SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ = = = == = = દાપૂર્વક પ્રવૃત્તિ કરે (૩૦૩ ). શબ્દાર્થ–આત્મશક્તિને ચારે તરફથી જાણીને તથા દ્રવ્ય ક્ષેત્રાદિક જાણીને અને તેમજ સ્વૈચાર્યની સમ્યગ્રવ્યવથ કરીને યુક્તિવડે કાર્ય કર. વિવેચન-ગ્યેક મનુષ્ય કાર્ય કરવામાં પિતાની આત્મશક્તિ કેટલી અને કેવા પ્રકારની છે તેનું અલિત જ્ઞાન કરવું એ મનુષ્ય પોતે જે જે કાર્ય કરતો હોય તેમાં દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવનું પિતાના પર ન કર્તવ્ય કાર્ય પરત્વે જ્ઞાન કરવું જોઈએ જૈનશાસ્ત્રોમાં ટaો વિત્ત રાંઢો મઘલો સર રઘુ કાળ ઈત્યાદિ વાક્ય દ્વારા ક્ષેત્રકલ અને ભાવથી સમ્યવસ્તુને જાવ.ની આજ્ઞા કરવામાં આવે છે. દ્રવ્યત્રકાલ અને જવાથી કર્તાસંબંધી અને આજુબાજુના ગા સંબંધી જે સાપેક્ષા કરવામાં આવે તે અનેક બાબતેના મિથ્યા ટાળવાની સાથે સાપેઢપણે વિશે અને આમાં પ્રવર્તી શકાય છે અને તેથી પરિહામ અને એ આવે છે કે વ્યાકાર્યની પ્રત્યક્ષેત્રકાલાવથી વ્યવસ્થા કરીને કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરી શકાય છે ઘટના ઉપર દ્રવ્યàત્રકલા ઉતારવામાં આવે છે. ટૂચથી ઘર માટીને-ક્ષેત્રથી ઘટ વિજાપુર–કલથી ઘટ શીતઋતુનો અને ભાવથી વર્ણગંધરસ અને સ્પર્શમય-એમ પ્રત્યેક વસ્તુ પર દ્રવ્યત્રકાલજાવ ઉતારવામાં આવે છે. જે કાર્ય કરવામાં આવે છે તેનું દ્રવ્યથી કાર્ય શું? શ્રેત્રથી કાર્ય શું? કાલથી કાર્ય શું? અને ભાવથી કાર્ય શું? તેનું વ્યવહાર અને નિશ્ચયથી કાન કરવું જોઈએ. આત્મા સ્વયં દ્રવ્યથી અમુક ક્ષેત્રકાલથી અમુક અને ભાવથી અમુક ઇત્યાદિથી મનુષ્ય પર્યાયાદિને વિચાર કરવો જોઈએ. મનુષ્ય પિત જે અવસ્થામાં હોય તેને તેણે દિવ્યગ્નકાલભાવથી વિચાર કર જોઈએ પિતાની શકિત અમુક કાર્ય કરતા કેટલી છે તેને નિર્ણય કર્યા વિના મનુષ્ય અસક કાર્ય કરતાં થાપ ખાઈ બેસે છે. ત એવ આત્મશક્તિને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. ચાર વર્ષના બાલના શીર્ષ પર પચ્ચીસ વર્ષને યુવક ઉપાડે એટલે ભાર મૂકવામાં આવે છે તેમાં બાળકને નાશ થાય છે વિકારે છે જે કાર્યો થઈ શકે તેટલી સ્વાત્મામાં શનિ હોય વા અન્યાની સહાચ્ય હેય અને તેના કરતાં શક્તિની બહાર કાર્યો કરવામાં આવે તો તેમાં સ્વાત્માને નાશ થાય અને અન્યને પણ અત્યંત હાનિ કરી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અતએ આત્મશક્તિની તુલના કરીને કર્યું. પ્રવૃત્તિ સેવવી જોઈએ મગર જલમ વકીય બલથી અન્યને પાય કરી શકે છે. સુવરરૂપ ક્ષેત્રબલે તે મેટા જાનવને પણ જેલમાં ખેંચી શકે છે. પરંતુ યદિ તે સરેવર બહાર તે પ્રમાણે આચરણ કરતાં પણજય અને નારાવને પામે એમાં કશું આશ્ચર્ય નથી. ઘુવડ રાત્રીના વખતમ કાગડાઓનો પરાજય કરવા અને નાશ કરવા શક્તિમાન થઈ શકે છે પરંતુ તેજ ઘુવડ (ક) દિવસના સમયમાં કેરી પર પની શકે છે. સિંડ વન પર્વનરૂપ ત્ર પખ્રી બલવડે વનરજ નીરનું પ- યાર કી શકે છે પરંતુ તે નગરમાં ફાવી શકે નહી. પરંતુ તેનું સાવિ પણ છે. મનુષ્ય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy