નહિ અને જેનેાની વિશાલતા વ્યાપકત્વ વધે એમા કાઇ જાતની શંકા રહેતી નથી. અસભ્ય ચૈાગ પૈકી ગમે તે ચેગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરી પરંતુ ધર્મના નિમિત્તલેટ લડા નહિ અને કુસપ કા નહિ, મૂલસાધ્ય તત્ત્વની ગમે તે ગે માપ્તિ થતી રાય તે પશ્ચાત્ મતસહિષ્ણુતા રાખીને સાગ્યચિત્તની સ્વયંગ્ય ધર્મક મા પ્રવૃત્તિ કરવાની જરૂર અસંખ્ય ચેાગના મહાવતુંલમા સર્વ ધર્મના સમાવેશ થાય છે, એ દૃષ્ટિએ મહાવીર પ્રભુ પ્રતિપાતિત જૈનધર્મના પ્રચાર કરવામા આવે છે. વિશ્વપત્તિ સર્પ જીવાને આત્મન્નતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી શકે. વેષ અચાર અને વિચારની ભેદ્યતાએ પરસ્પર લડી મરવુ ન જોઇએ. વેષ આચાર અને વિચારશને અસ`ખ્ય ગેટમાં સમાવેશ કરીને વેષાદ્રિને મુકિતના હેતુભૂત માની વિશાલ દષ્ટિધારી સ્વચગ્ય કમ પ્રવૃત્તિને સમતાભાવે સેવવી કે જેથી 'આત્માન્નતિની પૂર્ણ પ્રાપ્તિ થાય. લાખા કરાડા ગાયા, જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હાય પરતુ સર્વના સ્તનમાંથી દુગ્ધરસ નીકળતા હાય તે પશ્ચાત્ મહિના ભેદની શી આવશ્યકતા છે? તેમ અસખ્ય યાગથી કરાડો અબ્જે મનુષ્ચાને ભિન્ન ભિન્ન વિચાર ક્રિયાપ્રવ્રુત્તિએ પણ આત્માન્નત્તિ થતી 'હાય અને આત્મસુખને સાક્ષાત્કાર થતા હાય તેા મતભેદની કઈપણ જરૂર નથી. છે. ' WWWAFA Page #641 -------------------------------------------------------------------------- ________________ - | સર્વ ગચ્છના મહાસ ઘની પૂજ્યતા. ( ૫૩૯ ). અવતરણુ–સર્વગચ્છ, સર્વદર્શને વગેરેને આત્મામાં સમાવેશ થાય છે અને તેથી અસંખ્ય રોગોમાં સમાનતાએ સર્વ ગચ્છથી મુક્તિ થાય છે એમ જણાવવામાં આવે છે તથા સર્વ ગવડે બનેલા મહાસ ઘની પ્રથમ પૂજ્યતા દર્શાવવામાં આવે છે. श्लोकाः नानागच्छादि संकीर्ण महासङ्घस्य पूज्यता। यतितव्यं सदासद्भिः संघसेवादिकर्मसु છે ?૨૭ महानद्यो यथा यान्ति सागरं प्रति वेगतः। मुक्तिं प्रति तथा यान्ति सम्यग्गच्छा हि साम्यतः॥१२८॥ साम्यभावं समालंव्य नाना दार्शनिका जनाः। धर्मकर्मप्रकारो याता यास्यन्ति सदगतिम् ॥ १२९ ॥ શબ્દાર્થ –નાનાગચ્છાદિવ્યાસ મહાસંઘની પૂજ્યતા છે. સંઘસેવાદિકમાં સદા સહુરુષોએ યત્ન કરી જોઈએ. મહાનદીઓ સાગર પ્રતિ વેગથી જાય છે–તહત સર્વ ગચ્છ મુક્તિ પ્રતિ જાય છે. સામ્યભાવને અવલંબી નાના દાર્શનિક જન કે જેઓ ધર્મ કરનારાઓ છે તે મુક્તિ પામ્યા પામે છે અને પામશે. વિવેચન –જૈનધર્મમા રાશી ગરછ–અનેક મત સંપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્તંભ, ડાળાં, ડાળીઓ પ્રગટે છે અને તેવટે તે શોભી શકે છે. વૃક્ષને સ્તંભ કાળાં ડાળીઓ જેમ વિશેષ હોય છે તેમ તેની વિશાલતામા–મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદે પડે છે સર્વગચ્છથી બનેલા ચતુર્વિધ સંઘની મહાસંઘતા થાય છે. સર્વ ગચ્છમા અનેક ગાવડે ધર્મની આરાધના કરનાર ત્યાગીઓ અને ગૃહસ્થ હોય છે. સર્વ ગોમાં અનેક ગુણી મનુષ્ય હોય છે કેઈ ગછ એવો નહિ હોય કે જ્યા ગુણી મનુષ્ય ન હોય. ઈંગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કેન્ઝરવેટીવ અને લીબરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યબિંદુ તો કેટલાક વિચારોને મતભેદ છતાં એક છે. અન્યની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વત્તધર્મમા પણ અનેક પક્ષે હોય છે પણ તેઓ સર્વે મુક્તિની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગચ્છભેદોમાથી જુદુ જુદું જવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધર્મની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃકના જ ચારાશી તંભે હોય અને તેના સસરા તાળા હોય અને લાખો વળી જાય પરંતુ તે સર્વમાં વૃક્ષને રસ તે એક સરખો વહે છે તત્ જૈનધર્મના અનેક ગરા મતે-પ્ર Page #642 -------------------------------------------------------------------------- ________________ ( ૫૪૦ ) શ્રી ક્રમ યાગ ગ્રંથસવિવેચન. 端 દાયામાં જૈન ધર્મરૂપ રસ તા એક સરખા આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સ વૃક્ષનાં ડાળાં વગેરેનુ જીવન વહ્યા કરે છે. જૈન ધર્મના સર્વ શેમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રના જ્યા સુધી સજીવન રસ વહે છે ત્યા સુધી તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતા અંધ થઇ જાય છે ત્યારે તે તે ગાને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળાં ડાળીઓ પરસ્પર ભિન્ન હેાવા છતા તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકખીજાના નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગચ્છીએ અને અનેક ગચ્છમાં રહેનાર મનુષ્યાએ આત્મરસ-બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઈએ અને પરસ્પર એકબીજાના નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઇએ. અનન્તગ્રાની વ્યાપકતાના અનન્ત વર્તુલમાં જેમ સના સમાવેશ થાય છે તેમ આત્મારૂપ જૈન ધર્મમાં સર્વ ગાને અને સર્વ દનાના સમાવેશ થાય છે. અતએવ સગવડે પૂર્ણ મહાસંઘની પૂન્યતા સ્વીકારી તેને સમષ્ટિ બ્રા–પરમાત્મત્વ માની તેની સેવા કરવી જોઇએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મના સમાવેશ થાય છે. અનેક આત્માએ મળીને મહાસંધ થાય છે તેથી સત્પુરુષાએ મહાસ ́ઘની પૂજા કરવામાં આત્માપણુ કરવુ જોઇએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાંનું. ફૂલ પ્રાપ્ત થઈ શકે છે, મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સ આત્માઓના સમૂહને મહાસ ́ઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેની સેવા કરવાથી સ પ્રકારના પાપાના નાશ થાય છે. મહાનદી જેમ સાગરમાં ભળે છે તેમ સ દનાના જૈન દર્શનમાં સમાવેશ થાય છે અને જૈન દર્શન તે વસ્તુત. આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હોવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વની આરાધના થાય છે. તેમ આત્મારૂપ આરાધના કરવાથી સર્વની આરાધના કરી શકાય છે. સર્વ મહાનદીએ જેમ સાગરમા જૈન દર્શોનની સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ ગચ્છોના આત્મારૂપ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. સર્વ નદીએ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સર્વ ગચ્છીય ધી મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્માં, દર્શના, ધર્મના પન્થ છે તે સર્વના અપેક્ષાએ જૈન દર્શનમાં સમાવેશ થઈ જાય છે અને જૈન દર્શનના શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવર્તિ સર્વ જૈને છે. જૈન દર્શનરૂપ આત્માના અનન્ત વર્તુલમાં લઘુ વર્તુલરૂપ સંધ દર્શનાના સમાવેશ થઇ જાય છે. જૈનધર્મમા સર્વ જીવમાત્રના સમાવેશ થઇ જાય છે. દુનિયામાં જે જે પદાર્થા તે સર્વના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઈ જાય છે. અતએવ જૈન ધર્મની અનન્ત વર્તુલતાની બહાર કોઇ ધમ રહેતા નથી. અસંખ્ય ચાગાના ધર્મ કર્મ સાગરની ખહાર કાઈ દુનિયાના ધર્મ રહેતા નથી તેથી અસંખ્ય ચાગાથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામા કોઈ જાતના વિશધ આવતા નથી; કાઇ આત્માને વિષ્ણુરૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે. કોઈ ' Page #643 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં અન્ય નો સમાવેશ. આત્માને દેવી શક્તિરૂપ માને તેની ઉપરા–રાયા–ક્તિ કરે છે. કેદ અને અા ખુદા. સારને તેની ઉપરના દેશ ભક્તિરૂપ ન ધરે છે. કે આત્મારૂપ પ્રધુને ઉત્પત્તિ-વ્યય અને કુદરૂપ માનીને તેની સેવા-ઉપાસના કરે છે. તે આત્માને પ્રેમરૂપ ગૌતમ બુદરૂપ માનીને તેની સેર-તિ કરે છે. કેઈ અને સસ વિશ્વ માનીને તેની સેવા કરે છે. કે આત્માને નિરાકરણ માનીને નિરાકરણ પ્રદ્યુનું ધ્યાન જન કરે છે અને કે અત્યારે કાર માની ત્રાકરણે પ્રદુદું જ કરે છે. કે ઉત્પાદરૂપ સર્જનમાં, વ્યયફળ પ્રલયમાં અને કુવારૂપ સ્થિરતાલમાં-ત્ર અવસ્થા આત્મારૂપ પ્રદ્યુને માનીને તેનું ન ધરે છે. ઉદયપુર સ્વરૂપ આવ્યા છે. આત્મારૂ, ડ્યુમાં અનેક ઉત્તમ અવતાર = માનીને કેટક મ ના સહિત તેની આરાધન કરે છે. આત્મારૂપ પ્રવ્રુના અનેક રૂપે અનેક નામે છે. જે ગુરુ અને નવગુણ સહિત આત્માને કેટલાક સદ્ બ્રહ્મ માની તેની સારી કરે છે. રજોગુણ , અને સર્વગુણ રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ આત્માની કેટલેક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ મૂહુની કેટલાક રોગ આરાધના ભક્તિ કરે છે. ચઉદ રાજકમાં રહેવું સર્વ જીવોની ચિત્માત્ર ચરાને કેટલાક કેવલાદ્વૈત દૃષ્ટિ કે એક પ્રશ્ન માનીને તેની ઉપાસના કરે છે. કર્મસહિત સંચરી સર્વે આત્માના સને એક સમછિપ માનને કેટલાક તેની સેવાભકિત-ચીન ધરે છે. એ માટે સર્વત્ર ધર્માિમાં બહિરાત્મા અતરાત્મા અને પરમાત્માની નવા થઈ રહે છે. અહિરાતે જ અં-- રાત્મા થાય છે અને અન્તરા તે જ પરમાત્મા થાય છે. બહિરા અન્તરાવ્યા અને પરમા એ g આત્માનાં રૂપ છે, તેથી એ ત્રણ ર ને અનેક દૃષ્ટિથી પ્રજા, માનીને ભજનારાઓને સ્પરૂપ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. વહનોમાં અત્યાદિતોની જે જે માન્યતાઓ લખેલી છે તેનો સાપેક્ષની જૈનદર્શનમાં સમાવેશ થાય છે. શ્રીઆનંદઘનજી મહારાજ નમિનાથના તવનમાં પદ્દન નિરસંગ ભીજે- દદ પ્રતિપાદન કરીને નિદગાનનાં સ્રરકે પદનેને જણાવે છે. જૈન દશનાં ચારમાં એકેક નયથી ઉદે સર્વ દર્શન કરીને સમાવેશ થાય છે. અને જૈનદર્શનની અનેક વર્તતા છે તેથી તે સર્વ દશનાં મહાસાગરની ઉચ્ચાને ધરુ કરે છે અને વિશ્વમાં સર્વત્ર અનાદિકલથી નક્ષત્ર પર્યન વિઘમ્મન છે. જેના કાને અનનજ્ઞાનરૂપ વેદની આદિ નથી ને અન્ન નથી જોશનાં સર્વ પ્રકારના માનો સમાવેશ થાય છે. જૈન દર્શરૂપ અને તે જ શુછદ્ય છે તે જ વેદ છે અને તે જ વેદન છે તેજ આગમ છે. તે જ સર્વ ધર્મશાસ્ત્રોને સાર છે. તે જ બાર અને કુદર છે. જે. દર્શન આત્મામાં અનન્ન દે. અનવેદાન્ત, અન એ. રન બ દલ. અનંત કુરાને. અને અનંત પુરણ સમાય છે ભૂતકામાં જે ચું, મન જે ને છે Page #644 -------------------------------------------------------------------------- ________________ (૫૪૨). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને ભવિષ્યમાં જે બનશે તે સર્વે જૈનદર્શનરૂપ આત્માની બહાર નથી. આવા જૈનદર્શનરૂપ પરમાત્માને આરોધી-સેવી અને તેનું ધ્યાન ધરીને રાશીગચ્છના જૈન, બૌદ્ધો, સખે, હિન્દુ, મુસલમાને, ખ્રિસ્તિ વગેરે સર્વ ધર્મના મનુષ્ય, જૈનદર્શનપ્રતિપાઘ સમભાવરૂ૫ આત્માની અવસ્થાને અંગીકાર કરીને મુક્તિ પામે છે. સમભાવ છે તે જ આત્માની શુદ્ધ દશા છે, તેને પામીને ગમે તે દર્શનમાં રહેલો મનુષ્ય મુકિતપદને પામે છે એમ શ્રી મહાવીર પ્રભુ જણાવે છે. જાથા જેવો ઘા મારે ના, જુહો g ગર અન્નો વા સમમામાવી જur, wદ સુવર્ણ દેવો . વેતાંબર, દિગંબર, બૌદ્ધ, વેદાન્તી, પ્રીતિ, મુસલમાન આદિ ગમે તે ધમ મનુષ્ય હોય પરંતુ તે રાગદ્વેષ રહિત સમભાવને પામી મુક્તિ પામે છે એમાં કંઈ પણ શંકા નથી. રાગદ્વેષ રહિત દશા થવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. દુનિયાના સર્વ દર્શન પર અને સર્વ શુભાશુભ મનાતા પદાર્થો પર તથા જી પર સમભાવ પ્રગટે છે ત્યારે ઘનઘાતી મેહનીય વગેરે કર્મોને નાશ થાય છે અને આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માની પરમશુદ્ધતા એ જ શુદ્ધબ્રહ્મ અવધવું. સમ્ય ભાવથી આત્માની શુદ્ધતા થાય છે. સર્વનની સાપેક્ષતાએ આત્માનું સ્વરૂ૫ અબોધાતાં સમભાવ પ્રગટે છે અને તેથી સર્વદર્શનના લેકે સમભાવને પગથીએ પાદ મૂકીને મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વગરછીય મનુ, અને સર્વદાર્શનિક મનુષ્ય, સમભાવને અવલંબી મુક્તિપદને પામ્યા, પામે છે અને પામશે-એમા જરા માત્ર સંશય નથી. એમ આત્મજ્ઞાની ગીઓદ્વારા અવધીને મનુષ્યોએ કર્તવ્ય કર્મને સમભાવે કરવાં કરાવવા અને અનુમેદવાં. સમભાવપૂર્વક ધર્મકર્મચગી બનીને કર્તવ્ય કર્મો સેવવા. અવતરણ–મહાસંઘની સેવા-ભક્તિથી પરમાત્માની સેવા થઈ શકે છે અને તેથી મહાલની પ્રાપ્તિ થાય છે તે દર્શાવે છે. श्लोकः अतः श्रीयुतसंघस्य वैयावृत्ये महाफलम् । ज्ञात्वा तदेव कर्तव्यमात्मशत्त्यनुसारतः ॥ १३०॥ શબ્દાર્થ –ઉપર્યુક્ત હેતુઓથી મહાસંઘની વૈયાવૃત્યમાં-સેવામાં ભક્તિમાં મહાફલા છે એમ અવબોધીને આત્મહત્યનુસાર મહાસંઘની સેવા કરવી જોઈએ. વિવેચનઃ-મહાસંઘમાં સર્વ ગરીય આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ સાવીઓ શ્રાવક અને શ્રાવિકાઓને સમાવેશ થાય છે. મહાસંઘમાં સર્વ ધમી મનુષ્યનો સમાવેશ થાય છે. વિશ્વવતિ સર્વધર્મી મનુષ્યના આત્માઓના સમૂહરૂપ સમષ્ટિ-પ્રભુની સેવાભક્તિ કે Page #645 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - મહાસંધમા ઉત્કર્ષ સમાવેશ કરવો. (૫૪૩ ) કરવાથી સર્વ દેવ દેવીઓની પૂજાસેવા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. મહાસંઘરૂપ સમષ્ટિ-પ્રભુ એ જીવતા પ્રભુ છે. તેની સેવા કરવાથી અનન્તભવના બાંધેલ કર્મોને ક્ષય થાય છે. મહાસંઘની સેવામાં સર્વ પ્રકારની આત્મોન્નતિ સમાયેલી છે. સર્વ તીર્થકરે પણ મહાસંઘરૂપ "જંગમ તીર્થને નમસ્કાર કરે છે. મહાસંઘરૂપ જંગમતીર્થની સેવામાં સર્વ સ્થાવર તીર્થોની સેવાને સમાવેશ થાય છે. જંગમતીર્થ વિના સ્થાવર તીર્થની ઉત્પત્તિ નથી. ભૂતકાલમા જેટલા તીર્થકર થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમા થશે તે સર્વની ઉત્પત્તિની ખાણ મહાસંઘ છે. અનેક ગણધ, અનેક યુગપ્રધાને, અનેક સતા, અનેક સતીઓ, અનેક ધર્મેદ્વારકે મુનિવરે, અનેક લબ્ધિધારી સાધુઓ વગેરેની ઉત્પત્તિનું મૂળ મહાસંઘ છે. મહાસંઘમાં તીર્થકરેને સમાવેશ થાય છે, કારણ કે તીર્થકરે પણ મહાસંઘમાંથી પ્રકટ્યા પ્રકટે છે અને પ્રકટશે. સાર્વજનિકસેવાન મહાસંઘમાં સમાવેશ થાય છે. વિશ્વસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે સાગરની ઉપમાને ધારણ કરનાર મહાસંઘ છે મહાસંઘની આજ્ઞામા સર્વે આજ્ઞાનો સમાવેશ થાય છે. મહાસંઘની આજ્ઞાનું ઉત્થાપન કરતા તીર્થંકરની આજ્ઞાનું ઉત્થાપન થાય છે જીવતોજાગતે બોલતે ચાલતે મહાસંઘ તે સમણિરૂપ સાકાર મહાપ્રભુ છે. તેના દર્શન કરવાથી અને તેની ભક્તિ કરવાથી અનંત પુણય અનંત નિર્જરાદિ મહાફળની પ્રાપ્તિ થાય છે. મહાસંઘની સેવા કરવાથી ગમે તેવા પાપી મનુષ્યને પણું ઉદ્ધાર થાય છે, એમ અનેક શાસ્ત્રોમાં વેદમાં આગમમા નિવેડ્યું છે. આ કાલમાં મહાસંઘની આજ્ઞાસમાન કેઈ આજ્ઞા નથી અને મહાસંઘની સેવા સમાન કેઈ સેવા નથી. ચાતર્વ મહાસંઘમા રહેલા પુરુષો અને સ્ત્રીઓ માટે તન મન અને ધનાદિ સર્વ શક્તિનું સમર્પણ કરવું. મહાસંઘમા રહેલ સર્વ પુરુષની અને સ્ત્રીઓની ઉન્નતિ માટે પ્રત્યક્ષેત્રકલાનુસારે સ્વીયશકિતથી સદા ઉદ્યમ કરે. મહાસંઘના નેતા આચાર્યો વગેરેના ઉપદેશાનુસાર મહાસંઘની પ્રગતિ થાય એવા ઉપાયેનું સેવન કરવું. મહાસંઘની પડતી ન થાય અને મહાસ ઘની ચડતી થાય એવા સર્વ ઉપાથી સદા મેવામા તત્પર થતા સાક્ષાત્ પ્રભુની સેવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. મહાસંઘની સેવાભક્તિના અનેક માર્ગો વડે સંઘની સેવાભક્તિથી ભક્ત મનુષ્ય અ૫કાલમાં મુક્ત થઈ શકે છે અન્ન, વસ. વિદ્યા સત્તા, જ્ઞાનદાન, ધનદાન, આદિ અનેક ઉપાયોથી મહાસંઘની સેવા કરવામાં જેઓ આત્મસમર્પણ કરે છે તેઓ દેવલોક અને મુક્તિને પામે છે એમ તીર્થંકર પ્રધે છે - શાસનને, જૈનધર્મને શ્રીમહાસ ઘમા સમાવેશ થાય છેશ્રીમહાસંધમા સર્વ ધર્મ અને સર્વ ધર્મી મનોનો સમાવેશ થઈ જાય છે. ધર્મ ગજાઓ અને ધમ રાણીઓ, વગેરે સર્વ સત્તાધિકારીઓને મહાસંઘમાં સમાવેશ થઈ જાય છે. જેઓ મહાસંઘની કાચી કે છે તેઓની સર્વ શ્રમ શક્તિ હારી કરે છે. જેઓ મહાસંઘની સેવામા રામા ઉજતિમા શીર્ષ પ્રાણને અર્પણ કરે છે તેઓ દેવવેકમાં મહાદેવે બને છે. જેઓ મહાસંધની Page #646 -------------------------------------------------------------------------- ________________ (૫૪૪) શ્રી કમગ ચંચ-સચિન. સેવા કરે છે તેઓ તીર્થકર નામકર્મ બાંધે છે. મહાસંઘની સેવા કરવાથી અનેક મહત્યાએનાં પાપ નાશ પામે છે. મહાસંઘની સેવા કરવાથી કોઈને પણ આત્મોદ્ધાર થયા વિના રહેતો નથી. કર્મચગીઓ મહાસંઘની સેવા માટે કંઈ બાકી રાખતા નથી, મહાસંઘસેવા કરવામાં હાર અધિકાર છે પણ તેના ફલની ઈચ્છા રાખ્યાવિના જ્ઞાનગપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મહાસંઘરૂ૫ સમષ્ટિસાકાર પ્રભુની સેવાથી નિરાકાર સિદ્ધપરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અવતરણ–સંઘસેવા, દેશસેવા, વિશ્વસેવા, સામાજિકસેવા, કુટુંબસેવા વગેરે માટે કેવી રીતે કર્મો કરવા જોઈએ તે દર્શાવે છે. श्लोकाः स्वान्येषां बहुलामः स्यादल्पपापं च जायते। यस्मात् तत्कर्म कर्तव्यं धर्मसेवादिकं ध्रुवम् ।। १३१॥ निर्दोषं वा सदोषं वा धर्माङ्ग कर्म यद्भवेत् । स्वाधिकारवशात्प्राप्तं स्वान्यलाभप्रसाधकम् ॥ १३२ ॥ देशकालादिसापेक्षं संघस्योन्नतिकारकम् । धर्मरक्षककल्पं यत् सुन्दरं परिणामतः ॥१३३ ।। धर्मस्थैर्याय लोकानां वेदागमाविरोधकम् । उत्सर्गकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ १३४ ॥ શબ્દાર્થ –જેથી સ્વ અને અન્યને બહુલાભ થાય અને અલ્પ પાપ થાય એવું ધર્મસેવાદિ કર્મ કરવું જોઈએ. જે ધમાંગ કર્મ હોય અને સ્વાન્યલાભપ્રસાધક હોય તથા સ્વાધિકારવશથી પ્રાપ્ત થયું હોય તે નિર્દોષકર્મ હાય વા સદેષકર્મ હોય તે પણ શુદ્ધબુદ્ધિથી કરવું જોઈએ. દેશકાળાદિની અપેક્ષાવાળું જે સંઘની ઉન્નતિકારક કર્મ હોય તથા ધર્મની રક્ષા કરવા સમર્થ કર્મ હોય અને વર્તમાનમા તથા ભવિષ્યમાં પરિણમે સુંદર ફોત્પાદક કર્મ હોય તે ધર્મકર્મ કરવું જોઈએ. શ્રીભરતરાજાએ બનાવેલ આર્યનિગમવેદ અને તીર્થકરોએ ઉપદેશેલ આગમે તેથી જે અવિરેાધી હોય અને લોકોને ધર્મસ્થિરતામાં ઉપયોગી હોય એવું ઉત્સર્ગ અને અપવાદથી ધર્મકર્મ કરવું જોઈએ. Page #647 -------------------------------------------------------------------------- ________________ અલ્પપાપ અને મહાલાજવાળું કાર્ય કરવું. (૫૫). વિવેચના-જેથી પિતાને અન્ય મનુષ્યને બહલાભ થાય અને અલ્પપપ થાય એવું ધર્મસેવાદિકર્મ કરવું જોઈએ. બહુપુણ્ય અને અલ્પપાપ, બહુસંવર અને અલ્પઆશવ, બહુનિજેરા અને અલ્પપાપ, બહુલાભ અને અલ્પહાનિ જેમા હોય એવા કર્મો કરવાની જરૂર છે. નદી ઉતરતાં સાધુને બહુલાભ અને અલ્પપાય છે. દેરાસરે, પાઠશાલાએ બંધાવતાં અલ૫પાપ અને બલાભ છે. દવા કરતાં બહુલાભ અને અલ્પપાપ થાય એવી રીતે વર્તવાની જરૂર છે. જેમાં અલ્પપાપ અને પુણ્યસંવર નિર્જશને બહુલાભ હોય તેવા કર્મો કરવાની જરૂર છે. આ દુનિયામાં કોઈપણ એવી પ્રવૃત્તિ નથી કે જે સર્વથા પ્રકારે કર્મબંધ રહિત હોય. કેઈપણ પ્રવૃત્તિ કરતાં અલ્પકર્મબંધ અને પિતાને તથા અને બહુલાભ થાય એ દષ્ટિએ કર્મ કરવાની જરૂર છે. કેઈપણ કાર્ય કરવામાં અલ્પપાપ અને બહુલાભનો નિર્ણય કરવામાં દુનિયાના મનુષ્યના લાખ મતભેદ પડે છે. આત્મજ્ઞાનીઓમાં પણું અલ્પલાભ અને બહલાભવાળા કાને નિર્ણય કરવામાં અનેક મતભેદ પડે છે, તેમાં આત્મદષ્ટિએ આત્મશ્રદ્ધાપૂર્વક જે કર્મ કરવાગ્ય લાગે તેને આદર કર. સર્વ કાર્યો કરવામા આત્મશ્રદ્ધા-આત્મનિશ્ચય પ્રમાણભૂત છે. આત્મશ્રદ્ધા અને આત્મનિશ્ચય વિના કેઈપણ તકરારી બાબતને નિર્ણય થતો નથી અને તેમજ અમુક કાર્યમાં નિશ્ચયપ્રવૃત્તિ થઈ શકતી નથી. દુનિયાના ભિન્ન ભિન્ન અભિપ્રામા પણ જે અલ્પ પાપ અને બહુ લાભવાળો અભિપ્રાય પિતાને રુચે તે આદર. અલ્પપાપ અને બહુ લાભની દૃષ્ટિએ મહાપુરુષ કર્મો કરે છે. અલ્પપાપ અને મહાલાભ વિના કેઈપણ સત્કાર્ય ગણાતું નથી. જેટલા જેટલા શુભકાર્યો વિશ્વમાં ગણાય છે તેમા અપપાપ અને મહાલાભની દષ્ટિ જ મુખ્ય છે. આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ અને ગૃહસ્થ સ્વરૂટયનુસારે અલ્પપાપ અને મહાલાભ થાય તેમ સર્વ કર્મો કરે છે. રાજ્ય આદિ વ્યવહારમાં પણ અલ્પપાપ અને બહલાભ દષ્ટિએ પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે રાજ્યની પડતીનો પ્રારંભ થાય છે. ધર્મરાલ્યોમાં પણ અલ્પપાપ અને બલાભ દૃષ્ટિએ સર્વ કાર્યો કરવામાં આવે છે તે ધર્મરાજ્યની પ્રગતિ થાય છે અને તેમાં ફેરફાર થાય છે તે ધર્મરાજ્યની પડતીને પ્રારંભ થાય છે. સર્વ ધર્મોમાં તરતમયેગે અલ્પપાપ, અલ્પનિ. અલ્પષ અને મહાલાભની પ્રાપ્તિની પ્રવૃત્તિઓ પ્રવર્તવું પડે છે. ધર્મની આરાધના કરવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવર્તવું પડે છે. પ્રભુની સેવા કરવામાં કઈપણ જીવની હિંસા થાય છે પણ ભક્તિના પરિણામકારા મહાલાભ થાય છે તેથી તે દષ્ટિએ સેવા કરવી પડે છે. પ્રભુની પૂજા કરતા પુષ્પ વગેરેથી અ૮૫પાપ થાય છે પરંતુ તેમાં ભક્તિના પરિણામથી મહાલાભ પ્રગટે છે તે ઉપર ખાસ લલ્ય દેવું પડે છે. વધુઓનેઆચાર્યોને વંદન કરવા જતા અલ્પ પાપ અને મડાલાભ પ્રાપ્ત થાય છે. સાધુઓને પણ Page #648 -------------------------------------------------------------------------- ________________ - - - - ન મ મ આ મ મ મ મ - મ - જ - ન - આ કે - જ - - છે ન - - - - - - - - - - - - - - શ્રી કર્મયોગ પાંચ-સાવચન. ગામેગામ વિચરવાની પ્રવૃત્તિમાં જીવની વિરાધના–હિંગાપ પાપકર્મ લાગે છે, પરંતુ ગામેગામ વિચારીને ઉપદેશદાનાદિ પ્રવૃત્તિથી તેઓને હાલાભ ભર થાય છે, તેની આગળ હિંસાદિ કર્મનું અલ્પપાપ કથાય છે. સંઘ જ કરવામાં અશ્વપાપ અને મહાલાભની દષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓને ઉતરવા માટે સ્થાને ઉપાય બધાવવા માટે અલ્પ પાપ અને મહાલાની દષ્ટિએ પ્રવૃત્તિ કથ્વી પર છે. નીર્થંકરને પણ ગામેગામ, નગરનગર વિહાર કરતા અ૫ કર્મબંપ તે થાય છે. કપાય પરિણામ વિના વાધિકારે ધર્મકર્મની પ્રવૃત્તિ કરતા અલ્પપાપ અને મહાલા દષ્ટિએ પ્રવૃત્તિ કરવાની જરૂર પડે છે. કૂતરાને કીડા પડ્યા હોય તેને સાફ કરવા માટે ડામરને લગાયનાં અલ્પ કર્મબંધ અને મહાલાની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ચા વગેરે પ્રજાને સતાવનાશ દુહોને સજા કરવામાં અ૫ પાપ અને મલાલાની દષ્ટિએ રાજાઓ વગેરેને પ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓ વગેરેની રક્ષામાં અલ્પ પાપ અને માલાબની દરિએ પ્રવૃત્તિ કરવી પડે છે. જે જે પરોપકારાદિ સાર્વજનિક સામાજિક કાર્યો છે તેમાં અ૫ પાપ અને મહાલાભની દષ્ટિએ લેકેની પ્રવૃત્તિ થાય છે. આહાર પાણી વગેરેનું ગ્રહણ કરી જીવવામાં પણ અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ગુરુકુલ પાઠાલાઓ વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. પાંજરાપોળ વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય અને શો અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓ સવારની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. સર્વ મનુષ્યને ત્યાગ કરીને વનમાં એકાતવાસમા જવાય તેપણ ત્યા આહારદિ ગ્રહણાર્થે અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કેઈપણ ત્યાગીને પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે નથી. જૈન સાધુઓ પ્રમાદશામાં અલ્પપાપગંધ અને મહાનિર્જરાસંવરલાભની દષ્ટિએ દરેક ધાર્મિક પ્રવૃત્તિને કરે છે તે અને સ્વસ્વાધિકાર પ્રમાણે અલ્પપાપ અને મહાલાભઠષ્ટિએ પ્રવૃત્તિ થાય એમા કંઈ શંકા નથી. પિતાપિતાના વર્ણ જાતિકર્મના અધિકાર પ્રમાણે સર્વ મનુષ્ય અલ્પપપ અને મહાલાભની દષ્ટિએ તરતમાગે પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેઓ સ્વની અને વિશ્વની ઉન્નતિમાં લાભ સમપી શકે છે. અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ શ્રી રામચંદ્ર રાવણની સાથે ધર્મેયુદ્ધ આરંવ્યું હતું. અલ્પપાપ અને મહાલાની દષ્ટિએ કુમારપાલ રાજાએ હિંસક લેઓને સજા કરી ધર્મકર્મની પ્રવૃત્તિ કરી હતી. અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ શ્રી હેમચંદ્ર કુમારપાલ રાજાને અર્વત્રીતિમા કર્મપ્રવૃત્તિ કરાવવા ઉપદેશ આપે હતે. અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ વ્યાવહારિક કાર્યો તથા ધાર્મિક કાર્યો કરવાને અનેક ગ્રન્થની-શાસ્ત્રોની રચના થઈ છે. આ વિશ્વમાં કઈપણ એવું બાહ્ય કાર્ય નહિ હોય કે જેમાં અલ્પપાપ ન થઈ શકે. આ વિશ્વમાં જ્ઞાનપૂર્વક કર્મયોગીઓ અં૫ Page #649 -------------------------------------------------------------------------- ________________ 師 સદાષ અને નિર્દોષની તરતમતા ( ૫૪૭ ) પાપ અને મહાલાલની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને કૃષ્ણે અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ કર્મ કરવાના ઉપદેશ આપ્યા છે તે અન્ત સૂક્ષ્મપ્રથી દેખતા અવાધાય છે. રજોગુણી કર્યાં તમેગુણી કર્યાં અને સાત્વિક કર્યુંમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી વિવેક કરતાં પશ્ચાત્ મહાપાપ અને અલ્પ લાભવાળા કર્મથી નિવૃત્તિ થઈ જાય છે—એમ અનુભવ કરવામાં આવશે તે તુરત અવમેધાશે. આજીવિકાદિ વ્યાવહારિક કર્માંમાં અને દેવગુરુ આરાધનાદિ ધાર્મિક કર્મોંમા અલ્પપાપ અને મહાલાલની દૃષ્ટિથી પ્રવર્તવું. સ્વાધિકારથી જે ધર્માંગ છે એવું કર્યું જો કે સદેષ હોય વા નિર્દોષ હાય તાપણુ તે કરવું પડે છે. સ્વાધિકારવશ પ્રાપ્ત સોષ વા નિર્દોષકર્મ કર્યા વિના છૂટકા થતા નથી. અમુક દૃષ્ટિબિંદુથી જોતાં અમુક ક સદોષ ગણાય છે અને તેજ કર્મ ને અમુક દૃષ્ટિથી અવલેાકતાં નિર્દોષ ગણાય છે, નિષિ વૃત્તિથી નિર્દોષ ક થાય છે અને સોષવૃત્તિથી સદેષકમ થાય છે. અન્તરથી નિર્દેષિવૃત્તિથી કર્મ કરવામા આવે છે અને તે કર્મ માહ્યથી સદોષ પણ હેાય છે. હિંસા આદિ કાઈ પણ અશુભ પાપ પરિણામ વિના જે કર્મ સ્વાધિકારથી કરવામા આવે છે તે બાહ્યથી હિંસાદિવડે સદેષ છતાં નિર્દોષ ગણાય છે. પ્રમાયાગથી જે કમ કરવામા આવે છે તેને જ્ઞાનીએ સોષક કથે છે. તેનેજ જે અપ્રમાદયેાગથી કરવામાં આવે છે તે તેને નિર્દોષકર્મ કહે છે. કાઈ ધર્મવાળા મનુષ્યા કોઈ કર્મને સદોષ થે છે ત્યારે તે જ કર્મને કોઈ ધર્મવાળા નિષિકમ કથે છે. નિષિ પરિણામ અને સદેષ પરિણામના તરતમયેાગે સદોષ અને નિર્દોષ કની અનેક વ્યાખ્યાઓ સમજવી. કેટલાક કર્માં સ્વાધિકારે નિર્દોષ હાય છે તે જ કનિ પરાધિકારે સદેષત્વ પ્રાપ્ત થાય છે. સ્વાધિકારે જે કર્માં કરવામા આવે છે તે સ્વધરૂપ હાવાથી શ્રેયસ્કર નિર્દોષ કથાય છે તેજ કર્યાં સ્વાધિકાર ભિન્નતાથી કરતા સદેષભયાવહ ગણાય છે સ્વારજ તે સ્વધર્મ છે અને પરફરજ તે પરધમ છે. સ્વાધિકારે સ્વાત્માન્નતિકારક કર્મોંમા સ્વધર્માંત્વ છે અને સ્વાધિકારભિન્ન ગમે તે કાર્યાં કરવામા પરધત્વ છે. સ્વાધિકારે આવશ્યક પ્રાપ્ત કર્માંમાં નિર્દોષત્વની નિશ્ચયતા જ્યા સુધી થતી નથી ત્યા સુધી અર્જુનની પેઠે યુદ્ધમાંથી પાડુંખ થવાના વિચાર રહે છે અતએવ સ્વાધિકારયેાગ્ય કન્ય કાર્યાંમા નિર્દોષત્વ અવખાખીને પ્રવૃત્તિ કરનારાએ આત્માપણુ કરીને વિજયને પ્રાપ્ત કરી શકે છે. સ્વાધિકારભિન્ન કાર્ય માં સદોષત્વ લાગવાથી ત્યાથી નિવૃત્તિ થાય છે. કર્મોંમા ક્ષેત્રકાલભાવની અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદથી સદોષત્વ તથા નિર્દોષ છે, કેટલાક કાર્યોંમા તેના બાર્ડિ સાના રૂપથી સદેષ િકથાય છે પરંતુ વીતરાગત્વની અમુક દૃષ્ટિએ કખ ધટનાં તરીકે થઈ પડતું નથી. સ્વાત્માની અપ્રમત્તતાએ કાઈ કાર્યમા સ્વાધિકારે નિર્દોષત્વ રહે છે અને સદેષત્વ રહેતું નથી નાતજાતિની અપેક્ષાએ અને સ્વાધિકારની અપેક્ષાએ મદા વા નિર્દોષ કને ગૃહસ્થા કરે છે તેમા અન્તરથી તે નિર્લેપ રહે છે તે તેગને કાયિક Page #650 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - (૫૪૮) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. U - ~~ ~~~ મહાન કર્મબંધ થતું નથી. ભરતરાજાએ બત્રીસ હજાર દેશનું રાજ્ય કર્યું પરંતુ નિષ્કામ નિર્દોષ પરિણામથી અમુક દષ્ટિએ તે કાર્યોની સદેવતામાં પણ નિધ રહી શક્યા તે પ્રમાણે અજે પણ વ્યહિંસાત્મક અમુક કાર્યોમાં સદોષત્વ છતાં અમુક નિલે પદષ્ટિએ ભાવદયાથી અને અપ્રમત્તપણથી નિર્દોષ રહી શકે છે. અજ્ઞાનીની અપેક્ષાએ અમુક કર્મ સદેવ હોય છે પરંતુ તે જ્ઞાનીની દષ્ટિએ નિર્દોષ હોય છે. અમુક કર્મ અમુક જ્ઞાનીની દષ્ટિએ સદેષ હોય છે તે અમુક મૂઢની અપેક્ષાએ નિર્દોષ ગણાય છે. ધમજી જે કાને સદેષ કશે છે તે કાને નાસ્તિકે નિર્દોષ જણાવે છે. સર્વ કર્મોમાથી સદષત્વમાં અને નિર્દોષત્વભાવના જેની ઉઠી ગએલી છે એવા આત્મજ્ઞાનીઓને વિશ્વમાં સમજાવોગે શુભાશુભત્વ ન હેવાથી તેઓની કંઈ પણ સદેષત્વ વા નિર્દોષત્વની અમુક હદે પ્રવૃત્તિ હોતી નથી. સુરેએ સમજવું કે કર્મોમાં અમુકાપેક્ષાએ સદષત્વ છે અને અમુક અપેક્ષાએ નિર્દોષત્વ છે. આ મામાંથી શુભાશુભ પરિણામ ટળતાં જે જે કર્મો થાય છે તે બંધન માટે થતાં નથી-ઈત્યાદિ સદેષ અને નિર્દોષ કર્મ સંબંધી વિવેચન કરતાં પાર આવી શકે તેમ નથી માટે આત્મજ્ઞાની કર્મગીઓથી તેનું સ્વરૂપ અવબોધવું. સ્વને વિશ્વને લાભ કરનાર અને સ્વાધિકારથી પ્રાપ્ત થએલ સદેષ વા નિર્દોષકર્મને કર્મયોગીઓ કરે છે. જે પરિણામે સુન્દર હોય અને સંન્નતિ કરનાર હોય તથા ધર્મની રક્ષા કરનાર હોય એવું દેશકાલાદિ સાપેક્ષકર્મ કરવું જોઈએ. જે કર્મ કરવાથી ધર્મની રક્ષા થાય અને અધર્મને નાશ થાય એવું દેશકાલાનુસારે કર્મ કરવું જોઈએ. ધર્મની રક્ષા કરનાર કર્મો નહીં કરવાથી સ્વપરની અને સમાજની–સંઘની અત્યંત હાનિ થાય છે. ધર્મની રક્ષા કરવી એ સ્વધર્મ અને સમષ્ટિધર્મ છે એવું અવબોધીને સર્વસ્વાર્પણ કરી સંઘરશ્નાદિકાર્યમાં તત્પર થવું જોઈએ. ધર્મરક્ષા અને સંઘરક્ષામાં મહાલાભ અને અલ્પપાપ થાય એવી દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મની રક્ષા કરવામાં જે કર્મ વર્તમાનમાં અસુંદર લાગતું હોય પરંતુ પરિણામે ભવિષ્યમાં સુંદર અવધાતું હોય તો તેની પ્રવૃત્તિ કરવી જોઈએ. વર્તમાનકર્મપ્રવૃત્તિથી ભવિષ્યમાં સુંદર પરિણામ આવે એવી દૃષ્ટિથી વ્યાવહારિક ધાર્મિક પ્રગતિરક્ષાદિ કર્મો કરવા જોઈએ. વર્તમાનમા અસ્થિર બુદ્ધિવાળાઓને જે કર્મે અસુંદર લાગે છે તે સ્થિર પ્રજ્ઞાવાળાઓને તે કર્મો વર્તમાનમાં અને ભવિષ્યમાં સુંદર લાગે છે. અત્યંત સૂકમબુદ્ધિથી પ્રત્યેક કર્મની પરિણામસુંદરતા તપાસવી જોઈએ. પ્રત્યેક કર્મ સંબધી પરિણામસુંદરતા વા અસુંદરતાને નિશ્ચય ન થાય ત્યાંસુધી જ્ઞાનીકર્મચારીઓના આશયાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ સંઘન્નતિકારક, દેશેન્નતિકારક, સમાજેન્નતિકારક અને વિશ્વોન્નતિકારક કયા ક્યા કર્મો છે? તેની પ્રથમથી પરિણામસુન્દરતા તપાસવી જોઈએ, અમુક દેશકાલમાં અમુક કર્મ છે તે ઉત્સર્ગથી સુંદર હોય અને અપવાદથી સુંદર ન હોય તથા અમુક દેશકાલમાં અમુક કર્મ, અપવાદમાગથી સુંદર હોય અને ઉત્સર્ગથી પરિણામે Page #651 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - - - --- - - - કર્મના અનેક પ્રકારે. (૫૪૯). સુંદર ન હોય એવું બન્યા કરે છે તેથી ઉત્સર્ગ આપત્તિકાલ વય દશા પ્રસગે વગેરેને નિર્ણય કરીને પરિણામે સુંદર એવા સંઘોન્નતિકારકાદિ ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મરક્ષા કરવામાં સમર્થ એવાં ધામિક કામને દેશકાલઅનુસાર કરવા જોઈએ. દેશકાલભાવસાપેક્ષ ધર્મરક્ષા માટે ઉચિત કર્મોને વ્યષ્ટિ અને સમષ્ટિની મહાસંઘશકિતને ભેગાં કરીને કરવા જોઈએ. રજોગુણ અને તમોગુણી ધમેની હામે સત્વગુણ ધર્મ ટકી શકે એવા જે ધર્મરક્ષાદિકાર્યો હોય તેને કરવાથી સ્વની અને વિશ્વની ઉન્નતિ કરી શકાય છે. આત્માના જ્ઞાનમાં જેમ જેમ ઉડા ઉતરવામાં આવે છે તેમ તેમ પરિણામે સુન્દર કાર્યો કરવાની અને તે દ્વારા સંઘતિ, દેશેન્નતિ સમાજેન્નતિ કરવાની બુદ્ધિ અને શક્તિ ખીલતી જાય છે. શ્રીભદ્રબાહુમાં અને વાસ્વામીમાં તથા આર્યસુહસ્તિમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ ધર્મરક્ષા ઉચિત અને પરિણામે સુંદર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. શ્રી સંપ્રતિ રાજામાં, ચંદ્રગુપ્તમાં અને વિક્રમરાજામાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ પરિણામે સુન્દર એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. બેનજામીન શંકલીન વોશીંગ્ટન, લાસ્ટન, ગેરીલાલ્હી અને મેઝિનીમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે પરિણામે સુંદર કર્મો કરવાને રાજકીય દૃષ્ટિથી સમર્થ થયા હતા. લોકેના ધર્મશૈયાર્થે વેદાગમાદિને અવિરધવાળું ધર્મકર્મ કરવાની જરૂર છે. વિશ્વવર્તિ મનને સ્થિરપ્રજ્ઞાવડે ધર્મમાં સ્થિરતા ઉદ્દભવે છે લેકેને ધર્મમા સ્થિરતા કરાવનાર વિરેની જેટલી કિસ્મત આંદીએ તેટલી નૂન છે. લોકેની અધર્મપ્રતિ પ્રવૃત્તિ ન થાય અને ધર્મ પર પ્રીતિ થાય તદર્થે અનેક ઉપાય કરવાની આવશ્યકતા છે. અધમ મનુ વિશ્વની નૈસર્ગિક શાંતિને ભંગ કરીને રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. પરસ્પર એક બીજાને ઉપકાર કરીને ઉપગ્રહ જીવનથી જીવવાને સર્વ અને ધર્મ છે તેને અધર્મીઓ નાશ કરે છે અને મિથ્યા પાપબુદ્ધિને પ્રવર્તાવી વિશ્વવર્તિ મનુષ્યને ધર્મમાંથી અસ્થિર કરે છે. અજ્ઞાની મનુષ્ય અસ્થિર બુદ્ધિથી ધર્મમાર્ગમા અસ્થિર બની જાય છે, તેઓને ધર્મમાં સ્થિર કરવા એ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે અજ્ઞાની મદુ ધર્મનાં સૂમ રહને અવધી શકતા નથી, તેથી ધર્મમાં અસ્થિર બની જાય છે. વ્યવહાર અને આત્મિકધર્મમાં લોકોનું ધૈર્ય કરવા માટે કર્મચગીઓએ જે ઘટે તે કર્મ કરવાં જોઈએ. રાજ્યધર્મ, પ્રાધર્મ, સામાજિકધર્મ, નૈતિકધર્મ, બ્રહ્મધર્મ, બ્રાહ્મણધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શુક્રધર્મ, અહિંસાધર્મ, સત્યધર્મ, અસ્તેય ધર્મ, ત્રચર્થધમ કુટુંબીધર્મ, અતિથિધર્મ, ગૃહસ્થ ધર્મ, સાધુધર્મ, દૈશિકધર્મ, રણધમ, સ્વધર્મ. પરધર્મ, ભકિતધર્મ. સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધર્મ, અનેકાનધર્મ, ઔપચાધિર્મ, અપચારિકધર્મ અનુપચરિત સદ્દભૂત વ્યવહારધર્મ, આત્મધર્મ. વ્યવહાધર્મ નિશ્ચય જડધર્મ, ચેતનધર્મ, ભાવના ધર્મ, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ. પોપકાર. દનધર્મ, Page #652 -------------------------------------------------------------------------- ________________ ( ૫૫૦ ) શ્રી કચેાગ ગ્રંથ-વિવેચન. ભાવનાધમ, લાકાત્તરધર્મ, સર્વ ધર્મવ્યવસ્થારક્ષકધર્મ, અનેકદૃષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ, ચારિત્રધર્મ, જ્ઞાનદર્શનચારિત્રધર્મ, ઉપશમધર્મ, ક્ષયે પશમધર્મ, ક્ષાયિકધમ, ઉપદેશધમ, સદાચારધર્મ, તપાધર્મ, દ્રવ્યભાવવી ધર્મ, સત્રજ્યાપકધર્મ, સાધધર્મ, સાધ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રહધર્મ, શિષ્યધર્મ, ગુરુધર્મ, આચાયૅ ધર્મ, પુણ્યસંવર નિરાધમ, ષટ્કારકધર્મ, લયધર્મ, સ્થિરધર્મ, ઉત્પાદધર્મ, પ્રવૃત્તિમયધમ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમયપ્રવૃત્તિધર્મ, વસ્તુસ્વભાવધર્મ, પરમાત્મધર્મ, અન્તરશત્મધર્મ, અવિરતિસમ્યગ્દષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતશગધર્મ, અપ્રમત્તધર્મ, ક્ષીણકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધર્મ, આગમનિગમધમ, અનુભવધર્મ, સહજાનન્દધર્મ, સ્વજાતિધર્મ, વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત લે છે; તેઓનું નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અવખાયા પશ્ચાત્ લકાને ધર્મોમાં સ્થિર કરી શકાય છે. ઉપર્યુક્ત ધર્માનું સ્વરૂપ અવય્યા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેના અનુભવ પ્રાપ્ત કરવા જોઈએ. નિષ્ક્રિયધર્મ અને અક્રિયધર્મ, આવશ્યક ધર્મ, સ્થિરતાકારકધર્મ, અસ્થયનિવારકધમ, નિર્ભયધર્મ આદિ ધાતુ આત્મદૃષ્ટિએ સુક્ષ્મસ્વરૂપ અવમેધવું જોઈએ. આત્માના જ્ઞાનાદિ અનન્ત ધર્મોનુ અનન્ત વર્તુલ અવધીને દુનિયાના મનુષ્યાને તેના ચેાગ્ય ધર્માંમાં સ્થિર કરવા જોઈએ કે જેથી દુનિયામા અધેર રહી શકે નહિ. પ્રગતિકારકધર્મ, અવનતિકારકધર્મ --આદિ ધર્માનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યાને દેશકાલાનુસારે ઉત્સર્ગ અને અપવાદના ઉપાયાથી સ્થિર કરવા જોઈએ, શ્રી કૃષ્ણે અર્જુનને ખાધ આપીને સ્થિરપ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યાં, તેમ જ્ઞાની એવા કર્મચાગીઓએ દુનિયાના મનુષ્યને તેમના ચેાગ્ય દરેક ધર્મમા સ્થિર કરવા જોઈએ, વિશ્વવતિ મનુષ્યે મનની ચંચલતાથી ઉપર્યુક્ત આવશ્યક કર્તવ્યધર્માંમાં સ્થિર બુદ્ધિથી સ્થિર પ્રવૃત્તિ કરી શકે એવા પુસ્તકોદ્વારા ઉપદેશદ્વારા આદિ અનેક માર્ગદ્વારા એવા ઉપાચેા સેવવા જોઇએ કે જેથી દુનિયાના ” ઋણમાથી છૂટી શકાય અને સ્વજને સારી રીતે અદા કરી શકાય. દુનિયાના જીવાને નેસડ્રિંક ધર્માને અવધી તે પ્રમાણે પ્રવર્તે અને નૈસર્ગિક જીવનપૂર્વક પ્રભુમયજીવન પ્રાસ રે એવા ધર્મોમાં સ્થિર કરવા જોઈએ. અશોક રાજાએ લેાકેાને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક શુભેાપાયાને સેન્યા હતા. દુનિયાના લોકો જો ધર્મમાં સ્થિર ન રહી શકે તે અષમની વૃદ્ધિ થવાથી દુખના મહાસાગર ચલાયમાન થઇ લોકોને ખુડાડી દે છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, પાણી, આકાશ વગેરે પદાર્થોં ધર્મમા સ્થિર રહે છે તે દૈનિયાના જીવા જીવી શકે છે. અન્યથા જીવે એક ક્ષણ માત્ર પણ જીવવાને શિતમાન્ નથી. દુનિયાના મનુષ્ય મેાજમજામા મસ્ત બનીને પરતંત્ર જીવન વ્યતીત કરે છે અને સ્વધર્માંથી ભ્રષ્ટ થાય છે. સ્વધર્મ રક્ષણુરૂપ સ્વાતંત્ર્યને પરિહરી દુનિયાના જીવા પરતત્રતાની એડીમા Page #653 -------------------------------------------------------------------------- ________________ 弱 સર્વ જ્વાની ઉન્નતિ થાય તેવું આચરણ કરવુ. ( ૧૧ ) પ્રવેશી અહંમમતાના વશ થયું ગુલામ મને છે અને તેએમાં દાસમુદ્ધિ પ્રગટે છે. માટે દુનિયાના લોકોને ધર્મોમાં સ્થિર કરવા માટે જ્ઞાની મહાત્માઓએ ઉત્સર્ગ કાલથી અને આપત્તિકાલથી જે જે ઘટે તે તે ઉપાચેને આદરવા જોઇએ. જે મનુષ્ય દેહાધ્યાસના તામે થઇ અહંમમત્વી મની ફ્ક્ત પશુના જીવનની પેઠે વિષયભાગની લાલસાએ જીવવાનું ઇચ્છે છે તે કીટકથી પણ ક્ષુદ્ર બનીને ધર્મમાંથી ભ્રષ્ટ અને છે અને અનેક લેાકેાને ભ્રષ્ટ કરાવવામાં નિમિત્તભૂત અને છે. શિષ્યાદિ ધર્મોની ઉપયોગિતા અવષેાધાયા વિના આત્માન્નતિહેતુભૂત ધર્મ સ્થિરતા પ્રાપ્ત કરી શકાતી નથી. સર્વ ધર્માંની ફરજ અદા કરવાને માટે જીવવાનું છે એમ નિશ્ચય થતાંની સાથે લેાકેાના કલ્યાણાર્થે આત્મભાગ અર્પવાની સ્થિરપ્રજ્ઞા પ્રગટે છે. અને તેથી વિશ્વલેાકાને ધર્મામાં સ્થિર કરવાની ચવવળ કરી શકાય છે, જે લેાકેા અસ્થિર મનના છે, શ્રદ્ધા અને નિશ્ચયથી ખ ુ દૂર છે તે આત્માની શક્તિયાને પ્રાપ્ત કરી શકતા નથી કોઇ પશુ ધર્મમા શ્રદ્ધા નિશ્ચયથી સ્થિર થયા વિના આત્મભાગપૂર્વક સ્થિરપ્રવૃત્તિ કરી શકાતી નથી, અસ્થિર મનના અને અસ્થિર ધર્મના મનુષ્યેાના સદા વિશ્વાસ રાખી શકાય નહી. તેનુ ધર્મજીવન ચંચળ હાવાથી તે આત્મીયને ફારવી શકતા નથી અને કર્તવ્યકના રણુમેદાનમાથી પાવૈયાની પેઠે મૂઠ્ઠી વાળીને ભાગી જાય છે જે અસ્થિર મનના છે તે સર્વ કર્તવ્યધર્મામાં અસ્થિર રહે છે, તેને માહ સતાવે છે, અને તેઓનાથી આત્માને પ્રકાશ દૂર રહે છે, તેથી તેઓ વિપત્તિરૂપ અધકારમાં પ્રવેશ કરે છે. અતએવ તેવા લેકાને ધર્મમા સ્થિર કરવા માટે જે જે કર્માં કરાય તે કરવા જોઈએ કે જેથી વ્યવસ્થિત સર્વ ધર્મોની અસ્તવ્યસ્ત દશા ન થાય. ભરતનુપકૃતવેદ કે જે આચારદિનકર ગ્રન્થા વગેરેમા છે તે રીતે તથા તીર્થંકરા વગેરેના આગમાથી અવિરુદ્ધપણે સર્વ સત્ય શાસ્ત્રોથી અવિદ્ધપણે, શિષ્ટજનાના વિચારથી અવિરુદ્ધપણું, અનુભવેાથી અવિરુદ્ધપણે, સત્યજ્ઞાનથી અદ્ધિપણે ઉપર્યુક્ત ધર્મકર્મ કરવું જોઇએ. અનુભવીઓની સલાને અને શાસ્ત્રોને આગળ કરીને ધર્માંકમાં કરવા જોઈએ ધર્મ ક્રમેŕને નિષ્કામ સ્ત્રાધિકાર ટુષ્ટિથી કરવાં જોઇએ અનેક નચેની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાનીપુરુષોની સલાહથી અવિરુદ્ધપણે અને તે તે ધર્મ કર્મન પરિપૂર્ણ અનુભવીએની સલાહપૂર્વક લેાકેાને ઉપર્યુકત ધર્માંનાં સ્થિર કરવા માટે સર્વ સ્વાર્પણુ સૃષ્ટિથી સર્વ મનુષ્યેાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. અવતરણ:--સર્વ જીવોની ઉન્નતિ અને સ્વૈન્નતિકારકાદિવિશિષ્ટ કર્મ કર્યુ જોઇએ તે જણાવે છે. ફ્લેશ रागद्वेषक्षयो यस्मा - दुन्नतिः सर्वदेहिनाम् । स्वोत्कान्तिर्हि यतो नित्यं कर्तव्यं कर्म तच्छुभम् ॥१३५॥ Page #654 -------------------------------------------------------------------------- ________________ (૫૫૨) શ્રી કમગ ગ્રંથ-વિવેચન, શબ્દાર્થ –જેનાથી રાગદ્વેષને ક્ષય થાય અને સર્વ ની ઉન્નતિ થાય તથા આત્મત્કાન્તિ નિત્ય થાય તે તે શુભ કર્મને નિત્ય કરવું જોઈએ. વિવેચન –આત્માની સર્વ શકિતને પ્રગટ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું તે પરિપૂર્ણ સ્કાન્તિ અવધવી. સર્વ જીવની યથાશકિત ઉન્નતિ થાય અને તિ થાય અને જેનાથી રાગદ્વેષને ક્ષય થાય એવું શુભ કર્મ કરવું જોઈએ. પિતાના આત્માની અને અન્યના આત્માઓની અવનતિ થાય તે માટે દુઇ પાપી લેકે અશુભ કર્મ કરે છે; જેથી કામક્રોધવાસનાના તાબે થવાથી સ્વપરની પડતી કરી શકાય છે. રહાભારતના યુદ્ધથી ભારતવાસીઓની પડતી થઈ તેથી અધુના પણું ભારતવાસીઓ કરીને સ્વસ્થાને બેઠા નથી. હાલમાં યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે, તેથી સ્વપરની અવનતિરૂપ ફલને તે પ્રાપ્ત કરે છે; અને તેનું ભવિષ્યમાં મહાભારત યુદ્ધના જેવું પરિણામ થવાનું. પિતાના આત્માના જ્ઞાનાદિગુણેની જે જે કર્મો કરવાથી હાનિ થતી હોય તે સ્વધર્મ નથી પણ જેનાથી સ્વાત્માની શક્તિને પ્રકાશ થાય છે તે સ્વાધમ છે અને જેનાથી સ્વાત્માની શક્તિને નાશ થાય તે રાગદ્વેષાદિદરૂપ પરધર્મ છે. સ્વધર્મ કરવામા મરણ શ્રેય છે અને રાગદ્વેષાદિમેહરૂપ પરધર્મમાં જીવવું તે અશ્રેયસ્કર છે. માયા (અજ્ઞાન) પ્રકૃતિ યાને જ્ઞાનાવરણીયાદિ ધર્મ છે તે પરધર્મ છે. બ્રહ્મ, ચેતન, પરમાત્મા, ચેતનને સર્વસ્વભાવ રમણતારૂપ સ્વધર્મ છે; પિતાની ચેચતા પ્રમાણે કર્મ કરવાં તે સ્વધર્મ છે અને પેશ્યતાવિના અધિકારવિના અનાવશ્યકકર્મ કરવાં તે પરધર્મ છે. દેશની પડતી થાય, ધર્મની પડતી થાય, સમાજની પડતી થાય, સંઘની પડતી થાય, કુટુંબની પડતી થાય, વણેની પડતી થાય, અને પિતાની પડતી થાય એવાં જે કર્મો હોય તે શુભ કર્મ ગણાય નહી. જેનાથી સમાજમાંથી નૈતિક તને નાશ થાય એવા કર્મોને શુભકર્મ કથાય નહી. વિદ્યા, જ્ઞાન, રોગ, ભક્તિસેવા, શારીરિક બળવૃદ્ધિ, દાન વગેરે શુભ ગુણોને જે નાશ કરનારા કર્મો હોય તે શુભ કર્મમા ગણાય નહીં. જે કર્મથી રાગદ્વેષની વૃદ્ધિ થાય અને નાસ્તિક્તાની વૃદ્ધિ થાય તથા જેથી અન્ય લોકોને દરેક જાતની ઘણી હાનિ થાય તેને અશુભ કર્મ કથવામાં આવે છે. સર્વ વિશ્વતિ મનુષ્ય, પશુઓ પંખીઓ વગેરેના ભલામા જે ભાગ લેવાના કર્મો હોય છે તેને શુભકર્મ કથવામાં આવે છે. દેશની, સમાજની, સઘનીકેમની ઉન્નતિ કરનારા ગુરુકુલે, પાઠશાલા. બ્રહ્મચર્યાશ્રમ, વિજ્ઞાનાલય વગેરે જ્ઞાનવર્ધક કમેને શુભકર્મ કથવામા આવે છે. રજોગુણ અને તમોગુણી વિદ્યાને પરિહાર કરીને જે સવગુણ વિદ્યાશકિતવૃદ્ધિકારક કર્યો છે તેને શુભ કમ થવામાં આવે છે. સમાજની, સંઘની, ધર્મસામ્રાજ્યની, ધર્મ અને તેમની જેનાથી પડતી થાય એવાં પરિગુમ થતાં અસુંદર કમેંને અશુભ કર્મ કથવામા આવે છે. ભૂતકાલમાં જે જે કર્મોએ દેશની સમાજની સંઘની ઉન્નતિ કરી હોય અને વર્તમાનમા તેમાં સુધારો કર્યા વિના ચડતી ન થતી હોય તે તે વર્તમાનકાલમાં અશુભકર્મ કથવામાં આવે છે, માટે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી, Page #655 -------------------------------------------------------------------------- ________________ ત્રત કર કરે ( ૫૩) આત્તિકર, પિતા અને એની ઉન્નતિ કરનાર કરે કે ના મળે તથા વેકેની ઉન્નતિ માટે કરી છે. અવતરણ–રિપૂર્વક કર્યાં હતા અને કઈ કરવું જોઇએ. ક यस्मिन् कर्माणि चित्तस्य प्रीतितो मग्नता भवेत् । कर्तव्यं तविशषण लीननायोगसाधकम् ॥ १६ ॥ શબ્દાર્થ –જે કર તિથી તન્ય અને રડે એવું વિગત નતાગાકકર્મ કરવું જે. વિવેચનઃ–પ્રમ કરી કરીને જે શુક ક કરાં પ્રેમ છે. દેય અને જેમાં સ્તની એક -નિતા કરી તે કરે તે વિશેષ પ્રક કહ્યું છે. સ્ત્રી તન ને. અકિદ . ની ટુ છે. જે કઈ કર માં મચિ ૬૫૪ થી ટુર તે કર્મ કરવામાં ર. શક્તિને સારી રીતે ચા-નલેગ જાણી શકાય છે. કેદ કર્થ કરવાનું પૂર્વક નિ ય છે ત્યારે તે કર્યું સંબંધી પરિચિ. બુષ્ટિ કરે છે અને અનેક નોન એ. કરી શકાય છે. જેના દરેક ના કર્થમાં પ્રતિપૂર્વ દય જ તેથી તેને તે કાર્ય - સ , છે અને તેના પરિજ તે રીતે બળ કરીને દુનિયાને આશ્ચર્ય ન કર્યું. છે. ચરિત્રના પ્રખ્યાત એક રનથી વચ્ચે જ દુનિયા કે મદર જ કહે. શ્રી ચંદ્ર પ્રીતિપૂર્વક ધ્યાન રાલ્ન થઈ ગયા તેથી તેમન. - બુદિશકિતને અપૂર્વ વિ . અને તેના ચે તે પૂર્વ મડદૈી રચના કરી સુરેપના વિજ્ઞાનશાસ્ત્ર રિપૂર્વક કરાં પ્રવ્રુત્તિ કરે તેથી તેઓ હંમ ને ? વખતે રીતે કાર્યની અનેક : કરે છે તે ન જ ર્વી. જે કર કરવામાં જેને માત્ર પ્રેમ કરે છે તે કાર્ય કરવાનું વિજ બને છે - ક અને શુ કર્થ ઈતિ મતા ચા–ીતા છે. ૨. તેથી જ અને વિશ્વની રાતિ થઈ શકતી નઈ. ભાવકના ૩ ટકર- ક ક છે. નિક ફાતિનોકરઃ જનમ્ ૩ ૪ ર =ારિરર રર ? यनु कामेन्युना कर्म नाहंशारेग वा पुन. । नियने दनुलागल नद्राजन्नुदानम् । २.. અgવવું જ લાનર = = 1 ના ર૪ રન • • • vss Page #656 -------------------------------------------------------------------------- ________________ (૫૫૪ ) શ્રી કગ ગ્રંથ-સવિવેચન. ~ ~ ~ ~~~ ~~~~ ~~~~~ - ~- ~~ ----- ~~ ~ ~ ~ ~ રાગ દ્વેષના સંગ વિના, ફલની ઈરછા વિના જે કર્મ કરાય છે તે સાત્વિક જાણવું. ફલની ઈરછા, કાપેચ્છાપૂર્વક, અહંકારસહિત, બહુલાયાસથી જે કર્મ કરાય છે તે રજોગુણ કર્મ જાણવું. પરિણામને, હિંસાને અને શક્તિને વિચાર ક્યાં વિના જે દેહથી કર્મ આરંભાય છે તે તમોગુણ કર્મ જાણવું. તમે ગુણી અને રજોગુણી બુદ્ધિને ત્યાગ કરીને સાત્વિક ગુણી પ્રીતિવાળું સ્વાધિકાર પ્રાપ્ત કર્મ કરવુ જોઈએ, રજોગુણી કર્મમાં અને તમોગુણ કર્મમાં ચિત્તની પ્રીતિ થતી હોય, પણ તેથી પિતાની અને વિશ્વ મનુષ્યની ખરી ઉન્નતિ થતી નથી, માટે સાત્વિક ગુણ કર્મમા પ્રીતિ કરીને તે કાર્ય કરવામાં તલ્લીન થવું જોઈએ. મહ અજ્ઞાન રાગ દ્વેષથી મુકત કર્મકર્તા છે તે સાત્વિક ગુણ કર્તા કહેવાય છે. સાત્વિક ગુણ કર્મોમા સાત્વિક પ્રેમ ધારણ કરીને સાત્વિક ગુર્ણ કર્તા સાત્વિક કાર્યોને કરતે છતે સ્વાત્માની અને જગતના જીવોની ઉન્નતિ કરી શકે છે માટે સાત્વિક કર્મને વિશેષથી પ્રેમપૂર્વક કરવા જોઈએ. જેમ જેમ કર્મપ્રવૃત્તિમાં લીનતા થાય છે તેમ તેમ તેમાથી મનુષ્યને નવીન અનુભવ પ્રાપ્ત થાય છે. પ્રીતિ અર્થાત પ્રેમથી પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત થવાની જરૂર છે જે કાર્ય કરવામાં અત્યંત પ્રેમ ઉદભવે છે. તે પ્રેમજ તે કાર્યની સિદ્ધિ માટે સાક્ષી પૂરે છે. પ્રેમ વિનાની કઈ પ્રવૃત્તિમાં આનન્દ થતું નથી અને તેથી ત્યાં ચિત્ત એટતું નથી. રાગને હઠાવનાર વૈરાગીઓ પણ પ્રભુ અને ગુરુ પર તે અત્યંત પ્રેમ ધારણ કરે છે. પ્રેમવિના કર્તવ્યકર્મની રણભૂમિમાં પ્રાણુર્પણ થતું નથી. પ્રેમવિના શ્રદ્ધા અને નિશ્ચયનાં પણ સ્વમા જાણવા, પ્રેમવિના કાયસ્પ્રવૃત્તિમા શુષ્કતા નીરસતા લાગે છે અને તેથી હર્ષવિના કાર્યપ્રવૃત્તિમાં મન્દતા આવી જાય છે પ્રેમવિના કોઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. દેશપ્રેમ, ધર્મપ્રેમ, ગુરુપ્રેમ, કુટુંબપ્રેમ, પ્રભુપ્રેમ, વિશ્વપ્રેમ, બ્રહ્મપ્રેમ, ઈકર્મપ્રેમ, પ્રશસ્થ પ્રેમ, અપ્રશસ્ય પ્રેમ, જડપ્રેમ, ચેતનપ્રેમ, સાહજિકપ્રેમ, કૃત્રિમપ્રેમ, કર્તવ્યપ્રેમ, આર્તધ્યપ્રેમ, સાયપ્રેમ, સાધમપ્રેમ, શુદ્ધપ્રેમ, અશુદ્ધમ, નીતિપ્રેમ, મર્યાદિતપ્રેમ, અમર્યાદિત પ્રેમ, સાધુ પ્રેમ, સંકીર્ણ પ્રેમ, વ્યાપકપ્રેમ, જ્ઞાનપૂર્વકપ્રેમ, સ્વાર્થ પ્રેમ, પરમાર્થ પ્રેમ, કર્મપ્રેમ, નિર્વિષય પ્રેમ, વિષયપ્રેમ, વીતરાગ પ્રેમ, ધમપ્રેમ, અધમપ્રેમ, ચલપ્રેમ, અચલપ્રેમ, રિથરપ્રેમ, અસ્થિરપ્રેમ, સુખકરપ્રેમ, દુખકરપ્રેમ, અકામપ્રેમ, સકામપ્રેમ, વ્યવહાર પ્રેમ, નિશ્ચયપ્રેમ, વાગ્યપ્રેમ, અવાપ્રેમ, લઘુવતુંલરૂપ પ્રેમ, અનન્તવતુંલરૂપપ્રેમ, આશય પ્રેમ, નિરાશયમ, રૂપપ્રેમ, નામપ્રેમ, સ્થાન પ્રેમ, ઉપકારપ્રેમ, અનુપકારપ્રેમ, સ્વામી પ્રેમ, સેવકમ, રાજ્યમ, પ્રજાપ્રેમ, અતિથિપ્રેમ, ઉચ્ચપ્રેમ, નીચપ્રેમ, કપટપ્રેમ, નિષ્કપટપ્રેમ, લેભપ્રેમ, નિર્લોભપ્રેમ, મિત્રપ્રેમ, પુત્રપ્રેમ, સ્વકીયપ્રેમ, પરકીયપ્રેમ, આયાસપ્રેમ, અનાયાસપ્રેમ, ધ્યાન પ્રેમ, ચારિત્રપ્રેમ, સંયમપ્રેમ, ગપ્રેમ, તપકેમ, દર્શનમ, સત્યપ્રેમ, અસત્યપ્રેમ, બ્રહ્મચર્યપ્રેમ, ગુણપ્રેમ, યમનિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા- દયાન-સમાધિપ્રેમ, લેખકપ્રેમ, જ્ઞાનપ્રેમ, ઓપદેશિક પ્રેમ, ક્ષીપ્રેમ, વૃદ્ધિશીલપ્રેમ, સાપેક્ષપ્રેમ, નિરપેક્ષપ્રેમ, આજીવિકા પ્રમ, ગૃહપ્રેમ, . Page #657 -------------------------------------------------------------------------- ________________ 5 જ્ઞાની કેવી રીતે કત ન્યુકમ કરે ( ૫ ) ત્યાગપ્રેમ, દાનપ્રેમ, કુદરતપ્રેમ, લૌકિકપ્રેમ, લોકોત્તરપ્રેમ, ઔપચારિકપ્રેમ, દૃઢરંગપ્રેમ, સ્વાપશુપ્રેમ, તન્મયપ્રેમ, અતન્મયપ્રેમ, વગેરે પ્રેમના લાખા કરાડા ભેદે ઉપાધિભેઢે પડે છે. પ્રેમવિના મગ્નતા રસિકતા પ્રાપ્ત થતી નથી. જેનાથી આત્મશકિતયેાના વિકાસ થાય અને સ્વાધિકારે કન્યપ્રવૃત્તિથી પ્રગતિ થાય-એવા સર્વ પ્રશસ્ય પ્રેમની આદેયતા છે. રજોગુણીપ્રેમ ને તમાગુણીપ્રેમ કરતા સાત્ત્વિકણી પ્રેમની અનન્તગુણી મહત્તા છે. સાત્ત્વિકશુીં પ્રશસ્ય પ્રેમથી આત્માના અધિકારે કર્તવ્યકાર્ય મા લયલીનતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તેા કન્યકાર્યની પરિપૂર્ણ ફરજ અદા કરી શકાય છે. જે કાર્ય કરવામા પ્રથમ સ્વાત્મામા પ્રેમ ઉદ્ભવે છે તે કાર્ય કરવામા પોતાના સ્વાધિકાર છે એમ અવમેધવું; અમુક કર્તવ્યપ્રવૃત્તિમાંથી પ્રેમ ટળે છે, તેા અન્યકર્તન્ય પ્રવૃતિમા પ્રેમ ઉદભવે છે. જેમાંથી પ્રેમ ટળે છે અને જેમા પ્રેમ થાય છે-તે કન્ય પ્રવૃત્તિમાં સ્વાધિકાર છે એમ નિશ્ચય થાય છે. પ્રેમથી ઉત્સાહ પ્રકટે છે અને તેથી કન્યકર્મમા આત્મબળ સ્મારવી શકાય છે; માટે જે કાર્ય કરવામાં પ્રેમ ઉત્પન્ન થાય છે તેમા તન્મયતા થાય છે શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશ પર પ્રેમ જાગ્યા હતા તેથી તેઓએ આદર્શપુરુષની પેઠે કાર્ય પ્રવૃત્તિ સેવી હતી. વિધાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન વાણી અને કાયાથી આદરી શકાય છે. જે કમ પ્રવૃત્તિમાં પ્રેસની રહે લાગે છે તે ગમે તેવુ દુઃસાધ્ય હાય છે તે પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કન્યકાર્ય પર પ્રેમ પ્રગટે છે તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિદ્ધિપૂર્વક કર્તવ્યમળના વિકાસ કરી શકાય છે, માટે લીનતાયેાગસાધક પ્રેમપૂર્વક કન્યકાર્ય કરવામા પ્રવૃત્ત થવું જોઇએ, પ્રેમના ઉંચકોટિના અધિકારે ત્યાગ કરી શકાય છે; માટે પ્રથમથી પ્રેમના ત્યાગ ન કરતા કન્યપ્રેમપૂર્વક સ્વાધિકારે કર્મપ્રવૃત્તિમા લીન થવું જોઇએ કે જેથી વૃત્તિની લીનતાયેાગની સહેજે સિદ્ધિ થાય. અવતરણઃ—જ્ઞાની ક યાગીને કર્તવ્યકમ ની પ્રવૃત્તિ કેવા પ્રકારની હાય હૈં તે નિર્દેશ છે શ્નો: देहायासादिवर्धिन्या क्रियया शर्म नो भवेत् । अतो नोत्सहते ज्ञानी क्रियां कर्तुं स्वभावतः ॥ १३७ ॥ आत्मभिन्नां प्रवृत्तिं तु खेददुःखादिदायिनीम् । સત્તા તાં શાન્તયે નિત્યં નિવૃત્તિ સાવેત્ વચમ્ ॥૮॥ Page #658 -------------------------------------------------------------------------- ________________ (પપ૬) શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. तयपि धर्ममार्गस्य योग्या कर्मप्रवृत्तयः। . स्वान्यश्रेयस्करास्तास्तु साधयेद् व्यवहारतः ॥ १३९ ॥ निष्क्रिया भावितात्मानो निवृत्तिसाधकाश्च ये। तथापि स्वाधिकारात्ते कर्म कुर्वन्ति बाह्यतः ॥ १४० ॥ स्वाधिकारक्रियां कुर्वन् ज्ञानी ज्ञानादिभिः शुभाम् । साधयेत् पूर्णनिवृत्तिं यथायोगमपेक्षया ॥ १४१ ॥ ज्ञानध्यानादिलीनानां क्रिया नातिप्रयोजना । आत्मानं निष्क्रियं पश्यन् यत्तत्करोति बाह्यतः ॥ १४२ ॥ यावद् बाह्याधिकारस्तु धर्मकर्मणि वर्तते ॥ तावत् करोति तद् ज्ञानी पश्चात्तु विनिवर्तते ॥ १४३ ॥ શબ્દાર્થ –દેહાધ્યાસાદિવર્ધક યિાથી સુખ થતું નથી માટે સ્વભાવથી જ્ઞાની ક્રિયા કરવાને ઉત્સાહી થતું નથી. આત્મભિપ્રવૃત્તિ તે ખેદ દુ ખાદિપ્રદ છે માટે તેને ત્યાગ કરીને શાન્તિ માટે જ્ઞાની નિવૃત્તિ સાધે છે, તો પણ જ્ઞાની ધર્મમાર્ગગ્ય જે જે સ્વપરશ્રેયસ્કર પ્રવૃત્તિ છે તેને બાહ્ય વ્યવહારથી સેવે છે. નિક્યિરૂપ આત્માને ભાવનારા નિવૃત્તિ સાધક જ્ઞાનીઓ છે, તથાપિ તેઓ બાહ્યથી કર્મ કરે છે. જ્ઞાની જેમ ઘટે તેમ સાપેક્ષપણે જ્ઞાનાદિવડે સ્વાધિકાર યોગ્ય ક્રિયાને કરે છે, અને નિવૃત્તિકારક પ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનયાનાદિ લીન મહાત્માઓને અતિ પ્રજનવાળી બાહાયિા નથી, તોપણ તેઓ આત્માને નિષ્ક્રિયસ્વરૂપે અવકતા છતાં જે જે કઈ ઘટે છે તે બાહાથી કરે છે. ચાવત્ જ્ઞાનીઓને બાહ્ય કમધિકાર છે તાવત્ તે તે જ્ઞાની બાહાથી ધસ્ય કર્મ પ્રવૃત્તિને સેવે છે, પશ્ચાત્ બાહ્ય ધમ્ય કર્મપ્રવૃત્તિને સેવ નથી. વિવેચન –બ્રહ્મસ્વરૂપને સાક્ષાત્કાર કરનાર જ્ઞાની દેહને પ્રયાસ-દુખ પડે એવી કિયાને અવધે છે, તેથી તે બાહ્ય ક્રિયા પ્રવૃત્તિમાં સુખ નથી એ નિશ્ચય કરે છે, માટે તે ક્રિયા કરવાને ઉત્સાહી બનતો નથી જ્ઞાનીઓના લક્ષણેને પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીની બાહ્યકર્મની ચેષ્ટાઓને પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ માટે આજે કંઈ લખાય છે તે એક દેશથી છે, અને સમજાય છે તે પણ એક દેશથી છે. સર્વ દેશથી જ્ઞાનીને શું કર્તવ્ય છે? શું કરે? ઇત્યાદિને પ્રરૂપી શકાય નહિ. અનેક જાતના જ્ઞાનીએ છે Page #659 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનીઓને અવિકાર. (૫૫૭ ). તેમાંથી અમુકને આલેખ્યને અધિકાર સંઘટી શકે તેમ છે. જ્ઞાની સંન્યાસી અગી સાધુના અનંત વિચારો હોય છે. પરંતુ આ તે પરિવર્તનશીલ એકદેશીય હોય છે. જ્ઞાનની અનંતવિચારણિયે અનન્ત હોય છે, પરંતુ તેઓના આચરે તે ક્રમવર્તિ એકદેશી અને દેશકાળાદિ પ્રતિબદ્ધ હોવાથી કા હોય છે. જ્ઞાનીઓ કાયા કરતા માનસિક પ્રવૃત્તિમાં અત્યંત વેગવાન હોય છે. સર્વોની ઉતિને આધાર જ્ઞાનીઓ પર છે; જ્ઞાનીઓને શારીરિક બાહ્યપ્રવૃત્તિમાં દુઃખ લાગે છે, પરંતુ તેમને સુખ ભાસતું નથી–એ તેઓએ પ્રાપ્ત કરેલી દશાએ રોગ્ય છે. આત્મજ્ઞાનીઓ બાહ્યની ક્રિયાઓમાં વિરકત દેય છે છતા તેઓ ધર્મમાર્ગમાં અન્યલેકે પ્રવૃત્તિ કરે તે હેત વગેરે કારણોથી બાહ્યકર્મોમાં તેઓ જેમ ઘટે છે તેમ પ્રવૃત્તિ કર છે, તેથી તેમને કંઇ લાલ વા હાનિ નથી જ્ઞાની કર્મ કરવાને માટે એગ્ય નથી તે કૃતકૃત્ય થયે છત પણ નીચે પ્રમાણે શિષ્યને જાવે છે. ભગવદગીતા– જે 7િ ત્રિy लोकेषु किञ्चन । नानबाप्तमवातव्यं, वर्तएव व कर्मणि ॥ यदि शयं न वर्तेये, नातु कर्मण्यतद्वितः ॥ मम वानुनले. मनुष्याः पार्थ सर्वशः॥ उत्सीयुरिन लोका, न पुया कर्म જેવા = દુપટ્ટાભિમi gar. I હે પાર્થ ! વઘુ લોકમાં એવું કંઈ નથી કે જે શુદ્ધાત્માવડે કરવાચ્ય ન હોય. એવી એક જ નથી કે જે મને મળેલી ન હેય. અર્થાત્ સર્વથી પ્રિયમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ થએલી છે. આટલું છતાં પણ તેમાં સામેલ થાઉં છું. પરિશ્ચમરહિત હું જે કર્મ કરવામાં સામેલ ન થાઉં તે સર્વ લોકે મારે માર્ગ અંગીકાર કરે, અને તેથી જ તેઓ જડ જેવા બની જાય, અને પરિ. ણામે તેઓ આત્માની શુદ્ધિ કરી શકે નહિ જે હું બધફરજથી કર્મ ન કરું તે આ લોકેનો નાશ થાય. લોકો વર્ણશંકર થઈ જાય. અને તેને કશ્તા હું થાઉં; માટે મારે સર્વના નેતારૂપ આદર્શપુરુષ બનીને કર્મ કરવા જોઈએ માનો ન જ જા. કર્મમાં મમતા રાખીને અજ્ઞાની મનુ કર્મ કરે છે. આત્મજ્ઞાનીઓ મમતા રાખ્યા વિના લાકે કર્મથી ભ્રષ્ટ ન થાય એ હેતુથી લોકોના કલ્યાણ પ્રતિ લક્ષ્ય રાખીને કર્મ કરે છે. આત્માને સાક્ષાત્કાર કરનાર આત્મજ્ઞાનીઓના કર્મો એકસરખા મેળવાળા નથી. દેશકાઉથ આદિભેદે તેઓના બાહ્ય કમા ભેદ પડે છે. આત્મા અરૂપી છે. બાધક રૂપી છે છતા તેઓ આત્માથી ભિન્ન એવાં બાહ્યકર્મોમાં અહંકતાં ભક્તા બુદ્ધિ રાખ્યા વિના તેઓને કરે છે. દેશકાલાનુસારે બાહ્ય કમૅમા સુધારાવધારા કરવાનો અધિકાર આત્મજ્ઞાનીઓને દેય છે. રીતિક પ્રવૃત્તિના વશ થઈને આત્મજ્ઞાનીઓ બાહ્યકર્મોમા એકસરખા પ્રવૃતિવાળા થતા ની તેઓને જેમ ચગ્ય લાગે છે તેમ તેઓ બાહ્યકર્મની પ્રવૃત્તિને રાચરે છે. તેઓ સમજ આદિના એકાન્ત પરવશ થઈને બાહ્યકર્મ પ્રવૃત્તિ કરતા નથી. તેઓ બાકરિયા કરવા સર્વ રહોને અવબોધતા હોવાથી અજ્ઞાનીઓને તેનું વાસ્તવિકપ સમજાવીને તેમને ધર્મમાગે વાળવા સત્ય રહોને સમજાવે છે તથા કર્મની સત્યપ્રવૃત્તિ આચરે છે. અભિ Page #660 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ( ૫૫૮ ) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન ભિન્ન કાર્યપ્રવૃત્તિને તેઓ સાક્ષીભૂત થઈને કરે છે તેથી બાહ્યપ્રવૃત્તિથી તેઓને માનસિક દુખ થતું નથી. બાહ્ય પ્રવૃત્તિમા અહંમમત્વ ટળે છે ત્યારે તેથી શરીરને દુખ થતાં છતા પણ આત્મા નિર્લેપી હોવાથી આધ્યાત્મિક દુખ થતું નથી. આત્મભિન્ન બાહ્યી કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરીને આત્મશાતિ માટે જ્ઞાની નિવૃત્તિને સેવે છે તથાપિ તે ચગ્ય એવી સ્વાધિકારવશ પ્રાપ્ત બાહાપ્રવૃત્તિને યથાગ્ય સેવે છે તે પણ તે બાહ્ય પ્રવૃત્તિને કર્તા ભક્તા સિદ્ધ કરતો નથી બાહ્યપ્રવૃત્તિથી પિતાને કઈ ફાયદો નથી, તે પણ વિશ્વ લોકેના શ્રેય માટે તે સેવે છે. અજ્ઞાની કરતાં જ્ઞાની બાદપ્રવૃત્તિને દુનિયાના મનુષ્યના કલ્યાણાર્થે કરોડગણું વિશેષ સેવે છે તોપણ તે અહંમમતાના ત્યાગથી અજ્ઞાની કરતા અનન્તગુણે ત્યાગી અને નિષ્ક્રિય છે. અહેમમતાના ત્યાગથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિને જ્ઞાની કરે છે તો પણ તે ત્યાગી છે અને અજ્ઞાની અહંતાથી સંપૂર્ણ દુનિયાનો ત્યાગ કરીને નગ્ન થઈ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે તે પણ તે રાગી છે. પ્રારબ્ધાધીન જ્ઞાની સ્વાધિકારે બાકમેને અનિચ્છતે છતે પણ કરે છે અને તેથી તે આચરણ વડે દુનિયાના અન્ન લેકેને શુભ કર્મોની પ્રવૃત્તિ તરફ આકર્ષે છે. આત્મજ્ઞાન પામ્યાવિના અને અહંમમત્વ ત્યાગ્યા વિના કેટલાક લેકે નિષ્ક્રિય બની જાય છે તેથી તેઓ કર્મગથી ભ્રષ્ટ થઈને પુના હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારતવર્ષમાં અનેક જ્ઞાનીઓ ઉદ્દભવે છે. તેઓ લેક કલ્યાણકારક કર્મોના લોકોને જે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ બંધાતા નથી, તેથી કર્મ કરવાનો અધિકાર જ તેઓનો છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીઓ અન્તરમા સૂમમાં ધ્યાનના વિચાર કરે છે તે પણ એક જાતની સૂમ ક્રિયા છે તેની સિદ્ધિથી જગતના લેક પર અનંતગુણે ઉપકાર કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જડ જેવા લેકેથી કદાપિ ન થાય એવી યાનક્રિયાની સમાધિમાં આરૂઢ થાય છે- સર્વથી મહાભારત કર્મ તે છે. આત્મધ્યાન-સમાધિવિના રાગદ્વેષાદિ વાસનાઓને ક્ષય થતું નથી અને પરમાત્માનો સાક્ષાતકાર થતું નથી તેથી તેઓ આત્મધ્યાન-સમાધિની સૂમ ક્રિયા કે જે અકિયા જેવી બાદાથી જણાય છે તેને કરીને જગની લેકેની આગળ અપૂર્વ લાભ ખડે કરે છે અને તેથી દુનિયાના લોકે દુખસાગરને તરી જાય છે. શ્રી વીશમાં તીર્થકર મહાવીર પ્રભુએ બાર વર્ષ પર્યત આત્મધ્યાનરૂપ સૂક્ષ્મ ક્રિયાનુ સેવન કરીને રાગદ્વેષને સર્વથા ક્ષય કર્યો હતો તેથી તેમના આત્મામા કેવલજ્ઞાનને પ્રકાશ થયે હતું અને તેથી તેઓએ ભારતના લોકેને ધર્મને અપૂર્વ લાભ આપીને પાપના માગેને બંધ કરી દીધા હતા. સિકંદર બાદશાહે હિન્દ્રસ્થાન પર સ્વારી કરી હતી તે પાછો વળીને પોતાના દેશ તરફ જતા હતા ત્યારે તેને સિક્યુનદીના કાંઠા પર એક ગીની મુલાકાત થઈ. તે ચેગી ધ્યાનમાં લીન હતે. અમુક મતસંપ્રદાયના અભિમાનથી મુક્ત થઈને આત્મસ્વરૂપના સાક્ષાત્કારમા લીન થયો હતો સિકંદરે તે ચગી Page #661 -------------------------------------------------------------------------- ________________ યેગીનુ રવરૂપ. (૫૫૯) સાથે વાર્તાલાપ કર્યો તેથી તેને ઘણી શાન્તિ મળી. છેવટે તેણે ઉદ્દગાર કાઢયા કે-જે પહેલાંથી આ ચગીના આત્માના ઉદ્દગારોને લાભ મળે હેત તે લાખો મનુષ્યને નાશ કરત નહિ. મહાત્માઓ જ્ઞાનીઓ ધ્યાનસમાધિરૂપે ક્રિયા કરીને જગના લોકોને લાભ આપતા હોય તે આ રીતે આપે છે. તેઓ ધર્મમાર્ગની એગ્ય પ્રવૃત્તિને પણ પ્રસંગે પ્રસંગે સેવતા રહે છે પણ શિલાછાપના બીબા જેવા અમુક ક્રિયામાં રૂઢ બની જતા નથી. આત્મજ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિથી તેમને પારખી શકાતા નથી. લેકેને લાભ થવાની ખાતર તેઓ યોગ્ય ધર્મની બાહ્ય ક્રિયાને કરે છે એમ નિર્દેશવામાં આવ્યુ જ્ઞાની જ્ઞાનાદિપરિણામે પરિણમીને સ્વાધિકારથી બાહ્યથી કર્મ કરતે છતે અન્તરની પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનીને આત્મા સદા સ્વતંત્ર હોય છે; જ્ઞાની પરત ત્ર બનતો નથી. પરતંત્ર બનીને મેરુપર્વત સમાન સુવર્ણના રાશિ પર બેસવામાં આવે તે પણ જ્ઞાનીને શાતિ મળતી નથી. ધૂળના ઢગલા પર બેસીને જ્ઞાની જે નિવૃત્તિ સુખને અનુભવ કરે છે તેના સુખને ઇન્દ્ર પણ પહોંચી શકતો નથી. આર્યાવર્તના જ્ઞાનીઓને નિવૃત્તિ પસંદ હોય છે. આર્યાવર્તના આર્યમનુષ્ય જે આત્મજ્ઞાનીઓ થાય છે તે તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરે છે. આર્યા વર્તના જ્ઞાનીઓને અને ભક્તને પર્વતે, ગુફાઓ, એકાન્ત સ્થળો, નદીઓ, જંગલે, ઘણા રુચે છે. તેઓને રાજ્યસુખ ભોગવવાની ઈચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્વજ્ઞાનીએની ભકતોની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઈ હોય છે, પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણી ઉત્તમતા સિદ્ધ કરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે ઘણી પ્રવૃત્તિથી રજોગુણ અને તમોગુણી હિલચાલ–ચળવળ વધે છે અને તેથી એક વાર તે દારૂમા દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણ વા કડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કેઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગર્ભમાં છે એવી પ્રવૃત્તિને કરવા માટે જ્ઞાનીઓ ફરમાવે છે અજ્ઞાનીઓની નિવૃત્તિ તે પ્રવૃત્તિમય હોય છે તેથી તેઓ સાત્વિક સુખને અનુભવ કરવા શકિતમાન્ થતા નથી આર્યજ્ઞાનીઓની નિવૃત્તિમય પ્રવૃત્તિથી સ્વાત્માને અને દુનિયાના છને પરિણામે અનન્તગુણ સુખ મળે છે. અતએ જ્ઞાની બાદિયા કરે છે તે એગ્ય જ કરે છે, તેને બાળજીવને ખ્યાલ આવી શકતું નથી. જ્ઞાન ધ્યાનસમાધિમાં લીન મનુષ્યોને બાહ્યકિયાઓનું બાહ્યકર્મ પ્રવૃત્તિઓનું ખાસ પ્રયજન રહેતું નથી આત્મા યમ નિયમ આસન પ્રાણુયામના ક્રમપૂર્વક ગની સાધના કરીને રોગી બની શકે છે. યોગીઓ ભેગમાર્ગમાં આરૂઢ થઈને ધ્યાનની સિદ્ધિ કરે છે. ભગવગીતાના છઠ્ઠા અધ્યાયમા ચગીનું સ્વરૂપ જણાવ્યું છે તે અપિએ ઉપયેગી હોવાથી અત્ર તત્સંબંધી કઈક લખવામાં આવે છે રિવાજુ, જ स्वनुपजते । सर्वसफल्प संन्यासी योगारुढस्तदोच्यते ॥ ४॥ उद्धरेदात्मनान्मानं नामा. જમવાના સામૈદ શરમનો ધંધુકામેવ રિપુરામર છે જ્યારે દરિયેના અમલ મન Page #662 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - (પ૬૦ ) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. આસક્ત થતું નથી અને બાહ્યકર્મોમા મન આસક્ત થતું નથી અને સર્વ સંકલ્પને ત્યાગી આત્મા થાય છે. ત્યારે ચગી ગારૂઢ થએલ એમ જાણવું. આત્મા જ આત્માને ઉદ્ધાર કરે છે. આત્માને પ્રમાદ અને રાગદ્વેષથી નાશ ન કરવો જોઈએ. આત્મા આત્માને બંધુ. છે અને આત્મા આત્માને શત્રુ છે આત્માવડે જેણે મનપર જય મેળવ્યું છે તે આત્માને બંધુ છે, અને જેણે રાગદ્વેષાત્મક મન પર જય નથી મેળવ્યું તે આત્માને શત્રુ છે. શીતે સુખદખમાં તથા માનાપમાનમા જે સમાન છે તે યોગી છે. જ્ઞાનવિજ્ઞાનમા, છૂટાછો વિનિત્તેન્દ્રિય સુa ફયુચરે જો તમારમગ્નના ૮ આત્માની સત્તામાં રહેલી પરમાત્મતા પ્રકટાવનાર તે ચગી છે. જેને આત્મા જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત છે, જે કુટસ્થ છે, જેણે ઈન્દ્રિ પર જય મેળવ્યો છે, માટી અને સુવર્ણ જેના મનમાં સમાન છે તે ચગી છે. યુરિમાણુંવારોન, મચ્છરથણવંgy, રવાપુત્ર િર પાડુ, રામશુદ્ધિવિશિષ્ણd I સુહુદુ-મિત્ર, અરિદુશ્મન ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષી અને બંધુઓમાં તથા સાધુઓમાં અને પાપીઓમાં જેની સમબુદ્ધિ થઈ છે તે ભેગી ગણાય છે. વિमते चित्तं, निरुद्धं योगसेवया । यत्र चैवात्मनात्मानं, पश्यानात्मनि तुष्यति ॥ सुखमात्यंतिकं यत्तद्, वुद्धिग्राहमतीन्द्रिय, वेत्ति यत्र न चैवाय, स्थितश्चलति तत्त्वत. ॥ यं लब्ध्वा રાપરું રાખે મરે નધિ તતા મરિથો ટુણે, ગુviા વિવાર . ગસેવાવડે નિરૂદ્ધ ચિત્ત જ્યા વિરામ પામે છે ત્યાં આત્માવડે આત્માને દેખી આત્મામાં ગી પરમ સુખી બને છે. આત્મામા દ્ધારક ચક રહેલું છે યોગીને એવી મનની ઉપશમ દશામા જે સુખ થાય છે તે આત્યંતિક સુખ અવધવું તે બુદ્ધિ અર્થાત્ જ્ઞાન ગ્રાહી અને અતીન્દ્રિય છે. એવું આત્મસુખ અનુભવીને ચગી આત્માથી ચલાયમાન થતું નથી. આત્માને સાક્ષાત્કાર કરીને આત્મસુખ પામીને અન્ય કેઈ તેના કરતા વિશેષ નથી એમ માને છે. આ રીતે એગ દશામાં રહેલો એગી મહાદુઃખથી ચલાયમાન થતું નથી. प्रशान्तमनसं ह्येन, योगिनं सुखमुत्तमं । उपैति शान्तरजसं, ब्रह्मभूतमकल्मषम् ॥ युंजन्नेव સવારમાન, જે વિસ્તારમા સુર ગ્રામર્સ મનુ . પ્રશાંત મનવાળા ગને અત્યંત આત્મસુખ પ્રાપ્ત થાય છે શાંત રજવાળો થયો છે તે બ્રહ્મસ્વરૂપ બને છે. જે વૃત્તિના સંકલ્પવિકલ્પ દશાની પેલી પાર ગયેલ છે અને આપસ્વરૂપ જે બન્યા છે તે બ્રહ્મસુખને અનંત અનુભવ કરે છે પાપરહિત એ ચોગી સ્વાત્માને સદાપરમબ્રહ્મસ્વરૂપમાં જોડતે છત સુખવડે પરમ બ્રહ્મને સંસ્પર્શ કરી અર્થાત્ પરમબ્રહ્મમાં લીન થઈ બ્રહ્મસુખ પામે છે તે સુખસાગરરૂપ બને છે, તે વૃત્તિના કાલ્પનિક સુખની પિલીપાર રહેલા બ્રહ્મસુખને અનુભવ કરીને આત્મજ્ઞાનમાં મસ્ત બને છે. સૌર પત્ર, રસમ ત્તિ અર્જુન, તુર્ણ વા શક્તિ યા ટુ , સ યોના પરમો મત માં સર્વત્ર આત્માની પેઠે સર્વને આત્મવત્ અવલોકનાર જે બન્યું છે તથા બાહ્ય સુખ દુખમાં જે સમ બન્યા છે Page #663 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - UT આત્મજ્ઞાની મહાત્માની અપૂર્વ શક્તિ (૫૬૧) તે પરમ યોગી છે, એ ચોગી આત્મજ્ઞાની ગણાય છે. આત્મજ્ઞાનીઓ સંપૂર્ણ વેગશક્તિને પ્રાપ્ત કરવાને અનેક યોગના અંગોને સેવે છે. અનેક જાતની તપશ્ચર્યાઓનાં, મંત્રના, યંત્રનાં, તંત્રનાં અનુષ્ઠાન કરે છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી તેમને જે જે ગ્ય અનુષ્કાને લાગે છે તે સેવે છે અને આત્માની શુદ્ધતાનો સાક્ષાત્કાર કરે છે. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓથી ચગીઓની શક્તિને પાર પામી શકાતું નથી. તેવા મહાત્માઓને અંત લેવા કદાપિ પ્રયત્ન કરવો નહિ. જ્ઞાનધ્યાનમાં લીન યોગીઓ સ્વતંત્ર કર્તવ્ય કર્મ કરનારા હોય છે. આત્મજ્ઞાનીઓને બાલાજી જે કર્મો કરે છે તે કરવાનું તેઓને પ્રોજન રહેતું નથી તેપણ જે કંઈ તેઓ કરે છે તે બાહાથી કરે છે તે તેઓના આશય અંબેધ્યા વિના સમજી શકાતું નથી. જ્ઞાન ધ્યાનમાં લીન મહાત્માઓની આન્તર તથા બાહ્ય પ્રવૃત્તિની આગળ બાલાજીની ક્રિયાની કંઈ પણ કિસ્મત હોતી નથી. જ્ઞાનયાનમાં લીન મહાત્માઓની સેવા કરવાથી સામાન્ય બાળજી જે પ્રાપ્ત કરી શકે છે તે અન્ય કેઈની પાસેથી પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. જ્ઞાન ધ્યાનમાં લીન આત્મજ્ઞાનીઓના સર્વ કર્મોની અનુક્રમણિકા કરી શકાય નહિ. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આ વિશ્વના લેકેને અત્યંત જરૂર છે. પાશ્ચાત્ય દેશોમાં ટેલસ્ટય રસ્કીન પેથાગોરસ સેકેટર કન્ટ જેવા તત્ત્વવેતાથી અનેક લાભ પ્રગટયા છે. આર્યભૂમિ તે સર્વ દેશેની ગુરુ સમાન છે. આર્યવર્તમાં મહાગીઓ, મહાધ્યાનીઓ, મહાજ્ઞાનીઓ પ્રગટયા છે. ભારતભૂમિના જેટલા યશોગાન કરીએ તેટલા ન્યૂન છે. ભારત દેશમાં લીન થએલ અનેક જ્ઞાનીઓ દેખવામા આવે છે. ભારતભૂમિના મહાત્માઓની તુલના કરનાર અન્ય દેશીય મહાભાઓ નથી–એમ કથંચિત્ દષ્ટિએ કદી શકાય છે. આત્મજ્ઞાની મહાત્માઓ પિતાના હૃદયમાંથી જે જ્ઞાનનાં ઝરણુને પ્રગટ કરે છે તે તે મૂઢ મનુબેથી કદિ બની શકે તેમ નથી–આત્મજ્ઞાનીઓ આત્મશક્તિને અનેક માર્ગોથી વિકાસ કરે છે. તેઓ ગુફાઓમા. એકાન્ત સ્થળમાં નિષ્ક્રિય બનેલા દેખાય છે તે પણ તેઓ હદયમા આત્મધ્યાનની કઈ ક્રિયા કરીને તેના આન્દોલનોથી જગને અપૂર્વ લાભ આપે છે. મન વચન અને કાયાના ગની અત્યંત સ્થિરતા કરી તેઓ બાહ્યથી નિષ્ક્રિય જેવા બની જાય છે અને અન્તરમાં આત્મતત્ત્વાદિનું ધ્યાન ધરી અપૂર્વ અનુભવની શોધ કરે છે. એવી સ્થિતિવાળા નાની મહાત્માઓને કેટલાક અજ્ઞ જડ લેકો જગમા નકામા પડી રહેલા માને છે. તેઓ દુનિયામાં કંઈ કરતા નથી એમ સ્થલ બુદ્ધિવાળા મનુષ્ય કથે છે પણ તેઓની ભૂલ છે. રાજાના મત્રીઓ, તત્વવેત્તાઓ, શોધકે જ્ઞાનીઓ, યોગીઓ, જ્ઞાન ધ્યાનમાં લીન થઈને નિષ્યિ જેવા બનીને અન્તરથી જે જ્ઞાન પ્રકટાવે છે તે જ્યારે વાણી દ્વારા પ્રકાશે છે ત્યારે દુનિયાના લંક આશ્ચર્યમાં મગ્ન થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પોને ધ્યાવિના આત્મશક્તિને Page #664 -------------------------------------------------------------------------- ________________ ( ૫૬૨ ) શ્રી માગ થાવિવેચન, વિકાસ ચત્તા નથી. તેએ એકાન્તમાં મનને આત્મામાં અમુક ધ્યેયમાં લીન કરી દે છે અને તેથી તે અનેક ગ્રમત્કાશને ખતાવી શકે છે, મનના વિકાસ કરીને તેને જે ધ્યેયમાં “ લીન કરવામા આવે છે તે સંબંધી તેના સત્ર થવાથી તત્સંબંધી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માએ ચેગી. જ્ઞાનધ્યાનમાં એટલા બધા લીન થઇ ળય છે કે તેઓ તેના શરીરનું અને નામનુ ભાન ભૂલી જાય છે. આવી ઉત્તમ લીનતાન તેએ પ્રાસ થાય છે ત્યારે તેઓ અપૂર્વ શક્તિયા પ્રકટાવવા સમર્થ થાય છે. આવી સ્થિતિમાં બાહ્યથી નિષ્ક્રિય રહેનાર આત્મજ્ઞાનીઓને જો અજ્ઞાની જીવે નકામા માને છે તે તેથી તેઓ જ્ઞાન ધ્યાનદ્રોહી, દેશદ્રોહી, શક્તિદ્રોહી, ઉન્નતિદ્રોહી અને વિશ્વદોડી બને છે અને તે ઉન્નતિનાં અપૂર્વ દ્વાશને તાળા લગાવનાર ાણુવા, એવુ ઉપર્યુક્ત કારણેાથી થવામાં આવ્યુ છે કે જ્ઞાનધ્યાનાનિાનાં, નિયાનાતિપ્રશ્રોનના ઉપર્યુક્ત શ્લેાકના ભાવ અવધીને જ્ઞાનીઓથી જે કંઇ માહ્યથી કરાય તેમા પણ પૂર્વ સત્ય સમાય છે એવું જાણી તેનાં રહસ્યા જાણવાના ખપી થયુ. પરંતુ નકામી ના કુથલીમાં પડવું નહીં. આત્મજ્ઞાનીઓની રહેણીકહેણી વસ્તુત: વિચારતાં એકદેશીય હોય છે અને તેઓની રહેણીકહેણીનુ અનુકરણ પણ એકદેશીય છે. મહાત્માજ્ઞાનીઓની રહેણી કરતાં તેમની કહેણી અને તેમની કહેણી કરતાં તેનું હૃદય અનુભવવા ખાસ લક્ષ્ય દેવુ જોઇએ કે જેથી તેઓએ જ્ઞાનથ્યાનમાં લીન થઈને જે જે અનુભવા પ્રાપ્ત કર્યા હોય તેની પ્રાપ્તિ થઈ શકે, આ વિશ્વમાં રૌઢિક આચારામાં વિશેષ સહાયત્વ હોય છે અને યોગિક આચારા કરતાં મહાત્માઓની ઉપદેશ પ્રવૃત્તિમા અને તે કરતા મહાત્માજ્ઞાનીઓના હૃદયમા અનન્તગણુ સત્ય રહેલું છે. આત્માના નિશ્ચય આત્મજ્ઞાનીએ જે કંઇ કરે છે તેમા તેઓ વિશેષતઃ નિલે પ રહી શકે છે અને તેથી વિશ્વલેાકો પર અંત્યંત અસર કરી શકે છે. જ્યાં સુધી કાચા વાણીનાં કાઁમા આત્મજ્ઞાનીને અધિકાર છે ત્યાં સુધી તેઓ કરે છે. કયું ક કેવી રીતે કરવું? તે તેમના સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે પશ્ચાત્ તેના અધિકાર પૂર્ણ થતા સર્વ ખાખતામાં સ્વતંત્ર મનીને પ્રારબ્ધાગે જે કંઇ કરે છે તેના કઈ નિયમ નથી. Ne ery श्लोकः कुर्वन् सन् न करोत्येव, ज्ञानी कर्माणि तत्त्वतः । અર્થનું સન્ રોસ્થેવ, મૂઢ: માળિ મોહ્તઃ ॥ ૪૪ ॥ ****tern woven અવતરણઃ–આત્મજ્ઞાની--બ્રહ્મજ્ઞાની ખાહ્યાને કરતા છતા પણ નથી કરતા, કારણુ કે તે બાહ્યકર્મોંમાં આસક્ત નથી-ઇત્યાદિ નિવેદે છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનીઓની ફરજ (૫૬૩ ) - શબ્દાર્થ આત્મજ્ઞાની વસ્તુત: કર્માંને--કાનિ કરતા છતા પણ કરતા નથી. મૂઢ અજ્ઞાની માહથી કર્માંને નહીં કરતા છતા પણ કરે છે. 品 વિવેચનઃ-આત્મજ્ઞાનીને માહ્યવસ્તુઓ-નામ અને રૂપાના માહ હોતા નથી તેથી તે જેટલી ખાદ્યપ્રવૃત્તિ કરે છે તેમાં અહંમમત્વથી "ધાયાવિના વ્યવહારથી નિરાસક્ત થઇને કરે છે તેથી તે કરતા છતા પણ અકર્તા તરીકે ગણાય છે. જ્ઞાનીએ જગત્વાના શ્રેય માટે સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિયાને કરે છે. નિરાસક્તિથી જ્ઞાનિકમ યાગીએ ગૃહસ્થદશામા અને ત્યાગીદશામાં અન્યલેાકેાના ઉપકારાર્થે અવશેષ જીવન વ્યતીત કરે છે. જ્ઞાનિકમ યાગીએ માહવિના શુભ પારમાર્થિક કાર્યો કરીને વિશ્વજીવેાના દુખાને ટાળે છે, ઉપકારના બદલે પાછા લેવાની બુદ્ધિથી અજ્ઞાની જીવા પ્રવૃત્તિયા કરે છે, આત્મજ્ઞાની ગૃહસ્થ અને ત્યાગીએ ઉપકારના મલા પાછો લેવાની બુદ્ધિથી કોઈપણ ઔપકારિક કાર્ય કરી શકતા નથી, વિશ્વવર્તિ સર્વ જીવાને શાંતિ સુખ આપવું અને તેના શાતિસુખમય જીવનમાં કાઇ વિઘ્ન નાખતું હોય તે તે હઠાવવું. દુનિયામા ગરીમાને દુ ખાથી બચાવવા અને તેની વિપત્તિઓ દૂર કરવી. સાધુ સન્તાની સેવા કરવી. કોઇને પણ પરતંત્ર કરવા પ્રયત્ન ન કરવા. સર્વજીવાને નીતિમા પર વાળવા અને દુષ્ટ લાકાથી ધર્મીજીવાનુ રક્ષણ કરવુ. વિશ્વવર્તિ મનુષ્યાને આત્મજ્ઞાન દેવું. વિશ્વવતિ મનુષ્યને આત્મસરખા ગણીને તેને શુભ વિચારે આપવા અને દુષ્ટ રિવાજેથી પીડાતા મનુષ્યેાના ઉદ્ધાર કરવા, મોહના પજામાથી વિશ્વવતિ મનુષ્ય છેાડાવવા-ઇત્યાદિ શુભકાŕને આત્મજ્ઞાની મનુષ્યા કરે છે. આત્મજ્ઞાનીઓ ગરીમાની આતરડીને ઠારે છે, આત્મજ્ઞાનીએ વિશ્વમનુષ્યની, પશુઓની અને ૫ખીની આતરડી ઠારે અને તે માટે સ્વજીવનની આહૂતિ આપે છે. વિશ્વવર્તિ જ્ઞાની મનુષ્ય મારું તારું' કર્યાવિના એક સરખી રીતે સર્વના કલ્યાણાર્થે જીવન ગાળે છે. આત્મજ્ઞાનીએ કઈ ને કઈ પારમાર્થિક કાર્યો કર્યાં કરે છે તે તે માટે જે કઈ ત્યાગ કરવા પડે તેના ત્યાગ કરે છે. આત્મજ્ઞાનીએ જે ભાવી ભાવ-સ્વભાવ પર વિશ્વાસ મૂકી બેસી રહે તેા આ જગમાંથી પાપકાર તત્ત્વના લેપ થઇ જાય અને ચંદ્રસૂર્ય પણ લેપ થઇ જાય આત્મજ્ઞાની ગૃહસ્થા વા ત્યાગીની ખૂષી એ છે કે તેએ આસક્તિવિના સર્વ શુભ કર્મો કરે છૅ, તેથી તેને કેાઈ જાતના લેપ લાગતો નથી અને તેઓની મુક્તતાનેા આ ભવમા નિશ્ચય થાય છે. આત્મજ્ઞાની સર્વ પ્રકારના આવશ્યક કર્મો કરે છે, હાયે તે ક્રોધ માન માયા અને લેાલના વશમા આવતા નથી. જ્ઞાનીઓ-મહાત્મા જે ઉપકારકારક શુભકમેના ત્યાગી મની જાય તે આ વિશ્વમા ધર્મનું અસ્તિત્વ ી શકે નહી ! વિશ્વમાં એના પ્રતાપે કમચાગની નિર્મલતા કાયમ રહે છે. દેશની વિશ્વની સમજની સઘની ની Page #666 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - નનનન - - - - - - - - - - - - - - - - - - નન નનનન - - - - (પ૬૪) શ્રી કર્મચાગ 2 થ–સવિવેચન. પ્રગતિ થાય અને દુરને નાશ થાય એવાં શુભ કર્મોને કરતાં કરતાં જ્ઞાનીઓ આયુષ્ય- ' ને પૂર્ણ કરે છે. ભારતના કર્મચાગીઓના અને જ્ઞાનયોગીઓના શિરોમણિ સર્વપ્રભુશ્રીમહાવીરદેવે આયુષ્યને અંત થતા સેળ પ્રહર સુધી ધર્મદેશના દઈ જગતજીને ઉદ્ધાર કરી શરીરને ત્યાગ કર્યો હતો. તેઓએ કૃતકૃત્ય થઈ વિશ્વ મનુષ્યને જાહેર કર્યું છે કેછેલ્લી આયુષ્યની પળપર્યત પણ શુભ કર્મને ચેગ ત્યજવો નહીં. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામીએ પણ છેલ્લા સમય સુધી ભવ્યજીને સદુપદેશ દઈ જ્ઞાનગીની કર્મ ફરજને અદા કરી હતી. ત્રદશ ગુણસ્થાનકવર્તિસર્વજ્ઞ તીર્થકરેસમાં મહાદેવ પણ વીતરાગ બન્યા છતાં શુભકર્મને ત્યાગ કરતાં નથી તે અન્યજીએ શુષ્કજ્ઞાની બની કેમ શુભપારમાર્થિક આવશ્યક કર્મને ત્યાગ કરવો જોઈએ? અલબત્ત ન કરવો જોઈએ. જ્ઞાની-કર્મ ગીના જીવને એક શ્વાસે રવાસ પણ જગતની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભ વિચાર વિના જતો નથી. આ વિશ્વમાં જ્ઞાનીકર્મચાગી મહાત્માએ સર્વ કંઈ કરે છે છતા કરતા નથી અને અજ્ઞાનીઓ માહથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં તેઓ મહશકિતથી ક્ત છે, માટે અજ્ઞાનદશા-મહદશાને ત્યાગ કરી સર્વ શુભ કર્મો કરવાં જોઈએ. મૂહમતુ ના જ્ઞાનગુરુઓ છે. મૂઢમનુષ્યનાં હૃદયને શુદ્ધ કરવા એ જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આત્મજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસત મૂઢ મનુષ્યોને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભકિતદ્વારા મોહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનેને પવિત્ર કરવા. અજ્ઞાની મનુષ્યથી જ્ઞાનીઓને, તેઓને શુદ્ધ કરતાં પણ ઘણું સહન કરવું પડે છે અજ્ઞાનીઓના દે છેવાને જ્ઞાનીઓ બેબીની પેઠે સદા કર્તવ્યકર્મને કરે છે. જ્ઞાનીઓના ઉપકારને બદલો વાળવાને કદાપિ અજ્ઞાની શક્તિમાન થતા નથી. મૂઢ મનુષ્યોએ જ્યાં સુધી હાસતિ ટળી ન હોય અને નામરૂપ બાહ્ય જગતમાંથી અહંમમતા ટળી ન હોય ત્યા સુધી પગલે પગલે આત્મજ્ઞાની મહાત્માઓની સલાહ પ્રમાણે પ્રવૃત્તિ કરવી અને આસકિતભાવ ટાળવાને જ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે જેથી દરરોજ તેઓ આત્મજ્ઞાની પ્રાપ્તિમાં આગળ વધી શકે. મૂઢ મનુષ્ય એક શ્વાસાસે પણ કંઈનું કંઈ કર્મ કર્યા કરે છે, પરંતુ તેઓ અજ્ઞાન મહાસતિથી ઉટીયાનું કુટીયું કરી નાખે છે અને જ્યાંથી છૂટવાનું હોય છે ત્યાં જ તેઓ બંધાય છે. નિર્મોહ ધર્મના માર્ગમાં તેઓ મોહને ધારણ કરે છે અને સામાન્ય બાબતેમાં રાગદ્વેષ વધારીને યાદવાસ્થળી કરી દે છે. મૂઢ મનુષ્યને નામરૂપને અત્યંત મહ હોય છે તેથી તેઓ પ્રભુ અને ગુરુની આરાધનામાં પણ મેહને પ્રકટાવી સમહદશાના ખેલ ખેલે છે. મહી મનુષ્ય વાનરેના જેવા હોય છે. વાનરે ફલવાળાં વૃક્ષે પર આરહીને ખાવાના કરતાં ઘણું ફળને હેઠળ પાડી દે છે. અજ્ઞાની મહાસકત મનુષ્ય, પ્રભુના દેરાસરમાં. ગુરુના સ્થાનમાં, ધર્મસ્થાનોમાં અહમમતાથી કલેશ કરે છે અને મન્દિરે વગેરેને પણ વહેંચી લેવા જેવી મૂઢદશાને Page #667 -------------------------------------------------------------------------- ________________ - - મહાસત માનવી અસુર જેવો છે. (પદપ) સેવે છે. મહાસક્ત મનુષ્ય કર્તવ્ય કર્મના ક્ષેત્રમાં પાડાની પેઠે તોફાન કરે છે અને સદ્દવિચાર સરોવરમાં ભેસેની પેઠે મૂવીને સદ્દવિચારને ડહોળી દે છે. મૂળ વાનર હાય, યુવાવસ્થા પામેલ હોય, તેને દારૂ પાયો હોય તેમ તેને વૃશ્ચિક કરી હોય તે તે કૂદવામા અને તોફાન કરવામાં કચાશ રાખતું નથી તત્ મૂઢ મનુષ્ય પણ કર્તવ્યકર્મના ક્ષેત્રોમાં તેવું મહાતાના માવે છે, અને પગલે પગલે કર્મ કરતા મેહથી બંધાય છે. ક્ષાત્રવર્ગનું એ કર્તવ્ય છે કે જ્ઞાની મહાત્માઓનું મૂઢ મનુષ્યોથી રક્ષણ કરવું. મૂઢ મનુષ્ય વસુધા કુટુંબ જેવી ઉદાર ભાવનાને સેવી શક્તા નથી. તેઓ તે સામાન્યકર્તવ્ય બાબતોમાં પરસ્પરના આશય અવધ્યા વિના મહાયુદ્ધ મચાવી દે છે, અને વાનરે જેમ સુગરીને મારી ભાગી નાખ્યું હતું તેમ જ્ઞાનીઓને શિખામણ આપતા તેઓ જ્ઞાનીઓને, ગુરુઓને, મહાત્માઓને સતાવે છે. મૂઢ મનુ મેહથી જગમાથી જે ગ્રહણ કરે છે તેના કરતા તેઓ ઘણું નુકશાન કરે છે. તેઓ દુનિયાને અલ્પ લાભ કરી શકે છે અને અનંતગુણી હાનિ કરી શકે છે, બેચાર ભાષાના વિદ્વાન થવાથી વા બાહાથી સત્તાવાન થવાથી મૂઢપણું ટળતું નથી. વક્તા હેાય, પંડિત હોય, ફિર હેય, લેખક હેય પણ નાયરૂપવાળા પદાર્થોમાંથી મહાસક્તિ ટળી નથી ત્યાં સુધી તે મૂઢ મહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અલ્પલાભ કરી શકે છે અને અનન્તગુણ હાનિ કરી શકે છે. મૂઢ મનુષ્યનાં નિર્દોષ ક પણ સદેવતાને પામે છે. મેહાસક્ત મનુષ્ય સાત્વિક કર્મોને કરે છે તે પણ તે રજોગુણ અને તમોગુણરૂપે પરિણમે છે. મૂઢ મનુષ્ય જેના ઉપર ઉપકાર કરવા ધારે છે તેને પણ ઉપકારના બદલે અપકાર કરે છે. મહાસક્ત મનુષ્ય હડકાયા કતરાની પિઠે પોતાની વિષમય વાસનાઓને અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્ય મનુબે પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. મહાસક્ત મનુ પિતે ઠરીને શાતિ લેતા નથી અને તેઓ અન્ય મનુષ્યને પણ કરીને બેસવા દેતા નથી. મહાસત મનુષ્યનું દય શુદ્ધ ન હેવાથી અપચ્ય ભક્ષણની પેઠે તેઓ ધર્મક્રિયાઓને પણ બંધન પરિમાવે છે એ ડાસત મનુ દારૂ જેવા હોય છે, તેઓને અગ્નિ જેવી સામગ્રી મળતા તુર્ત લટકા બને છે. મહાસક્ત મનુષ્યની સાકડામાં સાકડી દૃષ્ટિ હોય છે. ભાષા વગેરેમાં મહાસક્તિ ન્યૂન હોય છે એમ તેઓની મહાસતિ ટળ્યા વિના કલ્પી શકાય નહિ. મોડાસા મનુષ્ય જે વ્યાવહારિક બાબતોમા આગેવાન હોય છે તે તે સમયે યુરોપીય મહાયુદ્ધના જેવી દરેક બાબતમા દશા થયા વિના રહેતી નથી. મેડાસક્ત મનુએથી દુનિયામાં શાનિ પ્રવર્તતી નથી. નિર્મોહ કર્મગની દરેક પ્રવૃત્તિને મહાત મનુષ્ય બગાડી દે છે. એઠાસકત મનુષ્ય જ વાસ્તવિક દ્રષ્ટિથી જગમા રાસની-દંત્યની ઉપમાને ધારદ કર છે. મહાસક્ત મનુ અસુરે છે, અને નિર્મોહકર્મયોગીઓ ચુરી સંપટાવાળા છે. નિમાં Page #668 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) શ્રી કમ યાગ થ—સવિવેચન ગૃહસ્થા અને ત્યાગીઓથી દુનિયાને જેટલા લાભ-શાંતિસુખ મળે છે તેટલું અન્ય માહાસક્ત મનુષ્યાથી મળતુ નથી. માહી મનુષ્યનું હૃદય કાળુ હાય છે તેથી તેમાં પરમાત્માન સાક્ષાત્કાર થતા નથી. વેષ, માળા, તિલક, કંઠી, જનાઇ, કસ્તી વગેરે ધારણ કર્યાં. હાય પરંતુ હૃદયમાં નામરૂપની મેાહાસક્તિ હાવાથી વેષ, કઢી, તિલક, કડી જનાઈ વગેરેથી કઈ કલ્યાણ થતું' નથી. નિહિ થવાથી વનના ભિન્નને પરમાત્માના જેટલે સાક્ષાત્કાર થાય છે તેટલા સમાહી એક ખારિસ્ટર વા શેઠને પરમાત્માને સાક્ષાત્કાર થતા નથી' અને કચાગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ નથી. નામરૂપના મેહ ટળ્યા વિના અનેક શાàાના અભ્યાસથી વા અનેક ધર્માનુષ્ઠાનથી હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરાહી શકાતુ નથી. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરહીને કન્ય કર્માંને કરવાથી હૃદયશુદ્ધિપૂર્વક પરમાત્માપદની પ્રાપ્તિ કરી શકાય છે. નાતમા, સમાજમાં, સંઘમાં ગચ્છમા, મંડલમા, દેશમા, મહારાજ્યમાં મહાસકત ભેદભાવવાળા અજ્ઞાની મનુષ્ય જે આગેવાન હોય છે તે નાત વગેરેને શાતિ મળતી નથી અને તેની વાસ્તવિક પ્રગતિ થતી નથી. અજ્ઞાની મેહાસકત મનુષ્યે પ્રત્યેક કાર્યમા વિવાહની વરસી વાળે છે. કૌરવાના આગે વાન તરીકે ગણાતા દુર્ગંધનમા જો મહાસક્તિ ન હોત તે પાંડવાની સાથે સલાહ કરીને ભારતની પડતીનું કારણુ એવા મહાભારત યુદ્ધને વારી શકત, પૃથુરાજ ચાહાણમાં જો મહાસકિત ન હાત તા શાહખ઼ુદ્દીન જેવા શત્રુની સાથે લડવામા પ્રમાદી ખનત નહિ અને હિંદુઓની પરાધીનતાના હેતુભૂત થાત નહિ, માહાસક્તિથી અજ્ઞાની મનુષ્યા ન્યાયની વિરુદ્ધ વર્તે છે અને પક્ષપાત, કદ્યાગ્રહ કરીને પેાતાની પડતીના ખાડા પેાતાના હાથે ખાઢે છે. પાણીપતના મેદાનમાં જે મરાઠાઓએ મહાસક્તિ ન ધારી હોત તેમાં દીલ્લી પર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઇ હાત. મુસલમાનાએ માહાસક્તિ વિના હિન્દુસ્થાનપર રાજ્ય કર્યું" હાત તે પરસ્પરમાં યુદ્ધ થાત નહિ અને હાલ તેઓની જે દશા થઈ તે થાત નહિ, સત્તાનું ખળ સમગ્ર વિશ્વ પર વ્યાપ્યુ હોય તે પણ મહાસક્તિથી અન્તે રાજ્યના સમાજને સંઘના દેશના નાશ થયાવિના રહેતે નથી. નિહિીથી સર્વત્ર સર્વ દેશામા સાત્વિકશક્તિયાને વિકાસ થાય છે અને તેથી રજોગુણી તમેગુણી મનુષ્યાના ત્રાસનુ જોર ટળી જાય છે. માહાસકત મનુષ્ય પ્રત્યેક પ્રવૃત્તિમા સ્વાથી બને છે અને તેથી તે પરમાથી મનુષ્યને તથા પરમાથ નાં કાર્ટને પાછા હટાવવામાં કોઈ જાતની બાકી રાખતા નથી. મુસલમાનીએ વા યુરોપીઅનેાએ હિંદુઓને જીત્યા એમ કહેવા કરતાં હિન્દુમાં માહાસકિત વધી તેથી મહાસક્તિએ હિંદુને પેાતાના પગ તળે ચરી અન્યાના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે. જે જે વર્ગની હાલ પડતી દેખાય છે તેમા સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકતા મહાસક્તિના મુખ્ય ભાગ અવલેાકાશે. જ્ઞાનના શિખરથી જેટલું નીચુ ઉતરવામાં આવે છે તેટલા ભેદો પડે . Page #669 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - UF મોહાસક્તની દશા. ( ૫૬૭ ) છે અને તેથી અજ્ઞાનીએ મતભેદ કલેશની તકરારમા પડી અનેક જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને ભવિષ્યમાં બાધશે. અજ્ઞાન મિથ્યાત્વ રાગ-દ્વેષ કાળ ઈષ્ય ભેદભાવ પક્ષપાતાદિ દુર્ગુણેથી જે જે અંશે કર્મચગીઓ મુક્ત થાય છે તે તે અંશે તેઓ આત્માનું તથા દુનિયાનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. મહાસક્ત મનુષ્યએ સ્વાત્માની નિર્બલતા અવબોધીને એક ક્ષણ માત્ર પણ જ્ઞાનીઓની સલાહ--આજ્ઞાવિના રહેવું નહી-એ જ તેઓની ઉન્નતિને સર્વોત્તમ ઉપાય છે. અનાદિકાલથી આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓની વિદ્યમાનતા છે. આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીઓ રાત્રી સમાન છે. ઘુવડે જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકર્મયોગીઓની ઉલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓના વહાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવા તે કોડ દરજજે શ્રેષ્ઠ કર્મ છે. ભારતમાં બ્રાહ્મણોએ ક્ષત્રિએ વૈશ્યએ અને શુદ્રોએ મોહાસકિતથી જેટલી પિતાની પતિતદશા કરી છે તેટલી અન્યોથી થઈ નથી. બાહ્યશચિની એકાત પવિત્રતાની અહંતામાં આવીને બ્રાહ્મણેએ રજોગુણ અને તમોગુણને વિશેષ સેવ્યો તેથી તેઓ પ્રમાદથી પતિત થયા. મેહાસકત બનેલા બ્રાહ્મણોએ વિદ્યાદિ શુભ પ્રવૃત્તિ ને ત્યજવા માડી તેથી તેઓની હાલ પડતી અવલોકવામાં આવે છે. બ્રાહ્મણોએ સ્વધર્મને ત્યાગ કરીને બાહ્યજીવનમાં જીવવાને ફકત મોહધાર્યો તેથી તેઓને અન્યના શિ બનવાને પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. ક્ષત્રિએ ક્ષાત્રધર્મ ગુણોને મેહથી ત્યજવા માડયા તથા મહાસતિપૂર્વક ક્ષાત્રકર્મમાં પ્રવૃત્ત થયા તેથી તેઓનામાં કલેશ કુસંપ વધે અને તેઓની પતિત વર્તમાનિક સ્થિતિ અવલોકવામા આવે છે. કવિઓએ અને લેખકોએ મહાસક્ત પૂર્વક કર્મપ્રવૃત્તિ કરી તેથી તેઓ સ્વપદથી ચુત થયા અને પરને આજીજી કરી ગમે તે ઉપગથી આજીવિકા ચલાવવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. જે દેશકાલમા જ્યારે ત્યારે મોહાસકિતનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે ત્યારે તે દેશના મનુષ્યની જે કાલમા અવનતિ થાય છે અને અન્ય દેશી અજ્ઞાની મનુષ્યના રક્ષણતળે પરતંત્ર બનીને રહે છે. મહાસકત મનુ સ્વાતંત્ર્યને સ્થાને સ્વાચ્છઘને સેવે છે તેથી એ પરિણામ આવે છે કે તેઓ પરતંત્રતાની બેડીમા ફસાય છે. મહાસકિતથી ભીતિ વધે છે અને તેથી પતંત્રતાએ કરવું ઈરછાય છે અને તેથી છેવટે દાસત્વકેટિમાં પ્રવેશ થાય છે મહાસકત મનુ ગમે તેને અશુભ ઇરછે છે અને પિતાની પ્રગતિના માર્ગોમાં પોતાની મેળે કાટા વેરે છે આર્યાવર્તમા મહાસકિત વધવા માંડી ત્યારથી ખરા વીરે ખરા લેખકે સત્ય વકતાઓ અને ત્ય વીરકર્મ રોગીઓની ન્યૂનતા વધવા લાગી છે. આર્યાવર્તના મનુ હોય કે અન્ય દેશના મનુષ્યો હોય પરંતુ તેઓ મહાસતિથી પાપને ન કરનારા હેવા છતાં મનથી તેઓ પાપને સેવે છે નિર્મોહજ્ઞાની કર્મચગીઓ વિશ્વના સર્વ મનુને એક સખા ખમય સ્વતંત્રમય વિચારથી સાકળના અકડાની પેઠે પરસ્પર સંબંધિત કરવા ઈચ્છે છે Page #670 -------------------------------------------------------------------------- ________________ ( ૫૬૮ ) શ્રી કર્મયોગ અથ– વિવેચન. અને તેઓ સર્વ પ્રકારે સુખી થાય એવાં શુભ કર્મોને અનેક રીતે સેવીને સવજીવનનો હમ કરે છે. અજ્ઞાની મહાસકત મનુ નામરૂપના મેહમાં ફસાઈને સર્વ મનુચ્ચેના કલ્યાણમાં આત્મા આપી સકતા નથી અને કદાપિ તેઓ પરની દેખાદેખીથી તેવી શુભ પ્રવૃત્તિ સેવે છે તે તેમાં સંકીર્ણ રાગદ્વેષમય વૃત્તિથી પ્રવૃત્તિ કરીને પરસ્પર એક બીજાનું અશુભ કરે છે. જ્ઞાનીકળીએ દુનિયાની અદશા ન થાય તે માટે શુભકમેને કરે છે અને તેથી તેઓ દુનિયાપર અનન્તગુણ ઉપકાર કરે છે. આ વિશ્વમાં જ્ઞાળી કર્મવીરેની બલિહારી છે તેઓ સર્વત્ર વાયુની પેઠે અપ્રતિબદ્ધ રહીને સર્વજીવ જાતિના શુભમાં ભાગ લે છે અને અન્તરથી પુન નિસંગ પણ રહી શકે છે. જ્ઞાનીકળીઓની શુભકર્મપ્રવૃત્તિથી આ વિશ્વમાં અનેક શુભમાર્ગો ઉદ્દભવ્યા છે અને તેથી દુનિયામાં સત્ય વિવેક પ્રાપ્ત કરવાને મનુષ્ય ભાગ્યશાળી બની શકે છે. મૂઢ મનુષ્યો મેહથી મધ્યસ્થ બુદ્ધિને ત્યાગ કરી દે છે અને તેથી તેઓ અનેક દૃષ્ટિથી સત્ય ધર્મની પરીક્ષા કરવાનું અને સત્ય પ્રગતિને નિર્ણય કરવાને શકિતમાન થતા નથી. મોહરૂપ વિષવિના સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિ અવબોધવી અને મેહરૂપ વિષથી સર્વ વિષમય પ્રવૃત્તિ અવબોધવી. મેહ વિના જ્યાં દષ્ટિ દેવામાં આવે છે ત્યાંથી સત્ય તરી આવે છે. મહદષ્ટિથી અનેક શત્રુઓ ઉભા કરવામા આવે છે અને નિર્મોહ દષ્ટિથી સર્વત્ર શત્રુઓને મિત્રના રૂપમાં ફેરવી નાખવામાં આવે છે. અતએવ આત્મજ્ઞાનપૂર્વક નિર્મોહ પ્રવૃત્તિથી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ સ્વજીવનને ઉરચ કરવું જોઈએ. મેહવિના જ્ઞાની ગમે તે દેશકાલજાતિવર્ગમાં ઉભે રહીને ગમે તે પ્રવૃત્તિ કરતે છતે અકર્તા રહી શકે છે. ત્યાગીઓ પણ નિર્મોહ દૃષ્ટિથી વિશ્વજનોનું અનન્તગણું કલ્યાણ કરી શકે છે માટે મૂઢ દશાને ત્યાગ કરીને જ્ઞાની બની કર્મ કરવા જોઈએ. અવતરણ.-નિષ્કામ દર્શાપૂર્વક કર્મયોગીઓની પ્રવૃત્તિનું ફલ દર્શાવે છે. તેઓનાં આવશ્યક કર્મની દિશાનું સ્વરૂપ દર્શાવે છે. श्लोकों निष्कामयोग्यता प्राप्ताः कुर्वन्ति धर्महेतवे । स्वंयोग्यावश्यक कर्म सर्वलोकाः स्वभावतः ॥ १४५॥ स्वाधिकारे रता लोको धर्मकर्मप्रसाधकाः। याता यान्ति च यास्यन्ति मुक्तिं तत्र न संशयः ॥ १४६ ॥ Page #671 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - UH નિષ્કામદષ્ટિ વિના કર્મવેગી ન થવાય. ( ૫૬૯ ) શબ્દાર્થ–નિષ્કામ એગ્યતાને પામેલા જ્ઞાની એવા કર્મગીઓ સ્વચગ્ય આવશ્યક કર્મને ધર્મ માટે સ્વભાવથી કરે છે. સ્વાધિકારમાં રત અર્થાત્ મગ્ન થએલ ધર્મ કર્મ પ્રસાધક કર્મયોગીઓ મુક્તિને પામ્યા પામે છે અને પામશે. વિવેચન – કોઈ પણ પદાર્થની કામના વિના અને અધિકાર પરત્વે એગ્ય આજીવિકાદિ પ્રવૃત્તિ સહિત જે મનુષ્યો કર્તવ્ય કર્મના અધિકારી બન્યા છે તેઓ ધર્મ માટે સ્વાગ્ય આવશ્યકકર્મ કરે છે. એચ એવી સ્વફરજો અદા કરવી તે વિશ્વવર્તિ મનુષ્યોને ધર્મ છે. આત્માની જગત માટે ફરજ-કર્તવ્ય છે તે વ્યવહારથી સ્વધર્મ છે. અગ્ય આવશ્યક પ્રવૃત્તિ એ સર્વ મનુષ્યને પ્રવૃત્તિમય ધર્મ છે, સવિચારે અને સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિ એજ દેશકાલાનુસારે સ્વધર્મ છે. જે કાલે જે ક્ષેત્રે જે આવશ્યક કર્તવ્ય કર્મ લાગે તે કાલે તે આવશ્યક કર્મ કરવાં તે સ્વધર્મ છે સ્વસ્વાધિકાર પ્રમાણે સ્વગ્ય આવશ્યક કર્મ કરનારા વિશ્વવર્તિ સર્વ જી નૈસર્ગિક સ્થિતિએ ધર્મ કરે છે તેમા સર્વ જીની મહત્તા છે. વનમાં ઉભેલું એક વૃક્ષ, અન્ય જીવો પ્રતિ ઉપગ્રહ દૃષ્ટિએ જે કંઈ કરે છે તે તેને તે દષ્ટિએ સ્વધર્મ છે. સર્વ ફરજરૂપ ધર્મ માટે સ્વભાવે આવશ્યક ધર્મપ્રવૃત્તિ કરે છે. સર્વ જી સ્વશકત્યનુસારે સ્વધર્મ બજાવે છે તેથી તેઓ અન્યો ઉપર ઉપકાર કરી શકે છે સરોવર પ્રાણીઓને જલપાન કરાવે છે. વૃક્ષ પિતાનું સર્વસવ અને અર્પણ કરે છે. નદીઓ પિતાનું સર્વસ્વ અને અર્પણ કરે છે. પશુઓ પંખીઓ પિતાનું સર્વ સ્વ અર્પણ કરીને પિતાની ફરજરૂપ ધર્મને અદા કરે છે. મનુષ્યો પણ નિષ્કામપણે પિતાનું સર્વસ્વ અ ના ઉપકારાર્થે અર્પણ કરે છે તે તેઓ સ્વધર્મના સેવનારા બને છે. બાહ્ય આવશ્યક કર્મો સદા ક્ષેત્રકાલાનુસાર પરિવર્તનને પામે છે. જે કાલમા, જે ક્ષેત્રમા જે કર્મો કરવાથી દુનિયાના જીનું વિશેષ કલ્યાણ થાય, અને જે કર્મો કરવામાં પિતા અધિકાર હોય, તથા પિતાનાથી કરી શકાય તે સ્વઆવશ્યક કમેં જાણવા. સર્વ લોકેએ નિષ્કામભાવથી ફરજ અદા કરવી જોઈએ. સકામભાવના કરતા નિષ્કામભાવનાથી આત્માના જ્ઞાનાદિની અનન્તગુણ પ્રગતિ થાય છે. “સકામ અર્થાત્ ફલેચ્છાથી આત્મા બંધાય છે અને નિષ્કામભાવથી આત્મા નિબંધ રહે છે. નિષ્કામ દષ્ટિ ખીલવવી એ કંઇ સામાન્ય મનુષ્યનું કાર્ય નથી. નિષ્કામ દષ્ટિવિના મહાત્માઓના અવિના તીર્થકરોના પગલે ચાલી શકાતું નથી. નિષ્કામદષ્ટિવિના રજોગુણ અને તમોગુણને જીતી શકાતા નથી નિકામદષ્ટિવિના સ્વાર્થાદિ દેને નાશ થતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કર્તવ્યગ્રવૃત્તિમાં અનેક સ્વાર્થના પ્રપંચે ઉભા થાય છે. નિષ્કામદષ્ટિવિના કેઈપણ મનુષ્ય ખરેખ કર્મયોગી ગણી શકાતો નથી. સ્વાત્માના વિચારની અને આચારની કન્ય પર સારી અસર થતી નથી. નિષ્કામદશા પ્રાપ્ત કર્યા વિના કર્મ કરવાથી ચંદ્ર જેમ અડધી ૭૨ Page #672 -------------------------------------------------------------------------- ________________ (૫૭૦ ) શ્રી કગ ગ્રંથ-સચિન. ઘસાય છે તેમ હથી આત્મા ઘસાય છે. નિષ્કામદષ્ટિવિના કઈ પણ કર્તવ્ય કાર્યમાં પરિપૂર્ણ સંતોષ અને આનન્દ પ્રગટી શક્તા નથી. નિષ્કામદષ્ટિવિના હર્ષ અને શેકના વાતાવરણથી મુક્ત રહેવાતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કાર્ય કરતાં અનેક જાતની ઈચ્છાઓના ગુલામ બનવું પડે છે. નિષ્કામદષ્ટિવિના શુદ્ધ વિચારને હૃદયમાં પ્રકટાવી શકાતા નથી. નિષ્કામદષ્ટિવિના એગ્ય સ્પર્ધા અને વિષમયપ્રવૃત્તિ સેવાય છે. 'નિષ્કામદષ્ટિવિના ક્ષણે ક્ષણે શાન્તિને અનુભવ કરી શકાતું નથી. અતઓવ આવશ્યક કાર્યો કરવાની ગ્યતા પ્રાપ્ત કરવા માટે નિષ્કામભાવને પ્રકટાવ જોઈએ. સકામભાવથી વિશ્વાસઘાત, પ્રતિજ્ઞાઘાત, પરમાર્થઘાત, હૃદયઘાત, ધર્મઘાત, પ્રાણઘાત, સત્યઘાત કરીને મનુષ્યો નીચ પ્રકૃતિના દાસ બને છે. સકામભાવથી આત્માની શક્તિની ચંચલતા વધે છે, અને તેથી આત્મસ્થિરતારૂપ ચારિત્રને ઘાત કરી શકાય છે. સકામભાવથી અનેક આવશ્યક કર્મ કરવાં પડે છે અને આત્માની નિસ્પૃહતાને દેશવટે દઈને અન્યની આગળ નિવીર્ય બનવું પડે છે. સકામ ભાવથી મૃત્યુ ભીતિ વગેરે અનેક ભીતિ પ્રકટીને આત્માને ડરાવે છે અને તેથી આત્મા સ્વર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. નિષ્કામભાવની કર્તવ્યપ્રવૃત્તિથી એક જંગલીને જેટલે સંતોષ મળે છે તેટલે વા તેનાથી અનન્તગુણહીન પણ એક સકામી રાજાને સંતેષ મળતો નથી, અને ઉલટું દુખને સાગર તેના હૃદયમાં પ્રકટીને તેમાં તેને બુડાડે છે. સર્વ એગ્ય કર્મને કરવાં તેથી જે ફલ થવાનું છે તે થયા વિના રહેવાનું નથી તે પછી કર્મનું ફલ ઈચ્છવાની શી જરૂર છે? નિષ્કામભાવે મુક્તિફલની પ્રાપ્તિ થાય છે અને સકામ ભાવે સંસારસુખ મળે છે. ક્ષણિક સુખ કરતા શાશ્વત સુખ ઉત્તમ છે, માટે નિષ્કામભાવે કર્મો કરવા જોઈએ. દરેક શુભ પ્રવૃત્તિનું ફલ જાણવું પરંતુ કર્મફલની ઈરછા ન કરવી અને સ્વચ કર્તવ્ય કર્મ કરવું એજ સકામ ભાવમાંથી નિષ્કામ ભાવમાં જવાની ઉચ્ચ કુંચી જાણવી. નિષ્કામપણે કાર્ય કરનારાઓના આત્માની દુનિયા પર વિદ્યુવત્ અસર થાય છે. નિષ્કામપણે વફરજો અદા કરનારાઓ દેશનું, વિશ્વનું, સંઘનું, સમાજનું જ્ઞાતિનું, ગચ્છનું, મંડળનું વાસ્તવિક હિત અવલોકી શકે છે અને તે કેઈના દાબમાં દબાઈ જતા નથી. નિષ્કામપણે કાર્ય કરનારાઓ કેઈની પરવા રાખતા નથી અને કેઈની અસત્ય માગણના તાબે થતા નથી. નિષ્કામપણુથી કર્મ કરનારાઓ જેટલું સ્વાર્પણ કરી શકે છે તેટલું સકામદષ્ટિએ કર્મ કરનારાઓ સ્વાર્પણ કરી શકતા નથી. નિષ્કામભાવથી કાર્ય કરનારાઓના હૃદયમાં પ્રભુને વાસ થાય છે તેથી તેનામાં એરજાતની શક્તિ ખીલે છે અને સકામ ભાવથી કાર્ય કરનાઓના હદયમા મોહને વાસ થાય છે અને તેથી તેનામાં શેતાનની શક્તિ ખીલતી જાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ સત્યની ઉપાસના કરે છે, અને સકામભાવથી કામ કરનારાઓ અસત્યની ઉપાસના કરે છે; નિષ્કામભાવથી કાર્ય કરનારાઓને પુરુષની કટિમાં સમાવેશ થાય છે અને સકામ Page #673 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીર પરમાત્માને નિષ્કામ ઉપદેશ, ( ૧ ) ભાવથી કર્મ કરતાઓના ાસકાર્ટમાં સમાવેશ થાય છે. નિષ્કામ દશાથી સ્વ અદા કરનારાઓને મૃત્યુ અને જીવન સમાન ભાસે છે અને સકામભાવથી કાર્ય કરનારાઓને જીવવું ઈષ્ટ લાગે છે; અને તેથી તેઓ દેશદ્રોડીઓના ભયથી દેશદ્રોહ, રાજ્યદ્રોહ, આત્મદ્રોહ, ધર્મદ્રોહ વગેરે પાપકાર્યાંમાં પ્રવૃત્તિ કરે છે અને જીવવાની ઇચ્છાને અચેાગ્ય કર્મોથી તૃપ્ત કરે છે. સકામ ભાવથી કર્મ કરનારાઓ પ્રતિક઼લની ઇચ્છાથી જ્યારે તૃપ્ત થતા નથી ત્યારે અચૈન્ય કર્મ કરીને પ્રતિબદલે આપવા સૂક્તા નથી. નિષ્કામ કર્મ કરનારાએ કોઇના પ્રતિ અાગ્ય પ્રવૃત્તિથી પ્રતિમલે આપવા તેવા પ્રસંગે પ્રયત્ન કરતા નથી. સકામભાવથી કર્મ કરનારાએ કારવિના પક્ષપાત. કદાગ્રહ, ક્લેશ વગેરેમાં આત્મવીના દુરુપયેાગ કરે છે. નિષ્કામભાવથી કર્મ કરનારાએ ખાઞ કારણે પાનપ્રવૃત્તિ સેવીને દુનિયાના વાનું ભલું થાય તે માટે અલ્પદોષ અને મડાલાલ પ્રવ્રુત્તિ સેવે છે અને પશ્ચાત તેનુ પ્રતિક્રમણ કરી ઉત્સ માગમાં પાછા સ્થિર થાય છે. નિષ્કામભાવથી આવશ્યક કાર્ય કરનારાએ સ્વરો અટ્ઠા કરવામા ઉચ્ચારાય અને વિશ્વવ્યાપક ઉદાર મૈત્રીભાવથી પ્રવૃત્તિ કરે છે; તે જ સ્થાને સમભાવે કર્મ કરનારાઓ નીશા સકીશું. ષ્ટિને ધારણ કરી દુનિયામાં અશાન્તિ પ્રવતે એવી રીતે પ્રવૃત્તિ કરે છે; તેથી તે વસ્તુત કમ પ્રવૃત્તિની ચેાન્યતાને પામી શકતા નથી. નિષ્કામભાવવિના આવકકમે કરવાને અધિકાર પ્રાપ્ત થતા નથી. સકામભાવથી હાલમાં યુરોપમા મહાયુદ્ધ પ્રવર્તે છે અને તેથી દુનિયાના સમગ્ર મનુષ્યાને લાભને બદલે અત્યંત હાનિ થાય છે. સકામભાવથી અન્યાયને મહાયુદ્ધો વ્યાપારા વગેરેની પ્રવૃત્તિ થાય છે અને તેથી મારૂં હારૂં એવી મેહુમત્રની સ્ફુરણા થતાં દુનિયામાં કોઇ સ્થાને સત્ય શાંતિ મળતી નથી. હિંદુસ્થાન પર અફગાનિસ્તાન વગેરેથી સકામભાવે લેાકેાએ સ્વારીએ કરી તેથી તેને સક્ષુખ મળ્યુ નહિ અને આવશ્યક કર્તવ્યરૂપ ધર્મથી ભ્રષ્ટ થયા. બ્રાહ્મણોએ, ક્ષત્રિયાએ, વચ્ચેાએ, છૂટ્ટોએ વિશ્વમા સ્થિત સર્વ મનુષ્યેાએ નિષ્કામભાવથી ધર્મ માટે આવશ્યક કર્માં ફરવા ઈએ. ધર્મ માટે નિષ્કામ બુદ્ધિથી કર્યાં કરવાથી નિર્દોષી જીવન રહે છે. નિષ્કામભાવે કર્મ કરતાં અન્તર્ીનિલે પભાવ-નિ કષાયલાવ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રીમહાવીર પ્રભુએ રાગદ્વેષવિના નિષ્કામભાવે કર્તવ્યકમાં કરવાથી આત્માની મુક્તિ અય ત્યાદિ અનેક શુભ ખાખતેને ઉપદેશ આપીને હિન્દુસ્થાન પર અનનગુરુ ઉપકાર કર્યાં છે; સર્વન વીર પરમાત્માના ઉપદેશાનુસારે આવશ્યક ધકk કરવાથી આત્માની શુદ્ધિ વૃદ્ધિ પામે એમ નિશ્ચયતઃ અવમેધવુ. વિશ્વવતિ સર્વ મનુષ્યાનું કલ્યાનુ ચાય એવા શ્રીવીર પ્રભુના આગમામાં ઉપદેશ છે. છવીર પ્રભુએ સ્વાધિકારભેદે ગૃહસ્વધર્મ અને નારધર્મની પ્રરૂપણા કરી છે, તેનું રહસ્ય ગુરુગમથી અમે ધ્ય છે. સકામાવના છે તે સાવનક - માન છે; તેથી આત્માના સદ્ગા મળીને મીભૂત થઈ જાય છે. સકામ શ્વાર્થી સન ની Page #674 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - (૫૭). જો ક ગ ધ-વિવેચન : સત્યધર્મની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાન વિધ્યાવથી ગ્રામભાવનાની વૃદ્ધિ થાય છે. ધારિત સકામભાવનાથી અસત્યધર્મમાં આસકન કહે છે. અને વિતરાગ ધમની પ્રાપ્તિ કરી કાકા નથી. અજ્ઞાનિ સકારાભાવથી રાગમની માગમાણીમાં પીને વાટમાં રાખી પૃચી છે તેમ સાંસારિક પદાર્થોમાં ખેંચાઈ જ છે અને મનુષ્ય જન્મના ઉદને ભૂલી જાય છે. સકામભાવનામા પ્રમાદ છે અને નિષ્કામભાવનામાં પ્રમાદ છે. રામભાવથી આવ્યા અને વિચારમાં સમતલતા રહેતી નથી અને સમભાવને દેશવ અપાય છે. નિષ્કામભાવે આવશ્યક કર્મો કરવાં તે મનુષ્યોને વિભાગ અને કાબ કર્મ કરવાં તે મનુષ્યને વાસ્તવિક રવભાવ નથી. અતએ નિષ્કામભાવે કર્તવ્ય કર્મફલની ઈચ્છા રાખ્યા વિના આવશ્યક કાર્યો કરવા જોઈએ. કોરએ સકામકાવનાથી રાવપ્રવૃત્તિ કરી તેથી તેનામાં મોહે પ્રવેશ કર્યો અને તેથી અને તેઓને યુદ્ધમાં નાશ શકે. ગિરફ સકામભાવથી ભારત પર સ્વારી કરી તેથી અને તેને કશું સત્ય સુખ પ્રાપ્ત ધરું નહીં. મરાઠાઓએ હિન્દુઓના રક્ષણમા નિષ્કામભાવથી શાત્રપ્રવૃત્તિ સેવી હોત તે તેઓની પાણીપતના મેદાનમાં શહાદશાહ અબ્દલીથી હાર થાત નહિ અને તેઓની પડતીનું અપમંગલ વાત નહિ. દરેક કર્મપ્રવૃત્તિમાં જે જે અંશે નિષ્કામભાવ સેવાય છે તે તે અંશે વિજાતિ પ્રાપ્ત થાય છે અને જે જે અંશે સકામભાવના થાય છે તે તે અશે આત્માની દુર્બલતા કરી શકાય છે. સકામભાવધારા સ્વાર્થી બનીને માતા, પિતા, કુટુંબ, મિત્ર, બંધુ, જ્ઞાતિ, સમાજ, સંધ. દેશ, રાજ્ય-વગેરેની વાસતવિક ફરજને અદા કરી શકતા નથી, સકામભાવથી ઉપકારને બદલે નહિ વાળનારાઓ પર વેર પ્રકટે છે અને તેથી અશુભ કર્મની પ્રવૃત્તિનું જેથી સેવન થાય છે. સકામભાવનાથી મનુ સ્વાર્થી બને છે અને તેઓ જે જે ધર્મ માટે કાર્યો કરે છે તે ઉલટાં તેઓને અધર્મની વૃદ્ધિ કરનારા થાય છે, સકામભાવનાથી છા પૂર્ણ ન થતાં જેની તેની સાથે સત્યસંબંધને બાંધી શકાતું નથી અને પરસ્પર ઉપગ્રહ ઉપકાર કરવાના સૂત્રને ક્ષણે ક્ષણે લેપ કરી શકાય છે. હિન્દુસ્થાન વગેરે સર્વ દેશમાં સકામભાવનાથી મનુષ્યની સત્ય પ્રગતિ થઈ નથી. સકામભાવથી થએલી દેશેવતિ વગેરેને અલ્પકાળમાં નાશ થાય છે અને ધર્મશાસ્ત્રોના આચારને પણ આચરમાં મૂકી શકાતા નથી માટે નિષ્કામભાવથી સર્વ લેકેએ આવશ્યકકર્મો કરવાં જોઈએ. નિષ્કામભાવથી આવશ્યકકર્મ કરનારાઓ જે કંઈ દેશકાલને અનુસરીને કરે છે તે ધર્મવૃદ્ધિ માટે થાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ દશ્ય વિશ્વને સ્વર્ગસમાન બનાવી દે છે. તેઓ નૈસર્ગિક સુખમય જીવન જીવે છે અને પ્રભુમય જીવન પ્રાપ્ત કરીને ધર્મના સાધકે બને છે. સ્વાધિકારે રત અર્થાત્ સ્વાધિકારથી કાર્ય કરવામાં તલ્લીન એવા ધર્મકર્મપ્રસાધકે મુક્તિને પામ્યા પામે છે અને પામશે. સ્વાધિકારે નિષ્કામભાવથી સ્વફરજ અદા કરવામાં તલ્લીન કમગીઓને આ વિશ્વમાં ધન્યવાદ ઘટે છે. સ્વાધિકાર નિષ્કામદશાથી કાર્ય કરનારા કર્મ Page #675 -------------------------------------------------------------------------- ________________ નિષ્કામી ઉપકારનો બદલો કદી ન ઇછે. (પ૭૩) ગીઓ સમાજમાં, રાજ્યમાં, સંઘમાં વગેરે સર્વ બાબતમાં નેતાઓ બનીને દુનિયાનું કલ્યાણ કરી શકે છે, અને તેઓ જ્ઞાનાવરણાદિ સર્વ પ્રકારના કર્મથી રહિત સ્વાત્માને કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. નિષ્કામ કર્મ કરવાની દશા પ્રાપ્ત કરવાને માટે પ્રથમ તે અકા ઈછાએથી નિવૃત્ત થઈને વ્યવહારોગ્ય સત્ય કામને ઈચ્છવાં જોઈએ. અસત્ય અને અગ્ય ઈચ્છાઓને પ્રથમ તે વારવી જોઈએ. એકામ્ય ઇરછાઓથી આત્માને સત્ય શાતિ મળતી નથી. અસત્ય છે કામનાઓથી થતું દુર્ગતિ-દુખ અબોલવાની આવશ્યકતા છે. અસત્ય દુષ્ટ કામનાઓથી જીવો અનેક પ્રકારના દુખ પ્રાપ્ત કરે છે. અસત્ય છે કામનાઓમાં દુનિયાના જીવો ફસાઈને અનેક પ્રકારના કર્મો કરે છે. અજ્ઞાની છે અસત્ય કામનાઓને પણ સત્ય કામનાઓ તરીકે અવબોધે છે. અજ્ઞાની છો અસત્ય કામનાઓ વડે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ ઉલટું તેઓને સુખ કરતાં અનન્તગુણ દુખ થાય છે. આવશ્યક ઉપયોગી કામનાઓને વ્યવહારદષ્ટિએ સત્ય કામનાઓ તરીકે કથવામા આવે છે અને અનાવશ્યક અનુપયેગી દુખકારક કામનાઓને અસત્ય દુષ્ટ કામનાઓ તરીકે કરવામાં આવે છે. નિશ્ચયનયદષ્ટિએ અસત્ય અને સત્ય કામનાઓને અયોગ્ય કામનાઓ તરીકે Wવામાં આવે છે, નિશ્ચયષ્ટિએ નિષ્કામભાવની મુખ્યતા અવબોધવી. પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ કામનાના છે. શુભ કામનાને સત્ય કામના અને અશુભ કામનાને અસત્ય કામના તરીકે કચવામાં આવે છે. અશુભ કામનાઓથી પાપ થાય છે. અતએ પ્રત્યેક મનુષ્ય આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ લક્ષ્ય ઈને અસત્ય કામનાઓને દાબી દેવી જોઈએ. અસત્ય કામનાના વિચારને અને આચારને પરિહાર કરીને સત્ય કામનાના વિચારની અને આચારની પ્રવૃત્તિ કરવી જોઈએ; સત્યકામનાના વિચારને અને આચારેને આત્મજ્ઞાનીઓ નિષ્કામરૂપમાં ફેરવી નાખે છે, અને તેઓના વિચારોમાં અને આચારમા પરમાર્થતા વહ્યા કરે છે. આત્મજ્ઞાની સદ્ગુઓ પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને નિષ્કામદશાની પ્રાપ્તિ કરવી જોઈએ. અશુભ કામનાઓને ત્યાગ ક્યવિના અને શત્ર કામનાઓમાં પણ છેવટે હેય બુદ્ધિ થયા વિના લાખો આત્મજ્ઞાની ગુરુઓ મળે તોપ નિષ્કામદશાની પ્રાપ્તિ થતી નથી. નિષ્કામદશા થયા પશ્ચાત્ શુભકામ્ય મનુની પહે શા માટે બાહ્યકર્મોની પ્રવૃત્તિ કરવી જોઈએ? તેના ઉત્તરમાં જીવવાનું કે-નિષ્કામ દશા થયા પશ્ચાત્ મન વાણી અને કાયા ત્યાંસુધી છે ત્યાં સુધી તે દ્વારા વિશ્વના કહ્યા પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પારમાર્થિક કાર્યોમાં વસ્તુત નિષ્કામ દાવિના ખરી વૃત્તિ થતી નથી નિકામદશાથી વિશ્વ લોકેના ઉપકારાર્થે મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરતાં પિતાનું અહિત થતું નથી. અને વિશ્વનું કલ્યાણ કરી શકાય છે નિમી મનુ કોઈના ઉપકાર કરીને તે પાછો ઉપકાર કરે તેવી સ્થિતિમાં પિત્તને કારના પ્રશ્ન કરતા નથી નિષ્કામી કર્મગીઓ કેટના પર ઉપકાર કરીને ને ઉપર ચ્ચે Page #676 -------------------------------------------------------------------------- ________________ - - (૫૭) કાગ અંદાશિન. એમ કેઈની આગળ કથા પણ ઈરછા રાખતા નથી. ત્યાગી નુ સન્ય ઉ૫કાર પ્રવૃત્તિને સામે બદલો લેવાને ઈ છે, પરંતુ નિષ્કામી કાળી ને આવવા કરીને પરમાર્થ પ્રવૃત્તિ કરે છે તેને તમે બદલો વાળવા કે પ્રવૃત્તિ કરે છે તેમાં પણ તેઓ શુભ ભાવને ધારણ કરતા નથી. આ વિશ્વમાં નિકામી ફર્માને અમર ભગ ત્માની પ્રતિકૃતિ છે. નિષ્કારી કર્મચાગી અગ સ છે, બિકામ કમગીઓના ચારણકાળની વૃલીથી દુનિયાને જ પવિત્ર બને છે. નિષ્કામી કમગીઓનાં દર્શનથી પરમાત્માના સાક્ષાત્ દર્શન થયા એમ અવધવું. સાગબાચી નિ ધન અકાગ્યભામાં પ્રવૃત્તિ કરીને જે આત્મજ્ઞાનમાં પરિપૂર્ણ અનુભવી અન્યાય છે ને અમાના શુવિના અન્ય કંઈ ઈદ નથી એવું પ્રબોધતા હોવાથી નિછામના તેઓની પ્રવૃત્તિ થાય છે. ઈન્દ્રિ અને મનની સાથે સંબધ પામની એવી જડ વસ્તુઓમાં આત્માનું સુખ નથી અને અન્ય જડ પદાર્થો કે જે ઈદે વિપ તરીકે કલ્પાથલા છે તેનાથી ત્રણ કાલમાં અખંડ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું નથી એ આત્મજ્ઞાનીઓનો નિશ્ચય હેવાથી તેઓ બાવા પદાર્થોમાં ઇષ્ટવની વા અનિષ્ટની કલ્પનાથી બંધાતા નથી. અતએ તેઓ સહેજે નિષ્કામી બની અન્ય જીને ઉદ્ધાર કરવાને તેઓની હિમાં વિશેષત, ઉગ્રતા થતી જાય એવા આશયથી પ્રવૃત્તિ કરે છે. દુખીઓના ને જે જે માળેથી નાશ થાય તે તે માર્ગોનું અવલંબન કરીને જ્ઞાન કર્મચારીઓ નિષ્કામત પ્રવૃત્તિ કરે છે. નિષ્કામતઃ ધર્મસાધક ગીઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે, તેના સર્વ આવશ્યક કર્તવ્ય કર્મોથી અવશ્ય ધમની વૃદ્ધિ થાય છે. તેઓના અશય અવયાથી તેઓની ધમકર્મપ્રવૃત્તિને યથાર્થ યાલ આવતાં વાસ્તવિક મહત્તા અવાધાય છે. અવતરણુ–સતતેત્સાહયત્નથી કર્મમાં પ્રવૃત્ત થવાને નિર્દેશે છે. રોજ सततोत्साहयत्नाभ्यां कर्मसिद्धिश्च जायते। ज्ञात्वैवमाहते कार्य प्रवर्तस्व स्वभावतः ॥ १४७॥ શબ્દાર્થ–સતતેત્સાહ અને યત્નથી કાર્યસિદ્ધિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું અવધીને સ્વભાવથી પ્રારંભિત કાર્યમાં પ્રવૃત્ત થા. વિવેચતા–પ્રારંભિત કાર્યની સિદ્ધિમાં સતત પ્રયત્ન અને સતત ઉત્સાહની ખાસ જરૂર છે. સતતેત્સાહવિના કેઈ કાર્ય સાધી શકાતું નથી. કાર્યની સિદ્ધિમાં અનેક મંગલ છે તેમાં સર્વથી. મહાન મંગલ સતતત્સાહરૂપ જીવનવીર્થ વિના કાર્યપ્રવૃત્તિમાં મંદતા–ક્ષીણતા Page #677 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - સતોત્સાહ અને થનની મહત્વતા ( ૫૭૫ ) આવે છે. કેઈ કાર્યપ્રવૃત્તિમાં આત્માને સતતત્સાહ પ્રકટ હેય તે અવધવું કે અવશ્ય કાર્યની સિદ્ધિ થવાની છે. સતતત્સાહથી અનેક રીતે પ્રયત્ન કરી શકાય છે. ઉદ્યોગને ખાસ જારી રખાવનાર સતતત્સાહ છે. સતતત્સાહરૂપ અગ્નિને હૃદયમાં પ્રકટાવવાથી હૃદયમા આલસ્યની અવસ્થિતિ થતી નથી. સતતેત્સાહવિના ગમે તેવા વિદ્વાન પણ કર્મપ્રવૃત્તિથી હારી જાય છે. સતતેત્સાહથી શિવાજીએ મુસલમાની રાજ્યની જડ ઉખેડી છે એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. સતતેત્સાહથી નેપલીયન બોનાપાટે એક વાર સંપૂર્ણ યુરેપને હચમચાવી દીધું. સતતેત્સાહથી ગરીબાલીએ અને મેઝિનીએ ઈટાલી દેશને ઉદ્ધાર કર્યો. ગરીબીને ઈટાલીને ઉદ્ધાર કરવામાં અનેક સંકટોને સુકાબલો કરે પડ હતું, પરંતુ સતતેત્સાહથી તેણે દૈવી જીવનની ઉપમાને ધારણ કરી. મેટઝિનીએ સતતત્સાહથી ઈટાલીના ઉદ્ધારમાં ગેરીલાલ્હીને પ્રેર્યો અને ઈટાલીના સર્વ પ્રાતવાસીઓના વિચારમાં દેશદ્વારને સજીવનમંત્ર પ્રે. સતતેત્સાહથી શ્રીમલવાદીએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ બૌદ્ધાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેથી જૈનધર્મને જ્ય થશે અને બીને દેશને ત્યાગ કરે પડશે. સતતત્સાહ અને યત્નથી કલિકાલસર્વજ્ઞપદધારક શ્રી હેમચંદ્રાચાર્યે જૈનધર્મની ઉન્નતિકારક અનેક ગ્રન્થોની રચના કરી. સતતત્સાહપૂર્વક પ્રયત્ન કરીને આર્યસુહસ્તિઓ સંપ્રતિરાજાને ધર્મો દ્વારા પ્રેરીને અનાર્ય દેશોમાં જનધર્મને પ્રચાર કરા. મહમ્મદ પયગંબરે મુસલમાની ધર્મની સ્થાપનામા સતતત્સાહ અને સતત પ્રયત્નને સેવ્યું હતું. એમ તેમના ચરિત્રપરથી અવબોધાય છે. કબીરે અને નાનકે પિતાના મત પ્રચારાર્થે સતતેત્સાહ અને સતત પ્રયત્ન સેવ્યું હતું તેથી તેઓ સ્વકાર્યમા અમુકાશે વિજય પામ્યા હતા. રામાનુજ અને વલ્લભાચાર્યું પિતાને મત વધારવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સેવ્યું હતું. શંકરાચાર્યે પિતાના મતને જગતમા વિસ્તાર કરવા માટે સતતેત્સાહથી પ્રયત્ન સેવ્યું હતું તેથી હિન્દુસ્થાનમાં અદ્વૈતમતના ભકતોની વૃદ્ધિ થઈ શ્રી ગૌતમબુદ્ધે પિતાના ધર્મને વિશ્વમાં પ્રચાર કરવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કર્યો હતે. ઈશુક્રાઈસ્ટ પોતાના વિચારોને પ્રચાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને પ્રયત્ન સેવ્યો હતો, તેથી તેની પાછળ રાજકીયધર્મ તરીકે ને ધર્મ સર્વત્ર પ્રસર્યો છે. હેમર અને પેગોરસે પોતાના વિચારોને સતતત્સાહયુક્ત પત્નથી પ્રચાર્યા હતા. રસ્કીને પિતાના વિચારને સતતેત્સાહપૂર્વક યુરોપમાં જાહેર કર્યા હતા. બૌદ્ધોના પ્રખ્યાત તાર્કિકે દિડૂનાગપંડિતે સતતત્સાહપૂર્વક પ્રયત્ન સેવીને ધર્મની રક્ષાકારક પુસ્તકે રરયા છે. વ્યાસ ઋષિએ સતતત્સાહપૂર્વક પ્રયત્નથી મહાભારત જેવા ગ્રન્થને રચી અક્ષરદેહે અમરતા પ્રાપ્ત કરી કવિ શેકસપીયરે સનાડુ અને સતત પ્રયત્નથી નાટકો લખીને સર્વત્ર વિશ્વ મનુષ્યને આશ્ચર્યચકિત કરી દીધા આસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સતતોહ અને સતત પ્રયત્નધી પોતાને મત .. વર્તમાં પ્રચા. જૈન આચાર્ય આત્મારામજીએ (વિજયાનંદસૂરિએ) જૈન ધર્મની મા Page #678 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - , - - - આજ - - - - ના - - આજના ભાવનગ - - - ર - - ( ૫૭૬ ) શ્રી કમજોગ વિવેચન, સતતેત્સાહ અને સતત પ્રયત્નથી સર્વ વાર્પણ કર્યું, તેથી જેના કામમાં બાત તે અક્ષરદેહે પૂજ્ય પ્રાતઃકરણીય થયા. સતત અને સતત પ્રયત્નશી થી વિજયધર્મસૂરિ તથા આગમજ્ઞ પંડિત શ્રી આનન્દસાગરગણિ નામની અપૂર્વ સેવા કરે છે. રાતત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે એક આઠ રચીને ન ધર્મની અપૂર્વ સેવા કરી. જેના કામમાં શ્રીમદ યવિજ્યજી ઉપાધ્યાયનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. સતતેત્સાહપ્રયત્નથી કળા શીષને માનવ જગનમાં બાદ તે કરી શકે છે. સતતત્સાહ પ્રયત્નમાં અપૂર્વ સામર્થ્ય રહ્યું છે, તેથી દુમાણ ને શુદ્ધ કરી શકાય છે. કાર્યસિદ્ધિમાં ઉત્સાહ એજ શુભ શકુન દે-શmણ જ શાણા ર રમેશ જાના ની પેઠે અનુત્સાહથી પ્રારંભિત કાર્યની અસિદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રખ્યાત ઈલાડવાસી લેખક માઇભે સતતોત્સાહ અને સતત પ્રયત્નથી અનેક શોધ કરનારા પુરૂનાં ચરિત્ર લખીને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો છે. તે પ્રજોના વાચનથી અવશ્યમેવ સતતોત્સાહપૂર્વક પ્રયત્ન કરવાથી થતા ફાયદાઓને ખ્યાલ અવધા છે. અકબર બાદશાહમા સતતત્સાહ વર્તતે હતું તેથી તે અનેક દેશે છતવાને સમર્થ થ હતે. સતતત્સાહ અને સતત પ્રયતન વિના કરણઘેલે ગુજરાતનું રાજ્ય પાછું મેળવી શકે નહિ. સતતોત્સાહ ને પ્રયત્નથી મુંબઈમાં રાનડે પ્રખ્યાત થયે સતતોત્સાહ પ્રયત્નથી ગોખલેએ હિન્દુસ્થાનની સેવામાં અપૂર્વ આત્મભેગ આપે. સતતોત્સાહ પ્રયનથી લોર્ડ કલાઈ ભારતમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ પ્રયત્નથી મૂળરાજ સેલંકીએ ગુજરાતમાં ચૌલુક્ય રાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ પ્રયત્નથી ભાસ્કરાચાર્યે તિવિદ્યાને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો. સતતેત્સાહ પ્રયત્નથી વાલમીકિએ રામાયણની રચના કરી. સતતેત્સાહ પ્રયત્નથી હિન્દુસ્થાનમાં પ્રીતિ પાદરીઓ પ્રીસ્તિધર્મને પ્રચાર કરવા આત્મગ આપી રહ્યા છે. સતતોત્સાહ પ્રયત્ન વિના હાલમાં જૈન સાધુઓએ તથા જૈન ગૃહસ્થોએ જૈન ધર્મની સેવા તથા તેના પ્રચારાર્થે અપૂર્વ આત્મભગ આખ્યો નથી. સતતત્સાહ પ્રયત્નથી આ વિશ્વમાં લોકોને આશ્ચર્યમગ્ન કરે એવા કાર્યો કરી શકાય છે. સતતેત્સાહ પ્રયત્નથી અનેક મુનિવરેએ મુક્તિ મેળવી સતતોત્સાહ પ્રયત્નથી બુકર ટી શીંગ્ટને અમેરિકામાં પિતાના જાતિબંધુઓને કેળવણીથી ઉદ્ધાર કર્યો તે તેના ચરિત્રથી સ્પષ્ટ અવલકાય છે. સતતસાહ પ્રયત્નથી સ્વામી વિવેકાનન્દ સર્વત્ર સ્વવિચારેને જાહેર ક્ય. સતતોત્સાહ પ્રયત્નથી કાશીમાં વિશ્વવિદ્યાલય સ્થાપવા માટે પંડિત મદનમોહન માલવીઆ સમર્થ થયા. સતતત્સાહ પ્રયત્ન વિના રાજ્યની, દેશની, વિશ્વની, ધર્મની, સમાજની અને પોતાની ઉન્નતિ કરી શકાતી નથી. સતતેત્સાહ પ્રયત્નબળે વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે એમ અનેક આદર્શ જીવનચરિતોથી સ્પષ્ટ અવધ્ય થાય છે. સતતત્સાહ પ્રયત્નથી રાઠોડ દુર્ગાદાસે મારવાડનું સંરક્ષણ કર્યું અને તેથી તેનાં સર્વત્ર ભારતમાં ગુણગાન થાય છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ - - - સનાડા નવ જાતકન કરાય --- - - - - - - સતત્સાહથી પરમપદની પ્રાપ્તિ (૫૭૭ ) સતતેત્સાહમય પ્રયત્ન વિના હિન્દુઓ અને મુસલમાને આર્યાવર્તના અભ્યદયાથે સારી રીતે આત્મભેગ આપી શક્યા નથી. લઘુ કટિકાઓમાં સતતત્સાહ પ્રયત્ન દેખવામાં આવે છે તેથી તેઓ સ્વશકત્યનુસારે ઘણું કરી શકે છે. સતતસાહ પ્રયત્નથી શુદ્ર મનુષ્ય પણ ગ્લાહેસ્ટનની પેઠે મહાન બનીને લાખ કરોડે મનુષ્યનો અનુશાસ્તા બની શકે છે. સતતત્સાહ પ્રયત્નથી જર્મનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્કે જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સર્વત્ર વિશ્વવર્તિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતતેત્સાહથી પ્રયત્ન કરીએ તે તેમાં કેઈ જાતને પ્રત્યવાય આવતું નથી. સતતેત્સાહપ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમા અગ્ર પ્રગતિ કરી શકાય છે. જેનામા ઉત્સાહપ્રયતન નથી તે નિર્જીવની પેઠે કંઈપણ કરવા શક્તિમાન્ થતો નથી. જેના આત્મામા સતતત્સાહપ્રયત્નબળ વર્તે છે તે હનુમાનની પેઠે સૂર્યને પણ ગ્રાહ્ય કરવા પ્રયત્ન કરી શકે છે. સતતેત્સાહપ્રયત્ન વિના આ વિશ્વમાં અનેક મનુષ્યની અવનતિ થઈ, થાય છે અને થશે. સતતેત્સાહપ્રયત્નરૂપ દેવશક્તિની જેઓ આરાધના કરે છે તેઓની સદા ઉન્નતિ થયા કરે છે. સતતેત્સાહપ્રયત્ન એજ પ્રગતિ મહામંત્ર છે. સતતેત્સાહપ્રયાન વિના મનુષ્ય મૃતદેહ સમાન છે. સતતત્સાહપ્રયત્નથી નીચ જાતિ પણ હાલ લક્ષ્મી તથા સત્તાના ઉચ્ચ શિખરે વિરાજમાન થઈ છે. તેને અનુભવ કરીને પ્રારંભિત કાર્યો કરવામાં સતતેત્સાહપૂર્વક મંડયા રહેવું જોઈએ. સતતોત્સાહથી સર્વ ધારેલાં કાર્યોની સિદ્ધિ થાય છે માટે મનુષ્ય !!! તું અનુત્સાહથી ઠંડાગાર જે ના બન. સતતેત્સાહપ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયત અવબોધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામા જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો કરવાના હોય તેમા સતતત્સાહને ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠાઓ અને રાજપુતો અનુત્સાહી બન્યા તેથી તેઓને પરાજય થયો અને અહમ્મદશા અબદલ્લીએ કેર વર્તાવ્ય બ્રીટીશ જર્મન જાપાનીઝે સતતત્સાહપ્રયત્નથી કાર્ય કરે છે તેથી સર્વત્ર તેઓનાં દખાતે અપાય છે. હિન્દુસ્થાનના લેકે જ્યારે સતતેત્સાહપ્રયત્નને મેળે ત્યારે તેઓની વાસ્તવિક પ્રગતિ થશે. હે આત્મન !'' તું સતતત્સાહપ્રયત્નથી કાર્યસિદ્ધિને નિશ્ચય કરીને પ્રારંભિત કાર્ય કરે છે તેમાં અનેક વિપત્તિ પડે તેપણુ ઉત્સાહપ્રયત્નને એવ કે જેથી હાવા ધારેલા કાર્યો સિદ્ધ થાય અને મુક્તિની સાધના તેમજ સનતભાવપ્રયત્નથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉત્સાહ અને પ્રયત્નથી ચારિત્ર્યમાર્ગમાં જ્ઞાનમાર્ગમાં અને દર્શનમાર્ગમાં અગ્રગામી બની શકાય છે. ઉત્સાહથી સાધુઓની બેવા કરીને અનુભવ ન મામ કરી શકાય છે. બપ્પભદિસૂરિએ સતતેત્સાહબળે જૈનધર્મને પ્રચાર કર્યો હતે. આ વિમા પરમાત્માની પ્રાપ્તિમાં સતતત્સાહ અને સતત પ્રયત્નની અત્યંત આવશ્યકતા છે. અને તે અને સતત પ્રયત્નબળે આ વિશ્વમાં સર્વે કર્તવ્યને કરી શકે છે. રાતરાડ અને નૃત ૭૩ Page #680 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧ - - - - - - - - - - - (૫૭૮) શ્રી કાગ ય-રાગિન. પ્રયત્ન એ બે ઈશ્વરી બદીસ છે તેનાથી આ વિશ્વમાં કંઈ પણ દુરશાખ રહેતું નથી, સતતોત્સાહ અને સતત પ્રયત્નબળે વિ રાજાએ બકાને હરાવીને ખવરાજ્યની સ્થાપના કરી. સતતેત્સાહ અને સતત પ્રયત્નવડે કેલિંગે અમેરીકાનંઠને બેઠી દડા, સનતેસાહ અને સતત પ્રયત્નબળે હજાર વખત પ્રવૃત્તિમાં નિરાશા મળ્યા છતાં પનું અને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકાય છે. અને ત્યાહુ અને સતત પ્રયન જાપાનીઝાએ જાપાનનો ઉદ્ધાર કર્યો અને તેની પ્રગતિથી ચીન અને અમેરિકાને પણ જાગ રહેવાની જરૂર પડી છે. ગુરુ ગોવિંદસિંહમા સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે મુખ્ય ગુણ હતા, તેથી ગુરુ ગોવિંદસિંહે જે કાર્ય કર્યું તે ઈતિહાસના પાને અમર ર છે. રણમીરમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ હતા તેથી તે મેવાડના ઉદ્ધારમાં વિજય મેળવ્યું. આ વિશ્વમાં મહાશોધકેમાં કુદરતી બક્ષીસ તરીકે સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ વાસ કરે છે. ગમે તે કાર્યની સિદ્ધિમાં એ બે ગુણ વિના નિર્વાહ થઈ શકે તેમ નથી. દુખમાં વિદ્યાભ્યાસ એ નામના પુસ્તકમાં અને સ્વાશ્રય નામના પુસ્તકમાં અનેક ગરીબ મનુષ્ય, સતતત્સાલ્ડ અને સતત પ્રયત્નથી મહાપુરા બનેલા છે એમ દર્શાવ્યું છે. કર્મવાદીઓ, ભાવીભાવવાદીઓ, સતત પ્રયતન વિના દરેક બાબતની પ્રગતિમાં પાછળ પડી જાય છે, અને તેઓ પ્રગતિશીલ મનુના દાસ બનીને તેઓના આક્રમણથી દબાઈ ચંપાઈ જીવન વ્યતીત કરે છે. પ્રગતિશીલ સંધમાં, સમાજમાં, રાજ્યમાં, દેશમાં, મડલમાં, કેમમાં સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ પ્રત્યક્ષ અવલોકાય છે. સતતત્સાહના આધારે સતત પ્રયત્ન થઈ શકે છે. સતતેત્સાહનો અગ્નિ હલાવાની સાથે સતત પ્રયત્ન પણ મંદ નષ્ટ થઈ જાય છે. સતતેત્સાહ અને સતત પ્રયત્ન વિના ધર્માચાર્યો અને ધર્મ પ્રવર્તકે ધર્મને પ્રચાર કરવાને શક્તિમાન થતા નથી, માટે ધર્માચાર્યએ સતતેત્સાહ અને સતત પ્રયત્નનું અવલંબન કરવું જોઈએ સતતેત્સાહબળે શાહબુદ્દીનગરીએ દિલ્લી પર અગીયાર સ્વારીઓ કરી. દશ સ્વારીઓમાં તે પૃથુરાજ ચેહાણથી પરાજય પામીને પશ્ચાત્ હોયે, તે પણ સતતોત્સાહ અને સતત પ્રયત્નને ત્યાગ કર્યો નહિ. સતતોત્સાહપ્રયત્નથી તેણે દિલ્હી પર અગિયારમી સ્વારી કરી તેમા તે ફાવ્યું અને ત્યારથી દિલ્હીની ગાદી સુસન્માનોના તાબામાં ગઈ. મહાવીર પ્રભુ અને શ્રી સંપ્રતિ રાજાના સમયમાં જેની પ્રાય. ચાલીશ કરેડના આશરે વસતિ થઈ હતી અને વેદધર્મ પાળનારાઓની ઘણી સંખ્યા ઘટી ગઈ હતી, પરંતુ પશ્ચાત્ જનાચાર્યોમાં સાધુઓમા અને જૈનગૃહસ્થમા સતતેત્સાહ અને સતત પ્રયત્ન રહ્યો નહીં તેથી પુન વેદધમીઓનું સામ્રાજ્ય પ્રગટયું અને જેની સંખ્યામાં ઘણે ઘટાડે થયે. સતતત્સાહ અને સતત પ્રયત્નથી ઇશુક્રાઈસ્ટના ભકતેઓ ચાર ખંડમાં પ્રીતિ ધર્મને પ્રચાર કર્યો તે સર્વ લેકે અવલોકી શકે છે. આ વિશ્વમાં સતતેત્સાહ તથા સતત પ્રયત્નબળે અનેક Page #681 -------------------------------------------------------------------------- ________________ સનસાના શુભ ફળ (૫૩૯ ) સુધારાવધારા કરી શકાય છે અને પાચને દૂર કરી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાય છે. લઘુ બાળકમાં ક્ષુકાશેએ બે ગુડ્ઝ અવેલેકાય છે પણ પશ્ચાત્ તેની સામગ્રી વિના તેઓએ મન્દતા આવી જાય છે. મુસલ્માનોમાં મુસલમાન ધમની વૃચ તત્સાહ અને સતત પ્રયત્ન હતા ત્યાં સુધી તેઓ મને પ્રચાર કરી શક્યા, પશ્ચાત્ તેનામાં મન્દતા આવી તેથી પૂર્વની પેઠે ધર્મવૃદ્ધિ કરી શક્યા નહિ. સતતેહ અને સતત પ્રયત્ન વિના ગમે તેવા બળવાન મનુએ પણ કાર્યની સિદ્ધિમાં હાર પામે છે. સતત ચહુથી મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે લાખે પરિવડે ચડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સર્વ શક્તિ ખીલવી શકાય છે અને ત્યાધુ પ્રયત્ન વિના લાંબાચક જાહેર ભાષણ આયાથી કંઈ વળતું નથી. દી વિચારસુત્રી થી કંઈ વળતું નથી. અતએ મનુષ્યોએ સતતત્સાહપ્રયત્નપૂર્વક પ્રારંભિત કર્યો કરવા જોઇએ. આર્યાવર્તન પ્રાચીન મનુષ્યમાં ગ્રતતત્સાહ પ્રયત્ન હતું તેથી તેઓ સર્વ દેશના નેતાઓ બનીને વિશ્ના કલ્યાણમાં અપૂર્વ ભાગ આપી શક્તા હતા હાલના આર્યોમાં સનત્સહુ પ્રયત્ન પ્રકટે અને તેથી તેઓ પૂર્વની ઝાહોઝલાલને પ્રાપ્ત કરો ! શુભ કાર્યોમા તન્ના પ્રયત્નબળ વાપરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણી કાર્યોને પશ્કિાર કરીને સાત્વિક મનુ સાત્વિક કાર્યોની સિદ્ધિમાં સતતોત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે તે સહુ ખ્યત્નથી સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. એવું અવગત કરીને પ્રારંલિન કર્થમાં રોવે પ્રવૃત્તિ કર ! કાર્યની સિદ્ધિ થવાની છે કે કેમ? તે સતોત્સાહ નથી અવાધાય છે. અને પત્ર અન્ય વિકલ્પસંયને ત્યાગ કરીને પ્રારંભિત કાર્યમાં સહ્ય પ્રવૃત થવું જોઈએ. પ્રારંબિત કાર્યમાં વિશો આવ્યા વિના રહેતાં નથી, તેથી તેમાં સત્યાહુની આવના રહે છે. સતતેત્સાહપૂર્વક કાર્ય કરવાથી અંતે વિજય વરમાળને પ્રાપ્ત કરી શકાય છે. ૧૮૫૭ ના બળવામાં બ્રિટીશોએ હિન્દુસ્થાનમાં સતત ત્સાહ પ્રયત્નથી બળવાખોરોને વિખેરી નાખ્યા છે તેનામાં સતત ત્રાહુ મદ પડી ગયું હોત તે બ્રિટીશ રાજ્યની એક દિવસના પાનામા જડ ઉખડી જાત. પાશ્ચાત્ય વિદ્યાને-રોધકનો જૂળ મંત્ર એ છે કે ઋબિન કા સતતત્સાહુ પ્રયત્નથી પ્રગટ્ય કરવું. સતતેત્સાહ પ્રયત્નથી બ્રિટીએ સર્વત્ર પૃદમ અદ્યપર્યત રાજ્યવ્યવસ્થાકાર્યમાં અનેક સિદ્ધિ મેળવી છે તે કેવી અાત છે? પ્રતિ કર્તવ્ય કાર્યોમાં સતતેત્સાહપ્રયત્નની જરૂર છે. સતતેરસાહ વિના કેપ–પ્રતિકરૂપ કર્થનસિટિ થતી નથી.સતતેત્સાડ વિના અનેક અભ્યાએ –પીમાં પરપોટા ને .જેમ વિશે છે–તત્ પ્રારંભિત કાને સામા નહી દીધાં છે. તેનાં સડક ટન વિરા -સ્તિત્વ ધરાવે છે ગુજરાતમા ભેળા લીમ પશ્ચાત્ જે જે નૃપતિ થયા તેમાં રાજ્ય :-: કાર્યને સતતેહયુક્ત પ્રયત્ન નડે તેથી તેઓ ગુજર ભૂમિનું સત્ય મંડળ દ્વારા સમર્થ થયા નહીં. ગુર્જરત્રાભૂમિમાં સતાપૂર્વક પ્રયત્ન કરનાર મત .. આ Page #682 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - (૫૮૦ ) થી કમળ અંગવિવેચન અનેક હિંદુઓને વટલાવી મુસલમાન કર્યા અને રાજ્યમથની જિ . ગમે તેવા પ્રગતિશિીલ મનુ હોય પરંતુ તેનામાંથી સારા પ્રયત્ન કળવાની શગે તેઓની અવનતિ આરંભાય છે. વ્યાપારકાર્ય પ્રવૃત્તિમાં સત્યાવિના નવણિકે અન્ય વ્યાપાશીલ કેમની પાછળ હઠવા લાગ્યા અને ભવિબમાં જે તે ગામ મતના પ્રયત્ન નહિ રહેશે તે અન્ય કેમોન દાસત્વપ કારાગૃહથી મુક્ત થશે નહિ. પ્રગતિશીલ પ્રત્યેક કાર્ય કરી સતતત્સાહ પ્રયનની આવશ્યકતા છે. કે મનુષ્ય !!! તું કઈ પણ કાર્યને આ સતતેત્સાહ પ્રયત્નને સેવ! પરંતુ કાર્યપ્રવૃત્તિને ત્યાગ ન કર. તાહ પ્રયત્નથી રંક મનુષ્ય પણ રાજ્યને પામ્યા છે. કાર્યનો આત્મા તત્સાહ અને પ્રયત્ન છે. એ બેને નાશ થતાની સાથે કાર્યને નાશ થાય છે. સતત પ્રયત્નથી. કાશીમાં સર્વ પંડિતશિરોમણિ શિવકુમાર શાસ્ત્રીએ મહાખ્યાતિને મેળવી છે. સતરાય પ્રયત્નથી શેઠ વરચંદ દીપચ દે અનેક વ્યાપારાદિ કાર્યો કરીને ખ્યાતિ મેળવી. શેઠ વીરચંદ દીપચંદ ગેધાવી ગામના સામાન્ય જૈનવણિક હતા. પશ્ચાત્ તેઓએ સતતોત્સાહ પ્રયત્નથી વ્યાપાર આપે તેમાં ભાગ્યદેવીએ વર આપ્યો તેથી કેસમાં અગ્રગય શકી ગાવા લાગ્યા. શેઠ પ્રેમચંદ રાયચંદે સતતોત્સાહ પ્રયત્નશી અનેક શુભ કાર્યો ક્ય. મહેસાણાના નવણિક વેણીચંદ સુરચંદ્ર એક અશિક્ષિત સામાન્ય શ્રાવક છે, છતાં તેમાં સતતત્સાહ પ્રયત્નબળ છે તેથી તેમણે અનેક પાઠશાળાઓ સ્થાપી છે અને અનેક ધાર્મિક કાર્યો કરવામાં તે મરયા રહે છે, તેથી તેમણે જૈનમમાં જાગૃતિ ફેલાવી છે. હાલ પણ પ્રારંભિત કાર્યમાં સતતેત્સાહ પ્રયત્નથી મંડયા રહે છે. ભાવનગરના શ્રાવક કુંવરજી આણંદજીએ સતતત્સાહ પ્રયત્નથી જૈનધર્મના પુસ્તક છપાવવા વગેરે કાર્યમાં અપૂર્વ આત્મભોગ આપી કાર્યસિદ્ધિ કરી છે. સતતેત્સાહ પ્રયત્નવિના પ્રગતિશીલ સુધારા કરી શકાતા નથી. સતતત્સાહ પ્રયત્નથી સ્પેન્સર, કૅટે જે વિચારોને પ્રચાર કર્યો છે તેને યુરોપ ભૂલી શકે તેમ નથી. સતતત્સાહ પ્રયત્ન વિના અમેરિકાના જગલી લેકેની જેવી દશા, ગમે તે કેમની દેશની અને રાજ્યની અવસ્થા થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી શ્રીજિનદત્તસૂરિએ લાખ ક્ષત્રિને જૈન ક્યા સતતોત્સાહ પ્રયત્ન વિના જૈન કેમે વિદ્યા લક્ષમી સત્તા ધર્મ પ્રગતિની સહુ શકિતને ગુમાવી છે. સતતેત્સાહ પ્રયત્નનો ઉપકત મહિમા અવધીને હે ચેતન! !! તું જે કાર્ય કરવા ધારીશ તે થયા વિના રહેનાર નથી એવો નિશ્ચય કરીને પ્રારંભિત કાર્યની પ્રવૃત્તિ ક્યાં કર. સતતેત્સાહ પ્રયત્ન વિના બળવાન મનુષ્યો પણ કાર્ય કરવાથી પશ્ચાતું રહે છે. અત એવ સતતત્સાહ પ્રયત્નથી સ્વથ કર્તવ્ય કાર્યો કર્યા કર. અવતરણુ–ન્નતિકારક ધર્મે કર્મપ્રવૃત્તિને કરવી જોઈએ-તે દર્શાવવામાં આવે છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિપૂર્વક સ્વત્રતિકારક પ્રવૃતિ કરવી. (૫૮૧ ). A श्लोकः स्वोन्नतिकारिका या या दृश्यन्ते च प्रवृत्तयः । सेवनीयाश्च ताः प्रीत्या देशकालानुसारतः ॥ १४८ ॥ શબ્દાર્થ –જે જે નૈતિકારક પ્રવૃત્તિ દેખાય તેઓને પ્રીતિપૂર્વક દેશકલાનુસારથી સેવવી જોઈએ. વિવેચન –ન્નતિકારક અને સ્વાવનતિકારક પ્રવૃત્તિનું સ્વરૂપ યાવત સમ્યગુ ન અવબોધવામા આવે તાવત્ મૂઢતા છે મૂઢ મનુષ્ય અવનતિકારક પ્રવૃત્તિને મુખ્યતાઓ સેવે છે. સ્વાવનતિકારક પ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન છે, ક્ષણે ક્ષણે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિ સેવાય છે, તેમાં અજ્ઞાનીમનુષ્ય મુખ્યતાએ રાગ દ્વેષ કર્મની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિને સેવે છે. નકામી વિકથાઓને મનુષ્ય શ્રવણ કરે છે અને તેવી પ્રવૃત્તિમા રુચિતા ધારણ કરે છે, માટે મન વાણી કાયા માયાથી ભિન્ન આત્માના ગુણોને પ્રકાશનારી પ્રવૃત્તિને મન વાણી કાયાથી સેવવી જોઈએ, મનની વચનની અને કાયાની શુભ પ્રવૃત્તિને અને અશુભપ્રવૃત્તિને અવબોધવી જોઈએ. મન વાણી અને કાયાથી અષ્ટાદશપાપસ્થાનકની પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય છે અને મન વાણી કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે મન દંડ, વચન અને કાયાના દંડને પરિત્યાગ કરવો જોઈએ. ઇસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણાસમિતિ, પારિષ્ટાયનિકાસમિતિ, મને ગુણિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું ન નિક્ષેપથી સ્વરૂપ અવધતાં નૈતિકારકધર્મપ્રવૃત્તિનો વિવેક થાય છે. મનની શક્તિને અને વચનની શક્તિને આત્માની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં વાપરવી જોઈએ. જે જે આત્મોન્નતિકારક પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિથી અન્યજીની ઉન્નતિ થાય છે. જે જે પ્રવૃત્તિથી આત્મોન્નતિ થતી નથી તે તે પ્રવૃત્તિથી અન્ય જીવોની ઉન્નતિ થતી નથી. જે ન્નતિ કરી શક્તા નથી તે અન્યજીની ઉન્નતિ કરી શકતા નથી. પ્રત્યક્ષેત્રકાલભાવથી નૈતિકારક ભિન્નભિન્ન પ્રવૃત્તિ હોય છે. નતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે ફેરફાર થયા કરે છે. તેથી તેને દેશકાલાનુસારે રહસ્ય અવધવું જોઈએ. કેટલીક અમુક વર્ગના માટે નૈતિકારક પ્રવૃત્તિો હોય પરંતુ અમુક દેશકાલથી સ્વાત્મીયપ્રગતિકારક પ્રવૃત્તિ ન હોય તે તેને સેવી શકાતી નથી. વર્તમાનકાલમાં કેટલીક પ્રવૃતિથી ન્નતિ થાય છે, પરંતુ ભવિષ્યમાં અધિકારપરાવર્તનથી તે પૂર્વની પ્રવૃત્તિથી આત્મોન્નતિ થઈ શકતી નથી. આયાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાભેદે નૈતિકારકપ્રવૃત્તિમાં દેશકાલાનુસાર પશ્વિનને થયા કે છે. આત્મજ્ઞાનથી નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થાય છે. વર્તમાનાલમાં થતી ગરબા. Page #684 -------------------------------------------------------------------------- ________________ (૫૮૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન, ~-~~-~શુભ પ્રવૃત્તિના સમૂહનું પરિપૂર્ણ જ્ઞાન થયા વિના ન્નતિકારકપ્રવૃત્તિને નિશ્ચય થઈ શકતે નથી. નૈતિકારકપ્રવૃત્તિને નિર્ણય થયા પશ્ચાત અંધપરંપરામાં પ્રવૃત્તિ થતી નથી અને સાધનદષ્ટિમાં અને સાધ્યદષ્ટિમાં વિપરીત મન થતું નથી. પ્રગતિશીલ યુગમાં જે અંધપરંપરાએ પ્રવૃત્તિ કરે છે અને નૈતિપ્રવૃત્તિને વિચાર માત્ર કરતું નથી તે સમ્યુરિંછમ પન્ચેન્દ્રિય પ્રવૃત્તિ કરતાં કંઈ પણ વિશેષ કરી શકતું નથી. દેશ રાજ્ય સમાજ સંઘાદિની ઉન્નતિકારક પ્રવૃત્તિની સાથે નૈતિકારક પ્રવૃત્તિની સાથે નતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે કે સંબંધ છે ? અને તેમાં શું સત્ય રહસ્ય સમાયું છે? તે અવશ્ય અવબોધવું. પ્રવૃત્તિયોના તાબે આત્માએ રહેવું જોઈએ નહિ પરંતુ આત્માના તાબે અનાસક્તભાવે પ્રવૃત્તિ રહેવી જોઈએ. આત્માની ઉન્નતિસાધનભૂતપ્રવૃત્તિ છે, પરંતુ પ્રવૃત્તિમા આત્મતા નથી એવું અવધી અનાસક્તિથી માનસિક વાચિક કાયિક પ્રગતિકર પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રીતિથી પ્રવૃત્તિને ન્નતિ માટે સેવવી જોઈએ, પરંતુ પ્રવૃત્તિમાં રાગથી આસક્ત ન થવું જોઈએ. પ્રવૃત્તિમા અનાસક્તભાવે પ્રીતિ થવી જોઈએ. મધ્યમ ચેગીઓની પ્રથમ પ્રશસ્ત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાય છે, પરંતુ શુદ્ધજ્ઞાની યોગીઓને તે પ્રીતિવિના પ્રવૃત્તિ થાય છે. ઉત્તમજ્ઞાનીઓ રાગદ્વેષથી મુક્ત હોય છે. આરંભક કર્મચાગીએએ જ્યાં જેવી રીતે પ્રવૃત્તિ સેવવી પડે ત્યાં તેવી રીતે પ્રવર્તવું. જ્ઞાનીમનુષ્ય, પ્રવૃત્તિની ભિન્નતામાં અને તેના દેશકાલાનુસારે થતાં પરિવર્તનમાં મુંઝાયા વગર આત્મોન્નતિકારક પ્રવૃત્તિને સેવે છે. અવતરણ–ક્રિયાઓના, પ્રવૃત્તિના અનેક ભેદેમા જ્ઞાની મુંઝાતે નથી-તે ચિતકાર્ય પ્રવૃત્તિ કરે છે, તે દર્શાવે છે. श्लोका क्रियाविचित्रभेदेषु ज्ञानी किञ्चिन्न मुह्यति । समीभूयाधिकारणं करोति कर्मसूचितम् ॥ १४९ ॥ શબ્દાર્થ –ધાર્મિક ક્રિયાઓના વા વ્યાવહારિક કાર્યની ક્રિયાઓના વિચિત્ર ભેમાં આત્મજ્ઞાની મોહ પામતું નથી. સર્વ ક્રિયાઓમા સમીભૂત થઈને તે સ્વાધિકાર સુન્દુઉચિત કર્મને કરે છે. વિવેચન –મેક્ષકારક ધર્મની ક્રિયાઓમાં સર્વ દર્શનેમા સેંકડો ભેદ પડયા છે. જનદર્શનમાં શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી તેરાપંથી આદિ અનેક ગ૭ મતભેદેથી ધર્મક્રિયાઓમાં પરસ્પર મત વિરુદ્ધ એવા અનેક ભેદે અવલોકાય છે. હિન્દુઓમાં Page #685 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની પ્રવૃત્તિઓમાં મૂઝાતા નથી (૫૮૩). અનેક સંપ્રદાય થયા છે અને સંપ્રદાયેના ધર્મની પરસ્પર વિરુદ્ધ એવી અનેક ક્રિયાઓ દેખાય છે. એમાં પ્રીતિમાં અને સુહ્માને વગેરેમાં ધાર્મિક ક્રિયાઓના ભેદો છે. પરસ્પર એક બીજાથી વિર એવી ધાર્મિક ક્રિયાઓમાં એકની શ્રદ્ધા રાખતા તેનાથી વિરુદ્ધ સાંપ્રદાયિક ક્રિયાઓ પર તિરસ્કાર છૂટે છે અને અન્ય ધાર્મિક ક્રિયાઓનું અને તે યિાઓના કર્તાઓનું ખંડન કરવામાં આવે છે. આ પ્રમાણે પરસપર ધમમત ભેદની ફિયાઓની ભિન્નતાઓડે પરસ્પર મનુષ્યમાં ખંડન મંડન રાગ થા કરે છે. એક મનુષ્ય અમુક ધાસિંકરિયાનું મંત્ર કરે છે ત્યારે અન્ય મનુષ્ય તેનું ખંડન કરે છે. અમુક મનુષ્ય અમુક ધાર્મિક ક્રિયા પર રાગ ધારણ કરે છે ત્યારે અમુક મનુષ્ય તેજ ધામિકહિયા પર --અરુચિ ધારણ કરે છે. જેમાં ચેરાશ ગરાની પરસ્પર કેટલીક ક્રિયાઓ વિરૂદ્ધ હોય છે, તેથી તે તે ક્રિયાઓની વિભિન્નતાએ ચેરશી ગટના આગેવાને ખંડન મંડન કલેશ વગેરે કરી ધર્મની આરાર્થનામાં કર્મની વૃદ્વિ કરી શકે છે. સર્વ મનુષ્ય વધાર્મિક ક્રિયાઓને આગના આધારે પ્રતિપાદન કરીને અયની ક્રિયાને અસર્વજ્ઞ કથિત છે એમ કરાવવા પ્રયત્ન કરે છે. દિગંબર અને તાંબોએ પ્રમ પરસ્પર વિરુદ્ધ માન્યતાવંત ક્રિયાના ભેદે પરસ્પર કલેશ કરીને સંઇવીર્યને પરસ્પરના નાશાર્થે ઉપયોગ કર્યો. તેથી તેઓની પડતી થઈ અને વૈદિક ધર્મવાળાઓની પ્રગતિ થઈ વેદધર્મીઓ પણ પ્રવૃત્તિનું સાયબિંદુ સમસ્યાવિન પરસ્પર સાંપ્રદાયિક ધાર્મિકયિાઓના ખંડન મંડનમાં પડી રાગદ્વેષની વૃત્તિમાં મુંઝાયા અને તેથી મુસલમાને તરફથી તેઓને આકમ સહવાં પડ્યા કિયાઓમા મુંઝાવાથી સાચલૂટ્યપ્રવૃત્તિ થાય છે અને તેથી સ્વપરની ઉન્નતિ થઈ શકતી નથી. પ્રીતિમાં અને મુસલમાનેમા ધાર્મિક મતભેદ. વાળી પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓથી તરવારોનાં ચુટા પ્રવર્યા હતા–એમ તેના ધાર્મિક ઈતિહાસેના વાચનથી સ્પષ્ટ અવબોધાય છે. પરસ્પર ધામિયિાઓના બેથી પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયાઓ કરનારાઓ એક બીજાને શત્રુની દૃષ્ટિથી દેખે છે વ્યાક ડારિકરાક વગેરેની પ્રવૃત્તિમાં-યિાઓમા પરસ્પર વિરુદ્ધતા રાજા અને પ્રજા યુદ્ધ કરી જગમાં અશાંતિ ફેલાવે છેવિશ્વતૈિમનમાં પરસ્પર ખાવાની પત્રિાની આદિ કાર્યોમાં અનેક પરસ્પર વિરુદ્ધ ફિયાઓ પ્રવર્તે છે. પાશ્ચાત્યેની અને પૂર્વદેશના લેટેની ખાવાની પીવાની ક્રિયાઓમાં કંઈક કંઈ ભેદ વ છે. દરેકના રીતરીવાજે જુદા જતા પ્રકારના હોય છે. રોના કાયદાઓ પણ પરસ્પર વિરુદ્ર-ન્નિ દેય છે. નૌરિની દિ.. એમાં પણ અમુક અમુક દેશકાળનુસારે ભેદે છે. અનુની નહિ, નીનિ. કરાનની નીતિ અને પાશ્ચાત્ય રાજ્યનીતિયે અમુક અમુક ભેદે પડે છે. જી - મરી નીતિ મળતી આવતી નથી વિશ્વમાં મનુષ્ય મનુષ્ય નિ વિચાર અને દિલ કક કંઈક ભેદ તો હોય છે જ. સર્વ મનુષે સરસ્વમાન્ય ફિકને પ્રશકે છે, જ એની Page #686 -------------------------------------------------------------------------- ________________ (૫૮૪ ) શ્રી કચગ ગ્રંથ-સચિન. ક્રિયાઓને અસત્ય, માને છે. સર્વ ધર્મના સાધુઓમા, સંન્યાસીઓમાં ધર્માચાર્યોમાં, ગરમાં, રોગીઓમાં, વેષાદિદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે જ અને તેથી વિશ્વતિ મનુષ્યમાં એક સરખે વિચાર અને એક સરખે આચાર પ્રવર્તતે નથી. વિવતિ મનુષ્યમાં ભિન્ન ભિન્ન આચારેનું વૈવિધ્ય કદિ કર્યું નથી, ટાળવાનુ નથી અને ટળશે નહિ. એક પર્સમા એક ગરછમાં પણ આચારવિચારના ભેદ તે પ્રકંટવાના. ધર્મવ્યવહારમાં અને લૌકિક વ્યવહારની ક્રિયાઓના ભેદોમાં પરસ્પર વિરુદ્ધતા અવલેકવાના કરતા પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં કઈ કઈ દ્રષ્ટિથી કયા ક્યા ક્ષેત્રકાલાનુસાર સત્યતા આદેયતા રહેલી છે તેને વિચાર કરવાની પ્રથમ જરૂર છે. ક્રિયાઓની વિવિધ તામાં વિવિધ સત્યતા અને ઉપયોગિતા અવલેકવાથી પરસ્પરમાં એકેક દષ્ટિબિંદુથી કપાયેલી અસત્યતાનો સહેજે નાશ થઈ શકે તેમ છે. અનેક ધાર્મિક ક્રિયાઓની વિભિન્નતા દેખાય છે તેમા અલ્પજ્ઞાન કારણભૂત છે. ધાર્મિક વ્યાવહારિકકિયાઓના ભેદે જે જે અવલકાય છે તેના કારણભૂત અનેક વિચારે છે. દેશકાલાનુસારે જે જે મનુષ્યના હૃદયમાંથી જે જે ક્રિયાઓના વિચાર પ્રગટે છે તેમાં સાપેક્ષણિએ સત્યતા રહેલી હોય છે પરંતુ તે સર્વ કિયાએ એક મનુષ્ય માટે નથી. અનેક જ્ઞાનદષ્ટિથી ક્રિયાઓ કેવી રીતે ઉદ્ભવી? તેને અનુભવ કરે. જોઈએ. પરસ્પર વિરુદ્ધ ભિન્ન ક્રિયાઓમાં-પ્રવૃત્તિમાં શું સત્ય સમાયેલું છે? તેને વિચાર કરવો જોઈએ. સંપૂર્ણ આત્મજ્ઞાની ક્રિયાઓના ભેદેામાં મુંઝાતો નથી; અજ્ઞાની ક્રિયાઓને, એકાન્ત સાધન તરીકે સ્વીકારીને જ્ઞાનની ઉપેક્ષા કરી ભિન્ન ક્રિયાઓ કરનારા પર દ્વેષ ધારણ કરી મુક્ત થવાને ઈરછે છે, પરંતુ સાધનશૂન્ય થઈ ક્રિયાઓમા મુંઝાઈ મુક્ત થતા નથી. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, નયજ્ઞાન, કર્મજ્ઞાન, સાધનજ્ઞાન, અને સાયાદિજ્ઞાન વિના ક્રિયામાં મેહ ઉત્પન્ન થાય છે. એક વૃક્ષના સર્વ ધો-પો વગેરેને જેમ બીજમાં સમાવેશ થાય છે તેમ અનેક ક્રિયાઓના જ્ઞાનને આત્મામાં સમાવેશ થાય છે. આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક ક્રિયાઓને આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતું નથી. વિશ્વમાં જેટલા ધમમત ભેદે--ક્રિયામત ઉઠયા છે તે સર્વનું મૂળ બીજ આત્મામાં છે અને તે સર્વને આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સંપ્રદાય--મત-ગચ્છ ભેદમાં મુંઝાવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ યિાઓને નિર્મોહપણે સાધ્યમાં સાધન પણે વિશ્વ મનુષ્ય સેવે તેમાં કેઈની અવનતિ થતી નથી. ક્રિયાઓમાં નિર્મોહતા રહે છે તે તે પરસ્પર વિરુદ્ધ દેખાતી ક્રિયાઓથી સ્વપરને કંઈપણું હાનિ થતી નથી. સર્વ દર્શનેની આત્માદિ વિષયેની માન્યતાઓને અનેક નાની સાપેક્ષતાએ જેમ જૈનદર્શનમાં સમાવેશ થાય છે તેમ સર્વ દર્શનની પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયાએને અનેક નાની સાપેક્ષતાએ જૈન દર્શનમાં સમાવેશ થાય છે-એવું આત્મજ્ઞાની ગુરુ Page #687 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ક્રિયાને રૂઢી ને બનાવે. ( ૫૮૫ ) ગમથી અવધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કઈ જાતને પ્રત્યવાય નડતો નથી. જે જે પાપક્રિયાઓ અને ધર્મક્રિયા છે, તે આત્મજ્ઞાનથી આવબધાય છે તેથી આત્મજ્ઞાની સત્ય ધાર્મિક ક્રિયાઓ કે જે સ્વાધિકારે કરણીય છે તેને કરે છે અને પાકિયાઓને પરિહાર કરે છે. જે જે ધાર્મિક ક્રિયાઓથી સર્વ જીવોને આત્મગુણેને લાભ મળતો હોય અને તે હિંસા અસત્યાદિથી રહિત હોય તે તેઓના વિચિત્ર ભેદમાં આત્મજ્ઞાની મુંઝાતું નથી. તથા ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયામાં માન્યતા સંબંધી અનેક મતભેદોના પુસ્તકોને પ્રભુના નામથી તે તે ભિન્ન ભિન્ન ગરછીય આચાર્યોએ લખ્યાં હોય તે તેમાં પણ તે મુંઝાતું નથી. સર્વ ગરોની ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ હદયની શુદ્ધિ કરવા તરફ હોય અને હિંસાદિ ક્રિયાથી વિરામ પામવા તરફ હેય તે પછી તે સર્વ ક્રિયાએમાં અધિકારભેદ હોય તેમાં આત્મજ્ઞાની મુંઝાતું નથી અને તે સ્વયેગ્ય અધિકાર ગ્ય ક્રિયા કરે છે, તથા તક્રિયા પ્રતિપાદક ભિન્નભિન્ન ધર્મમતક્રિયાભેદશાસ્ત્રોને અસત્ય પણ માનતું નથી, તથા ભિન્નભિન્ન કિયા કરનારાઓને દેખી મત કલેશની મુંઝવણમા પણ પડને નથી. પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયા કરનારાઓને આત્મજ્ઞાની આત્મદષ્ટિથી દેખે છે તથા તેના ધર્મકર્મને પણ સાપેક્ષદષ્ટિથી સત્ય દેખે છે. એક સરખી ધર્મક્રિયાને વા વૈકિક વ્યવહાર ક્રિયાને કરવામાં ભિન્ન ભિન્ન અધિકાર અને ભિન્ન દષ્ટિવાળા જીની એક સરખી રુચિ વા પ્રવૃત્તિ થતી નથી તે શાશ્વત અનાદિ કાલને નિયમ છે. ધાર્મિક ક્રિયાઓનાં પૂર્ણ રહને પરિ. પૂર્ણ આત્મજ્ઞાનથી અનુભવવાં જોઈએ અને તેના તરતમ રહસ્યોને જાણવા જોઈએ કે જેથી કિયામતભેદમાં રાગદ્વેષ રહે નહિ અને નિર્મોહપણે સર્વ પ્રવૃત્તિ થાય-એમ ભવ્ય મનુષ્યએ વિચારવું જોઈએ. ક્રિયાઓના મતભેદમાથી સત્ય ગ્રહવું જોઈએ, પરંત સર્વ કિયાએને અસત્ય માની નાસ્તિક બનવું ન જોઈએ. શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ ધાર્મિક ક્રિયાએનાં જે જે રહસ્ય ઉપદેશ્યાં છે તેને અનુભવ કરીને આત્મજ્ઞાની સ્વાધિકાર કિયા કરે છે તેથી તે યિાઓના પરસ્પર ભેદમાં મુંઝાતે નથી; ધાર્મિક ક્રિયાઓમા ક્ષેત્રકલાનુસારે પરિવર્તન થયા કરે છે તેને આત્મજ્ઞાનીઓ અવબોધે છે તેથી તે ગમે તે ગચ્છાદિકના આશ્રયી હોય તે તે ગરછની ક્રિયાઓને કરી આત્મામાં મનની એકાગ્રતા કરે છે પરંતુ અન્ય ગચ્છની ક્રિયાઓ પર દ્વેષભાવ ધરતો નથી. સ્વગરછની ક્રિયાઓને સત્ય અને અન્ય ગરછની ક્રિયાઓને અસત્ય માની પરસ્પર ગચ્છના આચાર્યો મહાકાલેશની ઉદીરણ કરતા હોય અને જે ધર્મક્રિયાઓપૂર્વક આત્મશક્તિને વિકાસ કરવાનું હોય તે ક્રિયાશી રાગશ્રેષમાં લેપાતા હોય તેમાં સાપગની ખામીઅવબોધવા પિતાને જે ચે તે સ્વાધિકાર ક્રિયા કરવી પરત અને જે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય તેમાં ફ્લેશ-અશ્ચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. ધાર્મિક ક્રિયાઓ ત્યારે રૂટિતાને ધારણ કરે છે Page #688 -------------------------------------------------------------------------- ________________ - - - - - (૫૮૬). થી કર્મ ગ્રંથ-સવિવેચન. ત્યારે તેમાં કેટલીક મિત્રતા થઈ જાય છે અને મૂલ ઉદ્દેશનું રહસ્ય કેટલીક વખત આરછાદિત થઈ જાય છે. પ્રાચીન ધર્મક્રિયાઓ હોય વા અર્વાચીન ધર્મક્રિયાઓ હોય પરંતુ તેઓના સત્ય ઉદ્દેશો અવધવા અને જો તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ કરનારા હોય તે તેમાં પ્રાચીન અર્વાચીનત્વની મહત્તાથી કલેશ કરે ન જોઈએ. જ્ઞાનવડે ક્રિયાઓનાં રહસ્ય અવધીને આત્મજ્ઞાનીઓ સ્વખ્ય ધાર્મિક ક્રિયાઓને કરે છે અને અન્ય મનુષ્ય માટે યોગ્ય યિાઓને જણાવે છે. તથા મતદાગ્રહતાનો ત્યાગ ધરીને પ્રવૃત્તિને કરવી એવું પ્રબોધે છે. અનેક ધાર્મિક ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાનપૂર્વક આત્મશક્તિને વિકાસ કરો તેજ છે. આત્મજ્ઞાન વિના ક્રિયાવાદીઓ જડસમા અવધવા જે આત્મજ્ઞાની છે તે સર્વ ક્રિયાઓ કરતે છો પણ તેથી મુકત થઈ શકે છે. માનસિક વાચિક અને કાયિક જે જે ક્રિયાઓ છે તે જડ છે અને તેથી બ્રહ્મ -આત્મા ભિન્ન છે તેથી નકામી અનાવશ્યક કિયાઓના બોજાથી આત્માને દાબી દઈ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે એગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અંતિમ સિદ્ધાત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી. અતએવી આવશ્યક વ્યાવહારિક ક્રિયાઓ કરતા તથા ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્યાન ન વિમરવું જોઈએ. બાહ્યક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે. આત્મજ્ઞાની સર્વ ક્રિયાઓમાં સ્વતંત્ર રહે છે, તેને જે ગ્ય લાગે છે તે યિાને મુંઝાયા વિના સ્વાધિકાર કરે છે. પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં મતસહિષ્ણુતા સંરક્ષીને આત્માના અનન્તવર્તુલ પ્રતિ લક્ષ્ય દેવું અને અમુક દૃષ્ટિબિંદુથી સાપગી બની ક્રિયા કરવી આત્માના તાબે કિયાએ રહેવી જોઈએ પરંતુ કોઈ પણ ક્રિયાના તાબામાં આત્મા ન રહેવું જોઈએ. આત્મા સ્વાધિકારની ઉચ્ચતમ તરતમ યોગ્યતાએ ક્રિયાઓને બદલતે આગળ વધ્યા કરે છે. તેથી અમુક રૂપમાં સદા એક સરખી રીતે ક્રિયા કરવી એ સર્વત્ર ધર્મોમા આવશ્યક નિયમ બંધાતો નથી. અજ્ઞ મનુષ્યો આત્મજ્ઞાન વિના કેટલીક અનાવશ્યક રોહિક યિાઓમાં ગુંથાઈને આત્મશક્તિને વિકાસ થાય એવી કેટલીક સત્યવૃત્તિથી દૂર રહે છે તેથી તેઓનું વાસ્તવિકરીત્યા કલ્યાણ થતું નથી. આત્મશક્તિના વિકાસ થવાના કારણે રૂંધાય એવી કેટલીક રૌકિક પ્રવૃત્તિ પડી ગઈ હોય છે તેનાથી મુક્ત થયા વિના આત્માનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાતું નથી. જે કાલમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિને વિકાસ થાય એવી કિયાઓ ગમે તે હોય તે પણ તે સર્વજ્ઞાપદેશસાનુકૂલ છે-એવો નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પર ભિન્ન ધાર્મિક ક્રિયાઓમાંથી અનન્ત સત્ય શોધવું જોઈએ અને રાગદ્વેષને ક્ષય થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. રાગદ્વેષને ક્ષય કરવા માટે ભિન્ન ભિન્ન ગચ્છમાં દર્શનેમા ભિન્ન ભિન્ન ક્રિયાઓ પ્રરૂપેલી હોય છે પરંતુ તે નાની સાપેક્ષતાપૂર્વક અવધીને રાગદ્વેષ રહિત દશાએ યિાઓ કરવી અને પરમાત્મપદ પ્રકાશ થાય Page #689 -------------------------------------------------------------------------- ________________ - - - ધાર્મિક ક્રિયાઓનુ સ્વાધિકારે સેવન કરવું. (૫૮૭) તે માટે ખાસ ઉપગ ધારણ કરે. અજ્ઞાનીઓને જે જે ક્રિયાઓથી રાગદ્વેષ હટાવવાને હેય છે તે તે ક્રિયાઓથી તેમને રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીઓને સંવરની ક્રિયાઓ છે તે આસવરૂપે પરિણમે છે અને આત્મજ્ઞાનીઓને આસવની સર્વ ક્રિયાએ સંવરરૂપે પરિણમે છે. કાલના વહેવાની સાથે ધર્મક્રિયાઓમાં ધર્માચારમાં અનેક પ્રકારની વૃદ્ધિ થઈ તેથી પરિણામ એ આવ્યું કે આત્મજ્ઞાનની ન્યૂનતા થવા લાગી અને તેથી સંકીર્ણતા, અસહિષ્ણુતાની વૃદ્ધિ થઈ. તેથી સમાજશક્તિની વૃદ્ધિ થતી અટકી. જે ભાષાપર હદબહાર નિયમ પડે છે તે ભાષાનું અસ્તિત્વ રહેતું નથી અને તેનું સ્થાન ખરેખર અન્ય ભાષા લે છે. જે રાજ્ય પર હદબહાર અનેક નિયમને બે પડે છે તે રાજ્યને અંતે નાશ થાય છે. જે ધર્મ પર કે દર્શન પર અનેક ધાર્મિક ક્રિયાઓનો બે પડે છે તે ધર્મની વા દર્શનની પ્રગતિ અવરોધાય છે અને પૂર્ણિમાના ચંદ્રની પેઠે તેને નાશ થાય છે. અતએ ધાર્મિક સામ્રાજ્યની પ્રગતિ ઈચ્છકેએ શુષ્ક અનાવશ્યક રોઢિકયિાઓના બંધનથી મનુષ્યોને લઘુવતુંલમાં–વાડામાં બાંધી તેઓની બુદ્ધિના વિકાસને ધ ન કરવું જોઈએ. આ પ્રમાણે વર્તન થવાથી બેબેલીયન, હી, યુ, વગેરે અનેક ધર્મો પૃથ્વી પર શયન કરી ગયા છે. જે - ધર્મમાં વિચારની વિશાલતા વ્યાપકતા અને ધાર્મિક અનેક ભેદવાળી ક્રિયામાં સ્વાધિકાર પ્રવૃત્તિ કરવાની સુધારણા છે તે ધર્મ અન્ય ધર્મોને પોતાનામાં સમાવીને જીવી શકે છે. અનન્તજ્ઞાની મહાત્માઓનો એકદેશીય બોધ હેતો નથી. તેઓના અનન્ત વિચારથી અનન્તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપક્તાથી વિશ્વધર્મોને તેમાં સમાવેશ થાય છે. ધાર્મિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતામાત્રથી દુનિયાના મનુષ્યની સર્વજાતની પ્રગતિ થઈ શકતી નથી આત્મજ્ઞાની ઉપર્યુક્ત સર્વ જાણે છે, તેથી અનેક ક્રિયાઓના ભેદમાં તે રાગી કેવી બનતા નથી. અનેક વ્યાવહારિકકિયાઓથી અને અનેક ધાર્મિક ક્રિયાઓથી આન્નતિમાં વિશ્વોન્નતિમા પ્રત્યવાય આવતો નથી અને ઉલટી હૃદયજ્ઞાનની વ્યાપસ્તામાં પરમસહિષ્ણુતાની સાથે વૃદ્ધિ થયા કરે છે, તેથી અર્ધદગ્ધમનુષ્યએ પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયાઓને દેખી તેઓની સધ્યતાનું જ્ઞાન કરવું પરંતુ ક્રિયાભ્રષ્ટ થવું નહીં અને સ્વાધિકારે ક્રિયાઓ કરવી. જે ક્રિયાઓથી માત્ર મળે. નીતિની દઢતા રહે, હદયની શુદ્ધિ થાય, પાપના હેતુઓને નાશ થાય, જ્ઞાન દર્શન ચરિત્રનો વિકાસ થાય. આજીવિકાદિ સાધનની પ્રગતિ થાય, ધર્મ અર્થ કામ અને મોની સભ્ય આરાધના થાય, રાજ્યની ઉન્નતિ થાય, સર્વજગતનું શ્રેય કરી શકાય, આત્મજ્ઞાનમાં વૃદ્ધિ થાય, પ્રત્યાહાર ધારણા થાન અને સમાધિમાં વૃદ્ધિ થાય, અવનતિના માર્ગોને ધ ધ ય અને સર્વ પ્રકારની શુભેન્નતિ થાય એવી વાગીના અને ગૃહસ્થના અધિકાર છે અને ધાર્મિક ક્રિયાઓ-ધર્મપ્રવૃત્તિ હોય. પ્રાચીન હોય છે અચીન એ, પરિ નમ: લખાયેલી હોય વા જ્ઞાની મહાત્માઓએ જમાને અનુસરી નવીન ગ્રી . - Page #690 -------------------------------------------------------------------------- ________________ (૫૮૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. તે સર્વે શ્રી સર્વસના જ્ઞાનથી અવિરધી સાનુકૂળ છે માટે તે સર્વે વાધિકારે સેવવા ગ્ય છે. ધાર્મિક ક્રિયાઓનું-વ્યાવહારિક શુભ ક્રિયાઓનું અમુક વર્ગ ૨છBર કરી લીધું નથી, તેવી શુભ યિાઓ ભૂતકાલમા થઈવર્તમાનમાં થાય છે અને તે સર્વ ધાર્મિક વ્યાવહારિક ક્રિયાઓથી--પ્રવૃત્તિથી--શુભેન્નતિ કરવી એ જ મૂળ ઉદ્દેશ ત્રણે કાલમાં એક સરખો રહે છે એમ આત્મજ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ આત્મજ્ઞાનની વ્યાપકતામળે, બાળબુદ્ધિએ વા એકાન્તદષ્ટિએ જે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓ દેખાય છે તેમાં પણ તેઓ અવિરુદ્ધતાને અવલેકે છે તેથી તેઓને મુંઝામણ હોય જ શાની? જેમ જેમ આત્મજ્ઞાનને પ્રકાશ મંદ પડવા લાગે તેમ તેમ અજ્ઞાનીઓની વૃદ્ધિ થઈ અને તેથી કિયા ગચ્છ સંપ્રદાય વાડાનાં બંધન વધવા લાગ્યાં અને તેમાં અજ્ઞાનીઓ બકરાં ઘેટાંની પેઠે પૂરાયા અને તેથી આત્મોન્નતિ, સંઘબ્રતિ, રાન્નતિનાં દ્વાર બંધ થયાં. જે જે ક્રિયાઓથી સર્વની ઉન્નતિ થાય છે તે તે સન્ક્રિયાઓ કથાય છે. સરિયાઓના અનેક થી અનેક મનુષ્યની પેઠે સર્વત્ર સન્નિતિ-સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી અનેક અને સુખશાન્તિ મળે છે. હદયની શુદ્ધિ કરનારી સર્વ ક્રિયાઓ, અનાદિ કાલની છે અને અનન્ત કાલપર્યત રહેશે, તેથી તેવી સક્રિયાઓના ભેદમાં નહિ સુઝાલાં સ્વાધિકારે વર્તવું - જોઈએ. સ&િયાઓમાં જે જે કાલે જે જે ક્ષેત્રોમાં, જે જે કારણોથી મલિનતા થઈ હોય છે તેઓને જ્ઞાનીઓ જાણે છે. અને તેથી તેઓ તેની અધીનતાને દૂર કરવા મનુષ્યને ઉપદેશ આપે છે. શ્રી મહાવીર પ્રભુએ અઢી હજાર વર્ષ પૂર્વે હેમ યજ્ઞ વગેરેમાં હિંસામય અસત્ ક્રિયાઓને પ્રવેશ થયો હતો તેને દૂર હઠાવ્યું હતું, અને કરે મનુષ્યને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓમાં જ્યા હતા. મનુષ્ય જ્યારે જ્ઞાનના અસૃશ્યશિખરથી પતિત થાય છે ત્યારે તેઓમા પ્રમાદને અસત્ ક્રિયાઓને પ્રવેશ થાય છે. અસત્ ક્રિયાઓને બ્રહ્મસ્વરૂપ માનીને કેટલાક શુષ્ક વેદાનતીઓએ પાપને પુણ્ય સ્વરૂપ માની મનુષ્યની પડતીમાં ભાગ લીધો છે અને તેથી તેનાં આવરણેને દૂર કરી સત્યપ્રકાશ પાડવા માટે સક્રિયાઓ સેવવાની અત્યંત આવશ્યકતા સ્વીકારાઈ છે. ક્રિયાનાં શાસ્ત્રોથી આત્મન્નિતિમાં સહાય મળે છે પરંતુ અજ્ઞાનીઓને તે શાસ્ત્રો ખરેખર શસ્ત્ર પરિણમે છે. સર્વે મનુ પિતાપિતાની ક્રિયાઓને શાસ્ત્રસરત ઠરાવવા પ્રયત્ન કરે છે પણ તે ક્રિયાઓને શાશ્વસમ્મત કરાવી તેઓ આત્માના ગુણને વિકાસ કરવા પ્રયત્ન કરે તે સારું! પરંતુ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરી એટલે તેઓ મુકિત પામી ગયા એવું માનીને સર્વ પ્રકારની શુભેન્નતિ કેટલી કરી ? તેને કંઈ પણ વિચાર કરતા નથી. અને વિરુદ્ધ ક્રિયા કરનારાઓ કરતાં સ્વને શ્રેષ્ઠ માની અહેમમત્વની અવનતિરૂપ દુઃખમય બેડીમાં જકડાય છે; તેથી તેઓની એવી માન્યતાથી વિરુદ્ધ કંઈ ગમે તે યોગ્ય ધાર્મિક ક્રિયા કરે છે અને અન્યોની વિરુદ્ધ ન પડતા આત્માની શુભ શકિતને Page #691 -------------------------------------------------------------------------- ________________ - UF આમાન કયારે થાય ? (પ૯). ખીલવે છે તે તે સત્યશાસ્ત્રપ્રતિપાદિત કિયાને કરે છે એમ અવધવું. ભક્તિ, સેવા, જીવદયા, સત્ય, શુદ્ધ પ્રેમ, સંયમ, ચારિત્ર, આત્મ સાક્ષાત્કાર, દાન, પરોપકાર, દેવગુરુદર્શન આદિની પ્રાપ્તિ કરાવનારી સરિયાઓ સદા પ્રભુપ્રતિપાદિત છે તેથી તેમા કંઇ કંઇ ફેરફાર જણાય તે પણ તેનું લક્ષ્ય સ્થાન ઉત્તમ જાણી ભિન્નક્રિયાઓ ભેદે કદિ મુંઝાવું નહીં ગૃહસ્થોએ અગર સાધુઓએ સ્વાધિકારે પ્રગતિકર યિાઓને કરવી પરંતુ અવનતિકર ક્રિયાઓને કરવી નહિ. વિચારભેદે Wિાલેદ અનાદિકાળ થી થયા કરે છે. કરોડ વર્ષના કેઈ મહાન ગ્રન્થ ગણાતા હોય પરંતુ વર્તમાન જમાનામાં તેઓ વડે પ્રતિપાદિત કિયાએથી સ્વને, સમાજને, સંઘને દેશને, ઉદય ન થતો હોય તે તેવી પ્રાચીન ક્રિયાઓને વહોરાના નાડાની પેઠે પકડી રાખી જડ જેવા બનવાથી જઠ પત્થરની પેઠે પ્રગતિ પરિવર્તનથી ઉન્નત બની શકાતું નથી. વર્તમાનકાલમાં જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી પ્રગતિકરક્રિયાઓને જણાવી હોય અને તેની પ્રવૃત્તિથી સર્વ પ્રકારની શુભ શક્તિની પ્રાપ્તિ થતી હોય તે કરડે વર્ષની શાસ્ત્રપ્રતિપાદિત યિાઓ કરતાં તે કરોડગણી ઉત્તમ છે. અમુક શાસમાં અમુક કિથા કચ્છી છે તે સત્ય છે અને અસક શાસ્ત્રમાં રાષ્ટ્રક ક્રિયા કચ્છી છે તેથી તે અસત્ય છે એમ માની કલેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવું. હજારો વર્ષ પૂર્વે શટથી મુસાફરી થતી હતી અને હાલ અગ્નિયંત્રથી ત મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના કદાગ્રહને પકડો જોઈએ? આત્મામાં અનંત જ્ઞાનની શકિત છે તેથી તે પ્રગતિકર યિાને પરસે છે અને તેને અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સર્વ શુભાશુભ ધાર્મિક ક્રિયાઓને નિર્ણય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુભા થવાની શુદ્ધિ કરનાર અને દેશ. સમાજ, સંઘ વગેરેની ઉન્નતિ કરનારી ક્રિયાઓ ગમે ત્યાંથી ગ્રહણ કરવી. મહાવીર પ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ એક શુભ ક્રિયાઓને સાગર છે, તેના બિંદુઓ સમાન રિયાઓ ત્યા ત્યાં હોય પણ તે અનન્ત જ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેઓને સેવવી. ધાર્મિક તથા વ્યાવહારિક ક્રિયાઓની કઈ કઈ જ્ઞાનશિયેથી ઉત્પત્તિ થઈ છે તેનું રૂડ ખરેખર આત્મજ્ઞાની અવધી શકે છે તેથી ક્રિયાના ભેદોમાં વિષમતારૂપ મેહ પામ્યાવિના સમાન. તાને ધારી શકે છે. દ્વૈતવાદ, કેવલાદૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધદૈત, સ્વાદાદ માર્ગ, ક્ષણિકવાદ, સહનયવાદ, પરિણામવાદ, દદિસૃષ્ટિવાદ, સખ્યમત વગેરે મત નો સાપ પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વમાં એવી કોઈ કિધાની પ્રવૃત્તિ નથી કે જેને આત્મજ્ઞાનમાં સાક્ષાત્કાર ન થાય દેશકાલ દયભાવથી દર્દક ક્રિયા પ્રવૃત્તિની કેવી રીતે ઉત્પત્તિ થાય છે ? અને પુન તેને કેવી રીતે નિભાવ થથ છે ? તેને આત્મજ્ઞાની અવધી શકે છે તેથી તે અજ્ઞાતક્રિયાપ્રવૃત્તિના કાને પણ પ્રકટા Page #692 -------------------------------------------------------------------------- ________________ ( ૫૯૦ ) શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન વવા સમર્થ થાય છે. આત્મામાં અનન્ત જ્ઞાનને સાગર છે, તેમાં આત્મજ્ઞાની માન ધરીને ડુબકી મારે છે અને તેમાં નામાદિભાવને વિલય કરી સમાધિભાવ પામે છે તે વખતે આત્મજ્ઞાની અનન્તસુખસાગરની સાથે તમય બની જાય છે કે જેથી તેને બાહ્યનું કશું ભાન રહેતું નથી. આવી દશામાં આ શરીર આત્માને અનુભવદશા થાય છે, આત્માના અનન્ત જ્ઞાનસુખસાગરમાં તલ્લીન થએલા મનમાં આત્માની ઝાંખી પ્રકટે છે તેથી તે સમાધિના ઉત્થાનદશામા નિર્વિકલ્પજ્ઞાનથી જે ધારે છે તે સમ્યગ અનુભવ કરી શકે છે. અનેક નામથી, અનેક રૂપથી આત્મામાં રહેલી પરમાત્મસત્તાને લોકે અનેક નામ અને આકૃતિઓ રૂપે સેવે છે-યાવે છે. આત્મા જ પિતાનામાં સત્તામાં રહેલા પર માત્મદેવને સિદ્ધ, બુદ્ધ, અનન્ત-અવિનાશી, બ્રહ્મ, અટલા, અરિહંત, હરિ, હર, બ્રહા, શકિત આદિ અનેક નામે અને રૂપથી પૂજે છે અને આવે છે. આત્મારૂપ પરમાત્મમય સર્વ જી હોવાથી સર્વ મનુષ્ય અને દેવતાઓ આત્મજ્ઞાન પામીને પરસ્પર વિરુદ્ધ ક્લિાદેને અવિરેધપણે અવધી શકે છે. આવી સ્થિતિને જેને અનુભવ આવે છે તે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓના ભેદનું સત્ય રહસ્ય અવબોધીને તેમાં પ્રકટતી વિષમતાને ત્યાગ કરે છે તેથી તે સ્વાધિકાર સમાનતાથી સ્વગ્ય કર્મ કરતે છતે મુક્ત-નિલેપ થઈ શકે છે. સમમવમવત્તામાની ક્રિયાના ભેમાં મુંઝાયા વિના વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ ને સ્વાધિકાર સેવે છે પરંતુ તેમાં આસક્ત થતો નથી તેથી તે વિશ્વવર્તિ ગમે તે ધર્મમાં રહ્યો છતે પરમાત્મપદ પિતે પ્રાપ્ત કરે છે. આવી અનન્તજ્ઞાની શ્રી વિરપ્રભુની દેશનાથી તેમના કેવલજ્ઞાનમાં વિશ્વવર્તિ સર્વધર્મને સમાવેશ થાય છે. પાપના વિચારો અને પાપાચારોથી જે જે અંશે નિવૃત્ત થવું તે તે અંશે ધર્મ વિચાર અને ધર્મક્રિયા અવબોધવી. અવિરતિ સમ્યગદષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમત્તગુણસ્થાનકાદિમાં રહેલા અન્તરાત્માઓની અને દેહસ્થપરમાત્માની ક્રિયાઓ ગુણસ્થાનકાદિની અપેક્ષાએ ભેદવાળી છે છતા ગુણસ્થાનકની દૃષ્ટિએ પરસ્પર સાપેક્ષ દૃષ્ટિથી અવલેકતાં ભેદ છતાં અન્તરમાં ભેદભાવ રહેતું નથી અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનકવતિ સર્વ આત્માઓની સાથે મૈત્રી–પ્રમોદમાધ્યસ્થ અને કારૂણ્ય ભાવથી સર્વ આત્મભાવને ધારી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવતીને અવિરતિ સમ્યગદષ્ટિની ક્રિયાઓમાં સ્વદશાથી કનિષ્ઠતા અનુભવાય એમ સામાન્યતઃ વિચારતા લાગે ખરું, પરંતુ આત્મધ્યાનમાં મસ્ત એવા અન્તરાત્માઓને પિતાના કરતાં નીચ સંપાન પર રહેલાઓ પર અને તેઓની ક્રિયાઓ પર સમભાવ રહે છે અને ઉપરના ગુણસ્થાનકની ક્રિયાઓ પર પ્રશસ્તભાવ રહે છે. તથા સર્મભાવ વર્તે છે. તેથી તે સ્વમનની સમતલતાને સંરક્ષી સ્વયોગ્ય ધર્મપ્રવૃત્તિને કરે છે, અને અન્ય મનુષ્યની ભિત્ર ધર્મક્રિયા એમાં મુંઝાતું નથી. આવી આત્મજ્ઞાનની દશાથી આત્મજ્ઞાની સર્વ જીવોની સાથે આત્મભાવે વર્તે છે અને નિર્મોહભાવથી વ્યાવહારિક, ધાર્મિક પ્રવૃત્તિ કરતે છતો પણ નિઃસંગ Page #693 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ક્રિયા-ભેદમા મુઝાવું નહિ. (૫૯૧). રહે છે. પ્રત્યેક ગુણસ્થાનકવત મનુષ્યોમાં પણ બાહ્યમા કિયાદ પડવાના અને તે દેખાવાના પરંતુ તેમા મુંઝાવાનું કંઈ પણ પ્રયજન નથી. બાહ્ય દૃષ્ટિથી કરાતી બાહાની ક્રિયાઓમાં ચાગના અસંખ્ય ભેદે અસંખ્ય નિમિત્ત ભેદ પડે છે, પરંતુ અધ્યાત્મદષ્ટિથી એક સાયતાને ઉપયોગ વા ઉદ્દેશ છે તે પશ્ચાત તેઓમાં કંઈ પણ કલેશનું પ્રજન નથી. જે ધર્મ વિશ્વવ્યાપક હોય છે તેમાં અસંખ્ય ગે અસંખ્ય ક્રિયા ભેદે પડે છે, પરંતુ તેઓની મુક્તપ સાધ્યતા તો એક સરખી હોય છે, તેથી મતિ ત્યા યુતિને ખેંચી ગચ્છના ભેદે આગના આધારે જ સ્વસ્વમતની સત્ય ક્રિયાઓને કથનારા અને અન્ય મતની અસત્ય યિાઓને કથનારા ઉપદેશકેના ઉપદેશથી મુંઝાઈને સંકીર્ણ હદયના કદાપિ ન બનવું જોઈએ. અસંખ્ય મુક્તિના યોગો છે તેથી ધર્મક્રિયાના અસંખ્ય ભેદ પડે છે; તેમા ક્રિયાઓના ભેદે જે ગૃહસ્થ અને ત્યાગીઓ પરસ્પરને શત્રુષ્ટિથી દેખે છે તેઓ સર્વ પ્રકારના ગ્રન્થના જ્ઞાતાઓ હોય, પરંતુ તેઓ ક્રિયામાહી અજ્ઞાની રાગદ્વેષાત્મક મનના દાસે છે એમ અવધવું. જેઓ પૂર્વાચાર્યોના ઓઠા તળે સ્વમત ક્રિયાઓમાં જ સત્ય બતાવી અન્યની ધર્મક્રિયાઓનો સર્વથા નિષેધ કરે છે એટલું જ નહિ પરંતુ અન્ય ધર્મક્રિયાઓ કરનારાઓને સમૂહ નાશ કરવા ઈચ્છે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે તેઓ પિતાને મુકિતના દલાલો માનતા હોય પરંતુ તેવા અજ્ઞાનીઓ દયાને પાત્ર છે. તેઓનાથી આત્મોન્નતિ અને વિશ્વોન્નતિમા ભાગ આપી શકાતો નથી. જે ધર્મક્રિયાઓથી કપાયેનો નાશ થાય અને હદયમાં આત્મજ્ઞાન પ્રકટે તે ધર્મક્રિયાઓમા બાહ્યથી ગમે તેવા ભેદે હોય પરંતુ તેમા ધર્મરસ વહેવાથી સત્યતા રહેલી છે એમ અવબોધી, સ્વયેગ્ય ધર્મક્રિયાઓ કરવી પરંતુ અન્યની ધાર્મિક ક્રિયાઓ પ્રતિ કટાક્ષ કરે નહિ. સર્વ મનુષ્ય મેક્ષની પ્રાપ્તિ થાય એવી ધર્મકિયાઓને ઈચ્છે છે તે પછી જે જે ક્રિયાઓથી મનની સ્થિરતા થાય, દેવ ગુરુ ધર્મની આરાધના થાય તો શામાટે બાહ્ય ભેદે તેમા લડવું જોઈએ? જ્યા સુધી અહંતા મમતા છે ન્યા સુધી સ્વધર્મક્રિયા સાચી અને એક જ ધર્મવાળા અન્ય ધર્મક્રિયા કરે છે તે અસત્ય છે એમ માનીને ધર્મશાસ્ત્રોને સ્વપક્ષના શસ્ત્રો બનાવીને પરસ્પર યુદ્ધ કરીને સ્વને, સમાજને, સંઘને. ધર્મને, શાસનનો અને સર્વ પ્રકારની ઉન્નતિનો નાશ કરનારા, બહિગત્માઓની એવી દશા થાય છે તેથી તેઓ સંઘના સમાજના અને કેમના નેતા બને છે તો તેને ધમકલ કરવામાં સંપૂર્ણ આત્મવીર્યને દુરુપયોગ કરવા બાકી રાખતા નથી. જે જે ધર્મશાસ્ત્રો જે જે ધર્મક્રિયાઓ કથી છે તેમાની ધર્મક્રિયાઓ કરીને હૃદયશુદ્ધિપૂર્વક આત્માને પ્રભુને અને ગુણેનો આવિર્ભાવ કરવાનું છે તે કાર્યમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પાબી અવબોધીને મધ્યસ્થભાવે પ્રવર્તવું જોઈએ પરંતુ ધર્મક્ષિાભેદે ધર્મલા કરીને ન મનુષ્યોમા અશાંતિ ફેલાવવાનું કંઈ પણ કારણ ન આપવું જોઈએ સર્વર પરાભની એવી આશા છે કે ધર્મક્ષિા ભેદમાં મુંઝાવું નહીં અને જે જે કિયાથી અહિ Page #694 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાચાગ અધ-વિવેચન, Rompers Indar na F ( ૫૯૨ ) ગુણાની ઉન્નતિ થાય તથા અન્તરાત્મદાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મક્રિયાના ભેદોમાં સત્યતા છે અને તે અધિકારી લેતે કરવી જોઇએ, મહાવીર પ્રભુના શાસનમાં ક્રિયાક્ષેન્ને કલહતા ટળે અને પરસ્પર મત ગચ્છધરામા ક્રિયાભેરુ કલેશ ઇર્ષ્યા મળે તા તેઓની સમષ્ટિની ઉન્નત્તિ વિદ્યુવેગે થયા કરે-એમાં કશુ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયા વિશેષ પ્રમાણમા પ્રગટે અને તેએ ક્રિયાલેદમાં જે જે રાગદ્વેષના કાંટા પ્રકટે છે તેઓને દૂર કરે તેા કરાડો મનુષ્યા પરસ્પરના શ્રેયામાં આત્મભાગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સવ ધમ ક્રિયાઓમા અને પ્રસ્પર વિરુદ્ધ ક્રિયા કરનારાએ તરફ સમાનભાવ ધારણ કરીને ગમે તે વાછમતપથ સંપ્રદાયમાં રહો છો અત્તરથી નિર્લેપ માથી સ્વાચિતકમ કરતા છછ્તા મુકિતને જરૂર પામે છે-એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પલ્પમાં આત્મતા દેખીને શા માટે ધર્માંનતિ ન કરવી જોઈએ ? અલખન્ન ધર્માંન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેઢવાળી ક્રિયાએથી, વિવિધ ધર્મ પ્રવૃત્તિયાથી અનેકતા દેખાતી હાય અને તેથી ભિન્ન ભિન્ન ક્રિયાકારકાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયે દેખાતી હાય તેા તેના ઉચ્છેદ કરવાની કંઇ પણ જરૂર નથી. આ સખધી હિંદુસન્યાસી સ્વામી વિવેકાનંદના ઉગારાને વિવેકાનન્દ–વિચારમાળાના પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉષ્કૃત કરવામાં આવે છે. طير **^*~A તક " ' “ જેટલી વ્યક્તિ તેટલી પ્રકૃતિ એક કિંવદંતી સર્વધા સત્ય છે, એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિને રુચિકર થઈ પડે તેવા ભિન્ન ભિન્ન માર્ગો હાય, એ સવથા ઉચિત જ છે, એક માર્ગ એક વ્યક્તિને ઈષ્ટ ડાય એટલે તે અન્ય વ્યક્તિને પણ ઈષ્ટ થશે જ—અવે નિયમ છે જ નહિં, કિંતુ પ્રસંગવિશેષ તે માર્ગે અન્ય વ્યકિત માટે અનિષ્ટ થઈ પડવાના પણ સાઁભવ હાય છે. એટલા માટે સર્વાંના માર્ગ એક જ હાવા જોઈએ, એ વાર્તા અનર્થાંવહ અને અશાસ્ર હોવાથી સર્વથા ત્યાજ્ય છે. જગત્માના સર્વ લેક કદાચિત્ કાઇ કાળમાં એક જ ધર્મ અને એક જ માર્ગના થઈ જાય તે તે વેળાએ જળની દૈન્યાવસ્થાના અવિધ જ થઈ જવાના. એવી સ્થિતિમાં સર્વ ધર્માંના અને સર્વે વિચારાના નાશ માત્ર જ થવાના. અનેકત્વ વિશ્વના અસ્તિત્વનુ' એક પ્રમુખ કારણુ છે. અનેકત્વ-વિવિધતા- ના ચેાગે જ આ વિશ્વ શ્યતાને પ્રાપ્ત થયેલ છે. વિવિધતાના નાશ થવા એના અર્થ એટલે જ થાય છે, જ્યાં સુધી વિચારશમાં વિવિધતા રહેલી છે ત્યાં સુધી જ જગતના અસ્તિત્વને પ્રલય થવા સભવ છે. એટલા માટે અનેક ૫થ અને અનેક મત અસ્તિત્વ ધરાવતા હાય તેથી’ભયભીત થવાનું કાંઈપણુ કારણુ નથી. મારી ઇષ્ટદેવતા ભિન્ન અને તમારી ઇષ્ટદેવતા ભિન્ન હાય એ સર્વથા યુક્ત જ છે. જગત્માંના અનેક ધર્મ આ ભરતભૂમિમાં આવી ગયા છે પરંતુ તેમાંના કોઈના પણ આપણે દ્વેષ કર્યાં નથી, એ ઘટના અવશ્ય સ્મરણુમાં રાખવા ચેાગ્ય છે; પરંતુ કાલે કાઈ ઉઠીને એમ બેલે કે અમુક એક જ ધર્મ સત્ય છે અને તેથી તેને જ Page #695 -------------------------------------------------------------------------- ________________ " લહેંથી પદ્માત્મા આછા ભાગે છે ( ૫૩ ) તમારે સ્વીકાર કરવા જોઈએ, તે એવા મનુષ્યને જોઇને ખરેખર આપણને ઝુસવું જ આવવાનું. આવા મનુષ્યને જોઇને કેવળ હુસવુ–એ જ તેના કથનનેા ચેાગ્ય ઉત્તર છે; કારણ 'કે અમુક -મનુષ્ય કેવળ આપણાથી ન્નિ માગે જનારા છે. એટલા કારથીજ જે-પેાતાના માનવબંધુના નાશ કરવા ઇચ્છે છે તેની સાથે ભકિત અને પ્રેમ ઇત્યાદિક સાત્વિક વૃત્તિએ વિષે સંભાષણ કરવું તે અમૂલ્ય કાળના વ્ય ક્ષય ર્યાં સમાન જ છે. એવા મનુષ્યેા કદાચિત્ ખાદ્ભુત. પ્રેમને આવિર્ભાવ દર્શાવતા હોય, તાપણ તેમનાં હ્રદયે તે પ્રેમશુન્ય જ હોય છે. પ્રત્યેના પાતપાતાની ઉત્ક્રાંતિ માટે ભિન્ન માર્ગ હાય એટલું પણ જે સહી શકાતું નથી તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કોડીનું પણ હોઈ શકે એમ તમને જણાય છે ખરૂં કે તમને અનિષ્ટ દેખાતા માર્ગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એ જ જો પ્રેમનું ચિહ્ન હોય તેા પછી દ્વેષની વ્યાખ્યા શી કરવી ? એ એક મહાકઠિન અને ભયંકર પ્રશ્ન ઇ પડે છે. કેાઇ પ્રીસ્તીની આગળ મસ્તક નમાવતે હાય, કાઈ ખ઼ુદ્ધની પૂજા કરતા હોય અથવા તે કોઇ મહુ་મદ પયગંબરના અનુયાયી ટ્રાયછતાં આપણા માટે એમાના કોઇ પણ દ્વેષ કરવાયેાગ્ય નથી તે સ્વને આપણે બધુભાવથી ભેટવાને તૈયાર છીએ જે આપણાથી અની શકે તે તેમના માર્ગમાં આપવું તેમને કાંઈક સહાયતા પણ આપીશું અને તે જ પ્રમાણે આપણુને તેમણે આપણા માર્ગમાં જવા દેવા જોઈએ એ જ આપણી ઈચ્છા છે. તેમના માગેર્યાં તેમના માટે અત્યંત સરળ અને સગવટભરેલ છે-એ વાર્તાને આપણે સ્વીકારીએ છીએ; પરંતુ તે જ માર્ગો આપણા માટે ભયંકર થઈ પડવાને સભવ છે-એ તત્ત્વને તેમણે પણ સ્વીકાર કરવાના છે, માગ માટે ક્યા પ્રકારનું અન્ન ઈષ્ટ થાય તેમ છે એ મને કેવળ માગ પેાતાના અનુભવ જ જણાવી શકે છે; પંદર વૈદ્ય આવીને એકટા થઈ જાય, તે પણ તેમનાથી એને નિğય કરી શકાય તેમ છે જ નહિ. જો કોઇ એક દેવાલયના ચેગે. અમુક એક મત્રાચારના યોગે કિા અમુક એક મૂર્તિના દર્શનના ચેગે તમારામાના સાત્ત્વિક અંશ ઉર્દાપિત તા હેય તે પછી તે ... મામા જવાનેા તમને સંપૂર્ણ અધિકાર છે, એક તે શું ? પણ જો નાવધિ વૃત્તિના પૂજા–પ્રપ્ચમાં તમે પેાતાને નાખી દ્યો, તેપણ તે તમારું નૃત્ય ધર્મને માન્ય છે. કર્મમાર્ગન અવલંબનથી જો તમારામાંનું ઈશ્વરત જાગૃત્ થતું હોય તે અત્યંત આન ંદથી કાગનું અવલંબન કરી ઈચ્છા હોય તેટલાં દેવાયેા માધા. ગમે તેટલા વિધિ કુર્દી અને અન્ય પણ ગમે તેટલા માહ્યોપચાર કરતા રહે, પરંતુ મુદ્દાની ગત એટકી જ છે કે ચૈને નિકટમાં લાવે અને એ કાર્ય કરતા ઇની સાથે કો! પણ કલેશ કે કલ૬ ન કરે!” જ્યાં ફુલહના ખીજને તમારા હૃદયમા સંચાર થયે એટલેજની વને હું પર તમારાથી દૂર ચાલ્યા જ થયે. • કામક્રોધપ ત એ આલ, અનંત તેની પછ '૭૫ . 3. Page #696 -------------------------------------------------------------------------- ________________ Ang P ( ૧૯૪ ) શ્રી કમ ચૈાગ ગ્રુપ-વિવેચન. એવી જ અવસ્થા થઈ જવાની, એમાં તિલમાત્ર પણ સ`શય નથી, જે ક્ષણે કલહનું બીજ આપણા હૃદયક્ષેત્રમાં પોષાવા માંડે છે તે ક્ષણે જ આપણે પરમેશ્વરના નિવારાસ્થાનના માને ત્યાગીને પશુ થવાના માર્ગમા સાઁચાર કરીએ છીએ-એ સિદ્ધાંતને નિત્ય રઢતાથી ધ્યાનમાં રાખવાની અત્યંત આવશ્યકતા છે. 綠 આપણા ધર્મનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આપણે ધર્મ સર્વને સમાન પ્રેમથી જ પાતાના ખાતુમાં ધારણ કરે છે; તે કોઇના પણ તિરસ્કાર કરતા નથી. આપણા હિંદુઓના ધર્મ એટલે અનેક જાતિને અને અનેક કર્મોના એક ગુચવાય છે—એમ ઘણાકાને ભાસે છે; પરંતુ જાતિભેદ અને હિંદુધર્મના પરસ્પર અવિભાજ્ય સબંધ છે એમ છે જ નહિ. અત્યારે એવા જે સમ`ધ દેખાય છે તે કેવળ દૃશ્યાભાસ જ છે. એક રાષ્ટ્ર તરીકે સજીવન રહેવાના કાર્યમાં એ સૌંસ્થા આપણને ઘણી જ ઉપયેગી થઇ પડી છે. ‘ હવે આત્મસંરક્ષણ માટે કાઈ પણ ઉપાયની આવશ્યકના રહી નથી.' એવા સમય ને આવી લાગશે, તા તે વેળાએ એ સંસ્થાએ પણ પેાતાની મેળે જ નામશેષ થઇ જશે. આપણા આર્યાંવત્તુમાં એવી અનેક પ્રકારની રૂઢિ કાળ સાથે ઝૂઝી ઝૂઝીને આજ સુધી જીવતી રહેલી છે; અને તેમનામાંના મારા પ્રેમ મારા વય સાથે વૃદ્ધિ ંગત થતા જાય છે ! એક સમયમાં મને પેાતાને પણ એમજ ભાસતું હતું કે એવી અનેક રૂઢિએ છે કે જેમને નિરુપયોગી અને ત્યાજ્ય કહી શકાય, પણ જેમ જેમ મારા વયની વૃદ્ધિ થતી ગઇ, તેમ તેમ મારા એ અભિપ્રાય પણ ડગમગતા ગયા ! એનું પરિણામ એ થયું કે, એ રૂઢિને હવે અતઃકરણપૂર્વક શાપ આપવાની મારી ઇચ્છા નથી; અહેા 1 કેટલાક શતકાના અનુભવ એ રુઢિઓના ઉદરમાં ગર્ભસ્થ છે, એના વિચારની આવશ્યકતા નથી કે શું ? ગઈ કાલે જ જન્મેલા કાઈ ખાળક જે મને આવીને એમ કહેવા માંડે કે;-- તમે અમુક પદ્ધતિથી વાં એ વધારે સારું છે; અને હું જો તેના માલવા પ્રમાણે ચાલવા માડું, તે પછી કેવળ મૂર્ખતા વિના મારા ભાગમાં ખીજું શુ આવવાનુ હતુ વાર્? ખાદ્ય અનેક દેશમાંથી જે પ્રકારના ઉપદેશના અનુગ્રહ આપણા પર કરવામા આવે છેતે ઉપદેશ વાસ્તવિકતાથી જોતાં ઉપર્યુક્ત ખાળકના ઉપદેશની ચેાગ્યતાના જ છે. એ લબ્ધપ્રતિષ્ઠિત પતિને આપણું માત્ર એટલુ જ કહેવું છે કે, 1 t પૃ હિત મહારાજ । આપના પેાતાના પગેા હજી આકાશાન્તરે લટકે છે, તેમને ભૂમિના સ્પ થવા ઘા; એટલે પછી અમે તમારા ઉપદેશને વિચાર કરીશું. તમે આજે એક પદ્ધતિને ઉત્તમ તરીકે વ્યક્ત કરે છે, પશુ પૂરા એ દિવસ પણ તમે તે પદ્ધતિને વળગી રહેતા નથી. તે પદ્ધતિ વિશે તમારા પેાતામા જ મારામારી થાય છે; અને છેવટે તમે પાછા પેાતાના મૂળ પદ પર આવીને કાયમ થઇ જાએ છે. જેવી રીતે કેટલીક જાતિના કીટકો આ ક્ષણે જન્મ પામે છે અને અન્ય ક્ષણે મરણુ શરણુ થઇ જાય છે; તે જ પ્રમાણે તમારા સમાજની Page #697 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માને સાક્ષાત્કાર ક્યારે થાય? ( ૫૯૫) પણ અવસ્થા છે. તમારું અસ્તિત્વ પાણીમાંના પરપોટા જેટલું જ ચિરસ્થાયી છે. એટલા માટે અમારી સમજ પ્રમાણે તમે પ્રથમ પોતાના સમાજને ચિરંજીવી બને. કેટલાક શતકને કાળદંડ મસ્તક પર ફરતો હોવા છતાં પણ જે આચારવિચારેનું અસ્તિત્વ સૂચિના અગ્રભાગ જેટલું પણ ચળ્યું નથી; એવા આચાર વિચારેને પ્રથમ તમે પિતાના સમાજમાં રૂઢ કરે. તમારી જ્યારે આટલી તૈયારી થઈ જશે, ત્યાર પછી જ આ વિષયમાં તમને અમારી સાથે બે શબ્દો બોલવાને અધિકાર પ્રાપ્ત થશે, પરંતુ ત્યાં સુધી તમારે ઉપદેશ એટલે એક હાના બાળકના તેતડા બેબડા શબ્દો જ છે એમ જ અમે સમજવાના.” ઉપર્યુક્ત સવામી વિવેકાનન્દના વિચારમાંથી પ્રસ્તુત વિષપયોગી સાપેક્ષિત સાર ગ્રહણ કરવાનો છે. અનીતિમય જે જે ક્રિયાઓ અવલકાતી હોય તે તે ક્રિયાઓને તે દરથી પરિહરવી જોઈએ. આર્યાવર્તના મનુષ્યના હાડમાંસમા નિવૃત્તિની ઓતપ્રેતતા થએલી છે. શ્રી મહાવીર પ્રભુએ અને તપશ્ચાત્ જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિર્દેશી હોય તે અનેક ક્ષેત્રકલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓના સત્ય રહસ્યને અવધી સ્વાધિકાર જે કઈ કંઈ પણ ધર્મપ્રવૃત્તિ કરતા હોય અને તેથી તેનું જીવન ઉચ્ચ થતું હોય એમ તેને ભાસતું હોય તો તેને તેમાં વિદને કરવાં નહીં. શ્રી વિરપ્રભુએ દર્શનતત્વ અને જ્ઞાનતત્વને જે ઉપદેશ આપ્યો છે તે તો અનાદિ કાલથી પ્રવર્યા કરે છે. તત્વજ્ઞાનરૂપ જૈન આર્ય વેદે જ્ઞાન તરીકે અનાદિ અનંત છે તેને તીર્થક પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થકરની અપેક્ષાએ તત્વજ્ઞાનનું સ્વરુપ સાદિસાંત છે. ચારિત્ર માર્ગ પણ અનાદિઅનત છે પરંતુ તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિવર્તન થયા કરે છે. તત્વજ્ઞાન માર્ગ આગમરૂપ વેદ અનાદિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થકર સર્વર પરમાત્માની અપેક્ષાએ તે સાદિ કચ્યા છે. આગમને જ્ઞાનમાર્ગ તો સર્વ તીર્થકગના વખતમાં એક સરખે હોય છે. ચારિત્ર માર્ગમાં-ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુબેની પરિસ્થિતિ આયુષ્ય બળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફારો થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાના ધર્મપ્રવૃત્તિના મૂળ ઉદેશને નાશ ન થાય એવી રીતે તેમાં સંસ્કૃતિ-પરિવર્તન કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મનવાણીમાં ઉતારી દે છે. ધર્મશાસ્ત્રોના ઇતિહાસનું સૂક્ષ્મષ્ટિથી આત્મજ્ઞાનીઓ અવલેહન કરે છે એટલે પશ્ચાત તેઓ નિર્મોહપણે કિયાલેદમાં મુંઝાયા વિના ચિત કર્મ કર છે. અધ્યાત્મજ્ઞાનીઓ થવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આભામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વ ને પ્રકાશ થાય છે, અવર - રાગકથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાતનું રહસ્ય તેઓ સમ્યગ અવધી શકે છે તેવી ને આત્મશક્તિનો વિકાસ થાય એવી સર્વ વચન અવિરથી ધર્મ પ્રવૃત્તિને એવે છે અન્યજન પાસે સેવરાવે છે. Page #698 -------------------------------------------------------------------------- ________________ (૫૬): શ્રી કગ ચંચ-સવિવેચન. અવતરણુ—ધર્મક્રિયામાં નહિ મુંઝાતાં આત્મજ્ઞાની ધર્મક્રિયા સેવે છે એમ પ્રબોધ્યા પશ્ચાત ધાર્મિક સર્વ ક્રિયાઓની ઈતિકર્તવ્યતા પરમાત્મપદની પ્રાપ્તિમાં સમાય છે એવા ઉદેશપૂર્વક ધર્મક્રિયાપ્રવૃત્તિને દર્શાવવામાં આવે છે. श्लोकः आत्मा परात्मतां याति यैः सद्धर्मकर्मभिः।' कर्तव्यानि जनस्तानि निश्चयव्यवहारतः ॥ १०५ ॥ શબ્દાર્થ—જે જે સદુધમ કમેવ આત્મા પરમાત્મદશાને પામે છે તે કને મનુષ્યોએ નિશ્ચય અને વ્યવહારથી કરવાં જોઈએ. વિવેચન–સમસ્ત વિશ્વવર્તિ મનુષ્ય સ્વાત્માને પરમાત્મપદ મળે ઍજ મુખ્ય ઇરછા, ધારણ કરે છે. પ્રભુની પાસે જવું. પરમ બ્રહ્મ થવું. સિદ્ધ થવું. વિષ્ણુ ધામમાં જવું. ખુદાને પામવે. ગેલેકમાં જવું. નિવણ પદ પામવું-એવાં અનેક પદ પામવાને સારએ છે કે–આત્મા પિતે પરમાત્મા દશાને પામી અનન્ત સુખમય બને કે જેથી જન્મ જરા મૃત્યુનાં દુખ ટળી' જાય. આત્માની પરમાત્મદશા કરવી એ જ આ મુખ્ય સિદ્ધાંત છે. સર્વ કર્મ બંધનેથી વિમુક્ત થતાં આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે. તે વર્ષા ગોક્ષ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય મેહનીય આયુષ્ય નામ ગોત્ર અનેંઅન્તરાય એ અષ્ટકર્મને સમૂલ નાશ થતા આત્મા સ્વયં પરમાત્મા થાય છે. રજોગુણ અને તમે ગુણને મેંહનીય કર્મમાં સમાવેશ થાય છે. ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ એ ત્રણ કર્મને બંધ ઉદય ઉદીરણ અને સત્તામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમના બંધ સત્તા ઉદીરણા અને ઉદય એ ચાર ભેદ પડે છે. સંચિત કર્મને સત્તામાં સમાવેશ કર્થચિત્ થાય છે. પ્રિયમાણને બંધ હેતુઓમાં કર્થચિત્ સમાવેશ થાય છે. પ્રારબ્ધનેં ઉદયમાં ભેગાવલી કર્મમાં સમાવેશ થાય છે. જેમાં બહિરાત્માનું જે લક્ષણ છે તેને વેદાન્તીજીવનું લક્ષણ કથંચિત્ મળતું આવે છે. પરમાત્મામાં પરમ બ્રહ્મનો સમાવેશ થાય છે. દાંતકથિત વિવેકને કથંચિત સમ્યકત્વદર્શનના હેતુઓમાં સમાવેશ થાય છે. ઉપનિષમાં પ્રતિપ્રાદિત અધ્યાત્મ જ્ઞાનને સાપેક્ષ દૃષ્ટિએ જેનાગમપ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ઉપાસના માર્ગને કથંચિત્ જ્ઞાન દર્શન ચારિત્રમાં સમાવેશ થાય છે વેદાતપ્રતિપાદિત સદાચારને ચારિત્રમાર્ગમાં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત કેવલાદ્વૈતભાવનાને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાવેશ થાય છે. વિશિષ્ટાદ્વૈતને આત્મા અને પુગલ એ બે દ્રવ્યમાં સમાવેશ થાય છે. દૈતાદ્વૈત સિદ્ધાંતને Page #699 -------------------------------------------------------------------------- ________________ 5 નયનું સ્વરૂપ. (૫૯૭) કથ'ચિત્ સાપેક્ષ દૃષ્ટિએ અનેકાન્ત આત્મસ્વરૂપમાં સમાવેશ થાય છે. શુદ્ધાદ્વૈતને લેાકાલેાકજ્ઞાયક કેવલ શુદ્ધાત્મજ્ઞાનમાં સ્યાદ્વાદપણે સમાવેશ થાય છે. જીવ અને અજીવ એ એ તત્ત્વમુ* પ્રતિપાદન કરનારા મુસલમાન અને ખ્રીસ્તિયેાના મતના જડ અને ચેતન એ તવમા સમાવેશ થાય છે. નૈયાયિકાનાં તત્ત્વાના ષડ્ દ્રવ્યમાં કથચિત્ સમાવેશ થાય છે. સીમાસકોની માન્યતાના પ્રવાહથી અનાદિકાલથી વહેનાર શ્રુતજ્ઞાનરૂપ વેદવાણીમા સમાવેશ થાય છે. બૌદ્ધોના મુખ્ય આત્મતત્ત્વને જૈન દર્શન પ્રતિપાદ્રિત ઋજીસૂત્રનયમાં કથ'ચિત્ દૃષ્ટિએ સમાવેશ થાય છે અને બૌદ્ધાચારાના જૈનદર્શન પ્રતિપાદિત વ્યવહારનયમા સમાવેશ થાય છે. વેદ્ય કર્મ કાંડના નૈગમનયના આચારામા કથચિત્ સમાવેશ થાય છે કખીરપ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનના જૈન દર્શનપ્રતિપાદિત નિશ્ચયનયમા સમાવેશ થાય છે અને કખીર પ્રતિપાદિત સદાચારને વ્યવહારનયમા સમાવેશ થાય છે. સાખ્યપ્રતિપાદિત પુરુષ અને પ્રકૃતિ। તત્ત્વાના આત્મા અને જડ દ્રવ્યમાં કથાચિત્ સમાવેશ થાય છે. વૈકુઠું અને ગેલેક તાલેાકર વગેરના ખાર દેવલેાકના વિમાનામા સમાવેશ કથ`ચિત્ થાય છે. વેદાન્તની માયાને માહનીય કમા સમાવેશ થાય છે. ઇશ્વરકત્વવાદના કચિત્ ઉપચરિત નૈગમનયમા વ્યષ્ટિ સમષ્ટિ દૃષ્ટિએ અશુદ્ધાત્મભાવ કર્તૃત્વમા સમાવેશ થાય છે. સત્ ચિત્ અને આનન્દને આત્મામા સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાક્રિક રહિત રજોગુણાદિરહિત પરમશુદ્ધતાને પરમાત્મદશા થાય છે. ખીજમાર્ગીઆએ પ્રતિપાદિત ચેાગમાગના, પતંજલિપ્રતિપાદિત ચોગદર્શનના, હયાગના, લયસેગના, મંત્રયોગને જૈનદર્શનપ્રતિપાદિત વ્યવહારયેાગમા અને નિશ્ચયનય ચેાગમા કથ"ચિત્ સમાવેશ થાય છે. ભક્તિમા પ્રતિપાતિ નવધાભક્તિના સમ્યક્ત્વદર્શનના હેતુઓમા કથંચિત્ સમાવેશ થાય છે. આ પ્રમાણે સધર્મોની માન્યતાએને જૈનદર્શનપ્રતિપાદિત સિદ્ધાંત સમાવેશ થાય છે. આત્માની પદ્માત્મતા કરવી એ સદ નાનું મુખ્યમંતવ્ય છે અને એ મંતવ્યને અનેક ચેવડે વિશ્વમા તાહેર કરનાર સર્વજ્ઞ. શ્રી વીર પરમાત્મા છે, તેમના જ્ઞાનરૂપ દર્શનમા સ દર્શનાના સમાવેશ થઈ જાય છે તેને શ્રી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમા સ્પષ્ટ નિર્દેશ કર્યો છે સત્ર આગમેામાં આત્માની પરમાત્મદશા પ્રગટ થાય એવા ઉલ્લેખ કરવામા આવ્યા છે આર્યાવનમાં વિદ્યમાન સ દનામા પણુ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એના મુખ્ય ઉદ્દેશ છે. સનીએ જેમ દૂર દૂરતરથી પણ નીકળીને સાગરમા પ્રવેશ કરે છે તેમ વિધતિ મધર્મની નદીએ પણ પરમાત્મારૂપ સાગરમાં ભળવા સચરે છે. સર્વ દર્શનનુ જૈનદર્શન પ સાગરમાં ભળવુ થાય છે. જૈનદર્શનમાં નૈગમ સંગ્રહ વ્યવહાર ઋજુત્ર શબ્દય સમણિર્ત અને એવભૂત એ સાત નય છે સાત નયાના એકદ સાથે ભે- થાય છે, સાત નયેાવડે વિશ્વવતિ દરેક વસ્તુનુ સ્વરૂપ પ્રકાશાય છે. માત નાના નાનપ વેર ખરેખર આ વિશ્વમા અનાદિકાલથી વર્તો કરે છે અને પૂનન કાલપન વર્તવાના. સાન Page #700 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) શ્રૌ કયાગ ગ્રંથસવિવેચન. નયરૂપ જ્ઞાનવેદોના પ્રકાશા સ તીર્થંકર-સર્વજ્ઞા અવમેધવા; અને તે સર્વજ્ઞ તીર્થંકરોની અપેક્ષાએ વેદોનુ પોરુષેયત્વ અવધવુ અને કેવલજ્ઞાનરૂપ વેદોનુ આપૌરુષયત્વ અવળેાધવું. જે જ્ઞાનસુખથી થાય છે તે શ્રુતજ્ઞાન અમુક તીર્થંકરની અપેક્ષાએ પૌરુષેય છે અને કેવલજ્ઞાન છે તે હૃદયમા શુદ્ધાત્મામા રહે છે તેથી તે શ્રુતજ્ઞાનથી ભિન્ન હાવાથી અપૌરુષેય છે. સાત નયરૂપ વેદજ્ઞાનથી સર્વ દનાની સાપેક્ષ ષ્ટિએ આદેયતા છે. તથા સાત નયરૂપ વેની સાપેક્ષ દૃષ્ટિએ પરમાત્માના સભ્યાધ થાય છે અને પશ્ચાત્ તેની સધર્મ કર્મ દ્વારા આરાધના કરી શકાય છે. સાત નયરૂપ વેદના વ્યવહાર અને નિશ્ચય વેદમા સમાવેશ થાય છે. વ્યવહારનય અને નિશ્ચયનયને વ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સમાવેશ થાય છે, વેદ અને વેદાન્તના કર્મકાંડને અને જ્ઞાનકાંડના જૈનદર્શનના વ્યવહારનયરૂપ વેદમા અને નિશ્ચય નયરૂપ વેદાન્તમાં સમાવેશ થાય છે. વેદાન્તપ્રતિપાદ્રિત આત્માની સર્વ દશાઓના મહિશત્મા અને અન્તરાત્મામાં સાપેક્ષષ્ટિથી સમાવેશ થાય છે. જૈનઅધ્યાત્મજ્ઞાનમા વિશ્વવર્તિ સર્વધના અનેકાન્ત દૃષ્ટિએ સમાવેશ થાય છે; અતએવ જૈનદર્શનકથિત અધ્યાત્મજ્ઞાનની સર્વવ્યાપકતાની અનન્તતાના ખ્યાલ ખાલ જીવાને આવી શકે તેમ નથી, અનન્તજ્ઞાનરૂપ અનન્તદર્શનરૂપ અને અન’તચારિત્રરૂપ જૈનધર્મમાં અસખ્યુ નયેાવાળા વિશ્વવર્તિ અસ યધર્મના અનેકાન્તપણે સમાવેશ થાય છે; તેથી જૈનદર્શન છે તે જ વેદ અને વેદાન્તરૂપ છે; તે અનાદિકાલથી ભારતવાસી આય મુનિ સન્તસાધુઓને પ્રાણ છે અને તેનાથી આર્યદેશની ગુરુતા સત્ર દેશામા વિખ્યાત છે. આત્માની પરમાત્મતા થવાના અસખ્યમાર્ગેનિજૈનર્દેશન પ્રતિપાદન કરીને વિશ્વમાં ઉદાર સહ્ય ભાવનાથી સ્વમહત્ત્વ પ્રગટ કરે છે. જૈનદર્શનીય આગમામાં અને જૈનદર્શનીય આનિગમામાં જે જ્ઞાન છે તે અનન્ત છે; તેના પૂર્ણ અનુભવ કરવાથી વિશ્વતિ સ ધર્માના અનુભવ થાય છે અને ધમ સમયે અહંતા મમતા પ્રગટે છે તેને નાશ થાય છે~~ એમ આત્મજ્ઞાની ગુરુગમથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને અવમેધાય છે. સર્વ દનાના જૈનદર્શનમા સમાવેશ થાય છે, એમ જ્યારે નયેાની સાપેક્ષતાથી અવગત થાય છે ત્યારે જૈનદર્શનારા આત્માની પરમાત્મતા પ્રકટાવવા સધકર્મોને સેવી શકાય છે. આવા લો જમવા-શામા સ વ પરમાત્મા~~આત્માની પરમાત્મતા માટે હૃદય માહિર શાષ ચલાનાની કિચિત્ પણુ આવશ્યકતા નથી. જેમ વટ ખીજમાં વટવૃક્ષ સમાયલું છે તેમ આત્મામાં પરમાત્મા સમાયલા છે તેથી અધ્યાત્મજ્ઞાનવડે તેને હૃદયમાં શાષવા જોઇએ, આમાના ત્રણ સેક્રે છે. ચદ્દિામાં અન્તારમાં અને વમામાં આ વિશ્વવર્તિ સર્વ જીવા પ્રથમ દિમાગો હોય છે. આત્માવિના અન્ય શરીર મન, વાણી વગેરેમા આત્માની બુદ્ધિ ધારણ કરવી તેને ઢિમા કથવામા આવે છે. આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી તેને અન્તામા થવામા આવે છે. આત્મામાં રહેલી સર્વ શક્તિયાથી આત્મા * 骗 Page #701 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - બહિરાત્મદશાથી સાચું સુખ મળતુ નથી (૫૯૯) પ્રકાશિત થાય છે અને જ્ઞાનાવરણીયાદિકર્મથી મુક્ત થાય છે તેને પરમાત્મા કથવામાં આવે છે. એક જ આત્મા વારમા પશ્ચાત્ કતારમાં અને પશ્ચાત્ મતિમાં થાય છે. સર્વ જીવોને આત્માએ કથવામા આવે છે જીવ ચેતન આત્માદિ એકાર્યવાચક નામે છે. એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જી મિથ્યાત્વ બુદ્ધિના ચગે બહિરાત્માઓ કથાય છે. હિમામ મિાત્ર બુદ્ધિના ગે મિથ્યાત્વી અજ્ઞાની જીવે ગણાય છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકવતી બહિરાલ્મી જી અજ્ઞાન વિષયવાસનામા ફસાઈ ગએલા હોય છે. દેવતા મનુષ્ય નારકી અને તિર્યંચ પશુઓ પંખીઓ વગેરે જેઓ મિથ્યાત્વવાસિત બુદ્ધિવાળા હોય છે તેઓને મિથ્યાત્વી જી કથવામા આવે છે અને તેઓ પૈકી જે સમ્યકત્વવાસિત બુદ્ધિવાળા છે તેઓને અન્તરાત્માઓ કથવામા આવે છે. વહિારમાઓ કરતાં અનન્ત ગુણાધિક અન્તરાત્માઓ છે અને અન્તરાત્માઓ કરતા અનન્તગુણાધિક ઘરમામાઓ છે. સર્વ બહિરાત્માઓમા જનતરામરવ અને પ્રામામિત્વ રહ્યું છે. જ્યાંસુધી બહિરાત્મદશા છે ત્યાસુધી બાહ્યપદાર્થોમા આત્મત્વ બુદ્ધિ પ્રકટે અને ત્યાસુધી મનુષ્યો બાહો દેશ રાજ્ય લક્ષમી આદિ વસ્તુઓમાં સર્વસ્વસુખકલ્પના ધારણ કરીને તેમા રાગ-દ્વેષના ગે વારંવાર લેપાયા કરે છે અને ચતુરશીતિલક્ષનિમા વારંવાર અવતાર ગ્રહી જન્મ મરણ કર્યા કરે છે. બહિરાલ્મી છ બાહા પદાર્થોના ભંગ માટે અનેક ના પ્રાણ લે છે અને અસત્યાદિ અનેક પ્રકારના પાપકર્મોને કર્યા કરે છે. બાહ્ય દશ્યપદાર્થોમાં સુખબુદ્ધિથી મનુષ્ય ઈચિને પિષવા તલપાપડ થઈ જાય છે પરંતુ બાહ્ય સુખોની આશામાં ને આશામાં વૃદ્ધિ થઈ મૃત્યુ પામે છે છતા કશું સુખ તેને પ્રાપ્ત થતું નથી. અજ્ઞ મનુષ્ય બાહ્ય પદાર્થોવડે સુખ ભોગવવાની આશાને ત્યાગ કરતા નથી. તેઓ કાલ્પનિક બાહ્ય સુખ ભોગવવા માટે પ્રભુની પ્રાર્થના કરે છે અને અનેક પ્રકારના યંત્ર તંત્ર અને મંત્રની ઉપાસના કરે છે. બહિર્મા આત્મબુદ્ધિ થવાથી મનુષ્ય બાહ્ય વસ્તુઓમાં અહંતા કરી દુખની પરંપરાને સ્વમનથી પ્રકટ કરે છે સંપ્રતિ યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણું અનુભવવામા આવે છે તે તેમાં બહિરાત્મભાવ દશ્યમાન થાય છે. બહિગત્મભાવથી મનુબે ભૂમિ અને રાજ્યને વિષે અહંતા મમતા કલ્પી એક બીજાનું પડાવી લેવા માયા કરે છે તેમા કિવિ-ચદપિ આશ્ચર્ય નથી. બહિરાત્માઓ અગર વેરાતની પરિભાષાએ જવાભાઓ બાહ્ય વસ્તુઓમા સુખની વાસનાથી અનેક પ્રકારના પાપ કરે છે, પરંતુ તેમની સુખની આશાનો ખાડે પુરાતે નથી અને ઉલટા ૬ ના મહાસાગરમા પડી શકીએ મારે છે. બહિરાત્મી મનુષ્યો જે લક્ષ્મી વસ્તુત લક્ષ્મી નથી કિનું જોનિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પણ અવબોધવા સમર્થ થતી નથી તેની પ્રાણિી સુખ માનીને રાચે છે કૂદે છે, પરંતુ તે પદાર્થોથી ખરી શાંતિ મળતી નથી કે તેને અનુભવ થતું નથી. બહિરાત્મા એવા અજ્ઞાની મનુષ્ય ઈનિા સુખે ગવવા માટે અને Page #702 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - -- - - - - - ( ૬૦૦ ). શ્રી કમાગ ગ્રંથ-સવિવેચન. પ્રકારની ધૂમશદીની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમા પરિણામ “અંતે એ આવે છે કે તેથી ઇ-ની ક્ષીણતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્યષ્યવસ્થા વગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણ ઇન્દ્રિયસુખ છે એમ જેઓ સમજતા હોય છે તેઓ બહાથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પાયા હોય છે છતાં તેમાં પણ તેઓની પડતી 'વિદ્યદુ વેગવત થાય છે. * બાબલિયનું રાજ્યે, ગ્રીક રાજ્ય, ઈરાની રાજ્ય, ઈજીપ્ત રાજ્ય અને તત્સમયના અનુચ્છેએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઇન્દ્રિયની તૃપ્તિ માટે અનેક શે કરી પ્રવૃત્તિ કરી હતી, પરંતુ તેનું પરિણામ અદ્યપર્યત શૂન્યમાં આવ્યું છે. હાલમાં બાહ્ય વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્વાને સત્ય સુખ માટે અનેક પ્રકારની શોધ ચલાવી રહ્યા છે પણ તેનું પરિણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવું આવ્યું છે અને આવશે. જાથા દામ અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં જ અનન્ત સુખ છે એ - અધ્યાત્મ જ્ઞાનીમુનિવરોએ નિર્ણય કરેલો છે, તેમાં નિશ્ચય વિના બહિરાત્મભાવથી બાંહ્ય જડ વસ્તુઓમાં ગમે તે રીતે સુખ શોધવામા આવે પરંતુ ત્યાં સુખ ન હોવાથી કોટિ ઉપાયે કરતાં છતાં ‘પણ સુખ ન મળે એ સત્ય નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના ફેસર પણ ફેરવવા શક્તિમાન્ થતા નથી. બહિરાહ્મદમિત્તેવિશ્વવર્તિમનુષ્ય ખાદ્યપદાર્થોમાં સુખબુદ્ધિ કલ્પીને અનત વસ્તુએના દાસ બનીને તેઓને સ્વાયત્તા કરે છે. પરંતુ બહિરુવસ્તુમા સુખ ન મળતા અંતે જ્યારે દુખ પ્રાપ્ત થાય છે ત્યારે માખીની પેઠે હસ્તઘર્ષણ કરે છે. યુરોપ વગેરે દેશોમાં બહિરાત્મભાવની અત્યંત પ્રવૃત્તિ થવા લાગી છે અને જડવાદ પ્રતિ લેકેની અત્યંત વૃત્તિ આકર્ષાય છે તેનું પરિણામ અને વિનાશમાં આવવાનું છે. જડવાદી યુપીય મનુષ્યની નિવૃત્તિ પણ પ્રવૃત્તિમય હોય છે અને આર્યવાસીઓની પ્રવૃત્તિ પણ નિવૃત્તિમય હોય છે, તેનું કારણ એ છે કે આર્યાવર્તના મનુષ્યમાં અધ્યાત્મજ્ઞાનના જન્મતાની સાથે 'સાથે સંસ્કાર પડે છે તેથી તેઓ આજીવિકાદિ નિમિત્તે બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી કરે છે તે પણ તેઓના હદયમાં નિવૃત્તિનાં નિર્મલ ઝરણું વહ્યા કરે છે. બહિરાત્મભાવથી મનુષ્ય નૈસર્ગિકસુખમય જીવનને અને પ્રભુમય જીવનને લાભ પ્રાપ્ત કરી શકતા નથી. બહિરત્મભાવથી નિશા ઉરે તિ, નાઈના કુંતની દશાને પ્રાપ્ત કરી વાર્થમયપ્રવૃત્તિ સેવીને અન્યમનુષ્યના-પ્રાણુઓના સુખસાનેને ઝુંટવી લેવા પ્રયત્ન કરે છે. ગવાસિષગ્રંથમાં મુખ્યપણે દશાવેલી હવૃત્તિ યાને માયાની વશ પડેલા બહિરાત્મીયમનુષ્ય ધર્મના હેતુઓને પણ અધર્મહેતુઓ તરીકે પરિણુમાવે છે અને પાપબુદ્ધિને સર્વત્ર અગ્રગામી કરી અનેક જાતીય અકલ્યાણમય પ્રવૃત્તિને સેવે છે. બહિરાત્મભાવથી અજ્ઞાનીઓએ જે નીતિના નિયમ બાધ્યા હોય છે તે પણ ક્ષણે ક્ષણે સ્વાર્થવૃત્તિને અનુસરી “પરાવર્યા કરે છે. સિકંદરે Page #703 -------------------------------------------------------------------------- ________________ - - - આશા-તૃષ્ણાના દાસને સુખ પ્રાપ્ત થતું નથી (૬૦૧ ) બહિરાત્મવૃત્તિથી હિંદુસ્થાન પર સ્વારી કરી પરંતુ તેને તેનું પરિણામ સુખરૂપ થયું નહીં. બાહ્ય પદાર્થોનો ગમે તેટલે કરવામાં આવે કે તેનાથી સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. બાહ્યાવસ્તુઓમાં બહિરાત્મભાવથી અહંતા મમતા ઉદ્દભવે છે પરંતુ બાહ્ય પદાર્થો પિકારી ને કથે છે કે-અરે મનુષ્ય! ! ! તમે શામાટે અમારામાં અહંતા મમતા કરે છે? અમે કેઈના થયા નથી અને થનારા પણ નથી. એક અંગારકર્મકારક ઉષ્ણત્રતમાં તાપથી અત્યંત પીડિત થ અને તેને અત્યંત તૃષા લાગી. તે એક સવર પાસે ગયે સાવરમાંનું સર્વ જલ સુકાઈ ગયુ હતું. ફક્ત એક ખાડામા અનેક દુર્ગધી પદાર્થોથી મિશ્રિત ગંદું જ હતું. તેણે તેમાથી અલ્પજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયે. તેને ઊંઘમા એક સ્વમ આવ્યું. તેમાં તેણે સાત સાગરનું જલ પીધું. વિશ્વવર્તિ સર્વ નદિયેનું અને સરોવરનું જલ પીધું. સર્વ કુવાઓ અને વાપિકાઓનું અને સરોવરનું જલ પીધું. તેથી તેને તૃષાની નિવૃત્તિ થઈ નહીં. તે એક ગંદા જલના પલવલ પાસે આવ્યા તેમાથી પુન- ગંદું જલ પીવા લાગે, હોયે તેની તૃષાની નિવૃત્તિ થઈ નહીં તે સ્વપ્રમાથી જાગૃત થયે અને સર્વ સ્વમાવસ્થાનું સ્મરણ કરવા લાગ્યો અને દુખી થયે. તે અંગારકર્મકારકની પેઠે બહિરાત્મભાવી મનુષ્ય બાહ્યવસ્તુના ભેગની આશાતૃષ્ણ વાસનાઓને પિષીપષીને થાકી જાય છે તે પણ તેઓને ખરાં સુખ મળતા નથી અને -સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમા કૃત કર્માનુસારે અન્યાવતારને ધારણ કરી ત્યા પણું બહિરાત્મદષ્ટિથી બાહ્ય પદાર્થો સન્મુખ મન કરીને બાલકની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની બાળજી રજોગુણ અને તમે ગુણમાં રાચીમાચીને અનેક પાપકર્મોને સમુપાર્જન કરે છે. બહિરાત્મ જીવોની એવી ૬ ખમય સ્થિતિને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતો નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થનું વાંચન કરાય-પરંતુ યાવત્ અધ્યાત્મ જ્ઞાનમાં આત્માને પરિણામ થતું નથી–તાવત્ અવિદ્યા–અજ્ઞાનને નાશ થતો નથી અધ્યાત્મજ્ઞાન વિનાનું જીવન તે ખરેખર સુખમય યાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીઓ અવબોધે છે અને બહિરાત્મીય જીને તે તેને સત્ય નિશ્ચય થતું નથી. તેઓ મિથ્યાત્વ અવિરત કષાય અને બાહ્ય વેગથી કર્મ ગ્રહ્યા કરે છે અજ્ઞાની મનુષ્ય બાહ્ય સુખની લાલબાશી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યને ક્ષય થાય છે તેને જાણી શકતા નથી. બાળથી રાજ્યપદવીને ધારણ કરનારા રાજાઓ હોય, પ્રધાને હેય, શકટ હેબ, રબા . સેનાપતિ હોય પરંતુ જ્યા સુધી બાહ્ય પદાર્થોમાં તેઓ સુખની આશાથી બંધાયેલા છે જા સુધી તે આશા-તૃષ્ણ-વાસનાના તેઓ દાસો છે. તેઓ સ્વયં દુખી છે તેની તેઓ પાઘડી હેવાથી અન્ય મનુષ્યોને સુખી કરી શકતા નથી. જે બહિત્મભાવથી બાવનુની Page #704 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦૨ ) 節 પ્રાપ્તિ માટે મહાાકારા કરે છે તે અન્ય મનુષ્યને લગ્નમાં પણ સુખ સમર્પવાને શક્તિમાન થતા નથી. માયાના અધારપછેડાથી બાહ્ય વસ્તુઓમા સુખ નહિં છતાં અજ્ઞાનીઓને બાહ્યવસ્તુઓમાં સુખ ભાસે છે તેથી તેઓ ખાદ્યવસ્તુના ભાગા લાગવવામા સર્વ સમર્પણુ કરે છે. મન વાણી અને કાયામાં આત્મબુદ્ધિ હોય છે ત્યાં સુધી સત્ર દુઃખની કલ્પનાઓના ઉત્પાદ થાય છે. મન વાણી અને કાયાથી ભિન્નઆત્મા છે અને અન'ત સુખમય છે, અનન્ત જ્ઞાનમય છે એવા નિશ્ચય થાય છે ત્યારે સર્વ પ્રકારના દુખાનું મૂળ અહંમમતાના અંત આવે છે. અનાદિ કાળથી જીવોને બહિરાત્મભાવ છે તેથી તેઓ અનન્તાવતારી કરીને મનુષ્યાવતારમાં આવ્યા છતાં પૂર્વ ભવોના રાગ દ્વેષના સંસ્કારાથી એકદમ અન્તશત્મદશાને પ્રાપ્ત કરી શકતા નથી. કાઇ પૂર્વ ભવના સંસ્કારી મનુષ્યને કર્મના અને આત્માના ભેદ અનુભવવામાં આવે છે. તતઃ પશ્ચાત્ તે અહિરાત્મભાવને ત્યાગ કરીને અન્તરાત્મભાવને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મભાવને પ્રાપ્ત કરનારા મનુષ્ય દેહ વાણી કાયા અને પચભૂતથી સ્વાત્માઓને ભિન્ન માને છે. અન્તરાત્મશાધારક મનુષ્ય સ્વાત્મામાં અન્તરાત્મત્વ અને પરમાત્મત્વના નિશ્ચય કરે છે. તે ખાહ્ય વસ્તુમાંથી સુખની બુદ્ધિના ત્યાગ કરે છે અને આત્મામાં સુખની બુદ્ધિના નિશ્ચય કરે છે. નરૂં કાળો સવં-અનન્ત પ્રહ્મ, ાનન્તજ્ઞાન, અનન્ત વર્શન અને અનન્તચારિત્રને તે સ્વાત્મામાં સાક્ષાત્કાર કરે છે. રજોગુણુ તમેગુણ અને સત્ત્વગુણુથી બ્રહ્મસ્વરૂપ-આત્મસ્વરૂપ ભિન્ન છે એવા નિશ્ચય કરીને મેહમય મનવૃત્તિને ત્યાજ્ય ગણે છે. મેહમયમનેાવૃત્તિ છે તેજ સંસાર છે અને તેનાથી કની વણા ગ્રહવી પડે છે એવા નિશ્ચય કરીને તે મનોવૃત્તિના ધર્મથી સ્વાત્માને ભિન્ન અનુભવે છે. કામ ક્રેષ લાભ માયા ઇત્યાદ્ઘિ પ્રકૃતિથી અર્થાત્ માહવૃત્તિયેાના દાસ અનીને રહેવુ એ તેમને ઉચિત લાગતુ નથી તેથી અન્તરાત્મજ્ઞાનીએ માહવૃત્તિયાને જીતવાને પ્રયત્ન કરે છે. વિકલ્પસ’કલ્પરૂપ મનની પેલી પાર રહેતુ. આત્મસ્વરૂપ અનન્ત આનંદમય છે એવા તે શુદ્ધ સમાધિથી નિશ્ચય કરે છે. અન્તરાત્મમનુષ્યા પૂર્વે શરીરમાં અને શરીર બાહ્ય પદાર્થાંમાં સુખ શાન્તિ અવલેાકતા હતા તેના ભ્રમ ત્યજીને તેઓ મનથી પર એવા આત્મામાં સુખશાન્તિ અવલાકે છે અને જ્ઞાનાવરણીયાદિક કનેિ દૂર કરવા દેવ ગુરુ ધર્મની આરાધનાના હેતુભૂત સદ્ધર્મ પ્રવૃત્તિયાને સેવે છે; છતાં બાહ્યથી પ્રારગે વિશ્વકલ્યાણમયવ્યવહારમાં પણ ભાગ લે છે. અન્તરાત્માએ આત્મા અજીવ પુણ્ય પાપ આસવ સ’વર નિર્જરા ખંધ અને મેક્ષ એ નવ તત્ત્વનું સાત નયાથી સમ્યક્ સ્વરૂપ વખાધે છે. તેમજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુલાસ્તિકાય કાલ અને જીવ દ્રવ્ય એ છ દ્રવ્યને જાણે છે તેથી સ્વાત્માના ગુણાને ખીલવવાને માટે ગૃહસ્થધર્માધિકારે અને સાધુધર્માધિકારે સદ્ગુણવર્ધક ધર્મકર્માને કરે છે. જે આત્માએ અહિરામદશા અને અન્તરાત્મદાને ત્યાગ કરીને પરમાત્મદશાની પ્રાપ્તિ કરીને પરમાત્માએ Awwwwwww wa શ્રી કુમાગ મધ-સવિવેચન. wer Page #705 -------------------------------------------------------------------------- ________________ અન્તરામદશાવાળા પરમાનંદની ઝાખી કરી શકે છે. ( ૬૦૩ ) થયા છે. તેઓનું અવલંબન રહીને અન્તરાત્માએ સવગુણેને ખીલવે છે અને આ કર્મની પ્રવૃતિને ક્ષય કરે છે. જેમ જેમ મેહનીયાદિ કમેને ઉપશમ સોપશમ અને સર્વથા ક્ષય થતો જાય છે તેમ તેમ આત્માના જ્ઞાનાદિક ગુણેનો આવિર્ભાવ થતું જાય છે. અનરાત્માઓ વિષયની વાસનાને ટાળે છે અને બાહ્યમા સુખની બુદ્ધિને ત્યાગ કરીને આત્મામા સુખને અનુભવ કરે છે તેથી તેઓ બાહ્ય જીવનની અને આતરજીવનની ઉત્તમ પવિત્રતા કરે છે. અન્તરાત્માઓ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણની બાહ્યકર્મ દશામાં રહ્યા છતાં અને તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છતા પણ તેનું મન બાદ્યમાં રસીલું નહિ બનવાથી તેઓ સંસાર વ્યવહારમાં અંશે અંશે નિર્લેપ રહી શકે છે. સર્વ શક્તિઓનું ધામ અતરાત્મા છે. અન્તર્યામી આત્મામા સર્વ પદાર્થોને પ્રકાશવાની જ્ઞાનશક્તિ રહી છે. દેડાધ્યાસ, નામને અધ્યાસ, રૂપ અધ્યાસ ટાળતા આત્માની શુદ્ધતાનો અનુભવ થાય છે અને તેથી સર્વ વિશ્વના સમ્રાટ કરતા, ઈન્દ્ર કરતા, તે વાત્મામાં અનન ગુખવિશેષ આનન્દ અનુભવે છે તેથી તેની દીનતા ટળી જાય છે અને અન્તરાત્મામાં વ્યાપી રહેલા પરમાત્મપદમાં તેની લગની એકતાનતા લાગે છે. આવી સ્થિતિને તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તત- પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શકિતને ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તત પશ્ચાત્ તે મન વાણી અને કાયાની શક્તિને વિશ્વજીવોના કલ્યાણાર્થે વાપરે છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મનાં આવાથી સર્વથા અન્તરાત્માઓ મુકત થતા નથી તથાપિ તેઓ પરમાત્માનન્દની ઝાંખી કરી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવો એકદમ અખ્તરાત્માઓ બની શકતા નથી. આત્મા ત્યારે ખાદ્ય પદાર્થોને ભોગવીને થાકી જાય છે અને તેણે સુખ માટે જે જે ભેગોની કલ્પના કરી હોય છે તેમાથી ત્યારે તેને આત્મસુખ મળતું નથી ત્યારે તેને વૈરાગ્ય પ્રામ થાય છે. આ વિશ્વવતી પદાર્થોને ભેગા કરીને બહિરાત્મા સુખ લેવા ઇરછે છે તે મા રહે છે અને સ્ત્રી પુત્ર વગેરેથી સુખ લેવા ઈચ્છે છે પરંતુ ત્યારે તેને સત્ય સુખ મળતું નથી ત્યારે તે બાહ્ય વસ્તુઓમા આસતિ ધરત નથી અને બાહ્ય વસ્તુઓમાથી એના મમતાને ત્યાગ કરે છે. બાહ્ય વસ્તુઓમા જ્યા સુધી સુખબુદ્ધિ છે ત્યાં સુધી તેને ઉપદેશ લાગતો નથી પરંતુ પિતાને અનુભવ આવે છે ત્યારે તે બાહ્ય શરીગદિમાથી થતા મમતા ધ્યાસને ત્યાગ કરે છે અને આત્મામાં સુખ શોધે છે સ્વાનુભવ વિના કોઇ આત્માને નિશ્ચય થતું નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ છે એ અનુષ્ય અન્ય ન છે ત્યા સુધી પરમાત્મા પિતે આવે તો પણ મનુષ્ય, આત્મામા એકદમ સુખને નિશ્ચય કરી શક્ત નથી. બહિરાત્મભાવમાથી અતગત્મદશામાં શને શને પ્રવેશ કરી શકે છે કે પૂર્વભવને અધ્યાસી આત્મા હોય છે તે એકદમ બેટિગર્ભદશામાંથી અનાજ જાય છે અને અન્તરાત્મદશામાંથી ત્વરિત પરમાત્મા પ્રવેશ - ૨ ૫ કિ. Page #706 -------------------------------------------------------------------------- ________________ - - - - - - —— --- - -- - -- - - - - - - - • - - - - ( ૬૦૪) થી કગ સંધ-સંચન. ~~ -~-~ ~~ ~ ~-~~ ~ ~ ~ ~ ~~ ~ ~ - - - - - - - હાર કરતાં અને પુણ્ય કર્મોને કરતાં કરતાં તથા સાધુઓની સેવા કરતાં અનરાશાની પ્રાપ્તિ થાય છે અને બહિરાત્મભાવને નાશ થાય છે. શ્રી રાજી વિરપ્રભુએ કૈવલજ્ઞાનથી પ્રધ્યું છે કે ગુરુઓની સેવાભકિતથી અને પરમાત્માની સેવાભક્તિધ્યાનથી અનરાપદ પ્રાપ્ત થાય છે. જે અંતરાત્માઓ સર્વવિરતિ સાધુ ધર્મ અંગીકાર કરે છે તેઓ વેગે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગી સાધુધર્મની અનન્તગુણી ઉત્તમતા છે. સર્વ પાકિયાથી મન વચન અને કાયાથી નિવૃત્ત થતાં ત્યાગી દશાની પ્રાપ્તિ થાય છે. પંચમહાવ્રત અને પંચાચારરૂપ સધર્મકર્મને સેવીને રાધુએ આત્માને લાગેલી અનન્ત કર્મ પ્રકૃતિને નાશ કરે છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ દયાન અને સમાધિ એ ચગનાં અને સેવી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. અતરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ કમેને સેવે છે. બાહ્ય નિમિત્ત કારણરૂપ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કથવામાં આવે છે અને ઉપાદાનરૂપ શુદ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધ ક્રિયાને નિશ્ચયપ્રવૃત્તિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગદષ્ટિ ગૃહરથ અને દેશવિરતિ ગૃહસ્થ વ્યવહાર અને નિશ્ચયથી સદુધર્મપ્રવૃત્તિને સેવે છે. વ્યવહારધર્મકર્મને પરિહાર કરવાથી વિશ્વવર્તિ સર્વ નીતિ આદિ ધર્મને નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે તેથી નિશ્ચયશુદ્ધ ધર્મપ્રવૃત્તિને નાશ થતાં વિશ્વમાં સર્વ જીના હૃદયની શુદ્ધતાને નાશ થાય છે. વ્યવહારધર્મકર્મ વિના વિશ્વવર્તિ મનુષ્યને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચયતયા કથિત ધર્મકર્મ વિના કેઈ પણ મુક્તિ પામ્યું નથી, પામતું નથી અને ભવિધ્યમા પામશે નહિ-એ નિયમ હોવાથી ગૃહસ્થાઓ અને સાધુઓએ સ્વાધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મકને કરવા જોઈએ. અન્તરાત્માઓ સધર્મનિવૃત્તિબળે મન વચન અને કાયાની પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આસવ તત્વને પરિહાર કરી તે સંવર નિર્જરા અને વ્યવહારથી પુણ્ય તત્ત્વનું સેવન કરે છે. મુસલમાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પધી કર્યો છે. એવા શયતાનને જેને કર્મ કથે છે અને આત્માને ખુદા કહે છે. વેદાન્તીઓ શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે. તેને ન્યાય કરવા માટે અતરાત્માઓ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એ જ ભાવકર્મ છે. ભાવકર્મને ક્ષય કરવાથી દ્રવ્યકર્મ પ્રકૃતિએને સત્વર નાશ થાય છે. જૈનદષ્ટિએ કૃષ્ણ શ્રેણિક જનકવિદેહી વગેરે અન્તરાત્માઓ હતા. તેઓએ ધર્મનું જ્ઞાન ધરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય પ્રગટાવ્યું હતું. આત્માનું શુદ્ધસ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ આ સંસાર અસાર લાગે છે અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યબળે સર્વ પ્રકારની મહાસતિ નાશ કરી શકાય છે. અન્તરાત્માઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને સ્વાત્માને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. જેમાં સ્વાત્માને ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરની પ્રાર્થનાઓ કરે છે અને પોતે કંઈ સદ્ગુણેની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરતા નથી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા Page #707 -------------------------------------------------------------------------- ________________ SR અન્તરાત્મ અને બહિરાત્મ દો વચ્ચે તફાવત શુ ? ( દo૫) નથી. આત્મા પિતે સ્વગુણ પર્યાને કર્તા છે. આત્મા સ્વયં કર્મકારક છે. તે સ્વયંકરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણકારકરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રતિદેશે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણે અને અનન્તપર્યા રહ્યા છે. આત્માના પ્રતિપ્રદેશમા અનન્તગુણેને અને પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યચક્ષુવરૂપ બ્રહ્મા હર અને વિષ્ણુવત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શક્તિ છે તેથી આત્મા સ્વયં અનન્ત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિને કેટલાક દેવીઓના રૂપ આપીને પૂજે છે ધ્યાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણેને કેચિત મનુષ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ગણપતિ વગેરે દેનાં રૂપ આપીને પૂજે છે અને ધ્યાવે છે. જેનદષ્ટિએ ઉત્પાદવ્યયધ્રુવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણને વા ઉત્પાદવ્યયધ્રુવતાને બ્રહ્મા હર અને વિષ્ણુના અવતારના રૂપકે આપીને વેદાન્તીઓ તેઓને ધર્મવ્યવહારમાં પૂજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા ક્રોધાદિકને મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુનાં રૂપરૂપ અવતાર માની લેકે તેઓને પૂજે છે–હ્યા છે. અન્તરાત્મજ્ઞાનીઓ આત્મારૂપ પરમાત્માની રૂપકેદ્રારા થતી કલ્પનાઓને સમ્ય વિવેક કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં લયલીન થઈ જાય છે. આત્માની શક્તિથી અનંતરાત્માઓ અનેક પ્રકારના ચમત્કાર દર્શાવી શકે છે. ભૂતકાળમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં તે દર્શાવશે. અન્તરાત્માઓ અનેક પ્રકારના ત્યાગીઓના વેશે અને ગૃહસ્થોના વેપે હોય છે. તેઓના બાહ્યસૂક્ષ્મ અનેક લો પ્રતિપાદન કરવામાં આવે તો પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાભાઓ બાહ્ય રાજ્યસત્તા ભેગથી જે સુખ ભેગવે છે તેના કરતા અન્તરાત્માઓ શાશ્વત અનન્ત સુખને અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીય મનુષ્ય જગતના સ્થલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે પરંતુ તેઓ સ્થલ પદાર્થોની સાથે બંધાઈને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વ પર સૂક્ષ્મ સત્તા ચલાવી શકે છે અને સ્થલ પદાર્થોમાં અહંમમતાથી નહિ બંધાતા તેના પર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્મા પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ પ્રવૃત્તિને પોતાની પાછળ દે છે અન્તરાત્માઓની પાછળ પાછળ છાયાની પેઠે બાદ્યવિભૂતિયો દોડી આવે છે તે પણ અનરાત્માઓ તેને ભોગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા ને તેની ઉપેટા કરે છે. બહિરાત્માઓ બાહ્યસુખને માટે સમાજરચના કરે છે ત્યારે અન્તગત્માઓ આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય અને દુર્ગને નાશ થાય એવી દષ્ટિએ સમાજરચના સંઘના કર છે. બહિરાત્માઓ પ્રભુના ભિન્ન ભિન્ન નામ રાગ ધાન કરીને પ્રભુના નામ અને આકૃતિના આચાર તથા વિચારભેદે યુદ્ધો કરે છે ત્યારે અનાત્મા દેવ નામભેદે આચારભેદે અને વિચારભેદે સાપેક્ષદષ્ટિથી તવાર ખેંચે છે પરંતુ એ ન લેતા Page #708 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦૬ ) શ્રી માગ ગ્રંથ-વિવેચન, ધારીને ધર્મયુદ્ધો કરતા નથી. વિશ્વના એવા નિયમ છે કે ાઇ વખત આ વિશ્વપર જડે વાદીઓનું સામાન્ય પ્રવર્તે છે, પરંતુ જ્યારે જડવાદીએ ખાહાસુખામાં અત્યંત લીન થાય છે ત્યારે અન્તે પરસ્પર અહંતા મમતાથી કલશે કરે છે ત્યારે મનુષ્યનુ અાત્માના સદુપદેશ પર કુલ લક્ષ્ય ખેંચાય છે જેથી જ્ઞાની મહાત્માઓન ધર્મને અનુગરીને તે આત્માના પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરપમાં અને અમેરિકા વગેરે દેશોમાં જડવાદની અત્યંત પ્રવૃત્તિ થઈ તેથી ત્યા અધુના બાળમુખાપભાગોમાં ત્યાંના લેાકાની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેને ત્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટો દુઃખાનેાજ અનુભવ આવશે ત્યારે તે આર્યાવર્તના મનુષ્યેાની પેઠે ધાર્મિંનિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લક્ષ્ય લગાવશે માલ્યકાલ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની પેઠે દરેકને ત્રણ અવસ્થામાંથી પસાર થવુ પડે છે, જવાદ છે તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા સમાન માહ્યપ્રવૃત્તિમય છે તેથી તેમા મનની બાહ્યવિષયે ન્મુખતા થાય એ સ્વભાવિક છે. ભારતવાસીઓ આત્મામા અનન્ત સુખ છે એવું માને છે તેથી તે ભૂમિમાં પણ તેવા આન્દોલને અનાદિ કાલથી પ્રકટે છે, જેથી ધર્માંદ્ધારક અન્તરાત્માઓના અને પરમાત્માના અત્ર પ્રકટભાવ થાય છે. તીર્થ કા વગેરે પરમાત્મા વગેાધવા. આર્યાંવતની ભૂમિમાં ઉત્પન્ન થએલા મનુષ્ય ગમે તેવા ચાર્વાક જડવાદીઓ બનીને ખાદ્ય પદાર્થાંમાં સુખ માનશે હૈયે અતે તે આત્માના નિત્યસુખ પ્રતિ વળશે. તેનુ કારણ એ છે કે આય્યવર્તતુ ધર્મવાતાવરણ તેને પેાતાની પર અસર કર્યા વિના રહેતું નથી. આર્યાવર્તમાં ગમે તેટલા ધર્માં છે અને નવા ઉત્પન્ન થશે ત્હોયે વિવિધ મતભેદ્દે પણ આત્માના સત્ય સુખને જણાવશે અને તેની પ્રાપ્તિ માટે ધર્માંત સ્થાપશે. સર્વ ધર્માની આત્મસુખ માટે એકવાક્યતા છે. આત્મસુખની પ્રાપ્તિ કરવી એ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મનુષ્યાવતારના અલ્પાયુષ્યમાં સત્યસુખ પ્રાપ્ત કરવાનું છે. તેની જો પ્રાપ્તિ ન થઈ અને શરીર માટીમાં મળ્યું તે મનુષ્યાવતારની નિષ્ફળતા અવમેધવી. અહિરાત્માએ જ્યારે આ પ્રમાણે આત્મસુખને અનુભવ કરવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓને દેહાધ્યાસ ટળે છે અને બાહ્યસુખા ક્ષણિક છે એવો અનુભવ આવે છે. આત્મજ્ઞાની ગુરુઓના સદુપદેશથી તે આત્મામાં સુખને અનુભવ કરે છે એટલે તે નિરુપાધિ દશાને પ્રાપ્ત કરે છે. બહિરાત્માએ જ્યારે ત્યારે અન્તરાત્મ પદને પામે છે, અન્તરાત્મા થએલા મનુષ્યા મા લક્ષ્મીવૈભવને કઈ હિંસાખમાં ગણુતા નથી. દેવોનાં સુખાને પણ તે હિંસાખમાં ગણતા નથી. આત્માના સત્ય સુખના ઉપાસક તેઓ મને છે તેથી તેએ બાહ્યસત્તાલક્ષ્મી વૈભવો માટે રજોગુણી અને તમાગુણી મની યુદ્ધા કરી મનુષ્યાના રક્ત વહેવરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનમા મસ્ત થએલા ભારતવાસી અન્તરાત્મમનુષ્યેાના હાથમાં જ્યારે સર્વ દેશોનું ગુરુપદ આવશે ત્યારે સર્વ દેશામાં શાતિ પ્રવશે એમાં અંશમાત્ર સશય નથી, અન્તરાત્માએ જ મહિરાત્મીય મનુષ્યાના -- Page #709 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શક્ય નથી. ( ૬૭). ગુરુઓ બને છે ત્યારે વિશ્વમાં શાતિ પ્રવર્તી શકે છે. સમસ્તવિશ્વવતી મનુષ્યને અન્તરાભાઓ અર્થાત આત્મજ્ઞાનીઓ સગુણની શિક્ષા આપીને સત્ય સુખ સમઈ શકે છે. વિશ્વસમાજની પ્રગતિ કરવી તેમાં કલેશના પરસ્પર અનેક સ ઘર્ષણે ઉદ્દભવે છે અને તેમા અનેક મનુષ્યના વિચારો શબ્દ અને અશુભ પ્રવૃત્તિને સહવી પડે છે તેથી ર્તવ્ય કાર્યમા અધ્યાત્મજ્ઞાનીઓ વાસ્તવિક વિજ્યને સંપ્રાપ્ત કરી શકે છે, અધ્યાત્મજ્ઞાનીઓ મનની સમાનતા સંરક્ષીને સર્વ અશુભ ભાવોને દાબીને વાસ્તવિક વિશ્વસમાજની સુધારણ કરી શકે છે. આ વિશ્વમા અધ્યાત્મજ્ઞાન સમાન કઈ જ્ઞાન નથી અને અધ્યાત્મજ્ઞાન દાન સમાન કોઈ દાન નથી. અધ્યાત્માનના આગમ અને અધ્યાત્મ છે તેને ચાર કરવાથી સત્યવિક્વોન્નતિ થઈ થાય છે અને થશે ભારતવાસીઓની પાસે અપૂર્વ જ્ઞાનભંડાર છે. સ્થલ વિશ્વમાં ભારતવાસીઓની મહત્તા અધ્યાત્મજ્ઞાનથી થઈ છે થાય છે અને થશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્માની દુર્બલતા નષ્ટ થાય છે. વીર્યહીન દબલમનુ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી ભારતવાસીઓમાં હાલ જે કંઈ દુર્બળતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના ન થવાની નથી. ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સામાન્મુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુબેન બલકે વિધવતી સકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે એવા અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાના મૂલતોને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શક્તિમાં પારમેશ્વરી શક્તિને સચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે, માટે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુષ્યએ અતાત્મદશા પ્રાપ્ત કરવી જોઇએ માયાના આવોને દર કરીને આત્માની તથા વિશ્વની ગુપ્ત શકિતને દર્શાવી આપનાર અધ્યાત્મજ્ઞાન છે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાત ત્રિભુવનના સ્વામી બનવાને ઉત્સાહ પ્રકટે છે અને સર્વ લીનિ ના બનેવી જાણે આત્મા મુક્ત થયો હોય એ ભાસ થાય છે. આત્માથી સર્વ કાની સિદ્ધિ થાય છે. આ વિશ્વમાં ઈશ્વરને પ્રતિનિધિ ખરેખર શરીર આત્મા છે, એમ ત્માનીને નિશ્ચય થાય છે તેથી તે આત્મતત્વને અનુભવ કરીને સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર વિહારી બને છે. શાતામાં અને અશાતામાં તેઓ સમજાત્ર ધારીને પ્રારબ્ધ વેદના અને અન્ય જીવોના ઉદ્ધારના સરધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે આભા તે જ પરમ છે તેમાં વચ્ચે ભેદ કરાવનાર રાગદ્વેષાદિક કર્મ છે એવું અવધીને તેઓ રાજ્યના પરિજના :જ્ઞાન ધ્યાનથી ક્ષય કરે છે, રાગદ્વેષ ટાળવાની સાથે આત્માન ગુન સુ કર પ્રી પેરે વિશ્વ પર દષ્ટિ ધારણ કરે છે સમૃÉવિશ્વતિ અને ન લ તેથી તેઓના હદયમાં પ્રભુની ઉદા પ્રકટે છે અને તે બધાં અને 1 « એ અભેદ ભાવના દેખે છે અામ થં ઈશ્વર છે અને તરી નાં ફિક ને પ્રશા Page #710 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) શ્રી પ્રમાણ મચાવવેચન ar સ્વને તેના અનુભવ આવે છે તેથી આત્મજ્ઞાની જ્ઞ પ્રાણિ અને મમુ! એવા ઉદ્ભાનેિ ખહાર કાઢે છે અને સકલકર્મની ક્ષીણતા કરતા કરતા જીવન્મુકત અને છે. અયાત્મજ્ઞાની મહાત્મા અમુક દેશકાલના બાહ્યાચાર 'ધનાથી ચુકત રહે છે. તેમા ગમે તે ધર્માચર પ્રવૃત્તિને સેવે છે અને ત્યરે છે, તે કપાતીત દશામાં નિમગ્ર રણ પ્રવૃત્તિ કરે છે. અન્તરાત્માએ અધ્યાત્મજ્ઞાનના સપૂર્ણ રહસ્યાને અધ્યાત્મળિ વધી શકે છે અને વિશ્વવતિ સર્વ ધર્મશાસ્ત્રો અને તેના વિચારોને સમ્યક્ત્વને હૃદયમાં પરિણમાવવાને સ્વતંત્ર બને છે. આત્મજ્ઞાની મહાત્માએ આત્માના ઉપશમાદિ નવ ધર્મના ઉપાસ છે. તેઓ જે ધર્મની તિાભાવતા થઈ હોય છે તેને આવિર્ભાવ કરવાને ઈચ્છે છે. ત્યાગી આત્મજ્ઞાની મહાત્માએ અન્તરાત્મા ચગ્ય ક્ષમા સરલતા નિરહે'તા નિર્દેભત્તા અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય સત્તાષ હૃદયશુદ્ધતા આત્મચિંતવન ભક્તિ દિને પ્રાપ્ત કરીને આત્માને જ પરમાત્મ રૂપે પ્રકટ કરે છે. પરમારમર્શનમાં કહ્યું છે કે સિમાન નિજ્ઞદ દ્વિનો, અવિમાંય કારા, જમાતમ પ સે વળું, તે નો ક્રુ યાલ. આત્માના જ્ઞાનાદિ અનન્ત ગુણ્ણા તિાભાવે રહેલા છે તેના કર્માવરણા દૂર કરી આવિર્ભાવ કરવા તે જ પરમાત્મ પર્ છે. હૃદયની બહાર પરમાત્મા પદ્મ પ્રાપ્ત કરવા જવુ પડે તેમ નથી. તમે પાતે જ પરમાત્મા છે. જે વેળાએ તમા પાતાને શરીર તરીકે માના છે તે વેળાએ તમે પરમાત્મ સ્વરૂપથી ભિન્ન છે અને જે વેળાએ તમે પાતાને શરીર વાણી મનથી ભિન્ન માના છે તે વેળાએ તમે અન્તરાત્મારૂપ છે અને પરમાત્માથી અભિન્ન છે. અન્તરાત્મા થયા વિના પરમાત્માના સાક્ષાત્કાર થતા નથી અને સ્વાત્માને પરમાત્મારૂપ અનુભવ્યા વિના દેહાર્દિના અધ્યાસ ટળી શકે તેમ નથી. આત્માને શરીરરૂપ માની લેવાની અજ્ઞાનતાથી સર્વે ભાત્માની સાથે ઐક્ય થતું નથી, તેમજ હું તુની વૃત્તિના નાશ થત નથી. આત્માના સાક્ષાત્કાર-અનુભવ થવાની સાથે આત્મા પરમાત્માના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે ઉત્ક્રાન્તિ કર્યાં કરે છે અને અન્તે મનુષ્યશરીરને તે પરમાત્માનું દેવળ બનાવી દે છે. આત્માના જ્ઞાનમા સ વિશેય તરીકે ભાસે છે એટલે તેના જ આત્મા સ્વય'જ્ઞાની અને છે; તેથી તે પુસ્તકા વિના સર્વ મનુષ્યેાને દુખમાથી મુક્ત કરવાના ઉપાયાને બતાવવા સમર્થ થાય છે. આત્મામા જ્ઞાનરૂપે વેદ્ય ઉઘડવાથી પુસ્તકાકાર શાસ્ત્રોની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાની મહાત્માએ દેહદેવળમા જાગતા દેવ સમાન હાવાથી સર્વ મનુષ્યેાને ચાન્યતા પ્રમાણે ધર્મ શિક્ષણુ આપે છે. આત્મા સ્વય પરમાત્મા છે અને કર્માવરણુ! ટળવાથી સ્વયં પરમાત્મા થાય છે. તેની ઝાખી કરનાર પણ વ્યવહાર · અને નિશ્ચયથી તે સદ્ધર્માંકમ અર્થાત્ તે સદ્ધર્માનુષ્ઠાનેાને સેવે છે તે તે પરમાત્મા થાય છે. પરમાત્માની ભાવના થયા પશ્ચાત્ પરમાત્મામાં પરિણમન થાય એવા ધર્મકાર્યાં કરવાની જરૂર છે. ગૃહસ્થધર્મનાં ધર્મકાર્યોં અને સાધુધર્મના ધકર્મો કરવાથી સર્વે જીવાની રક્ષાદિ કરી Page #711 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - શકા વિના શ્રદ્ધા સહિત પ્રવૃત્તિ કરવી. શકાય છે અને વર્તમાનમા નવીન કર્મ ન બંધાય તથા ભવિષ્યમા પ્રત્યાખ્યાના દિવડે નવીન કર્મ ન બંધાય એવી સંવરનિર્જરાની ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. સધર્મક્રિયાઓ વડે સ્વાત્માને તથા વિશ્વવર્તિમનુષ્યને શુભ ધર્મને લાભ સમાપી શકાય છે. જ્યા સુધી આત્માની પરમાત્મતા થાય એવી જ્ઞાનદશા સધર્મપ્રવૃત્તિમાં ન મૂકી શકાય ત્યાં સુધી આત્માને પરમાત્મા સંબંધી આત્મિક પરિણમન જ્ઞાન પ્રાપ્ત થતું નથી, માટે મનુષ્યએ વ્યવહારનય અને નિશ્ચયનયને માન આપી સધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. તીર્થંકર પરમાત્મતા પ્રગટાવવાને ત્યાગી બને છે, વનમાં ધ્યાન ધરે છે અને પશ્ચાત્ તેઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વવર્તિમનુષ્યને ઉદ્ધાર કરવા સધર્મકર્મને સેવે છે તે અન્ય મનુએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાને તે પ્રમાણે અવશ્ય પ્રવર્તવુ જોઈએ. આત્મામા વ્યવહારથી અને નિશ્ચયથી જ્ઞાન ભક્તિ સેવા ઉપાસના અને કર્મચાગને સમાવેશ થાય છે. વ્યવહારથી જ્ઞાનની પ્રાપ્તિનાં સર્વ સાધનેને સેવી શકાય છે અને નિશ્ચયથી આત્મશુદ્ધિકારક સર્વ ધ્યાનેને ધ્યાઈ શકાય છે, પશ્ચાત્ સર્વ કર્મથી મુક્ત થઈ શકાય છે. બે ઘડીમાં સંસ્કારી આત્મા ઉત્કૃષ્ટ વીર્ય પરિણામે આત્માની પરમાત્મતા પ્રગટાવી શકે છે તે આનંદઘનપદભાવાર્થ અને ગદીપક પુસ્તકના વાચનથી અનુભવમાં આવશે. અન્તરાત્માઓ ગૃહસ્થ ધર્મકર્મવડે અને સાધુઓ ઉચિત કર્મક્રિયાવડે આત્માની શુદ્ધતારૂપ પરમાત્માને પ્રકટાવો શકે છે. આ વિશ્વમાં આત્માની શુદ્ધિરૂપ પરમાત્મતા કરવા માટે સર્વ મનુ વતંત્ર છે. જેઓ સ્વતંત્ર સ્વાશ્રયી બની સ૬ધર્મકર્મથી આત્માની શુદ્ધતા કરવા પરમાત્મસ્વરૂપની સાથે તન્મય બની જાય છે અને નામદેહાધ્યાસની સાથે સર્વ વાસનાઓને ભૂલી જાય છે તેઓ સ્વયં પરમાત્મારૂપ પિતાને સાક્ષાત્ અનુભવ કરીને જન્મ જરા મૃત્યુના દુ ને તરી જાય છે. એવા અતરાત્માઓથી વિશ્વની પવિત્રતા થાય છે અને સવ ને ઉદ્ધાર થાય છે. અવતરણ -આગમનિદિ અને જ્ઞાનીની આજ્ઞાએ ધર્મે કમેને સેવવા જોઈએ, તેમાં શંકા વિના પૂર્ણ શ્રદ્ધાળલે પ્રવૃત્તિ કરવી જોઈએ–તે જણાવવામાં આવે છે. आज्ञया ज्ञानिनां सेव्य-मगीतार्थजनैः शुभम् । सुभक्तिश्रद्धया कर्म संप्राप्तं क्रमपूर्वकम् ॥ १५१ ॥ आगमैर्यच्च निर्दिष्टं देशकालानुसारि यत् । ज्ञानिनामाज्ञया प्राप्तं कर्तव्यं धर्मकर्म तत् ।। १५२ ।। ও Page #712 -------------------------------------------------------------------------- ________________ — —- - - - - - - - - માબ કપાસ ન - - ( ૧૦ ) શ્રી કર્મગ ગ્રંથ-વિવેચન. न कार्यः संशयस्तत्र शङ्कावान् पतति ध्रुवम् ।। पूर्णश्रद्धावलेनैव श्रद्धावांल्लभते जयम् ॥ १५३ ॥ શબ્દાર્થ–આત્મજ્ઞાનીઓની આજ્ઞાવડે અગીતાર્થ મનુષ્યએ સુભક્તિશ્રદાવડે કમપૂર્વક સંપ્રાસ ચલાકર્મ સેવવું જોઈએ. આવડે નિદિર, ચ શબ્દથી નિવડે નિર્દિષ્ટ અને દેશકાલાનુસારી જે ધર્મકર્મ હોય તેને જ્ઞાનીઓની આઝાવડે સેવવું જોઈએ. ઉપર્યુક્ત ધર્યું કર્તવ્ય કાર્ય સેવવામાં સંશય ન કરે જોઈએ કારણ કે શંકાશીલ પતિત થાય છે. અએવ પૂર્ણ શ્રદ્ધાળલવડે જ મનુષ્ય કર્તવ્ય કર્મ કરે છે જ્યને પામે છે. વિવેચન–અગીતાર્થ અર્થાત્ બાલમનુએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે શુભ કર્મ કરવા જોઈએ. આત્મજ્ઞાનીઓ પર સિદ્ધાન્તનું રહસ્ય અને વર્તમાનકાલમાં કેવી રીતે શુભકર્મપ્રવૃત્તિ કરવી તે સારી રીતે જાણે છે, માટે તેવી દશા જેઓને જાગૃત ન થઈ હાય એવા અગીતાર્થજનોએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ધર્મદાસગણિ ઉપદેશમાલામા નિવેદે છે કે-જ્ઞાનીઓની આજ્ઞાથી આત્મોન્નતિ અને વિનંતિ કરી શકાય છેસિદ્ધાન્ત આદિ અનેક ગ્રન્થને અભ્યાસ કર્યા પશ્ચાત દ્રવ્યક્ષેત્રકાલભાવથી સર્વ ધર્મોની ઉત્પત્તિના રહસ્યોનું જ્ઞાન કરવું પડે છે, પશ્ચાત અનેક આત્મજ્ઞાનીઓના હૃદયને અનુભવ કરવું પડે છે, પશ્ચાત આત્મધ્યાનસમાધિથી આત્માનુભવને સાક્ષાત્કાર કરવો પડે છે, પશ્ચાત્ સર્વજીની ગ્યતાને અનુભવ કરે પડે છે; તતઃપશ્ચાત્ ગીતાર્થદશા વા આત્મજ્ઞાનીની દશા સંપ્રાપ્ત થાય છે, માટે તેવી દશાની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી સ્વતંત્રતા તે સ્વચ્છંદતાને પાત્ર બને છે. ગીતા શાસ્ત્રના અભ્યાસ માત્રથી બનતા નથી પરંતુ તેઓને ધ્યાનસમાધિદ્વારા આત્માને ઊંડે અનુભવસાક્ષાત્કાર કરે પડે છે, વર્તમાનપ્રવર્તિતસર્વધર્મોના રહસ્યને અનુભવ કરવો પડે છે. વ્યાવહારિક તથા ધાર્મિક સર્વેરિયાઓને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુભવ કરવો પડે છે, ત્યારબાદ સ્વપરની ઉન્નતિના વાસ્તવિક કારણેને સાક્ષાત અનુભવ કર પડે છે, પશ્ચાત્ ગીતાર્થ દશાની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનના સર્વ વિદ્યમાન આધ્યાત્મિક શાસ્ત્રને અનુભવ કર્યાથી અને રાગદ્વેષના ઉપશમ ક્ષપશમથી જેટલી પ્રાપ્ત થાય તેટલી વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી તથા લૌકિક સમાજ રાષ્ટ્રપ્રવૃત્તિ તથા વિશ્વજનોના વર્તમાનિક આચારેને પરિપૂર્ણ અનુભવ કયાંથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. તે સર્વને અનુભવ સાક્ષાત્ કરનાર ગીતાર્થ થઈ શકે છે. વેદાન્તના સર્વ શાસ્ત્રો અનુભવ કર્યાથી તથા સર્વ વેદેના વાચ્યાર્થીને સાર ગ્રહણ કરવાથી તથા સર્વ ઉપનિષદોના રહસ્યનો અનુભવ કરવાથી, સર્વ પુરાણેના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ જૈનાગમ પ્રકરણે ગ્રન્થ વગેરેને સમ્યગ્ર, અનુભવ કરવાથી, બાઈબલ કુરાન વગેરે જે જે ધર્મપુસ્તકો ગણાતા હોય તેઓને અભ્યાસ કરવાથી અને Page #713 -------------------------------------------------------------------------- ________________ UR આત્માથી ગીતાર્થોના સંસર્ગથી અનેરો લાભ (૬૧૧ ) અનુભવ કરવાથી, સર્વ પ્રકારની પ્રગતિ અને અવનતિના હેતુઓને સમ્ય અનુભવ કરવાથી, સર્વ પ્રકારના ધાર્મિક તથા વ્યાવહારિક ઇતિહાસનું મનન કરવાથી ગીતાર્થદશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના ગશાસ્ત્રો મંત્રશાસ્ત્રો અને ઇતિહાસનું મનન કરવાથી ગીતાર્થ દશા અર્થાત જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના યોગશાસ્ત્રો મંત્રશાસ્ત્રો યંત્રશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રો અનુભવ કરવાથી અને એ સર્વ શાસ્ત્રોનું જ્ઞાન આત્મામાંથી કેવી રીતે પ્રકટે છે તેને અનુભવ કરવાથી આત્મજ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. ગણિતાનુગ ચરણકરણનુગ અને દિવ્યાનુયેગના સભ્ય અનુભવથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. ગીતા અર્થત જ્ઞાનીઓ આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય એવા આશયને અનુસરી શુભ પ્રવૃત્તિને દર્શાવે છે. આત્મજ્ઞાની ગીતાર્થો સર્વ પ્રકારના ધાર્મિકાચારોને અને વિચારોને ઉદારષ્ટિથી પ્રકાશે છે. આત્મજ્ઞાની ગીતા સર્વ ધર્મોમાં રહેલા સત્ય વિચારને અને આચારનો અભાવ કરતા નથી આત્મજ્ઞાની ગીતાર્થો ધર્મનાં લઘુવતુંલાની સાંકડી દષ્ટિયામાં લોકોને એકાતે બંધાવવા માટે ઉપદેશ દેતા નથી પરંતુ આત્માના અનત વર્તુળમાં સર્વ ધર્મના વિચારે અને સદાચાર સમાય એવી દષ્ટિથી ઉપદેશ આપે છે. ધર્મને પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારેને ગ્રહવાને વ્યાપક નૈતિક સિદ્ધાંત દર્શાવનારા આત્મજ્ઞાની ગીતા છે; અધ્યાત્મજ્ઞાનના ગીતાર્થની અનન્તવર્તલસ્વરૂપ બ્રહ્મણિમા અન્ય સર્વ જ્ઞાનિની દૃષ્ટિને સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિયેના અનન્ત સત્ય વિચારે અને અનેક સદાચારે છે તેથી તેઓ અમુક વિચાર અને આચારમાં ગોંધાઈ જતા નથી અને તેમજ અન્ય મનુબેને પણ અમુક વિચાર અને અમુક આચારમા સાપેક્ષતા વિના ગોધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી રાગદ્વેષની વૃત્તિને ક્ષીણ કરીને આત્મજ્ઞાની ગીતાર્થે આત્માના સ્વરૂપને અનેક નયથિી અવલોકે છે અને સર્વ ધર્મોમાથી અનેક નયદરિયેના વેગે સત્યાશેને ગ્રહત કરે છે આત્મજ્ઞાની ગીતાર્થોની દષ્ટિમા સર્વ ધર્મો પર સમભાવ હોય છે તેથી તેઓ સર્વ ધર્મના સત્ય રહસ્યને અવબોધવા શક્તિમાન થાય છે. આત્મજ્ઞાનિયે સર્વ ને રવા સમાન ગણે છે અને તે બાબતને તેઓ સ્વપ્રવૃત્તિથી દર્શાવી શકે છે આત્માને અનુભવ સાક્ષાત્કાર કરનારા આત્મજ્ઞાની ગીતાને સમાગમ થતા ગ્રન્થ અને શાસ્ત્રોના વાચનને ગી કરીને તેઓને સદુપદેશ શ્રવણ કરવા સદા લક્ષ્ય દેવું જોઈએ. આત્મજ્ઞાની ગીતા ઉંબર માદવાળા હોય એ નિયમ નથી. તેઓ સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર હોય છે તેથી તેની પ્રવૃતિ કળી શકાતી નથી તે પણ આત્મજ્ઞાની ગીતાને તેઓના વચન અને દયની પરીદી શકાય છે. આત્મજ્ઞાની ગીતાથી સર્વ પ્રકારની માનસિક અશાનિ ટળ છે, અને તેના સમાગમથી આત્મા તે સ્વયં પરમાત્મવરૂપમય થઈ જાય છે તેને વાજાને સાન અનુભવ થાય છે, તેથી સ્વાત્મા જ આત્મજ્ઞાની ગીનાને નિગ કરી શકે છે માની Page #714 -------------------------------------------------------------------------- ________________ 10,8VP DIE AANVANT T ( ૬૧૨ ) શ્રી ગામ મોવિચન. ગીત્તા મનુષ્ય ધર્મને પ્રવર્તાયના શક્તિમાન ાય છે. અન્ય મય્યાને પી બનાવવા શક્તિમાન્ થાય છે. ગીના મનુષ્યે વિશ્વમાં જે કઈ સુખ કા ખાનું થાય તેવા અન્ય મનુષ્ય શક્તિમાન થતા નથી. ગીનાનવાની સદી ની ગિના વિકાસ થાય છે અને સર્વ દશાના નગ્ન અય . મન ગીતોના કામથી સ્થાની મનુષ્યના સમાજ સુધરે છે તથા વિધમાં સર્વત્ર ગાર્ડનનું યાપન કરન તેભ્યે શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની ગીતાર્યો વનમાનકાળમાં જે > સ્મુધારણા બંધ કરવી ગાય છે તે કરવાને શક્તિમાન્ થાય છે. આત્માની રાતગીનાથેની તત્ત્વજ્ઞાનમાં એકસરખી શક્યતા હોય છે અને આચારામાં દેશકાલાદિ ભેદ્દે ભેદતારતમ્ય ડાય છે. પાની ગીતાઁ જ્ઞાનની મુખ્યતા કરે છે અને જ્યાં ક્રિચાની આવશ્યકતા જાય છે ત્યાં દિયાની પ્રધાનના કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થો પ્રત્યેક મનુષ્યને તેના પશિકાર પ્રમા ધર્મ બજાવે છે અને જે કાલમાં જેની આવશ્યકત્તાથી > ઉન્નતિ કરવાની હોય છે તેનું પ્રાધાન્ય કરે છે, આત્મજ્ઞાની ગીતા ના વિચારોમાં અને ળાચામાં પરસ્પર સાપેથના સમાયલી ય છે તેથી તેએના સબંધી જ્ઞાની મનુષ્યને કોઈ જાતની શા પડે છે તા તેઓ કર્તવ્યાય અને વિચારાશયથી દૂર કરે છે. માનાની મામા સધર્માની સાપેક્ષતાને પુરુપર શૃંખલાના અકાડાઓની પેઠે સાધી લે છે; તેથી વિશ્વમાં કોઇ પણૢ ધર્મના સહ જીસ્યને અન્યાય મળતા નથી. આત્મજ્ઞાનીગીતાધાદ્વારા ધર્મનું અસ્તિત્વ સક્ષી શાય છૅ અને ધનુ તથા ધર્માંગાનું સ રક્ષણ કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતા મહાત્મામાની ષ્ટિમાં સત્યના અનંતસાગર તરી આવે છે, તેથી તે વિશ્વવર્તિમનુષ્યોને સત્યને પૂર્ણ લાભ અવા શક્તિમાનૢ થાય છે, વિશ્વમાં જેટલી શુભેપમાા છે તે સર્વે ખરેખર આત્મજ્ઞાની ગીતાનિ આપી શકાય છે. ધર્મની સ્થાપનાથે અને ધર્મોદ્રારાર્થે આત્મજ્ઞાની ગીતા ના અવતારા થાય છે. આત્મજ્ઞાની ગીતાĒ ઉત્સર્ગ માથી અને અપવાદ માર્ગથી ધર્મ પ્રવર્તાવી શકે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં ધર્મના રહસ્યોને પ્રકટ કરે છે. આત્મજ્ઞાની ગીતાè વિના વિશ્વજનાને ક્ષણુ માત્ર પણ ચાલી શકે તેમ નથી. આત્મજ્ઞાનીની સર્વ Éિયા ખુલ્લી થએલી હોય છે તેથી તે સર્વદેશીય સર્વ વ્યાપક વિચારોને અને પ્રવૃત્તિને પ્રકાશી શકે છે. આત્મજ્ઞાનીગીતા મહાત્માની આજ્ઞાથી સર્વ ધર્મક પ્રવૃત્તિ કરતાં આત્મશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને અનેક જીવાના ઉદ્ધારમાં આત્મભાગ આપે છે. આત્મજ્ઞાની ગીતાkની સેવાથી જે આનુભિવક જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન 'ચઇ શકતુ નથી, આત્મજ્ઞાની મહાત્માએ જ ઈશ્વરની પ્રતિકૃતિ છે. તેમની આજ્ઞા વિના પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતુ નથી. આત્મજ્ઞાની ગીતાર્થે મહાત્માઓની સેવાથી અન’તભવનાં પાપા ટળે છે અને એ ઘડીમા છેવટે પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓના આગળ સ્વાત્મદશાનું પ્રસ્ફેટન કરવાથી આત્મશુદ્ધ જીવનની Page #715 -------------------------------------------------------------------------- ________________ - - - .... આત્મજ્ઞાનીઓના અવલ બનથી ઉદ્ધાર ( ૬૧૩) પ્રાપ્તિમાં અનેક અનુભવ પ્રાપ્ત કરી શકાય છે. આત્માની શુદ્ધતા કરનાર આત્મજ્ઞાની ગીતાર્યો છે તે અજ્ઞાની અંધમનુષ્યને દેરનારા છે. આત્મજ્ઞાની ગીતાર્થ મહાત્માઓ કર્મચગની સર્વ શુભાશુભ પ્રવૃત્તિના સાક્ષાત્ દ્રષ્ટા હોય છે તેથી તેઓની સલાહ પ્રમાણે વર્તવાથી ઉચ્ચ કર્મચાગીના પદની પ્રાપ્તિ થાય છે. ગીતાની સેવા કરીને શિએભકતોએ આત્મકલ્યાણ કરવા પ્રવૃત્તિ કરવી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુઓને પૂછીને દરેક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી સર્વ કલ્યાણના માર્ગે હસ્તમાં આવે છે. જેઓ ગીતાર્થ મનુબેના દાસ–શિવ-અન્તવાસી બનીને તેઓના હદયમાં પ્રવેશી અપ સમાન બને છે તેઓ ગીતાર્થજ્ઞાનીઓના રહસ્યને અવધી સ્વપરને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માર્પણ કરીને ગીતાર્થ ગુરુઓની સેવા કરવાથી અપૂર્વ અનુભવોને પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી અત્તર વિચારરૂપ જીવન વહે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં કંઈ વાર લાગતી નથી. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુની આજ્ઞાથી શુભ કર્મને કમપૂર્વક કરવા એવું તેઓની સેવાથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ સુભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ક્રમ પ્રાપ્ત શુભ કર્મને કરવા જોઈએ. ગીતાર્થ ગુરુઓની સુભક્તિ અને શ્રદ્ધાથી કમપૂર્વક શુભ કર્મ કરવાથી આત્માના ગુણેની શુદ્ધિ કરી શકાય છે આત્મજ્ઞાની ગુરુ પર જેટલી શુભભક્તિ અને શ્રદ્ધા હોય છે તેટલી જલદી કાર્ય સિદ્ધિ થાય છે. ગમે તે આત્મજ્ઞાની ગુરુને પ્રભુ સમાન માનીને તેમની આજ્ઞાપૂર્વક કાર્ય કરે અને ગુરુમાં સુભક્તિશ્રદ્ધા ધારણ કરે. પરમાત્માની પેઠે આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુ પર શ્રદ્ધાશક્તિ ધારણ કરો અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે એટલે તમને આત્મા–પરમાત્માનો સામકાર થયા વિના રહેવાને નથી એમ નિશ્ચય માનજે આત્મજ્ઞાની ગુરુને પ્રાપ્ત કરીને તેમનાં અંકિત કાને કરતા રહો કે જેથી તમે સમસ્ત વિશ્વજનના ઉદ્ધારમા ઉપગ્રીભૂત થઈ શકે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુઓની સમાન તમે સ્વયં બનશે એટલે સર્વ કર્તવ્ય પ્રસંગોચિત કરવામાં સ્વતંત્ર બની શકશે. આત્મજ્ઞાની ગુરુઓના પર પૂર્વ પ્રેમ ધારા કરે. આત્મજ્ઞાની ગુરુઓ તમારા માટે અવતારભૂત છે. તેઓનું અવલંબન કર્યાથી તમારા ઉદ્ધાર થવાનો છે માટે તેઓની સેવા કરીને કર્તવ્ય કર્મ કર્યા કરો. પિંડમાં સુધારો કથા વિના કે વિશ્વને સુધારો કરી શક્તા નથી. જે જે ઉન્નતિના માર્ગો ખુલ્લા કરી શકાય છે તે પ્રથમ સ્વાત્મામા કરી શકાય છે પશ્ચાત્ સમાજને તેની અસર થાય છે. આત્માની ગીતાર્થગુરુઓ આત્માને અનુભવ સાગત કરીને આત્માની તથા મનની શક્તિને ખીલ છે; તેથી તેઓ ભક્ત શિની ઉન્નતિ કરી શકે છે, માટે હાનિથી આત્માની ગુરુઓનું અવલંબન કરવું જોઈએ આત્મજ્ઞાની ગુ વિશ્વર્તિસત્ર ધર્મો છે જે અન્ય રહેલું છે તેને પ્રકાશ કરી વિશ્વજનોની ઉદારદ્ધિ કરે છે અને કદાચગાથા અનેક મનુબેને મુક્ત કરી શકે છે સચ્ચિદાનન્દઘન ઘ૯ ની ના Page #716 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રમાગ ગ્રંથ-વિવેચન, ( ૧૧૪ ) 6 જ્ઞાનની વ્યાપતાને પાર આવે તેમ નથી, આત્મજ્ઞાની ગીતા ગુરુની આજ્ઞા પ્રમાણે ભવ્ય મનુષ્યાએ શુલ કાર્યાં કરવાં જોઇએ અને અશુભ કર્મોંના પરિહાર ફરવા નેઇએ, શ્રી કેશીગણધરની પ્રાપ્તિ કરીને પરદેશીરાજાએ આત્મન્નિતિ કરવામાં ખામી રાખી નહોતી. પરદેશીાજા પૂર્વે નાસ્તિક હતા, પરંતુ આત્મજ્ઞાની ગીતા શ્રી કશીકુમારના સદુપદેશથી આાસ્તિક બન્યા અને તેથી તેના દેશવાસીઓની ધર્મ ઉપર શ્રદ્ધા વધી, આ ઉપરથી અવળેાધવાનું કે આત્મજ્ઞાની ગીતા ગુરુ અન્ય મનુષ્યા પર કેટલે આધે ઉપકાર કરી શકે છે. આત્મજ્ઞાની ગીતા ગુરુના ચરણકમલમાં આવેાટવાથી અહંતામમતાના નાશ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મસાક્ષાત્કાર અને પ્રભુસાક્ષાત્કારના માર્ગ ખુલ્લા થાય છે, જેઓ આત્મજ્ઞાની ગુરુએથી સ્વહૃદયને ગુપ્ત રાખે છે તેએ જો કરાડા વર્ષ પર્યન્ત આત્મજ્ઞાની ગુરુ પાસે રહે છે, તે પણ તેનેા ઉદ્ધાર થતા નથી, મન વચન અને કાયાની સ પ્રવૃત્તિયે। શ્રી ગુરુને જણાવવી અને તેમની આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવી કે જેથી આત્માન્નતિના માર્ગો ખુલ્લા થઈ શકે, શ્રદ્ધાભકિતથી શ્રી આત્મજ્ઞાનીગુરુને સર્વ સમર્પણુ કરવાથી નિર્દોષ કર્મચાગના માર્ગ ખુલ્લા થાય છે. શ્રી વીતરાગ સજ્ઞપ્રરૂપિત આગમાએ જે જે કર્તવ્યકમ કરવાની આજ્ઞા કરેલી હાય અને નિગમેએ આ જૈન વેદોએ જે જે આજ્ઞાએ સ્વાધિકાર કર્તવ્યકનિ માટે કહેલી હોય અને જ્ઞાનીગીતા ગુરુએએ સ્વાધિકારે તેના નિણ્ય કર્યાં હાય તે તે કતવ્ય કર્માંને કરવાં જોઇએ, આગમ, આયનિગમા, આર્ટપનિષદો, ગ્રન્થા વગેરે સદ્ભાના આધારે કર્તવ્યકમાં કરવા જોઇએ, કરાડા વર્ષથી આત્મજ્ઞાનીઓ જે જે થયા તેઓએ પાતાના અનુભવોને શાસ્ત્રોમાં દાખલ કર્યાં છે તે અનુભવીને નાસ્તિક મનીને એકદમ હસી કાઢવા એ કઈ રીતે ચૈાગ્ય કતન્ય નથી. આત્મ જ્ઞાની જીવન્મુકત મહાત્માઓના અનુભવોના સંગ્રા રૂપ શાસ્ત્રોના સૂક્ષ્માદ્ધિથી અભ્યાસ કરવો જોઇએ અને તેથી પૂર્વના સમાજના વિચારાનુ અને આચારાનુ જ્ઞાન પ્રાપ્ત કરવુ જોઈએ. આગમા અને આર્યુંવે, આ†પનિષદ્ તથા આચાર્યાંના ગ્રન્થા વગેરેના અભ્યાસ કરીને આત્માન્નતિ કરવા સ્વાધિકારે ગુર્વાજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. આય પુરાણા આ ગ્રન્થા વગેરેમાથી જે જે સત્યો પેાતાને મળે તે ગ્રહણ કરવા જોઇએ. આય આગમા, આવે, ગ્રન્થા વર્તમાનકાલના આત્મજ્ઞાની ગીતાના અનુભવ અને પશ્ચાત્ સ્વાત્માના તેમાં પ્રકટતે અનુભવ એ ત્રણથી ઐકય કરીને ધમઁકમ કરવા જોઈએ અને લૌકિક વ્યવહારિક કાર્યોંમાં પણ વર્તમાનકાલીન અનુભવી કર્મચાગીઓની સલાહ લેઈ પ્રવતવુ જોઈએ. ભૂતકાલનાં આગમાને આ વેદને હૃદયમા ધારણ કરીને આત્મજ્ઞાની ગુરુઓ વર્તમાનકાલના અનુભવ કરે છે; તેથી આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઇએ. આત્મજ્ઞાની ગુરુએ ત્રકાલમા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પવજ્ઞાન, કેવલજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાન માની એક સરખી સ્થિતિ અલખાધે છે અને ધર્માંચારામા પરિવતના તે દેશકાલાનુસારે INSANIN nanny V " LE JANENT TO to my mobs wegant Page #717 -------------------------------------------------------------------------- ________________ = 2 ፮ ÷ ÷ ==y=== = ge E = zaG - = = ፍም a @ Esat = = = = = = E ኳ ÷ = = ። - = = as at a -- 2 ebs = = : - _ -- - = 2= 44 : 5. ____ _ = = i Tue se z ‰ ጂጂ Az =zo a, = _ _ ==== o Baqaa ye - - - age - - — = ÷÷ = = = > = -- 5 -------- = = = = = a = = = = = _ = = - = - - - - = = = = - => ÷ ÷ ÷ as a to a t - .. જ્ઞાનના માર્ગ છે ને એકસ સદાય લયસ રહે હૈં નથી તેમાં ጎ ገብ ካ ==== : =====> We are a sa - - - - = = = = _ - - 2 - - ፡ ÷ = - - ፡፡ at t - - = = - દેવનના - .. = = Ye - - 1 : ÷ ---- - - Page #718 -------------------------------------------------------------------------- ________________ ( ૬૧૬) શ્રી કર્મચાગ ચંચ-સવવેચન. - ~ થયા તેઓએ તે તે ક્ષેત્રકાલાનુસારે ધમજીને ધર્મકાર્યમાં પ્રવર્તાવ્યા હતા. પરંતુ તે ઉપર લક્ષ્ય રાખીને વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરુના વચને પર પૂર્ણ વિશ્વાસ ન રાખવામાં આવે અને ભૂતકાલીન શાસ્ત્રોના આધારે વર્તમાનકાલીન ગુરુને આચારે જોવામાં ષષ્ટિને આગળ કરવામાં આવે છે-તે તેનું પરિણામ એ આવે છે કે વર્તમાનકાલીન આત્મજ્ઞાની સદુગુરુને અનાદર થાય છે અને તેથી આત્માની શકિતને ખીલવી શકાતી નથી, તથા તે શક્તિથી ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. ભૂતકાલની તે સમયની પરિસ્થિતિ, તત્સમયની ક્ષેત્રસ્થિતિ, અને વર્તમાન સમયની પરિસ્થિતિ તેથી ભિન્ન હોય તેથી ભૂતકાળના મંતને આગળ કરી વર્તમાનકાલીન ગુરુના આચારો અવલોકતા ફેરફાર દેખાય અને તેથી વર્તમાનગુરુ કે જે વર્તમાન સમયના ધર્મનેતા હોય તેઓ પર શ્રદ્ધા નહીં રાખવાથી સમાજ સંઘ વગેરેની અવ્યવસ્થા થઈ જાય છે; ભૂતકાલના અને વર્તમાનકાળના કેટલાક ધર્માચારે એક સરખા રહી શકે છે અને કેટલાક ધમચારે એક સરખા રહી શકતા નથી તેનું રહસ્ય તે ગીતાર્થ ગુરુ વિના બાળજી જાણી શકતા નથી, માટે વર્તમાનકાલીન મનુષ્યએ ધર્માચાર પરિવર્તનનું સ્વરૂપ ગુરુમુખથી ધારવું જોઈએ. દેશકાલયેગે વર્તમાનકાલમાં અનેક પરિસ્થિતિ ઉભી થાય છે અને તેથી ધર્મરક્ષણાર્થે ભૂતકાલના આચારેથી અને વિચારેથી વર્તમાનકાલના આચારની અને વિચારની પ્રવૃત્તિમાં ભિન્નતા થાય એ સ્વાભાવિક છે. વર્તમાનકાલમાં જેવી ધર્મપ્રવૃત્તિ માટે આત્મજ્ઞાની ગુરુ આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ધર્માચારશાસ્ત્રોમાં અને ધર્માચારોમાં દેશકાલાનુસારે આજસુધી પરિવર્તન થયાં કરે છે. જે ધર્મમાં દેશકાલને અનુસરી પરિવર્તન થતાં નથી અને જે મનુષ્યમાં આગમ અને આર્યવેદને અનુકલ પ્રગતિશીલ પરિવર્તનો ગુરુની આજ્ઞાપૂર્વક થતાં નથી તે ધર્મને અને તે ધમની સમાજનો વિશ્વપટ પરથી લેપ થાય છે. શ્રીશંકરાચાર્યે તે સમયને અનુસરીને વૈદિક વેદાન્ત ધર્મના કેટલાક વિચારમાં અને આચારમાં પરિવર્તન કર્યા અને તેથી તેણે ધર્મ સમાજની તે સમયની પરિસ્થિતિની અનુકૂલ રચના કરી તેથી તેણે બૌદ્ધ ધર્મ પર ફટકે લગાવ્યો અને જૈન ધર્મના ઉપર પણ કેટલીક અસર કરી. શ્રીશંકરાચાર્યે કેટલાંક બૌદ્ધોના તને ગ્રહ તેથી રામાનુજાચાર્ય તેને પ્રચ્છન્ન બૌદ્ધ કર્થ છે. અન્યધર્મીઓની સામે ઉભું રહી શકાય એવી ધર્મ વિચારશ્રેણિથી તેણે બ્રહ્મની વ્યાખ્યા કરી. રામાનુજાચાર્યે પણ વેદાન્ત ધર્મમા જ સમયને અનુસરી ફેરફાર કર્યો. આ પ્રમાણે વેદાન્તધર્મમા આચાર્યોએ તે તે દેશકલાનુસારે ફેરફાર કર્યા અને ધર્માચાર શાસ્ત્રોમાં અને ધર્માચારમાં તે તે વર્તમાનકાલમા અનેક પરિવર્તન કર્યા અને વળી એટલા સુધી છૂટ મૂકી કે વ્યાસસૂત્ર, ઉપનિષદે અને ભગવદ્ગીતા ઉપર ગમે તે તને ઉપજાવી મૂળ કેને બંધબેસતી ટીકા કરી શકે તે ધર્માચાર્ય તરીકે થઈ શકે. આ પ્રમાણેની તેઓની ઉદાર શૈલીથી બૌદ્ધોના અને જૈનેના ઉદયકાલમાં જે ધર્મની સંકીર્ણદશા થઈ Page #719 -------------------------------------------------------------------------- ________________ - - - - - - દર રન જ ફૂટન. હતી તે દરની ખઃ કૃ િ દરેક પર યુદ કુદક આજની નાના એ પ્રમાણે દેશકાલારી વિચારે છે કે, પરંતુ એક અર પરંપરા રહે છે તે દર્શન કુચિત થર લાગે છે અને પરિકે કે હું રવિ વિશ્વમાં અરાજય રૂપમાં રહેતું નથી. પરંતુ તે જ દ્વિરે અન્ય જે હયાતી ધરાવે છે તેમાં જ થાય છે અને તે ઇન. મ. અન્ય જીવન ધર્મમાં દાખલ થાચ છે. એર સરકાલીન - ગુ. આ અને આચરે વગેરેના અનુકુલ વિચારેછી જે ઉરિકર દિને. કા. મંકમેંકરર . . કરે તે પ્રમાણે પ્રર્વ જે. આજના યુઃ વિચાર અને તેના ઉપદેશના પ્રતિક અાકે ય છે એને અનેક પરિટ દડર કરી પ્રસંગ પ્રાપ્ત થાય છે. હું તે . અ ને કદ = .. ભવ્ય મનુએ તે . સી.થી–જડરથી નું રટ કરશે - કાલમાં જે ઇશુ સંવે દુર થાય છે તે સમયે વન દિન. તેને - કમને દર્શાવીને ધ ર કર શકે છે. ફકત તકન અને પ્રશ્ન ફરને એકાન્ત માન્યતાને એકને અસ્વીકાર કરી નંખાન કારક એક કરો અમુક રીતિથી પ્રવર્તે છે. તકલન કરે. અને કિડને ર ને વર્તમાનકર્તવ્યને અવી શકે છે તે જોઈ ને નિગમેઈ. - િર પ ક ઘટતાં ધાર્મિક ચારનાં પરિવર્તન કરીને સાજન અને સંદન. ઉતિ તે મનને ધર્મના ન પી શકે છે .. . કુનડ રફ એવું ચોથીને 2 એને તે જ પ્રવર્તવું જે એ. રા - ધર્મકર્મની આજ્ઞામાં શંકા કરવી નહીં. કરકે વરદ હીન , ભરૂ. ૪- ૪૫ શંસ કરવાથી રાજ્યની સંસી દેશની અને સમાજની પવિતા! ટ . <ર્ક ધર્મકર્મની સારામાં શંકા કરાઈ કરારના રિ િદદ.. ... અ વિન્ડ ની નથી. એજ કેમ જ આગાખાન છે તેની = તે ટા . છે ને , તેથી અ૫કલમાં તે કેમ કે દેશમાં જ ગ્ર.. દ. ૯રર . . . પરમાત્મદા કરવા માટે તે અનાવર કર ર વદ-ને ---. કર ગુરુના સર્વદેીિય આચાર પર અને દિર ર ર રા - - - - .. છે ક સ સ સનીને ધમકા પ્રદર્વ જે . . . એકદેશીય નંચકર્મની ખા કર. નર્થ કે તે નિ ક - :. અને તે રાજય જીવન-કુમય જીન મુખ કરે . દેય ક , ઉપદેશ પ્રવૃતિ કરે છે ને સુજને તે = વિ.૨ ૨ - - - s૮ Page #720 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૮ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. પ્રવૃત્તિ દર્શાવે છે. માટે તેના પર અને કર્તવ્ય ધર્મકર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારવી જોઈએ, પૂર્વાગ્રા ફ્રેનૈવ શ્રદ્ધાૉમતે જ્ઞમ્ એ સૂત્ર સર્વથા સર્વદા સત્ય છે. પૂર્ણ શ્રદ્ધાળલથી દરેક ધર્મ કર્મ પ્રવૃત્તિયેથી પ્રવીને ઇચ્છિત ફાર્યની સિદ્ધિના જય પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માઓ ધર્માવતારરૂપ હોય છે તેથી તેઓના ચરણેામાં શી નમાવીને તેની આજ્ઞાએ પૂર્ણ શ્રદ્ધા ખલવડે શિરસાવધ કરવામાં આત્માન્નતિ થાય છે. ભૂતકાલીનજ્ઞાનીમહાત્મા તે તે દેશકાલના ધર્મપ્રવતા હતા અને વર્તમાનકાલીન ક્ષેત્રદેશપરત્વે ભિન્ન ભિન્ન મહાત્માએ આત્માની શુદ્ધતા કરવામાં ધર્મપ્રવત કેા છે, ધમ ને પ્રવર્તાવનાર અવતારી મહાપુરુષો માટે વેદાન્તી સ્વામી વિવેકાનન્દ શું કથે છે તે વિવેકાનન્દવિચારમાળા પાચમા પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉતારા કરવામાં આવે છે. 5 AAA WA MAA " “ કોઇ મનુષ્યે જીસસ ક્રાઈસ્ટને કહ્યુ કે, ‘પરમેશ્વર સાથે મારા મેળાપ કરાવી આપે !’ એટલે તેના ઉત્તરમા ક્રાઈસ્ટે કહ્યું-જેણે મને જોયા છે તેણે પરમેશ્વરને જ જોયા છે !' જીસસ ફ્રાઈસ્ટ એક માનવદેહધારી હતા-એટલી જ વાર્તા આપણા ધ્યાનમાં રહેલી છે. પરમેશ્વર સત્ર વ્યાપક છે; જ્યાં તેની વ્યાપકતા ન હેાય, એવુ' કાંઇ પણ સ્થાન છે જ નહિ; પરંતુ આપણી મનાભૂમિકા જ એવા પ્રકારની રચાએલી છે કે, અવતારી પુરુષાના પરિચયથી જ આપણે તેને ઓળખી શકીએ છીએ. જે જે વેળાએ અવતારી પુરુષ નિર્માણુ થાય છે, તે તે વેળાએ માનવીમનને ઇશ્વરના અસ્તિત્વના સાક્ષાત્કાર થાય છે. જન્મથી જ એ અવતારી પુરુષાની અને આપણા સામાન્ય મનુષ્યેાની દિશા ભિન્ન ભિન્ન હેાય છે. આપણે આ જગમા જન્મ ધારણ કરીએ છીએ, તે વેળાએ કેવળ એક ભિક્ષુક જેવા હાઈએ છીએ અને મહાત્માએ જન્મસમયમા પણ સાર્વભૌમ રાજા જેવા હોય છે. આપણે એક અનાથ બાળક જેવા હાઈએ છીએ, માગને ભૂલી ગયેલા મનુષ્ય જેવી રીતે ધૃતસ્તત ભટકતા હાય છે, તેવી જ આપણી સામાન્ય મનુષ્યેાની સ્થિતિ છે. આપણે જન્મ શામાટે ધર્યાં છે ? અને આપણુ કર્ત્તવ્ય શું છે ? ઇત્યાદિ અનેક પ્રશ્નાનાં આપણાથી ઉત્તર આપી શકાતા નથી, આપણા જન્મ અને આયુષ્યક્રમના અતિમ હેતુ શું છે એ આપણાથી કહી શકાતું નથી. આજે આપણે એક રીતે વતા હોઇએ, તેા આવતી કાલે વળી આપણા વર્તનને મીત્તે જ પ્રકાર જોવામા આવે છે. સમુદ્રમા પડેલા એક તૃણુભાગ જેવી રીતે પ્રત્યેક લહરી સાથે નીચે ઉંચા થયા કરે છે, તે જ પ્રમાણેની આપણી અવસ્થા પણ છે. વટાળીયામા સપડાયેલું એકાદ પીછું (પાખ) જેવી રીતે ગમે ત્યાં ઊડી અથવા ઘસડાય જાય છે, તે જ પ્રમાણે સૌંસારના ઝંઝવાતેામાં સપડાએલા આપણા જીવા પણુ ગમે ત્યાં લટકતા હાય છે. જો આપણે માનવ જાતિના ઇતિહાસનું અવલાકન કરીએ, તે આપણે એ જ જોઈ શકીએ છીએ કે, અવતારી પુરુષ નિત્ય જન્મને ધારણ કરતા હાય છે અને તેમના Page #721 -------------------------------------------------------------------------- ________________ - - અવતારી આત્માઓનું મતવ્ય. ( ૯ ). જન્મકાળથી જ તેમના કાર્યની દિશા નિયત થયેલી હોય છે. તેમના કાર્ય અને તેમના માર્ગો પ્રથમથી જ સંપૂર્ણ રીતે રેખાકિત થયેલા હોય છે, અને મહાત્માઓએ અંકાવેલી રેખાનું કિંચિત્માત્ર પણ ઉલ્લંઘન કરતા નથી–એમ પણ આપણું જોવામાં આવી શકે તેમ છે; કારણ કે, એ મહાત્માઓને જન્મ એક વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે જ થયેલો હોય છે, પરમેશ્વરના અમુક એક વિશિષ્ટ સંદેશાને સમસ્ત માનવજાતિ પર્વત પહચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. કડાકાબંધ વાદવિવાદ કરે અને બુદ્ધિવાદથી પિતાના કથનને સિદ્ધ કરી બતાવવું—એ તેમને હેતુ હતું જ નથી અને તેટલા માટે તેઓ બુદ્ધિવાદના ઉન્માદમાં કદાપિ પડતા જ નથી. તેમના કથનને વ્યક્ત કરવા માટેના જે કોઈ પણ પ્રમે હોય છે તે પ્રમેયના સત્યત્વને તેમણે કદાપિ બુદ્ધિવાદથી સિદ્ધ કર્યું હોય-એમ કયાંય જેવા કે સાંભળવામાં આવ્યું નથી. તેમનામાના એક પણ મહાત્માએ કદાપિ બુદ્ધિવાદ કર્યો નથી; અને તેમણે બુદ્ધિવાદ કરવો પણ શામાટે જોઈએ વા? કારણકે જે પ્રમેનું તેઓ પ્રત્યક્ષ અવલોકન કરે છે અને જેમને તેમને પ્રત્યક્ષ અનુભવ થયા કરે છે-તેટલા તને જ તેઓ લેકે સમક્ષ વ્યકત કરે છે સત્યને તેમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયેલ હોય છે, એટલું જ નહી, પણ બીજાઓને પણ તે સત્યને સાક્ષાત્કાર કરાવી આપવા માટે તેઓ તૈયાર હેય છે. “પરમેશ્વર છે કે કેમ?” એ પ્રશ્ન તમે મને પૂછો અને તેનું હું હા, પરમેશ્વર છે!” એવું ઉત્તર આપું, એટલે તરત તમે “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહે છે? એ એક બીજો પ્રશ્ન પૂછે છે; તમારે આ પ્રશ્ન મારા કઈ સંપુટમા–આવીને અથરતાની સાથે જ મારા મનમાં જે ગભરાટ વ્યાપી જાય છે. તેનું વર્ણન સર્વથા અશકય છે. ગમે તેવી એક કારણપરંપરાને તમારા સમક્ષ રજૂ કરીને તમારે માગ તે કથનમાં વિશ્વાસ બંધાવવા માટે મારી બુદ્ધિ ગમે તેવાં આડાઅવળાં ફાફાં મારવા મંડી જાય છે; પરંતુ કોઈ એકઅવતારી પુરુષને તમે એવો જ પ્રશ્ન પૂછ્યું હોય, તો તેનામાં સાક્ષાત પરમેશ્વરને સાક્ષાત્કાર કરાવી આપવાનું સામર્થ્ય રહેલું હોય છે. “પરમેશ્વર છે-એમ તમે શા આધારે કહી શકે છે ? એ પ્રશ્નના ઉત્તરમાં અવતારી-પુ માત્ર એટલા શબ્દો જ ઉચ્ચારે છે કે;–“ જુઓ, આ રહ્યો પરમેશ્વર !” તેને અને પરમેશ્વો બુદ્ધિગમ્ય મળી મેળાપ થયેલો હોતો નથી. બુદ્ધિના ઘટપટની ખટપટ કરીને તેને પરમેશ્વગ્ના અસ્તિત્વને સિદ્ધ કરેલું હોતું નથી, કિંતુ તેણે પરમેશ્વરના અસ્તિત્વને પ્રચદ મિલનથી જ સાશાત્કાર કર, હોય છે. તે કયાંય અંધકારમાં અટવાયા કરતું નથી, કિંતુ પ્રકાશ તેની ાિ સમદ જ હોય છે. આ ટેબલ મારી દૃષ્ટિથી મને દેખાય છે, એટલે હવે કે મે નેટા અને બે તેવા બુદ્ધિવાદથી એમ સિદ્ધ કરવાને યત્ન કરે છે. આ ટેબલનુ અસ્તિત્વ છે જ નહિ. તે હું તેના સ્થાનને સત્ય તરીકે સ્વીકારી શકીશ ખરો કે? હું ત્યા ટેબને અન્ય એક કરું છું ત્યાં પછી વિરુદ્ધ પક્ષનાં ગમે તેટલા પ્રમાણે હોય, તે , અને તે મારા દિલ Page #722 -------------------------------------------------------------------------- ________________ - ન - - - - - - - - - - - ( ૬૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. માન્ય ન થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. એ જ નિયમ મહાત્માઓને સંબંધમાં પણ લાગુ પડે છે, તેમનાં અવતારકાર્ય તેમના માર્ગ અને તેમના અંતિમ હેતુ આદિ સર્વ તેમની દષ્ટિ સમક્ષ હોય છે; અને તેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિના ગે તેમના ચિત્તને ભ્રમને સ્પર્શ થઈ શકતો નથી. તેમનામાં આત્મવિશ્વાસ સંપૂર્ણતાથી વસતે હોય છે, અને તેમના જે આત્મવિશ્વાસ કઈ પણ પ્રકારના સામાન્ય મનુષ્યમાં મળી આવતા નથીજ. “પરમેશ્વરનું અસ્તિત્વ તમને માન્ય છે ખરું કે?” “પુનર્જન્મને તમે માને છે ખરા કે?” અથવા “અમુક એક જન્મ તમને માન્ય છે ખરે કે?ઈત્યાદિ પ્રશ્ન આપણે એક બીજાને પૂછયા કરીએ છીએ, પરંતુ એ પ્રશ્નોના નિશ્ચિત ઉત્તરે આપવા માટે કિવા મેળવવા માટે જે મૂળ આધારની આવશ્યકતા હોય છે, તે મૂળ આધારને જ આપણામા અભાવ છે. આપણે મૂળ પાયાને જ ભૂલી ગયા છીએ; અને એ પાચે તે. અન્ય કાઈ નહિ, પણ કેવળ આત્મવિશ્વાસ કિંવા આત્મશ્રદ્ધા જ છે, જેનામાં આત્મવિશ્વાસ જ નથી તેના મનમાં બીજાઓ વિષેને વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય વા? મારું પોતાનું જ અસ્તિત્વ નિશ્ચિત છે કે નહિ, એને જ પ્રથમ તે મને નિશ્ચય નથી. એક ક્ષણે મારું અસ્તિત્વ સાર્વકાલિક ભાસતું હોવા છતાં અન્ય ક્ષણે હું મૃત્યુના ભયથી થરથર કંપવા મંડી જાઉં છું એક ક્ષણે હું અમર છું એમ મને ભાસે છે, અને દ્વિતીય ક્ષણે કઈ એક યત્કિંચિત કારણથી હું કેણું અને ક્યાં છું, એટલા ભાનને પણ હું ભૂલી જાઉં છું; અર્થાત્ હું જીવતો છું કે મરી ગ છું એ પણ મારાથી સમજી શકાતું નથી. એનું કરણ કેવળ એટલું જ છે કે, મારામાં આત્મવિશ્વાસને સર્વથા અભાવ છે. જે પાયાના આધારે ઇમારત ચણવાની છે, તે પાયે જ ઉખડી ગએલે છે. અને તે જ એ પરિસ્થિતિનું મૂળ કારણ છે; મહાત્માઓ અને સામાન્ય મનુષ્ય મધ્યે જે ભેદ રહેલો છે તે એક જ છે. મહાત્માઓનાં અંત કરણમાં સંપૂર્ણ આત્મવિશ્વાસને નિવાસ હોય છે એમ નિત્ય આપણા જવામાં આવ્યા કરે છે, અને તેમનામાં આટલે બધે આત્મવિશ્વાસ કેવી રીતે ઉદ્ભવે છે, એ આપણાથી કળી શકાતું નથી. મહાત્માઓ પિતાવિષે જે કાંઈ પણ કહે છે તે તેમના કથનની ઉત્પત્તિ કરવાને આપણે અનેકમાણે પ્રયત્ન કર્યો કરીએ છીએ તેનું કારણ પણ એ જ છે. મહાત્માના એક વચન વિષે સહસ્ત્ર મનુષ્યની સહસ્ત્ર ઉત્પત્તિઓ બહાર પડે છે તેનું કારણ પણ એ જ છે તેમને તેમને અનુભવ કેવી રીતે થયે–એનું રહસ્ય આપણા જાણવામાં હતું નથી. અને તેથી જ તેમના વચને તત્કાળ આપણુ ગળામાં ઉતરી શકતાં નથી, એટલે પછી તેમને સમજી લેવા માટે આપણે સહસાવધિ પ્રકારના પ્રયત્નો કર્યા કરીએ છીએ. મહાત્માઓ બેલવા માડે, એટલે સમસ્ત જગત્ એકતાનતાથી તેમનું ભાષણ સાંભળવા માટે છે. તેમના ભાષણમાં પ્રત્યેક શબ્દ શુદ્ધ અનુભવસિદ્ધ હોવાથી તે પ્રત્યેક શબ્દ એક એક બાણ સમાન જ હોય છે. તેમના પ્રત્યેક શબ્દના પૃષ્ઠ ભાગમાં સાક્ષાત વિશ્વશક્તિ ઉભેલી Page #723 -------------------------------------------------------------------------- ________________ il all સદગુરુનું મહત્ત્વ • ( ૨ ) હોય છે. અર્થાત્ એવી શક્તિની સાહાસ્ય વિના કેવળ અશક્ત શબ્દોની શી મહત્તા હાઈ શકે વારુ ? પરંતુ તમારા ભાષણને પૃષ્ઠબળ મળતુ હોય તે તમે ગમે તેવી ભાષાને પ્રયોગ કરે અને કઈ પણ પ્રકારની વાકચરચના કરે તે પણ તેનું ઉત્કૃષ્ટ પરિણામ જ થાય છે તમે યાકરણશદ્ધ ભાષા બોલે છે કે નહિ અથવા તે તમારી ભાષા સુદર છે કે નહિં? એવા એવા પ્રશ્નોનું ત્યાં મહત્વ જ શું છે વારુ? તમારે જે કઈ કહેવાનું છે તેમાં વાસ્તવિક તાત્પર્ય શું છે, એ જ માત્ર મહત્વનો પ્રશ્ન છે અને અન્ય આનુવંગિક વિષનું ત્યા લેશ માત્ર પણ મહત્વ નથી. જો તમારી પાસે સત્ય તાવ હોય, તે તેને તમે ગમે તેવા વાંકાચૂકા રૂપમાં આપે, તેની કોઈ પણ ચિંતા નથી, કારણ કે રૂપને પ્રશ્ન લેશ માત્ર પણ મહત્વનું નથી. જે કાઈપણ દાન આપવું હોય તો તે આપવાને એક માર્ગ શબ્દ જ છે અર્થાત્ અનેક પ્રકારના માર્ગોમાને એ પણ એક માર્ગ છે. કેવળ મોતને ધારણ કરવાથી પણ પિતાનું વિશિષ્ટ કાર્ય સિદ્ધ થવાનો સંભવ હોય છે. સંસ્કૃતમા નિત લિખિત અર્થને એક શ્લોક છે, “ગુરુને મેં વૃક્ષતળે બેઠેલા જોયા તેમનું વય સોળ વર્ષનું હતું. તેમની સામે તેમના શિષ્ય બે હને અને તે એંસી વર્ષની વય હતે. સદગુરુ સર્વથા સ્તબ્ધ થઈને બેઠા હતા અને એ જ માર્ગે તેમનું અધ્યાપન ચાલ્યા કરતું હતું એ જ માગે (ક્તબ્ધતાથીજ) તેમણે શંક્તિ હૃદયની સર્વ શંકાઓનું નિવારણું કરી નાખ્યું. કેટલીક વાર એ મહાત્માઓ સર્વથા મૂવૃત્તિમાં રહેનારા હોય છે, તથાપિ કેવળ મન પર આઘાત કરીને તેઓ સત્યનો પ્રસાર કરતા હોય છે. લેકશિલાનું તેમનું કાર્ય કેવળ મનઠારા જ થયા કરે છે એ કાર્યની સિદ્ધિ માટે જ તેમનો અવતાર થએલા હોય છે–પરમેશ્વરને સંદેશ માનવજાતિને પહોંચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. તેઓ શાન્તતાથી આજ્ઞા કરતા હોય છે અને આપણે તેમની તે આજ્ઞાને માન્ય કરતા હોઈએ છીએ. “ જાઓ અને મે તમને જે કાઈ પણ કહેલું છે તે તમે જઈને સમરી જાનને કહી સંભળાવે અને તમને મેં જે કાઈ પણ આજ્ઞા આપી છે તે આનાઓને પાળવાનું તેમને પણ જશુ.” આવા અર્થનું એક વાક્ય બાયબલમાં છે તે તે તમારા જેવામાં આવ્યું હશે જ પિતાનું અંતિમ કાર્ય શું છે ? એનું કાઇસ્ટને કદાપિ વિમર થયુ નદીનું અને તે કાર્યમાં તેને વિશ્વાસ અવિચળ હતે. એ મુદ્દો તેના એકંદર જીવનકમમાં અનેકવાર જોવામાં આવ્યા કરે છે વિશ્વ મહાત્મા તરીકે જેમની પૂજા કરતું હોય છે, તે સર્વ મહાત્માઓમાં આવા પ્રકારને દૃઢતમ આત્મવિશ્વાસ વસતે આપને દષ્ટિગોચર થા છે એવા જે મહાત્માઓ તે આ પૃથ્વીમાના છવિન પરમેશ્વર જ આવા મટાભાગે ચોમા જે આપણે આપણું મને ન ગમ્યો ને પછી કેના અને માં એક વાય ? પરમેશ્વર કે હવે જોઈએ-એ વિશેની કલ્પના : મારા મનમાં કરવું ૮ , Page #724 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - -- (૬૨૨ ) * શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન અને વિચાર કરતાં કરતાં છેવટે એકાદ ક્ષુલ્લક અને અસત્ય કલ્પના મારા મનમાં ઉદ્દભૂત થાય છે. એવી મુદ્ર કલ્પનાઓની પાછળ પડીને પરમેશ્વરને શોધવાને જે પ્રયત્ન-તે ખરેખર એક મહાપાતક જ છે. હું નેત્રે ઉઘાડીને મહાત્માઓના ચરિત્રને જોવા માંડુ છું એટલે મારું મન આશ્ચર્યથી ચક્તિ થઈ જાય છે અને તેમનામાં મને પરમેશ્વરની વિશાળતાને સાક્ષાત્કાર થયા કરે છે. મારી પિતાની કલ્પનાશકિતને ગમે તેટલી વિસ્તૃત કરીને મેં પરમેશ્વર વિષેના જે અનુમાન કરેલા હોય છે, તેમનાં કરતાં પણ કેટલી બધી વિશેષ વિશાળતા મહાત્માઓમા મને દષ્ટિગોચર થયા કરે છે ! ઉદાહરણર્થે દયાની જ કલ્પના લઈએ. મારી પિતાની દયાળુતા એટલી બધી વિશાળ છે કે જે મારા ગજવામાંથી કોઈએ એક પાઈ પણ કાઢી લીધી હોય, તે તે પાઈ કાઢી લેનારની પૂંઠે પડીને તેને વગર ભાડાની કેટડીમાં બેસાડવાના પ્રયત્નને હું પ્રથમ આરંભ કરું છું. આવી વિશાળ! દયાળુ બુદ્ધિ ધરાવનાર પુરુષના હદયમાની દયાલુતા વિષયક કલ્પના કેટલી વિશાળ હશે, એને વિચાર તમે પોતે જ કરી લે. તેમજ એનાથી ક્ષમા વિશેની મારા જેવા એક ક્ષુદ્ર મનુષ્યની કલ્પના કેટલી મોટી અને વિસ્તૃત હશે, એનું અનુમાન તે સહજમાં જ કરી શકાય તેમ છે અર્થાત્ મારી તે કલ્પના ગમે તેટલી વિશાળ થાય, તે પણ તે મારા પિતાથી બાહ્ય હોઈ શકે તેમ નથી જ-એ તે સ્પષ્ટ જ છે; અને જે મારા અસ્તિત્વ વિષે કહેવામાં આવે તે કેવળ એક જ શરીરથી બંધાયેલું છે, એટલે તેમાંની કલ્પનાઓ કેટલા પ્રમાણમાં વિશાળ થઈ શકે–એ સ્પષ્ટ હોવાથી એ વિષે જૂદ હિસાબ કરવાનું કાંઈ પણ પ્રજન નથી. પિતાના શરીરથી બાહ્યા ભાગમાં ઉયન કરવાનું સામર્થ્ય કેટલામા છે વારું ! આપણુમાના એકેમાં એ સામર્થ્ય નથી-એવો મારે દઢ નિશ્ચય છે. આપણું પ્રચલિત આયુષ્યક્રમમાં આપણને જે કોઈ પણ પ્રેમાંશને અનુભવ થાય છે તેથી બાહ્ય ઈશ્વરીય પ્રેમની કલ્પના આપણાથી કરી શકાય એમ છે ખરૂ છે કે જેને આપણને અનુભવ થયેલ ન હોય, તેવી કઈ પણ વસ્તુ વિષેની કલ્પના આપણાથી કરી શકાયએ કદાપિ શક્ય છે જ નહિ. અર્થાત્ પરમેશ્વર વિષેની કોઈ પણ કલ્પના કરવાને હું ગમે તે પ્રચંડ પ્રયત્ન કરું તે પણ મારે તે પ્રયત્ન વ્યર્થ જ થવાને-એમાં લેશ માત્ર પણ સંશય નથી પ્રેમ દયા ક્ષમા અને પવિત્રતા ઈત્યાદિ વસ્તુઓ મહાત્માઓના હૃદયમાં મને પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તેમના વિષે કેવળ કલ્પના કરીને જ મારે મનને રીઝાવવું પડતું નથી. એ સર્વ ભાવનાઓ તેમનામાં પ્રત્યક્ષ અવતરેલી મારા જેવામા આવ્યા કરે છે. આમ હોવાથી જે તેમને પ્રત્યક્ષ પરમેશ્વર માનીને હું તેમનાં ચરણોમાં સર્વથા લીન થઈ જાઉં તો તેમાં આશ્ચર્ય શું હોઈ શકે ‘વારુ? ગમે તે હોય, પરંતુ તેની સર્વથા : આવી જ અવસ્થા થઈ જવાની. અમુક એક મનુષ્ય પિતાના મુખથી ગમે તે બબડાટ કરતે હોય, તે પણ મહાત્માનાં દર્શનને પ્રસંગ આવતાની સાથે, તેની સ્થિતિ આવા Page #725 -------------------------------------------------------------------------- ________________ 瓿 પગ્માત્માનુ અસ્તિત્વ સમજે, ( ૧૨૩ ) પ્રકારની થઈ ય છે એમા તલમાત્ર પશુ શકા નથી. મેઢાના મેટા મેટા ગપાટા તે કાંઈ પ્રત્યક્ષ કૃતિ નથી. પરમેશ્વર અને તેનુ નિરાકાર ઇત્યાદિ અનેક વિષચે વિષે કેવળ વાદવિવાદ કર્યા કરવા અને ગમે તેમ બક્યા કરવુ તે ઠીક છે; પરંતુ એ અવતારી પરમેશ્વરેા જ આ જગત્ન સત્ય પરમેશ્વર છે. જગત્માના સર્વ રાષ્ટ્રે અને સર્વે માનવવશે એમની પૂજા કર્યાં કરે છે. મનુષ્યના મનની ઘટના જેવી છે તેવી ને તેવી જ રહેશે ત્યાં સુધી એ અવતારી પુરુષાની પૂજા કરવાની બુદ્ધિને તેમનામાર્થ પ ચાય તેમ નથી જ, આજપર્યંન્ત એ પુરુષો વનીય મનાય છે અને હવે પછી પણ નિત એ પુછ્યો એ જ પ્રમાણે વંદનીય અને વદનીય જ મનાના રહેશે એમનામાં આપણા વિશ્વાસની સ્થાપના, એ જ આપણા ભાવી અભ્યુદયને આશાતંતુ છે. કોઇ પણ કાળમાં જે સત્ય સાથે આપશુ. સાક્ષાત્કારના સાઁભવ હાય, તે તે માક્ષાત્કાર કેવળ એ જ માગે થવાના છે. અમૂર્તતત્ત્વ ગમે તેવુ ઉચ્ચ હાય, તા પશુ આ આપણી સામન્ય દષ્ટિથી આપત્તુને તે કતા સમાન દેખાય છે; એટલે એવી અકતાની પાછળ પડવાથી આપણને સત્ય વિશ્વની પ્રાપ્તિ કેમ કરીને થઇ શકે વારૂ ? મારે તમને જે કાઈ પણુ કહેવાનું છે તેમાના મુદ્દો માત્ર એટલે જ છે કે, પૂર્વે થઈ ગયેલા અનેક પ્રકારના મહાત્માની પૂજા કરવી એ ચેાગ્ય જ છે, એટલું જ નિહ પણ ભાવી મહાત્માઓને પણ પૂજ્ય માનવાની આવશ્યકતા છે—એવા મના પ્રત્યે અનુ ભવ છે. એક માતા સમક્ષ તેના પુત્ર ગમે તે પાકમાં આવે તે પણ તને તેની માતા એળખી ન શકે, એમ કાપિ બની શકે તેમ છે ખરૂ કે ? અત્યંત જે તેને તે ગળ ન શકે તે તે તેની માતા જ નથી, એમ હું દૃઢતાથી કરુ છું, એ જ પ્રમાણે સભ્ય અને પરમેશ્વરનું અસ્તિત્વ, અમુક એક વિશિષ્ટ પુરુષમાં જ છે અને તે અન્યત્ર ક્યાય છૅ જ નહિ, એમ જો તમે કહેવા માડે, તેા પછી તમે પશ્મેશ્વરના અસ્તિત્વને એળખતા જ નથી, એમ નિ શય સિદ્ધ થાય છે અને તમારી એ માન્યતાથી તમે અમુક એક પા પ્રવર્તકના શબ્દોને જ કેવળ પેાતાના ચિત્તમાં લગ્ન રાખ્યા છે એમ પ્રત્યે દેખાઇ આવે છે; પરંતુ એ કાંઇ ખા ધર્મ નથી, પોતાના પૂર્વજોના ખાવેલા કુશ્માનું ખારું પાી પીને ખીજાના ખાદાવેલા કૂવામાના નિર્મળ અને મધુર જળને ત્યાગી દેનાન સૂ પુશ્કે ની સખ્યા આ વિશ્વમા નિરુતર વિશેષ જ હોય છે. આજસુધીમ ધર્મના નામથી જગમા જે અસંખ્ય અત્યાચાર થયેલ છે. તેમના ઉદ્ગમને ધર્મ પર આપ ક૨ે છે કોઇપણ પ્રકારે ચેગ્ય નથી–એમ હું માન પાનના અનુભવના એ કઈ મને પણ ચોડાઘોા અનુસવ પ્રાપ્ત થયેલું છે, તેથી મારા એ નિશ્ચયે છે કે કાને છળ કરવા અથવા કોઈ બળાને ટનિી કરીને અન્નની જાની મૃત્યુ દર પ્રત અત્યાચારાને કોઈપણુ ધમે પોતાની અનુમતિ આપેલી નથી કે કંટ હું કે ની Page #726 -------------------------------------------------------------------------- ________________ (૯૨૪) થી કર્મ ગ્રંથ-સવિવેચન. જે પ્રવૃત્તિ થઈ હતી. તેનું મૂળ કારણ ધર્મ નથી, કિંતુ તે સમયની રાજકીય પરિસ્થિતિ જ એ ભયંકર અત્યાચારના મૂળ કારણરૂપ હતી. હવે એ રાજકીય પરિસ્થિતિ જે ધર્મના નામતળે પસાર થઈ ગઈ હોય તો તેમા અપરાધ કેને વાર? જે મારે મહાત્મા છે, તે જ માત્ર એક સત્ય મહાત્મા છે,-એમ એક મનુષ્ય જે વેળાએ બેલે છે, તે વેળાએ તે સર્વથા અસત્ય વાદ જ કરે છે એમ કહેવામાં લેશ માત્ર પણ પ્રત્યવાય નથી. એમ બેલનારને ધર્મના વિષયમાં ધર્મના મૂળાક્ષરને પણ પરિચય થયેલે નથી એમ અવશ્ય તમારે સમજી લેવું. ધર્મ કેવળ વ્યર્થ વિવાદને કિંવા કેવળ ઉત્પત્તિ તેમજ કેવળ બુદ્ધિગમ્ય માર્ગને વિષય નથી; કિંતુ તે તે અંતરાત્માના અત્યંત ગૂઢભાગમાના પ્રત્યક્ષ અનુભવને જ વિષય છે. પરમેશ્વરને જે પ્રત્યક્ષ અનુભવ કિવા સાક્ષાત્કાર તે જ ધર્મ છે. જે પરમેશ્વરના અંતગૃહમાં ખરેખર જ તમારો પ્રવેશ થયેલો હોય, તે પરમાત્મા અને તેના સર્વ બાળકે સાથે તમારે પરિચય થયેલો હે જ જોઈએ. પરમેશ્વરના ગૃહમાં જવા છતાં તેના બાળકોને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરું કે? તે તેના બાળકોને પરિચય ન હ એને અર્થ કેવળ એટલે જ કરી શકાય કે, પરમેશ્વરના અંતગૃહમાં તમારો પ્રવેશ થયે જ નથી. પરમેશ્વરના અવતાર કે પણ યુગમાં અને કઈ પણ દેશમાં થયેલા હોય, તે પણ મૂળત: તે સર્વ અવતારની એકવાક્યતા જ છે-એમ જ આપણું જોવામાં આવ્યા કરે છે. તેમના અંતરાત્મા સાથે આપણે સત્ય પરિચય થતાં, તે સર્વ અવતારમાં સર્વથા અભેદભાવને જ અધિકાર વ્યાપી રહેલે આપણું જેવા અને જાણવામા આવી શકે છે. જે જે વેળાએ આપણે એવા મહાત્માઓ સાથે સમાગમ થાય છે, તે તે વેળાએ તેમના સુધાસ્પર્શથી આપણું મન તત્કાળ પ્રકાશિત થઈ જાય છે અને આપણું મનને સર્વત્ર વિસ્તરેલો અનંત પ્રકાશ દેખાવા માંડે છે. ” સ્વામી વિવેકાનન્દ ઉપર્યુક્ત જે વિચારો દર્શાવ્યાં છે તેમાથી સાપેક્ષદષ્ટિએ સાર ખેંચવાની આવશ્યકતા છે. સ્વામી વિવેકાનન્દના સર્વ વિચારે આપણને માન્યભૂત હતા નથી. આપણે તેમાંથી સાર ખેંચીને વિચારવું કે, ગીતાર્થમહાત્માઓને પંચપરમેષ્ટિમાં સમાવેશ થાય છે અને તેઓ અવતારી મહાત્મા છે. પરંતુ અષ્ટકર્મરહિત સિદ્ધ પરમાત્માના અવતાર થતા નથી. દરેકમાં ભિન્ન ભિન્ન શકિતઓ ખીલી હોય છે. એક સમાનગુણે સર્વ મહાત્માઓમા હેઈ શક્તા નથી. દેશકાલપર ભિન્ન ભિન્ન રીતે મહાત્માઓ વિવિધ જાતિની સુધારણાઓ કરે છે. ગીતાર્થગુરુઓ સત્યને પ્રકાશ કરે છે અને અસત્ય પ્રવૃત્તિને હઠાવી દે છે, ધર્મની સ્થાપના અને રક્ષા કરવા માટે જ્ઞાનગુરુઓ પ્રગટે છે. પ્રત્યેક ગીતાર્થ વાધિકારે કર્તવ્યકર્મોને કરે છે અને અનાશ્રિત મનુષ્યને ઉદ્ધાર કરે છે માટે આત્મજ્ઞાની મહાત્માએની આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. તેઓ વાધિકાર જે ક્રશ Page #727 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય ? ૬૨ ) તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં શંકા કરવી નહીં. નાનીગીતાના વિચારોમાં અને આચારમાં શિકા કરવાથી અને તેઓએ નિર્દિષ્ટ કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિમાં શંકા કરવાથી અવશ્ય પતિતટશ થાય છે. જ્ઞાનગુરુના વિચારોમાં અને આચારમા દેશકાલ પરત્વે અસંખ્ય દષ્ટિએ અસંખ્યભેદ હોય છે તેઓના સર્વ વિચારોના આશયને તે જાણી શકે છે અથવા તેના કરતા વિશિષ્ટગીતાર્થો જાણી શકે છે તેમા બાલજીને અધિકાર નથી છતાં તેઓના વિચારો અને આચારના ભેદો જે જે અલ્પદ્રષ્ટિથી ભક્તોને લાગે અને તેને ગુરુસમક્ષ તેઓ ખુલાસો ન કરે તે તેઓ શંકવાળા બને છે અને તે શંકાથી તેમની ધર્મની ઈમારત પડી ભાંગે છે અને પ્રથમ પગથીએ આવી તે ઊભા રહે છે. જ્ઞાનીની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્યમાં શંકા કરવાથી આજ્ઞાને અનાદર થાય છે અને તેથી કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવાય છે. ગમે તેટલા તર્કો કરે પણ જ્ઞાનગુરૂના હૃદયને નમન કરી તેમની આજ્ઞા પ્રમાણે કર્તવ્યકર્મ કર્યા વિના આત્માની શુદ્ધતા થઈ શકતી નથી. આત્મજ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થએલ કર્તવ્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધાબળની આવશ્યકતા છે. આત્મજ્ઞાની મહાત્માઓ વર્તમાન અને ભવિષ્યની શુભાવહ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સ્વભકતને કર્તવ્ય કાર્યની સાઓ કરે છે. ગીતાર્થ ગુરુની આજ્ઞામાં પ્રભુની આજ્ઞા સમાઈ જાય છે. કારણ કે પ્રભુની પરોક્ષદશામાં પ્રત્યક્ષ ગુરુવર્ય, મોક્ષની પ્રવૃત્તિને વર્તમાનમાં સમ્યમ્ નિર્દેશવા શક્તિમાન થાય છે. વર્તમાનમાં જ્ઞાની ગુરુઓ વડે ધર્મ સામ્રાજ્યની પ્રવૃદ્ધિ થાય છે. પરમાત્મા વિતરાગ દેવની સર્વ આજ્ઞાઓને જેઓ આત્મજ્ઞાનવડે સમ્યમ્ અનુભવી શકે છે એવા જ્ઞાની ગુરુઓ જે આજ્ઞાઓ કરે છે તે પરમાત્માના ઉપદેશથી અવિરુદ્ધ છે તેથી તેમજ વર્તમાન કાલમા પ્રત્યક્ષ ધર્મપ્રવર્તક ગુરુ હોવાથી ગુરુની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્ય કરવામાં શંકા ન કરવી જોઈએ. જેઓ ગીતાર્થ ગુરુઓને સંપૂર્ણ પણે અનુભવે છે તેઓ પરમાત્માને અનુભવ કરી શકે છે. દી દીવાથી થાય એ નિયમ છે જ્ઞાનગુરુ આત્માને સામાનકાર કરાવી આપે છે તેમજ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે છે. આપણે આત્મા જ પરંમાત્મા છે અને તે જ્ઞાની ગુરુની સેવા અને તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્યા વિના અનુભવી શકાય તેમ નથી. આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્યા વિના અનવી શંકાય તેમ નથી; આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્યાથી સેવાધર્મ ભકિતધર્મ અને કર્મચગીની દશા પ્રાપ્ત થાય છે અને હૃદયની ઉત્તમ કૃદ્ધિ થાય છે તેથી ગુર પરની પૂર્ણ શ્રદ્ધાના બળે તથા કર્તવ્યપ્રવૃત્તિની પૂર્ણ શ્રદ્ધાના બળે પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી ગુરુપર પૂર્ણ શ્રદ્ધા વિના તેમના વિરોની ને આચારોની પૂર્ણ શ્રદ્ધા થતી નથી; તથા સેવાધર્મ આદિમા તેમની આરા પ્રમ, રાવ સ્વાપણું કરી શકાતું નથી, માટે આત્મજ્ઞાનીએ સદ્ગુથ બનીને તેમની માત્ર ને Page #728 -------------------------------------------------------------------------- ________________ 1 ( ૬૨૬ ) શ્રી યાગ ગ્રથ–સવિવેચન. E પ્રવર્તવું જોઇએ. સ્વાર્થ, સ્વચ્છંદતા, ભીતિ, લોકલજ્જા અને ગાડરીયા પ્રવાહનો ત્યાગ કર્યાં વિના ગુરુની આજ્ઞા પ્રમાણે ક`પ્રવૃત્તિ થતી નથી. આત્માની સદ્ગુરુના સર્વ પ્રકારના વિચારામા અને આચારોમા પૂર્ણ સત્યતા છે; એવી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી તેમની કૃપા તથા તેમના આત્માની શક્તિયોને પ્રાપ્ત કરી શકાતી નથી. તમેવ આત્મજ્ઞાની ગુરુના ભકતોએ પૂર્ણશ્રદ્ધાના મળે આત્મસમર્પણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવવું જોઈએ. ગુરુની આજ્ઞા થતા તેમા વિલખ કરવા એ ગુરુભકતનું લક્ષણ નથી, ગીતાગુરુમહાત્માની આજ્ઞામા મારી સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે, તેમની આજ્ઞાનુકૂલ વિચારોનુ પ્રવર્તન થવું એ મારો ધર્મ છે એવું જે ભકત માને છે તે જ ગીતા ગુરુનો સત્ય ભક્ત છે. પૂર્ણ શ્રદ્ધામળે ગુરુના વિચારોની સ્વાત્મા પર હિપનોટીઝમની પેઠે અસર થાય છે અને તેથી કન્યકાયની સિદ્ધિ કરી વિજય મેળવી શકાય છે. ગુરુની પૂર્ણ શ્રદ્ધાથી આત્મામા દેવશક્તિ ખીલે છે અને જે દુ’શક્ય કાર્યાં છે તે પણ સુશય થઈ શકે છે. સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવતનાર સત્ય કર્મચાગી બને છે. કહ્યું છે કે— सर्वधर्मान् परित्यज्य मामेक शरणं व्रज; अहं त्वां सर्वपापेभ्यो, मोक्षयिष्यामि मा शुच ॥ ભગવદ્ગીતાના આ શ્ર્લાકને ગુરુપર ઉતારવા જોઇએ. શુદ્ધાત્મા ગુરુ તેજ કૃષ્ણ છે. આત્મજ્ઞાની ગુરુ કથે છે કે શિષ્ય ! તુ સર્વધર્માંના ત્યાગ કરીને મારા શરણે આવ, સર્વ પાપાથી તને હું મુકાવીશ, ગીતા ગુરુને મન સાપીને તથા મનના સર્વરાગદ્વેષરૂપ અશુદ્ધ ધર્માંના ત્યાગ કરીને શુદ્ધાત્મારૂપ ગીતા ગુરુના શરણે જવુ જોઇએ. ગીતા શુદ્ધાત્માગુરુના શરણે જવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સર્વ પાપાથી મુક્ત થવાય છે. ૧૪મો નીચવિદ્દારો એ ગાથાનું મનન કરી ગૃહસ્થાએ ત્યાગીઓએ ગીતા ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ, આત્મજ્ઞાની ગુરુમહાત્માના શરણાશ્રયી થતા તે શિષ્યને સર્વ પાપેાથી મુકાવે છે એમ ઉપર્યુક્ત શ્લેાકના ભાવાર્થ ખેંચીને શ્રી સદ્ગુરુને સર્વસ્વ અર્પણ કરીને તેમના આત્મારૂપ ખનવાથી પરમાત્માના અનુભવસાક્ષાત્કાર થયા વિના રહેતા નથી. સર્વ પ્રકારના આચારાના અને વિચારાના સુધારો કરીને ગુરુશ્રી ભક્તાને ઉત્તમ બનાવે છે. અતએવ આત્માજ્ઞાની ગુરુનું શરણુ અંગીકાર કરી ગુરુના આત્મારૂપ બનવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાખલથી દ્રોણાચાયની મૃત્તિકાની મૂર્તિ બનાવીને એક શિલ્કે અર્જુન કરતા અધિક ધનુર્વિદ્યાના અભ્યાસ કર્યાં હતા. પૂર્ણ શ્રદ્ધાખલથી ગમે ત્યા ગુરુના સાક્ષાત્કાર કરીને આત્મશક્તિયાને વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધામલથી શ્રદ્ધાવાની સહાય કરવામા દેવતા આત્મભાગ આપે છે, પૂર્ણ શ્રદ્ધાખલથી જે આત્મજ્ઞાની ગુરુને સેવે છે તે આત્મજ્યંતિના અવશ્યમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનોને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આ કાલમાં ગુરુદેવની પૂર્ણ શ્રદ્ધા અને ભકિતખલથી આત્માના ઉદ્ધાર થાય છે. પૂર્ણ શ્રદ્ધાખલવિના સ્વચ્છંદતાથી ગમે તેવી રીતે પ્રવવામાં આવે તે તેથી Page #729 -------------------------------------------------------------------------- ________________ 5 શ્રદ્ધાવાન જ વિજય પ્રાપ્ત તરી શકે છે. (૬૨૭) આત્માની અપૂર્વ શક્તિયાના પ્રકાશ થતા નથી. પૂર્ણ શ્રદ્ધાખલથી શિષ્યા ગુરુના હૃદયના સર્વ અનુભવાને સ્વશકત્યા આકષી શકે છે અને સ્વયં ગુરુપદ પ્રાપ્ત કરી શકે છે. પાશ્ચાત્ય વાતાવરણના સંસ્કારાથી કેટલાક આર્યાંના હૃદયમા નાસ્તિક વાતાવરણના પ્રવેશ થયા છે અને તેથી તે પૂર્વની પેઠે ગીતા ગુરુ મહાત્માઓની પેઠે પૂર્ણ શ્રદ્ધાયલથી સેવા કરી શક્તા નથી અને તેથી તેઓ પૂર્વાચાર્યાંની પેઠે અપૂર્વશકિતાના પ્રકાશ કરવા શક્તિમાન્ થતા નથી. અધ્યાત્મવિદ્યાનાં ગુપ્તપણે અને આવિર્ભાવપણે આર્યાંવમાં ખીજ છે તેના કદાપિ નાશ થનાર નથી. આર્યાંવમા આત્મજ્ઞાની મહાત્માએ થયા થાય છે અને થશે. સધમાઁની ઉત્પત્તિનું મૂળ આર્યાંવ છે, જ્યારે આર્યાવર્તમાં રસ્તેગુણુ નાસ્તિકતા વગેરે આસુરી શકિતા જોરથી પ્રકટે છે અને તેથી ધર્મી મનુષ્ય પીડાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની પૂ ભવસ સ્કારીગીતા મહાત્માઓના જુદી જુદી દિશામા પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ આસુરી શકિતયેાને હઠાવી આધ્યાત્મિક સામ્રાજ્યની સ્થાપના કરે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માએ યુગે યુગે સ મહાત્માઓમા પ્રધાન હાવાથી તે યુગપ્રધાન તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશમાર ભાષાના વિદ્વાન્ થવા માત્રથી અગર મનેાહર આ ક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રાને અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપડિતા, કથા કરનારા, ઉપદેશક, વ્યાખ્યાનકારા, ક્રિયા કરુનારાએ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતાથ મહાત્માઓ કે જે મૌન રડીને પણ અપૂર્વ શક્તિાને પ્રકાશ કરનારા તે વિરલા છે. અન્યમહાત્માએ કરતા તેનામા એક પ્રકારની વિલક્ષણતા રહેલી હેાય છે. અંધકારમય રૂઢિમય જમાનામા તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આત્માથી મનુષ્યો તેમને એળખી શકે છે રૂઢિખળવાળાએ પૈકી કવચિત્ અજ્ઞ મનુષ્ય તેના સામા પડે છે પરંતુ તેઓ જે જે ખાખતાને પ્રકાશ કરવા ધારે છે તે કરે છે અને કૃઢિપ્રવાહમા થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનુષ્યોને પર્માત્મપટ્ટ પ્રાપ્ત કરવાના મુખ્ય સાધનાના મૂળઉદ્દેશેામાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની ગુરુઓની વંશપર પણ એક સરખી રીતે વહે એવા કઈ નિયમ નથી. અંધકારમય જમાના પછી પ્રકાશમય જમાના દિવસ અને રાત્રિની પેઠે થયા કરે છે. આત્મજ્ઞાની ગીનાથ ગુના ભક્તા પેાતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરે છે અને તે ગુરુની આજ્ઞા પ્રમાને પૂર્ણ શ્રદ્ધાખળથી ગુરુનું હૃદય આપેઆપ ઉગારવિના પશુ શિષ્યના હૃદયમાં ઉતરે છે. તે માટે પૂર્ણ શ્રદ્ધામલના મૂળ લેાકમા ઉલ્લેખ કર્યો છે પૂર્ણશ્રદ્ધાબલવાન મનુશ્ચે વ માન જમાનામા જે પારમાર્થિક—ધાર્મિક કાર્યોં કરીને વિજય મેળવે છે તેને અન્ય મી મેળવી શકતા નથી અતએવ ઉપર્યુક્ત શ્લાકના પૂર્ણશ્યસ્યનું હૃદયમાં મનન કરી શુ'! પ્રમાણે ધાર્મિક કન્યકર્માને મનુષ્યએ કરવા જોઇએ અવતરણઃ-અધર્મ વિનાશક, ધર્મસ સ્થાપક આત્મજ્ઞાની મહાત્મા પ્રગટે છે, મે Page #730 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) શ્રી કમ*યેાગ શ્રચ–સવિવેચન. છે, તેથી તેઓની સેવાભકિત તથા આજ્ઞાથી ધર્મના તથા ધમી મનુષ્યના ઉદ્ધાર થાય છે—તે દર્શાવે છે. જોજો. अधर्मस्य विनाशाय धर्मस्थापनहेतवे । आत्मज्ञानि सुनीन्द्राणा-मवतारा महीतले ॥ १५४ ॥ अज्ञानादिविनाशेन सद्गुणानां प्रकाशनात् । धर्मोद्धारक योगीन्द्रा गीयन्ते ईश्वरा जनैः ॥ १५५ ॥ ET શબ્દાર્થ : અધવિનાશા અને ધર્મસંસ્થાપના આ વિશ્વમાં આત્મજ્ઞાનીમુનીન્દ્રોના અવતાશ થાય છે. અજ્ઞાન નાસ્તિય આદિ આસુરી સપત્તિના નાશવર્ડ અને જ્ઞાનદર્શનાદિ સદ્ગુણ્ણાને વિશ્વમા પ્રકાશ કરવાથી વિશ્વજનેાવડે તે ધર્માંદ્ધારક ચેગીન્દ્રો ઇશ્વરા ગવાય છે—સેવાય છે. વિવેચન ઈશ્વરાવતારરૂપ આત્મજ્ઞાનીમુનીન્દ્રો ખરેખર આ વિશ્વમાં અધર્મના નાશાથે અને ધર્મસંસ્થાપનાર્થે અવતરે છે. તેઆએ પૂર્વભવામાં ધર્મની અપૂર્વ શક્તિયાને મેળવેલી હોય છે અને અત્ર પૂર્વભવધકર્માનુરાગે ધર્મ રક્ષણાર્થે ધર્મસ્થાપનાથે અને અધનાશા તેનેા અવતાર થાય છે તેએનામા ખાલ્યાવસ્થાથી અપૂર્વ ગુણાની ઝાંખી પ્રગટે છે. આ વિશ્વમાં નાસ્તિક, અધર્મી, જડવાદી દુષ્ટ લેકાનુ પ્રાખલ્ય થાય છે અને જ્યારે તેઓ ધર્મી મનુષ્ચાને સતાવે છે ત્યારે તેવા આત્મજ્ઞાનીમુનિવરેાના અવતારા થાય છે. જ્યારે વિશ્વમા રાત્રીની પેઠે અજ્ઞાન, વ્હેસ, અધર્મ, હિંસા, મારામારી આદિ અધર્મના ઘેાર અધકાર વ્યાપી જાય છે અને ધર્મીમનુષ્યાને અનેક વિપત્તિયા પડે છે ત્યારે તે ધર્માંહારક મહાત્માએાના પ્રાકટય માટે પ્રાર્થના કરે છે;–તેના પુણ્યાનુસારે અનેક મહાત્માએ સ્વકીય પુણ્યખલાનુસારે દેવલાક વગેરેમાંથી આવી અન્ન કાઈને ત્યાં જન્મ ધારણ કરે છે, અમના અંધકારના નાશ કરવા માટે દેશકાલાનુસારે જે જે ચેાગ્ય કન્યકાં હાય છે તેને તેઓ કરે છે અને અધર્મી મનુષ્યાનુ અલ ઘટાડી અધર્મના નાશ કરે છે. તેમા દેશકાલ પરત્વે મનુષ્યને ધમમામા દોરવવાના અપૂર્વ ગુણા હાય છે. તેઓ જે કાલમા જે જે સદ્ગુણાની ન્યૂનતા હોય છે તેના પ્રકાશ કરે છે અને અધમ પ્રવત કવિચારાના અને આચારાના નાશ કરે છે. તે પંચ પરમેષ્ઠિમા અમુક અમુક પદ્મથી વિભૂષિત હોય છે. ધર્માંદ્ધારક મુનીન્દ્રો જે જે દેશકાળે જે જે ધર્માંચાશની અને ધર્મવિચારાની ખામી હાય છે તેને પૂર્ણ કરે છે અને ધર્માંચારામા અને વિચારામા જે જે તે સમયે અશુદ્ધતા તે ' Page #731 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રવૃત્તિમા ભાવાનું મહત્વ નથી. ( ૬૨૯) પ્રવેશેલી હોય છે તેને નાશ કરે છે. આત્મજ્ઞાનીમહાત્માઓના ઉપદેશથી ધર્માચારોમાં અને ધર્મવિચારમાં અનેક પ્રકારના સભ્ય સુધારા થાય છે અને તેથી ધમમનુ ધર્મની સજીવનતાથી જીવવા સમર્થ થાય છે. અથર્મ-અજ્ઞાની મનુ તરફથી ધર્મેદ્રારક મહાત્માઓને અનેક ઉપસર્ગો, વિપત્તિ સહવી પડે છે; આસુરી શક્તિના ધાગ્યેને અને સુરીશક્તિયોના ધારકોને પરસ્પર અનેક પ્રકારના ઘર યુદ્ધ કરવાં પડે છે તેમા અલ્પહાનિ અને મહાલાભની દૃષ્ટિએ સુરીશક્તિના પ્રવર્તકમહાત્માઓ અપૂર્વશક્તિને રવી ધર્મને ઉદ્ધાર કરે છે. તેથી વિશ્વમાં મોટા ભાગે અધર્મીઓનું પ્રાબલ્ય ઘટે છે અને ત્યા ત્યા ધમનુષ્યનું પ્રાબલ્ય વધવાથી વિશ્વમાં સદ્ગુનો પ્રકાશ પડે છે અને દુર્ગમ અંધકારને નાશ થાય છે. અધર્મીમનુ ધર્મમનુષ્યોને અનેક પ્રકારના દુ ખ આપે છે અને તેઓને નાશ થાય એવા ઉપાયને જ્યારે અધર્મમનુ આદરે છે, ત્યારે ધર્મોઢારક મહાત્માઓ તે તે દેશકાલમા અવતરે છે અને વાત્મશવિડે અધર્મને નાશ કરે છે. મિથ્યાત્વ, અજ્ઞાન. અસત્ય, હિંસા, ચેરી, વ્યભિચાર, ક્રોધ, માન, માયા, લેબ કર્યા, છેષ, દુરાચાર, પાપાચાર, પ્રાણીઓને નાશ, ગરીબોને ત્રાસ, ધર્મના નામે પાપી રિવાજો વગેરે સર્વ અધર્મ ગણાય છે. ભક્તદયાળુ સન્તસાધુઓનું રક્ષણ કરવું તે ધર્મ છે. અહિસા. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અહંમમત્વત્યાગ, દાન, પરોપકાર, દેવગુરુની ભક્તિ. ધ્યાન, સમાધિ વગેરે સર્વને ધર્મમાં સમાવેશ થાય છે. ધર્મના નામે પણ દર્શકોની વૃદ્ધિને અધર્મ કચવામાં આવે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્ય માનીને ધમાંલિમાનમાં મસ્ત બની ધર્મયુદ્ધો કરીને સહસ્ત્રલક્ષ મનુષ્યના રક્તની નદીઓ વહેવરાવે છે ત્યારે ધર્મેદ્રારક મહાત્માઓના દેશકાલ પર અવતારે થાય છે અને તેઓ ધર્મના નામે પરસ્પર યુદ્ધ કરીને અધર્મ પ્રવર્તાવનારાઓને સત્યધર્મમાર્ગમા દેરી અધર્મને નાશ કરે છે જે કાલમાં ગુણવિનાની શુકક્રિયામાં રૂઢિપ્રવૃત્તિ થયેલી હોય છે અને તેનો ભાવ આત્મા મન્દ પડી ગયેલ હોય છે તે કાલે આત્મજ્ઞાની મહાત્માઓ આત્મગુના મળ દો તરફ મનુષ્યોને વાળે છે અને અંધઢિમાર્ગમ થએલી બદઈને દર કરી વધારે કર છે. ધર્મપ્રવર્તક આત્મજ્ઞાની મહાત્માઓ સત્યજ્ઞાન દર્શનચારિત્રને પ્રકાદા કરે છે અને અહમમત્વવૃત્તિને દુનિયામાંથી દૂર કરવા અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર પ્રચાર કરે છે ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મશાસ્ત્રોમાના સત્યોને પ્રકાશ પાડે છે તથા તેમાં પરંપરાએ જે કંઈ અસત્યને પ્રવેશ થયો હોય છે તેને પરિકરે છે આત્માની મટan સરલ જીવતી સાદી ભાષામાં સત્ય ધર્મને ઉપદેશ આપે છે તેથી તેને ગ્રેડ કરવા બાળજીને પણ કઈ જાતને પ્રચવાય તે નથી આત્મજ્ઞાની મહાત્માઓ જે દે.... જે કાલમાં જે ભાષામાં તે તે દેશીય તે તે કાલીન મનુબેનો વ્યવાર પ્રત્ર ( તે દ્વારા બોધ આપે છે. ધર્મપ્રવૃત્તિઓ અમુક ભાષાનું મહત્વ નષ્ઠ પરનું દ્રા . Page #732 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૬૩૦ ) શ્રી કર્મયોગ મંથ–સવિવેચન BR - શિત કરાતા સત્ય ધર્મનું મહત્વ છે. ગમે તે ભાષામા ધર્મ પ્રવર્તક મુનીન્દ્ર બેલે છે પરંતુ તેને ઉદ્દેશ ભાષા દ્વારા મનુષ્યને સત્ય વિચારે અને સત્યાચાર અવધવા તરફ હોય છે. નદીના અવકુંઠિત જલપ્રવાહની પેઠે કોઈ પણ પ્રતિત ધર્મના પ્રવાહમાં માલિચ આવ્યા વિના નથી રહેતું, પરંતુ આત્મજ્ઞાની મહાત્માઓ તે ધર્મમાં પ્રવતિત માલિત્યને અવધીને તેને નાશ કરવા અનેક ધર્મપ્રવૃત્તિનાં શુદ્ધ પરિવર્તન કરે છે. ધર્મ સામ્રાજ્યની પ્રગતિથી વ્યાવહારિક રાષ્ટ્રીયાદિ સામ્રાજ્યની પણ નિર્મલ પ્રગતિ થતી જાય છે. વિશ્વવર્તિ મનુષ્યના સમાજમાથી અધર્મને દૂર કરવા માટે આત્મજ્ઞાની મુનીન્દ્રો જે આત્મભોગ આપે છે તેની કિંમ્મત આકી શકાતી નથી. ધર્મપ્રવર્તક મહાત્માઓના અવતારોને ઓળખવામા કવચિત્ અસમતુષે પચાસ વર્ષ પાછળ હોય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ, ધર્મરૂપ અગ્નિને પ્રજવલિત કરે છે તેથી અધર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ, મનુષ્યનાં કણેમાં સજીવન વિચારમય શબ્દ મંત્રેને કુકે છે તેથી મનુષ્યમાં ધર્મનું નવું ચૈતન્ય આવે છે અને મલિન- . તાને સ્વયમેવ નાશ થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓરૂ૫ ઈવ ભૂતકાલમાં અનન્ત થયા છે. વર્તમાનમાં અનેક થાય છે અને ભવિષ્યમાં અનન્ત થશે. વર્તમાનકાલમાં આત્મજ્ઞાની મહાત્માઓને તેમના જીવનકાલમા વિરલ મનુષ્ય ઓળખી શકે છે. જેઓ વર્તમાનમાં તેઓના આત્માને ઓળખે છે તેઓ સર્વસમર્પણ કરીને તેઓને ઇશ્વરરૂપ માનીને તેઓની સેવાભક્તિ કરે છે તથા તેઓની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ધર્મેદ્વારક જોગીન્દ્રોને લેકે ઈશ્વરાવતારરૂપ માનીને તેઓની પૂજા કરે છે. જેટલા આત્માઓ છે તેટલા સત્તાએ ઈશ્વર છે. તેઓ આત્મશકિત પ્રગટાવીને વ્યક્તિથી અમુક દૃષ્ટિએ ઈશ્વરાવતાર તરીકે થાય છે. ધર્મેદ્રારક મહાત્માઓ ખરેખર ધર્મ પ્રવર્તક દષ્ટિએ ઈશ્વર જેવા " અથવા ઇશ્વરાવતારે છે. જ્યા સુધી પુણ્યકર્મ છે ત્યાં સુધી તેઓ અવતાર ગ્રહીને આત્માની પરમાત્મતા કરે છે અને અન્ય મનુષ્યને ધર્મથી ઉદ્ધાર કરવાથી તેઓના તેઓ ઈશ્વરે બને છે. વિશ્વવર્તિ લેકેમ તે ઇશ્વરાવતાર તરીકે મનાય છે અને પૂજાય છે. મનુષ્ય તેઓના ગુણવડે તેઓને સાકાર ઈશ્વર તરીકે પૂજે છે. કર્મ છે ત્યાં સુધી આત્માઓને અવતાર થાય છે. કર્મ અગર રજોગુણાદિ માયારહિત શુદ્ધાત્માના અવતારે થતા નથી. કર્મસહિત ઉચ્ચ આત્માઓ પુણ્યપ્રાગભારે મનુષ્યનો અવતાર પામીને આત્મજ્ઞાન-આત્મધર્મને ઉપદેશ આપીને ધર્ણોદ્ધારક ઈશ્વર તરીકે ગવાય છે. જનસ્યાદ્વાદ દષ્ટિએ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિ છે. સિદ્ધ પરમાત્મા નિરાકાર પરમેષ્ટી છે અને અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાકાર સદેહી પરમેષ્ટી–પરમેશ્વર છે. ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માઓ તે ઇશ્વરરૂપ છે વેદાન્ત દષ્ટિએ અદ્વૈતવાદમાં મહાત્માઓ ઈશ્વરે છે. સત્તાગત સંગ્રહનયદષ્ટિએ એક ઈશ્વર Page #733 -------------------------------------------------------------------------- ________________ ત્રિયાગમાં પ્રવૃત્ત થવાથી પતન થતું નથી. ( ૬૩૧). અને વ્યકિતગત દષ્ટિએ સર્વે મહાત્માઓ ઇશ્વરે છે. આત્મજ્ઞાની આત્માનુભવી સાકાર મહાત્મારૂ૫ ઈશ્વરથી જ સાક્ષાત ધર્મની પ્રાપ્તિ થાય છે, અન્યથા થતી નથી. સાકાર મહાત્મારૂપ ઈશ્વર ઉપદેશ આપે છે પરંતુ નિરાકાર પરમાત્મા ઉપદેશ આપી શકતા નથી, માટે મુનીન્દ્રો કે જે ઈશ્વરપરમેષ્ઠીઓ છે તે આત્મજ્ઞાનયાનાદિ ગુણવડે ધર્ણોદ્ધાર કરે છે અને અધર્મોને નાશ કરે છે તે જ પૂજવા–સેવવા ગ્ય છે. મહર્ષિઓમુનિવરે ગીો કે જેઓએ ગીતાર્થદશા પ્રાપ્ત કરીને રાગદ્વેષના ઘણા આવરણે દર કર્યા છે તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી અકર્મને ક્ષય થાય છે અને પરમબ્રહ્મરૂપ સિદ્ધ બુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓની સંગતિથી એક ઘડીમાં જે લાભ મળે છે તે ઈન્દ્રાદિક દેવાથી મળતું નથી તે અન્ય મનુષ્યનું તે શું કહેવું ? અધ્યાત્મજ્ઞાનમા તલ્લીન બનીને જેઓ એ એહવૃત્તિની પેલી પાર રહેલ શુદ્ધ બ્રહ્મનું અનન્ત સુખ આસ્વાદીને મસ્ત બની ગયા છે એવા મુનીન્દ્રોથી જ અન્ય મનુષ્યોને મુક્તિસુખને અનુભવ મળે છે અને જન્મ જરા મરણના બંધને ટળે છે, માટે લોકેષણ, વિષણ, કીર્તિની એષણ, અહંમમતાની વૃત્તિ, આદિ સર્વ અશુદ્ધ ધર્મોનો ત્યાગ કરીને એવા ધર્મોદ્ધારક મહાત્મા પ્રભુનું સર્વસ્વાર્પણ કરીને શરણુઅંગીકાર કરવું જોઈએ કે જેથી આત્માનુભવ થાય અને મોક્ષપદમય બની જવાય. આત્મજ્ઞાની યેગી મુનિવરેને અનુભવ કરીને તેઓની સેવા કરવી જોઈએ. સર્વ પ્રકારની શંકાઓને ત્યાગ કરીને અને સર્વ ભીતિનો ત્યાગ કરીને ધર્ણોદ્ધારક મહાત્માઓની આજ્ઞા પ્રમાણે ધર્મકર્મમાં પ્રવર્તવું જોઈએ. ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માગુરુની આજ્ઞાવિના તપ જપ સંયમની સફલતા થતી નથી. આત્મજ્ઞાની મહાત્મા પ્રભુના દર્શન કરીને તેમના સહવાસમાં રહેવું જોઈએ અને તેમની કૃપા મેળવવી જોઈએ. ધર્મેદ્વાથ્ય મહાત્માઓ જ જગદુદ્વારકે છે. નિરાકારરૂપ પરમાત્મા યાને શુદ્ધ પરબ્રહ્મને સાક્ષાત્કાર કરવાને સાકારપરમાત્મારૂપ મુનીન્દ્રો–મહાત્માઓને અનુભવ–સાક્ષાત્કાર થાય છે, ત્યારે આગામી સર્વ અનભવની પ્રાપ્તિ થાય છે. અતએ પ્રથમ ધર્ણોદ્ધારકધર્મપ્રદાતા મહાત્મા ગુરુની સેવા કરવી જોઈએ. ધર્ણોદ્ધારક મુનીન્દ્રના સર્વ વિચારના અને સર્વ આચાના રહને અવબોધવાથી પૂર્ણ શ્રદ્ધાબલે તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી સત્ય અનંતકબ્રમય થવાય છે–એમ નિશંક અવબોધવું. આત્મજ્ઞાનીમહાત્માગુઓ ભક્તોના-શિવેના અનાનને નાશ કરે છે અને ભક્તશિષ્યોના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ કરે છે માટે તેવા મહાત્મા ગુરુમળ્યા પશ્ચાત કંઈ મેળવવાનું બાકી રહેતું નથી–એવી શ્રદ્ધા ધારણ કરીને તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સેવાગ ભક્તિયોગ અને કર્મવેગની પ્રવૃત્તિમાં ગુવાદી શિષ્ય પ્રવૃત્ત થઈને આત્મજ્ઞાનની ચોગ્યતા મેળવે છે અને પશ્ચાત ને આજના માર્ગથી પતિત થતા નથી. અનેક પ્રકારના ધર્મ શાસ્ત્રો-ધમાંગાર-ધર્મ પ્રવૃત્તિ વન Page #734 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - ( ૬૩૨ ) શ્રી કર્મળ ગ્રંર્થ-સવિવેચન. પ્રવર્તક સ્થાપક રક્ષક અને સર્વ પ્રકારની મલિનતાના નાશક—મહાત્મા ધર્માચાર્યોને સર્વેતકૃષ્ટ વિનય કર અને તેમને સર્વસમર્પણ કરી તેમના ચરણોમાં સદા આળોટવું એજં ગૃહસ્થનું અને ત્યાગીઓનું પરમધર્મકર્તવ્ય છે. અહંમમતા દેહાધ્યાસ અને નામાંધ્યાસ વગેરેને ત્યાગ કરીને મુનીન્દ્ર આત્માનુભવી ધર્માચાર્યની એક ક્ષણ માત્ર પણ સંગતિ દ્રયથી અને ભાવથી નહીં ત્યજનાર એવા ભક્તાને ઉદ્ધાર થાય છે અને તેઓ બ્રહ્મતિને અનુભવ કરી સર્વ કર્મોની પેલી પાર જાય છે. સર્વદેશોમાં ધર્મોદ્ધારક મુનીન્દ્રો–મહાત્માઓ કે જે સાકાર ઈશ્વરે ગણાય છે તે પ્રકટે છે. તેઓના સામે આસુરી સંપત્તિમાને પડે છે તે તેમાં તેઓને પરાજ્ય થાય છે જે અનુભવે ઢંકાઈ ગએલા હોય છે તેઓને તથા ગુપ્ત સિદ્ધાંતો મહાત્માઓ પ્રકાશ કરે છે. એવા ગુરુ-ઇશ્વરસ્વરૂ૫ મહાત્માઓની સેવા ભક્તિ કરવા અને ધર્મને ઉદ્ધાર કરવા તેમની આજ્ઞા પ્રમાણે અન્તરમાં અને બાહ્યમાં પ્રવર્તવું જોઈએ. અવતરણ–ઉપર્યુક્ત મહાત્માં સદ્દગુરુ પ્રભુની આજ્ઞાપૂર્વક ધર્મપ્રવર્તકશાસનેન્નતિ કારક કર્મો કરવા જોઈએ અને સન્ત સાધુઓની ભક્તિપૂર્વક તેઓના સંરક્ષણકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ—તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે. શ્નો भासन्ते सदुपाया ये देशकालानुसारतः। शुद्धधर्मप्रवृद्धयर्थं ते ते सेव्याः प्रयत्नतः ॥ १५६ ।। दीर्घदृष्टयनुसारेण शासनोन्नतिकारकम् । सर्वत्र धर्मवृद्धयर्थं सेव्यं कर्म सुयुक्तितः ॥१५७ ॥ सतां संरक्षणार्थ यत् सेव्यं कर्मविवेकतः।' धर्मोत्पत्तियतो विश्वे साधुभ्यो जायते ध्रुवम् ॥ १५८ ॥ साधूनां सेवनं कार्य देयं दानं सुभक्तिः । साधुसङ्गस्य योग्यं यत् कर्तव्य तत्तु भावतः ॥ १५९ ॥ શબ્દાર્થ –સત્ય શુદ્ધધર્મની વિશ્વમાં પ્રવૃદ્ધિ માટે દેશકાલાનુસારે જે જે સદુપ ભાસે તે તે ઉપાયને કર્મવેગીઓએ પ્રયત્નથી સેવવા જોઈએ. દીર્ઘદષ્ટયનુસારે સર્વત્ર વિશ્વમાં ધર્મવૃદ્ધિ માટે શાસનેન્નતિકર્મને સુયુક્તિથી સેવવું જોઈએ. સાધુઓના અને સાત્રિીઓમાં સંરક્ષ' ણાર્થે જે ચગ્યકર્મ હોય તેને વિવેકથી કરવું જોઈએ. કારણકે સાધુઓથી નિશ્ચય ધમની Page #735 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ---- -- - - -- - -- - - - --- -- - - - - -- -- - - -- -- શુદ્ધ ધર્મની ઉચ્ચ શક્તિ છે (૬૩૩) -~~ ~ ~~ ઉત્પત્તિ જ્યાં ત્યાં વિશ્વમાં થાય છે, માટે સાધુઓની સેવા કરવી અને શુભ ભક્તિથી તેઓને દાન દેવું અને સાધુસંઘની પ્રગતિ માટે જે ગ્યકર્મ હોય તેને કરવું જોઈએ. વિવેચન—ઉપર્યુક્ત જ્ઞાની મુનીન્દ્રો સત્યશુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ માટે અવતાર ધારણ કરે છે, અને કર્મચાગીઓને ધર્મવૃદ્ધિ માટે આજ્ઞા કરે છે તેઓ કયે છે કે દેશકાલાનુસાર શુદ્ધ ધર્મની વૃદ્ધિ માટે જે જે ઉપાયે એગ્ય ભાસે તે સેવવા જોઈએ; ધર્મની વૃદ્ધિથી દેશ સામ્રાજ્ય સમૃદ્ધિ વધે છે, ધર્મની વૃદ્ધિથી વિશ્વમનુષ્યની આર્થિક સ્થિતિ સુધરે છે. ધર્મની વૃદ્ધિથી વાયુ સમીચીન વાય છે, મેઘની સુવૃષ્ટિ થાય છે અને અનેક દુષ્ટગોને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી અનેક પાને નાશ થાય છે અને અનેક પુણ્યકર્મોને ઉત્પાદ થાય છે તેથી ધમીદશમા મહાપુરુષોના અવતારે પ્રગટે છે. ધર્મની પ્રવૃદ્ધિથી મનુષ્યમાં આત્મિકબળ ખીલે છે અને મેહની આસુરી પ્રકૃતિને નાશ થાય છે. સર્વત્ર ધર્મની પ્રવૃદ્ધિથી વ્યાવહારિક સત્ય સ્વાતંત્ર્યવિચારેની અને સદાચારની વૃદ્ધિ થાય છે અને અધર્મમય અસદવિચારો અને અનાચારને નાશ થાય છે ધર્મની પ્રવૃદ્ધિથી ચેરી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મ કરનારાઓ પણ ધર્મ પ્રવૃત્તિ સેવે છે અને ચારી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મોનો ત્યાગ કરે છે. શુદ્ધધર્મ પ્રવૃત્તિથી દેશનેમ તથા સમાજોમાથી દુષ્ટ વિચારે અને દુષ્ટાચારે પલાયન કરી જાય છે. રાજાઓમાં અને પ્રજાઓમા પરસ્પર નૈતિક સંબંધ સંરક્ષવામા ધર્મની વૃદ્ધિથી વિશેષ કાર્ય કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ વિના અનીતિ બળ વિશ્વમાં વૃદ્ધિ પામે છે અને તેથી વિશ્વમાં શાતિના સૂત્રોનાં બધા શિથિલ થઈ જાય છે દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાત્યાગ, નિષ્પક્ષપાતદષ્ટિ. મધ્યસ્થના. વિવેક વિગેરે ગુણોથી આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મની વૃદ્ધિ થાય છે. શુદ્ધ ધર્મને ચડવા માટે શરીરની બહાર અન્યત્ર પરિભ્રમવા જવું પડે તેમ નથી, વિધવતિ સર્વદેહધારીઓના આત્માઓમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ રહ્યો છે. વિશ્વમાં શુદ્ધધર્મના બળથી સર્વ શુભ સુખમય શક્તિોને પ્રગટાવી શકાય છે. મનુષ્યોએ સત્ય સુખમય જીવન યાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ માટે સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ થાય એવા દેશકાલાનુસારે જે જે ઉપાય તેમા ગીતાર્થ ગુરુની આજ્ઞાથી પ્રવર્તવુ જોઈએ શુદ્ધ ધર્મના પ્રલયની સાથે સર્વ જીવોના ધર્મને પ્રલય થાય છે. અતએ શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ જે જે ઉપાયોથી થાય ને તે ઉપાય પૂર્વક ગુરુગમ ગ્રહી સ્વાર્થ ત્યાગીને પ્રવર્તવુ જોઈએ કમગીઓનું સર્વ કર્તવ્ય મુખ્ય કાર્ય એ છે કે સમસ્ત વિશ્વ મનુષ્યોને શુદ્ધધર્મનું સ્વરૂપ અવબોધાવવું વિધતિ મનુષ્ય જે આત્માના સત્ય શુદ્ધધર્મોને અવધે અને નિશ્ચય કરે તે વિશ્વતિ છે સર્વે પરસ્પર એક બીજાને આત્મવત્ દેખે અને ગુનગુનમુન સન્ય રાખના ભોગી બને તેથી અનેક પ્રકારના દુ છે કે જે દુનિયામાં જીવોને ને એ સરવે છે Page #736 -------------------------------------------------------------------------- ________________ ( ૬૩૪) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. તેઓને અંત આવે. આ વિશ્વમાં સર્વ જી પરસ્પર એક બીજાને સ્વાત્મામાં સ્વાત્મવત્ દેખે અને તેઓના આત્માની સાથે મળે એવું શુદ્ધ ધર્મ સામ્રાજ્ય સર્વત્ર સ્થપાવાની સાથે સર્વ જીવેને પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. આત્મામાં સત્યજ્ઞાન સત્યદર્શન આનંદ વગેરે ધમેં કહ્યા છે તેઓની સર્વજી વૃદ્ધિ કરે એટલે તેઓ સ્વયં પ્રભુમય જીવનવંત બને છે. અને તેથી એક બીજાને સ્વાર્થ વડે નાશ કરવાને પ્રસંગ આવત નથી તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓ ઢળવાથી સત્ય શાન્તિની પ્રાપ્તિ થાય છે. બૌદ્ધ, સાખ્ય, મીમાંસક, નૈયાયિકદર્શન, વેદાન્ત, ધર્મ, હિન્દુધર્મ, મુસલમીન ધર્મ, પ્રીસ્તિ ધર્મ, વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગ, રામાનુજપથ, કબીરપંથ, થીઓસોફી, બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ, શીઆધર્મ, વગેરે અનેક ધર્મોનું મૂળ આત્માની અનેક દહિયે છે અને તે સર્વેધ આત્મા અર્થાત્ બ્રહ્મમાં સમાય છે એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સર્વ મનુષ્ય વિચારે છે કે આત્મા તે શરીરમા, હદયમા અને તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યો છે, ત્યારે સર્વ સત્ય પણ આત્મામા વ્યાપી રહ્યા છે. એ નિશ્ચય થતાંની સાથે આત્માના શુદ્ધ ધર્મને અનુભવ કરવા માટે ખરી લગની લાગે છે અને તેથી તેઓ આત્માને શુદ્ધ ધર્મને અત્યંત રસિયા બને છે. તેથી તેઓને શુદ્ધધર્મોને અનુભવ આવે છે. આ પ્રમાણે વિશ્વવર્તિમનુષ્યને શુદ્ધધર્મને અનુભવ આવતા સર્વધર્મોની દૃષ્ટિની પરસ્પરની વિરુદ્ધતાને અ ત આવે છે, તથા સર્વધર્મો પિતાના આત્મામા સમાયલા જણાય છે. અનંતધર્મો એવા છે કે જે અનુભવમા ભાસે છે પરંતુ વાણીથી કથી શકાતા નથી, તેનો પણ અનુભવ આવે છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન ધર્મના આચાર અને વિચારે કઈ કઈ દૃષ્ટિથી પ્રગટે છે અને તેઓની આવશ્યક્તા કયાં સુધી છે તેને પણ અનુભવ આવે છે. આ પ્રમાણે અનુભવ પ્રગટવાથી આત્મામાં સર્વ દેખાય છે, તેથી પરમ સતેષ પરમાનન્દ પ્રગટે છે; તત પશ્ચાત એમ અનુભવાય છે કે સર્વ દેહામાં દેવે છે, પરંતુ શુદ્ધધર્મના જ્ઞાન વિના તેઓ પોતાને દીન, ગરીબ ગણીને વિકલ્પ સંકલ્પ કરી દુઃખી થાય છે. સર્વ દેહ વસ્તુતઃ ઓપચારિક દષ્ટિએ આત્માઓરૂપ દેવોનાં દેવળે છે અને તેમાં આત્માએ બહિરાત્મભાવની અને અનંતરાત્મ ભાવની અનંતપ્રકારની કડા કરી રહ્યા છે. સર્વ દેહમા સર્વ આત્માઓ સ્વયં અનંત કૃષ્ણ-અનન્ત રાખે છે તેઓ મનની વૃત્તિરૂપ ગેપીઓની સાથે અને સમતારૂપે સીતાની સાથે આત્મારૂપ રામકીડા કરી રહ્યા છે એમ અનુભવ આવે છે. તેથી કે આત્માના દેહરૂ૫ દેવળને નાશ કરવાની પ્રવૃત્તિ થતી નથી આ પ્રમાણે વિશ્વવર્તિ સર્વમનુષ્યને જે ભાન થાય તે વિશ્વની અનેક સમાજોમા પ્રભુજીવનની ઝાંખી થાય અને આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવા અનેક ધર્મકમેને સેવી પરમાત્મપદ પ્રાપ્ત કરે એમ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના ઉપદેશ સાર અવાધાય છે. સર્વ જેમાં સ્વાત્માને શુદ્ધ ધર્મ દેખવાને અનુભવ કરે Page #737 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - મહાપુએ આધ્યાનથી મેળવેલ સિદ્ધિ ( ૬૩૫) તેથી શુદ્ધધર્મના સંસ્કારોની વૃદ્ધિ થશે અને તેનું પરિણામ એ આવશે કે સર્વ જીની સાથે સ્વાત્માની અભેદતા અનુભવાશે. ઉપર્યુકત શુદ્ધધર્મની પ્રાપ્તિથી વિશ્વવ્યાપક અભેદ સંબંધતાની પ્રાપ્તિની સાથે નિર્ભય નિર્મળ પરમાત્માનું પ્રાકટ્ય સાક્ષાત સ્વાત્મામા થએલુ અવધશે. આત્માને શુદ્ધધર્મ સર્વત્ર સર્વ દેહીઓમાં એક સરખે છે તેને પ્રકટાવવા માટે દેશકાલાનુસારે જે જે સદુપાયે લાગે તે સેવ્યાથી વિશ્વના ખરેખરા કર્મ યોગીઓની પદવી પ્રાપ્ત કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મ એ જ વિશ્વ-વર્તિમનુષ્યને સત્યધર્મ છે અને તેથી સર્વ જીવોની સાથે અભેદતા કરી શકાય છે તથા પ્રભુમયજીવન પ્રાપ્ત કરી શકાય છે. તેમા ધર્મની તકરાર વા સંસારના કલેશ નથી. તેમા ઉચ નીચ ભાવ નથી, માટે કર્મચાગીઓએ એવા આત્માને શુદ્ધધર્મને પ્રચાર કરવા માટે જે બને તે સર્વે કરવું, અને વિશ્વમાં શુદ્ધધર્મને પ્રચાર કરો કે જેથી લઘુ વર્તલપ બનેલા ધર્મોથી પણ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી શકાય અને રાગદ્વેષાદિ અશુદ્ધ ધર્મોને નાશ થાય. શરીરમાં આત્મા છે તાવતું સર્વ પ્રકારના ધર્મોને વિચાર કરી શકાય છે. જેનાથી સર્વ પ્રકાશ થાય છે એ આત્મા શરીરમાં છે તેના વિના અન્યત્ર શુદ્ધધર્મ નથી. શુદ્ધધર્મની પ્રાપ્તિ માટે લક્ષમીસત્તા વગેરેની કંઈ પણ જરૂર નથી. જે સર્વને જાણે છે–દેખે છે એવા અનાદિ અનન્ત આત્મામાં કેવલજ્ઞાનાદિ શુદ્ધધર્મો છે, માટે આત્મામાં શુદ્ધ ધર્મ દેખે. સર્વ મનુષ્યને આત્માઓમા રહેલા શુદ્ધધર્મોને સમજાવે, એટલે તેઓ એક કેડીના ખર્ચ વિના મોટા મોટા શહેનશાહ કરતા અનન્તગુણો સુખી થશે. આત્મા વિના આ વિશ્વમા કેઈએ કંઈ શોધ્યું નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આત્મામા ઉંડા ઉતરવાની જરૂર છે અને આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ માટે આવશ્યક ઉપાથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ વિના બાહ્યસત્તા અથવા લમીસામ્રાજ્યથી કદી સુખ પ્રાપ્ત થવાનું નથી આત્માના શુદ્ધ ધર્મને અનુભવ કર્યાથી વિશ્વવર્તિ સર્વ જીવોના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરી શકાય છે. રાગદ્વેષાદિ કષાયે અત્યંત ક્ષીણ થવાથી આત્માના શુટધર્મને આવિર્ભાવ થાય છે. લાખો યંત્રેની શોધે, લાખ કરોડે જાતના ધમંપુ, લાખ કરોડે જાતની વિદ્યાકળાઓ વગેરે કયાથી ઉત્પન્ન થયા ? તેના જવાબમાં ક. ૫ કે આત્મામાથી ત્યારે હવે આત્માના મૂળજ્ઞાનાદિ શુદ્ધધર્મને પ્રકટાવવાથી કઈ બાકી = શકે તેમ છે કે? ના કંઈ નહીં. બુદ્ધભગવાને આત્માનું સ્થાન ધર્યું હતું. મહંમદ પયગંબર આત્મારૂપ ખુદાનું ધ્યાન ધરી ધર્મમત પ્રવર્તાવ્યો હતે શંકરાચાર્યે આત્મામા ઘવનું ભાન ધરીને અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી હતી રામાનુજાચાર્યે, વરલભાચાર્યું. ઇશ્ચક, કરિ. વગેરે અનેક મહાત્માઓએ આત્માનું સ્થાન ધરીને તેના એકેક જ્ઞાનકિરણ ધર્મની સ્થાપના કરી હતી શ્રી મહાવીર પ્રભુએ આત્માનું ધ્યાન ધરીને આત્મારૂપ સૂર્યના અન કિક પર. જ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મની દેશના દીધી હતી અને સર્વત્ર વિશ્વમાં થી કાપ Page #738 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૬૩૬ ) , શ્રી કર્મચાગ પ્રથ–સવિવેચન કરી હતી. આ ઉપરથી સ્પષ્ટ અવબેધાશે કે ઉપર્યુક્ત મહાત્માઓ વગેરે અનેક મહાત્માઓએ આત્માનું ધ્યાન ધર્યું. વર્તમાનમાં અનેક મહાત્માઓ આત્માનું ધ્યાન ધરે છે અને ભવિષ્યમાં અનેક મહાત્માઓ આત્માનું ધ્યાન ધરીને અનેક ધર્મોને પ્રકટાવશે. આ ઉપરથી અવધ મળે છે કે આત્માના અનંતજ્ઞાનાદિ ધર્મને પાર નથી. તેનું ધ્યાન જેટલા અંશે થાય છે તેટલા અશે તેના શુદ્ધધર્મને અનુભવ આવે છે. સાગરમા અનંતગુણ જલ છે તેમાં લેટે લેટા જેટલું જલ ભરી શકશે અને ગાગર, ગાગર જેટલું જલ ભરી શકશે પરંતુ જલને પાર આવવાને નથી. તત્ આત્માને શુદ્ધધર્મ અનન્ત છે તેથી તેને પાર આવી શક્તો નથી. જ્ઞાની આત્મા અનન્તજ્ઞાનાદિ શુદ્ધધર્મો તરફ વળે છે અને ત્યાં જેટલું તે વિશ્રામ પામે છે તેટલો આનંદ પામીને તે ખુશી થાય છે. જ્ઞાનીમહાત્માઓ આત્માના અનંત શુદ્ધધર્મોનું ધ્યાન ધરીને તન્મય બની પરમાત્માઓ બને છે. આ પ્રમાણે આત્માની, સ્થિતિ છે માટે આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ થાય અને સત્ય શુદ્ધધર્મના વિચારને સર્વત્ર વિશ્વમાં પ્રચાર થાય તે માટે શ્રી મહાવીરપ્રભુની પેઠે ઉપદેશ દેવામાં કર્મચાગીઓએ પરિપૂર્ણ આત્મભોગ આપ જોઈએ. ઉપર્યુક્ત આત્માના શુદ્ધધર્મની અને સત્ય વ્યવહાર ધર્મની ઉત્પત્તિનું મૂળ સન્ત–સાધુઓ છે. સાધુએથી આત્માના શુદ્ધધર્મને પ્રચાર થાય છે. આ વિશ્વશાળાના સત્ય શિક્ષકો સાધુઓ છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે અને આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે એ નિશ્ચય કરાવવા માટે સાધુઓની સેવા કરવાની જરૂર છે. સર્વધર્મોનું મૂળ સાધુઓ છે. કામાદિવાસનાઓને નાશ કરીને અને આત્માની શુદ્ધતાને અનુભવ કરીને જે સાધુઓ થયા છે તેઓ વિશ્વમા કલ્પવૃક્ષ સમાન છે. તેઓની સેવાભક્તિ કરવાથી શુદ્ધધર્મની અવશ્યમેવ પ્રાપ્તિ થાય છે. સર્વજીમા શુદ્ધધર્મને આવિર્ભાવરૂપ ઉત્પત્તિ કરનારા સાધુઓ છે માટે સાધુઓની રક્ષા કરવામાં અને સાવીઓની રક્ષા કરવા માટે ગીન્દ્રમહાત્માઓરૂપ ઈશ્વરીઅવતારોની ઉત્પત્તિ થાય છે. સર્વ દેશોમાં, સમગ્ર વિશ્વમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ શુદ્ધધર્મોની ઉત્પત્તિ કરાવનાર સાધુઓની અને સાધ્વીઓની સેવા ભક્તિ થવી જોઈએ. નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મમાં સાધુએ તલ્લીન રહે છે અને વિશ્વને કુટુંબ સમાન ગણને અનેક આધ્યાત્મિક તવેને સર્વત્ર પ્રચાર કરે છે–આધ્યાત્મિક શક્તિઓને પ્રકાશ કરનારા સાધુઓ છે. પરમાત્માના ઠેઠ પાસેના સાધુઓ છે. આ વિશ્વમા મોક્ષસુખની ઝાખીને અનુભવ કરનારા મસ્તસાધુઓ છે અનેક પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપનારા સાધુઓ છે. વેદે, આગમ, બાઇબલ, પુરાણ આદિ ધર્મશાસ્રની જીવતી મૂતિઓ સાધુએ છે. જેઓના હૃદયમાથી ભૂતકાલમા અનેક શાસ્ત્રો નીકળ્યા, વર્તમાનમાં નીકળે છે અને ભવિષ્યમાં નીકળશે એવા મહાત્મા સાધુઓ વિના દુનિયામાં અન્ય જે ર ગણાય છે તે અસત્ય છે. સત્યસ્વાતંત્ર્ય ભકતાએ સાધુઓ છે. મસ્તસાધુઓ કેઈની પરવા વિના શુદ્ધપ્રેમથી વિશ્વજનેને સત્ય વિચારે જણાવે છે. તેઓ સમાધિધ્યાનમાં, Page #739 -------------------------------------------------------------------------- ________________ રજોગુણુના સામ્રાજ્યથી મહાયુદ્ધની મના ( ૧૦ ) રહીને પરમાત્માને સાક્ષાત્કાર કરી અલમસ્ત અને છે. જડવાદીએ-નાસ્તિકે સાધના સઘને સમુદાયને નિરુપચેગી ગણે છે અને સાધુસમુદાય તરફ તિરસ્કારની લાગણીથી તુવે છે છતા સાધુએ મૈત્રી ભાવથી તેઓને દેખે છે, અને તેઓને પ્રતિકેવા જેટલા ઘરે તેટલા ઉપાસેથી પ્રવૃત્તિ કરે છે. સ્પા વિશ્વમા પાર્થની મૂર્તિ અને જીવના દેવા, સાધુ છે. તેઓ નિશ્વને અલ્પહાનિ અને મહાલાભ સમર્પી શકે છે. મનુષ્યના ચેામા સાધુઓની સત્તા છે ત્યારે મનુષ્યેા પર ખાતુ સત્તાપ્રવર્તક રાજા શહેનશા! ઇં સાનુએના સમુદૃાયમા જેને સાકાર પરમાત્મત્વ ન દેખાતુ હાય તે નિકાપુરમાન્પષ્ટ પ્રમ કરવા શક્તિમાન થàા નથી. સાધુઓની હાય લેવાથી દેશનુ કેાનુ અને સમાજનું ય થઇ શકતુ નથી. રાજાને અને મનુષ્યાને સમાન ગણીને તેએને આધ્યાત્મિક જ્ઞાનન સમર્પનાર સાધુએ છે. સાધુઓના જે આધ્યાત્મિક ઉારેય નીકળે છે તે પરપરાપ્રવાહે ધર્મશાસ્ત્ર તરીકે વિશ્વમાં પ્રવર્તે છે. પરમાત્માના ત્રિધારા પર સર્વસમર્પણુ કરનારા સાધુએ છે માટે તેની એવા કન્વી જોઈએ અને અન્નદાન વદાન આદિનું દાન કરીને તેને તેપી તેની કૃપા મેળવા તૈયાર જોઇએ. જ્યારે સાધુને પીઢનાગ અજ્ઞાની અધર્મીનાસ્તિકમનુષ્યે ઘણ મામા પ્રગટે છે ત્યારે સાધુસમુદૃાયની રક્ષા કરનારા ઇશ્વરીઅવતારરૂપ મુર્નાન્ડો પ્રગટે છે અને તે સાધુ સાધ્વીએ ધર્મીમનુષ્યા અને ગરીબ પશુપખીઓનુ ાણુ કરે છે. સાધુનુનય વિનાના દેશમાં કોઈ જાતની આપત્તિ પ્રગટ્યા વિના રહેતી નવી ધર્મના અધ! પ્રભુ ભૂત સાધુએ છે માટે તેઓની હેલના થવા દેવી નિડુ અને નવ વર્ષ કરીને તેના ભક્તિ કર્યાં કરવી જોઇએ. આર્યાવર્ત અનેક મહાત્મા માધુઓથી ફોલ્મ્સિ જ નથી અધ્યાત્મધર્મની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. જે ધર્મવાળા મનુષ્યે સાધુની દેન કર અને તેને ધિક્કારે છે તે ધર્મની—સમાજની કૈાટિ ઉપાયે પણ શાન્ત ચની નવી સપૂર્ણ શરીરને શબ્દ જેમ વી છે તેમ ધર્મના રાજા તરીકે અન્તપુર છે મે તેને ધર્મને આચારમા મૂકીને હેથી સાધુઓ પ્રવર્તાવી શકે છે. અનાઘથી વિશ્વમા આધ્યાત્મિક વિદ્યાનેા પ્રચાર થાય છે. ાલમાં ચર્મા ાયુકે પ્રજ્જે છે તેન કારણ એ છે કે ત્યાંના ધર્મના પ્રવર્તકા મોટા ભાગે ત્યાગીનાની સો 2 નાન ત્યા રજોગુણના માહ્ય સામ્રાજ્યની અત્યંત પ્રગતિ થઈ છે તેથી ત્યાં સાયક રહ્યું છે રજોગુણ સામ્રાજ્ય સમૃદ્ધિ અને તમેગુ: માન્ય કિના કાલમા વિલય થાય છે આર્યાવર્તીના અધ્યાત્મિક જ્ઞાની અધુ ના છેવાર કર કમ સામ્રાજ્યની પ્રગતિ થઇ શકે તેમ નથી અાંર્તમાં એક દીન અને અધ્યાત્મજ્ઞાનની જે રહેણી છે તેવી ટ્યા ન દાવા! ધર્મ ગ્ર સાધુએની મહર્ષાની ગુસ્તા રહેવાની. જ્યારે પ્રેત દેશને ... * વન્ત્ર, ચ ત્ ! કેંન્દ્રન Page #740 --------------------------------------------------------------------------  Page #741 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક જ્ઞાનનો સંચાર એ જ સાચી ઉન્નતિ ( ૬૨૯) થઈ પડે એવા પ્રબંધથી જે ધર્મકર્મસુધારકે પ્રયત્ન કરે છે તે તેથી સમાજની–દેશની ઉન્નતિ થાય છે અને અન્ય જડવાદી નાસ્તિના બળ સામે સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકાય છે. પ્રાચીન ધર્મકર્મો અને વર્તમાન જમાનાના લેકેના વિચારવાતાવરણની પરિસ્થિતિને વિચાર કરીને ધર્મરક્ષક કર્મો કરવામા આવે છે તે તેથી વર્તમાનમા અને ભવિષ્યમાં ઉન્નતિના માર્ગે નિર્મલ વહ્યા કરે છે. ધર્મરક્ષકદષ્ટિએ જેઓ ધર્મકર્મસુધારક બને છે, તેઓ આત્માની સર્વ શક્તિને અને સમાજની સંઘની સર્વ શક્તિને ખીલવી શકે છે, ધર્મકર્મસુધારા વિના સમાજમા ધર્મસંપ્રદાયમાથી મલિનતાને નાશ થતું નથી ધર્મકર્મસુધારકોને અનેક વિપત્તિ સહન કરીને ધર્મકર્મોમાં સુધારા કરવા પડે છે તેનામાં પૂર્વે કથવામા આવ્યા એવા કર્મગીઓના ગુણો જે હેય છે તો તેઓ સમાજમા, સંઘમા, કમમા પડેલા સડાનો નાશ કરી શકે છે. અદ્યપર્યત જે જે ધર્મકર્મસુધારક થયા વ્ય તેઓનાં જીવનચરિતે અને તેઓએ કરેલા કાર્યોને અનુભવ કરે જોઈએ કે જેથી ધર્મકર્મ સુધારકેને અનેક દિશાનું જ્ઞાન થાય. સામાજિક પ્રબમાં સદા પરિવર્તન થયા કરે છે. ધર્મના સિદ્ધાની રક્ષા થાય અને ધર્મકર્મોની રક્ષા થાય તથા પ્રાચીન સત્યને નશ ન થાય તથા વર્તમાનમાં જે પ્રગતિકર ઉપાય હેય તેને આદર પણ થાય એવી રીતે ધર્મકર્મસુધારકે એ ધર્મરક્ષક કર્મો કરવા જોઈએ દીર્ધદષ્ટિ વિના અને પરિપૂર્ણ અનુભવ વિના ધર્મકર્મસુધારક બની શકાતું નથી. આત્મજ્ઞાનીઓ સર્વ પ્રકારને અનુભવ શ્રીને દિવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ધર્મકર્મોમાં સુધારવધારો કરી શકે છે. સામાજિપ્રબંધનું ત્રણ કાલની દષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કમગીઓએ ધર્મરક્ષાના કર્તવ્ય કામ સર્વસ્વાર્પણ કરવું જોઈએ. જડવાદી નાતિકના પ્રબલ હુમલાઓથી ધર્મની કથી જોઈએ. હાલ આર્યાવર્તમા પાશ્ચાત્ય દેશીય જડવાદીઓના વિચારવાતાવરણનો ફેલ થવા લાગ્યો છે. ધર્મને હંબગ ગણીને તેને તિરસ્કાર કરનાર નાસ્તિકને પ્રાદુર્ભાવ થવા લાગ્યા છે, તેઓની સામા ટકી રહેવાય એવી રીતે ધર્મકર્મચુધારાએ ધર્મરાકાષ્કર્મો કરવા જોઈએ આત્મજ્ઞાન–પરમાત્મજ્ઞાનના ઉપદેશને ઘેરવેર ફેલાવો થવા જોઈએ અને કાથરના ભીરુતા અને દીનતાના નાશપૂર્વક લેની ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થવી જોઈઃ સર્વ પ્રકારના ધાર્મિક સિદ્ધાંતોને ઘેરે ઘેર ઉહાપોહ છે જોઈએ આત્માના શુધની પ્રાપ્તિ માટે વિશ્વવર્તિમનુબેને જાગ્રત્ કરવા જોઈએ ધર્મની રુટીઓ માને નાતાથી પ્રવનારા સંછિમપંચેન્દ્રિય જેવા મનુષ્યમાં ધાર્મિક જ્ઞાનને સચાર છે જે રાત્રે મોબા આત્મશક્તિનો ખ્યાલ પ્રકટાવવો જોઈએ અને તેઓ ફરજ માનીન ગવું આવશ્યક કમેં કરે એ ઉપદેશ થ જઈએ વ્યવસ્થાથી ધાર્મિકર્મો કરનાર મનુને અમુક પ્રકટાવ જોઈએ. હું ભેદભાવ ટળે અને ગર્વ છે પોતાનામાં દેખાય એવા આદિકાનને. પ્રચાર કરવું જોઈએ. ધર્મકર્મસુધારક કામગીરી પ્રમાણે ધર્મળ કરવાના છે Page #742 -------------------------------------------------------------------------- ________________ ( ૬૪૦ ) શ્રી કર્મળ ગ્રથસવિવેચન -~~~-~ ~-~- - ~~~ ~ ~ ~પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનપૂર્વક ધર્મકર્મોનું રહસ્ય શું છે? તેનો લેકેને પરિપૂર્ણ અનુભવ આપવો જોઈએ કેને અા રાખીને ધર્મકર્મના જે જે સુધારા કરવામાં આવે છે તેમા પરિણામે અલ્પલાભ અને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જ્ઞાનને સૂર્ય સદા પ્રકાશિત રહે છે તે વિશ્વ મનુ સર્વે સ્વયમેવ સ્વયોગ્ય ધર્મકર્મ સુધારાને કરી શકે છે અને વર્તમાનમાં ધર્મનું રક્ષણ કરી શકે છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનને સૂર્ય અસ્ત થાય છે ત્યારે ધમમનુષ્યમાં આચારભેદેથી સંપ્રદાયભેદ થાય છે અને અજ્ઞાની લોનું જેર ફાવી જાતા સત્ય રહસ્યાથી લેકે અજ્ઞાત રહેતાં જડકિયાવાદીઓને પ્રાદુર્ભાવ થાય છે. હવે આધ્યાત્મિકજ્ઞાનના સૂર્યના કિરણેને કંઈક લેાકો પર પ્રકાશ પડવા લાગે છે, તેથી લેકે સત્યની શોધ કરવા લાગ્યા છે. તેથી હાલને સંક્રાન્તિકાલ ગણાય છે. હાલ ધર્મના શાસ્ત્રોનું મન થાય છે અને સત્ય શોધવા માટે વિશ્વમાં સર્વત્ર મહાપ્રવૃત્તિ થએલી છે તેથી એ ચળવળના પરિણામે લેકેમા અનેક ધાર્મિક પરિવર્તને થાય છે યુગપ્રધાન મહાત્માઓ ધર્મકર્મોનો સુધારો કરીને અધ્યાત્મજ્ઞાનબળે ધર્મરક્ષા કરી શકે છે. ધર્મના અસ્તિત્વથી સર્વ શુભકર્મોનું અસ્તિત્વ રહે તે માટે કદાપિ ધર્મને નાશ ન થવા દેવો જોઈએ. ધર્મની અનેક પ્રકારની વ્યાખ્યાઓ થઈ શકે છે. તે પૂર્વના શ્લેકાના વિવેચનમાં જણાવ્યું છે ધર્મની રક્ષા કરવા માટે સર્વ ધમાં મનુષ્યએ સ્વાર્પણ કરીને ધર્મરક્ષાકારક પ્રવૃત્તિમાં પ્રવર્તવુ જોઈએ. અજ્ઞાનીમનુ ધર્મકર્મની રક્ષાના નામે અધ્યાત્મજ્ઞાનના અભાવે બાહ્ય પ્રવૃત્તિમાં મતભેદ પાડીને પરસ્પર કદાગ્રહ કરી–ભેદ કરી ધર્મકમેન નાશ કરે છે, માટે આત્મજ્ઞાનીઓ વિના સામાન્યાિરુચિને ધારણ કરી રૂઢિથી પ્રવર્તનારા ધર્મકર્મોમા ગાડરી આપ્રવાહ પેઠે ચાલનારા મનુષ્ય ધર્મની રક્ષાના બદલે તેને નાશ કરે છે એવું જાણું તેઓનાથી ચેતતા રહેવુ; આત્મજ્ઞાન વિના ઉદારભાવનાથી, વ્યાપકભાજનાથી, અદ્વૈત ભાવનાથી અને અનેકાન્તનશૈલીથી ધર્મકર્મની સુધારણા થઈ શકતી નથી. જેઓને સુધારવાના છે તેઓને સર્વથી પ્રથમ અધ્યાત્મજ્ઞાન આપવું જોઈએ કે જેથી તેઓને ધર્મકર્મના સુધારાઓ સારી રીતે સમજાવી શકાય અને વર્તમાનકાલાનુસારે ધર્મકર્મો સુધારીને સમાજપ્રગતિકારક, સઘપ્રગતિકારક એવા ધર્મની રક્ષા કરી શકાય ધર્મરક્ષકજ્ઞાનીમહાત્માઓએ સર્વજ્ઞાનાવરણીયાદિકને નાશ થાય અને આત્માને અનંત આનન્દ પ્રકટ થાય એવી દષ્ટિએ ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઈએ. સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કર્મોને મૂળ ઉદ્દેશ શાશ્વતાનન્દ પ્રાપ્તિરૂપ છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશરૂપ છે, માટે ધર્મરક્ષાકારક મહાત્માઓએ એ ઉદ્દેશને ક્ષણે ક્ષણે યાદ કરીને ધર્મવૃદ્ધિકર કાર્યો કરવા જોઈએ. સર્વ જ્ઞાનાવરણીયાદિકને નાશ કરે અને આત્માના અનન્ત આનદને અનુભવ કરે એ દષ્ટિએ તેઓ ધર્મકર્મમાં પ્રવર્તે એ બોધ આપવો જોઈએ અને એજ દૃષ્ટિએ ધર્મકર્મની રક્ષા કરવી જોઈએ. ધર્મકર્મોમાં દેશકાલ પર અનાદિકાલથી અનેક પરિવર્તને Page #743 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - 卐 ઉભય પ્રકારની પ્રગતિ માટે કરણીય ધર્મપ્રવૃત્તિ, (१४१) થયા કરે છે, તેમાં સ્વાધિકાર એગ્ય ધર્મકર્મ સુધારારૂપ પરિવર્તન કરી તેઓને સ્વાધિકારે આદરી–અદરાવીને ધર્મની રક્ષા થાય એવી રીતે જ્ઞાનમહાત્માઓએ પ્રવર્તવું જોઈએ. જ્ઞાનવિના સત્યને પ્રકાશ થતો નથી માટે જ્ઞાન પામીને ધર્મરક્ષાકર અને ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઈએ. અવતરણ –-બાહ્યોન્નતિજીવનપ્રદ અને આતરઆધ્યાત્મિક પ્રગતિપ્રદ ધર્મકાર્યો કરવાની ધમોગ્યપ્રવૃત્તિને જણાવવામાં આવે છે. श्लोकाः वाह्योन्नतिः सदा साध्या धर्माविरुद्धकर्मभिः । उदयेनान्वितो धर्मों वाह्यव्यवहृतेः शुभः ।। १६२ ॥ जीवन्ति सत्त्या लक्ष्म्या विद्यया च जना भुवि । यै धर्मप्रवन्धैश्च सेव्यं तत्तयथोचितम् ॥ १६३ ।। धर्मोन्नतिविवृद्धयर्थ सेव्यं सात्विककर्म यद् । देशकालानुसारेण सर्वशक्तिप्रदायकम् ॥ १६४ ॥ यत्र धर्मे भवेत् सेवा सर्वजीवोपकारिकाः । औदार्यदृष्टितो धर्मो विश्व व्याप्नोति निश्चयः ॥ १६५ ॥ आत्मार्पणं सदा कार्य धर्मरक्षणहेतवे । यत्र धर्मोजयस्तत्र धर्मेणैव सदोन्नतिः ॥ १६६ ॥ धर्मोन्नतिर्भवेद्यस्मा-सर्वदेशे सुशान्तिदा । तादृश्यो योजनाः सर्वा कर्तव्या दीर्घदृष्टितः ॥ १६७ ॥ વિવેચન-કર્મગીઓએ ધમવિરુદ્ધકર્મોવડે સદાધર્મોનિકાશ્ક બાઘાનિ અધી જોઈએ. બાહ્યોન્નતિ સહિતધર્મ ખરેખર બાહ્ય વ્યવહાથ્થી છે. બાહ્યાતિની અને ધન વ્યાવહારિક સંબંધ વર્તે છે. બાહોન્નતિ પણ શુભ વ્યવહાર ધર્મ છે. બન્નતિમાપક ધર્મ વ્યવહાર આદરવા ચોગ્ય છે નિવૃત્તિમય પ્રવૃત્તિમાર્ગવિકારોએ બન્નતિ સાધી છે. બાહ્યોન્નતિના અનેક ભેદ છે. સર્વ પ્રકારની બાઘજનિને ચકાવાવથી કપ Page #744 -------------------------------------------------------------------------- ________________ = = = = == = = = ======= == ==== = ==== ( ૬૪ર) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. સ્વાધિકારતક સાધવી જોઈએ. બાહ્યલેકવ્યવહારમાં પ્રગતિસહિત ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આધ્યાત્મિક બળથી બાહ્ય ધર્મેનતિ કરવી જોઈએ. બાહ્યસમણિભૂતતિથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાના માર્ગો ખુલ્લા થાય છે. જે ધર્મથી બાહ્યોન્નતિ પ્રાપ્ત ન થતી હોય તે ધર્મ પ્રતિ લેકેની રુચિ પ્રકટતી નથી. બાહ્યબ્રતિસાધક માર્ગો સર્વધર્મમાં હોય છે. બાહ્યવ્યવહારની પ્રગતિ સહિત જ ધર્મ હોય છે. ધર્મને અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે, પરંતુ અંતિમ ઉદ્દેશની પૂર્વની સર્વોન્નતિની સાથે બાહ્યોતિન નિમિત્તભૂત સહકારી સંબંધ છે. ધર્મથી વિરુદ્ધ કાર્યો કરીને અનીતિમય જે બાહ્યોન્નતિ કરાય છે તે મહાભારતના યુદ્ધના પરિણામવત્ વા યુરોપીય સહાયુદ્ધ પરિણામની પેઠે અંતે ક્ષયશીલ થાય છે. ધર્મથી વિરુદ્ધ કર્મો કરીને જે જે દેશના લોકોએ બાહ્યોન્નતિને સાધી છે તેઓની ઉન્નતિ ફક્ત ઇતિહાસના પાને રહી ગઈ છે. ધર્મકર્મો અને અધર્મ કર્મોનું વાસ્તિવિક સ્વરૂપ અવધવું જોઈએ. આર્યસિદ્ધાતપ્રતિપાદ્યધર્મકર્મોનું વાસ્તવિક સ્વરૂપે અવબોધવું જોઈએ કે જેથી ધર્મવિરુદ્ધ કર્મોનું જ્ઞાન થવાથી તેને પરિહાર કરી શકાય, સત્તાવડે લક્ષમીવડે અને વિદ્યાવડે મનુષ્ય જેજે ધર્મ પ્રબવડે જીવે છે તે તે કર્મયોચિત સેવવા જોઈએ. વિશ્વવર્તિમનુષ્ય વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે બાહ્યપ્રગતિમય જીવનથી જીવી શકે છે. અએવ બાહ્યોન્નતિ માટે વિદ્યા - સત્તા અને લક્ષ્મીની ઉપાસના ગૃહએ કરવી જોઈએ. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર વર્ગનું ગૃહસ્થ મનુ સેવન કરે છે. આર્થિક સ્થિતિમાં નિર્બલ મનુષ્ય ગૃહજીવનમાં સ્વતંત્ર જીવન ગાળવાને શક્તિમાન થતા નથી. દેશની આબાદી અને સમાજની આબાદીની સાથે ધર્મની આરાધના કરી શકાય છે. દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સબંધ છે. સત્તા લક્ષ્મી અને વિદ્યા વિના વિશ્વમાં અનેક પ્રકારના શુભ ધર્મોની રક્ષા થતી નથી. સત્તા લક્ષ્મી અને વિધા વિના સાર્વજનિક પોપકારિક કર્મો કરી શકાતાં નથી. આસુરી મનુષ્યના હાથસા સર્વ પ્રકારની સત્તા લક્ષમી અને વિદ્યા હોય છે તે તેથી ધમીઓ અને ધર્મને નાશ થાય છે અને અધર્મીઓનું સામ્રાજ્ય વધે છે; તેથી પરિણામ એ આવે છે કે ધર્મના માર્ગોને નાશ થાય છે. અતએ સુજ્ઞ મનુષ્યએ વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે બાહ્યબ્રતિ સાધવી જોઈએ કે જેથી ગૃહજીવનમાં ધાર્મિક જીવન ગાળવામાં સ્વાતંત્ર્યપ્રવૃત્તિ કરી શકાય. લક્ષ્મીસત્તાવિદ્યાના જીવનથી મનુષ્યએ બાહ્ય જીવને જીવાય એવા ધર્મપ્રબંધવડે પ્રવર્તવુ જોઈએ. હાલ પાશ્ચાત્ય દેશમાં લક્ષ્મી વિદ્યા અને સત્તાનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી તેઓ બહાપ્રગતિજીવનવડે જીવવાને શકિતમાન થએલા છે. પરંતુ તેમાં ધર્મવિરુદ્ધ એવા ધર્મકર્મોવડે બાહ્ય જીવન જીવવું એ ધાર્મિક ઉદ્દેશ વિસ્મ ન જોઈએ. ધર્મવિરુદ્ધ ધર્મપ્રબંધવડે બાહ્યજીવનપ્રગતિઅનુકૂલ સત્તા લકમી અને વિદ્યાની પ્રગતિ થવી જોઈએ. પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરેપનું કમસૂત્ર છે અને નિવૃત્તિમય પ્રવૃત્તિ એ Page #745 -------------------------------------------------------------------------- ________________ ધર્માંર્જાત માટે બાહ્યોન્નતિની આવશ્યક્તા. 5 આ દેશનુ સઁસૂત્ર છે. પ્રગતિ પ્રચારક ક્રમ સૂચવડે ગૃહસ્થ મનુષ્ય જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેને અને તેના ધર્મના નાશ થાય છે. વિદ્યા સત્તા અને લક્ષ્મીથી હીન જગલી પ્રાએ જેમ પડતી સ્થિતિમાં આવી પડેલી છે તેમ જે દેશના લેકે વિદ્યા સત્તા અને લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે તેઓની તેવી સ્થિતિ થાય છે. ધીમનુષ્યની પાસે વિદ્યા સત્તા અને લક્ષ્મી હાય છે તે તેના સદુપયેગ થાય છે અને ઉલટા તેથી અધર્મીઓને નાસ્તિકાના પણ ઉદ્ધાર કરી શકાય છે. સત્વગુણી મનુષ્યે વિદ્યાસત્તા લક્ષ્મીવડે દેશની સમાજની મઘની અને વિશ્વવર્તિ સર્વ જીવેાની આબાદી કરવા પ્રયત્ન કરી શકે છે. અતએલ સત્ત્વગુણી મનુષ્યએ માદ્યોન્નતિજીવનથી સર્વ જીવાના શુભાથે જીવવુ જોઈએ, માહ્યપ્રગતિ અને આન્તરપ્રગતિકારક સર્વે જીવનસૂત્રોના સારી રીતે અભ્યાસ કરવા જોઈએ અને પશ્ચાત્ બન્ને પ્રકારની પ્રગતિના જીવનથી જીવવા સર્વ શુભધર્મ પ્રણ ધાવડે થેાચિત કર્યાં કરવાં જોઇએ. જીવવુ શા માટે જોઈએ ? તેના ઉત્તર આ શ્લેાકના ભાવાર્થથી મળી શકે તેમ છે. અન્યાના દાસ બની જે દુઃખમય જીવન ગાળવું તે માટે જીવવાની જરૂર નથી. ખાહ્યસત્તાધારિયા વિદ્યાધિકારિયા અને લક્ષ્મીજનાને શુભ માગે દારીને સર્વ જીવેાના શ્રેય માટે જીવવુ ોઈએ. માથપ્રગતિના સજીવન મંત્ર વિદ્યા લક્ષ્મી અને સત્તાની પ્રવૃત્તિ છે. જો ઉપયુક્ત મંત્રની આરાધના ન કરી તે આત્મશક્તિયેની પ્રાપ્તિ માટે સ્વતંત્ર જીવન ગાળવા માટે અધિકારી અની શકાતુ નથી એમ બાહ્યધર્મવ્યવહારદ્ધિથી થાય છે. ખાદ્યપ્રગતિની સ્થાયી વા ધર્માંન્નતિના વખતે બની શકે છે. અતએવ ધર્માંન્નતિ તરફ સદા ગમન કુશ્તાકી ખાદ્યોન્નતિ સાધવી જોઇએ, ધર્માંન્નતિવિવૃદ્ધિ માટે સાત્વિક કર્મો કરવા જોઇએ. ભૂત અને ભવિષ્ય એ ત્રણ્ય કાલમા ધર્મકર્મ પરિવતના થયા, થાય છે અને ચોથું શુભ શક્તિયાને ફ્રેનાર એવા દેશકાલાનુસારે ધર્મકર્મો કરવા જોઇએ ટૅગ કાલ થય સ્થિતિ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને સર્વ શુભ શક્તિયા વર્ષે ક્ષેત્રા ધર્મોકમાં કુળની જરૂર છે. આર્ચીએ દેશકાલાનુસારે કર્યાં કરવાનુ જ્ઞાન પ્રાપ્ત કર્યું નહી નથી તેએની અનેક શક્તિયાના નાશ થશે અને અનેક શુભશક્તિયેની પ્રાપ્તિ કરવાની હતી તે કરી શકશ નહીં. સર્વ શુભ શક્તિયાની વૃદ્ધિ થાય એવા વમનમા અનુવ કરવોઇસ અને પશ્ચાત્ શુભ શક્તિપ્રદાયક કનિ કરવા જોઈએ. કર્મો કરવા કત્તા ધૃવારા ચ " અને આત્માની શક્તિયે વધે નહી તે પશ્ચાત્ તેવા કર્મ કરવાની કપડુ પ્રત્રન સિ થતું નથી. હિપ્રગતિ અને શાન્તરપ્રગતિના પરસ્પર દેશકાણનુસાર્ટ થ્રુ અને હોય તેને ગૃહસ્થાએ ગૃહસ્થદશા દાય ત્યાસુધી ત્યાગ કર્યા નીં. અન્તમુ અનેક રની ખાદ્ય શુભેન્નતિની લાલસાએ ડેય અને તેના પિપૂર્વે ! ન થય ર ગૃહસ્થજીવનમા બાહ્યોન્નતિકારક કર્મોની પ્રવૃત્તિની સાથે ક્રમે ક માન ન Awwww NV ( ૪૩ ) ܐ ܕ 24 Page #746 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૬૪૪) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. જોઈએ. બાહ્યવ્યાવહારિક આધ્યાત્મિકબળપ્રગતિ અને આન્તરઆધ્યાત્મિકબળ એ પ્રકારનાં બળાથી વિશ્વમાં સર્વ મનુષ્યો સ્વતંત્ર સુખમય જીવન ગાળી શકે છે; વિશ્વવર્તિ સર્વજીનાં દુખે નાશ પામે એવી આધ્યાત્મિક પ્રગતિદષ્ટિએ સર્વશકિતપ્રદાયકધર્મ સેવા જોઈએ. . સ્વાર્થમય શક્તિથી ફક્ત સ્વાત્માને લાભ થાય છે અને અન્યને હાનિ કરી શકાય છે. સર્વ જીના શ્રેયમાં સ્વશ્રેયઃ સમાયું છે—-એવી પરમાર્થ દષ્ટિપૂર્વક સર્વશક્તિપ્રદાયક ધર્મ સેવ જોઈએ કે જેથી સ્વાર્થમય લધુસંકુચિતવત્લેને નાશ થાય અને અનન્ત સુખમય ધર્મવર્તલમય જીવન પ્રાપ્ત કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકાય. સંકુચિતદષ્ટિવર્લ્ડલથી સર્વશકિતપ્રદાયકધમકને સેવાથી સંકુચિતતાનો નાશ થતો નથી અને નીતિના વિશ્વવ્યાપક ધર્મસૂત્રને પણ લઘુવર્નલવાળાં કરી શકાય છે. આત્માની સર્વ શક્તિને નાશ થાય એવા ધર્મકર્મો જે જે જાણતાં હોય તેઓને કરડે ગાઉથી નમસ્કાર કરવા જોઈએ. આત્માની શકિત વધે એવાં આધ્યાત્મિક અને વ્યાવહારિક ધર્મકર્મોને હાલ જે મનુષ્ય સેવે અને શક્તિવિનાશક કમેને ત્યાગ કરે તે તેઓ અવનતિને દેશમાથી, સમાજમાંથી અને સંઘમાથી હાંકી કહાડવાને શકિતમાન થઈ શકે. આધ્યાત્મિશક્તિના સંગઠ્ઠન વિના બાહ્ય વ્યાવહારિક શક્તિનું સાત્વિક અબાધિત સંગઠ્ઠન થઈ શકતું નથી–એ દૈવી નિયમ છે. અતએ સર્વ શકિતને પ્રાપ્ત કરવા માટે દેશકાલાનુસારે જે જે સાત્વિક કર્મો કરવાં પડે તેમાં આધ્યાત્મિક શક્તિનું સંગઠન થાય એ ખાસ ઉપગ રાખવો જોઈએ. આધ્યાત્મિક સર્વ શક્તિની પ્રાપ્તિ વિના દેશ કેમ સઘની સત્યેન્નતિ કદાપિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. વર્તમાનમાં શક્તિ વધે તેને પ્રત્યક્ષ અનુભવ આવ્યા વિના રહેતો નથી. સાત્વિક વૃત્તિપૂર્વક સર્વ શક્તિ વધે એવાં શુભ કર્મો કરવામાં જ , સ્વફરજની પૂર્ણતા થાય છે. સર્વદેશ, ભિન્નકે, ભિજાતીય મનુષ્ય, વગેરેની ઉન્નતિ જેનાથી વ્યવહારમાં પ્રવર્તતી થાય એવા સર્વ શુભ વિચારેને અને આચારોને ધર્મ તરીકે કથવામાં આવે છે. ધર્માનુલ સર્વ વિચારેને અને આચારેને સાધ્યદૃષ્ટિએ ધર્મ થવામાં આવે છે. ગુરુની ભક્તિથી આન્નતિ થાય છે. વિદ્યાસત્તા અને લક્ષમીવડે ધર્મની આરાધના કરવામાં આવે છે તે વિદ્યાદિની સફલતા થાય છે. વિદ્યાસત્તાલક્ષ્મીવડે જેઓ ધર્મની આરાધના કરે છે અને વિદ્યાદિને સદુપયોગ કરે છે તેઓની આર્યતા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિદ્યાસત્તા લક્ષમીથી ધર્મની આરાધના જે ન કરવામાં આવી તે અનાર્યવ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્મો સજીવન રહે છે તેમા શક્તિ હોય તે તેઓ સજીવન રહી શકે છે. જે ધર્મ વિશ્વને સમાન ગણીને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધર્મમા અને જે ધર્મના લેકે મા ઉદારતા નથી તેઓના વિચારોને અને આચારેને વિશ્વમાં પ્રચાર Page #747 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - સર્વ જીવોને સમાન ગણે તે જ ધમ. થતું નથી. વૈષ્ણમાં ભક્તિને ગુણ મુખ્યતાને ભજે છે. બોદ્ધામાં પોપકાર ગુણ મુખ્ય તાને ભજે છે. પ્રીતિમા મનુષ્યસેવા ગુણ મુખ્યતાને ભજે છે. હિન્દુઓના સન્તસાધુ સેવા ગુણ મુખ્યતાને ભજે છે. મુસભાનોમાં શ્રદ્ધા અને પરસ્પર ભાતૃભાવ–ઐકય ગુણ મુખ્યતાને ભજે છે. જેમાં દયાગુણ મુખ્યતાને ભજે છે. જે કાલે જે દેશમાં જે લોકોમાં જે ગુણ મુખ્યતાને ભજે છે તે વિના અન્ય ગુણો ગણતાને ભજે છે ત્યારે તેમાં તે ગુણ વિના અન્ય ગુણેની પ્રાય સજીવનતા રહેતી નથી. જે ધર્મમા, સેવાની મુખ્યતા હોય છે તે ધર્મને વિશ્વમાં પ્રચાર થાય છે. સર્વ જીને ઉપકાર કરનારી સેવાને ઉપદેશ અને તેની રહેણી જે ધર્મવાળા લોકેમા હોય છે તે ધર્મનાં સિદ્ધાંતો સામાન્ય ટાય છે, તો પણ ધર્મના સિદ્ધાંતના સારભૂત સેવાથી તે ધર્મ સર્વત્ર વ્યાપક બની શકે છે. વિશ્વતિ દુખી ના શ્રેયામાં જે ધર્મ ભાગ ન લેતો હોય તે ધર્મને કરોડ ગાઉથી નમસ્કાર થાઓ. વિદ્યાસત્તા અને લક્ષ્મીથી દેવગુરુધર્મની સેવા કરવાની હોય છે. સર્વ જીવોની વિદ્યાસત્તા લક્ષમીથી સેવા કરવાની હોય છે અને સર્વ જીવોના શ્રેયમા સર્વ સ્વાર્પણ કરવાનું હોય છે એવું જે ધર્મ શિખવે છે તે ધર્મ છે અને અન્ય ધર્મના નામે પ્રસિદ્ધ હોય તે પણ તે અધર્મ છે. નાસ્તિક વિચારથી અને જડવાદથી ધર્મને લોપ થાય છે. સર્વજીને દુખને દિલાસો આપવા જે ધર્મના લોકો પ્રયત્ન કરે છે તેઓ ધમ બનેલા છે એમ અવધવું. વિશ્વમાં સર્વ ને સમાન ગણીને જે સર્વના ભલામાં ભાગ લે છે તે ધમી છે, બાકી સત્તસાધુની સેવા વિના પિતાને કરે મનુષ્ય ધમાં માનતા હોય તે તેથી તે ધમી સિદ્ધ થતા નથી. હજારો ગરીની જેઓ હાય લે છે અને ગમે તે ધર્મની મિયા માત્ર કરે છે અને ટીલા ટપકા કરે છે તેથી તે ધમ સિદ્ધ થતા નથી સત્ય ગુના ઉપદેશ વિના સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની પૂર્ણ કૃપા વિના કદિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની કૃપા વિના વિદ્યા સત્તા અને લક્ષ્મીથી પણ કંઈ આત્મકથા કરી શકાતું નથી. અતએ પ્રથમ સદગુરુની કૃપા મેળવીને જે મનુષ્ય વિશ્વવનિ સર્વ જીવાની સત્તા ધન લક્ષમી સદુપદેશાદિથી જેવી ઘટે તેવી સેવા કરે છે તે લેકે વિશ્વમાં ધર્મને પ્રચાર કરવાને અને ધર્મની સર્વત્ર વ્યાપતા કરવાને શકિતમાન જાય છે જોવાના અનેક ભેદ છે સર્વ જીવોના આત્માઓના દુ ખ ટાળવા અને ગુરુ આદિની રે ? તેઓના ઉપદેશ પ્રમાણે પ્રવર્તવું એ જ સેવાધર્મનું લક્ષણ છે. સદગુરુઓને ચ મક સેવવાથી સેવા ધર્મના રહસ્યોનું જ્ઞાન થાય છે સાધુઓની–સની કૃપા મેળવવા - કાલ તેઓની સેવા કરવી જોઈએ ગુપના મુખના સદુપદેશની સેવાધર્મની પ્રાપ્તિ જ છે. સર્વ મનુષ્ય પિતાપિતાના ધર્મની સર્વત્ર મનુમાં વ્યાપકતા કરવાને ? ને ને માટે રક્તના પ્રવાહ વહે એવા શુદ્ધો કરવાને માટે પણ બાકી રાખતા નથી. પરંતુ આ જેને સ્વાત્મા સમાન માનીને તે સેવા ન કરે ત્યા સુધી તેને ધર્મના દકિની Page #748 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રમચાગ પ્રથાવિવેચન, ( ૬૪૬ ) અને સદાચારાની વ્યાપક્તા કરવા શકિતમાન્ થતા નથી. ગમે તેવા દુધપ્રતિપક્ષી મનુષ્યને પશુ સેવાધર્મથી સ્વધર્મોમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યને પણ તેએાના દુખ ટાળવા રૂપ સેવા પ્રવૃત્તિથી ધર્મમાર્ગ મા આકર્ષી શકાય છે અન્નદાનથી વશુદાનથી વિદ્યાદાનથી સદ્વિચાર દાનથી સદાચારદાનથી અને શુભ શક્તિયા જે જે હાય તેનું અન્ય મનુષ્યને દાન કરવાથી જીવાની સેવા કરી શકાય છે. દુર્ગુણીઓને અનેક ઉપાચેાથી સુધારીને તેએાની સેવા કરી શકાય છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યને સુધારીને તેને રાત્રસ્ત્રી કરવાથી તેની સેવા કરી એમ કથી શકાય છે. તેમાની ક્લેશી મનુષ્યાને શાંતિ ગુણુનુ દાન આપીને તેએની સેવા કરી શકાય છે. વિશ્વવર્તિ મનુષ્યેામાંથી ક્રોધ માન માયા લેાલ વગેરે દુર્ગુણાને નાશ થાય અને તે આત્માની શક્તિયેા ખીલવી શકે એવી જે જે પ્રવૃત્તિયે કરાય તે કર્તવ્ય સેવા છે. સેવક ચાગ્ય શુદ્ગા પ્રકટાવ્યા વિના સેવાધર મા પરિષષ્ઠા આવતા સ્થિર રહી શકાતુ નથી. ગામેગામ શહેરાશહેર ફરીને મનુષ્યને આત્મ જ્ઞાનના ઉપદેશ આપવા અને તેનુ પ્રભુમય જીવન કરવું એ ઉત્તમાત્તમ સેવાધમના માર્ગ છે ત્યાગી મહાત્માએ સમાન કોઈ ઉત્તમાત્તમ સેવા ધર્મ કરવાને શક્તિમાન નથી. આત્મજ્ઞાની મહાત્માઓની ચરણસેવા કરીને સેવાધર્મનાં રહસ્યાનું પરિપૂર્ણ જ્ઞાન કરી ધર્મની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જે સેવા કરે છે તેઓ ધર્મની વ્યાપકતા કરી શકે છે. સર્વ જીવાપકારિકા સેવા એ જ ઉત્તમ વ્યવહાર ધર્મ છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ઔદાર્ય દૃષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દૃષ્ટિમાં ઉદારતા હાય છે તે જ સેવા કરવામા ઉદાર પ્રવૃત્તિ થાય છે, ઉદાર દૃષ્ટિવાળા ધર્મ વિશ્વમાં વ્યાપક મને છે અને સકુચિત ષ્ટિવાળા કાઇપણ ધર્મ વિશ્વમાં સંકુચિતતાને પામી અંતે મરણુ શરણુતાને પ્રાપ્ત કરે છે. જેના વિચાશમા અને આચાશમાં ઉદારતા—વિશાલતા-યાપકતા નથી તે ધમ ગમે તેવે એક વખતે પ્રકાશિત થએલા હાય છે તેાપણુ અંતે તે નાશ પામે છે. સેવાધર્મ મા ઔદ્યાયષ્ટિની આવશ્યકતા રહે છે. ઔદાર્ય દૃષ્ટિથી નિષ્કામ સેવા પ્રવૃત્તિ કરનારા આ વિશ્વમા સર્વ શુભ ધર્મના પ્રચાર કરીને સર્વત્ર શુભ ધર્મીઓને ઉત્પન્ન કરી શકે છે. નિરહે વૃત્તિથી સેવાધર્મ ખજાવનારાએ ધર્મની વ્યાપકતા જેટલી કરી શકે છે તેટલી અન્ય કાઈ કરી શકતું નથી. વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સર્વ જીવાના ઉદ્ધારાથે જૈન ધર્મના ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગંગા વહેવરાવી છે તેનાથી વિશ્વમા કાઇ અજાણ્યું નથી. સેવાધર્મના સૂત્રેા કાલકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સયેાગાના અનુસારે પરિવર્તિત થયા કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે, પરંતુ સર્વ ધર્મના મૂળ ઉદ્દેશ સવ થવાના દુ;ખા ટાળવા એજ રહે છે. અતઃએવ સેવાધર્મભક્તિધર્મમા ગાન દર્શન ચારિત્રધર્મ અને આત્માના શુદ્ધધર્માદિ અનેક ધર્મની રક્ષા માટે આત્માપણુ કરવુ જોઈએ. ભયમનુષ્યએ યાદ રાખવુ` કે જ્યા ધર્મ હાય છે ત્યાં જય મ ------ --- Page #749 -------------------------------------------------------------------------- ________________ - - નામક રાક મા કરનાર આ - - - - - - - - - - - - - - - - - ને - - - - ધર્મની રક્ષા કેમ થાય ? થાય છે અને અધર્મથી પરાજ્ય થાય છે અધર્મથી કદાપિ કેઈને શણુ માત્ર જય હે એમ દેખાય છે પરંતુ અંતે તે પરાજય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કે જયનું સ્થાન નથી. આ વિશ્વમા ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કોઈ કાર્ય નથી. ધમ રક્ષણ માટે જે કરવું હોય તે ઉત્સર્ગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ. આપત્તિકાલમા આપત્તિકાલના સને અનુસરી ધર્મનું રક્ષણ કરવા આત્મભોગ આપ જોઈએ, વિશ્વમા દયા સત્ય અસ્તેય પ્રમાણિકતા ભક્તિ-સેવા પરોપકાર આત્મભાવ સુવિચારો અને સદાચાર વગેરે અનન્ત ધર્મના ભેદરૂપ ધર્મથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતઓવ ધર્મરક્ષામાં સર્વત્ર આત્માર્પણ કરવું જોઈએ. સંકુચિતરવાળાએ ધર્મરક્ષણથે એડનું ચેડ વેતરી નાખે છે અને વિશાલ ધર્મના આશયનું કેટલીક વખતે તે અજ્ઞાનપણથી ખૂન કરી નાખે છે. સંકુચિતદષિમતે પિતે જે ધર્મ માને છે તેનાથી ભિન્ન જે જે ધર્મો હોય છે તેને બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારનું અને આચારેનું મૂળ રહસ્ય શું હોય છે તે નહીં જાણવાથી ધર્મના નામે પ્રવૃત્તિ કરીને અધર્મ પ્રવૃત્તિ કરે છે. અતઓવ ઉદારદિથી સર્વ ધર્મોનું સ્વરૂપ અવળોથીને પશ્ચાત ધર્મેના અનેક ભેદેની રક્ષા કરવામા દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી જે જે ઉપાયે આદરવા ઘટે તે આત્મસમર્પણ કરીને આદરવા સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તેટલી અન્યપરાશ્રયી મનુષ્યથી બની શક્તી નથી. ઉદાર દષ્ટિવાળા આત્મસમર્પકમનુષ્ય સ્વાશ્રયી બનીને સમણિબળ ભેગું કરી ધર્મની રક્ષા કરી શકે છે. અનેક વ્યક્તિના સંઘબળથી ધર્મની રક્ષા કરી શકાય છે. પતિવ્રતા ધર્મ રજપુતાનાની રાજરમણીઓએ આત્મસર્ગ કર્યા છે તે ઇતિહાસથી અવધાઈ શકે છે, કુમારપાલે ધર્મરક્ષાર્થે આત્મભેગ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. ળા એ દેશરક્ષારૂપ સ્વધર્મની રક્ષા કરવામા આત્મસમર્પણ કર્યું હતું. જે જે સત્ય દાય તેઓની રક્ષા કરવાથી સર્વ જીવોની પ્રગતિમાં ભાગ લઈ શકાય છે જે વખત જે ધર્મ કરવાની ખાસ જરૂર હોય તે વખતે તે ધર્મની રક્ષા કરવી જોઈએ. આભારાપ કર્યા વિના ધર્મની રક્ષા થઈ શકતી નથી દેશધર્મ, સમાજધર્મ, વિશ્વધર્મ, ધર્મ, સ્વધર્મ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધર્મ, દર્શનધર્મ, શિવમ, પ. નિમિત્તધર્મ, ઉપાદાન ધર્મ, ઉપકારધર્મ, વિશધર્મ, ક્ષાત્રધમ, વ , દમ, અનેકાન્તશ્રતધર્મ, તસ્વધર્મ, આત્મધર્મ–આદિ અનેક પ્રકા ધન - ક પ્રકારની શક્તિને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સર્વ ભવન : કરી શકાય છે. સર્વ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શનિ જા કરતું જરા માત્ર અચકાવું ન જોઈએ. સર્વસમર્પ, કર્યા વિના વિધિના ફાડા કાન થઈ શકાતું નથી; તેમજ ધર્મવ્યવહારોમાં પ પ્રદત્ત કાતું નથી. ધર્મ Page #750 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - ( ૬૪૮ ), શ્રી કચોગ ગ્રંથ-સવિવેચન. રક્ષણાર્થે જેઓ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તેઓ નપુંસક નિવમૃતક સમાન મનુષ્ય છે આત્મજ્ઞાનીમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યફ આત્મસમર્પણ કરી શકે છે, તેઓ કદાપિ પરાશ્રયી બની શકતા નથી, અધમ મનુષ્યનું તથા નાસ્તિક મનુજ્યનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મીઓની રક્ષા કરવાની પ્રવૃત્તિને સ્વીકાર્યા વિના છૂટકે થતો નથી. જે કાલમાં જે દેશમાં જે જે બાબતેથી ધર્મની રક્ષા થાય છે તે તે ઉપાયોને સ્વીકારવામાં પાછી પાની કરવામાં આવે છે તે તેથી ધર્મની રક્ષા થતી નથી. અએવ જે કાલે જે દેશમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે ઉપાયથી ધર્મરક્ષા થાય તેઓને આદરવામાં આત્મસમર્પણ કરવું જોઈએ, કારણ કે ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે– એમ સર્વત્ર વિશ્વમાં સર્વ સુ જાણી શકે છે. ધર્મથી જ સન્નતિ છે એમ માનીને ધર્મરક્ષાર્થે આત્મસમર્પણ કરવામાં અનેક જાતીય સંઘબળપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. અનેક પ્રકારના પરસ્પર વિરુદ્ધ ધર્મમાં અનેક નાની દરિવડે સત્યધર્મ ગ્રહણ કરે જોઈએ પણ નકામે ધર્મકલામાં આત્મવીર્યને વ્યય ન કરવું જોઈએ. અનેક શુભ શક્તિને ધર્મયુદ્ધ કરીને નાશ ન કરવો જોઈએ એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. અવતરણુ–ધાર્મિકમનુષ્યનું વિશ્વમાં અસ્તિત્વ સંરક્ષવા માટે એગ્ય કર્તવ્ય કર્મ કરવું જોઈએ તે દશાવે છે. श्लोक अस्तित्वं व्यवहारेण धार्मिकाणां यतो भवेत्। देशकालानुसारेण कर्तव्यं कर्मभृतले ॥ १६८॥ શબ્દાર્થ –ધાર્મિકમનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ જે કર્તવ્યકર્મથી થાય તે કર્તવ્ય. કર્મને દેશકલાનુસારે કરવું જોઈએ. વિવેચન –વિશ્વમાં ધાર્મિકમનુષ્યના અસ્તિત્વની અત્યંત આવશ્યકતા છે. ધાર્મિકમનુષ્ય વિશ્વમાં સર્વજીનું શ્રેય કરવા સમર્થ બને છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નીતિ, પ્રામાણ્ય, સર્વ પર મૈત્રીભાવ માધ્યસ્થ, કારૂણ્ય, પ્રમોદ, ગુણાનુરાગ આદિ ગુણોવાળા મનુષ્ય ધાર્મિક ગણાય છે. દયા, સત્ય, શુદ્ધ પ્રેમ, પરેપકારાદિ ગુણવિના કોઈ મનુષ્ય ધમ બની શકતો નથી. માર્ગાનુસારી ગુણો વિના સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાધુઓ વગેરેની ભકિત કરવાના ગુણવાળા મનુષ્ય ધાર્મિક થાય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મની અમુકાશે પ્રાપ્તિની અપેક્ષાએ મનુષ્ય ધાર્મિક કથાય છે. ગુણેવિના ફકત અમુક જાતની રૌઢિક ધર્મક્રિયા કરવા માત્રથી કઈ ધમમનુષ્ય બની શક્ત Page #751 -------------------------------------------------------------------------- ________________ 節 ર્મિક મનુષ્યાની આવશ્યક્તા ( ૬૪ ) નથી. ગુણ્ણા વિનાને ધાર્મિક ક્રિયાને ઘટાટોપ નકામા છે એવ અવળેાધીને ઔદાય દ્ધિથી અમુક જાતના વિચારવતુલમાત્રથી સ'કુચિત ની ગુણ્ણાની પ્રાપ્તિ કરવામાં પાછા ન હટવુ જોઈએ. મનુષ્યને દેખીને જે હૃદયમાં દ્વેષ ધારણ કરે છે તથા દેશકુલાદિભેદે મનુષ્ય વગેરેમા પરસ્પર ભેદભાવ ધારણ કરીને મનુષ્યાને આત્મવત્ અવલેાકી શકતે નથી તે ધાર્મિક, બની શકતા નથી. અમુક પથના અમુક ધર્મના નામે ગણાતા સર્વ મનુષ્યામા દયાદ્રિગુણા સ`પૂર્ણતયા ખીલ્યા હાય વા ખીલે છે એવા સર્વથા નિયમ ખાધી શકાતા નથી જેનામા ઉદાર ભાવના છે અને સર્વ જીવાની ઉન્નતિ કરવા આત્મભાગ આપે છે તે ધાર્મિક મનુષ્ય ગણાય છે. સદ્ગુણૈાથી ગમે તે દેશના અને ગમે તે જાતિના મનુષ્ય ધર્મી બની શકે છે. જૈનધમીઓના અસ્તિત્વ ઉપર જૈનધર્મના અસ્તિત્વના આધાર રહેલા છે, જૈનધાર્મિકાના અસ્તિત્વની સરક્ષા માટે દેશકાલાનુસાર જે જે ઉપાયે આદરવા જોઇએ તે દવામા આવશે તે જૈનધાર્મિકાનું વિશ્વમા અસ્તિત્વ રહી શકશે, જેનેાની સંખ્યા હાલ તેર લાખની છે. દેશકાલાનુસારે જૈન ધાર્મિકનુ અસ્તિત્વ રહેવા વિશાલ દૃષ્ટિથી ઉપાયે લેવાની જરૂ છે. વિશાલ દૃષ્ટિ અને આત્મવત્ સર્વ જીવાને ગણી તેઓની સેવા કર્યા વિના ધાર્મિક મનુષ્યોની વૃદ્ધિ અને તેનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી સ મનુષ્યને ધર્મ તથા તેનામા પ્રાપ્ત કરવાની ઈચ્છા હાય છે, ૫રં તુ તેની ષ્ટિમા સુધારા થાય ગુણા પ્રકટે એવાં કન્યકર્યાં કર્યાવિના કંઈ કરી શકાતું નથી. ગમે તે મનુષ્ય સદ્ગુન્ડ ધાર્મિક ખની શકે છે. પરમાથ બુદ્ધિથી ધાર્મિકત્વ પ્રાસ થાય છે, ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે જેટલી ઉપયોગિતા દર્શાવવી હોય તેટલી ન્યૂન છે. અધર્મી મનુષ્યાને પદ, સુધારી પ્રભુમય જીવન બનાવનારા ધાર્મિક મનુષ્યેા છે અને મનુષ્યના સર્વસા પ્રકટાવવાના હેતુભૂત ધાર્મિક મનુષ્યેા છે. અતષેત્ર ધાર્મિક મનુષ્યાનું વ્યવારમાં અસ્તિત્વ રહે એવ સર્વ ઉપાચા આદરવાની ખાસ જરૂર છે, વર્તમાનકા દેશાદિ અનુસારે તેના અમ્નિ” માટ જે જે કતવ્ય કર્યાં જણાય તે કરવાની જરૂર છે, તેના ક્ષક્તિત્વના વિચારને આચારના મૂકયા વિના આ બાળતમાં કંઈપણ કરી શકાતુ નથી ક્યારનયને અનુયાં વિના ધાર્મિકમનુષ્યાની વૃદ્ધિ કરી શકાતી નથી તથા તેનુ અસ્તિત્વ સૂતી દાન નથી ધાર્મિક મનુષ્ય આસ્તિક હાય છે તે સત્વગુણી પ્રવૃત્તિ એવે છે અને દુખના ના કરવા પ્રયત્ન કરે છે. સર્વ જીવોને સુખશાતિ મળે એવી પ્રવૃત્તિયેને તે છે અતએવ ધાર્મિક મનુષ્યે જો દુનિયામા જીતા રહે અને તેની પુ વધુ તા નથી વિશ્વવર્તિજીવાને અત્યંત લાભ થાય છે. ધાર્મિકમનુષ્યની નિતા માટે પતિ ને મહાલાભ થાય એવી ષિએ કવ્ય કર્મો કરવાની જરૂર દે. નિક નેકિવન ગાળીને જે ધ્યાનસમાધિમાં સીન થવા , તેવા ધાર્મિક અનુમાન મન ' ર Page #752 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - જ - - - - મ - ન - - - - - - - - - - - - » - - — ન - - ન - - - - (૫૦) શ્રી યોગ ગ્રંથ-સચિન, - - - - - વિશ્વજનને અનેક લાભ થાય છે. વ્યવહારનયને અનુસરી વર્તમાન દેશકાલાનુસાર ચોગ્ય કર્મ કરવાં તેમ કથવાનું કારણ એ છે કે-ભૂતકાલ અને તસમયના દેશની પરિસ્થિતિ અને વર્તમાન કાલદેશની પરિસ્થિતિ બદલાયા કરે છે. ભૂતકાળના અસ્તિત્વનાં ગ્યા કર્મોમાં અને વર્તમાન દેશકાલમાં ધાર્મિકેના અસ્તિત્વનાં કર્મોમાં કંઈક ફેરફાર હોય છે; તેથી ભૂતકાલના અસ્તિત્વના કર્મોને આગ્રહ કરીને વર્તમાન હાલમાં જે વ્ય કર્મો ભાસે તેને ત્યાગ કરે નહીં ભૂતકાલના ધાર્મિક મનુષ્યના આચારમાં વિચારોમાં અને વર્તમાનકાલીન ધાર્મિક મનુષ્યના ધર્મના આચામાં ભૂલસાધ્ય એક હેવા છતાં નિમિત્તભેદે પરિવર્તને જ થએલાં જણાય છે માટે વિવેકદ્રષ્ટિને અગ્રગામી કરી ધાઅિંકમનુષ્યના અસ્તિત્વ માટે ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી જે કંઈ કશય તે કરવું પરંતુ તેમાં મત કદાગ્રહ કરી સંકુચિતદષ્ટિથી કદિ પ્રવૃત્તિ કરવી નહીં; સ્વતંત્ર વિચારેથી અને સ્વતંત્રાચારથી સ્વાશ્રયી બની ધાર્મિક મનુબેના અસ્તિત્વ માટે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અંશમાત્ર ન્યૂનતા સેવવી ન જોઈએ. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે દેશકાલાનુસારે રોગ્ય કર્મો કરવાં એને અર્થ એ ન કર કે જેથી પિતાની દૃષ્ટિમાં અધમમનુષ્ય તરીકે જેઓ ભાસતા હોય તેઓનો નાશ કરવા પ્રવૃત્તિ કરવી. વિશ્વમાં પરસ્પર મનુષ્ય એક બીજાને ધર્મદે, વિચારભેદે, આચારભેદે અધર્મ ગણું તેઓના નાશપૂર્વક સ્વમાન્યતાવાળા ધર્મીમનુષ્યના અસ્તિત્વ માટે પ્રવૃત્તિ કરે છે તે રજોગુણ તોગુણી અધર્મી પ્રવૃત્તિ ગણી શકાય. અએવ મતભેદને કદાગ્રહ ત્યાગ કરીને વિશ્વમાં ધર્મો મનુષ્યના બળે અધમી મનુષ્ય કે જેઓ હિંસક, અસત્યવાદી, અન્યાયી, અપ્રમાણિક, જડવાદી અનેક દુર્ગુણના સેવક રાક્ષસી કર્મ કરનારાઓ છે તેઓને નાશ થાય એવી રીતે ચગ્ય કર્મ કરવાની જરૂર છે. રાગદ્વેષાદિ દુર્ગુણને નાશ કરવામાં જેઓ પ્રવૃત્તિ કરે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણો ખીલવવા પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિકમનુષ્ય છે. જે જે અંશે સાવદ્યાચારો ટળે છે તે તે અંશે મનુષ્ય ધમ બને છે એમ વિશાળષ્ટિથી વિચારીને ધાર્મિકમનુષ્યના અસ્તિત્વમાટે આપત્તિકાલમાં પણ અપવાદમાગથી જે જે તતત્ સમયાનુસાર ગ્ય જણાય તેવા કર્મોથી પ્રવર્તવું જોઈએ અનેક વ્યક્તિના સમૂહબળથી ધાર્મિકમનુષ્યનું સદા અસ્તિત્વ રહે એવા પ્રબંધ કરવા જોઈએ. અમુક ધર્મના અભિમાનમાત્રથી અન્ય ધમીઓની સાથે રક્તપ્રવાહ કરવાની જરૂર નથી. આ વિશ્વમાં આ કાલમા પંચમહાવ્રતધારત્યાગમુનિવરે સાધ્વીઓ વગેરે મુખ્યતાએ ધાર્મિક ગણાય છે માટે નાસ્તિકના બળ સામે તેઓનું અસ્તિત્વ કાયમ રહે એવા ઉપાયે આદરવા જોઈએ. શ્રી કાલિકાચા સરસ્વતી સાવીને માળવાના ગલિરાજાના પાશમાથી છોડાવવા જે ઉપાયે જ્યા હતા તેનું સ્મરણ કરીને વર્તમાનકાલમાં સાધુઓનું અને સાધ્વીઓનું અસ્તિત્વ રહે તેઓની સંખ્યામાં વધારે થાય એવા ઉપાચને સેવવા જોઈએ. સંપ્રતિરાજાએ ધાર્મિકેની Page #753 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-સામ્રાજ્ય મદ કેમ પડે છે ? (૬૫) વૃદ્ધિ માટે અનાર્ય દેશમાં વેશધારી સાધુઓ અને સાધીને વિહાર કરાવ્યું હતું અને તેથી અન્ય દેશોમાં ધર્મીમનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. સંપ્રતિરાજાએ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યાની વૃદ્ધિ માટે અનેક પ્રકારના શુભ ઉપાચેને એજ્યા હતા. આ કાળમાં સાધુઓ સાધ્વીઓ વગેરે ધાર્મિકમનુષ્યોની સેવાભક્તિ કરવાથી જેટલું વપરને લાભ થાય છે તેટલે અન્ય કશાથી થતું નથી. ધાર્મિકોની હયાતીથી દેશમાં–વિશ્વમાં શાંતિ પ્રસર છે અને રજોગુણ તથા તમોગુણને પ્રચાર મંદ પડે છે. શ્રી કુમારપાળ રાજાએ સાધુઓની તથા સાધ્વીની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વિશાલદષ્ટિથી પ્રવૃત્તિ કરી હતી. રાશી ગચ્છના સાધુઓની સેવાભક્તિમાં ઉદારભાવથી કુમારપાલે પ્રવૃત્તિ કરી હતી અને તેથી જૈન કેમની હયાતીમાં વૃદ્ધિ કરી શક્યા હતા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ સાધુઓની અને સાધવઓની વૃદ્ધિ માટે કુમારપાલ રાજાને પ્રતિબંધીને જૈનસામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક જૈનધાર્મિકતાની વૃદ્ધિમાં જે આત્મસમર્પણ કર્યું છે તેની તુલનામા કેઈ ટકી શકે તેમ નથી. હિન્દુસ્થાનમાં વસનાર હિન્દલોકેએ ગાની તથા સન્તસાધુઓની રક્ષા માટે મુસભાની સામે આત્મબળ વાપર્યું હતું તેમાં ધાર્મિકેના અસ્તિત્વ માટે મુખ્ય ઉદ્દેશ હતો તે લધ્યમાં રાખવું જોઈએ. ધાર્મિકમનુષ્યના હૃદયમાં પરમાત્માને વ્યક્ત વાસ છે. ધર્મ મનુષ્યોને જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રની શાન્તિ થાય છે ધાર્મિકમહાત્માઓના સદ્દવિચારેથી અને આચારાથી દુનિયા પર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધમી મહાત્માઓ વિના પરમાત્મદર્શન કરી શકાતા નથી. અએવ કમગીઓએ ધાર્મિક મનુષ્યની અસ્તિતા માટે જેટલું બને તેટલું કરવું જોઈએ. ધર્મમહાત્માઓના સ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. સર્વ દેશોમાં ધાર્મિક મનુષ્યની રક્ષા થાય, તેઓની સેવાભક્તિ થાય એવા પ્રધાને જવા જોઈએ. ધાર્મિક મનુષ્યોની સામા અધમ મનુ થાય છે અને ધમી મહાત્માઓને સતાવવા અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે, પરંતુ સબળથી ધમાં મહાત્માઓ ઉપસર્ગને સહન કરે છે અને ઈશ્વરી બળની પ્રવૃત્તિથી તેઓ અને અપ મનુષ્યરૂ૫ અસુરને હઠાવી ધર્મનું સામ્રાજ્ય સારી રીતે સ્થાપી શકે છે. ધમી અનુગાને દેવતાઓની સહાય મળે છે એમ કથવામાં ઘણું સત્ય સમાયેલું છે. દયા ધર્માદિ અને ધર્મના આરાધક જૈનેને નાશ કરવા ઘણા ઉપાયને પ્રતિપકી લેકે જાય. પરંતુ સદ્દગુણો વડે જૈનની અસ્તિતા કાયમ ગહી છે તે સર્વ વિશ્વજનવિદિત છે. જેમાં પુન અનેક સદગુણારૂપ ધર્મોની ખીલવણી વિશેષ પ્રકારે વધશે તે ભવિષ્યમાં તેની સંખ્યામાં વધારે થતા જૈન ધર્મના વિચારેથી અને મારાથી વિધાજનેને અનંત લાભ પ્રાપ્ત થશે. ધમમનુષ્યમાથી વિશાલણિ, વિજનબધુના, દયા. ને, રોવા કરે, જે જે પ્રમાણમાં નાશ થાય છે તે તે પ્રમાણમાં અધર્મનું ઉત્પાદન ઘવારી ઘણી મા સામ્રાજ્ય મન્દ પડતું જાય છે. ધર્મ મનુથોમાં સંકુચિન વિચાર પર ૧- ની છે Page #754 -------------------------------------------------------------------------- ________________ (૨૫). શ્રી કમજોગ ગ્રંથ-સંવિવેચન પડતી પ્રારંભાય છે. અતએ સંકુચિત વિચારોનો ત્યાગ કરીને વ્યાપક સર્વિચાથી ધમી મનુષ્યને ઉદય કરી શકાય છે. ધર્માચાર્યકર્મચગીઓએ ઉપર્યુક્ત વિચારોને અનુભવ કરીને આગામેથી અને આર્યનિગમેથી અવિરુદ્ધપણે ધ મનુષ્યની અસ્તિતા સંરક્ષવી જોઈએ. ઉપર્યુક્ત બાબતમાં ગીતાર્થ જ્ઞાનીઓની સલાહ લેવાની જરૂર છે. જ્ઞાનીની સલાહ લેઈ પ્રવર્તવાથી આત્માની શુદ્ધિ થાય છે અને વિશ્વજનેની શુદ્ધિ થાય છે. ' ' અવતરણ –ધાર્મિકેના અસ્તિત્વ માટે પૂર્વે ગકર્મનું કથન ક્ય, પશ્ચાત્ હવે ચારે વણીની વ્યવસ્થા વડે ધર્મકર્મની પ્રવૃત્તિથી ધાર્મિકેના અસ્તિત્વસંરક્ષાર્થે કથ્થસાર કથવામાં આવે છે. શા विश्वे शीर्षसमाः प्रोक्ता-स्त्यागिनो ब्रह्मवेदिनः। ક્ષત્રિયા થા[gયા હૈ, વૈરાદક્ષિણમાં તા.૨૬૨ . शूद्राः पादसमाः प्रोक्ता, आचारादिव्यवस्थया। . ब्रह्माण्डे च यथा बोध्यं, पिण्डे तद्वन्नियोजना॥ १७० ॥ पिण्डानुभवसयुक्त्या, ब्रह्मांडस्य व्यवस्थया।' कर्तव्यं धर्मवृद्धयर्थं, कर्मवर्णाय , यच्छुभम् ॥ १७१॥ कर्माधिकारयुक्ताःस्यु, सर्ववर्णी व्यवस्थया। वर्णकर्मानुसारेण, धर्मकर्मव्यवस्थितिः ॥ १७२ ॥ . બ્રાહ્મણ ક્ષત્રિય વૈરથા, દાશ્ચરવા , संयतनाविवेकेन, वर्तन्ते धर्मसाधकाः ॥ १७३ ॥ શબ્દાથી–વિશ્વમા ત્યાગી નિરાસત બ્રહ્મજ્ઞાનિ શીર્ષસમાન ધર્મશાસ્ત્રોમાં કચ્યા છે. ક્ષત્રિએ ખાતુલ્ય, વૈશ્ય ઉદર સમાન અને શૂદ્રો પાદસમાન અચારાદિની વ્યવસ્થા વડે કચ્યા છે. બ્રહ્માંડમાં અત્ લેકમાં જેમ ગુણકર્માનુસારે મનુષ્યના ચાર વર્ણ વિભાગ પડે છે તેમ પિંડમા અર્થાત્ શરીરમાં પણ ચાર વર્ણની પેજના કરવી. પિંડાનુભવવાળી સફ્યુક્લિવડે અને બ્રહ્માડની ચારવર્ણવ્યવસ્થાવડે જે વર્ણને માટે જે શુભ કર્મ હોય તે વણે તે વસ્તુત ધર્મવૃદ્ધથર્થ કરવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ષે ગુણકર્મની વ્યવ Page #755 -------------------------------------------------------------------------- ________________ E ચારે વણુનું મહત્વ અને કાય ( ૨૫૩ ) સ્થાવડે સર્વજ્ઞ વીતરાગપરમાત્માના ધર્મના અધિકારી હોય છે. વકર્માનુસારે ધર્મ કર્મ વ્યવસ્થા છે. બ્રાહ્મણેા, ક્ષત્રિચા, વૈશ્યેા અને શૂદ્રો સ્વસ્વાધિકાર કાંમા સયતના (યા!) વિવેકવર્ડ ધર્મસાધક અને છે. વિવેચન—ગુણક વિભાગથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદૃ એ ચાર{મા વિશ્વવતિ સર્વ મનુષ્યોના સમાવેશ થાય છે. બ્રાહ્મણદિવાંની ગુણકર્માનુસારું સર્વ દેશમા સર્વથા સદા આવશ્યકતા છે, ગુણુકર્માનુસારે બ્રાહ્મણાવિ વિશિષ્ટમનુષ્યે આ વિશ્વમા સત્ર પ્રકારની વ્યાવહારિક કર્તવ્યકાર્યાંની વ્યવસ્થા સરી શકે છે. જ્ઞાનય્યાન સમાધિ વગેરે ગુડ્ડા જેનામાં હોય છે અને જે મમત્વના ત્યાગીએ હાય છે તે બ્રાહ્મા ગણુાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સ પૂર્ણ જ્ઞાન જેનામા પ્રગટે છે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે જેનામાં અનેક પ્રકારના સવિચાશ પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવડે વધતા જાય છે તેને બ્રાહ્મણુ કથવામાં આવે છે. ધર્મશાસ્ત્રાનુ પઠનપાન અને સમનુષ્યને સદ્વિદ્યાથી ધર્મમા પ્રવર્તાવવા એ જ બ્રાહ્મણનુ લક્ષણ છે. સમસ્ત વિશ્વમનુષ્યાને જેએ ધર્મના બાધ આપવા લાયક હોય છે અને સર્વજ્ઞ વોતરાગપરમાત્મકતિ ધર્મના વિસ્તાર કરવા કરાવવામા એએ પ્રાણ સમર્પણ કર્યાં હાય છે તેને બ્રાહ્મણુ કથવામા ખાવે છે. સમસ્તવિશ્વમનુષ્યને જેએ ધર્મના વિચામા અને સદ્યાચારોમા આદવત્ બની ચૈાગ્ય ધર્મના શાસ્તા અને છે તેને બ્રાહ્મણા થવામાં આવે છે. ક્ષત્રિયાદિ વણુને શુકનુ શિ"! આપીને સ્થ સ્વધર્માનુસારે તેને ધર્મમા અપ્રમત્ત બનાવે છે તેએને પ્રાકાા ાવે તત્ત્વનિચપ્રાસાદ ગ્રન્થમાં, ચારદિનકરમાં અને જૈન પ્રતિપાદ્ય નિગમે યારે વણુના ગુણુકર્માનુસાર આચારા પ્રમાધ્યા છે. જૈનશાોમા અને વૈદિક ગારોમા નુસારે ચારે વર્ણાનુ સ્વરૂપ વર્ણવવામાં આવ્યુ છે. ગુણકર્માંની અવા થી બા ત્મિક ધર્મની પ્રાપ્તિમા ઘણી હાનિ ઉદ્ભવે છે. સર્વ જીવાનુ વિધમાં જો ન્યા પ પૂર્ણાંક રક્ષણ કરે છે તેને ક્ષત્રિયેા કધવામા ગાવે છે. શાળÁક મન જે શાસ્તા અને છે અને સાધુઓ, બ્રાહ્મણા, દેવળે, ગાય વગેનું તુ કરે છે ત અન્યાયથી દુષ્ટોના હસ્તે પીડાતા મનુષ્યનુ ધ યુદ્રાવિડે " -ર છે, તેને મે કથવામાં આવે છે. ક્ષત્રિયેાવિના ધર્મના નાળ થાય છે. તએવ ધર્મવિધિ નિધન વિશ્વમાં આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વ્યાપારકલાનિવિશિષ્ટ વચવર્ગની પણ કાર આવશ્યકતા સિદ્ધ ઠરે છે. તેમજ પાસમ શૂટ્ટગની વિધમેય વહન ક ઠરે છે. ખાતુઓ જેમ શરીરનુ રક્ષાણુ કરવા સમર્થ છે તેમ ફાયેિ ૫, ધર્મમ રક્ષણ કરવા સમર્થ હાય છે.પેટ જેમ શકીના એક અવયવન પાય; ક! વૈશ્યવર્ગ પણ વ્યાપારાદિવડે સમાજનુ દેશનુ અને વિધની અનુ કરવા સમર્થ બને છે, પાદ જેમ કારની વા માટે ાના િપ્રવૃત્તિ ૫ ગાં ક " ܐ ܀ Page #756 --------------------------------------------------------------------------  Page #757 -------------------------------------------------------------------------- ________________ BH ચારે વર્ણો કેવી રીતે ધર્મારાધના કરી શકે ( ૬૫૫ ) છે. મુસલમાનકામમાં પ્રીસ્તિકામમા અને બોઢામા પણ શુકર્માનુસારે ચારે વઈના મનુષ્ય પ્રવર્તે છે તેથી તેઓ દેશ રાજ્ય અને ધર્મમા સ્વાતંત્ર્યજીવન ગાળવાને શક્તિમાનૢ થયા છે. વેદધમાં ચારે વર્ણની ગુણુકર્માનુસાર વ્યવસ્થા રચવામા આવેલી છે અને તે તેમા હાલ જીવંત રૂપથી પ્રવર્તે છે. સર્વ વણુને ગૃહસ્થધર્મના ત્રને આરાધવાને અધિકાર છે પશુ પ્ખી અને સર્વ મનુષ્યો સદ્વિચાને અને માચારને આરાધવાને શક્તિમાન થાય છે, સર્વ વર્ષોંના લાકે ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આગધના કરવામાં શ્રીસર્વજ્ઞમહાવીરપ્રભુએ નાતજાતના ભેદને દર્શાવ્યા નથી. શ્રીવીરપ્રભુના સમયમા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ જૈનધર્મનું આાધન કના હતા, કેટલાક સૈકાએ પર્યંત એવી ચાર વણુની ધર્મવ્યવસ્થા જૈનકામમાં પ્રવર્તતી હતી; વ્યસુધી આવી ધર્મવ્યવસ્થાપૂર્વક ચારે વર્ષાં જૈનધર્મમાં પ્રવતતા હતા ત્યાં સુધી જૈનધર્મની વ્યાવાગ્મિ આહાઝલાલીમા કંઇ ખામી નહેતી અને એવી ચારે વણુની જૈનધર્મવ્યવથા પાળવા ત આન્યા ત્યારથી જૈનધર્મની ઝાહેાલાલીમા ખામી આવી અને વર્તમાનમાં નખ્યામાં ઘટાડા થયા છે તેથી સર્વ મનુષ્યો જ્ઞાત છે. જૈન ધર્મ પાળનાર બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા ત્યાગી મહાત્માવર્ગ છે. જૈનશાસ્ત્રો ગૃહસ્થ ચેગ્ય કેટલાક કારને ઝુર્ઘ જૈન બ્રાહ્મણેા કરાવે છે અને ત્યાગી ચેાગ્યે કેટલાક સંસ્કારને જૈનધર્માચર્ચા કરાવે આચારદિનકરમા ગૃહસ્થ બ્રાહ્મણુગુરુ અને ત્યાગી ધર્માચાર્યાં જે જે સ્કા કરાવે છે તેનુ સારી રીતે વર્ણન આપવામા આવ્યુ છે. ત્યારથી જૈન ધર્મ પાલક બ્રાહ્મણોનુ જૈનધર્મમાથી અસ્તિત્વ નથયુ ત્યારથી જૈનધર્મની હેઝલાલીમા ન્યૂનના થવા લાગી છે અને િ વણુનું જ્યારથી જૈનધર્મમાથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મ તે જકીય ધર્મ વો નહીં. વૈશ્ય વર્ગમા પણ અમુક જાતના વિત્તુકાથી જૈનધર્મનુ ખાચરણ જીન્ના મા તા અસ્તિત્વ રહ્યું છે. હવે પૂર્વની પેઠે જૈનધર્મ પાળનાર તરીકે મુકર્માનુમ્ન શ્ન!, દરગ્મિ વૈશ્યા અને શૂદ્રો બને, તથા પૂર્વની પેઠે સેાળ સાગનું પુનઃ અસ્તિત્વ પ્રગટું તે જ જૈનધર્મના પુનઃ ઉદ્ધાર થાય તેમ સભવે છે. જૈનધર્મના ઉદ્યકર્તા-મુત્રને ત્યાં જ્યારે થાય છે ત્યારે ત્યારે તે ઉપયુક્ત વ્યવસ્થાથી જૈનધર્મના ઉદ્ધાર કરી કાર દે, ભૂતકાલમા એ પ્રમાણે વર્તવાથી જૈનધર્મના લાવા યા અને વિન્ગ" કે ન પાળનારા ચારે વર્લ્ડ અને ત્યાગીએ વિશ્વ હવાની સર્ચ પ્રકારની મુત્તનિટે સંગતિ ભાગ લઈ શકે છે. આત્મસમર્પક કર્મયોગીઓ ચારે વધુમા ઘા પ્રક પ્રા પ્રત્યેકવણુના ગુણકર્માની સાથે ધર્મની પૂર્ણ વૃદ્ધિ થાય છે. વિનિયંટિમ વિરતિ ધર્મ, અને સર્વવિરતિ ધર્મ અંગીકાર કથ્થાને ચા ” ના નુ સત્તાખળ અને લક્ષ્મીથી ચારે વર્લ્ડના મનુષ્ય ધર્મની પ્રભાવન વિવેકપૂર્વક ચાર વર્ણના મનુષ્યેા સ્વાધિકારે દેશકાળનુમા kr કી 3 ની ------ ધુ રા કુલ ૩૩ Page #758 -------------------------------------------------------------------------- ________________ - - - - - = - - - --- --- --- -- -- --- - -- ----- -- - - --- ---- ( ૬૫૬ ) શ્રી કર્મચાગ પ્રથ-સવિવેચન. છે. જે પરિસ્થિતિથી બ્રાહ્મણે જૈનધર્મની આરાધના કરી શકે છે, તેનાથી ભિન્નગુણ કર્મની પરિસ્થિતિથી શુદ્ર, વૈશ્ય અને ક્ષાત્રવર્ગ જૈનધર્મની યથાશક્તિ આરાધના કરી શકે છે. જૈનધર્મની આરાધનામા સર્વવર્ણને એક લાકડીથી હંકાય એવી રીતિથી પ્રવર્તાવી શકાતી નથી. કારણ કે દરેક વર્ણ સ્વસ્વગુણ કર્માનુસારે બાહ્ય આજીવિકાદિ સાધનેન્નતિપૂર્વક ધર્મની આરાધનામાં જુદી જુદી પ્રવૃત્તિ સ્થિર થઈ શકે છે. અન્યથા વર્ણવ્યવસ્થા ધર્મને લેપ થવાની સાથે બાહોન્નતિના નાશની સાથે વીતરાગ સર્વપ્રણીત ધર્મમાં પણ અનેક પ્રમાદને ઉત્પાદ થાય છે. અએવ સ્વાધિકારે વિવેક અને યતનાપૂર્વક સ્વસ્વગુણકર્માનુસાર પ્રવૃત્તિ સહજૈનધર્મના આચારેને યથાશક્તિ ચારે વણે પાળી શકે છે અને આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણોને ખીલવી શકે છે. ચારે વર્ણના મનુષ્યને, જે ધર્મમાં પ્રવૃત્તિ કરવાને અધિકાર નથી તે ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. મુસમાનકેમ, પ્રીતિ બૌદ્ધ વગેરે કેમોમાં ગુણકર્માનુસારે પ્રવૃત્તિ કરનારા ચારેવર્ણના મનુષ્ય હયાત છે તેથી તે ધર્મને પ્રચાર વ્યાપક તરીકે પ્રવર્તે છે. જૈનધર્મમાં પણ પૂર્વની પેઠે ચારે વણે સ્વાવાધિકારે વિવેક યતનાપૂર્વક પ્રવર્તે એવી પ્રવૃત્તિ કરનારા કર્મચાગીઓ અત્યંત સંખ્યામાં પ્રકટે બાહ્યસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યને ચારે વણેની સાથે પરસ્પર નિકટ સંબંધ છે તેના રહને મનુષ્યોએ ગુરુગમથી અવધવાં જોઈએ. ઉપર્યુક્ત લક્ષણવાળા કમગીઓથી ધર્મની સર્વપ્રકારે પ્રગતિ થાય છે. અવતરણ–યથાસ્થિત ગુણકર્મવિશિષ્ટવર્ણવ્યવસ્થાનાશથી સમાજની હાનિ થાય છે તે દર્શાવે છે અને વર્ણના ગુણકર્મની વ્યવસ્થા પ્રવૃત્તિથી દેશેન્નતિ, ધર્મોન્નતિ વગેરે શુભેન્નતિ થાય છે તે દર્શાવે છે. श्लोको અવશ્વ ના વર્ષો સાથે વિશ્વરઃ | सर्ववर्णोन्नतेः सिद्धयै, वर्णधर्मस्य संस्कृतिः ॥१७४॥ सर्ववर्णसमुन्नत्या, भवेद्देशोन्नतिः शुभा । सात्विकी योजनाकार्या, देशधर्मार्थसेवकैः ॥.१७५॥ શબ્દાર્થ –એક વર્ણના નાશથી વા તેના માન્ધથી અન્યવણે વિનશ્વર થાય છે. સવની ઉન્નતિની સિદ્ધિ માટે વર્ણ ધર્મની સંસ્કૃતિ છે, સર્વવર્ણની સમુન્નતિએ શુભ, દેશોન્નતિ થાય છે. દેશધર્માર્થ સેવકેએ સર્વ વણેની ઉન્નતિ માટે સાત્વિક એજના કરવી જોઈએ. વિવેચના–ચાર વર્ણો પૈકી એક વર્ણને પણ જે તેના ગુણકર્મોની સાથે નાશ થાર્થ Page #759 -------------------------------------------------------------------------- ________________ - --- - જેન કેમની પડતી શાથી થઈ? ( ૬૫૭) છે તે અન્ય વણે વિનશ્વર થઈ જાય છે. આર્યાવર્તમા ક્ષત્રિયવર્ણના મનુષ્યમાંથી ગુણકમેનેિ કંઈક અભાવ થતા હાલ સ્વાતંત્ર્યરક્ષક જીવનની દશામા અસ્તવ્યસ્ત દશા થઈ છે અને સિદ્ધાતમાં વિશાલ વિચારવાળા બ્રાહ્મણોના અભાવથી અનેક મતમતાંતરે અને કદાની ઉત્પત્તિ થઈ છે. હુન્નરકલાદિવિશિષ્ટના ગુણકર્મોની મંદતાથી આર્યાવર્તમ વ્યાપારપ્રવૃત્તિમાં મંદતા અવલેકાય છે અને જ્ઞાનસેવાદિવિશિષ્ટ શૂદ્રજનના માઘથી અન્ય ત્રણ વર્ષોની સેવાના અભાવે હાલ જે અવનતિ અવલકાય છે તે સર્વ સુનને વિદિત છે. સર્વવર્ણની ઉન્નતિની સિદ્ધિ માટે વર્ણ ધર્મની સંસ્કૃતિ છે. પરસ્પર એક બીજાની ઉન્નતિમા સર્વ વણે ભાગ લે છે તે તેઓ પારસ્પરિક પ્રગતિ કરી શકે છે. ચારે વણેમાં સુધારો કરવાથી સર્વવન્નતિ થાય છે; અએવ પ્રાચીન વિચારમાથી સત્ય ગ્રહીને વર્તમાનમાં સુધારો કરવે જોઈએ આર્યા વર્ત વગેરે સર્વદેશમાં ગુણકર્માનુસારે ચાર વર્ણોની ઉન્નતિ કરવી જોઈએ. સમાજમા, સંઘમાં, દેશમા, રાજ્યમાં પ્રગત્યર્થે ચારે વણેની ઉન્નતિ કરવાની જરૂર છે. આર્યાવર્ત મા બ્રાહ્મણે ક્ષત્રિયે અને વૈશ્યએ શૂદ્ધવર્ગને અત્યંત તિરસકાર કર્યો તેથી તેઓ સ્વય અધોગતિમાર્ગપ્રતિ ઘસડાયા. વિશ્વમાં સર્વવના મનુબેને એક સરખી દષ્ટિથી દેખવા જોઈએ. સર્વવર્ણમા જ્યારે સ્વાર્થ, સંકુચિત દષ્ટિ, પક્ષપાત અને અહંતાને પ્રવેશ થાય છે ત્યારે તેઓમાં અવનતિને પ્રવેશ થાય છે. સર્વવમાં એકસરખી-ધાર્મિક વ્યાવહારિક પ્રવૃત્તિ સદા એક સરખી હોઈ શકતી નથી સર્વવર્ણમ ગુણકર્મોના ઉદેશોનું વિસ્મ અને પ્રમાદ થવાથી આચારમા શુષ્કતા આવી જાય છે. ગુણકર્મોના હેતુઓ પૂર્વક સર્વવોની ઉત્પત્તિ થએલી છે, પશ્ચાત તેમા નિરસતા ઉદ્ભવતા સુધારાના સંસકારો કરવાની પ્રસંગે પાત્ત વર્તમાનકાલમાં આવશ્યકતા સ્વીકારવી પડે છે. જૂના રીતરિવાજોમાથી મૂળ ઉદા ઉઠી જાય છે અને આચારે માત્ર બેખા જેવા રહે છે ત્યારે કર્મગીઓ તેઓ ધારી કરીને મૂળ ઉદ્દેશેના પ્રકાશપૂર્વક વર્તમાનકાલાનુસારે નવો રસ રેડે છે, તેથી સમાજમા, સંઘમાં, દેશમા, કેમમા, રાજ્યમાં નવીન બળ પ્રગટે છે, એમ આચારામા પશ્વિને થયા કરે છે. પણ મૂળ ઉદ્દેશને નાશ ન થાય તે ઉપર ધ્યાન આપીને ક ગી મહાત્મા પ્રવૃત્તિ કરે છે સર્વવને ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને ગુણકમાંનુસારે વર્તમાનમાં વાર્ષિક આચારે બંધબેસતા અનુકૂળ થઈ પડે અને તેથી સર્વવર્ષની ઉન્નનિપૂર્વક ધન તિ થાય-એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને કર્મયોગીઓ સુધારાવધારા કરે છે, પ્રાચીન ગન્ય વિ. રિને અને આચારો-વિધિ-સંસ્કારને નાશ ન થાય અને અન્ય નશ થશે તથા વર્તમાનમાં પ્રગતિમાર્ગમા સર્વપરિસ્થિતિમાં અનુકૂલના જેશી રહે એ માની આવશ્યક્તાને કર્મયોગીઓ સ્વીકારે છે. જેનધર્મમાં ચારે વર્ણના અનુલી બધબમના ધર્માચારે ધર્મવિધિ દરેક જમાનાને અનુસરે સંસ્કારિત થઈને હવનપથી Page #760 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - --- - - - - - --- - - - - - - -- - - - -- - - - : - - - - - - - - - - - - નમ - - - - - -નમ ( ૬૫૮) શ્રી કમગ ઝચ-સર્વિચન. ~~ ~~~~~ ~~~~~ ~ ~ ~*~ ~ ~ ~ -~ ~ ~~ -- ---- -- -- - પ્રવર્તતી હતી તે જૈનકેસની પડતી થાત નહીં. નિવૃત્તિમાર્ગના વિચારો અને આચારને મુગ્યતા આપીને જેઓ ગુણ કર્માનુસારે ચારે વર્ષોની પ્રગતિ માંધ સેવે છે તેઓ અને અન્ય કેમની પરતંત્રતા સ્વીકારી પરતંત્ર જીવન ગાળનારા બને છે. વૈદિકવેદાન્તિક લેકેએ ગુણકર્મોના અનુસાર રે વાની સ્વધર્મ માં હયાતી રાખી તેથી તેઓ વિશાલ સંખ્યામાં રાજ્યસામ્રાજ્યની સાથે ઉન્નત શિવા પ્રયત્ન કરી રહ્યા છે. દેશધમસેવક કર્મચાગીઓએ વણેતિ માટે સાત્વિકી જનાએ કરવી જોઈએ કે જેથી દેશોન્નતિ થાય, આધ્યાત્મિક શક્તિ વિના દરેક વર્ણને નાશ થાય છે. આધ્યાત્મિક બળથી દરેક વર્ણ વિશ્વમાં સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકે છે. અહંતા વિષયતૃષ્ણ સંકુચિત વિચારાચાર અને પરસ્પરોપગ્રહવિના વિશ્વમાં સર્વ વર્ગોને નાશ થાય છે. લેભાગુ સુધારકાથી વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ થઈ શકતી નથી અને ઉલટી હાનિ થાય છે. અલ્પાન અને અતિહાનિને વિચાર કરીને વર્ણસ બંધી અનેક પ્રકારનું જ્ઞાન કરીને વર્ણવ્યવસ્થારાંતિ કરવી જોઈએ. આર્યસિદ્ધાતનું પરિપૂર્ણ રહસ્ય અવયાવિના વર્ણવિભાગવ્યવસ્થા સંસ્કૃતિ કરી શકાતી નથી. અધ્યાત્મશાસ્ત્રોદ્વારા અધ્યાત્મજ્ઞાનને સર્વવમાં પ્રચાર કરે જોઈએ કે જેથી આધ્યાત્મિક ઐયબળથી વતિ દ્વારા ધતિ પણ આ થાયી રહી શકે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કર્યા વિના વર્ણવ્યવસ્થાને નાશ થાય છે. ગુણકર્માનુસારે પરંપરાએ પ્રવહતી વર્ણવ્યવસ્થાથી વિશ્વજનમાં પ્રગતિના હેતુઓ એક સરખા થાયી રહે છે અધ્યાત્મજ્ઞાનથી માજશેખની પ્રવૃત્તિને નાશ થાય છે અને તેથી રાજ્ય, સમાજ, સંઘ, કેમ, ધર્મ વગેરેમા માલિન્ય પ્રવેશતુ નથી તથા કોમદિને નાશ થાય એ સાધ્યન્ય વિચારેને તથા પ્રવૃત્તિને સડે પ્રવેશ નથી આત્મજ્ઞાન થયા વિના વર્ણવ્યવસ્થામા રજોગુણ અને તમે ગુણને પ્રવેશ થવાનો અને તેથી સત્વવિચારને તથા સાત્વિક આચા ને શનૈ શનૈ નાશ થવાને એમ અવશ્ય માનવું જોઈએ. દરેક વર્ણ પોતાને મૂળ ઉદેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસ્તે સ્વાત્માને નાશ કરે છે. વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમોગુણથી અત્યંત ગરબડગેટે થાય છે ત્યારે વર્ણ વ્યવસ્થા સુધારકે પ્રકટી નીકળે છે. અમુક વર્ણ મહાન અને અમુક નીચ એવી શુભાવના ઉદ્ભવ થતા વર્ણવ્યવસ્થાનો નાશ થવા માંડે છે. સર્વવર્ણની ઉપયોગિતા છે પરંતુ તેમાં અનુપયોગી ત પ્રવેશતા વર્ણવિભાગનું બેખુ અવશેષ રહે છે. આચારામા મૂળ ઉદ્દેશોની સાથે વિચારોને પ્રકટાવીને વર્ણવ્યવસ્થાની સુધારણાને દેશકાલાનુસારે કર્મગીઓ કરે છે અને તેથી તેઓ ધર્મની વ્યાપતા કરવામાં સર્વમનુષ્યના ભિન્ન ભિન્ન અધિકારે ધર્મપ્રવૃત્તિને સમ્યગ ઉપદેશ આપી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરે છે. દેશધમાંથસેવકકર્મ યોગીઓએ દેશોન્નતિ, વિશ્વોન્નતિ, ધર્મોન્નતિ આદિ શુભેન્નતિ માટે સાત્વિક વિચારોપૂર્વક પ્રવૃત્તિની જનાઓ કરવી જોઈએ. સર્વ પ્રકારની શુભેન્નતિને આધાર વસ્તુત - Page #761 -------------------------------------------------------------------------- ________________ આધુનિક કજ્ન્મ શું ? ( ૨૫૯ ) સાત્વિક પ્રવૃત્તિયાની ચાજના પર રહેલા છે. તેનુ ુસ્ય ગુરુગમથી અવએધીને કર્મચેાગીઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ. દીર્ઘદૃષ્ટિ અને વર્ણવ્યવસ્થા સ બધી પરિપૂર્ણ અનુભવ વિના વર્તાની શુભેાન્નતિ કરવામા આઘા જઈને પાછા પડવાનુ થાય છે, માટે રીષ્ટિ તથા વણું સંબંધી પરિપૂર્ણ અનુભવને ગુરુગમથી ગ્રટ્ઠી આત્માની જ્ઞાનાદિ શક્તિયેના આવિર્ભાવ થાય તે રીતે પ્રવૃત્ત થવુ જોઇએ. સાધ્યષ્ટિને ભૂલીને પ્રાચીન વા અર્વાચીનતા માત્રને રાગ કરવાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવનુ પરિપૂર્ણ સ્વરૂપ અનુભવીને ધર્માદિની વૃદ્ધિ તથા સ રક્ષણ કરવા વર્ણસ સ્મૃતિ કરવાની જરૂર છે. આત્માના સદ્ગુનાને સર્વ મનુષ્યા વિકાસ કરે તથા સર્વજનેનુ, પશુપ`ખીઓ વગેનું થય· થાય એવી દૃષ્ટિએ વર્ણવ્યવસ્થાની સ’સ્મૃતિ કરવી જોઇએ. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના નાશ ન થાય એવુ મૂળ લક્ષ્યમાં રાખીને વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. ધાર્મિકાન્નતિની સાથે વવસ્થાન્નતિ હોવી જોઈએ. વર્તમાન જમાનામાં જૈન કામે ચાર વર્ણોની વ્યવસ્થાને પુનરુદૃાર કરવા જોઇએ. ધર્મશાસ્ત્રોના મૂલ ઉદ્ગાથી અવિરુદ્ધપણે સર્વ વર્ણના નાશ ન થાય એવી દૃષ્ટિએ સત્ય કમાગીએ વર્ણવ્યવસ્થાની સુધારા કરે છે. વર્ણવ્યવસ્થા સુધારવા સંબંધી અનેક મતભેદો વર્તમાનમા સર્વત્ર વર્તે છે પરંતુ તેમા જ્ઞાનીગુરુગમથી ચેાગ્ય સુધારણાની પ્રવૃત્તિ કરવી જોઇએ. પૂર્વની વર્ણવ્યવસ્થાના પુનરુદ્ધાર કરવામાં કમચાગીએ સ્વાસ્થ્યદ્ધિદાષાને ત્યાગ કરવામા અને આત્મભાગ આપવામા બાકી રાખતા નથી. તત્ત્વજ્ઞાની– કમ યાગી મહાત્માએ અનેક વિપત્તિયે સહીને ઉપયુક્ત સુધાગ્યમા આત્મીય ાવી શકે છે અને તેથી તેએ વિચારીને આચારમા મૃકવાની સર્વ ચૈજનાને આગી શકે છે. ---- અવતરણ,ચાતુર્વ ધર્મકથ્યા બાદ વ્યાવહારિક સામાન્ય ધર્મ કા સેવા ચૈાગ્ય છે અને કચેા હેય છે તે તથા ધર્મીઓની સેવા વગેનું સ્વરૂપ દર્શાવામા આવે છે. श्लोकाः आचारेण विचारेण व्यक्तिस्वातंत्र्यरक्षकः । सत्यतत्त्वाऽविरोधेन सेव्यः धर्मः शुभङ्करः ॥ १७६ ॥ यधर्मे रजस्तमसो बाहुल्यं संप्रवर्तते । स धर्मो देशलोकानां नाशको नैव शोभनः ॥ १७७ ॥ क्लेशयुद्धकरः शश्वत् सज्जनानां परस्परम् । भुव्यशान्तिकरो धर्मों यः कोऽपि त्याज्य एव सः ॥ १७८ ॥ Page #762 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ( ૬૬૨). શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન, મનુષ્યને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્વગુણુ મનુષ્યએ અ૫હાનિ અને બહુ લાભની દષ્ટિએ અસુરને પરાજય કરવા તેઓના કરતાં બળવાનું અનેક ઉપાયને સેવવા જોઇએ. આત્મવીર્ય કુરાવવામાં તથા ધાર્મિક મનુષ્યનું સંરક્ષણ કરવામાં અંગ માત્ર નિર્બલતા ન મેવવી જોઈએ. આપત્તિકાલે સવગુણુ મહાત્માએ છેવટે જન્મે છે અને તેઓના બળથી રજોગુણ મનુષ્યની અને તમોગુણી મનુષ્યની ઉમાદ દશાને નાશ થાય છે. આ વિશ્વમા સવગુણ આત્મારૂપ અનેક વિષ્ણુઓ આત્મશકિતથી સર્વત્ર વ્યાપનાર થાય છે તેઓના તેજની આગળ કેઈનું જોર ચાલી શકતું નથી. રાત્ત્વગુણી ધર્મને પ્રચાર કરવાને અવગુણી વિચારેને અને સત્ત્વગુણી આચારને પ્રચાર કર જોઈએ. સત્વગુણી આહારથી સત્વગુણી વિચારોની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તમા સવગુણ મહાત્માએ પ્રકટી શકે એવા જલવાયુ આદિ તત્વેની તથા આહારની-સત્વગુણી વિચારના અને સત્વગુણી આચારનાં આજેલની અત્યત જમાવટ છે તેથી આર્યાવર્તમા ધમેંઢારક તીર્થકર વાવિ વિગેરે પ્રકટી શકે છે. સર્વ દેશમાં ધર્ણોદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માઓ આર્યાવર્તમાં સત્વગુણુ ધર્મથી પ્રગટી શકે છે. અતએ માહનેએ અથત બ્રાહ્મણોએ ક્ષત્રિએ, વૈશ્યએ અને શુદ્રોએ સત્વગુણ જૈનધર્મની અને સત્વગુણધર્મીઓની સેવા કરવી જોઈએ. બ્રાહ્મણેએ વિદ્યાથી બ્રહ્મજ્ઞાનથી તત્ત્વજ્ઞાનથી સ્યાદ્વાદશાનથી, વૈશ્યોએ વૈશ્યત્વભાવથી સવગુણ ધર્મનુ પિષણ થાય એવા ભાવથી, ક્ષત્રિએ ક્ષાત્રકમેથી, અર્થાત્ ધમીઓનું રક્ષણ થાય એવી શસ્ત્રબલાદિ પ્રવૃત્તિઓથી અને શુદ્ધોએ યોગ્ય સેવાથી સાત્વિકગુણજૈનધર્મને અર્થાત્ આત્મધર્મને પ્રચાર કરવો જોઈએ. વ્યષ્ટિમા અને સમષ્ટિમાં સાત્વિક ગુણધર્મના પ્રચારાર્થે તથા આત્મશુદ્ધ જૈન ધર્મના પ્રચારાર્થે સર્વ જનેએ મુખ, બાહુ ઉદર અને પદથી પ્રવૃત્તિ કરવી જોઈએ. તત્વજ્ઞાનના ઉપદેશક બ્રાહ્મણો છે અને ધમીઓનું રક્ષણ કરવા આત્મભેગ આપનારા મનુષ્યો ક્ષત્રિયો છે ત્યાગીગુરુઓએ ગૃહસ્થગુરુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને શુદ્રોએ જ્ઞાનબળથી બાહુબળથી વ્યાપારબલથી અને સેવાઇલથી ધર્મને પ્રચાર કરવા સદા કટિબદ્ધ રહેવું જોઈએ. શાત્રબલ વિના કદાપિ ધર્મ અને ધર્મિની રક્ષા થતી નથી. વૈશ્યત્વના બલ વિના ધર્મ અને ધર્મની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના બળવિના ધર્મના સર્વ અંગોમાં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી જ્ઞાનબળ વિના ધર્મના રહસ્ય જણાતા નથી અને તેથી ગાડરી પ્રવાહ વૃદ્ધિ પામે છે. અએવ કેઈપણ કાલમાં ઉપર્યુક્ત ચારે બલપૈકી કઈ પણ બલની ન્યૂનતા થવા દેવી નહીં અને જે કાલે જે અલની ન્યૂનતા થઈ હોય તે બલને તે કાલે ગમે તે ઉપયોગથી દેશમાં સંઘમાં સમાજમાં પ્રાપ્ત કરવું જોઈએ. વ્યવહારસામ્રાજ્યમાં અને ધર્મસામ્રાજ્યમાં ચાતુર્વર્યબલની આવશ્યક્તા રહે છે. સાત્વિકધર્મમા સર્વમનુષ્યો સદાસ્થિર રહે એવું બન્યું નથી અને બનવાનું નથી; તથાપિ, Page #763 -------------------------------------------------------------------------- ________________ 弱 પહેલા સાત્ત્વિક ધર્મ-પછી શુદ્ધ ધર્મ ( ૬૬૩ ) વિવેકી મનુષ્યાએ સાત્વિકધર્મની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી જે કાલમા જે મનુષ્યાને સાત્વિકધર્મની પ્રાપ્તિ થવાની હોય તે તેને થઇ શકે રજોગુણુ તમેગુણ અને સત્ત્વગુણની પેલીપાર આત્માને શુદ્ધ ધર્મ રહ્યો છે. શુભાશુભ કલ્પનામય મનેવૃત્તિયાના ક્ષીણભાવ થતા ઉપશમાદિ ધર્મની પ્રાપ્તિ થાય છે. ઔપચારિક ધર્મને વ્યવહારમા લાકે ધર્મ તરીકે પ્રાય મોટાભાગે અવધે છે. પરંતુ તેનાથી ભિન્ન અનુપતિ સદ્ધર્મ કે જે આત્માના જ્ઞાનાદિ શુદ્ધધર્મ છે તેને વિરલ મનુષ્ય અવબેાધી શકે છે આત્માની જ્ઞાનાદિ શક્તિા સર્વે ધર્મ રૂપે છે તેના પ્રકાશાથે જે જે નિમિત્ત- વ્યવહાર ઉપાયે છે તે પણ વ્યવહારથી ધમ કથાય છે. સવણીયમનુષ્ય, ધર્મારાધનામાં નાતજાતના ભેદવિના સ્વાધિકારે ગુણુકર્માનુસારે ફ્રજ અદા કરતા છતા એક સરખા સમાન છે—તેમા કોઈ ઉચ્ચ નથી અને કાઈ નીચ નથી; સ્વસ્વાધિકારે ફરજ અદકરનાર રાજા અને રક એ સરખા છે અને મુન્દેને વિશ્વમા જીવવાના સમાન હક્ક છે, જ્યાંસુધી ઉચ્ચ અને નીચના ભેદની અહ વૃત્તિથી મનુષ્યા પ્રવૃત્તિ કરે છે ત્યાસુધી તેઓ માયાવૃત્તિના સાગરને તરી પેલી પાર ગમન કરી શકત્તા નથી. એક વણુના મનુષ્યાને સમાનભાવથી ચાહતા નથી ત્યાસુધી તેઓ સ્વકર્તવ્યને સમ્યગ્ અદા કરી શકતા નથી; સત્યધર્મ જૈનસનાતનધર્મ ખરેખર આત્માના ધર્મ છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પર્યંત રહેવાને. આત્મવિના ધમ નથી તેથી આત્માના ધર્મને સનાતન જૈનધમ કથવામા આવે છે. આત્માના ધર્મ આત્મામા છે તેને ધ્યાન ધરીને અનુભવવા જોઇએ. આત્મા તે જ-આત્માની શુદ્ધિ પ્રકટવાથી પરમાત્મારૂપ થાય છે. ધ્યાનદીપિકામાં કથ્યુ છે કે य. परात्मा परं सोऽहं, योह स परमेश्वर । मदन्यो न મોપાસ્ત્રો, મળ્યો ન યજ્ઞાર્થનું॥ જે પરમાત્મા પરમબ્રહ્મ છે તે હું છું અને જે હું આત્મા–બ્રહ્મ છુ. તે પરમેશ્વર છે, મારાથી અન્ય-આત્માથી અન્ય, બ્રહ્મથી અન્ય કાઈ બ્રહ્મ નથી અર્થાત્ આત્માને ઉપાસ્ય નથી; આત્મા અર્થાત્ બ્રહ્મથી સ્વયં શુદ્ધબ્રહ્મ ઉપાસ્ય છે મારાથી અન્યવડે અહુ આત્મા ઉપાસ્ય નથી, ઉપાસ્ય અને ઉપાસક અનેમા બ્રહ્મ અર્થાત્ આત્માવિના અન્ય કશું' કઈ નથી એવા હું આત્મારૂપ પરમાત્મા છુ સર્થો મળવાનૢ યોગમદ્મવામિ સ ધ્રુવં । વં સમયાં યાત સર્વવેટ્રીતિ મતે 1 જે આ સર્વજ્ઞ ભગવાન છે તે હું જ નિશ્ચયત છુ —એવંતન્મયતાને પ્રાપ્ત થએલ સર્વજ્ઞ છે એમ મનાય છે. આત્માની શુદ્ધતા અર્થાત્ શુદ્ધપ્રાના રાગદ્વેષરહિત અનુભવ કરવામા આવે છે ત્યારે આત્મામા સર્વજ્ઞતા અનુભવાય છે. આત્માના શુદ્ધધર્મમા તન્મયતા થવાથી અન્યકાઇ પટ્ટા મા સુખ ભાસતું નથી. આવી દશામા મસ્ત બનીને જ્ઞાનચેાગી સર્વ વર્ષીય મનુષ્યોને પ્રથમ સાત્વિકધમ ના બધ આપે છે, પશ્ચાત્ તેની તેમા પરિપકવતા થતા આત્માના શુધર્મના અનુભવ આપે છે. આ વિશ્વમા અનન્તધર્મવતુલના જેટલા લઘુવર્તુલ કલ્પીને તને ધર્મ માનીને મનુષ્યે ધર્મપ્રવૃત્તિ કરે તેટલા ન્યૂન છે. ધર્મની સાયનાએના અસંખ્ય ભેદો પડે Page #764 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૫ - - - - - - - - - - - - - ( ૬૬૪) શ્રી કર્મવેગ પ્રય-સવિવેચન. છે. અએવ સર્વજ્ઞ પરમાત્મા શ્રી વિરપ્રભુએ અસંખ્ય રોગોની સાધનાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ ઉપદેશ આપે છે. લબ્ધિ સિદ્ધિ અને ચમત્કારોનું મૂલધામ આત્મા છે. અતએ સનાતનઆત્માના ધર્મની સર્વમનુષ્યએ આરાધના કરવી જોઈએ. શર્મદશાહિદ અને વિશ્વમાં આત્મા પ્રભુને સાક્ષાતકારરૂપ ધર્મ, સર્વમનુષ્યોથી અનેકનામરૂપભેદે અનેકક્રિયાઓથી અને અનેક ભિન્નભિન્ન વિચારવડે સેવાય છે. નવરાત્રિધર્મ મોક્ષમાપ્રારા છે. માટે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તેની આરાધના કરવી જોઈએ. આ વિશ્વમાં બાહ્યલક્ષ્મીઓ અને આન્તરલક્ષમીઓનું મૂલ ધર્મ છે. ધર્મવિના વિશ્વમાં જેને શાંતિસુખ થયું નથી અને થનાર નથી. ધર્મના પ્રતાપે સૂર્ય તપે છે, વાયુ વાય છે, ચંદ્ર ઉગે છે, અગ્નિ પ્રકટે છે, જલ પિતાને ધર્મ બજાવે છે, ધર્મના પ્રતાપે વિશ્વમાં જ્યાં ત્યાં સત્યશાતિસુખ અવલોકાય છે. ધર્મ વિના રાજ્ય, સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં શાન્તિ રહેતી નથી. જ્યા જૈનધર્મ છે ત્યાં અવશ્ય શાંતિ-સુખ હોય છે. આર્યાવર્તમા અન્ય દેશે કરતા અનેક જવાલામુખી પર્વત ફાટવા વગેરેના ઉત્પાત થતા નથી તેનું કારણ ધર્મ છે. આર્યાવર્તમ સાત્વિક ધર્મ આદિ ધર્મોની મનુષ્યોના વિચારોમાં અને આચામાં શિથિલતા આવી ત્યારથી આર્યોની પડતી થવા લાગી છે. ધર્મો જય અને પાપે ક્ષય એવા વાક્યનું સ્મરણ કરીને આત્માને અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ. અવતરણુ-ધર્મની વૃદ્ધિ કોણે કેવી રીતે કરવી અને અધર્મ પ્રવૃત્તિને કેવી રીતે હઠાવી ધર્મથી વિશ્વજનની સેવા કરવી જોઈએ-ઈત્યાદિ નિવેદવામા આવે છે. તે श्लोकाः रजस्तमोविनाशार्थ सात्त्रिकस्य विवृद्धये । । विश्वे समस्तलोकानां देयं सद्बोधनादिकम् ।। १८३ ॥ . स्वदेशज्ञातिलोकाना-मुन्नत्यै शिक्षणादिकम् । सम्यग् व्यवस्थया देयं धर्मसेवकसजनैः ॥ १८४ ॥ विश्वे समस्तजीवानां शान्त्यर्थमौषधादिकम् । विद्यापीठादिकं स्थाप्यं धार्थ विश्वसेवकः ॥ १८५ ।। विश्वे समस्तजीवानां-रागद्वेषक्षयाय तत् । नीतिधर्मविवृद्ध्यर्थं देयं सद्देशनादिकम् ॥ १८६ ॥ Page #765 -------------------------------------------------------------------------- ________________ - - - સોધનું મહત્વ (६६५) विश्वदुःखविनाशार्थ विश्वसेवा प्रतिष्ठिता। कार्या सात्विकबुद्धया सा विश्वोद्धारकसजनैः ॥ १८७॥ विश्वविद्यालयादीनां कर्तव्या स्थापना शुभा। यद्धर्मे ताशी सेवा तद्धर्मो वर्धते सदा ॥ १८८॥ योजनीयाः प्रबन्धास्ते धर्मरक्षणकारकाः। देशकालव्यवस्थात-स्तीर्थकृन्नामबन्धकाः ॥ १८९ ॥ मह्यां स्वास्तित्वरक्षायै धर्मादीनां तथैव च ।। कर्तव्यानि सुकर्माणि कारणीयानि बोधतः ॥ १९०॥ आवश्यकानि कर्माणि धर्मास्तित्वाय भूतले ॥ सामाजिकबलायेन कर्तव्यानि सुयुक्तितः ॥ १९१ ॥ यानि परार्थकर्माणि-विश्वोद्धाराय तानि वै ॥ पुण्यबन्धादिमूलानि देष्टव्यानि महीतले ॥ १९२ ॥ धर्मप्रभावनाकर्म-कर्तव्यं सततं जनैः॥ अज्ञानां धर्मलाभार्थं दानसेवादिभिः शुभम् ॥ १९३ ॥ धर्मज्ञानप्रचारार्थ पाठशालादिकं शुभम् ॥ कर्तव्यं कारणीयं च धर्मकामार्थसेवकैः ॥ १९४ ।। साहाय्यं धर्मिलोकानां देयं सत्कारभक्तितः ।। कर्तव्या साधुषु प्रीतिः मोहादिक्लेशनाशिना ॥ १९५ ।। त्याज्या संकुचिता दृष्टि-रुन्नतेर्विनकारिका ॥ उदारैः सत्प्रवन्धैश्च कर्तव्या धार्मिकोन्नतिः ॥ १९६ ।। શબ્દાર્થ સહ વિવેચન –રજોગુણ અને તમોગુણવિનાશાર્થે તથા રાત્વિકધર્મની વૃદ્ધિ માટે વિશ્વમાં સર્વલેકેને સદુધ આપવો જોઈએ તથા સાત્વિકાચરને સમર્પવા ८४ Page #766 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી કમગ 2થ-સવિવેચન. જોઈએ. રજોગુણ આહાર અને તમગુણ આહાર, રજોગુણ વિચાર અને તમોગુણી વિચાર રજોગુણ કર્મ અને તમે ગુણ કર્મને નાશ થાય અને સાત્વિક વિચારે સાત્વિક આહાર તથા સાત્વિકપ્રવૃત્તિ વધે તે માટે સબોધ આપ જોઈએ, લોકેને તે માર્ગે દોરવા અન્ય ઉપાયે લેવા જોઈએ. સ્વદેશ અને જ્ઞાતિની ઉન્નતિ માટે સમ્યગૂ વ્યવસ્થાપૂર્વક શિક્ષ દિક દેવું જોઈએ. ધર્મસેવક્સજજનેએ સ્વદેશમાં અને જ્ઞાતિસેવામાં યથાગ્ય કંઈ કરવું જોઈએ. દુનિયામાં સર્વજીને શાત્યર્થ ઔષધ અને વસ આદિ ચોગ્ય જે કંઈ હોય તે આપવું જોઈએ અને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મજ્ઞાનવિદ્યાપીઠ અને વ્યાવહારિક વિદ્યાપીઠની સર્વત્ર સ્થાપના કરવી જોઈએ. ધમળે તરવજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી ધર્મવિદ્યાપીઠે સ્થાપવી જોઈએ. સમસ્ત વિશ્વમાં રાગદ્વેષના ક્ષયને માટે સોધને ફેલાવે કર જોઈએ. રાગદ્વેષરૂપ કષાયત્યાગ વિના શ્વેતાંબરમાં, દિગંબરમાં, વૈદિકમાં, બૌદ્ધમાં, ખ્રિસ્તી વગેરે કઈ ધર્મ–મતપંથમાં રહેવા માત્રથી મુક્તિમોક્ષ થતું નથી. જે જે અંશે રાગ દ્વેષને ક્ષય થાય છે તે તે અંશે આત્માને ધર્મ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવ્રતની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાંથી સર્વથા રાગદ્વેષ ટળી ગયા હોય છે તેનામા કેવલજ્ઞાનદર્શન વગેરે ગુણે પ્રકટી શકે છે અને તેજ સત્યધર્મને-સર્વજીને રોગ્ય-સાપેક્ષધર્મને ઉપદેશ દઈ શકે છે. જે જે અંશે રાગદ્વેષરૂપ કષાય ટળે છે તે તે અશે કેઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપશમ વિના સત્તાધારી લક્ષ્મીધારી વિદ્યાપારીઓને જરા પણ સત્ય શક્તિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિધર્મને પણ સમ્યફ પાળી શકાતું નથી. નીતિધર્મની વિશ્વમાં સર્વત્ર વૃદ્ધિ કરવી હેય તે રાગદ્વેષને ક્ષય થાય એ ઉપદેશ આપવો જોઈએ-એમ વીતરાગવીરપ્રભુ ઉપદેશે છે. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષમી વિદ્યા અને રાજ્યથી વિશ્વજનેને સત્યશાતિ વગેરેને લાભ સમર્પી શકાતું નથી. વિશ્વવર્તિઓના દુખેનો નાશ કરવા માટે અનેક શુભપાવડે વિશ્વસેવા કરવી જોઈએ. વિશ્વોદ્ધારક સજ્જનેએ સાત્વિક બુદ્ધિપ્રવૃત્તિપૂર્વક વિશ્વસેવાનાં સૂત્રેને અનુસરવા જોઈએ. સમસ્ત વિશ્વમા સર્વજીને એકસરખી રીતે શાન્તિસુખ મળે એવી રીતે વિશ્વોદ્ધારક સજ્જનોએ વિશ્વસેનાની એજનાઓને ઘડીને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. કર્મચગીની દશા પ્રાપ્ત કર્યાથી દેશસેવા સંઘસેવા, સામાજિકસેવા, રાજ્યસેવા અને છેવટે વિશ્વસેવા કરવાની ચેગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. કર્મયેગી સજજનેએ વિશ્વજનની સર્વ પ્રકારની ઉન્નતિઓની સેવાર્થે વિશ્વવિદ્યાલો વગેરેની સ્થાપના કરવી જોઈએ. સર્વજનેપકારી, સર્વોપરી વિશાલવ્યાપક દષ્ટિ થયાવિના વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરી શકાતી નથી. કૂપદષ્ટિને નાશ થયા પશ્ચાત્ અનંતસાગર જેવી વિશાલદષ્ટિ થવાની સાથે ભેદની-પ્રભેદની માન્યતાઓને વિલય થાય છે. તેવી રીતે વિશ્વહિતકારક કામગીઓ જેઓ થાય છે, તેઓની સર્વ પ્રકારની સંકુચિત ક્ષુદ્રષ્ટિઓને વિલય થાય છે. તેઓ અનંત Page #767 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - કલિકાળમાં સંધ બળની જ મહત્તા ( ૬૬૭ ) આત્મસ્વરૂપ યાને અન્નત બ્રહ્મસ્વરૂ૫મય બની જાય છે. શ્રીવરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વજનના હિતાર્થે ઉપદેશદ્વારા પ્રવૃત્તિ કરી હતી. ગૌતમબુદ્ધ, ઈશુએ, વિશ્વજનની સેવાઓ કરી હતી. સર્વવિશ્વજને જેઓને પૂજ્ય માને છે એવા કર્મગીઓએ વિશ્વજનના હિતાર્થે સર્વસ્વાર્પણ કર્યું હતું. વિશ્વવિદ્યાલય વિદ્યાપીઠે વગેરે પૂર્વક જે ધર્મમાં સેવાના ઉદાર વિચારો અને આચારો પ્રવર્તે છે તે ધર્મ જે કે વર્તમાનમાં સ્થાપિત થયે હેય તે પણ તે વિશ્વમાં વ્યાપક થઈ વૃદ્ધિ પામે છે તે શ્રીવરપ્રભુએ સ્થાપિત જૈનધર્મ વગેરેની ઉપર્યુક્ત પ્રવૃત્તિ વડે વૃદ્ધિ થાય એમાં કંઈ પણ આશ્ચર્ય નથી ગુણકર્મવિશિણ બ્રાહ્મણ ક્ષત્રિયે વૈશ્ય અને શદ્રો સ્વફરજથી એવી વિશ્વના હિતાર્થે પ્રવૃત્તિ કરે છે તે–એ ધર્મ વૃદ્ધિ પામ્યા વિના રહેતો નથી. વિશ્વહિતકારક સેવકે બનવાને માટે અપૂર્વ આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ. સમસ્ત વિશ્વજનેના હદને જે ધર્મ દ્વારા ઉચ્ચ-વિશાલશુદ્ધ કરીને સત્યાનંદશાન્તિ સમપી શકે છે તે ખરેખરો વિશ્વકર્મયોગી સેવક બની શકે છે. સમસ્ત વિશ્વમા ધર્મરક્ષણકારકપ્રબંધની જનાઓ જવી જોઈએ. દેશકાલાનુસારે સમસ્ત વિશ્વવતી ને સર્વ પ્રકારના શુભ ધર્મોની પ્રાપ્તિ થાય છે માટે તેઓના આત્માઓ જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણાથી ખીલી શકે એવી ધાર્મિક પ્રબ ધોની જનાઓને આચારમાં મૂકવી જોઈએ તથા મુકાવવી જોઈએ. દેશકાલાનુસાર તીર્થ કરનામાદિકર્મબંધ કરનારા મહાત્માઓ એવી શુભ ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે. વિશ્વમાં સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું સ્વાસ્તિત્વરક્ષણ કરવા માટે શુભ કર્મોને કરાવવા જોઈએ અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપયુક્ત શુભકર્મોથી શુભ લાભ થાય એ ઉપદેશ દેવે જોઈએ ધર્મ વગેરેનું સ્વાસ્તિત્વ રહે છે તે તેથી પરંપરાએ વિશ્વને અનેક શુભલાભની પ્રાપ્તિ થાય છે અને શાતિની વ્યવસ્થાઓનું પરિપૂર્ણ અર્પણ એકબીજાને કરી શકાય છે. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે શુભયુક્તિ વડે જે જે દેશકાલાનુસારે ચોગ્ય લાગે એવા આવશ્યક કર્મો કરવા જોઈએ. દેશકાલાનુસારે ધર્મનું અસ્તિત્વ સંરક્ષે એવા મહાત્મા કર્મચગીઓ પ્રકટે એવી શુભ પ્રવૃત્તિને-શુભકિતને સેવવી જોઈએ. આ આપત્તિકાલમા ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ધમી મનુષ્યનું વિશેષ સ રક્ષણ થાય એવા આપવાદિક કર્મો કરવા જોઈએ. સામાજિક બલ, રાજ્યબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહ્મણબલ અને શુક્રબલ ભેગું કરીને વિશ્વમા ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યક કર્મો કરવા જ જોઈએ. આ કલિ. કાલમાં સંઘબલ–સામાજિકબલ મહાનું છે. વ્યષ્ટિબલ કરતા સમષ્ટિબલની વિરાટ પ્રગતિ આગલ કેઈનું કંઈ ચાલી શકતું નથી. જ્યા ધર્મના વિચારે અને સદાચારોવડે જેઓ જીવતારૂપમા છે એવા મહાત્માઓ કર્મયોગીઓ સર્વબલને સમૂહ ભેગો કરીને વિશ્વમાં સર્વત્ર ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકે છે અને ધર્મની જીવંત વ્યાપકતા પ્રગટાવી Page #768 -------------------------------------------------------------------------- ________________ ( ૬૬૮ ) શ્રી કમગ ગ્રંથ-વિવેચન. શકે છે. જ્ઞાનોદય કાલમા ધર્મની વ્યાપક્તા કરવા સર્વ ઘમય મનુષ્યો પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધર્મને આચારમાં મૂકીને બતાવે છે તેઓનો ધમ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. જે ધર્મમાં દુનિયાના મનુષ્યોને રસ પડતો નથી તે ધર્મ છે કે સત્ય હોય વા મહાન હોય તથાપિ તેની સર્વત્ર વ્યાપકતા થતી નથી. ધર્મનું અસ્તિત્વ રાખવું એ ધાર્મિક મહાત્માઓના સદાચા પર આધાર રાખે છે. રાગદ્વેષ અહંતા, ઈર્ષા, નિદા વગેરે જેઓના હદયમા નથી એવા કરુણાસાગર મૈત્રીભાવનાવાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. દિવ્યત્રકલાનુસારે સદ્દગુણ કર્મયોગી મહાત્માઓ ધર્મને સુયુકિતથી વિશ્વજનોમાં ઉપદેશાદિવડે પ્રચારી શકે છે. પુણ્યબંધાદિકારફ જે જે શુભકર્મો પુણ્યકર્મો, ધર્મક કે જેઓની ઉપયોગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓનો વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવો જોઈએ. વિશ્વજનના ભિન્નભિન્ન અધિકાર છે તેથી એક સરખાં પુણ્યબ ધકારક ધમનુષાનોને વા ધર્મને સર્વ મનુષ્ય આશરી શકે નહીં. પુણ્યકર્મોમા સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુઝાવું ન જોઈએ એમ પૂર્વ લેકમાં કથવામા આવ્યું છે અને ધર્મની પ્રાપ્તિ કરાવવા માટે સેવાદિમાધ્યધર્મપ્રભાવના કર્મ કરવું જોઈએ. દરરોજ મનુષ્યએ દાનસેવાદિવડે અને ધર્મને લાભ થાય એવાં સત્કર્મો કરવા જોઈએ. ધર્મની પ્રભાવના કરનારા આઠ પ્રકારના પ્રભાવક છે. તેનું જેશાસ્ત્રોમાં વિશેષત વર્ણન કરવામા આવ્યું છે. ધર્મની પ્રભાવના કરનારાઓ જ ખરેખર ધર્મના રક્ષક છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓમાં અભુત સામર્થ્ય રહેલું હોય છે તેને સામાન્ય બુદ્ધિવાળાઓને ખ્યાલ આવી શક્તો નથી. અનેક શુભ કર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. જ્ઞાનદાન, અન્નદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન, અનુકંપાદાન, અભયદાન, ધર્મદાન, અનુકંપાદાન, બ્રહાદાન આદિ અનેક પ્રકારના દાને કથેલાં છે. એવામાં પણ અનેક પ્રકારની કથેલી છે દાન અને સેવાથી સર્વ જીને ધર્મ તરફ આકર્ષી શકાય છે. સાત્વિક દાન અને સાત્વિક સેવાથી આત્માની શક્તિ ખીલે છે અને પુષ્પની આસપાસ જેમ ભ્રમરે ગુંજે છે તેમ તેવા કર્મચગીની આસપાસ ધમમનુષ્યને સમૂહ ભેગા થાય છે અને તેના વિચારને અને આચારેને અનુસરે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓ અનેક પ્રકારની તેમને એગ્ય લાગે એવી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. તેઓ અમુક જાતના વ્યવહારમા એકાતે બંધાતા નથી, તેઓને મૂળ ઉદ્દેશ ધર્મની પ્રભાવના કરવાને હોય છે તેથી તેઓ ધર્મની પ્રભાવના કરીને સ્વસમાન અનેક ધર્મપ્રભાવકને પણ વિશ્વમાં ઉત્પન્ન કરી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મની પ્રભાવના કેવી રીતે કરી હતી તે તેમના ચરિત પરથી સ્પષ્ટ અવબોધાય છે. સત્તાવ તેને, લક્ષ્મીમંતને અને વિદ્વાનને ધર્મમાં વાળવાથી તથા ધર્મની સ્થાપના થાય એવા ભાષણે અને લેખ લખવાથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરનારાઓની ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે Page #769 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- - - સદાચારમાં પ્રવૃત્ત થવું. તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. ધર્મકામાર્થસેવકોએ ધર્મજ્ઞાનપ્રચારાર્થે પાશાલાદિક શુભ કર્મ કરવાં જોઈએ ધર્મશાલા વગેરેનું પાપન કરવું જોઈએ સાધુઓને અને સાત્રિીઓને ભણાવવા માટે પાઠશાલાસ્ટિકની થાપના વિગેરે જે જે શુભ કર્મો કરવાનાં હોય તે તે કરવા જોઇએ અને ઉપદેશસત્તા લમીથી તેને સ્થપાવવાં જોઈએ સરકારશકિતપૂર્વક ધર્મને સહાધ્ય કરવી જોઈએ. ધાર્મિક મનુષ્યોને સહાધ્ય દેવાથી મહાધર્મની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનદર્શનચારિત્રરૂપે ધર્મને સાધનાર સાધુઓ પર પ્રેમ ધારણ કરે જોઈએ. સત્કારભક્તિવિના માત્ર સહાયથી સ્વાત્માની ઉન્નતિ થતી નથી અએવ સકારભક્તિપૂર્વક ધર્મલોકોને અનેક કમેથી સહાય કરવી જોઈએ. સ્વાત્માદિની ઉન્નતિમા વિશ્ન કરનાર સંકુચિત દિને ત્યાગ કરવું જોઈએ. ઉદાર શુભપ્રબંધો વગેરેથી ધર્મની અને ધાર્મિકતનેની ઉન્નતિ કરવી-કરાવવી અને કરનારની અનુમોદના કરવી જોઈએ. અવતરણ-ધર્મવૃદ્ધિકારકાદિ પ્રવૃત્તિ દર્શાવ્યા બાદ સદાચારધર્મ પ્રવૃત્તિ દશવવામાં આવે છે. श्लोकाः अहिंसासत्यधर्मादि-सदाचाराश्च भूतले ।। तेषां पूर्णप्रचारार्थ यतितव्यं स्ववीर्यतः ॥ १९७ ॥ गुणैर्युक्ताः सदाचाराः स्वोन्नतिसाधका ध्रुवम् । सन्ति नैव गुणा यत्र स्वाचारस्तत्र निष्फलः ॥ १९८ ॥ आचारा गुणवृद्धयर्थ गुणानां रक्षणाय ये। ज्ञानश्रद्धाचलाभ्यां ते समायुक्ताः शुभङ्कराः ।। १९९ ।। आचारः प्रथमो धर्मः सर्वधर्मेषु गीयते । आचारः सर्वलोकानामाधारो व्यवहारतः ॥ २० ॥ सदाचारस्थलोकानां निपातो नैव जायते । धर्मस्य प्राणभूतः सः सदाचारः सतां मतः ॥ २०१ ।। उत्सर्गकापवादाभ्यां क्षेत्रकालानुसारिणः। सदाचाराः सदा सेव्या धर्मागमाऽविरोधतः ॥ २०२ ॥ Page #770 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭૦ ) શ્રી કર્મયોગ મંચ-સવિવેચન. पश्चाचाराः सदा पाल्याः सेव्या द्वादशभावनाः । मैत्र्यादिभावना भव्या भावनीयाः सदाजनैः ॥ २०३ ॥ भिन्नाचारेषु संमुह्य योद्धव्यं न परस्परम् । सापेक्षनयतो ग्राह्या धमाशा धर्मवृद्धये ।। २०४॥ શબ્દાર્થ સહ વિવેચના–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પોપકારપ્રવૃત્તિ, વગેરેની પ્રવૃત્તિને સદાચાર કથવામાં આવે છે. દેશકાલાનુસારે વિશ્વમાં બાઘાકારથી ભિન્ન ભિન્ન એવા સદાચારો પ્રવર્તે છે. સદાચારના પ્રચારાર્થે સ્વીયશકિતથી પ્રયત્ન કરે જોઈએ. ધાર્મિકસદાચારે જે ગુણવડે સહિત હોય છે તે ન્નતિસાધક બને છે; ભ્રાતૃભાવ, શુદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાર્થ ત્યાગ, સ્વાર્પણ, સમાનભાવ વગેરે ગુણે વિનાના આચારામાં નીરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત થાય છે. ગુણાવિનાના આચાર ખોખાં જેવા છે. ગુણાવિનાને આચારમાત્રને ઘટાપ સદાકાલ જીવી શકતો નથી. આત્માવિનાની પૂતલીઓને નાચ જેમ આત્મા સહિત નાટિકાના નાચ સમ રસિક થતો નથી તહત ગુણ વિનાના આચારે રસિક અને બ્રિતિકારક રહેતા નથી. જ્યાં ગુણ નથી ત્યા આચાર નિષ્ફલ છે. આચામાં ગુણાને રસ રેડાયા વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. ગમે તેવા સુઠુ ધર્માચારે હોય છે પણ ગુણવિના તેને આદર કરવા માત્રથી આત્મન્નિતિ થઈ શકતી નથી. શ્રી મહાવીર પ્રભુના સમયમાં બ્રાહ્મણોના આચારમાં ગુણેને બદલે હિંસા, અસત્ય, દ્વેષ, આસક્તિ, સ્વાર્થ, અનીતિ વગેરે દુર્ણને પ્રવેશ થયે હતો તેથી મહાવીર પ્રભુએ આચામાં ગુણે હેવાને ઉપદેશ આપીને ધર્ણોદ્ધાર કર્યો હતે. ગૌતમબુદ્ધ પણ ગુણે સહિત આચાથી-વ્રતોથી બ્રતિકારક ઉપદેશ આપ્યો હતો તેથી અનેક બ્રાહ્મણે વગેરે વણેએ બુદ્ધનું શરણું ગ્રહી ગુણો ખીલવ્યા હતા. પશ્ચાત્ બૌદ્ધોના ત્યાગી સાધુઓમાં અને સવીઓમાં કોલ કરી ગુણ વિના આચારનાં ખા રહ્યા ત્યારે આર્યાવર્તમાં તે ધર્મ પાળનારાઓની અસ્તિતા રહી નહિ. એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે છે તેમાં પણ ગુણ વિના આચારે માત્રના જડપૂજારી મનુષ્ય બને છે અને ધર્મના નામે દુર્ગુણોના દાસ બને છે ત્યારે પણ એ જ સ્થિતિ હોય છે. ક્રિયાઓ, આચા, ધર્મનુષાને ધર્મપ્રવૃત્તિ ઈત્યાદિમા ગુણવિના પ્રવૃત્ત થવાથી પિતાનું અને વિશ્વનું શ્રેય સાધી શકાતું નથી; આચારોના ફલની સાધ્યદષ્ટિ નષ્ટ થવાની સાથે તે તે ધર્મના આચારનું મનુષ્યમાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચારો ગુણની વૃદ્ધિ માટે અને ગુણના રક્ષણ માટે છે તેઓનું સ્વરૂપ અવધીને તેઓને સ્વાધિકારે આદરવા જોઈએ. જ્ઞાનશ્રદ્ધાબલે ધર્માચાર–સદાચાર આચર્યા છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન Page #771 -------------------------------------------------------------------------- ________________ સદાચારનુ સેવન કરવુ. ( ૬૭૧ ) અને શ્રદ્ધા વિના આચારા આચરતાં હતા આત્માનું કલ્યાણ કરી શકતું નથી. જ્ઞાનવિના આચારેશમાં અધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધાવિના આશરેશને આચરવામા આત્મબળ રહેતુ નથી. શ્રદ્ધાવિના આચારેશમા એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સધમાસર્વ ધર્મ શાસ્ત્રોમાં આચારાને પ્રથમધમ કથ્થા છે. સવ વ્યવહારને આધાર આચાર છે. હજારો લાખા કરોડો વિચારાની મૃતિયા આચારા છે. લાખા કરાડા વિચારેનુ ફ્ટ આચાર છે. આચારા વિના ધર્મની ઉત્પત્તિ થઇ શકતી નથી. કેટિવિચાર કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લોકોને આધાર આચાર છે. અતએવ સર્વધર્મની જીવતી પ્રતિમાઓરૂપ સજીવન આારેથી ધર્મની વિશ્વમા સજીવનતા રહે છે. બ્રાહ્મણુવા ક્ષત્રિયવર્ગ વૈશ્ય અને શૂદ્રવર્ગના કેટલાક ભિન્ન ભિન્ન આચા છે. વિશ્વમાં આચારથી ભ્રષ્ટ બ્રાહ્માદ્ઘિ વર્ગ જ્યારે થાય છે ત્યારે ધર્મના નાશ થાય છે ક્ષત્રિયો વગેરે સ્વસ્વાચારથી ભ્રષ્ટ થવાથી તેઓએ સર્વસ્વ ગુમાવ્યુ. આત્માના ગુણ ખીલવવા માટે સ્વાવ્ય આચારેને આચરે અને નકામા તર્કો કવાના છેડી દેા. હૃદયવિના આચારાની આચરણા થઈ શકતી નથી; વ્યકિતખલ, જ્ઞાતિખલ, જબક્ષ, ગદ્યઅક્ષ અને દેશખલને વધારવા માટે સર્વ મનુષ્યએ વ્યવહારિક આચારને અને ધાર્મિકાારાને સેવવા જોઇએ. તત્ત્વ અર્થાત'નમ્—તાં, યુક્તિ કરવાથી ઠેકાણે કરવુ થતું નથી. લાખા ભાષણા આપનારા કરતા સટ્ટાચારનિષ્ઠ એક મનુષ્ય જેટલુ સ્વપરનું શ્રેય કરી શકે તેટલુ અન્ય કોઈ કરી શકતું નથી. જ્ઞાનશ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યને નિપાત-નાશ થતા નથી, દેશકાલાનુસારે ધર્માદિકના સદાચામાં ધર્મક્રિયાએમા ધર્મોનુનેામા પરિવતને થયા કરે છે. મૂદ્દેશના સામ્યપૂર્વક દેશકાલાનુસારે આચારાના ચેાગ્ય પરિવર્તનો અ આચારામાં થયાં થાય છે અને થશે પરંતુ તે સ ચારાના એકાતે કદ ધર્મ પ્રાણભૂત રહેતા નથી. ધવિનાને કાઇ આચાર આચવા ચેોગ્ય નથી, દેશની, ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચરે જો કે સદાચારા તરીકે ગણાતા હોય તેપણ તે આદરવા ચેાગ્ય થતા નથી. સમસ્તવિશ્વમા સાત્વિકગુણી આચાને આચર્યા વિના પડતી છે. શુભાચાર. અશુભાચાર. ઉત્સર્ગાચાર. અપવાદાચા ધર્માં આચાર, અધ આચાર, ગૃહસ્થાચાર, ત્યાગાચાર, ચાર વર્ષોંના આચાર, નૈતિકાચા, ાચાર, પ્રશાચાર, સમયાનુ કુલાચાર. પ્રાસ`ગિકાચાર, નાશકારકઆચાર, આત્મબલરટ્કાચાર્ય નૈમિત્તિકાચાર, ઉપાદાનઆચાર, લૌકિકાચાર, લેાકાન્તરધર્માચાર વગેરેઆચારાના અનેક ભેદ પડે છે. તેનુ ક્રુગમસદા સર્વત્ર સત્પુરૂષે વડે માન્ય છે થી સ્વરૂપ વિચારવું. ધર્મ પ્રાણભૂત ચાર ઉત્સર્ગ અને અપવાદવડે દ્રવ્યક્ષેત્રકાલાભાવાનુસારી એવા સદાચારે અગમાના અધિ પૂર્વક સેવવા ચાગ્ય છે. દ્રવ્યક્ષેત્રકાલાનુસારી એવા સદાચારેટને પણુ ઉગારને અપાકર્ષી સદાચારાની પ્રવૃત્તિ જાણ્યાવિના પ્રવ્રુત્તિ કરવાથી ધર્મને અને ધર્મએને ના થ” છે. ' Page #772 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭૨ ) શ્રી કાગ અંધ-સવિવેચન, અપવાદ વખતે જેઓ ઉત્સાઈથી આચરણા કરે છે તેને ધર્મ અને ધર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અવધવુ. આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આગા આચરવા તે તે કાલના જ્ઞાનીઓના હાથમાં છે, પરંતુ ભૂતકાળના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાગાર એ પંચ પ્રકારના આચા ને ઉત્સર્ગ અને અપવાદથી ચારે વર્ણએ અને ત્યાગીએ વવા જોઈએ. બાર ભાવના ભાવવી જોઈએ. મનુષ્યોએ સદા મંત્રી પ્રમોદ મધ્યસ્થ અને કાય એ ચાર ભાવના ભાવવી જોઈએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિજાચારમાં મુંઝાઈન યુદ્ધ ન કરવું જોઈએ; કલેશ કંકાસ વેર ઝેર ન કરવા જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદેશના રાષ્ય માટે અનેક સાધનોએ ભિન્માચારપૂર્વક સ્વાધિકાર મનુ પ્રયત્ન કરે તેમાં ભેદદહિને આગળ કરી મુંઝાવાનું કંઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારામાં સત્ય અવલોકવું. સાપેક્ષ દૃષ્ટિથી ભિનાચારાની સાથ્થાશમાં એક વાકયતા કરવી અને મતાચાર. સહિષ્ણુતાને સાપેક્ષ દૃષ્ટિએ ધારીને આચારમાં જે જે સત્યા હોય તે હવા-માનવા, ધર્મવૃદ્ધિ માટે ધર્માને ગ્રહણ કરી વર્ણ દક અધિકારપૂર્વક આચાગમાં પ્રવૃત્તિ કી ' અને આત્મન્નિતિ આદિ સવ પ્રકારની શુભેન્નતિ ગણાય છે તેમાં પ્રવૃત્ત થવા આચ-. રણયુક્ત રહેવું. અવતરણુ–સદાચાર-ધર્માચારસંસ્કાર સેવવાપૂર્વક હાનિકારક રીવાના ત્યાગ સંબંધી વિવેચન કરવામાં આવે છે सेवनीयाः सदाचारा, वाकायमानसैः सदा। दुराचाराः सदा हेया, धर्मकामार्थकांक्षिभिः ॥२०५॥ लौकिककर्मवर्णाभ्यां, युक्ता ये ते जना भुवि । स्वाधिकारेण सद्धर्म्य-कर्मसु सुष्ठुसङ्गताः ॥२०६॥ आचाराध्यवसायैर्हि, सुष्टु मोक्षाङ्गसाधकाः । ज्ञातव्यास्तारतम्येन, ज्ञानिभिर्मोक्षदार्शभिः ॥२०७॥ धर्मव्यवहारयुक्तानि, धर्मकमाणि यानि तु । छेद्यानि काऽपि नो तानि, धर्ममूलानिजानीहि ॥२०॥ Page #773 -------------------------------------------------------------------------- ________________ 5 ૫ ( १७३ ) સદાચારનું હે धर्मव्यवहारकर्माणि सेवस्त्र स्वाधिकारतः । सा व्यवहारrयं सुञ्च धर्मतीर्थस्य जीवकम् ॥ २०९ ॥ वर्णित धर्मसंस्कारा धर्मशास्त्रेषु ये शुभाः । धर्मव्यवहारदाढर्या कर्तव्याः स्वाधिकारतः ॥ २९० ॥ यतितव्यं सदा सद्भिः साधर्म्यभक्तिकर्मसु । लोकानां सुखदं कर्म कर्तव्यं स्वात्मशक्तितः ॥ २१९ ॥ कुर्वन्तः कर्म केऽप्यत्र निष्कर्माणः स्वचितः । निष्क्रियास्ते क्रियावन्तो रागादिभावसंयुताः ॥ २१२ ॥ मार्गानुसारिधर्मस्य द्योतकानि विशेषतः । सेव्यानि धर्मकर्माणि मोक्षसाधकसानवैः ॥ २१३ ॥ मैत्र्यादिभाववृद्धयर्थं विवतश्रत्रियोगतः । विश्वस्मिन् कर्म कर्तव्यं लोकानां पूज्यसज्जनैः ॥ २१४ ॥ सामाजिक हितार्थाय यानि कर्माणि सन्ति वै । सर्वस्वार्थान् परित्यज्य तानि सव्यानि मानवैः ॥ २१५ ॥ मह्यां शान्तिप्रचारार्थं देया सात्विकदेशना । सद्भिः शान्तिप्रवन्वैश्च स्थातव्यं शान्तिकर्मसु ॥ २१६ ॥ दोषयुक्तान् जनान् दृष्ट्वा कर्तव्या करुणा सदा । तेषु गुणप्रचारार्थं वर्तितव्यं स्वशक्तितः ॥ २१७ ॥ आविर्भूता गुणा यस्य क्षमाचा हृदये शुभाः । गुणीभूतो जनः सैव प्रचारयति सद्गुणान् ॥ २१८ ॥ धैर्यौदार्यगुणादीनां प्रादुर्भावो यतो भवेत् । कर्तव्यं तदनुष्ठानं गुणानुरागिभिः शुभम् ॥ २१९ ॥ Page #774 -------------------------------------------------------------------------- ________________ (९७४) શ્રી કર્મયોગ પ્રય-વિવેચન. wwwwwnamom कर्तव्या धर्मसंस्कारा धर्मकामार्थमुक्तिदाः । संस्काराणां रहस्यं तु ज्ञायते ज्ञानयोगिभिः ॥ २२० ॥ आत्मोन्नतिः सदा कार्या सदगुणैर्गुरुबोधतः। प्रत्यहं दोषवृन्दानां नाशार्थ मज सद्गुरुम् ॥ २२१ ॥ निन्दा नैव प्रकर्तव्या द्वेषतोऽपरधर्मिणाम् । ग्राह्यं सर्वगतं सत्यं सदा मुक्त्वा कदाग्रहम् ॥ २२२ ॥ सदाचारस्य संस्कारात् विस्तार्या सुपरंपरा । सदाचारैः सदा पोष्यो व्यवहारो धर्मकर्मणाम् ।। २२३ ॥ देशधर्मविनाशिन्यो बाललग्नादिरीतयः । हर्तव्याः देशनायेन धर्मकर्मसुधारकैः ॥ २२४ ।। हानिकृत् कुत्सिताचारा राज्यदेशक्षयंकराः ।। हर्तव्याः कर्मयोगीन्द्रैः सत्तावोधादिसाधनैः ॥ २२५ ।। अभक्ष्याचं सदा त्याज्यं धर्मसत्ताविनाशकृत् । कर्तव्यो व्यसनत्यागो धर्मव्यवहारसाधकैः ॥ २२६ ॥ दुष्टव्यसननाशार्थ नीतिधर्मविवृद्धये । स्वशक्त्या कर्म कर्तव्यं धर्मसाधकयोगभिः ॥ २७ ॥ શબ્દાર્થ વિવેચના–મન વાણું અને કાયાવડે સદાચા સેવવા ગ્ય છે. રાજ્યના કાયદાની પેઠે અજ્ઞાનાવસ્થામાં પણ સદાચારો સેવવાથી લાભ પ્રાપ્ત થાય છે. ગળથુથીની પેઠે જન્મથી સદાચારેને વારસે જેઓને મળેલો છે તે આર્યમનુષ્યને ધન્યવાદ ઘટે છે. દુરાચારો તે સદા ત્યાગ કરવા છે. ગુરુગમથી સદાચારનું અને દુરાચારનું સ્વરૂપ અવબેધવું. ધર્મ કામ અને અર્થના ઈચ્છકેએ સંસાર વ્યવહારમાં પ્રથમ સદાચારના સેવકે બનવું જોઈએ. ધર્મ અર્થ અને કામ એ ત્રણ વર્ગની પ્રાપ્તિ માટે સંસાર વ્યવહારમાં ચાતુર્વર્યગૃહસ્થજને એ સદાચારમાં દઢ રહેવું જોઈએ. હવે અહીંથી ગ્રન્થૌરવના લીધે સંક્ષેપથી વિવેચન કરવામાં આવે છે. કર્મવ્યવહારમાં સદાચાર વિના દેશની સંઘની અને સમાજની પ્રગતિ થઈ શકતી નથી. ન્યાય્યસદાચાર વિના અનેક રાષ્ટ્રને અધપાત થશે. Page #775 -------------------------------------------------------------------------- ________________ ધર્માચાર વિનાને ધર્મ નહિ, (૬૭૫). જે ધર્મના મનુષ્યોએ અને રાજ્યસત્તાધીશ લેકેએ ન્યાયસાચને પરિહર્યા તેઓની અધોદશા થઈ એમ ઈતિહાસના પાનાં ઉકેલતા અવાય છે. આધ્યાત્મિકજ્ઞાનથી સદાચારાનાં રહસ્યો વિશ્વમાં જીવતા રહે છે અતએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારનું સંરક્ષણ કરવું જોઈએ. લૈકિક કર્મ અને વર્ણ એ બે વડે યુક્ત મનુ વિશ્વમાં સ્વાધિકારવડે સમ્યકર્મોમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરુની ભક્તિથી. ધર્મની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારી અને સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. મોક્ષદર્શી જ્ઞાનિયેએ આચારવડે અને અવ્યવસાવડે મનુષ્યો ધર્મકર્મસાધક બને છે એને નિશ્ચય કર જોઈએ આચારવડે અને શુભ-શુદ્ધ અધ્યવસાવડે મેક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. રાજકિયપ્પાં મોત જ્ઞાનશ્ચિાવડે બેઠા છે. કિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગને પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારવડે આત્માના અવમાની શુદ્ધિ થાય છે તે તે આચારને સ્વાધિકાર સેવવાની જરૂર છે. આત્માના જ્ઞાનદર્શનચરિત્રગુણની શુદ્ધિ માટે આચારાની ઉપગિતા છે. સચ્ચિદાનન્દઆત્મસ્વરૂપમાં રમવા માટે તથા અધ્યવસાયેની શુદ્ધિ માટે સદા સેવવાની ખાસ જરૂર છે. સદાચારમા સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાની શુદ્ધિમા સ્થિર રહેવાય છે. અતએ ધર્માચાર સેવવા માટે વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. સ્વકર્તવ્યાચારમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાનો છે તે વિના લાંબાં લાંબાં ભાવથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે તેમ નથી. ધર્મવ્યવહારયુકત જે જે ધર્મકર્મો –ધમચારે છે તે ધર્મના અગે છે માટે અમુક એક બાબતની દૃષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેદ ન કરવું જોઈએ. વૃક્ષના મૂલે અને તેની શાખાનો નાશ કરવાથી જેમ વૃક્ષો નાશ થાય છે તેમ ધર્માગમૂલભૂત ધર્મક-ધર્માચારને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધમચારમાં મૂલાગોનો નાશ ન થાય એવી રીતે સુધારો કરવાની જરૂર છે. પરંતુ સર્વથા ધર્મને નાશ થાય એવી રીતે સુધારો કરવાની જરૂર નથી. ધર્મવ્યવહારમૂલ ધર્માચારેને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મ, તીર્થજીવક ધર્મવ્યવહારાચારને ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાઘ ધમાચારને નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યોની સુધારણામા લિનો વેશ થાય છે. ધર્માચાર વિનાના કેઈ ધર્મ વિશ્વમાં મનુષ્યના આહા અને આન્તર જીવનથી જીવી શક્તિ નથી. ધર્મવ્યવહાને સેવ્યા વિના નિશ્ચયધર્મની વ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી જે ધર્માચારને ઉથાપે છે તે ધર્મને ઉછેદ કરે છે ધર્મના આચાર અને વિચાર વિના વિશ્વમાં નાસ્તિકતા પ્રત્યા વિના રહેતી નથી ધર્મગોમાં દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષક્યુરિવર્તને થયા કરે છે પરંતુ તેથી ધમાગને નાશ Page #776 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭૬). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. તે નથી-એમ સુધારક દષ્ટિએ અવલકવાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલ અસત્ય એ કદાગ્રહ કર નહિ ધર્માચારને થોત્રકલાનુસારે સ્વાધિકાર આચરવાના હોય છે તેથી ઉપગિતામાં કશે પ્રત્યવાય આવતું નથી તથા તેના ઉપર ચઢેલાં અનુપયેગી આવરણને દૂર કરવામાં પણ કશે પ્રત્યવાય નડતું નથી. ધર્માચાર જેટલા છે તેટલા કેઈને કેઈ ઉપયોગી છે. એક મનુષ્ય માટે એકી વખતે સર્વ ધર્માચા હોતા નથી. તેથી તેઓના ખંડનની પણ આવશ્યક્તા સિદ્ધ કરતી નથી. ધર્માચારથી જેટલે અન્ય મનુષ્યને લાભ આપી શકાય છે તેટલે ધર્મના વિચારેથી ફક્ત અન્ય મનુષ્યને લાભ આપી શકાતે નથી. અજેના ઉપર પોપકાર આદિ ધર્મકરાણીથી જેટલી અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચાર આકાર છે અને તેનાથી અને સાક્ષાત્ લાભ થાય છે એવું ઘણી બાબતમાં અનુભવી શકાય છે. ધર્મ વિચારોને અને ધર્માચારેને આન્નતિ માટે ઉપયોગ થાય તે માટે અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. જૈન ધર્મશાસ્ત્રોમાં જે સોળ ધર્મસંસ્કારોનું વર્ણન કર્યું છે તે વ્યવહારધર્માદિની દઢતા માટે છે–એવું અવધીને સ્વધિકારે ધર્મસંરકારેને સેવવા જોઈએ. સહુએ સાધર્યભક્તિકમાં યત્ન કરી જોઈએ અને લેકેને સુખ દેનારાં જે જે કર્મો હોય તેઓને વાત્મશક્તિથી સેવવા જોઈએ. વિશ્વકલ્યાણાર્થે મન વાણી અને કાયાની પ્રવૃત્તિથી કઈ જીવને હાનિ ન થવી જોઈએ એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણાએ વિશ્વવર્તિ સર્વ જીવે સંગ્રહ સમાન છે–સ આત્માઓ છે. સર્વ જીવોના શ્રેયમાં સ્વયઃ સમાયેલું છે. સમ્યગૃષ્ટિ આદિ ગુણો વડે સાધમમનુષ્યની સેવાભક્તિમાં સર્વ વસ્તુઓને અર્પણ કરવા ચૂકવું ન જોઈએ. જે સર્વ ને ધિક્કારે છે તેને પિતાનો જ આત્મા ધિક્કારે છે. જે સમાનધમીઓને પૂજે છે તેને પિતાને આત્મા પૂજે છે. જે લોકોને માટે સુખદ કર્મ કરે છે તે જ સ્વાત્માર્થે સુખદ કર્મો કરે છે એમ અનુભવ કરીને લોકોને સત્ય સુખદ કર્મ જે હોય તે આચરવું જોઈએ, જે જે આચરેથી વિશ્વ જીવોને સુખ મળે તે આચારને તન-મન-ધન-આત્મભેગથી આચરવા જોઈએ. કેચિત્ ધર્મકર્મોને કરે છે, પરંતુ અન્તરમાં અનાસક્તિથી નિષ્ક્રિય છે અને કેચિત્ મનુષ્ય બહાથી ધર્માચારને ધર્મક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ યોગે અન્તરથી સક્રિય છે. રાગદ્વેષાદિ મોહનીય કર્મની પ્રકૃતિના સદુભાવે બાહ્યથી જેઓ નિવૃર્તિપરાયણ જેવા દેખાય છે છતાં તેઓ રાકમી છે માટે અન્ત રંગ રાગદ્વેષના અભાવે નિલેપ રહીને સ્વપરપ્રગતિકારક ધર્મચારેને સેવતાં ધર્મનું પ્રાકટ્ય કરી શકાય છે અને વિશ્વમા ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાનીઓ બનીને વાવિલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વની શક્તિને વિકાસ કરી શકાતું નથી. જે સ્વાધિકારે અનાસતિથી સદાચારને, સમ્પ્રવૃત્તિ Page #777 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ઐયાદિ ચાર ભાવનાને પ્રચાર કરો ( ૬૭૭) એને અને ધર્મકર્મોને કર્યા કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકર્તા–ઉન્નતિકર્તા કેઈ નથી. કંઈ પણ શુભ કર્મ કરવું તે કરવું એ જ પિતાની તથા વિશ્વની ઉન્નતિને મૂળ મંત્ર છે. સર્વ મનુષ્યએ વદિસ્વાધિકાર ધમચારમા પ્રવૃત્ત થવું જોઈએ. ધર્માચારને લેપ થતા સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિના મૂળ ઉખડી જવાના–એમા અંશમાત્ર સંશય જ નથી. ધર્મશાસ્ત્રોમાં જે જે સદાચાર–ધર્માચારે પ્રતિપાદ્યા છે તેને સર્વત અનુભવ કરીને ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. ધર્માચારમાં દઢ રહેવાથી દેશનતિ સામાજિકેન્નતિ વગેરે સામુદાયિક ઉન્નતિનું રક્ષણ કરી શકાય છે. પાશ્ચાત્યેની કેટલીક કૃત્રિમ ઉન્નતિનું એકદમ અનુકરણ કરીને પિાવય ધર્માચારોને નાશ ન કરવા જોઈએ. મોક્ષસધકમનુષ્યએ માગનુસારી ધર્મવોતક કર્તવ્યકર્મોને કરવાં જોઈએ. ક્ષેત્રકાલાનુસારે જે જે માર્ગાનુસારી ગુણે સેવ્ય હોય તે સેવવા જોઈએ. માર્ગાનુસારી ગુણોની પ્રાપ્તિથી નીતિધર્મમા સ્થિર રહી શકાય છે અને તેથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માર્ગનુસારી ગુણે વિના ધર્મની યોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. માગનુસાર ગુણ વિના ધર્મક્રિયાઓ કરવા માત્રથી આત્મકલ્યાણ થઈ શકતું નથી. લેકમાં મિથ્યાદિ ભાવેની વૃદ્ધિ માટે મનવાણુકાયાથી અને લક્ષમીથી ચોગ્ય જે કર્તવ્યકમ લાગે તે કરવું જોઈએ. મૈત્રીઆદિ ભાવનાઓ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વની સાથે વર્તવું મુશ્કેલ છે. ક્રોધાદિક પ્રસંગે મૈત્રી ભાવના ન રહી તે પશ્ચાત મૈચાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી હદયની શુદ્ધિ થાય છે અને તેથી લગ તથા રાગ વગેરે રોગોની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરુદ્ધધમ મનુષ્યો પર મૈત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પરસ્પર ભિન્ન ક્રિયામતથી ઘુકકાકવત્ વૈરની દષ્ટિ રાખનાર મનુષ્યો ગમે તે ધર્મના હાય હોય તેઓ મૈત્રી ભાવનાના અધિકારી બન્યા નથી તો પશ્ચાત્ વિશવ ધર્મના અધિકારી તો ક્યાથી બની શકે વારૂ? પ્રમાદ ભાવનાની સિદ્ધિ વિના ધમીને વેષ પહેરવાથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મૈત્રીભાવના અને પ્રમોદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરુણભાવનાને અને મૈત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરુણભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થભાવના પ્રકટયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતો નથી મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવતિત સર્વ ધર્મોમાથી સત્ય અને અસત્યને જુદું પાડવાની શકિત પ્રાપ્ત થતી નથી. માધ્યશ્ચગુણ વિના આત્મજ્ઞાનનો વિશેષ પ્રકાશ થતું નથી જ્ઞાનાવરણયાદિકર્મના આવરણે દર થવાથી માથથ્ય ગુણ ખીલી શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વધર્મની સર્વ બાજુઓનું અવલેન કરી શકાય છે. મૈત્રી પ્રદ માણ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાના વિચારોને મનમાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશક્તિ દૂર થાય છે અને સ્વર્ગસમાન વિશ્વ બની શકે છે Page #778 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭૮) થી કર્મચાગ ગ્રંથ-સવિવેચન, આ વિશ્વમાં મૈત્રીઆદિ ચાર ભાવનાઓને કડો ગ્ર લખીને વા તેના કરડે ભાષણે કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે, પરંતુ મૈત્રીઆદિ ચાર ભાવનાને આચારમા મૂકવી તે જ આત્માની અનન્તગુણી ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી દેશેતિ કરવા માટે, સામાજિકેનતિ કરવા માટે, સ ઘેન્નતિ કરવા માટે, ચાતુર્વર્યોન્નતિ કરવા માટે, ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઇચ્છા - રાખનારાઓ હેય તેઓએ ચાર ભાવનાને આચારમા-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. સર્વસ્વાર્થોને ત્યાગ કરીને સામાજિક હિત માટે કર્તવ્ય સર્વ કાર્યો કરવા જોઈએ. સામાજિક હિતમાં સર્વ વિશ્વજનોનું હિત સમાયેલું છે. સામાજિક હિતસ્વીઓ દેશ-સમાજ-સંઘ-રાજ્ય આદિ સર્વની હિત કરવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. વાર્થોને ત્યાગ કર્યા વિના સામાજિક હિતકર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાતી નથી. સ્વાર્થની સંકુચિતદષ્ટિથી સામાજિકહિતરૂપ મહાસાગરને અવલોકી શકાતું નથી. સામાજિક હિતકર કર્મોમાં પ્રવૃત્ત થનાર નિઃસ્વાથી કર્મચાગી મનુષ્ય જેટલું દુનિયાના જીવનું કલ્યાણ કરી શકે છે તેટલું અન્ય મનુષ્ય કરી શકતા નથી. સામાજિકહિતકર કાર્યો માટે વ્યાપક દષ્ટિથી કાર્ય કરનારાઓ મહાયુદ્ધોની શાન્તિ કરી શકે છે અને સર્વ જીના દુખે દૂર કરવા આત્મભોગ આપી શકે છે. વિશ્વમાં શાન્તિને પ્રચાર કરવા માટે ઉત્તમ ચારિત્રગુણસંપન્ન વ્યાખ્યાતાઓએ શાલિકર વ્યાખ્યાને દેવાં જોઈએ અને પુરુષએ શાન્તિકર્મના પ્રબોપૂર્વક અને ઈતર ઉપાય પૂર્વક શાનિત થાય એવા કાર્યો કરવા જોઈએ. હાલ યુપી મહાવિગ્રહથી સર્વત્ર વિશ્વમાં અશાંતિ ફેલાઈ છે. વિશ્વમાં સર્વ લેકમા દુખને અત્યત સંચાર થવા લાગે છે. આ વખતમાં વિશ્વમાં શાન્તિ પ્રસરે એવા ઉત્તમ પ્રબન્ધપૂર્વક પુરુષોએ પ્રબલ પ્રયત્ન કરી જોઈએ, ક્ષાત્રકમ અને વૈશ્યકમ મનુષ્યની અત્યંત વૃદ્ધિ થવાથી અને બ્રાહ્મણની અને ત્યાગીઓની સંખ્યા કમી થવાથી વિશ્વમાં અનેક યુદ્ધ પ્રકટી નીકળે છે અને તેથી શેષ વણેને પણ નાશ થાય છે તથા મનુષ્યમાં વર્ણસંકરત્વ દાખલ થાય છે. જૈનધર્મને આચારમાં મૂકી બતાવનારા બ્રાહકની અને ત્યાગીઓની યુરેપમાં સંખ્યા વૃદ્ધિ પામે તે હાલમાં જેવા યુદ્ધો ત્યાં થાય છે તેવા થઈ શકે નહીં. વિશ્વમાં શક્તિને પ્રચાર થાય એવા કાલાનુસારે ભિન્ન ભિન્ન કર્મો હોય છે અને ભિન્ન ભિન્ન વણીય મનુષ્યથી શક્તિને પ્રચાર થાય છે. કેઈ સમયે ત્યાગી મહાત્માઓના બળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. કેઈ વખત આત્મજ્ઞાની બ્રાહ્મણના બળે વિશ્વ મા શાતિ પ્રસરે છે. કોઈ વખત ક્ષત્રિયેના-ગુણકર્મળ શાન્તિ પ્રસરે છે. કેઈ વખત વૈશ્યના બળે શાન્તિ પ્રસરે છે અને કઈ વખત શુદ્ધોની સેવાબળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. ચાર વર્ણોન અને ત્યાગીઓનુ સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કોઈ વર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતા અશાન્તિને વિકાર ફાટી નીકળે છે. વાત પિત્ત અને કફની સમાનતા વડે શરીરનું આરોગ્ય રહે છે. વાતપિત્ત અને કફની Page #779 -------------------------------------------------------------------------- ________________ પારકાના દોષે ન જુઓ ( ૬૭૬) જૂનાધિતાને પ્રતિકાર કરે પડે છે તત્ ચારે વર્ણના ગુણકર્મનુ ન્યૂનાધિક બળ થતાં યુદ્ધ વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાત થતા નથી, માટે દેશમાં રાજ્યમાં સંધમાં સમાજમાં અને વિશ્વમાં ચારેવણેના ગુણકર્મોનુ સમાન બળ જળવાઈ રહે એવા ઉપાય લેવા જોઈએ અને વિકારશક્તિને નાશ કર જોઇએ-એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાથી પુરૂએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાત્વિગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે, પરંતુ ત્યારે તેઓમાં રજોગુણ અને તમોગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપયોગિતાનો સવયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે પરંતુ જ્યારે તેઓમાથી રજોગુણ અને તમોગુણને ભાવ કમી થતો જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છેઈત્યાદિ અનેક અનુભવેનું મનન કરીને કમગીઓએ વિશ્વમાં શાંતિ રવા અનેક કર્મોને આચારમાં મૂકવાં જોઈએ દેષયુકત જીવોને દેખી તેઓ પર કરુણ કરવી જોઈએ અને દેવી મનુષ્યામાં ગુણેને પ્રચાર કરવા માટે વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં કઈ પણ મનુષ્ય એ નથી કે જેનામાં સકલ ગુણે જ હેય દેલ અને ગુણેની કલ્પના છે ત્યાં સુધી દેવીપર કેણ કરવાની જરૂર છે. જુની અને દેશની માન્યતાઓની ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોય છે યજ્ઞની હિંસાને કેટલાક અહિંસા કરી છે અને કેટલાક તેને હિંસા કળે છે. આ પ્રમાણે અનેક બાબતોમાં ગુણોને કેટલાક દે કથે છે અને કેટલાક જેને દેશ માનતા હોય છે તેઓને ગુણે કયે છે તેને વ્યવહારષ્ટિથી અનેકાન્તપણે વિવેક કરવાની જરૂર છે કેટલાક મહાત્માએ એવા હોય છે કે તેઓને આ વિશ્વમાં અપેક્ષાએ અસક ગુણ અને તે જ બીજી અપેક્ષાએ દેવરૂપ લાગે છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કે ગળાથી અને દેથી કલ્પનાતીત થવામાં ધર્મ કવીકારે છે. કેટલાક મહાભાઓ એવા હોય છે કે તેઓ બ્રહ્મથી ભિન્ન ગુણેને અને દેશને એક પ્રકૃતિમાં સ્વીકારીને તેને અપરિહાર્ય જણાવે છે આ પ્રમાણે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ગુણાનુ સ્વરૂપ છે, તેમાંથી સાપેક્ષનયપૂર્વક સત્ય હવું. આ વિશ્વમાં જે મનુ રુન્યના દે દેખે છે તેઓ પ્રથમ તે દોષી હોય છે. અન્યના દો દેખવાની દૃષ્ટિ છે તે પણ એક જાતને દેવ છે. અન્યના દે દેખવાની ભાવનાથી અન્યના દેશોના સંસ્કારોને હૃદયમાં સ્થાપન કરવામા આવે ? અને તેથી તે તે દોષને દેવદષ્ટિવાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે જૂનાવિક દેવી સર્વ જો વ્યાપ્ત છે તેથી કોઈની નિન્દા ન કરતાં સર્વ જીવે પર કરાવતા ધારણ કરવી જોઈએ આત્મજ્ઞાની મનુ સર્વ જને–દેવષ્ટિને આગળ કરી ચ ગણતા નથી. આત્મજ્ઞાની મનુ અન્યના દોષો દેખવા તરફ ટિ દેવા જ નથી ન ગુણે જોવા તરફ લક્ષ્ય દીધા કરે છે દેવીઓમા ગુણે પ્રચાવા માટે માત્માની પ્રયત્ન કરે જેઈએ. દેવીઓના આત્માઓમાં સત્તા અને તાગુ છે તેનું મન Page #780 -------------------------------------------------------------------------- ________________ - - - - - - જન્મ - - - અ - - - - - - - - - (૬૮૦). શ્રી કમગ ગ્રંથ-વિવેચન. કરાવવાથી દોષીઓ દોષથી મુકત થઈ જાય છે. સર્વમાં ગુણે હેય છે. આત્મામાં મનને સંબંધ થવાથી મનમાંથી દેને વિલય થઈ જાય છે અનવ પીઓને આત્માનું શુદ્ધસ્વરૂપ અવધાવવું જોઈએ મનમાંથી રાગદ્વપને દૂર કરવા માટે વિચાર કરવા માત્રથી કંઈ વળતું નથી, પરંતુ રાગદેષને નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપર પ્રાપ્ત થાય છે તે દેવીએને આત્મજ્ઞાનથી ઉદ્ધાર થાય એમા કશું કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાન–બ્રાજ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ દેને નાશ થાય છે અએવ જ્ઞાનીઓએ દેવીઓના દે નાકા કરવા માટે પ્રયત્ન કરી જોઈએ. દેવીઓને વાત્માની સમાન દેખવાની દશા થઈ એટલે કર્મગીની દશા પ્રાપ્ત થાય છે. જેના હદયમા ક્રમાદિ ગુણે ઉત્પન્ન થયા છે તે મનુષ્ય ગુણેને પ્રચાર કરી શકે છે. જેનામા ક્ષમા-દયા-શુદ્ધ પ્રેમ સ્વાત્મભાન વગેરે ગુણે ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાદિ અને અન્ય મનુષ્યમા સદાચાર-ધમચારતારા ગુણેને પ્રચારી શકે છે, સદુ- ' ગુણાથી ગુણ મનુષ્યની અન્ય દેવી જીવેના પર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છે માટે કર્મચાગી મનુએ ઉપર્યુંકત કલેકેના ભાવનું મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કરવો જોઈએ આચરેમા-ક્રિયાઓમાં ગુણોને રસ પૂરાય છે તે આચારનું મહાવ વધે છે. કેટલીક વખત એવું અનુભવવામાં આવે છે કે ધર્મક્રિયાવિધિમાં મનધર્માચારોમાં મન મનુષ્યમાં દેષ દૃષ્ટિ-નિન્દા-ઈષ્ય-સ્વાર્થ–પાશ્રયતા વગેરે દે વધુ પ્રમાણમાં હોય છે, પણ અન્યના દેખે દેખવાની અને અન્યની નિન્દા કરવાની ગંધ હોય છે ત્યાસુધી ધર્મકર્મોમા પ્રવૃત્ત થઈને કંઈ વિશેષ ફલ પ્રાપ્ત કરી શકાતું નથી, જેનામાં અક્ષદ્રાદિ ગુણે પ્રકટ્યા હોય છે તે અન્ય મનુષ્યને ગુણું બનાવવા સમર્થ બને છે. દયાક્ષમા–વૈરાગ્ય–ત્યાગ આદિ ગુણે વિના સર્વ ધર્મવાળા મનુ પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારેને-ધર્મક્રિયાઓને સેવે તે પણ તેઓ હદયશુદ્ધિ કરવાને શક્તિમાન્ થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. અએવ પ્રથમ મનુષ્ય અનેક ગુણેને ધારણ કરે છે તે તે અન્ય મનુષ્યને ગુણું બનાવવા તથા ધાર્મિકાચારાને પ્રચાર કરવા શક્તિમાન થાય છે. ધૈર્ય–દાર્ય–આત્મભાવ-બ્રહ્મભાવ-શુદ્ધપ્રેમ-ભ્રાતૃભાવવૈરાગ્ય-પરમાર્થપ્રવૃત્તિ, આદિ-વિવેકાદિ ગુણેની પ્રાપ્તિ જે જે ઉપાયવડે, જે જે આચારવડે, જે જે પ્રવૃત્તિ વડે થાય એવાં કાર્યો કરવા જોઈએ. ગુણાનુરાગી મનુષ્યએ આ વિશ્વમાં જે જે ઉપાએ આત્માના ગુણે વધે, આત્માની શક્તિ વધે, તે તે ઉપાયરૂપ આચા ને આચરવા જોઈએ જે જે ઉપાયને અને ધર્માનુષ્ઠાનેને આચરતાં આત્માના ગુણે ખીલે તે માટે ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્માની જ્ઞાનાદિ શક્તિઓ ખીલે એવી ધર્મપ્રવૃત્તિએને ગાડરીયા પ્રવાહને ત્યાગ કરીને સેવવી જોઈએ. ધર્મ–અર્થકામ અને મોક્ષપ્રદ એવા -શુભ ધર્મના સંસ્કારને ધર્મશાસ્ત્રોના આધારે ક્ષેત્રકાલાનુસારે સુધારક પરિવર્તનની સાથે Page #781 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ધાર્મિક સંસ્કારેને યુગાનુરૂપ સ્વરૂપ આપે (૬૮૧ સેવવા જોઈએ. ધર્મસંસ્કારના વાસ્તવિક રહસ્યને જ્ઞાનગીઓ જાણે છે. ધર્મસંરકારે મન વાણું અને કાયા ઉપર અસર થાય છે. જ્ઞાનગીઓ ધર્મસંસ્કારના વાસ્તવિક રહ ને જાણે છે તેથી દરેક જમાનામાં તે ઉપર અસત્ય પ્રસ્ત જે જે લાગી ગયા છે તે દૂર કરી સત્ય ઉ પૂર્વક ધાર્મિક સંસ્કારનો પ્રચાર કરી શકે છે. ભવિષ્યના અવતારે ૫૦ ધર્મસંસ્કારની અસર થાય છે. ધર્મસંસ્કારોનું આધિપત્ય મૂખના હસ્તમાં જાય દે ત્યારે તેઓમાં આકર્ષણીયતા રહેતી નથી અને ધર્મસ સ્કારના આચારમાં પ્રાય અસ ત્યક્રિયા પરંપરાને પ્રવેશ થાય છે. જૈન નિગમમાં સોળ સંસ્કારનું વર્ણન છે અને તેને વિધિ શ્રી ભરત રાજાના સમયથી પ્રવર્યા કરે છે. વેદધમીઓમાં ધર્મસંસ્કારોની પ્રવૃત્તિ છે. મુસલ્માને, પ્રીતિ, બૌદ્ધો અને પારસીઓમાં પણ ધર્મસ સ્કારને કઈ કઈ દષ્ટિએ સ્થાપિત કરેલા દેખવામાં આવે છે. જૈનમમાં બ્રાહ્મણ ક્ષત્રિય-વૈશ્ય શૂદ્ધ અને ત્યાગીઓમા ધર્મસંસ્કારોને અધિકાર પરત્વે આદરવાની આજ્ઞા આપી છે. ધર્મ કામ અર્થ અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધર્મસંસ્કારે છે. ગૃહસ્થગુરુઓ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગને ગ્ય એવા ગૃહ્યસંસ્કારને કરાવે છે અને ત્યાગગુરુએ સ્વાધિકારે ગ્રહસ્થાને અને ત્યાગીઓને એગ્ય એવા ધર્મસંસ્કાર કરે છે-કરાવે છે, એમ જૈનનિગમતદ્ભુત ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામા આવ્યુ છે. જેનોમમાં સાક્ષર બ્રહ્મણવર્ગની ન્યૂનતાથી ચાતુર્વર્ય પૈકી વૈશ્યામના સભાવથી ધર્મસંસ્કારના પ્રચારની પ્રગતિ અત્યંત શિથિલ થઈ ગઈ છે અને આવી સ્થિતિને ઉપર્યુક્ત દષ્ટિએ પુનરુદ્ધાર કરવામાં નહિ આવે તે જૈનકેમના અસ્તિત્વની મહાશકા રહે છે, પરંતુ ભવિષ્યમા પુનરુદ્ધારક કર્મગી યુગમાં પ્રધાન આચાર્યે આ બાબતનું ખાસ લક્ષ્ય દેશે, તે સમયમાં ધાર્મિક સંસ્કારની સાથે ચાતવર્ય મનુષ્યની જૈનમમાં અસ્તિતા ચિરસ્થાયી રહે એવા ઉપામાં પ્રાણાર્પણ કરશે. ધર્મસંસ્કારેથી ધર્માચારને અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત પુષ્ટિ મળે છે માટે ચાતુર્વર્યની સદા અસ્તિતા કાયમ રહે એવી દષ્ટિએ અધિકારદાદિ દે ભિન્ન ભિન્ન ધર્મસંસ્કારોને પ્રચારવા જોઈએ, જે કેમમા સ્વાધિકારે ભિન્ન ભિન્ન ઉપયોગી. ગંભીર રહસ્યવાળા આત્માની શક્તિ ખીલવવાવાળા ધર્મસંસ્કારે નથી તે ધાર્મિક કેમની દુનિયામાં અસ્તિતા રહેતી નથી. અતએ ઉપર્યુક્ત બાબતને સજજનેએ અત્યંત અનુભવ કરવું જોઈએ. આત્માની શક્તિ ખીલે અને દેશ ધર્મ રાજ્ય સંઘ સમાજ વગેરેમાં ગુણેની પ્રગતિ થાય એવી રીતના ધર્મસંસ્કારોને પ્રકટાવવા તર નાનીઓનું ખાસ લક્ષ્ય હોય છે. દરેક જમાનામાં ધાર્મિકસ કારને અનુકૂળ રૂપ આપી સર્વ વણેમાં જ્ઞાનીઓ તેને પ્રચાર કરી વિશ્વજીવની ધર્મવડે ઉન્નતિ સાધી શકે છે છી સદ્દગુરુના બે પ્રમાણે પ્રવતીને સદા આન્નતિ કરવી જોઈએ મનુષ્ય બંધના ૮૬ Page #782 -------------------------------------------------------------------------- ________________ - -- - - - ---- - - - -- - - - -- ( ૬૮૨ ) શ્રી કમથાગ ગ્રંથ-સવિવેચન, નાશાથે શ્રી સદ્દગુરુની સેવા કર. દેના વૃન્દોને નાશ કરવા માટે શ્રી સદ્દગુરુની ઉપાસનારૂપ ધર્મકર્મની જરૂર છે. શ્રી સદગુરુના આલંબન સમાન અન્ય કેઇ આલંબન નથી. આત્મજ્ઞાની ગુરુની સેવાથી રજોગુણ તમેણુણ વૃત્તિના અનેક દેશે ટળે છે. આત્મજ્ઞાની ગુરુની સેવાવિના સર્વત્ર કપિવત્ પરિભ્રમતું મન સ્થિર થઈ શાન્ત થતું નથી. આત્મજ્ઞાની મહાગુરુની સેવાથી દેને અને ગુણોને વિવેક થાય છે અને સંસારમાં પ્રભુને સાક્ષાત્કાર થાય એવી અનુભવિકપ્રવૃત્તિને સેવી શકાય છે. દરરોજ દેના નાશાથે શ્રી સશુને સેવ ! ! શ્રેષથી અન્યધર્મિની નિન્દા કરવી નહિ પણ કદાગ્રહને ત્યાગ કરીને સર્વવ્યાસ સત્યને ગ્રહણ કરવું જોઈએ. સ્વધર્મ મૂકી અન્ય ધર્મો પર માધ્યસ્થ ભાવ ધારણ કરવું જોઈએ, પરંતુ દેષભાવ ધારણ ન કર જોઈએ, અન્ય ધર્મો પર અને અન્યધમીઓ પર દ્વેષભાવ ધારણ કરે એ કષાયની વૃદ્ધિનું કારણ છે અને તેથી કર્મોથી બંધાવાનું થાય છે, પરંતુ મુકિતની પ્રાપ્તિ થતી નથી. શ્રી વીરપ્રભુના જ્ઞાનસાગરના કણિયાઓ અન્યધર્મમાં પણ છે. વિશ્વમાં જે જે ધર્મે જીવતા દેખાય છે તેમાં જે જે અંશે સત્યતા હોય છે તે તે અંશતાએ તેઓનું જીવન ટકી રહેલું છે એમ અવબેધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યા સત્ય રહેલું હોય તે ગ્રહવું–પરંતુ પક્ષપાત કર નહિ. સત્યના અશેની વિશાળતાની દષ્ટિએ સર્વત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે તથા સ્વધર્મમાં જે જે ખામીઓ બાકી રહેતી હોય છે તે સત્યાના ગ્રહણથી પૂર્ણ કરી શકાય છે. સ્વધર્મ કરતાં અન્ય ધર્મોની મનુષ્યમા શાથી વ્યાપકતા છે ? તે કદાગ્રહને ત્યાગ કર્યાવિના અનુભવાતી નથી. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલું છે. કદાગ્રહ ત્યાગ કર્યા વિના સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કદાગ્રહ રાહુના કાળા વાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી. જૈનકેસમાં ધર્માચાર્યો પરસ્પરમા થતું–થનાર કદાગ્રહ ત્યાગ કરે તો તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ શકે એમા કંઈ શંકા નથી સત્યની અનેક દષ્ટિએ વ્યાખ્યા કરીએ તેય અનંત સત્ય બાકી રહે છે જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અનંત સત્યમાથી વિશ્વ અનંતમા ભાગે સત્ય ગ્રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અનંતમા ભાગે સત્ય ગ્રહી શકાય છે અને અનંતમા ભાગે સત્ય કથી શકાય છે. કદાગ્રહથી સત્યના અનેક અંશે હોય છે તેમાં અસત્યનો આરોપ થાય છે અને તેથી સત્યને લેપ થાય છે. જે અંશે સત્ય ગ્રહ્યું હોય છે તેનાથી બાકી અનંતસત્ય હોય છે તે સાપેક્ષદષ્ટિ ધારણ કર્યા વિના અનુભવમા આવી શકે તેમ નથી. ધમાચારમા ધર્મક્રિયાઓમાં સદાચારમા ધર્માનુષ્ઠાનેમાં અમુક દૃષ્ટિએ કદાગ્રહ બંધાયા પશ્ચાત અમુક અન્યધર્માચારોમાથી ક્રિયાઓમાથી સદાચારમાથી જે જે અંશે ક્ષેત્રકલાનુસારે સત્ય હોય છે તે ગ્રહી શકાતું નથી એટલું તે નહિ પરંતુ Page #783 -------------------------------------------------------------------------- ________________ બાપ તેવા બેટા કેમ પેદા થતા નથી ? ( ૬૮૩ ) તેમાંથી સત્યને મારી નાંખવાની પ્રવૃત્તિ પણ ર્યાવગર રહી શકાતું નથી. સત્યના અનતભેદ છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યની મર્યાદાઓ બાધતાં છતા પણ અનન્તસત્ય તે અવક્તવ્યરૂપે કાયમ રહે છે. અનન્તસત્યને અનન્તજ્ઞાન પ્રકાશી શકે છે. અનન્ત દૃષ્ટિમાં અનન્તસત્ય છે તેથી સાપેક્ષન વિના કેઈ પણ બાબતની સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ માટે અનન્તધર્મની વ્યાખ્યા અનુભવનારાઓએ કદાપિ કદાગ્રહ કર. નહિ. અનેક ધર્મમતવાદીઓ કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અપલાપ કરે છે અને અસત્યને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નતજીવન કરવાને કદાગ્રહને ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારું તે સાચું એમ નહિ માનતા સત્ય તે હારુંએવો દઢ સત્યભાવ ધારણ કરવો જોઈએ. કામરાગ રને હરાગ દરિગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનન્તજ્ઞાનને અનુભવ પ્રકટ્યા પશ્ચાત્ સત્યના અનંત અને સર્વમાથી ખેંચી શકાય છે. સદાચારના સસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સવિચારવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ગુણકર્મના વિભાગે બ્રાહ્મણાદિ ચારે વર્ગમાં સદાચારના સંસ્કારની પરંપરાની વૃદ્ધિ કરવાથી ચારે વણે પૈકી કઈ વર્ણને ગુણકર્મોથી વિનિપાત થતો નથી તેમજ ત્યાગી સાધુઓને પણ નાશ થતો નથી. હાલ ચારે વર્ણમા સદાચારના સંસ્કારની સુપર પરા વિસ્તાર મન્દ પડી ગયે છે તેથી આયેની પતિતદશા થઈ છે. પરંપરાએ ગુણકર્મોના અનુસારે ચારે વણેમા સંસ્કારોની પરંપરાને વિસ્તાર જે સદા થયા કરે છે તેથી દેશની વિદ્યા-સત્તા-વ્યાપારસેવાદિથી સર્વ પ્રકારે આબાદી રહેશે. તત્વજ્ઞાનના અભાવે કેમ સદાચારના સંસ્કારની પરંપગના વિસ્તારનું માહાસ્ય અવધાઈ શકતું નથી માટે તત્ત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણદિવર્ગ દ્વારા પેજના કરીને સદાચારના સંસ્કારની પરંપરા-પુનર્જન્મમાં પણ તેને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઈએ. સદાચારના સંસ્કારની પરંપરાની મતાથી હાલ બાપ તેવા બેટા પાકી શર્કતા નથી. દેવતાના છોકરા કયલાની પેઠે સર્વત્ર સદાચારના સંસ્કારાભાવે દશા અવલોકાય છે ધર્મકર્મના વ્યવહારને સદ્દવિચારોવડે પિષ જોઈએ ચારે વણેમા અને ત્યાગીવર્ગમ ધર્મકર્મના વ્યવહારની અસ્તવ્યસ્તદશા થવાથી દેશની-સમાજની–સંઘની-રાજ્યની અને વ્યક્તિ સ્વાતંત્ર્યની પડતી થાય છે. ધમકર્મોના વ્યવહારમા અશુદ્ધતા-અસત્યતાને પ્રવેશ થતા વિશ્વજનનું ફૂપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે અતએ તે તે ધર્મકર્મના વ્યવહારને સદવિચારેવડે અત્યંત પિષવાની જરૂર છે. ધર્મકર્મનો વ્યવહારને લેકે ક્ષેત્રકાલાનુસાર આદરીને સર્વ પ્રકારની ઉન્નતિને કરે એવી રીતે વિચારવડે તેને પિષ જે. Page #784 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮૪ ) શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન, દેશધર્મના નાશ કરનારી ખાલલગ્નાદિ કુરીતિને સદુપદેશવડે દૂર કરવી જોઇએ, ધર્મકર્મ સુધારકોએ દેશનાવર્ડ અને સદાચારીવડે ખાલલગ્નાદિ દુષ્ટ રીવાજોને હરવા જોઇએ. ખાલલગ્નાદિ હાનિકારક દુષ્ટ રિવાજે સબંધી લખતાં એક અલગ પુસ્તક બની જાય તેમ છે, માટે અન્ન તે અતિ સક્ષેપથી જણાવવામાં આવે છે કે આાલલગ્નાદ્ઘિ દુષ્ટ રીવાજોને સદુપદેશ આદિ સર્વ ચૈાગ્ય પ્રવૃત્તિયાથી નિવારવા જોઈએ કે જેથી દેશની સ`ઘની કામની ધનની અને રાજ્યની ચડતી થાય. રાજ્ય-દેશ-ધર્મના ક્ષય કરનાર હાનિકારક કુત્સિતાચારાને સત્તામેધાદિસાધનાવડે કમ યાગીઓએ હરવા જોઇએ. રાજ્ય-દેશ-ધર્મના ક્ષય કરનારા જે જે દુષ્ટાચાર અને દુષ્ટ વિચારી હોય તેના નાશ કરવાની જરૂર છે. રાજ્યમા દેશમા અને ધર્મમા જે જે હાનિકારક કુત્સિતાચારી હોય તેને દૂર કરવા જોઈએ. જેનાથી રાજ્યના ધર્મના દેશના સધના નાશ થાય એવી જે જે પ્રવૃત્તિયે। હાય- આચા હાય તેને હાનિકર કુત્સિતાચાર તરીકે કથવામા આવે છે. ગૃહસ્થપના નાશ કરનાર અને સાધુધર્મના નાશ કરનાર, ચાતુસંઘના નાશ કરનાર, દેશ ધર્માદિના નાશ કરનાર દેશકાલાનુસારે જે જે હાનિકર રિવાજો જણાય તેને સત્વર નાશ કરવા જોઇએ. ધમ –સત્તા—બુદ્ધિ—વગેરેને નાશ કરનાર અભક્ષ્ય આહારપેયના સદાકાલ ત્યાગ કરવા જોઈએ. ધર્મવ્યવહારસાધકાએ સાત વ્યસનાના ત્યાગ કરવા જોઈએ. દુષ્ટ વ્યસનનાશાથે અને નીતિધર્મની વૃદ્ધિ માટે ધર્મસાધકયેાગીએ સ્વીયશકત્સા કર્તવ્યકર્મ કરવુ જોઈએ. ધર્મસાધક ચેાગીઓ જેટલે અંશે સાસારિક સુધારા કરીને દેશનુ–સમાજનુસંઘનુ—કામનું– રાજ્યનુ—મડલનું શુભ કરી શકે છે તેટલુ અન્ય કાઈ કરી શકતું નથી. જેનુ નીતિના ગુણુાથી ઉત્તમ ચારિત્ર્ય ખીલ્યુ છે એવા ધર્મસાધક ચેાગીઓ મૌન રહીને દુનિયામા જેટલી નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે તેટલી અન્ય કાઇ કરી શકતું નથી ધર્મસાધક ગૃહસ્થ કમ યાગીએ અને ત્યાગીધર્મસાધક યોગીએ નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે. સ્વાથ્યદ્ધિ દેષના નાશ કરનારા ધર્મસાધક ચેાગીઓ નીતિધર્મમાં દૃઢ રહી ધર્મક પ્રવૃત્તિ સેવે છે. અવતરણ-ધર્માંચારે સદાચારીશ આદિની પ્રાપ્તિ માટે દાનધમ કારણીભૂત છે. અતએવ દાનધર્મ કર્મ પ્રવૃત્તિને પ્રાધવામા આવે છે ૉઃ । दानं पंचविधं ज्ञेयं देयं सम्यग् यथोचित्तम् । स्वाधिकारप्रभेदेन सम्यक्तत्वविचारकैः ॥२२७॥ * नास्ति दानसमो धर्मो लोकानां शर्मकारकः । ટ્રામેન પ્રાયેય ોગ્યતા માત કુવા ૫૨૨૮॥ Page #785 -------------------------------------------------------------------------- ________________ દાનની સફળતા કયારે ? ne (૬૮૫) अन्नज्ञानादिदानानि देयानि विश्वसेवकैः।। विश्वोद्धाराय लगत्या धर्मविद्याविचक्षणैः ॥२२९॥ दानं हि त्यागमार्गस्य मूलं च धर्मकारणम्। देयं स्वशक्तितो दानं गृहस्थैः साधुभिः शुभम् ॥२३॥ શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન–અભયદાન, સુપાત્રદાન. ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન એ પંચ પ્રકારનું દાન છે. દ્રવ્ય અભદાન, ભાવ અભયદાન, વ્યવહાર અભયદાન, નિશ્ચય અભયદાન, ઉપશમાદિ ભાવે અત્યદાન, લૌકિક અભયદાન, લોકેત્તર અભયદાન ઇત્યાદિ અભયદાનના અનેક ભેદ છે તેનું ગુગમથી વરૂપ અવધવું. સ્વાધિકારે દેશકાલચિતદાન દેવામાં પ્રવૃત્ત થવું સમ્યતત્વવિચારકગૃહએ અને ત્યાગીઓએ સ્વાધિકારે પાચ દાન પૈકી જે કાલે જે ક્ષેત્રે જે દાન કરવું ઉચિત હોય તે સમયે તે દાન કરવું જોઈએ. અભયદાનની વખતે અભયદાન દેવું અને કીર્તિદાનના પ્રસગે કીર્તિદાન દેવું. સુખકારક દાનસમાન અન્ય કેઈ ધર્મ નથી. શ્રી તીર્થંકર દીક્ષા ગ્રહણપૂર્વે એક વર્ષપર્યત દાન દે છે. દાન–ડીલ-તપ અને ભાવ એ ચારમા પ્રથમ દાનની મહત્તા છે. દાનગુ ખીલ્યાપશ્ચાત શીલ ગુણ ખીલે છે અને શીલગુણની પ્રાપ્તિ થયાશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત ભાવગુણ ખીલે છે. દાનગુણની સિદિપશ્ચાત્ બ્રહ્વગુણપાલનની એગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્યઅભયદાન અને ભાવથદાન દેવાની ચેશ્વત, પ્રાપ્ત થઈ છે તે પચેન્દ્રિય વિષને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા લાવશ્રવચર્યશકિતની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વજીવોના ય માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકએ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન, પાત્રદાન. વિદ્યાદાન આદિ દાને સ્વશકિત પ્રમાણે નિષ્કામભાવથી દેવા જોઈએ ધર્મવિદ્યામા વિચક્ષણવિશ્વસેવકોએ વિદ્ધારક સર્વ પ્રકારની માનસિક વાચિક, કયિક, આત્મિક-ધન અને સત્તાની શુભ શક્તિના વિશ્વને દાન દેવા જોઈએ. જેટલું વિશ્વજીને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતા અનન્તગતું પ્રાપ્ત થાય છે. જેવું દેવું તેવું લેવું એ કુદરતને કાયદો છે સૂર્યકિરણેઢારા જેટલું સાગર-નદીઓ-તળા વગેરેમાથી જલ ખેંચાય છે તેટલું વાદળા માત પુન વિશ્વજીને મળે છે. સચિનદાન દેવાની પ્રવૃત્તિનો મરણાને પણ ત્યાગ ન કરવો જોઈએ દાન દેવા હારે અધિકાર છે પરંતુ તેના ફલની ઈરછા કરવાને હાર અધિકાર નથી. મનથી. વાડીથી, કાયાથી. લક્ષ્મીથી અને સત્તાથી રજોગુણી દાન તમોગુણી દાન અને સાત્વિક દાન કરી શકાય છે રજોગુણ અને તમોગુણી દાનનો ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવું અપ્રશસ્ય અવનતિકારક દાનેને ત્યાગ કરીને પ્રશસ્ય પ્રગતિકારક જે જે દાને જે જે Page #786 -------------------------------------------------------------------------- ________________ * *** ** . . " ::: . . 十r ., “...." ( '.. inter ::: :: : .... ” Page #787 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - R સદ્દગુરુની સેવા શામાટે ? ( ૬૮૭ ) હૃદય સન્મુખ ધાર જોઈએ આચાય ઉપાધ્યાય સાધુ વગેરેની જંગમયાત્રા ગણાય છે. સ્થાવરતીર્થયાત્રા કરતાં જંગમતીર્થયાત્રાદિથી અનન્તગુલાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યએ હર્ષોલ્લાસથી સાધુએની યાત્રા કરવી જોઈએ. સાબૂનાં વં પુજા તીર્થભૂત ફિરાધા ર્વીર્થ સૃતિ દાન સા સાધુસમાજ | સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુએ તીર્થસ્વરૂપ છે. સ્થાવરતીર્થો તે અમુક કાલે ફલ આપે છે, પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ આપે છે. પરદેશી રાજાએ કેશીકુમારસાધુને સમાગમ કર્યો તેથી પરદેશી રાજાને ધર્માધિની પ્રાપ્તિ થઈ. તદ્ધત જેઓ ચારિત્રપાત્ર સાધુઓની યાત્રાઓ કરે છે તે અવશ્ય તુર્ત ફલને બસ કરે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હદયશુદ્ધિ અને શારીરિકશુદ્ધિ કરવી જોઈએ, તીર્થોની યાત્રાઓથી અનેક પ્રકારના વ્યાવહારિકલાની તથા ધાર્મિક લાભની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સાધુઓની યાત્રાઓ કરીને ઉત્તમ વિચારોની અને સદાચારોની પ્રાપ્તિ કરવી જોઈએ મહાભાગનુસાર અને સમ્યગદર્શનમૂલ એવી સાધુતીર્થયાત્રા છેમોક્ષમાર્ગપ્રસાવક એવી શ્રી સદગુરુની યાત્રા કરવી જોઈએ. શ્રી ધર્માચાર્યની યાત્રા કરવાથી વિવેકાદિ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે. પરમોપકારી શ્રી સદગુરુના બધે પ્રમાદ વગેરે દુષ્ટ શત્રુઓનો નાશ થાય છે અને ક્ષણે ક્ષણે આધ્યાત્મિક નિમર્તતાની વૃદ્ધિ થાય છે. શ્રી સદ્ગુરુની યાત્રાથી દ્રવ્યસમાધિની અને ભાવસમાધિની પ્રાપ્તિ થાય છેસર્વ પ્રકારના ધર્મોની સિદ્ધિ માટે શ્રી સસ્તી થયાત્રા માનેલી છેશ્રી સદગુરુયાત્રાથી અનેક પ્રકારના અસદુવિચારો અને દુરાચારને નાશ થાય છે તથા સર્વ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મયોગીપદની પ્રાપ્તિ થાય છે ગર્વ પ્રકારની ઉન્નતિની દિશા દેખાડનાર તથા આત્માની જાગૃતિ કરનાર શ્રી સદ્ગુરુના ચરણમા લયલીન થવું જોઈએ આત્મજ્ઞાની સદ્દગુરુના પાસમા વસવાથી તેમના વિચારની અને આચારોની મર્તિ બની શકાય છે. શ્રી ધર્માચાર્યની સેવામાં અને તેમની આરામાં નિષ્કામભાવે રહેવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છેવિશ્વમાં જેટલા તીર્થો છે અને તે તીર્થોથી આત્મારૂપ તીર્થની શક્તિ પ્રકટાવવી એમ શ્રી સદ્ગુરુ પ્રબોધે તે માટે પ્રત્યજ્ઞાની સદ્ગુરુની યાત્રાને એક વર્ષમાં ઘણીવાર ભકિત બહુમાનથી કરી જોઈએ. અવતરણ-શભદાનપ્રવૃત્તિ-તીર્થયાત્રાપ્રવૃત્તિ આદિપ્રબોધક શ્રી સશુની સેવા ભક્તિ કરવી જોઈએ. તેમની આજ્ઞા પ્રમાણે વતી આત્માની શુદ્ધતા કરવી જોઈએ તે દર્શાવે છે. શ્નો आत्मज्ञानप्रदः सेव्यः सद्गुरुः पूर्णभक्तितः । वैयावृत्यादि सत्कृत्यैः कृतज्ञादिगुणान्वितैः Page #788 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) શ્રી ક્રર્માંચૈાર્ગ્ર સવિવેચન. सेवा पूजा व कर्तव्या सद्गुरोर्भावतः सदा । मानसत्कारसंहर्षात् कर्तव्यं विनयादिकम् सद्गुरोर्भक्तिसेवादि - कर्मकारकसज्जनाः । लभन्ते सम्पदः सर्वा ज्ञाननिर्धूतकल्मषाः आज्ञया सद्गुरोर्लोकाः कर्म कुर्वन्ति ये सदा । लभ्यन्ते सम्पदः सर्वाः प्राप्तसज्ञान लोचनैः सद्गुरोः सम्मतिं प्राप्य शिष्याः सद्धर्मपालकाः । आत्मोन्नति परां लब्ध्वा मुच्यन्ते सर्वबन्धनात् 凯 ૫ ૨૨૬ ॥ ॥ ૨૨૭ ॥ ૫ ૨૨૮ ॥ ૫ ૨૨૧ । શબ્દાર્થસહ સક્ષિપ્ત વિવેચન-વૈયાવૃત્યાદિ સત્કૃત્ય જેને છે એવા અને કૃતજ્ઞતાદિચુણાએ યુક્ત એવા મનુષ્યએ પૂર્ણ ભક્તિથી આત્મજ્ઞાનપ્રદ સદ્ગુરુ સેવવા જોઇએ જેણે આત્મજ્ઞાન આપ્યુ તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યુ એમ અવષેધવું. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણુ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી કૃતજ્ઞતાદિ ગુણોવર્ડ સહિત અને વૈયાવૃત્યાદિશાવડે જે યુક્ત થએલ છે એવા કમચાગીઆવડે આત્મજ્ઞાનપ્રદ ગુરુ સેવાય છે. માન—સત્કાર સાથે હર્ષથી અને ભાવથી શ્રી સદ્ગુરુની સેવા–પૂજા કરવી જોઇએ અને તેમના ચેાગ્ય એવા વિનયાદિક કમ કરવાં જોઈએ. મહર્જિયાએ સદ્ગુરુની સેવા-પૂજાભક્તિમાં અનત કુલ દર્શાવ્યુ છે. સંસ્કૃત ગુરુગીતાનુ` સ્મરણુ મનન વાચન કરીને શ્રી સદ્ગુરુ સાહેબને વિનય વગેરે કરવામાં અંશ માત્ર ન્યૂનતા સેવવી નહી. સદ્ગુરુની ભક્તિસેવા િ કરનારા સજ્જને આત્મજ્ઞાનવડે પાપકમેŕને હટાવી સર્વ સ`પદાઓને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરુની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામા આવે છે અથવા જે જે અનુભવા પ્રાપ્ત કરવામા આવે છે તે શુભ ફૂલને અર્પનારા થાય છે શ્રી સદ્ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારીને તેમની સાથે તન્મય બની જાએ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમે અવગત કરી શકશે, માઘના કરતા વિશેષત હૃદયથી ગુરુ ઓળખવા જોઇએ ગાડરીયા પ્રવાહે ગુરુના શિષ્યાભક્તો બનનારા અનેક મનુષ્યા હોય છે, પર`તુ શ્રી સદ્ગુરુના સવિચારોના પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા ડાય છે. જેઓએ ગુરુની પાસે રહીને જ્ઞાનરૂપ લેાચન પ્રાપ્ત કર્યાં છે એવા ભક્તોવડે સવ પ્રકારની દ્રવ્યભાવરૂપ શુભ લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે. સાસારિકવ્યવહારમા અને ધાર્મિકવ્યવહારમા સદ્ગુરુની સેવાવડે કમચાગી બની શકાય છે અને સદ્ગુરુના આત્માને ઓળખી શકાય છે. સદ્ગુરુ પાસેથી પ્રતિનિ + Page #789 -------------------------------------------------------------------------- ________________ - = તપ કે કરવો ? ( ૬૮૯ ). ww અપૂવૉભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગોની પ્રાપ્તિ કરાવી પરમાત્મા સ્વરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મસ્વરૂપ થવા શ્રીસદ્દગુરુની ઉપાસના કરવી જોઈએ. સમ્યકત્વબોધિબીજપ્રદ શ્રી ગુરુ–માર્યથી ક્ષેત્રકાલાનુસારે દેશનતિ- રાન્નતિ–સ ઘેન્નતિ-આનંતિ આદિ સર્વશુન્નતિને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેક કર્મનુ વિજ્ઞાનપ્રદ શ્રી ગુરુની જેટલી ભકિત કરીએ તેટલી ન્યૂત છે. કલિકાલમાં શ્રીસદ્દગુરુની ઉપાસનાથી આત્માની પરમશુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. “ઉઠ જાગ્રત થાઓ અને ગુરુની સમ્મતિપૂર્વક નિષ્કામ કર્મયેગી બને. શ્રીસદ્ગુરુની સમ્મતિથી–અનુમતિથી સર્વક્તવ્ય કાર્યોમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઈ શકાય છે વિનયાદિગુણવાળા શિષ્યને ગુરુની સેવાથી જે મળે છે તે અન્યથી મળતું નથી” એવું પ્રબંધીને ગુરુગીતારહસ્ય પ્રમાણે વર્તવું જોઈએ અને પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે સર્વનની દષ્ટિની અપેક્ષાએ પ્રવર્તવું જોઈએ. અવતરણ –-શ્રીસદ્દગુરુની સેવાભકિતવડે જે ભક્ત બને છે તે તપ બ્રહ્મચર્યાદિ ગુણો ખીલવીને વિશ્વસેવકકર્મયોગી બને છે. અતએ શ્રીસદ્દગુરુની સેવાભક્તિનું પ્રતિપાદન કર્યા પશ્ચાત્ તપનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે. श्लोको सम्यक्तपोविधानेषु वर्तन्ते स्वीयशक्तितः। नराः कालादिकं ज्ञात्वा शास्त्रविध्यनुसारतः ॥२४॥ तत्तपो नैव कर्तव्यं यत्राऽस्तिलखानं भृशम् । तत्तपः कीर्तितं सद्भिरात्मशक्तिप्रकाशकम् ॥२४१|| શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન –મનુષ્ય શરુવિદ્યાનુસાથી કાલક્ષેત્રાદિકનુ પરિત સાન કરીને સ્વીયશક્તિથી સમ્યમ્ તપિવિધાનમાં પ્રવર્તે છે જ્યાં અત્યંત લાઘણ થતી હોય છે એવું તપ ન કરવું જોઈએ. સહુએ જે આત્માની શકિતનું પ્રકાશક હોય તેને તપ કચ્યું છે. અશુભેચ્છાને રેધ કરે એને તપ કળે છે-જેનાથી આત્મશકિતનો પ્રકાશ થાય છે અને દુખ સહનપૂર્વક માનસિક- વાચિક-કાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે જે જ્ઞાનાવરણીયાદિકને તપાવે એવી જે જે પ્રવૃત્તિ છે અથવા એવા જે જે સહનતાદિક સદવિચારે છે તેને તપ કળે છે આત્માને ઉદ્ધાર કરવામા, સમાજને ૮૭. Page #790 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાગ અંધ-સચિન. ઉદય કરવામાં, સંઘની પ્રગતિ કરવામાં અને દેશરાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કષ્ટ - ૧ દુખ સહન કરવો પડે છે અને ઉપદ્ર સહન કરવાપૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. કઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશકિતને દૂર કરવાને, જે જે કર્મો કરવા પડે છે તેને તપ કળે છે. જે પ્રાપ્તવ્ય વસ્તુમાટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ મનની એકાગ્રતા કરીને અન્ય વિચારોથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કર્થ છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે અને આત્મશકિતને પ્રકાશ કરાવે છે તેને તપ કર્યો છે. વિદ્યાભ્યાસ કલાભ્યાસ ગાભ્યાસ ધમળ્યાસ શારીરિક માનસિક વાચિક શક્તિને ખીલવવા અનેક દુબેને સહન કરી સ્વાશ્રયી બનવું ઈત્યાદિને તપ કથવામાં આવે છે. અશુભ ઈછાઓને જેથી ધ થાય અને આત્માની શકિત જેથી પ્રગટ થાય એવા સર્વ ઉપાયને તપ કથવામાં આવે છે. રાજક-સુખ--એશઆરામને ત્યાગ કરીને સર્વમનુષ્યની આત્મશકિતને વિકાસ થાય એવી છે જે પ્રવૃત્તિને દુખ સહી આદરવી તે તપ અવધવું. વ્યાવહારિક સર્વજન પગી શુભકાર્યો કરવામાં જે જે મન વાણુ કાયા લક્ષમી અને સત્તાને વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવબેધવું. પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃિત્ત ને વિચારેને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુખ સહવા પડે છે તેને ધર્મતપ અવધવું. વિદ્વાન હરિયે વૈશ્ય અને શુદ્રો જે જે પ્રવૃત્તિને અનેક કષ્ટ સહીને શક્તિના વિકાસ માટે સેવે છે. તેને તપ અવબોધવું. લૌકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેમા જે જે સહવું પડે છે તેને ૌકિક તા #શે છે. કેત્તર જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિક કાયિક કષ્ટોને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને સેવવી પડે છે તેને ઢોર તપ કર્થ છે. જેનદષ્ટિએ અનશન ઊદરિક, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાર્થે કરતા બાહાતપ તરીકે પ્રબોધવામાં આવે છે. પ્રાચર, વિનય, વૈચાણૂલ્ય, રાઘાર, અને વોરણ આ છ આત્યંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે ધર્મની પ્રગતિ માટે અને આત્માની પ્રગતિ માટે બાર પ્રકારના તપની આવશ્યકતા સિદ્ધ કરે છે. વિશાલદષ્ટિએ બાર પ્રકારના તપમા અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમા આત્માની શકિતનો વિકાશ અને દુખેને નાશ કરનાર તપ છે તેથી તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. તપના નિમિત્તભેદથી અનેક ભેદ છે. અર્જુને યુદ્ધમાં વિજય માટે તપ કર્યું હતું. પ્રતાપરાણાએ બાર વર્ષ વનમાં પરિભ્રમણ કરવાનું તપ કર્યું હતું. શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બાર વર્ષ પર્યન્ત અનેક પ્રકારનું તપ કર્યું હતું. શ્રીગૌતમબુદ્ધે વનમાં તપ કર્યું હતું, એકલા ઉપવાસ કરવા તેનેજ ફકત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપના અનેક ભેદનું સ્વરૂપ અવધીને Page #791 -------------------------------------------------------------------------- ________________ | _ - - , , સાચો તપ કયો કહેવાય? (૬૯૧). સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પરિણામ જ્યાં હીન થાય અને મન વાણી કાયાની શક્તિયોની ક્ષીણતા થાય તથા આત્માના યોગને હદબહાર ઉપયોગ કરીને તેનો નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઈએ. મન વાણી અને કાયાના ચગેની શક્તિ ન ઘટે અને આત્માના જ્ઞાનદિગુણને વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી રીતે સ્વાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિ પર જય મેળવવાને જે જે આચારેને આચરવા અને વિચારોને કરવા તેને તપ કથવામા આવે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં વાત્માની સમાજની સંઘની અને વ્યાવહારિક સામ્રાજ્યની શક્તિવર્ધક તથા આત્મસમાધિવર્ધક જે જે કર્મો-જે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને તપ અવધવું. દુરિવાજો દુષ્ટાચારે હાનિકર આચારે અને દુષ્ટ વ્યસને વગેરેને સમાજમાથી સંઘમાથી અને રાજ્યમાંથી નાશ કરવા જે જે શુભપ્રવૃત્તિ કરવામા દુખને-કોને સહવા તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કળે છે, પરંતુ ઉપવાસ બાદ પુના શરીરમાં ધાતુપુષ્ટિ થતા વાસનાઓ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદિની શાતિ થતી નથી પરંતુ તે સાથે મનમાથી વાસનાઓ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય-આન્તરિકશક્તિની વૃદ્ધિ કરે અને મલિનતાને નાશ કરે એવું સવાધિકાર ક્ષેત્રકાલાનુસાર તપ કરવું જોઈએ. શાસ્ત્રવિધિના અનુસારે દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશકિતએ તપ કરવું જોઈએ. મનુષ્યની પારમાર્થિક અને આત્મોન્નતિકારક સર્વપ્રવૃત્તિના ગર્ભમા તપ રહેલું છે તે ગુગમપૂર્વક અનુભવ ગ્રહવાથી અવબોધાય છે. આવતમા પૂર્વે ગાડરીયા પ્રવાહની દષ્ટિએ તપ થતા નહોતા તેથી તે વખતમાં આર્યાવર્તન લોકેની સર્વપ્રકારની ઝાઝલાલી વર્તતી હતી. રાગ-દેષઈષ્ય-નિન્દા-કામ વગેરે અન્તરશત્રુઓને નાશ કરવો એ સત્તમ તપ છે. પૂર્વે ચારે વર્ણમા અને ત્યાગીઓમાં કદાગ્રહ, વૈર, કધ, માન, માયા, લોભ આદિ દુર્ગુણેના નાશાથે જે જે પ્રવૃત્તિ થતી હતી તેને તપ માની તેમાં લેકેની પ્રવૃત્તિયો થતી તેથી આયેની આર્યતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી હૃદયની શુદ્ધિ કરવી તેને સત્ય તપ કથવામા આવે છે. વિષયવાસનાઓના જોરથી આત્મા દાસ જેવું બની જાય ત્યા તપની શકિત જણાતી નથી. સત્ય, નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભોગ, વિજ્ઞાન, સમાધિ, પરોપકાર, ચદ્વિભાવ વિશ્વ પર બ્રહ્યભાવ વગેરે ગુણો જે પ્રવૃત્તિથી ખીલે અને આત્મવાતંત્ર્યની શકિતને વિકાસ થાય અને તપ અવધવું-રજોગુણ અને તમોગુણીતપને પરિત્યાગ કરીને સાત્વિકતપ આદરવું જોઈએ. કે જેથી નિરાસક્તકર્મવેગીની પદવી પ્રાપ્ત થાય. મવૃત્તિને આત્મામા લય થાય અને આત્મા અનંતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી ધ્યાનસમાધિદશાને પરમત કહેવામાં આવે છે યમ નિયમથી કે પરમાત્મપદ પ્રાપ્ત Page #792 -------------------------------------------------------------------------- ________________ શ્રી કમગ ગ્રંથ-સચિન. -~- ~~- ~~-~ ~-~-- ~~ ~-~ -- ----- ----- --- --~-~કરવાનાં સ્થાન વિગેરે સાધનને તપ કહેવામાં આવે છે. અનેક ભિન્ન ભિન્ન લવડે તપની વ્યાખ્યા કરી શકાય છે. પ્રાયશ્ચિત્તાદિ અન્તરતપને ખાસ કરીને આધિવ્યાધિઉપાધિથી મુક્ત થવું એ જ તપઢારા પરમસાયકર્તવ્ય છે. નવપદ પરી પરમત પદની જૈનશાસ્ત્રોમાં ઉત્તમ વ્યાખ્યા કરવામા આવી છે. નિકાચિત અને અનિચિતને નાશ કરવા માટે સવિચારશ્ય, દયાનરૂપ, ભાવનારૂપ, નિરાસતરવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામા આવે તેટલી જૂન છે. ઉત્સર્ગભાર્ગવી અને અપવાદમાગથી તપની આરાધના કરવી જોઈએ. આપત્કાલમા ધર્માર્થે જે જે કર્તવ્ય કાર્ય રૂપ તપ કરવાની આવશ્યકતા સ્વીકારવામા આવે છે તેને આપત્તિકાલીનતપ કથવામાં આવે છેઆપત્તિકાલમાં ધર્મ અને ધમીઓના રક્ષણ માટે જે જે દુખે સાહીને કર્મો કરવામાં આવે છે તેને આપતા કહેવામાં આવે છે. સૂર્યના કિરણની પેઠે તપથી અનેક પ્રકારના લાર્ભો પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુમાંથી ધીરવીરતાથી પસાર થવું પડે છે તેને તપ કહેવામાં આવે છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્યપદાર્થોની ઈચ્છાઓને ત્યાગ કરવામાં ઉચ્ચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને ત્યે માસમાં સૂર્યને અત્યંતતાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિનો પ્રારંભ થાય છે તેની પેઠે સર્વમનુષ્યને સ્વાધિકારે નિરાસતભાવથી કર્તવ્ય કાર્યો કરતાં અત્યંત દુખાદિ તાપ વેઠ પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે મેહની સર્વ પ્રકૃતિ પર કાબૂ મેળવીને નિહદશાએ આત્મામાં થિસ્તા–રમણતા કરવી એ જ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમવ્યાવહારિષ્ઠ શુભ કર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અગ્ય છે તેમ પ્રથમ બાહ્યતપની સિદ્ધિ કર્યા વિના આન્તરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અયોગ્ય ઠરે છે. તપના વિચારોનું અને આચારનું જ્ઞાન કરી આત્માની જ્ઞાનાદિ શક્તિને વિકાસ કરે. એ જ તપસ્વી બનવાને મુખ્ય પાય છે; તેને રવાધિકારે આદર કરવો જોઈએ. અવતરણ–તપની આદેયપ્રવૃત્તિ જણાવ્યા પ્રમાદપરિહારતાને જણાવે છે. - श्लोकः प्रमादाः परिहतव्याः सततं धर्मकर्मसु । आन्तराः शत्रवो बोध्या हन्तव्याः स्वात्मवीर्यतः ॥२४२॥ શબ્દાર્થ—ધર્મકર્મોમા પ્રમાદ દૂર કરવા લાયક છે. પ્રમાદ છે તે આન્તરશત્રુઓ છે તેઓને આત્મશક્તિથી હણવા જોઈએ, Page #793 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - પ્રમાજો પરિત્યાગ કરે, ભાવાર્થ–બાહ્યશત્રઓ કરતાં આતર શત્રુઓ વિષય, કષાય, નિન્દા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદથી આત્માની અનન્તગુણ હાનિ થાય છે. ચતુરશીતિ લક્ષનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આતર પ્રમાદ શત્રુઓ છે અનેક પ્રકારના ધર્મકર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે પ્રમાદેથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે શ્રી વીર પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કર્યો છે કે હે ગૌતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહીં વિભક્ષણથી એક વાર મૃત્યુ થાય છે પરંતુ પ્રમાદથી તે સંસારમાં અનેક વાર જન્મમરણ થાય છે. વિષયમાં કષામા આસક્ત થવાથી આત્માના અનેક ગુણ પર કર્મનું આચ્છાદન થાય છે, પ્રમાદેથી રજોગુણ અને તમોગુણી વિચારોનું અને આચારોનું સેવન થાય છે. દરેક કાર્યની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાને સંભવ છે. ઉપગથી પ્રમાદેને આવતા વારી શકાય છે. અહંતા મમતાના સદૂભાવે પ્રમાદનું અત્યંત જેર વધે છે. લક્ષ્મી સત્તા વિગેરેમા મોહથી પ્રમાદનું જોર વધે છે. આત્માના તીવ્રઉપગ વિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાને પ્રસંગે પ્રાપ્ત થાય છે અએવ આપયોગ ધારણ કરીને પ્રમાદોને આવતા વારવા જોઈએ. મનુ પ્રમાદેથી રાત્રિદિવસ અનેક ટુ બેના ઘેગમા ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ધન, સામ્રાજ્ય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણેને હારી જાય છે. પ્રમાદોના જોરથી મનો અન્ય બને છે અને તેઓ આત્માને પ્રમાદેથી ઘેરાયલે દેખી શક્તા નથી પ્રત્યેક મનુષ્ય સ્વલ્પાધિપ્રમાદથી પ્રમત્ત હોય છે પરંતુ તે આત્માની આલેચનાવિના સ્વલ્પાધિકપ્રમાદને દેખી શકો નથી તે પછી તેને દર કરવાનું તે કયાથી તે કરી શકે વારૂ મન વાણી અને કાયાથી સર્વઆરણ્યકર્તવ્ય કર્મો કરવામાં પ્રમાદેથી સદા દૂર રહેવાય એવો ઉપગ રાખવો જોઈએ સ્વાત્મવીર્યથી આન્તરપ્રમાદને હણી શકાય છે. પ્રમાદેથી સસ્તવ્યસનમાં મનુષ્યો ચકચૂર બને છે. રાજ્યવ્યવહારમાં, સંઘ સામ્રાજ્યમા, ધર્મ પ્રવૃત્તિમાં. આસક્તિ થતાં પ્રમાદે પ્રવેશ્યા વિના રહેતા નથી. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શોના ગુણકર્મોની પ્રવૃત્તિમાં અને ત્યાગીઓની ગુણકર્મની પ્રવૃત્તિ ચામાં રજોગુણ અને તમોગુણરૂપ પ્રમાદને પ્રવેશ થાય છે તેથી ચાતુર્વર્યમોની અવનતિ થાય છે અને ત્યાગીઓની પણ અવનતિ થાય છે. મનુષ્યોમાં આસુરી સપત અને સુરી સંપત બને વર્તે છે. સત્તાના અભિમાનથી, વિદ્યાના અભિમાનથી. વ્યાપારિક વૃત્તિથી પ્રમાદને અન્તરમાં પ્રવેશ થાય છે. આત્મભાવ ટળવાની સાથે દેહાધ્યાસ ઉદલ, વતા પ્રમાદોની વૃત્તિને પ્રાદુર્ભાવ થાય છે. ધર્મકર્મમા અને ઉપલટાથી આવશ્યસાશારિકકર્મોમાં પ્રમાદોનો પ્રાદુર્ભાવ થયા વિના રહેતું નથી ગજોએ પ્રમાદથી આવર્તન આધિપત્ય બોય અસહ્માએ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખોયું. બ્રાધાએ પ્રમાદોથી વિદ્યાજ્ઞાનનું આધિપત્ય ખોયુ ક્ષત્રિચાએ પ્રમાથી કર્મનું બલ ય. વૈશ્યએ પ્રમાદોથી વ્યાપાર હુન્નર કલા વગેરેનું બલ ખેમું શુદ્રો અમારી સેવા Page #794 --------------------------------------------------------------------------  Page #795 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યનું સાત્વિક ફળ. શુભન્નતિ ગણાય છે તેનું મૂલકારણ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતે, વિદ્વાને, બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્રો વગેરે સર્વગુણકર્મવિશિષ્ટ મનુષ્ય વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને પાળે છે તે તેઓની ઉન્નતિ થઈ શકે છે. ગૃહસ્થમનુષ્યોએ કમમા કમ વશવર્ષપર્યન્ત તે સંપૂર્ણ વીર્યની રક્ષા કરવી જોઈએ. પૂર્વના સમયના મનુષ્ય બ્રહ્મચર્ય પાલનમાં અત્યંત પ્રખર હતા તેથી તેઓ સ્વતંત્ર રહી સર્વજીના શ્રેયમાં ભાગ લઈ શકતા હતા. હાલ વીર્યરક્ષા તરફ કેનું ચિત્ત આકર્ષાયું નથી તેથી મનુષ્ય વિષયકામના દાસ બની ગયા છે; તેથી તેઓ પતંત્રતાની, દાસત્વની, નીચત્વની બેડીમા કેદી બની ગયા છે. શુદ્ધહવાજલવિશિષ્ટીલેમા વીશવર્ષપર્યન્ત બાળકે બ્રહ્મચર્ય પાળે એવા બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવા જોઈએ. ત્યાગી સાધુઓમાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમાં કેટલે અંશે સડે પડે છે તે માટે જે તેઓ અત્યારથી વિર્ય રક્ષારૂપે બ્રહ્મચર્યપાલનના ચાપતા ઉપાયો નહિ જે તે ભવિષ્યમા ત્યાગી સાધુઓ-મુનિના વર્ગને નાશ થવાનો. શારીરિક આરેગ્યપુષ્ટિ હોય છે તે અન્ય સર્વપ્રકારની શુન્નતિ કરી શકાય છે માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યપાલનમા સર્વસ્વાર્પણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ આધિભૌતિક અને આધ્યાત્મિક સર્વ શકિતનુ ભૂલકારણ બ્રહ્મચર્ય છે. બ્રહ્મજ્ઞાન યાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામા વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાલન કર્યા વિના કદાપિ ચાલી શકતું નથી. સર્વ પ્રકારની કલાઓનો અભ્યાસ કરવા માટે અને ધર્મકલાને અભ્યાસ કરવા માટે વીર્યક્ષારૂપ બ્રહ્મચર્યવિના કદાપિ ચાલતું નથી. વિષયના ભીખારી દુર્બલમનુષ્યો કામના ગુલામ બનીને સર્વશકિતપ્રદવીને નાશ કરે છે. વીર્યરક્ષા અને સત્યથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સર્વત્રતમા શિરોમણિ બ્રહ્મચર્યવ્રત છે. જે મનુષ્યો મોજીલા-શેખીલા બને છે તેઓ વીર્યને નાશ કરીને વિઘામા, ક્ષાત્રકર્મ, વ્યાપારમા, વૈશ્યકર્મમા અને સેવામા પરિપૂર્ણ ભાગ લઈ શકતા નથી અને તેથી તેઓ સર્વશક્તિથી ભ્રષ્ટ બની અર્ધગતિને પ્રાપ્ત કરે છે. જૈનધર્મશાસ્ત્રોમાં પરચાશવર્ષના ગૃહસ્થમનુષ્યને યોગ્યગુણેથીજ ચોગ્યકન્યા સાથે પાણિગ્રહણ કરવાનો અધિકાર આપેલ છે. પરચીશવર્ષ પૂર્વે ગૃહસ્થાશ્રમમાં ચોજાયેલા પુરૂની જે સંતતિ થાય છે તે વિશ્વ પ્રખ્યાત થઈ શકતી નથી વીર્યરક્ષણથી સર્વ પ્રકારની ગજકીય વ્યાપારાદિક શકિતનું સંરક્ષણ કરી શકાય છે. વિશ્વમાં સર્વપ્રકારના જગવિખ્યાત મહાપુરૂ થએલા છે. તેઓએ વીર્યની અમુક દષ્ટિએ રક્ષા કરી હતી. દેશ-ધર્મ-ગલ્ય-સઘકેમની પડતીનું મૂલકારણ બ્રહ્મચર્યભ્રષ્ટતા છે, અએવ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કરીને સર્વ મનુષ્ય ઉન્નતિશીલ બને એવા બ્રહ્મચર્યના રક્ષણના નિયમે ચોજવા જોઈએ જેમકેમની પડતી થવાનું મુખ્ય કારણ વીર્યરક્ષણની ખામી છે બ્રાહ્મણનું, ક્ષત્રિયોનું, વૈશ્યનું, શદ્રોનું અને ત્યાગીઓની પડતીનું કારણ ખરેખર વીર્યરક્ષાની ખામી અવધાય છે. આર્યાવર્તમ પુર્વકાલની પેઠે પુન અનેક બ્રહ્મચર્યાશ્રમ ખૂલે અને પુત્રોને અને પુત્રીઓને બ્રહ્મચારી બનાવવામા આવે અને ચોગ્યવયપર્યત વીરક્ષારૂપ બ્રહ્મચર્યમાં સ્થિર કરવામા Page #796 -------------------------------------------------------------------------- ________________ ન, નમ મ - - 5 ન જ શ્રી કમંગ ગ્રંથ વિવેચન આવે તે તેઓ પૂર્વની ઝાઝલાલી પુનઃ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકે. બાળલગ્ન અને વૃદ્ધલગ્નથી દેશની, ધર્મની, કેમની અને રાજ્યની પડતી થાય છે માટે આ બાળતમા સર્વજાતનામનુષ્યએ સરખી રીતે કાળજી રાખવી જોઈએ અને ચાર પ્રકારના બળથી ખાસીઓ સુધારવા કટિબદ્ધ થવું જોઈએ. સ્પર્ધાશીલજમાનામાં જે પ્રમાદનિદ્રામાં ઘરે છે તેઓ દેશધર્મને નાશ કરે છે અને પૂર્વ મહાપુરૂષોના શુભશકિતના વારસાને પણ નાશ કરે છે. સાધુઓમાં અને સાધ્વીઓમાં વ્યભિચાર આદિ દુર્ગણોને પ્રવેશ થતાં તેઓ , વિશ્વજનેને સુધારી શકતા નથી અને તેમજ પોતાની ઉન્નતિ પણ કરી શકતાં નથી. વીર્યરક્ષારૂપ દ્રવ્ય બ્રહાચર્ય અને આત્મજ્ઞાનાદિપ્રાપ્તિરૂપ ભાવબ્રહાચર્યપાલનના જે જે નિયમ છે તે નિયથી સાધુઓ અને સાધ્વીઓ ચલિત થાય છે ત્યારે તેઓ દેશનું રાજ્યનું સંઘનું અને આત્માનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી વીર્યરક્ષાથી આ વિશ્વમાં અનેક લાની પ્રાપ્તિ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહરિભદ્રસૂરિ, ડીરવિજયસૂરિ, ઉમાસ્વાતિવાચક વગેરે આચાર્યોએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું તેથી તેઓ ધર્મસેવાદિ કાર્યો કરવાને શત થયા હતા. પતંજલિ, વ્યાસ, શંકરાચાર્ય દયાનંદસરસ્વતી વગેરેએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સ્વઅક્ષરદેહેને અમર કર્યા છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સંરકત ભાષામાં એકને આઠગ્ર રચ્યા છે. રામમૂર્તિ સેન્ડ વિગેરેએ વીર્યરક્ષા કરીને દુનિયાને હેરત પમાડે એવા અગકસરતના ખેલે કરી બતાવ્યા છે. કામવૃત્તિને ઉત્તેજક એવા આહાર વિહાર, વિચારે, આચાર, વેષ અને અવલકથી દૂર રહેવું જોઈએ કે જેથી વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કરી શકાય. વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને નાશ ન થાય એવા ક્ષેત્રકાલભાવથી ઉપાયે જીને મનુષ્યની ઉન્નતિ કરવી જોઈએ. બ્રહ્મચર્યપાલન સંબંધી લે છે અને ગ્રન્થ લખીને તથા તેના નિયમને આચારમાં મૂકીને બ્રહ્મચર્યવ્રતનો વિશ્વમાં વિસ્તાર કરવો જોઈએ. બ્રહ્મચર્યપાલનરૂપ ઉન્નતિના શિખર પરથી પતિત મનુષ્યને પુનઃ તે સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે સર્વ પ્રકારના ઉપાયોને જવા જોઈએ. વીર્યહીનમનુને ઉપદેશની કંઈ અસર થતી નથી માટે વીર્યશાલીમનુષ્ય કે જેઓ કર્મયોગી બની સર્વ પ્રકારનાં ઉપયોગી કાર્યો કરે તેવા બનાવવા સર્વ વાર્પણ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. નકામા બેસી રહેલા પુરૂમાં અને સ્ત્રીઓમા કામની વાસનાઓ ઉત્પન્ન થાય છે માટે પુરૂએ અને સ્ત્રીઓએ કર્તવ્યકર્મોમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કામની વાસના ઉત્પન્ન ન થાય સ્ત્રીઓએ અને પુરૂએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન થાય એવી રીતે વર્તવું જોઈએ.– બાળલગનયજ્ઞમા સુત્રીઓને અને પુત્રોને ન હોવા જોઈએ જેઓને ધર્મની, દેશની, રાજ્યની, કેમની, સંઘની અને વ્યક્તિની દાઝ-લાગણી છે તેવા મનુષ્ય આત્મભેગ આપીને વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાળવામાં પળાવવામાં અને અનમેદનામા સદા તત્પર રહે છે. આહાર, વિહાર, Page #797 -------------------------------------------------------------------------- ________________ અનુગાદિનું સ્વરૂપ. ( ૬૯૭) ~~-- આચાર આદિ જે જે બ્રક્સચર્યપાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વૈભવવાળી પ્રજા વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકર્મવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે ઉપર્યુક્ત ઉપદેશ વાચીને સાંભળીને ખુશ થનાર મતુ કરતાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને આચારમાં મૂકી બતાવનારા મનુષ્યની જરૂર છે. કર્મવીર, ગવીરે. ધર્મવીર, લતવીર, દેશવીર, યુદ્ધવી, વિદ્યાવીરે વિગેરે વીરેને પ્રકટાવવા માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા સ્વીકારી તે પ્રમાણે વર્તવું જોઈએ. અવતરણ–અનુગ વિસ્તાર, શ્રદ્ધાપૂર્વક ધર્માચારપ્રવૃત્તિ, અકર્મવિશપ્રવૃત્તિ વગેરેનું વિશેષત સ્વરૂપ પ્રબોધવામાં આવે છે. अनुयोगा हि विस्तार्या द्रव्यादिका महीतले। धविवृद्धये सम्यग् धर्मतत्वविशारदैः ॥ २४५ ॥ ज्ञानसूला सदाराध्या श्रद्धा सत्कर्मयोगिभिः ॥ २४६ ॥ सर्वनयानां स सारो धर्माचारः प्रकीर्तितः। ज्ञानयुक्ता क्रिया श्रेष्ठा चारित्रस्य विवर्धिका ॥ २४७ ॥ अष्टकर्मविनाशार्थ गृहस्थैः सत्यसाधुभिः ।। कर्तव्यं सदनुष्ठानमन्तर्मुखोपयोगतः ॥२८॥ શબ્દાર્થ –ધર્મતત્વવિશારદેએ દ્રવ્યાદિક ચા અનુગે ધર્મનિવૃદ્ધિ માટે વિસ્તારમાં ચોગ્ય છે. અશ્રદ્ધાત્મા સદાચાર ગુણેથી ભ્રષ્ટ થાય છે. સત્કર્મચગીએ એ જ્ઞાનકૂવા શ્રદ્ધા સેવવી જોઈએ સર્વનો સાર ધર્માચાર છે જ્ઞાનયુક્ત ક્રિયા થઇ છે અને તે ચારિત્રન વિવર્ધિક છે. ગ્રહસ્થોએ અને સત્ય સાધુઓએ અકર્મવિનાશાર્થે અન્તર્કપરી સદનુદાન કરવું જોઈએ. Page #798 -------------------------------------------------------------------------- ________________ પક ( ૬૯૮). શ્રી કગ -સવિવેચન વિવેચન --દ્રવ્યાનુગ, ગણિતાનુયોગ, અનુકરણનુયોગ અને ધર્મકથાનકોણ આ ચાર અનુગમાં સર્વધર્મશાસ્ત્રોને સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, પડદવ્ય, નવતત્વ, કસિદ્ધતિ, પદાર્થવિજ્ઞાન (સાયન્સવિધા, દ્રવ્યગુણપર્યાયવરૂ૫. સંતવાદ, નવાદ, તા દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્રો વગેરેને દ્રવ્યાનુયોગમાં સમાવેશ થાય છે, તિશાસ્ત્રોને ગણિકાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધર્માનુછાને, ગૃહનાં અને ત્યાગીઓનાં વતે આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધર્મસંબંધી સર્વવૃત્તાને ધર્મકથાનુગમાં સમાવેશ થાય છે. ચાર અનુગરૂપ ચાર વિદ્યાની પ્રવાહની અપેક્ષાએ અનાદિતા છે અને અમુક તીર્થંકરાદિની અપેક્ષાએ આદિતા છે. ચાર અનુયાગરૂપ ચાર વેદોનું જ્ઞાન સર્વત્ર વિસ્તારવું જોઈએ. મતવિશારદોએ ચાર અનુગેના રહસ્યને અવબોધીને તેને પ્રચાર કરવા સર્વ પ્રકારના ઉપાયે જવા જોઈએ. દ્રવ્યાનુયોગી ગીતાર્થ ધર્મનું રક્ષણ કરવા અને ધર્મની વૃદ્ધિ કરવા સમર્થ બને છે. ચાર અનુગના જ્ઞાનવડે આત્મા અને પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. તત્વશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરુશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આત્માની ઉન્નતિ કરવી જોઈએ. સદાચારે અને આત્માના ગુણોથી અશ્રદ્ધાલુ ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સત્કર્મચાગીઓએ આરાધન કરવું જોઈએ સદાચારમા સગુણેને રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સશુણોના શ્રદ્ધાળુ બની કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નગમ, સંગ્રહ, વ્યવહાર, ત્રાસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નેના સાતસો ભેદ છે; વસ્તુનું યથાર્થ સ્વરૂપ અવબોધવાને સાપેક્ષ જ્ઞાનદષ્ટિને ન કયે છે. અનેકજ્ઞાનદષ્ટિરૂપ નથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવબોધાય છે સાત નથી એક વસ્તુને સાત પ્રકારે અવધીને તેનું સ્વરૂપ કળી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે. સર્વ નેને સાર ધર્માચાર છે, ધર્મક્રિયા છે, ધર્મપ્રવૃત્તિ છે, આત્મચારિત્ર છે. જ્ઞાનપૂર્વક ક્રિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્મતાની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે સર્વ નને સાર-આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમા, જ્ઞાન ધ્યાન સમાધિરૂપ ચારિત્રમાં સર્વનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નોને સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ સર્વ નેને સાર ઉપર્યુક્ત અવબોધીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અકર્મને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શકિતને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોઈએ. નીતિજ્ઞાનદર્શનાદિ ગુણે તે ચારિત્ર્ય છે પ્રામાણ્ય, પરોપકાર, નિર્દોષ Page #799 -------------------------------------------------------------------------- ________________ - - ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ. - જીવન, જ્ઞાનયાનાદિ ગુણે એજ ચારિત્ર્ય છે. અણકર્મવિનાશાર્થે ગૃહસ્થોએ અને સાધુ એ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આત્મચારિત્ર્ય ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધોપગથી આત્માના ગુણો ખીલે છે અને કર્મને નાશ થાય છે, માટે આત્માના ગુણેમાં ઉપગ રહે એવા યોગથી વર્તી કર્મને નાશ કરી પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ. અવતરણુગૃહસ્થાઓ અને સાધુઓએ ઉત્સર્ગ અને અપવાદથી ચિતધર્મકર્મ કરવા જોઈએ અને આપત્તિકાલે આપદધર્મ સેવ જોઈએ તથા પ્રાયશ્ચિત્ત વગેરેથી ચારિત્રશુદ્ધિ કરવી જોઈએ-ઈત્યાદિ જણાવવામાં આવે છે. श्लोकाः स्वोचितं कर्म कर्तव्यं गृहस्थैनौतितः शुभम् । साधुभिः स्वोचितं नित्यं कर्तव्यं कर्म सात्तिकम् ॥२४९॥ धर्मापत्तिप्रसङ्गे तु गृहस्थैः साधुभिः स्त्रयस् । आपदुद्धारको धर्मः कर्तव्य आपवादिकः ॥२५० ।। द्रव्यं क्षेत्र तथा कालं सावं जानन्ति नो हृदि । उत्सर्ग चापवादं ये ते नरा धर्मनाशकाः ॥ २५१ ।। क्षेत्रकालानुसारेण निश्चयव्यवहारतः। औत्सर्गिकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ २५२ ॥ ज्ञातव्याः सर्वसद्धर्माः कर्तव्यं वोचितं खलु । स्वोचितकर्मसंत्यागाद निपातो जायते ध्रुवम् ॥ २५३ ॥ स्वाधिकारेण यदभिन्नं स्वात्मशस्यादितश्च पद । कर्तव्यं कर्म तन्नैव गृहस्थैः साधुभिर्भुवि ॥२५४ ॥ साधकं बाधकं ज्ञात्वा द्रव्यादिना प्रवोधतः । कर्मणि स्वोचिते शश्वत् यतितव्यं मनीषिभिः ।। २५५ ॥ Page #800 -------------------------------------------------------------------------- ________________ (૭૦૦). થી કર્મળ ગ્રથસવિવેચન. प्रायश्चित्तविधानानि सेव्यानि शास्त्रनीतितः।। धर्मिभिश्चित्तशुद्धयर्थं पूर्णोत्साहस्वशक्तितः ॥ २५६ ॥ શદા–ગૃહસ્થોએ ઉપર્યુક્ત ચિતકને નીતિથી કરવી જોઈએ. સાધુઓએ ચિત સાત્વિકકર્મો કરવા જોઈએ. ધમપત્તિપ્રસંગે તે ગૃહસ્થોએ અને સાધુઓએ વર્ષ આપદુદ્ધારક આપવાદિક ધર્મ આચરવો જોઈએ. જે મનુષ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદને હૃદયમાં જાણતા નથી તે મનુષ્ય ધર્મનાશક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી ઉત્સર્ગ અને અપવાદવડે ધર્મકર્મ કરવું જોઈએ. સર્વ ધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકર્મ સંત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહરએ અને સાધુઓએ સવાધિકારથી જ ભિન્નકર્મ હોય અને સ્વાત્મશકલ્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદથી કર્તવ્ય કર્મોમા સાધકબાધકકર્મ જાણને મનુષ્યોએ ચિતકર્મમા યતન કર જોઈએ. ધમગૃહસ્થાએ અને સાધુઓએ શાસ્ત્રનીતિથી ચિત્તશુદ્ધચર્થ પૂણેત્સાહપૂર્વક સ્વશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનને સેવવા જોઈએ. વિવેચન –ચિતકર્મનું જ્ઞાન કર્યા વિના અનુચિત કર્મોને ત્યાગ થઈ શકતો નથી. અમુક કર્મ–અમુક ક્ષેત્ર ચિત હોય છે તે કર્મ–આપત્તિકાલે આપવાદિકદષ્ટિએ અનુચિત, થાય છે અને આપત્કાલે આપવાદિક કર્મ–ચિત થાય છે માટે ચિતકર્મ અને તેનાથી ભિન્ન કર્મોનું સ્વરૂપ અવબોધવા માટે આત્મજ્ઞાની સર્વદષ્ટિએથી દેખનારા ગુરુની ગમ લેવી જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ ચિત છે તે જ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓનું જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે. ગૃહમનુષ્યમાં પણ ચાતુર્વણ્યગુણર્માનુસારે પરસ્પર ચિતત્વ અનુચિતત્વ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ ચિત કર્મોમાં નીતિને ત્યાગ ન કરવું જોઈએ. સાધુઓએ ઉત્સર્ગમાર્ગથી સાત્વિક કર્મો કરવા જોઈએ. ધમપત્તિપ્રસંગે ગૃહસ્થ પર અને સાધુઓ પર અને પ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મ ઉપર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ અને ગૃહસ્થોએ આપદુદ્ધારક આપદુધર્મ સેવ જોઈએ હાલ જૈનેએ આપદુદ્ધારક ધર્મ સેવે જોઈએ અર્થાત્ ધમપત્તિથી જૈન કેમે પરિપૂર્ણ માહિતગાર બનીને આપદુદ્ધારક ધર્મ સેવા જોઈએ. આવર્તમાં પ્રાય આપદુદ્ધારક ધર્મને સેવવાની આવશ્યકતા અવાધાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીઓ જે આપદુધર્મ સેવવાને કાલ અને ક્ષેત્ર તથા ભાવને હૃદયમાં અવધતા નથી તો તેઓ સ્વાસ્તિ Page #801 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - આપદુદ્ધારક ધર્મકર્મગીઓની ફરજ ( ૭૦૧) ત્વનાશપ્રતિ સ્વહસ્તે પ્રવૃત્તિ કરનારા અવબોધવા. અમુક દેશમાં, અમુક ક્ષેત્રમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓ વડે અને ગૃહસ્થ વડે આપદુધર્મ સેવાય છે. કોઈ કાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાપ–ધર્મકર્મને સેવી. દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર અને વિદ્વાને પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવાદિક ચકકસ કર્મોને કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે. આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓને હાથે તે તે ધર્મોનું રક્ષણ થઈ શકતું નથી. જેને હાલ તેર લાખ જેટલી સંખ્યામાં આવી પડયા છે. બ્રાહ્મણે ક્ષત્રિય અને શુદ્રો તથા વૈશ્યની અનેક પેટાજાતિવડે જૈનધર્મ સેવા નથી. હવે જૈનેની સંખ્યામાં ચાતુર્વર્ય મનુષ્યની વૃદ્ધિ ન થાય તે રકમને નાશ થવાનો પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જૈન કેમની વૃદ્ધિ કરવા આદુધર્મનું સેવન ન કરે તે વર્તમાન જૈને પિતાના હાથે પિતાને નાશ કરે એમા કંઈપણ આશ્ચર્ય નથી. કેઈપણ ધર્મ એ નથી કે જે આપદુકાલમાં ઉદ્ધારક શક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હોય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણે વગેરેના આપઘમેં જે જે કરવા લાયક છે તેનું તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે, જૈનમમા આપદુદ્વારકકર્તવ્ય આપદ્ધર્મર્તયોને તે તે દેશકાલમા વિદ્યમાન આત્મજ્ઞાની ગીતાર્થો જણાવે છે તે પ્રમાણે જે કેમ વર્તે છે તે તે આપ ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકાર્યકર્તવ્યને જે મનુષ્ય ધમપત્તિ પ્રસંગે જાણીને સેવે છે, તે લેકે સદેષ વા નિર્દેવ કર્મ મેવતા છતા પણ અનાસક્તિએ કર્મથી બંધાતા નથી; ઊલટું તેઓને આપત્તિમાથી ધમનું રક્ષણ કરવાથી મહાય તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જૈનધર્મને ઉદ્ધાર કરવામા આપદધને જે ધર્માચાર્યો નહીં સેવે તે તેઓ એકદિથી ઘેરાઈને છેવટે સ્વાસ્તિત્વને નાશ કરી શકશે -શાસનદેવતાઓ તેઓને જાગ્રત્ કરે આપદુદ્ધારકધર્મકર્મગીઓ તે તે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે ઉત્પન્ન થાય છે અને તેઓ આપવારિક ધર્મકર્મોને સેવો પન પર્વની સ્થિતિમા ધર્મને લાવી શકે છે. ઉત્સર્ગ અને અપવાદસહિત દરેક ધર્મકર્મ હોય છે. સાધુઓએ અને ગૃહસ્થોએ આપવાદિક ધર્મકર્મો એકવામા ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મનાશનું પાપ પિતે ન વહોરી લેવ જોઈએ. આપદુદ્ધારકધર્મકર્મચગીઓને આપવાદિકધર્માચાર-ધર્મક સેવતા તે સમયના રૂઢિમાર્ગમાં એકાન્તષિ ધારણ કરીને ગાડરીયા પ્રવાહ પ્રમાણે વર્તનાર મન તરફથી જે જે હમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે ઉત્સર્ગમાર્ગથી લિન એવાં છેષ પટારક ધોને ધર્મકર્મગીઓ એવે છે અને તેઓ ધર્મને પાનકરે છે. દરેક ધર્મના ઈતિહાસ તપાસ. પ્રાચીન રાજ્યનૈતિક ઇતિહાસ તપાસે તેમાં Page #802 -------------------------------------------------------------------------- ________________ (૭૦૨) શ્રી ક ગ ગ્રંથ–સવિવેચન. - 1 ક આપત્તિકાલે વર્તવાના માર્ગો જુદા જુદા પ્રકારના દેખાશે. એક વખત ગ્રીસની પ્રાર્થધાની એથેન્સમાં સર્વ લેકે ક્ષત્રિ બન્યા હતા. તે દેશની પડતીની સાથે ક્ષાત્રકમગીઓને નાશ થશે તેની સાથે વિદ્વાને વ્યાપારીઓ અને શૂદ્રોને નાશ થશે. તે દેશની પુનઃ પ્રગતિમા પશ્ચાત્ આ ધર્મ સેવીને ચારે પ્રકારના મનુષ્ય બનાવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી. હાલમાં જર્મની વગેરે દેશમાં લાખો પુરુષના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુના અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સોળ વર્ષની ઉમરે લગ્ન તથા એક પુરુષને અનેક પત્નીએ કરવાનો આપદ્દધર્મ સેવવાનો પ્રસંગ આવી પહોંચે છે. ઈંગ્લાંડ, કાન્સ, જર્મની વગેરે દેશોના મનુષ્ય જે ચોગ્ય આપદ્ધર્મકમેને સેવશે તે તે પુન પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કેમમા પ્રગત્યર્થે આપત્કાલે વિચારમાં અને કર્મોમાં સુધારાવધારાના પરિવર્તને થતા નથી, તે કેમ મૃત્યુશરણભૂત થઈ જાય છે. દેશ કોમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેએ આપત્તિકાલે આપદ્ધર્મ સેવા જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદુધર્મને સેવતા નથી તેઓ પાપી કરે છે અને જેઓ આપદુધર્મને સેવે છે તેઓ ધમ કરે છે. જૈનમમાં વિદ્યાબલ, ક્ષાત્રબલ, વૈશ્યકર્મગુણબલ અને શૂદ્રબલ આંદિ અનેક બલેની જરૂર છે અને તે આપદુધર્મકર્મના વિચારેને અને આચારેને સે વિના પ્રાપ્ત થાય તેમ નથી, માટે સર્વ પ્રકારના ધર્મોને જાણનાર ધર્મકર્મીઓએ આપદુધર્મકર્મને સેવી જૈનધર્મને ઉદ્ધાર કર જોઈએ. આપદુદ્વારક શાસ્ત્રો, આપદુદ્ધારક ક વગેરેને જેઓ આપત્તિકાલમાં સ્વીકારતા નથી, તેઓને અને નાશ થયા વિના રહેતે નથી. ઉત્સર્ગની, સાથે સદા અપવાદધર્મ હોય છે એમ સર્વજ્ઞપરમાત્મા જણાવે છે. સાધુઓને અને ગૃહસ્થને ઉત્સર્ગધર્મમાર્ગે ચાલવાના શાસ્ત્રોમાં જેઓ આપવાદિકધર્મક કે જે વર્તમાનમા સેવવા લાયક છે તેઓને નિષેધ કરે છે. તેઓ ધર્મના નાશકારક રાક્ષસ જેવા અવધવા. સાધુઓએ અને ગૃહસ્થોએ ધમપત્તિપ્રસંગે આપદુદ્ધારક આપદુધર્મ સેવ જોઈએ, દ્રવ્ય ક્ષેત્રકાલભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક કર્તવ્યધર્મના નાશકારક બને છે. ક્ષેત્રકલાનુસારે નિશ્ચયથી વ્યવહારથી ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મનું સ્વરૂપ અવધીને તે કરવું જોઈએ. અનેક દૃષ્ટિવડે કર્તવ્ય ધર્મકર્મોનું સ્વરૂપ વિચારવું જોઈએ પરસ્પર સાપેક્ષ અનેક દષ્ટિવડે જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે કરવાથી સ્વાત્માને સંઘને સમાજને દેશને વિશેષ લાભ થાય તે કરવું જોઈએ લેહવણિકની પેઠે અમુક મહ્યું તે ત્યાગવું નહીં–એમ કદાગ્રહ ન કર જોઈએ. વિશ્વમાં સર્વ સદધર્મો જાણવા ચગ્ય છે પરંતુ કરવામાં તે જે કર્મચિત હોય તે કરવું જોઈએ. સદુધર્મો અને અસદુધર્મોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનું થતું નથી. એકનો એક ધર્મ વતત એક અપેક્ષાએ સદુધર્મ છે અને તે અન્ય અપેક્ષાએ અસદુધર્મ છે. જે - Page #803 -------------------------------------------------------------------------- ________________ - -- - - - -- -- -- - - -- -- કમલેગીઓ પ્રકટ ( ૭૦૩ ). અપેક્ષાએ સત્યધર્મ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે વ્યવહારદષ્ટિએ સર્વસદુધર્મો પૈકી સ્વચ્ચ જે કર્તવ્ય હોય તેઓનું સેવન કરવું જોઈએ ચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સઘની, સમાજની, દેશની અને છેવટે વિશ્વની પડતી થાય છે માટે પ્રાણાતે પણ ગિતકર્મને ત્યાગ ન કરવું જોઈએ. ચિતવ્યાવહારિકકર્મો અને ધાર્મિકકર્મો કરીને ગૃહસ્થ સ્વફરજ અદા કરી શકે છે. સ્વકર્તવ્ય કાર્યોને અનાસકિાથી કરનારા મનુષ્યો કર્મયોગીઓ બને છે. સ્વાધિકારથી ભિવા અને સ્વાત્મશક્તિથી ભિન્ન એવા કને ન કરવાં જોઈએ. અર્થાત્ ગૃહરએ અને સાધુઓએ સ્વાધિકારશક્તિથી ભિન્ન કર્મો કરવા ન જોઈએ, કારણ કે તેથી તેઓને અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે સ્વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કેમ, સંઘ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમા ભાગ આપી શકતા નથી. પ્રત્યક્ષેત્રકાલાવથી સાધકબાધકકર્મ જાણીને ગૃહસ્થાઓ અને સાધુઓએ ચિતકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક કર્મો અમુકાપેક્ષાએ બાધકરૂપ થઈ જાય છે અને બાધકકર્મો છે તે અમુકાપેક્ષાએ પ્રત્યક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે. જ્ઞાનીઓને આસવના કારણે કે જે બાધકરૂપે છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સવરના હેતુઓ છે તે અજ્ઞાનીઓને બાધકરૂપે પરિણમે છે–તદ્વત અત્રે જાણવુ ચિતસાધકકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ સાધક અને બાધકનું જ્ઞાન કરવામાં અર્જુન જેવા વીશે શંકાસ્પદ થાય છે તે અન્યનું શું કરવું? ચિતસાધકક પણ ક્ષેત્રકાલાન્તર પામીને બાધકરૂપે પરિણમે છે, માટે સાધક ધક કર્મનું જ્ઞાન કરીને જ્ઞાનકર્મચાગી બનવું–જોકે એ કઈ બાળકને ખેલ નથી. પણ ધર્મની વૃદ્ધિમાં સાધકબાધકકર્મનું વિશાલષ્ટિથી જ્ઞાન કરીને પ્રવર્તવાથી ધર્મની વૃદ્ધિ કરી શકાય છે. જૈનેની સંખ્યાની હાનિ થઈ તેમાં સાધક બાધકજ્ઞાનની ન્યૂનતા જ કારણભૂત છે. આય. વર્તમનુષ્યોએ સમષ્ટિદષ્ટિએ સાધકબાધકકર્મોનું જ્ઞાન કરીને રાજકીય પ્રવૃત્તિ સેવી હોત તે તેઓની પતિત દશા થાત નહિ. કર્મગીઓ દરેક જમાનામાં ઉપર્યુક્ત સવિચારવડે પૂર્ણજ્ઞાની હોય છે તેથી તેઓ પ્રમાદી બનતા નથી અને કઈ પણ પ્રકારની અવનતિ પ્રાપ્ત કરી શકતા નથી આશ્કવાસી જનોએ કેટલાક સૈકાથી અદ્યપર્વત ઉપર્યુક્ત વિચારોથી કર્તવ્યવ્યાવહારિકકર્મોની પ્રવૃત્તિ કરી છે તેથી તેઓ સર્વપ્રકારે ન્નતિમાં આગળ વધ્યા છે તે પ્રમાણે આ જે પ્રવૃત્તિ કરશે તે તેઓ પુન પૂર્વની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી શકશે. આ વિશ્વમાં ઉપર્યુક્ત વિચારોવડે અને આચારેવડે વિશ્વજને આદર્શવત્ બને એવા પ્રથમ તે કરોડો કમગીઓ પ્રગટે એવા સદુપાયે આચરવાની અત્યંત જરૂર છે. ત્યાગીઓએ અને ગુહાએ જે જે અનુચિત પાપકર્મો–ધર્મનિષિદ્ધ કર્મો કર્યા છે, તે પાપની આલોચના લેવી જોઈએ-ગુરુ પાસે તે તે અયોગ્ય પાપકર્મોના પ્રાયશ્ચિત્તો લેવાં Page #804 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૭૦૪). શ્રી કમાગ ગ્રંથ-સંવિવેચન જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો લેવાની જરૂર છે. પૂર્વોત્સાહથી અને આત્મશકત્યનુસારે પ્રાયશ્ચિત્તો કરવાં જોઈએ વિશ્વવર્તિ સર્વધર્મોમાં પ્રાયશ્ચિત્તોની આવશ્યકતા જણાવવામાં આવી છે જૈન શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્તોનું વિશેષતા તે તે કાલમાં વિધાન કરવામા આવ્યું છે. પ્રાયશ્ચિત્ત એ આન્તરતપ છે તથાપિ તેનું લોકવ્યવહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના શ્લેકથી ભિન્નત્વ કર્યું છે. જે જે વિચાથી અને આચાથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ સંઘની સુવ્યવસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તેને ગ્રહણ કરવા જોઈએ પ્રાયશ્ચિત્ત સંબંધી વિશેષ લખવામા આવે તે એક બીજો ગ્રંથ થઈ જાય માટે અત્ર અતિસંક્ષેપથી વર્ણન કર્યું છે. ગીતાર્થ ગુરુ પાસે દેહચિત્તશુદ્ધચર્થે તથા ધર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો ગ્રહવા જોઈએ. અવતરણ–ઉપર પ્રમાણે કર્તવ્ય કર્મોનું સ્વરૂપ દર્શાવ્યા બાદ સ્વધર્મોમાં સત્યના અંશે છે તે જણાવે છે અને તેની સાથે સર્વ ધર્મોમાં સત્યાંશને જણાવનાર અષ્ટાંગયેગનું સ્વરૂપ દશાવે છે श्लोकाः सत्यांशाः सर्वधर्मेषु ज्ञातव्या नयवोधतः। भिन्ननामादिपर्यायैायाः संव्यवहारतः ॥ २५७॥ . अनेकान्तनयज्ञानान्मतान्ध्यस्य क्षयो भवेत् । सत्यांशग्राहिणः सन्तः सदा स्याद्वादवादिनः ॥ २५८ ॥ सर्वधर्मेषु सत्यांशा विचाराचारयोश्च ये। अनेकान्तसमुद्रस्य मन्तव्या ज्ञानयोगिभिः ॥ २५९ ॥ स्याद्वादिभिः स्वकीयाँ-स्तान्सत्वांशान् परिभाव्य च । यतितव्यं प्रयत्नेन स्याद्वादधर्मकर्मणि ॥ २६० ॥ . अष्टाङ्गानि प्रसाध्यानि योगस्य प्रीतिभाक्तितः।। मुमुक्षुभिर्निरासत्या धर्मकर्मपरायणः ॥२६१॥ .. શબ્દાર્થ –નયબોધથી સર્વધર્મોમાં સત્યાગે છે એમ જાણવા યોગ્ય છે. ભિન્નનામાદિપવડે સંવ્યવહારથી સર્વધર્મોમા સત્યાશે જાણવા ચોગ્ય છે, અનેકાન્તનયજ્ઞાનથી Page #805 -------------------------------------------------------------------------- ________________ -- - -- - - - - - - - - - - - - સત્યાને રવીકાર કરે. (૭૦૫). મતાંધતાને ક્ષય થાય છે. સત્યાંશગ્રાહી સ્યાદ્વાદવાદી સસ્તું છે. જ્ઞાનગીઓએ સર્વધર્મોમાં વિચારોના અને આચારોના જે અંશે છે તે અનેકાન્તસાગરના સત્યાંશે છે એમ માનવું જોઈએ. સ્યાહાદીઓએ સ્વકીય સત્યાને વિચારીને અને તે પ્રમાણે અનુભવીને સ્વાટાદધર્મકર્મમા પ્રયત્નવડે પ્રવર્તવું જોઈએ. ધર્મકર્મપરાયણ મુમુક્ષુઓએ નિરાસક્તિવડે ચેગના અષ્ટાગોને પ્રીતિભક્તિથી સાધવા જોઈએ. વિવેચન-સાત નાના અને તેઓના પ્રભેદોનું જ્યારે પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મોમાં સાપેક્ષનયદષ્ટિએ સત્યશે રહેલા છે એમ અવાધાય છે. સત્યાશવાળા વિચારોના તથા આચારેના ભિન્ન ભિન્ન નામપય હેય અને અર્થથી એક હોય તે તે સંવ્યવહારથી હવા ચોચ છે નામભેદે આકારભેદે ભિન્નતા હોય પરંતુ અર્થથી સાપેક્ષદષ્ટિએ એકતા હોય ત્યા સર્વે સત્યા છે એમ અવબોધવુ. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે દિન વિના મળી-ઈત્યાદિથી સર્વદર્શને છે તે એકેક અંગયુક્ત અને તે જિનવર અંગીનાં અગભૂત છે સર્વધર્મોમાં જે સત્યા હોય તે ગ્રહવા, પરંતુ દેવદષ્ટિથી અને દેષદષ્ટિથી કઈ ધર્મની કોઈ દર્શનની નિન્દા કરવી ન જોઈએ. સર્વધર્મોમા સત્યાગે સમાયેલા છે તે સત્યાશેને હસદષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યા હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ. સત્યા વિના જે જે ધર્મો વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કેઈ ધર્મ વિશ્વમાં જીવદયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે છે. કેઈ ધર્મ વિશ્વમાં પરોપકારની સુખ્યતાએ જીવી શકે છે કોઈ ધર્મ વિશ્વમાં જનસેવાની મુખ્યતાઓ જીવી શકે છે. સર્વધર્મોમાં સુખ્ય મુખ્ય કઈ કઈ મહાન સત્યાશ હોય છે દયા, સત્ય, બ્રહ્મચર્ય, પરોપકાર, ત્યાગ, કર્મચગ, જ્ઞાનયોગ, ભકિતયોગ. સેવાયેગ, લયયેગ વગેરે કઈ મુખ્યાગબળે કઈ કઈ ધર્મ વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્વાદાદીઓ સત્યાનું સાપેક્ષણિરમે ગ્રહણ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે કેઈ ધર્મના વિચારોથી અને આચારોથી રાજ્યવ્યવહારને સામાજિક વ્યવહારને વિશેષ લાભ થાય છે કેઈ ધર્મના આચારોથી અને વિચારથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ સંપ્રાપ્ત થાય છે. કેટલાક ધમાં આત્મબળ આપવાની અને આત્મભેગ આપવાની મુખ્યતા હોય છે પક્ષપાત. કદાહ, શ્રેષબુદ્ધિ અને સંકુચિતદષ્ટિથી સત્યધર્મની પરીક્ષા કરવામાં અને તેનું ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલે થાય છે, માટે પક્ષપાત કદાવહાદિ દેને દૂર કરી સર્વધર્મોમાંથી સત્યાશેને ગ્રહવા જોઈએ અને તે સત્યાના સમૂહવડે યુકન એવા જેવધર્મની આરાધના કરવી જોઈએ. આધ્યાત્મિકદષ્ટિએ. આચારદષ્ટિએ. નીતિવિએ અને પછી પકારદષ્ટિએ સર્વ ધર્મોમાથી સત્યાને ગ્રહવાની જરૂર છે જે ધર્મથી દુનિયાના જ સર્વ શકિત મેળવી શકે છે એવા જે જે અગો હેય તે જૈનધર્મના સત્યા છે એવું Page #806 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૭૦૬) શ્રી કમોગ ગ્રંથ-વિવેચન. હૈ સાપેક્ષદષ્ટિથી જાણને સત્યપ્રગતિકારક સત્યોને હવા જોઈએ. આચારમાં અને વિચારામાં ભિન્નનામાદિપર્યાવકે જે સત્યા હોય તે ગ્રહવા જોઈએ. માની કરાટે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ હાથે અનન્નસત્યને પાર આવી શકતો નથી. દિવ્યોત્રકાલજાવથી સત્યાંશેના અસંખ્ય ભેદ અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સન્યાને નિરપિક્ષદષ્ટિએ અસત્યાગે રૂપ માનીને ધર્મયુદ્ધો કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વના કેઈ ધનાં તત્વે અહ્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મને આનું વિશેષ જોર હોય છે તે તે અનીતિમય આચાર્યુક્ત અત્યતત્તવાળા ઘર્મ કરતાં વિશેષ વ્યાપક બનીને મનુષ્યની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મમાં સત્યાંશનુ એક મુખ્ય અંગ પડે છે તેથી તે ધની વિશ્વમાં જીવંતદશા વ છે. સંવ્યવહારદષ્ટિએ લૌકિકકર્તયકામાં બ્રાહ્મણ-વિચ વલય અને શદ ચારે વરના ગણે અને કપ લૌકિકધર્મની આવશ્યકતા સિદ્ધ કરે છે, તે ત્યા સુધી જે વર્ગમાં કાયમ રહે છે ત્યાં સુધી તે વિશ્વને ઉપયોગી બની શકે છે. સર્વનની સાપેક્ષતા વિશ્વવર્તિસર્વ ધર્મોના પ્રગતિ કારકવિચારને અને આચારેને ગ્રહણ કરનાર જેનધર્મની સર્વધર્મોમાં અમુક અમુક સત્યશે વિદ્યમાનતા હોવાથી, વ્યાપકદષ્ટિએ જૈનધર્મ સર્વત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. રાજ્યના અંશો જે જે આચામાં છે તે સ્થાદાદ જૈનધર્મ છે એવી વિશાલદષ્ટિથી જ્યાં સાપેક્ષની વિચારણા કરાય છે એવા ચઢાદીઓ સર્વત્ર જૈનધર્મને અનેક સત્યાશાથી વિખ્યાત કરી શકે છે અનઃસત્યાગેથી પરિપૂર્ણ એવા જૈનધર્મના અનન્તજ્ઞાનવર્નલમા વિશ્વવર્તિ કરડે ધર્મોને સમાવેશ થાય છે. વિશ્વવર્તિવિચારમાં અને આચામા જે જે સત્યાગે છે તેને કેવલજ્ઞાનીએ સત્યધર્માશે કથેલા છે તેથી તે મહાવીર પ્રભુના સિદ્ધાતોથી અવિરુદ્ધ હોઈ ગ્રહવા લાયક છે એમ જૈનાચાર્યો ડિ ડિમ વગાડીને કથે છે; માટે સર્વધને પિતાના અનન્તજ્ઞાનધર્મવર્નલમાં સમાવનાર જૈનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની જરૂર છે. સર્વનની સાપેક્ષતાએ અનેકાન્તનયજ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મીએ જે સતાધતા કરે છે તેને ક્ષય થાય છે. અનેકાન્તનયજ્ઞાન વિના ધર્મ સંબંધી મનુષ્યને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેને ક્ષય થતો નથી અને તે વિના મતાંધતા પણ ક્ષય થતો નથી. અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના સર્વસત્યાંશે ગમે તે ધર્મના આચારમાં અને વિચારમાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના બિંદુએ છે એવો અનુભવ આવતાં જૈનધર્મની ઉપગિતાને ખ્યાલ ખરેખર વિશ્વવતિસર્વમનુષ્યને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવર્લલતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારને અને આચારોને અનાદિકાલથી સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યત થશે એવું જે જૈનાચાર્યો જાણે છે–તેઓ ગરછકદાગ્રહ-મતદાગ્રહ આદિ કદા Page #807 -------------------------------------------------------------------------- ________________ અનત અતિ તથા નારિત ધ. ( ૭૦c ) અહા, સકુચિતદૃષ્ટિયાને દેશવટો આપીને જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારાના અને આચારાના સંસ્કારથી જૈનમ ના સવૅત્ર વ્યાપક પ્રચાર કરી શકશે, આવી ગુણુમય વિચારાની અને આચારાની વ્યાપકતા સર્વત્ર વિશેષ પ્રમાણમા કરવાથી અન્ય સર્વ ધર્માના સવિચારેની અને સદાચરાની અભેદભાવે સેવા કરી એમ માની શકાય છે. જૈનધમાં જે જે સત્યવિચારાની અને સ શુભ પ્રગતિમય આચારાની હાલ આવશ્યકતા હોય તેઓને જીવતરૂપ આપીને સેવવાની જરૂર છે. મનશૈલીએ ધર્મની ઉપયેાગિતા જણાવવાથી ગુણાનુરાગટ્ટ ખીલે છે અને કોઈ ધર્મના સત્યવિચારને અને સત્યાચારશને સ્વગણીને અનુમાદન આપનાર જૈન ધર્મ છે એમ શ્રી મહાવીરપ્રભુના સિદ્ધાતાથી અલબધાય છે. જૈનધર્મનાં ભિન્ન ભિન્ન નામભેદે માકાભેદે અનેક નામે ડાય પરંતુ તે સર્વે જૈન ધર્મથી અવિરૂદ્ધ હાવાથી સર્વે તે નામે જૈનધર્મ રૂપ છે એવુ' અનુભવીને વમાનમા જૈનધર્મની ખુબીઓ સવિશ્વવર્તિ મનુષ્યે સમજી શકે એવી વિશાલસૃષ્ટિથી પ્રવર્તાવુ જોઈએ. વેદોમા, ઉપનિષદોમા પુરાણામા, રમતિયામા, બાઇબલમા, કુરાનામા, ઔદ્ધધર્મના સૂત્રેામ", યાગશાસ્ત્રોમાં જે જે સ્યાદ્વાદરષ્ટિમય જૈનધર્મના આચારા અને વિચારો સાનુકૂલ-વિરુદ્ધ હાય તે સર્વે જૈનધર્મના સત્યાશે અને સદાચાર છે એવુ અનાદિકાલથી માની જૈન ધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઈએ રાજ્યાગ, લયયેાગ, હરેગ, મંત્રયાગ, બ્રહ્માગ આદિ સર્વ પ્રશ્નારના યાગાના જૈન ધર્મમા સ્યાદ્વાદ દૃષ્ટિએ સમાવેશ થાય છે, સ્યાદ્વાદરષ્ટિવાળા જૈનધર્મીને સર્વદુનિયાના સધર્મોંમાસ દેશનેામા સવિચારામાં અને આચારેમાં સત્ય જે જે હોય છે તે સર્વ ગ્રાહ્ય ભાસે છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યગ્રૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રેામા જણાવ્યુ છે. સ્યાદ્વાદીએ ન્યધર્મેાંમાં અન્યધર્મીઓના શાસ્ત્રોમા લૌકિક વિચારામા અને પ્રવૃત્તિામા જે જે આચારની અને વિચારાની સત્યતા હાય તે જૈનધર્મના વિચારા અને આચાય છે એમ સ્ત્રક્રીય અનન્ત ધર્મરૂપ આત્મધર્મ માનીને સ્યાદ્વાદ ધર્મકર્મમા પ્રવર્તવુ જેઈએ આત્માના અન તસ્તિધમે છે અને આત્માના અનન્તનાસ્તિમે† છે. અનંતઅસ્તિમાંના અને અનતનાસ્તિ ધર્માંનો આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વધર્માંના સમાવેશ થાય છે, અતએવ અનન્તસત્યાને, અનન્તસત્યાશાને આત્માના ધર્મ તરીકે જાણી આત્માની શક્તિયેાની પ્રકટતા કરવી જોઈએ; આત્માના અનન્તઅસ્તિધર્માને અને અન તનાસ્તિધર્મોને અનેકધ ગળા ભિન્નનામપર્યાચાવડ કહે અને અનુ અપેક્ષાઐકય હોય તો તેમા સાપેક્ષાષ્ટિએ જૈનધત્વ અવળેાધવુ જોઈએ. આ પ્રમાણે અનેકઅપેક્ષાવડે યુક્ત જૈનધર્મને કોઈ વેદાન્ત કહે, કોઈ આય ધર્મ કહે, કોઈ તેને સત્યધમ કથે, કેઇ તેને પ્રભુધમ કથે-કોઇ તેને સ ધર્મ કથે, કોઈ તેને સાપેક્ષધર્મ કર્યો ઇત્યાદિ અનેક નામેથી કથે તે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ એક જ રહે છે. આત્માની શકિતાને અર્પનાર અને વ્યવહારમા કાર્યમા ખ Page #808 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૧ - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૭૦૮). શ્રી કર્મળ ગ ગંધ-સચિન. અર્ધનાર જૈનધર્મ પામીને વર્તમાન જમાનામાં સર્વ પ્રકટતી શુભશકિતના વાગી બનવું જોઈએ. સ્યાદ્વાદનયષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વ ધાર્મિક તથા વ્યાવહારિક શભશકિતને ધારણ કરવામા અપ્રમાદી બનવું જોઈએ. સર્વ પ્રકારની નિર્બલતાને ત્યાગ ક જોઈએ. ' , અનંતજ્ઞાનાદિ શક્તિને સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિને પ્રકટ જે કરે છે તે જૈનધમી છે; પછી જાત્યાદિલે ગમે તે રાણા હાથ તેપણ વિધિ આવતો નથી. આત્માની અનંતશક્તિનો વિકાસ કરવાને માટે એગનાં અછાંગોની સાધના કરવાની જરૂર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચગનાં આઠ અંગે છે. અમદીય ગદીપગ્રન્થમાં ગનાં આઠે અંગેનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યકૃત રોગશાસ્ત્રમાં રોગના આઠે અંગેનું અનુકને વર્ણન કરવામાં આવ્યું છે. એમનાં પુસ્તકો વાંચ્યાબાદ ગુરુગમપૂર્વક અ ને અનુભવ કરે . ધર્મકર્મપરાયણ ગૃહસ્થાએ અને ત્યાગી મનુષ્યોએ પ્રતિભક્તિપૂર્વક ગના અગેની આરાધના કરવી જોઈએ. આત્મામાં સત્તામાં રહેલી પરમાત્મશકિતને જે સંબંધ કરાવે છે તેને વેગ કહેવાય છે. આત્માની અનંતશકિતને આવિર્ભાવ થાય એવા આ ઉપાયને ચોગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને વેગ કરાવે તેને એગ કહે છે, અનન્તશકિત કે જે આત્મામા અતિરૂપ અને નાતિરૂ૫ છે તેની સાથે જોડાવું તે ગ અવધ, યોગશાસદાશ ગનું સ્વરૂપ જાણું તેની સ્વાધિકાર આચરણ કરવી જોઈએ વિશ્વવર્તિસર્વધર્મીએ યોગના આઠ અંગોનું આરાધન કરવા શકિતમાનું થાય છે. ગીઓને પાર પામી શકાતું નથી. રોગીઓની યોગશક્તિમાં પરસ્પર ભિન્નતા હોય છે. કઈને કઈ શકિત ખીલી હોય છે અને કોઈને કંઈ શક્તિ ખીલી હેય છે. આત્મજ્ઞાની ચેગીગુરુની કૃપાવિના યોગશક્તિની પ્રાપ્તિ થતી નથી. અતએ પ્રીતિભકિતથી આત્મજ્ઞાની ચગીગુરુની કૃપા મેળવી ચેગના અંગેની પ્રાપ્તિ કરવી જોઈએ. ધર્મશાસ્ત્રમાં અને ચેગશાસમા ચોગસંબંધી જે જે લખવામાં આવ્યું છે તેના કરતા અનન્તગણું લખ્યા વિના રહ્યું છે, તેમાં ગુરુપરંપરાએ આર્યગીઓ જે વેગશક્તિ મેળવે છે તે લખ્યું લખી શકાય ? તેમ નથી. આ વિશ્વમાં ગુરુગમ રહીને શિષ્યએ, ભક્ત એ. મનુષ્યએ આત્મશક્તિને પ્રાપ્ત કરવી જોઈએ, સર્વગધર્મશાસ્ત્રોનું વિદ્વાને અધ્યયન કરશે તે પણ તેઓ અનેક ગુપ્ત ગશક્તિથી અજ્ઞ રહી શકશે કદાપિ તેઓ ગુરુકૃપાથી ચેગની ગુસશક્તિને જાણશે તે પણ તેને પુસ્તકાદિ દ્વારા પ્રકાશ નહીં કરી શકે એવી ઈશ્વરી આજ્ઞા છે તેને મહાગી પ્રાણુતે પણ લેપ કરી શકતો નથી એ સ્વાનુભવ છે. જે ગ્ય થાય છે તેને ગમે તે ઉપાયે ગુપ્ત ગની શક્તિની પ્રાપ્તિ થાય છે. અવતરણુ–સર્વધર્મોમાં પહેલાં સત્યાશેને ગ્રહીને ગી બની કર્મચોગી સામ્ય Page #809 -------------------------------------------------------------------------- ________________ 卐 મમતાપૂર્વક ધર્મકર્મનું સેવન કરે (७०८) ભાવને પ્રાપ્ત કરી ધર્મકર્મ સેવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી સર્વકર્મથી મુક્ત થઈ કૃતકૃત્ય થાય છે તે પ્રોધે છે. श्लोकाः कियायामक्रियायाश्च यस्य साम्यं समागतम् । साम्यसावप्रतापेन तस्य मुक्तिर्न संशयः ॥२६२॥ सास्यभावप्रलीनस्य क्रियाया न प्रयोजनम् । तयपि तत्प्रवृत्तौ तु प्रारब्धकर्मकारणम् ॥२६३ ॥ धर्मक्रियाफलं सत्यं सास्यं शास्त्रे प्रतिष्ठितम् ।। संप्रातसास्ययोगस्य कर्तव्यं नावशिष्यते ॥ २६४ ॥ क्रियावन्तोऽक्रियावन्तः सन्तः सास्यावलस्विनः। प्रजनीया सदा भक्त्या साम्ये मुक्तिसुखं ध्रुवम् ॥ २६५ ॥ साम्प्रतं वेद्यतेऽस्मासिसुक्तिसौख्यं हि साम्यतः । अतः साम्यस्य सिद्ध्यर्थं कार्य कर्म निजोचितम् ॥ २६६ ।। जटी मुण्डी शिखी त्यागी कोऽपि योगी गृहानसी। साम्योपायान् समालस्ब्य मुच्यते कर्मवन्धनात् ॥ २६७ ॥ श्रद्धाभक्तिं समालम्ब्य कर्मयोगं करोति यः। मुक्तिं प्राप्नोति सोऽवश्यं सर्वज्ञाज्ञानुसारतः ॥२६८ ॥ धर्मयोग्यानि कर्माणि सर्वकर्मविमुक्तये । शाश्वतानन्दलाभार्थं सेवस्व पूर्णभावतः ॥२६९ ।। શબ્દાર્થ-જેને ક્રિયામાં અને અક્રિયામાં સામ્યભાવ આજે તેની સાગ્યભાવપ્રતાપ મુક્તિ છે તેમાં સંશય નથી. સામ્યભાવપ્રલીનને ક્રિયાનું પ્રયોજન નથી પણ તેને કર્મપ્રવૃત્તિમા તે પ્રારબ્ધકર્મ કારણ છે. ધર્મક્ષિાનું ફલ વાસ્તવિકરીતે સામ્ય છે-એમ શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે ત જેણે સામ્યોગ પ્રાપ્ત કર્યો છે એવા સમતાલીન ચગીને કંઈપણ કર્તવ્ય બારી નથી, સામ્યાવલંબી સન્ત કિયાવન્ત હાય વા અકિયાવન્ત હોય હેયે તે સદા તિર Page #810 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ... .. .. . - - - - - gk ( ૭૧૦). શ્રી કર્મયોગ 2થ-સવિવેચન પૂજનીય છે. સામ્યભાવમાં અવશ્ય મુક્તિસુખ રહ્યું છે. વર્તમાનમાં સામ્યપણાથી મુક્તિસુખને અમારા વડે અનુભવ કરાય છે. અતએ સમતાભાવની સિદ્ધિ માટે ચિતકર્મ કરવાગ્ય છે. ચાહે તે જટાધારી હોય, મુંડી હેય, શિખાધારી હોય, ત્યાગી હોય, એગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાયને અવલંબીને કર્મબંધનથી મૂકાય છે. ઉપર્યુક્ત કર્મચાગને જે શ્રદ્ધાભકિત અવલંબીને કરે છે તે સર્વજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સર્વકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદપ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મરોગ્ય કમેને તે આત્મન્ ! સેવ એ જ તને કર્તવ્યશિક્ષા છે. વિવેચન–જીવન્મુકતમહાગની સામ્યભાવની ચરમમાં ચરમ દશા સંબંધી ઉપર્યુકત કલાવાર્થ અવળેછે, માટે સામ્યભાવની પૂર્ણદશા પ્રાપ્ત થયા વિના ઈતસ્તતે ભ્રષ્ટ થવાની મૂર્ખતા કરવી નહીં. યોગની પરિપકવદશાએ કર્મોમાં અને અકર્મોમાં સમતા આવી છે એવા કર્મચગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનયોગની પરિપકવદશા થતા સર્વકર્તયકમ અને અકર્મોમા શુભાશુભપરિણામ રહેતા નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતાયેગી ખરેખર સર્વગીઓમાં મહાન છે. અન્તમુહર્તમાં સમતાયેગી કેવલજ્ઞાન પામી મુકિતપદને પ્રાપ્ત કરે છે. સમતાવંત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કેઈ યેગ નથી. અએવ સમતાવત ચગીની કેઈ તુલના કરવાને શક્તિમાન્ નથી. શરીરમાં વાણુ તથા શુભાશુભ અન્ય સર્વપદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રકટી છે તેને કર્તવ્યપ્રવૃત્તિનું કંઈ પ્રજન રહેતું નથી; તથાપિ તે સમતારોગી જે કંઇ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતો નથી, પરંતુ પ્રારબ્ધ કર્મો કે જે ભગવ્યાવિના કદાપિ છૂટતા નથી તેના વેગે કરે છે. શુભાશુભ કર્મ ભેગવવામાં જે નિરાસત બન્યું છે એ કર્મચગી સમતાયેગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકર્મોમા સમતાભાવ પ્રકટતાંની સાથે બન્નેનું ભકતૃત્વ, રહેતું નથી તેમજ તેમાં કર્તવાધ્યાસ પણ રહેતું નથી અનેક જન્મના સંસ્કારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે. સમતાયેગી શાતામાં અને અશાતા વેદનીયમા “સમભાવી બનીને આત્માના અનન્ત આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમા ઘેરાયલે રહીને તે પ્રારબ્ધ કર્મપ્રેરિત બની ક્રિયાઓને કરે છે. ધર્મક્રિયાનું ફલ સામ્યભાવ છે એમ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત છે. કર્મવેગને સેવતા સેવતા જ્ઞાનગની પરિપકવતા થતા છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મચાગમાં કુશલ મહાત્મા છેવટે ગની પરિપકવદશાએ સામ્યોગને પ્રાપ્ત કરે છે. સામ્યગની પરિપૂર્ણતા થયા પશ્ચાત્ કર્મવેગ સેવવાનું પ્રયોજન રહેતું નથી. રાગદ્વેષાદિ કષાયોને સર્વથા ક્ષય થતાં છેવટે સામ્યયોગની પ્રાપ્તિ થાય છે. સામ્ય ગની પ્રાપ્તિ થતા તે કર્મવેગના સર્વઅધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે. ગજસકમાલે અને મેતાર્યમુનિએ સમતા સેવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે સમતાગે Page #811 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સાત મહાન અવતા. ( ૧ ). અનેક ઉપસને કહી સુક્તિપદ પ્રાપ્ત કર્યું. ઘસૂરિના ચરે શિએર સતાવે ઘાણમાં પીવાનું દુ:ખ સહન કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. અનેક મુનિવર અન્તર્મુહૂર્તમાં સર્વકર્મને ક્ષય કરી મુક્તિપદ પામ્યા શ્રીવીરપ્રભુ ભજવી મતલવ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભૂતકામાં જેટલા સિદ્ધો થયા. વર્તમાને જે થાય છે અને વિશમાં જે થશે તે સર્વે સમતાગના પ્રતાપે બેઠા. સમતાગમ અન-તબળ સાચું છે. રાગદ્વેષ કરવામાં બળ વાપરવું પડતું નથી પરંતુ તેથી હું બળને થાય છે રાગદ્વેષને જીતવમ અનન્તગુરુસતફાવતું વીર્ય વાપરવું પડે છે અને ખરેખર કી ચેગીની ખુબી તે ગઢને જીતી સમતાાવ પ્રાપ્ત કરવામા =ી છે અનન્દ ? વાપરવાથી સતાલ્પવરૂપ ગની પ્રાપ્તિ થાય છે તે નુકવ કરવા અને ઘટે છે અનન્તગ વીર્યવાન મનુષ્ય હોય તે પણ સમતા ર =ી ને નઈ અનન્તાનન્ત ને વાપરી જે સામ્યભાવ અને પ્રાપ્ત કરે છે તેની સતની જેટલી પ્રશંસા કરી. તેટલી જૂન છે. ની િવ ર રહીનતુ આત્માની પ્રાપ્તિ કરી શકતી નથી સમવરૂપ વીની ઉદાને – કરી દીર સમતાયેગને ઝપ્ત કરી જીવન્મુકત કરે છે. સારી કતક. શુક છુક ભાગ યુક્ત થએ તેવી રકતકની નિર્જ કરી શકે છે અને રક્તબ્રકવરૂપમય બની જાય છે તેની દશાને ખ્યાલ તેને સવારે અરી શકે છે. અને ચે.ને તેની દશાનો ખ્યાલ આવી શકતો નથી સર્વ ને કાર રમત છે સર્વધન જેને સાતજાવ આવ્યો હોય છે તે સક્તિપદને પ્રાપ્ત કરી શકે છે કતાર થઈ ૬. દિકર થવાથી મુક્તિ . બદ્ધ. રામજી. દેટાની પ્રસ્ત અને મદન ી તિ નથી, પરંતુ કોઇ માન. માયા. તેના સર્વ કચર્થ એ ન થી કે તે ધર્મમાં રહ્ય છતાં સુતિની પ્રાપ્તિ થાય છે પૂર્વજોનચાર્યે કહ્યું છે કે- 1 आसंवरो वा. बुद्धो वा अहव अन्नो दा. समभावभावी अप्पा ल्हड मुक्त नहो" શ્વેતાંબર હોય. દિગંબર હોય બુદ્ધધર્મી હોય અથવા વેદન. 'ક્તિ સરદાન કરે ગમે તે ધર્મને હોય પરંત જે સમતાલાવડે રમાત્માને નવી કોઇ દિન : કર્યો છે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે એમા સદંડ નથી રે પ્રમાણે ફી નિદ્રય ક રસતાયેગની પ્રાપ્તિ કરવ. માટે શુદ્ધોપયોગ ધારણ કરવાની જરૂર છે દ રે કવામાં આવે છે. ચિાવંત વા સિવંત સન્તા કે જે સતાબ્દ છે દો કેવા ચગ્ય છે. સમતાવંત ચોગી સર્વથા સર્વદા પૂર છે તે દિ કરે ? ન કરે તે ના સંબંધી તે તંત્ર છે. સમતાવંત મહાત્માની સ્થિતિને સમજવા માટે જ ? લાવનારા આનો પણ સમર્થ થતા નથી. સતવંત મહત્મા ગાની અનેક ધર્મને સમજે ભણે પરીક્ષા કરી શકાય તેમ નથી. સમતાવંત મહાત્માના હૃદયમાં Page #812 -------------------------------------------------------------------------- ________________ - - -- - - - - - - - - -- - - - - - - - ( ૭૧૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. થાય છે. સમતાવંત મહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિર્ગથ આદિ અનેકગુણાભિધેયના મોવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરુઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયણિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે સમતાવત ગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવતગીઓ આ વિશ્વમાં સત્ય-શનિના વાતાવરણે ફેલાવવાને શક્તિમાન થાય છે તેથી તેમના તુલ્ય પરોપકાર કરવાને કઈ સમર્થ થતું નથી સમતાવત ગીઓ જેવાં સમતાનાં આલિનેને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાન થાય છે તેવા અન્યો, આલાને પ્રસાર કરવા શક્તિમાન્ થતા નથી. સમતા વિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતા વિનાની સર્વ ધર્મક્રિયાઓથી વાસ્તવિક ફળની પ્રાપ્તિ થતી નથી એમ અનુભવ કરતા અવાધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સતાવંત સતેની સદા આરાધના કરવી જોઈએ. સમતાવંત સતે એ ખરેખરા વિશ્વના દે છે. સામ્યમા મુકિતસુખ છે. જેણે સમતાને અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખને અનુભવ કર્યો એમ માનવું. સમતામા મુકિતસુખનો અનુભવ થાય છે મુક્તિનું સુખ કેવું હશે ? એમ પૂછનારે સમતાને અનુભવ કરે એટલે તે મુક્તિસુખને અનુભવ કરી શકશે. સામ્પતકાળે અમારાવડે મુક્તિસુખનો નરદેહમાં રહ્યા છતા અનુભવ કરાય છે. જેણે અત્ર નરદેહમાં વસતા છતાં મુક્તિસુખને અનુભવ કર્યો નથી તે દેહોત્સર્ગ પશ્ચાત્ મુક્તિસુખ પ્રાપ્ત કરી શક્તો નથી. અતએ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે ચિતર્તવ્ય ધર્મકર્મો કરવાનાં હોય તે કમેને તેણે કરવા જોઈએ. સમતાવંત મહાત્મા મુનિવરની પાસમાં વસનારને મુક્તિસુખને અનુભવ કરવાની દિશા સુઝી આવે છે. સમતાવત મહાત્માઓના વચનનું પાન કરવાથી રાગદ્વેષને વિષમભાવ ટળે છે. સમતાવંત મનુષ્યના સહવાસથી અલૌકિકસુખની પ્રાપ્તિ થાય છે સમતાવતસન્તને એકક્ષણમાત્રનો સમાગમ કરવાથી કેટિભવેના પાપ ટળે છે. સમતાવંત સન્ત ચિતામણિરત્નસમાન અને પાર્શ્વમણિ કરતા પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવંત સોની ચરણપૂલમાં આલટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાના પ્રતિપાલક અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતા સમતાવંત સોની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવંત સોના સમાગમ વિના મુક્તિસુખનો અનુભવ થતું નથી દીવાથી દવે પ્રગટે છે તદ્ધત્ સમતાવંત ગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે સમતાવંત ચોગસૉની સેવા વિના સમતાને સાક્ષાત્ પ્રારભાવ થત નથીમાટે ભવ્યમનુષ્યએ સમતાવ તસોની શુદ્ધપ્રેમ ભક્તિથી સેવા કરવી જોઈએ. ગમે તે જટાધારી કઈ બાવો હેય, વેદાન્તદર્શનમાન્યતાધારક મુંડી હોય, બૌદ્ધધમી સાધુ હોય, ખ્રિસ્તી ધર્મને સાધુ હેય. કેઈ શિખાધારી મહાત્મા બ્રાહ્મણ હોય, ત્યાગીને વેષ Page #813 -------------------------------------------------------------------------- ________________ ... :-- ગ્ર યકર્તાની શુભ ભાવના (૧૩) ધારણ કરનાર ત્યાગી હોય, કોઈ એગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સર્વસ વીતરાગદેવકથિત સમતાભાવ જે તેને પ્રાપ્ત થશે તો તે કર્મબંધનથી મુક્ત થયા વિના રહેતું નથી. ગમે તે વેષ વા આચારધારકમનુષ્ય હેય પણ તે સમતા ભાવના ઉપાયોનું અવલંબન કરીને મુક્તિસુખની પ્રાપ્તિ કરે છે એમા અંશમાત્ર સંશય નથી. બાહ્યધર્મચારેના મતભેદોમાં પરસ્પર ભિન્નધમીઓ રાગદ્વેષને વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મના અનુષાને કરે. જૈનવેદધર્મના અનુષ્ઠાને કરે, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રહ્મપદની–એક્ષપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમતાભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હોય તો પણ તે મુકિતપદને પામે છે. એમ કહેવું તે રજીસ્ટર સમાન છે. શ્રદ્ધાભક્તિનું સમાલંબન કરીને જે સર્વાની આજ્ઞાનુસારે કર્મવેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદને પામે છે. પરમાત્માની ગુરુની અને ધર્મની શ્રદ્ધાભક્તિવડે કર્તવ્ય કર્મ કરવાથી ચિત્તો કર્તવ્યકર્મમા સંચમ થાય છે અને તેથી આત્માની કર્મગદશા પરિપૂર્ણ પકવ થતા છેવટે સમતાગની પ્રાપ્તિ થાય છે. સર્વાની આજ્ઞાનુસારે કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે. પરીભાષાના સહજસૂમ વિચારોના અનુભવથી સર્વાની આજ્ઞાની ઝાખી આવે છે અને તેથી કર્તવ્ય કરવામાં આત્માર્પણ કરી શકાય છે. કર્મચાગ સંબંધી જેટલું કથવામા આવે તેટલું કથતા છતા પણ અનન્તગણું થવાનું બાકી રહેવાનું. જૈન શાસ્ત્રોમાં કિયાગ યાને કગ સબ ધી ઘણું કથાવામાં આવ્યું છે. પિંડમાં આત્માને તત્સંબંધી અનુભવ આવતાં બ્રહ્માનો અનુભવ આવે છે કર્મવેગ સંબંધી વિશેષ અનુભવ તે ખાસ શ્રી સદ્ગુરુની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે. કર્મયોગ સંબંધી તે તે કાલમા કર્મગીએ તે તે કાલાનુસારે અનેક પુસ્તક લખીને અનેક ભાષણ આપીને તથા અનેક કર્તવ્યકર્મો કરીને તે તે કાલના મનુષ્યોને અનુભવ આપે છે. હવે આ સંબંધી વિશેષ ન કથતા છેવટે સારરૂપ શિક્ષા કધવામાં આવે છે કે હે મનુષ્ય !! હે આત્મન !! સર્વ કર્મથી મુક્ત થવા અને અનંતસુખ પ્રસ કરવા માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મગ્યકર્તવ્ય કાર્યો કરવાથી અંતે પરમ શાતિ પ્રાપ્ત થવાની છે-એમ નિશ્ચય કર. ધર્મગ્યકર્તવ્યકર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામગોત્ર અને અન્તરાય એ અકર્મોને નાશ થાય છે કર્મમાં પ્રવૃત્ત થયા વિના તારો છૂટકે થવાને નથી-અWિદશાને અધિકાર પ્રાપ્ત થયા વિના કદાપિ કર્મવેગથી સક્ત થઈ શકાય તેમ નથી બ્રાહ્મણોએ, ક્ષત્રિયોએ વૈએ અને શુદ્રોએ ગs. કર્માનુસાર કમેને વ્યવસ્થિત સંબધ ન સાચવ્ય તથા ધામિકકર્મોને વ્યવસ્થિત સંબંધ ન સાચવ્યા તેથી ચાર વર્ષની પડતી થઈ તથા ત્યાગી મહાત્માઓએ ધાર્મિક કર્તવ્ય કાર્યોને પ્રવૃત્તિસંબંધ જે સ્વાધિકાર હતું તે ન સાચ તેથી વિશ્વમાં સુખશાતિની વ્યવસ્થા અસ્ત Page #814 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) શ્રી કમ ચાગ અર્થ-વિવેચન વ્યસ્ત થઇ. આર્ચીના પુન: ઉદ્ભયરૂપ સૂર્યનો ઉદય થાઓ. વિશ્વવતી સર્વ મનુષ્યો અનન્તસુખમય પ્રભુજીવનની પ્રાપ્તિ કરી. અનન્તસુખમય પ્રભુમયજીવન કરવાને સ્વાધિકારે કા કર્યો કર. કથની કરવાથી કંઈ વળવાનું નથી. હુંવે તે જાગ્રત થઈ કાર્ય કર્યાં કર. આત્મામા સ્વર્ગ અને આત્મામા મુકિત છે. આત્મસ્વાતત્ર્યને પ્રાપ્ત કર અને સર્વ પ્રકારના દુખાના નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કન્યકાય કર કે જેથી સર્વ પ્રકારના શુભ મગલાના તુ સ્વામી બની શકે. સર્વ પ્રકારના ધર્માંના સાર એ છે કે—કન્યકમાં કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. ક યાગની દશા પૂછુ થયા પશ્ચાત્ સમતાયેાગની છેવટે પ્રાપ્તિ થાય છે માટે ચરમદશાની પ્રાપ્તિયેાગ્ય કર્મો છેવટે કરવાયાગ્ય છે. કર્મ યાગની પરિપકવદશા થતાં પરિપૂર્ણ સમતાયેાગની સિદ્ધિ થાય છે. વિશ્વવર્તી સર્વ મનુષ્ય આત્મામા અનન્તજ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરા ! અવતરણ:-કર્મ યાગગ્રન્થની સમાપ્તિ માટે ચર્મમંગલપૂર્વક તે ગ્રન્થ કર્યાની ચાલ વગેરેનું નિવેદન કરે છે, श्लोकाः खीपाधयुक्त विक्रमाब्दे सिते दले । प्रतिपज्ज्येष्ठमासे च पूर्णग्रन्थोवभूवं वै ग्रन्थस्यास्य प्रपाठाच श्रवणाध्ययनादितः । नराः श्रीविजयानन्दं प्राप्नुवन्ति सदा ध्रुवम् ॥२७१॥ मेसाणा नगरे कृत्वा, मासकल्पं शुभं मुदा । कर्मयोगः कृतो ग्रन्थो बुद्धिसागरसूरिणा ॥૨૭॥ વિવેચનઃ—સંવત્ ૧૯૭૦ ના જ્યેષ્ઠમાસ સુદિ એકમે શુભ ચાઘડીયામાં કચેાગગ્રન્થ સંસ્કૃતમાં પૂર્ણ થયા, કર્મચાગગ્રન્થના પાન વાચન, શ્રવણુ અને અધ્યાપનúદ્ધિથી મનુષ્યા દ્રવ્યથી તથા ભાવથી શ્રી વિજ્રયાનન્તને નક્કી પ્રાપ્ત કરે છે. ગુજરાતમાં મેસાણામાં સ. ૧૯૭૦ ના વૈશાખમાસના એક માસકલ્પ કરીને શ્રી બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત ડ્મિય કચેગ ગ્રન્થ રચાવતા શ્રાતાઓ વિગેરે સર્વ મનુષ્યને આ ગ્રન્થના સારગ્રહણુથી સર્વ શુભ મંગલાની પ્રાપ્તિ થા ||૨૭૦મા સાણું ગાધાવીથી જીણુ જવરની ખીમારી લાગુ પડી હતી તેથી પેથાપુરના ચામાંસામાં ‘તથા તે પછીના વિજાપુરના ચામાસામાં કચેાગનું વિવેચન લખાયું નહીં. સંવત્ ૧૯૭૧ ના જેઠ માસથી તે સ. ૧૯૭૩ ના માગસર સુદ પૂર્ણિમાપત કર્મચાગનું ખાકીનું વિવે ' '. Page #815 -------------------------------------------------------------------------- ________________ ક્રયતાની પ્રાત. ( ૭૧૫ ) વાની પ્રવૃત્તિ થઈ નહીં, પશ્ચાત્ માણુસામા સ. ૧૯૭૩ ના માગશર વિદ્ધ ૫ થી ગનું' વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ. માણસાથી વિહાર કરી પેથાપુરમાં થયું. ત્યાં કચાગનું' વિવેચન લખાયુ. ત્યાથી પાષ વિદ સાતમના રાજ અમદાપાવવાનું થયું. માઘ સુદ્ધિ પૂર્ણિમાના રાજ કર્મચાગનું વિવેચન પૂર્ણ થયું. ક ૧૦૮ શ્લેક પછી ક્રમ યાગનુ સક્ષિપ્તમાં વિવેચન લખવાની શરૂઆત થઇ અન્ય વ્રુત્તિના બેજો તેમજ શરીરનું માંદ્ય તથા ગ્રન્થવિવેચનના વિસ્તારભયથી સક્ષિપ્તકરવાની પ્રવૃત્તિ થઈ તે સહેજે સુઝે અખાધી શકશે, અમદાવાદ નગરમાં ૐ' વિવેચન પૂર્ણ કર્યું". અનેક ધાર્મિકપ્રવૃત્તિયામાથી નવરાશ લઈ કર્મયોગનું લખાયું. સામાન્યતઃ સધવાળાએ એકસરખી રીતે કર્મચાગના લાભ કે એવી દષ્ટિને મુખ્ય કરી વિવેચન લખાયુ છે. કોઈ પણ મનુષ્ય પ્રમાદથી । સ્ખલન પામ્યા વિના રહેતા નથી તેથી આરાથી પણ પ્રસાદથી, પતિદેથી પ્રજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય તેની ક્ષમા ચાહું છું. સત્તા અત્યંત કૃપા જે કંઇ અશુદ્ધતા હોય તેને સુધારા અને કર્મયોગના સત્ર પ્રચાર ન શ્વેતાંબર તપાગચ્છીય સાગરસન્નાટકીય શ્રીસદ્ગુરુ સુખસાગર ગુરુની વિવેચન પૂર્ણ લખાયું. અ શાન્તિ. જ્ઞાન્તિ શાન્તિ ॥ ૨ ॥ ॥ ૨ |} श्री जैन तीर्थ प्रचरप्रकर्त्ता, तीर्थङ्करः श्रीपतिभूषितः प्रभुः । श्रीमन्महावीरजिनः सुमेरुर्नृदेवतानां समभूत्समग्र विद् तत्पट्टसंक्रान्तपदारविन्दः, श्वेताम्बराचार्यजगद्गुरुः श्रिया । विभूषितः सूरिपरम्परायां, श्रीहीरसरिर्विजयाच आसीत् तत्पट्टसन्तानपरम्परायां, श्रीसागरख्यातिमतीं सुशाखाम् । विभ्रत्क्रियो द्वारकपुङ्गवोऽभूद्, ज्ञानक्रियामार्गरतः सुभूतिमान् ॥ ३ ॥ तपस्विनामग्रत एव रेजे, विभावसुः स्वीयतपः प्रभावात् । बभूव शिष्टो मुनिने मिसागर - स्तपोनिधानः समतासुधानिधिः ॥ ४ ॥ तत्पट्टपूर्वाचलतिग्मरश्मिः, सुधांशुरात्मोन्नतिवारिगशौ । सुमेरुरक्षोम्यनिजस्वरूपः, क्षितीन्द्रवच्छासनमाननीयः श्रीजैनतस्वार्थनिधानविज्ञः, संपादिताऽशेपनिजक्रियार्थः । सम्यक्त्वचारित्र्यवशेन बुद्धः, शुद्धक्रियोद्धारक इष्टसिद्धिः ॥ ६ ॥ रज भासा रविसागरः सुधीर्भास्वानिवार्थप्रथने समन्ततः । प्रचारिताऽद्याऽपि यकेन सिद्धिदा, क्रियाप्रवृत्तिर्वरिवर्त्तिभूतले ॥ ७ ॥ ', ', ', 114 11 Page #816 -------------------------------------------------------------------------- ________________ - - - - -- - RAdamomat o m ema (७६) શ્રી કમગ થર્વ વેચન mmmmmmm womaamreme -memaamir तत्परत्नाचलरोहणोऽभून्ट्रीमान्मुनीन्दुः सुखसागले गुरु। सम्यक्रियातत्वविशालबुद्धिः शान्तः सुदान्तेन्द्रियवाजिवर्गः ॥८॥ वैराग्यतोऽवाप्यनिजस्वरूपं, क्रियासमृद्धया परिपूर्ण मूर्तिी। संभावनीयोचितवृत्तिशाली, यो माननीयस्तपसा विराजिनाम् ॥९॥ तत्पसंस्थितेनाऽयं बुद्धिसागरसूरिणा। धियापरोपकारिण्या कर्मयोगो विनिर्मिता अशेषजीवार्थविवोधमानु-य॑धायि येनात्मपगयणेन । भव्यात्मनां सिद्धिविधानदक्षो विवेचनात्यः शुमकर्मयोगः ॥११॥ . सत्कर्मयोगप्रगति विधाय, निर्मानमोहा भुवि गव्यजीवाः। निजात्मभावं सुतरां प्रयान्तु, माङ्गल्यमालाच विशेषभन्या ॥ १२ ॥ भवाक्षिबाँध्यकंशशाइसमिते, संवत्सरे माघयुते सुमासे । तिथौ शुभायां भुवि पौर्णमास्यां जगी समाप्तिं कृतिरीशीयम् ॥ १३ ॥ संवत् १९७३ माघशुक्लपूर्णिमायां प्रथमप्रहरे शुभघटिकायां श्रीवीरप्रभुट्टपरंपराने रुगुणगणालंकृत-श्वेताम्बर-तपोगच्छेश-श्रीहीरविजयसूरीश्वरपट्टपरंपरागतसागरगच्छाधिपतिक्रियोद्धारक-श्रीनेमिसागरमुनीश्वरशिप्यचारित्रचूडामणि श्रीरविसागरमुनीश्वरतच्छिष्य श्रीमान् गुरुमुख सागरजीतत्पट्टयारक जैनाचार्य-बुद्धिमागरसूरिविरचित कर्मयोगविवेचन समाप्तम् ।। ॐ ३ शान्तिः ३ - इति श्री कर्मयोग ग्रंथः । Care Page #817 -------------------------------------------------------------------------- ________________ (૭૧૭) 'પૂરવણું ૮ ૧૬ ૩૭૩ ૧૧૫ ૩૮૧ ૧૧૬ ૨૫ ૩૧ ૫૭ ૬૪ ૬૮ पुरवणी સૂલ શ્લોકના અનુક્રમ અને પૃષા. કલાક પૃષ્ઠ બ્લેક પૃષ્ઠ શ્લોક ૫૪૫૫ ૩૩૪ ૧૦૮ ૫૧૫ ૧૬૦-૧૬૧ ૬૩૮ ૩૪૪ ૧૦લ્થી૧૧૨ ૧૧૮ ૧૬૨થી૧૬૭ ૬૪૧ ૫૭ ૧૧૩ ૩૫૧ ૫૨૧ ૧૬૮ ૫૮ - ૩૬૫ ૧૧૪ પરર ૧૬૯થી૧૭૩ ૬પર પર૩ પ૯-૨૦ ૧૭૪–૧૭૫ ૫૬ ૫૨૫ ૬૧ ૧૭૬થી૧૭૮ ૬૫૯ ૩૮૭ પર૭ ૧૭૯થી૧૮૨ ૧૧૭ ૬૨ ૬૬૦ ૩૯૦ : ૧૧૮થી૧૨૦ પ૨૮ ૧૮૩થી ૧૮૬ ६६४ ૩૯૨ ૧૨૧-૧૨૨ ૫૩૩ ૧૮૭–૧૯૬ ૬૫ ૧૯૭-૨૦૨ ૬૯ ૩૯૬ ૧૨૩-૧૨૪ પ૩૪ ૧૨૫-૧૨૬ ૧૩૬ ૪૦૩ ૨૦૩-૨૦૪ ૬૭૦ ૬૬ ૪૦૮ ૬૭ ૨૦૫થી૨૦૮ ૬૭ર ૧૨૭થી૧૨૯ ૧૩૯ ૨૦૯થી૧૯ ૬૭૩ ૫૪૨ ૪૧૬ ૬૮ ૧૩૦ ૨૨૦થી૨૨૬ ૬૭૪ દ૯ થી ૭૧ ૧૩૧થી૧૩૪ ૫૪૪ ૪૩૭ ૫૫૧ ૨૨૭-૨૨૮ ૬૮૪ ૪૫૦ ૪૫૪ ૫૫૩ ૧૩૬ ૨૨૯-૨૩૦ ૭૩ ૬૮૫ ૨૩૧થી૩૪ ૬૮૬ ૭૪ ४६० ૨૩૫ ૪૬૯ ૭૫-૭૬ ૫૬૨ ૨૩૦થી૨૩૯ ૬૮૮ ૧૪૪ ૪૭૩ এভ ૫૬૮ ૨૪૦-૨૪૧ ૬૮૯ ४७८ ૭૮-૭૯ પ૭૪ ૮૦-૮૧ ૪૮૩ ૩-૪૪ ૫૮૧ ૨૯૪ ૮૨ ૪૮૬ ૧૪૮ ૫૮૨ ૨૪૫થી૨૪૮ ૬૯૭ ૧૪૯ ૮૩ થી ૮૭ ૪૮૭ પ૯૬ ૨૪ઘીર૫૫ ૬૯૯ ૮૮ '૪૯૦ ૨૫૬ ૭૦૦ ६१० ૨૫૦થી ૬૧ ૭૦૪ ૯૩ થી ૧૦૦ ૪૯૭ ૧૫૩ ૧૩૫ ૭ર [; ૧૦૦ ૧૩૭–૧૩૮ પપપ ૧૩@ી૧૪૩ પપ૬. , ૬૮૭ ૬ ૧૨૪ ૧૨૫ ૧૩૫ ૨૫૩ ર ૧૪૫–૧૪૬ ૧૪૭ ૨૪ર ૨૫૪ પ ર૭૧ ૪૮ ૨૮૫ ૩૦૨ ૩૦૮ ૩૧૬ ૩૨૨ ૩૨૪ ૧૫૦ ૧૫૧-૧૫ર ૬૦૯ ૮૯ થી ૯૨ ૪૯૧ ૧૦૧ થી ૧૦૫ ૪૯૮ ૧૫૪-૧૫પ ૬૨૮ ૨૬રથી ૬૬ ૯૦૯ ૧૦૬-૧૦૭ ૫૧૩ ૧૫થી૫૯ ૬૩૨ ૨૭૧થીર૭૨ ૭૧૪ Page #818 --------------------------------------------------------------------------  Page #819 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવકૃત . (૭૧૯ ) -ગ્રંથક. ૦ ૫૦ કર્મયોગ ૮૩ ધ્યાન વિચાર ૦ પર આત્મતત્વ ૮૪ આત્મશક્તિપ્રકાશ • પર ભારત સશિક્ષણ કાવ્ય ૮૫ સાવત્સરિક ક્ષમાપના ૦ પ૩ શ્રીમદ્ દેવભાગ ૨ ૮૬ આત્મદર્શન (મણિચંદજીકૃત ૦ ૫૪ ગહુંલી સભાગ ૨ સજ્જા)નું વિવેચન ૦ ૫૫ કર્મપ્રકૃતિ ભાષાંતર ૮૭ જૈનધાર્મિક શંકાસમાધાન ૫૬ ગુરુગીત નું સંગ્રહ ૨૮ કન્યાવિયનિષેધ ૫૭-૫૮ આગ અને અધ્યાત્મગીતા ! ૯ આત્મશિક્ષાભાવના પ્રકાશ ૫૯ દેવવંદન સ્તવન સંગ્રહ ૯૦ આત્મપ્રકાશ ૬. પૂજાસંગ્રહ ૧ લે ૯૧ શો વિનાશક ગ્રંથ ૬૧ ભજનપદ ૨ ભાગ ૯ ૨ તત્વવિચાર દર ભજનપદ ૪ ભાગ ૧૦ -૯૭ અધ્યાત્મગીતા વિ સંરકૃત ૬૩ પત્રસદુપદેશગ ૨ પાચ ગ્રંથ ૬૪ ધાતુપ્રતિમાખસંગ્રહ ભાગ ૨ ૯૮ જૈન સૂત્રમાં મૂર્તિપૂજા કપ જૈન ટેણિશાવા પનિષદ્ ૯ શ્રી યશોવિજયજી નિબંધ ભાવાર્થ વિન ૧૦૦ ભજનપદસંગ્રહ ભાગ ૧૧ ૬૬ પૂજાસંગ્રહ : ૧-૨ ૧૦૧ , લાગ ૧ આ ૭ મી ૬૭ સ્નાત્ર પૂજા ૧૦૨ ગુજરાત બૃહદ વિજાપુર વૃત્તાત ૮ શ્રીમદ્ દેવરાજી અને તેમનું જીવ- ! ૧૦૩-૪ શ્રીમદ દેવચંદ્રજી વિસ્તૃત જીન ચરિત્ર ચરિત્ર તથા દેવવિલાસ ૬૯-૭ર શુદ્ધોપ વિ સંસ્કૃત ગ્રંથ ૪ ૧૦૫ મુદ્રિત જૈન દવે ગંગાઈડ ૭૩-૭૭ સંઘકત વિ. સંસ્કૃત ગ્રંથ ૫. ૧૦૬ કાવલી–સુબોધ ૭૮ લાલા લજપરાય અને જૈનધર્મ છે ૧૦૭ સ્તવનસંગ્રહ (દેવવંદન સહિત ) ૭૯ ચિંતામણિ ૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને ૧૦૯ શ્રી સ્મારક ગ્રંથ મુકાબલો ત જૈન ખ્રિસ્તી સંવાદ | ૧૧૦ શ્રી પ્રેમગીતા ગ્રથ (સંસ્કૃત) ૮૨ સત્ય સ્વરૂપ છે ૧૧૧ ગનિ આચાર્ય * આ નિશાનીવાળા લિકમા નથી Page #820 -------------------------------------------------------------------------- ________________ - --- - - - - - - - - - - - - -- -- - - - - - - - - - -- --- - - - - - ( ૨૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. સં. ૨૦૦૬ માં તૈયાર થઈ—પ્રકટ થયેલ છે. ૧૦૧ શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ તથા શ્રી અધ્યાત્મ ભજન સંગ્રહ. આવૃત્તિ ૭ મી, ક્રાઉન ૧૬ પેજી પૃ. ૪૫૦, પાકું પૂંઠું સુંદર પેકેટ કી. રૂ. ૨-૮-૦, ૨૩ શ્રી એગદીપકગસમાધિ આ બીજી, ક્રાઉન ૧૬પેજી પૃ. ૫૪૦, પાકું પુંઠું સુંદર જેકેટ કીં. રૂ. ૩-૦-૦. ૧૧૧ શ્રી ગિનિષ્ઠ આચાર્ય. નવીન અપૂર્વ ગ્રંથ, શધિક અનેકરંગી ચિત્રો સહિત પાકું પૂંઠું, ત્રિર ગી જેકેટ ક્રાઉન આઠ પક, પૃષ્ઠ આશરે ૬૦૦. અને અનેક ફેટા-ચિત્રે કી રૂ. ૧૧-૦-૦. ૫૦ શ્રી કર્મચગ. આ બીજી, ફાઉન આઠ પિજી, પ. પું, સુંદર જેકેટ પૃ. ૮૦૦ થી રૂ. ૧૧-૦-૦ emeraketa acDoud/900M ગનિષ્ઠ આચાર્ય–ગદીપક-ભજન સંગ્રહ-શ્રી બુદ્ધિસાગરસૂરિજી જીવનચરિત્ર હું લઘુ-ગવિદ્યા-શ્રીમદ્ રીપ્ય મહોત્સવ પ્રસંગનાં ગીત–ઉપરાંત જીવનને પવિત્રતાના નવીન રંગે રંગી નાખનાર-ઉત્તમોત્તમ ઉપરોક્ત ગ્રંથ માટે લખે અગર રૂબરૂ મળો તો શ્રી. બુદ્ધિસાગરજીસૂરિશ્વરજી કૃત ૧૧૧ ગ્રંથે મળવાનું ઠેકાણું— શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-શેઠ મંગલદાર ઘડીયાળને ત્યાં ૩૪૭ કાલબાદેવી રોડ-ચુંબઈ. શ્રી મેઘજી હરજી-બુકસેલર્સ ડીજી ચાલસુંબઈ. શ્રી. રતિલાલ મોહનલાલ હીમચંદ-પાદરા. (ગુજરાત) શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર-વિજાર (ઉત્તર ગુજરાત) શ્રી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-કીચડઅમદાવાદ pageangeandemnuye gepresangok @િ@©©©©©©©ઈ ao Page #821 -------------------------------------------------------------------------- _