SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ UR પટને મૂળ હેતુ લોભ (૨૨૩) ~~~~ ~ ~ ~ આશ્ચર્ય છે? ધર્મની આરાધનામાં યદિ કપટ સેવાય છે તે શ્રી સદ્ગુરુ પાસે આલોચના લીધા વિના આત્માની શુદ્ધિ થતી નથી. હે આત્મન ! તારે યદિ પટ પરિણામ પર પ્રીતિ છે તે આત્મધર્મથી તારે સેંકડે જનનું છેટું છે. અને બાહ્ય ચેષ્ટાથી ધમાં દર્શાવવા બાહ્ય ધાર્મિક ક્રિયાઓમાં અનુષ્ઠાન સેવાતાં હોય તે લ્હારા આત્માની વિશુદ્ધિ થવી દુર્લભ છે. પટને પરિણામ અમુક પ્રકારે બાહ્યત શાંતિની ચેષ્ટી આદિ ચેષ્ટાઓ દર્શાવવા શકિતમાન થાય છે તથાપિ હદયની શુદ્ધતાવિના આન્નતિમાં એક ડગલું માત્ર પણ વધી શકાતું નથી. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એવી ગુર્જર ભાષાની કિંવદતિમાં અનુભવ સત્ય સમાયેલું છે એમ પ્રત્યક્ષ દૃણાતોથી અવબોધી શકાય છે. વણિક અને વહેરાઓમાં પ્રાયઃ વ્યાપારવૃત્તિથી દાંભિક સંસ્કારોને અભ્યાસ વિશેષતા હોય છે; અએવ ધર્મક્રિયાઓમાં પણ દાલિકાભ્યામવાસનાની ચેષ્ટાઓનું અવલોકન થાય છે તે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે વ્યાપારિકવૃત્તિસમુદ્ભુતદાકિસંસ્કારવાસનાભ્યાસનું એટલું બધું બળ જામે છે કે ધર્મ. કર્મમાં પણ તેના અભ્યાસનું પરિણામ પ્રાય પ્રગટે છે એમ અનુભવગેચર વૃત્તાંત થતાં નિશ્ચય કરી શકાય છે. આત્મિક પરિણામની શુદ્ધિમાં મલિનતાકારક કપટ પરિણામ છે. અએવ ચૈતન્યવાદી આધ્યાત્મિક્તાસકોએ સહજાનંદની પ્રાપ્તિ માટે કપટના પરિણામને સર્વથા ત્યાગ કરે એ ઉચિત કાર્ય છે. કીર્તિ પૂજા સત્કાર માન અને લેકસંજ્ઞાદિ • કારણે કપટ પરિણામ અને કપટાચારનું સેવન કરવાથી આત્માનું સ્વાતંત્ર્ય ત્યજાય છે અને માથાના દાસ બનવું પડે છે, તેથી પરિણામ એ આવે છે કે આત્મગુણે કરતાં કીર્વાદિ વસ્તુઓને મહાન માનવી પડે છે. આત્મારૂપ પરમાત્માના સ્વાતંત્ર્ય પરિણામ એ શેતાનનો પાઠ ભજવીને જગની દૃષ્ટિ આગળ જુદા પ્રકારનું નાટક રજુ કરે છે. વિચારે અને આચારમાં કપટ પરિણમતા આત્મારૂપ પરમાત્માની સત્ય ગર્જનાઓ મંદ પડી જાય છે અને દુનિયાની કીર્તિ આદિના સેવક બનવું પડે છે. આત્મામાં પટને પરિણામ યાદિ વિદ્યમાન છે તે સ્વયમેવ મનુષ્ય દુ ખપમા પડેલ છે એમ અવધવું. મૈત્રી ભાવનાને મૂળમાંથી નાશ કરીને તેને સ્થાને અમિત્રભાવ પ્રગટાવનાર કપટના પરિણામ કરતાં કહ્યુંસર્પની સંગતિ સહસ દરજજે શ્રેષ્ઠ છે કારણકે કૃષ્ણસર્પની સંગતિથી તે એક ભવમા અત્ય થાય છે અને ક્યુટ પરિણામના મેગે તે સંસારમાં અનેક અવતારે કરવા પડે છે. ક્ષટની પરિણતિને મનમાં ઉત્પાદ થવાની સાથે આત્માનંદ તે પલાયન કરી જાય છે. પઢિયના વીશ વિષયે પ્રતિ ઉદ્દભવનાર ઈનિષ્ટ પરિણામ યદિ ટળે છે તે પશ્ચાતું પટના પરિણામને સંક્ષય થવાને પ્રસંગે પ્રાપ્ત થાય છે. કારણકે પાચ ઈતિના વિવશે અને નામરૂપમાં જે અહેવાયાસ થાય છે તે ટળે છે તે પશ્ચાત્ આત્મામાં કપટ પરિ– ણામને ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી કપટ પરિણામને હેતુ લે છે. લેભવૃત્તિને ત્યાગ થાય તે પટપરિણતિને વિનાશ થાય એમા કશુ આશ્ચર્ય નથી લેભને પરિણામ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy