SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક જ્ઞાનનો સંચાર એ જ સાચી ઉન્નતિ ( ૬૨૯) થઈ પડે એવા પ્રબંધથી જે ધર્મકર્મસુધારકે પ્રયત્ન કરે છે તે તેથી સમાજની–દેશની ઉન્નતિ થાય છે અને અન્ય જડવાદી નાસ્તિના બળ સામે સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકાય છે. પ્રાચીન ધર્મકર્મો અને વર્તમાન જમાનાના લેકેના વિચારવાતાવરણની પરિસ્થિતિને વિચાર કરીને ધર્મરક્ષક કર્મો કરવામા આવે છે તે તેથી વર્તમાનમા અને ભવિષ્યમાં ઉન્નતિના માર્ગે નિર્મલ વહ્યા કરે છે. ધર્મરક્ષકદષ્ટિએ જેઓ ધર્મકર્મસુધારક બને છે, તેઓ આત્માની સર્વ શક્તિને અને સમાજની સંઘની સર્વ શક્તિને ખીલવી શકે છે, ધર્મકર્મસુધારા વિના સમાજમા ધર્મસંપ્રદાયમાથી મલિનતાને નાશ થતું નથી ધર્મકર્મસુધારકોને અનેક વિપત્તિ સહન કરીને ધર્મકર્મોમાં સુધારા કરવા પડે છે તેનામાં પૂર્વે કથવામા આવ્યા એવા કર્મગીઓના ગુણો જે હેય છે તો તેઓ સમાજમા, સંઘમા, કમમા પડેલા સડાનો નાશ કરી શકે છે. અદ્યપર્યત જે જે ધર્મકર્મસુધારક થયા વ્ય તેઓનાં જીવનચરિતે અને તેઓએ કરેલા કાર્યોને અનુભવ કરે જોઈએ કે જેથી ધર્મકર્મ સુધારકેને અનેક દિશાનું જ્ઞાન થાય. સામાજિક પ્રબમાં સદા પરિવર્તન થયા કરે છે. ધર્મના સિદ્ધાની રક્ષા થાય અને ધર્મકર્મોની રક્ષા થાય તથા પ્રાચીન સત્યને નશ ન થાય તથા વર્તમાનમાં જે પ્રગતિકર ઉપાય હેય તેને આદર પણ થાય એવી રીતે ધર્મકર્મસુધારકે એ ધર્મરક્ષક કર્મો કરવા જોઈએ દીર્ધદષ્ટિ વિના અને પરિપૂર્ણ અનુભવ વિના ધર્મકર્મસુધારક બની શકાતું નથી. આત્મજ્ઞાનીઓ સર્વ પ્રકારને અનુભવ શ્રીને દિવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ધર્મકર્મોમાં સુધારવધારો કરી શકે છે. સામાજિપ્રબંધનું ત્રણ કાલની દષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કમગીઓએ ધર્મરક્ષાના કર્તવ્ય કામ સર્વસ્વાર્પણ કરવું જોઈએ. જડવાદી નાતિકના પ્રબલ હુમલાઓથી ધર્મની કથી જોઈએ. હાલ આર્યાવર્તમા પાશ્ચાત્ય દેશીય જડવાદીઓના વિચારવાતાવરણનો ફેલ થવા લાગ્યો છે. ધર્મને હંબગ ગણીને તેને તિરસ્કાર કરનાર નાસ્તિકને પ્રાદુર્ભાવ થવા લાગ્યા છે, તેઓની સામા ટકી રહેવાય એવી રીતે ધર્મકર્મચુધારાએ ધર્મરાકાષ્કર્મો કરવા જોઈએ આત્મજ્ઞાન–પરમાત્મજ્ઞાનના ઉપદેશને ઘેરવેર ફેલાવો થવા જોઈએ અને કાથરના ભીરુતા અને દીનતાના નાશપૂર્વક લેની ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થવી જોઈઃ સર્વ પ્રકારના ધાર્મિક સિદ્ધાંતોને ઘેરે ઘેર ઉહાપોહ છે જોઈએ આત્માના શુધની પ્રાપ્તિ માટે વિશ્વવર્તિમનુબેને જાગ્રત્ કરવા જોઈએ ધર્મની રુટીઓ માને નાતાથી પ્રવનારા સંછિમપંચેન્દ્રિય જેવા મનુષ્યમાં ધાર્મિક જ્ઞાનને સચાર છે જે રાત્રે મોબા આત્મશક્તિનો ખ્યાલ પ્રકટાવવો જોઈએ અને તેઓ ફરજ માનીન ગવું આવશ્યક કમેં કરે એ ઉપદેશ થ જઈએ વ્યવસ્થાથી ધાર્મિકર્મો કરનાર મનુને અમુક પ્રકટાવ જોઈએ. હું ભેદભાવ ટળે અને ગર્વ છે પોતાનામાં દેખાય એવા આદિકાનને. પ્રચાર કરવું જોઈએ. ધર્મકર્મસુધારક કામગીરી પ્રમાણે ધર્મળ કરવાના છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy