SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ હિંનુ પ. ( ર૯) ગૃહસ્થ મનુષ્ય કોઇના પ્રાણને કાયૅર દિવડે નાશ કરે તે તે હિંસા કહેવાય નહિ; કારણ કે તેમાં કોઈ જીવને કષાયવશ થઇને મારવાની દ્ધિ નથી. કોઇ જજ્જ કોઇને કાયદાનુસાર ફાંસીની શિક્ષા ક્રમાવવા કોઇ રાજ નૈતિક ધર્મયુદ્ધ કરે તે તેના વ્યવહારથી હિંયા ગણાય નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય અને શૂદ્ર સ્વાધિષ્ઠરપ્રના અપ્રમત્તયેશે સ્વસ્વકાર્ય પ્રવૃત્તિ કરે તે તેમાં અન્ય ઇવેના ઉપર યાચક્ષુદ્ધિ નહિ હોવાથી અઠુિંસક છે અને એવી અહિંસકટષ્ટિએ સરકારી કાયદાએ રાય છે અને તે વિના કોઇ પ્રનાઢવા થઈ વિકાદિ પ્રવૃત્તિના જેજે કાયદા નિર્માણ થયા છે તેની વિરુદ્ધ પ્રમાદી પ્રવૃત્તિ કરી કોઇ જીવને હુ તે તે હિંસક અને રાજ્યમાં દંડપાત્ર ગણાય છે. મત્તાવાળોવાં řલા એ હિંસાના લક્ષ્ણને પ્રત્યેક મનુષ્ય અમુક અમુકામે ર્તન્યાયેને સ્વાાિરે કરતે તે અનર્થદની Rsિ"સાના સદેોષત્વથી મુક્ત અય છે અને સ્વજનટુ બાદિ આજીવિકાહેતુવા અને પ્રાપ્ત કરતા છતો પ્રમત્તયોગથી સુકન ઈ અન્તરના અહિંસાદિ ધા, કરવા સમર્થ થાય છે. પ્રમત્તયેનથી થતી હિંસાપૂર્વક રતરાજાએ જે બાહુબલીની સાથે યુદ્ધ કર્યું હોત તે તેને નરકનું આયુષ્ય બધાત. તેમજ બાજુબીએ પણ પ્રમત્તયેાથી ભરતની સાથે તીવ્ર કપાયેોવડે દૃનપૂર્વક યુદ્ધ કર્યું હહન ને નરકનું આયુષ્ય બધાત; પરન્તુ તેમ ન થતાં તેઓ કેવલજ્ઞાન પામી મુક્ત થયા છે; તેથી તેની નિર્મલજ્ઞાન ચેળાનું મહત્ત્વ સહેજ અવાધાય છે. પ્રમત્તયેાગની પદ્ઘિતિમાં પણું ઉત્કૃષ્ટ મધ્યમ અને જન્ય ચેગલેઢાવડે અસભ્ય ભેદે છે અને પ્રમત્તયેગની પરિતિમાં પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય આદિ અસંખ્ય ભેદે છે. ચેલા ગુણુસ્થાનકમાં જે અપ્રમત્તના રહે છે તે શુ ાનકની સ્થિતિ પ્રમાણે છે. તેના કરતાં પંચમસુધ્ધામકમાં અનન્તનુ અપ્રમત્તના અને તેના કરતાં સાતમા ગુહ્યુસ્થાનકમાં અનન્તનુ અપ્રમત્તના એમ જૈનગુણસ્થાનકષ્ટિએ ઉત્તત્તર શુનુાનકમાં વિચારવું, વેદાન્તધમાંચાર વ્યવહારષ્ટિએ જે કર્તવ્ય કરવાને જેને અધિકાર છે તેમાં તેની ફરજ પ્રમાણે વર્તતાં કાર્યમાં નિર્દેવત્વ છે. મરેધિકારને આ હેવુ વટાવન જે મનમાં દ્વેષ નથી તા કાર્યમાં દેષતા આવતી નથી એમ તે કહે છે. જૈનધર્મમાં વ્યવહારષ્ટિએ પણ કર્તવ્યાયે કરતાં અપ્રમત્તપ યન્ત્ર નથી; પરન્તુ અમુકષ્ટિએ સદેત્વ અને અમુક પરિણામે તઘ્ન કન્યકાર્ય પ્રષ્ટિએ અમુકશે નિર્દેશિત્વ છે એમ નિશ્ચય રીને નિર્દેશજ્ઞાનચેગથી કર્તાઅને કરનું એકએ હિંસાઅ પ્રત્યેનું દેખ ત્વ ચિતવતાં જૈનશાસની ટિને લક્ષ્યમાં આવી જેએ. જૈનધર્મમાં હિંસના એક છે. ૧ મકપીડિસા ૨ અરબીડિયા વાયેનાન અને મરવાના અપ્રિય અન્યને વધ કરવે તે સંકલ્પી ”િ વી. કાચની લ ન ના વિકારે સ્થાને કર્તવ્યાાં કરનાં પપ્પાદ્રિ કાર્ય ની પ્રવૃત્તિ ને જે કંઇ .ની ડિગ્રી ય છે તેને આરબી હિંસા કહેવામાં આવે છે. એવી વિસાની મનવારી અને નાક નથી ܙ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy