SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઓ ગઝેબને પશ્ચાત્તાપ ( ૩૫૩ ) કુમારે રાજાની આગલ દેર ઉપર ચઢી નટકલાને ખેલ કરવાનો આરંભ કર્યો અને તેની સ્ત્રી હેલ ઢોલ વગાડવા લાગી. રાજાની દૃષ્ટિ પેલી નટડીપાર કરી જે નર નાચતા નાચતા હેઠલ પડી મૃત્યુ પામે તે નટડીને હું પિતાની કરૂં–આવા વિચારથી તેણે ઈલ નટને પારિતોષિક આપવામાં ઢીલ કરી. ઈલાકુમારે રાજાને હૃદયગત ભાવ જાગે અને તેથી તેના મનમાં અનેક વિચારે પ્રકટવા લાગ્યા. ત—સંગે ઈલાકુમારે એક શેડને ત્યાં એક મુનિ ગોચરી (આહાર) લેવા આવ્યા હતા તેને દીઠા. શ્રેણિનીએ ગોચરી પધારેલા મુનિવરને વહોરવાને અત્યંત આગ્રહ કર્યો તે પણ મુનિવરે ના કહી–આથી તેના મનપર બહુ અસર થઈ પરકી આશ સદા નિરાશા, એ હિ જગજનાસા, તે કાટન કરે અભ્યાસા, લહે સદા સુખવાસા ઈત્યાદિ વિચારો ક્યાં અને ભૂતકાળમાં કરેલા કૃની યાદી આવી. અહો ! હું ધનદત્ત શેઠને પુત્ર હતે ઘરમા ધનને પાર નહતો. હાલ ધનની યાચના માટે આવી દશા આવી છે. અહીં કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે ? માત્ર એક નદીના રૂપમાં મોહ પામવાથી સંપ્રતિ નટના ખેલ કરવા પડે છે ભૂતકાળમાં કરેલા અશુભ વિચારો પ્રતિ તેને તિરસ્કાર ઉભળે અને પશ્ચાત્તાપ કરી વાસના ઉપર આત્મભાવના ભાવતા લાવતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાને પ્રતિબંધ દીધે રાજાને પણ પૂર્વે કરેલા નટી સંબંધી અશુભ વિચારો પ્રતિ તિરસ્કાર છૂટ અને આત્મા શુદ્ધભાવના ભાવી કેવલજ્ઞાન પાએ આ ઉપરથી ભૂતકાલમાં શું શું કર્યું તેની યાદી કરીને વિવેકદૃષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે. ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામા સતત સાહા આપે છે. ભૂતવ્યતિરો ગ્યકાલે સ્મરણ કરવાથી હદયને અનેક બેધક વિચારને રાક પૂરી પાડી આત્મગુણભાવનાને પ્રગતિમાન કરે છે. ઓ. ગઝેબના કૃત્યે અઢારમા શતકના ભારતના ઇતિહાસની વ્યંકર સુધ્ધાવસ્થામાં મુખ્યદ્વાને છે, તે જ કૃત્યને ઘટક જ્યારે પિતાની અદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વોની સ્મૃતિ તેનામાં નિર્વેદ ઉત્પન્ન કરવાને સફલ થતા તેજ ઘટનાના સ્મરથી હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચર્યકારક પ્રગતિની અગ્નિજ્વાલા ઉત્પન્ન થાય છે એરંગઝેબે રાજ્યાન પ્રાપ્ત કરવાનું અને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપંચ અને કર ઉપાયે કામે લગાડ્યા પર છેવટે તેની ઉત્તરાવસ્થામા તેના પુત્રે તેને કારાગૃડમાં પ્રક્ષેપી કવપિતૃની પ્રવૃત્તિનું દિહીનું સિંહાસન લીધું. તેણે કારાગૃહમાંથી પિતાના પુત્ર ઉપર કેટલાક પો લખ્યા છે તેના ઉપરથી ઉક્ત વાત પછરીતે જાય છે, કે ને ભૂતકાળના કૃનું કમરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છેઆ વખતે તેની ઉંમર એંસી વર્ષ ઉપરની ડની; પ ક કેટલાક અમે નીચે આપીએ છીએ ૪૫
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy