________________
શ્રી કર્મળ ગ્રથ-વિવેચન,
w
પ્રગટ્યા બાદ ચાર નિકાયના દેએ સમવસરણની રચના કરી તે સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ શ્રી વીરપ્રભુએ વીતરાગ ધર્મને ઉપદેશ દીધું અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રી વિરપ્રભુના આત્મામાં કેવલજ્ઞાન પ્રકટયું તેથી તેમણે વચનવડે યથાતથ્ય ઉપદેશ દીધે તે વષનાતિરાજ અવધે. કેવલજ્ઞાનની સાથે વચનાતિશય હોય છે અને તેથી દૂકાતરાજ પણ સાથે જ પ્રગટે છે. પૂજાતિશયના યોગે એસઠ સુરપતિઓ વગેરે વગેરે શ્રી વર્ધમાન પ્રભુની પૂજા કરે છે. આ ચાર અતિશયવડે યુક્ત શ્રી વિરપ્રભુ છે-એમ trષવિના, વાવ, કૂવા, ચાતરવાને એ ચાર વિશેષણ વડે–આદ્યપ્રારંભ મંગલાચરણના શ્લેકમાં દર્શાવ્યું છે. આ ચાર વિશેષણ વડે શ્રી વિરપ્રભુનું મંગલ કથીને મંગલ કરનારાઓને એમ જણાવવામાં આવે છે કે એ ચાર અતિશય યુક્ત હોય છે તે જ રેવ-મદદ પદને લાયક છે. અતએ એવા દેવને સગુણેનું અનુકરણ કરીને પિતાના આત્મામા તેવા સગુણે પ્રકટાવવા જોઈએ અને તદર્થે આ ગ્રન્થરચનાને મુદેશ છે એમ હદયમા અવધવું. પ્રત્યેક ગ્રન્થના આરંભમાં મંગલ કરવું પડે છે એવી શિષ્ટજનની રીતિ છે. ગ્રન્થારંભમાં કરેલું મંગલ ગ્રન્થરચનામાં આવતા વિઘોને નાશ કરવાને શક્તિમાન થાય છે. ઇષ્ટદેવનું ગ્રWારંભમાં મંગલ કરવાથી દેવનું સ્મરણાદિ થતાં ઇષ્ટદેવના સદ્ગુણે ખીલવવાની રુચિ થાય છે અને દેવની પેઠે આદર્શ જીવન કરવાને વ્યવહાર ચારિત્રરૂપ પ્રવૃત્તિ થાય છે, ઈત્યાદિ અનેક હેતુઓને લક્ષ્યમાં લઈ અત્ર ગ્રન્થારંભમા મંગલ કરવામાં આવ્યું છે. સંપ્રતિ શ્રી મહાવીર દેવનું મગલ કર્યા પશ્ચાત્ તદનન્તર નામવિશિષ્ટ સરૂનું ગ્રન્થારંભમાં મંગલ અને નામવિશિષ્ટ ગ્રન્થ પ્રારંભનું કથન કરવામાં આવે છે.
સદ્દગુરુને નમન અને કર્મવેગનું કથન.
(ા ) आत्मज्ञानप्रदातारं, पश्चाचारप्रपालकम् । यतीन्द्रं सद्गुरुं पूज्यं, नत्वा श्रीसुखसागरम् ॥२॥ क्रिया( कर्म ) योगप्रवृत्त्यर्थम, मनुष्याणां विशेषतः।
स्वस्वधान्वितं सम्यक्, क्रियायोगं भणाम्यहम् ॥३॥ શબ્દાર્થ—આત્મજ્ઞાનપ્રદ પંચાચાર પ્રપાલક યતીન્દ્ર સદ્ગુરૂ પૂજ્ય શ્રી સુખસાગર ગુરુને નમી મનુષ્યની વિશેષત કિયાગ પ્રવૃત્યર્થ સ્વસ્વધર્માન્વિત યિાગને કર્યું છું.