SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ સનસાના શુભ ફળ (૫૩૯ ) સુધારાવધારા કરી શકાય છે અને પાચને દૂર કરી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાય છે. લઘુ બાળકમાં ક્ષુકાશેએ બે ગુડ્ઝ અવેલેકાય છે પણ પશ્ચાત્ તેની સામગ્રી વિના તેઓએ મન્દતા આવી જાય છે. મુસલ્માનોમાં મુસલમાન ધમની વૃચ તત્સાહ અને સતત પ્રયત્ન હતા ત્યાં સુધી તેઓ મને પ્રચાર કરી શક્યા, પશ્ચાત્ તેનામાં મન્દતા આવી તેથી પૂર્વની પેઠે ધર્મવૃદ્ધિ કરી શક્યા નહિ. સતતેહ અને સતત પ્રયત્ન વિના ગમે તેવા બળવાન મનુએ પણ કાર્યની સિદ્ધિમાં હાર પામે છે. સતત ચહુથી મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે લાખે પરિવડે ચડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સર્વ શક્તિ ખીલવી શકાય છે અને ત્યાધુ પ્રયત્ન વિના લાંબાચક જાહેર ભાષણ આયાથી કંઈ વળતું નથી. દી વિચારસુત્રી થી કંઈ વળતું નથી. અતએ મનુષ્યોએ સતતત્સાહપ્રયત્નપૂર્વક પ્રારંભિત કર્યો કરવા જોઇએ. આર્યાવર્તન પ્રાચીન મનુષ્યમાં ગ્રતતત્સાહ પ્રયત્ન હતું તેથી તેઓ સર્વ દેશના નેતાઓ બનીને વિશ્ના કલ્યાણમાં અપૂર્વ ભાગ આપી શક્તા હતા હાલના આર્યોમાં સનત્સહુ પ્રયત્ન પ્રકટે અને તેથી તેઓ પૂર્વની ઝાહોઝલાલને પ્રાપ્ત કરો ! શુભ કાર્યોમા તન્ના પ્રયત્નબળ વાપરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણી કાર્યોને પશ્કિાર કરીને સાત્વિક મનુ સાત્વિક કાર્યોની સિદ્ધિમાં સતતોત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે તે સહુ ખ્યત્નથી સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. એવું અવગત કરીને પ્રારંલિન કર્થમાં રોવે પ્રવૃત્તિ કર ! કાર્યની સિદ્ધિ થવાની છે કે કેમ? તે સતોત્સાહ નથી અવાધાય છે. અને પત્ર અન્ય વિકલ્પસંયને ત્યાગ કરીને પ્રારંભિત કાર્યમાં સહ્ય પ્રવૃત થવું જોઈએ. પ્રારંબિત કાર્યમાં વિશો આવ્યા વિના રહેતાં નથી, તેથી તેમાં સત્યાહુની આવના રહે છે. સતતેત્સાહપૂર્વક કાર્ય કરવાથી અંતે વિજય વરમાળને પ્રાપ્ત કરી શકાય છે. ૧૮૫૭ ના બળવામાં બ્રિટીશોએ હિન્દુસ્થાનમાં સતત ત્સાહ પ્રયત્નથી બળવાખોરોને વિખેરી નાખ્યા છે તેનામાં સતત ત્રાહુ મદ પડી ગયું હોત તે બ્રિટીશ રાજ્યની એક દિવસના પાનામા જડ ઉખડી જાત. પાશ્ચાત્ય વિદ્યાને-રોધકનો જૂળ મંત્ર એ છે કે ઋબિન કા સતતત્સાહુ પ્રયત્નથી પ્રગટ્ય કરવું. સતતેત્સાહ પ્રયત્નથી બ્રિટીએ સર્વત્ર પૃદમ અદ્યપર્યત રાજ્યવ્યવસ્થાકાર્યમાં અનેક સિદ્ધિ મેળવી છે તે કેવી અાત છે? પ્રતિ કર્તવ્ય કાર્યોમાં સતતેત્સાહપ્રયત્નની જરૂર છે. સતતેરસાહ વિના કેપ–પ્રતિકરૂપ કર્થનસિટિ થતી નથી.સતતેત્સાડ વિના અનેક અભ્યાએ –પીમાં પરપોટા ને .જેમ વિશે છે–તત્ પ્રારંભિત કાને સામા નહી દીધાં છે. તેનાં સડક ટન વિરા -સ્તિત્વ ધરાવે છે ગુજરાતમા ભેળા લીમ પશ્ચાત્ જે જે નૃપતિ થયા તેમાં રાજ્ય :-: કાર્યને સતતેહયુક્ત પ્રયત્ન નડે તેથી તેઓ ગુજર ભૂમિનું સત્ય મંડળ દ્વારા સમર્થ થયા નહીં. ગુર્જરત્રાભૂમિમાં સતાપૂર્વક પ્રયત્ન કરનાર મત .. આ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy