SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - ૫ (૪૯૨ ). શ્રી કમગ થ-વિવેચન ~-~ ~-~~~ ~ -- -- -- - - - - - - માની બાદા સ્થલ વ્યવહારમાં પ્રવર્તવું જોઈએ—એ તેની સ્વાધિકારે કર્તવ્યવિધિ છે. મનુષ્ય જેમ જીર્ણ અને ત્યાગ કરીને અન્ય વરને પહેરે છે પરંતુ તે વર્ષ બદલાતું નથી તહત જ્ઞાની શરીરરૂપ વનો ત્યાગ કરે છે પરંતુ તે બ્રુનકાદામાં લીધેલાં સર્વ શરીર તથા વર્તનમાં જે રી છે તે અને ભવિષ્યમા કર્મને જે શરીરે પ્રાપ્ત થશે તે સર્વને વસાવન માને છે અને પાનાને સર્વ થી બિજ નિન્ય માનીને પ્રાપ્ત કર્તવ્ય કાર્યને આચરે છે. જેનદષ્ટિએ દારિ, વરિષ, શાક, જ અને કામણ એ પાંચ શરીર છે અને વેદાન્તદષિએ લ. સુમ, દિવ્ય, ર, પાકા. લિંગાદિ શરીર અવધવા. ઉપર્યુક્ત પંચ શીરથી ભિન્ન નિત્ય આત્મા માનીને જે શરીરદ્વારા કર્તવ્ય કાર્યોને કરે છે તેને શરીરમાં કર્તવાભિમાન રહેતું નધી અને જે તે કાળે કરવામાં આવે છે તેમા અહેમમત્વ વાસનાથી બંધાવાનું થતું નથી. શરીરથી ભિતા આમાં છે અને તે નિત્ય છે એ નિશ્ચય કરવાથી પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતાં મૃત્યુને ભય રતિ નથી. પાશ્ચાત્ય દેશીય દ્ધાઓ સ્વકર્તવ્ય અદા કરવામાં પ્રાને પરપોટાસા માં મારામ કરી આત્મસમર્પણ કરે છે; તહત કર્તવ્ય કાર્યમાં નિર્ભદશાથી શરીર ત્રાને લગ આપવામાં આવે છે તે આત્મતિ થાય છે. શરીર પ્રાણના મરાવથી અને તેની ભીતિથી મનુષ્યો વિશ્વમાં દાસત્વકેટીમાં રહે છે અને તેઓ વિશ્વમાં સ્વામવંશપરંપરાને પણ વ્યવહારથી સંરક્ષવાને શકિતમાન થતા નથી. અનેક શરીર મા થાય અને બદલાય તેથી તેમાં રહેલા નિત્ય આત્માને ભય પામવાનું કઈ કારણ નથી-ગો નિશ્ચય થતાં આ - ભવમાં પ્રાપ્ત થએલ શરીર માટે અહેમમત્વની વાસનામાં બંધાઈ જવાનું થતું નથી, અને નિત્ય આત્માને નિશ્ચય થવાથી મૃત્યુ ભય આદિ અનેક પ્રકારના ભામાથી બહાર નીકળવાનું થાય છે. તથા સ્વાત્માની નિર્ભયદશાએ પ્રત્યેક ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની સ્વફરજને પ્રાણ જતા અદા કરી શકાય છે. દેહમમત્વ, પ્રાણમમત્વ, નામમમત્વ અને રૂપમમત્વ આદિ અનેક પ્રકારના મમથી દૂર રહીને પૂર્વે આ સફરજને અદા કરવાને દેહ પ્રાણદિકને ત્યાગ કરતા હતા તેનું કારણ એ હતું કે તેઓ આભાને નિત્ય માનતા હતા અને શરીરાદિકને અનિત્ય માનતા હતા. તેથી તેઓ શરીરાદિકના મમત્વના ત્યાગ પૂર્વક પરસ્પરોપગ્રહદષ્ટિએજ યા કર્તવ્યદૃષ્ટિએ આવશ્યક કાર્ય કરતાં દિહમમત્વાદિ અનેક વાસનાઓને લાત મારી પગ તળે કચરી નાખતા હતા. ઋષભાદિક ચાવીશ તીર્થકરના વંશજો જે ખરી રીતે આત્માને નિત્ય માની નામરૂપની માયાથી ભિન્નપણું ધારી આત્મપ્રગેતિમા અખંડપણે અપ્રમત્ત રહ્યા હતા તે તેઓની આ દશા થાત નહિ. આત્માને નિત્ય માનનારી અને શ્રદ્ધા કરનારી આર્યસંતતિ ખરેખર આ વિશ્વમાં સર્વથા - સર્વદા આત્મ પ્રગતિમાં વ્યવહારથી અને નિશ્ચયથી આગળ રહે છે અને તે કર્તવ્ય કર્મ કરવામાં કઈ રીતે પ્રાણ સમર્પણ કર્યા વગર રહેતી નથી. આત્માને કહ્યત્વે નિત્ય
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy