________________
શ્રી ક્રયોગ ગ્રથ-સવિવેચન.
( ૨૮૦ )
節
ગૃહસ્થા પ્રથમ અહિંસા વ્રતમાં સવાવીસવાની દયા વ્યવહારથી પાળી શકે છે. અવિરતિ સમ્યષ્ટિને તેના નિયમ નથી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ગૃહસ્થાવાસ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક આજીવિકાદિ હેતુભૂત સાસારિક કન્યકાર્યની પ્રવૃત્તિ કરતાં છતા સવાવીશ્વાની યા પાળી શકે છે; તેથી તેઓના કન્યકાર્ડ્સમાં સદોષત્વ અને નિર્દેષિત્વ રહ્યું છે. ગૃહવાસમા જે જે કુલ જાતિ ગુણુ કર્મ પ્રમાણે કન્યકાર્યાં કરાય છે તેમા સકપી હિંસા ન પ્રકટે એવા નિર્મળજ્ઞાનથી ઉપયાગ ધારણ કરવા જોઇએ. ગૃહસ્થ મનુષ્યને એકેન્દ્રિયછવાની હિંસા કરતા દ્વીન્દ્રિયની ઘાતમા વિશેષ હિંસા છે; તેના કરતા ત્રીન્દ્રિયના વધમા વિશેષ હિંસા છે; તેના કરતા ચતુરિન્દ્રિય, તેના કરતાં પચેન્દ્રિય પશુ અને પ`ખી; અને તેના કરતા મનુષ્યના વધમાં વિશેષ હિંસારૂપ પાપ છે. કષાયાદિવડે હિંસાનું સ્વરૂપ વિચારવું, અપ્રમત્તયાગે અલ્પદોષ અને મહાલાભષ્ટિએ મનુષ્યએ સદોષ વા નિર્દોષ એવા કાનેિ કરવા એવું લક્ષ્યમાં રાખવુ જોઇએ. દેશ જનસમાજ કલ્યાણ પાપકારઆદિ કાžમાં અલ્પદોષ અને મહાલાભને લક્ષ્યમાં રાખી નિલજ્ઞાનચેગથી પ્રવૃત્ત થવુ જોઈએ. ગૃહસ્થાએ સ્વસ્વાધિકારે ધામિકકાāમાં અલ્પદોષ અને મહાલાલનું લક્ષ્યબિન્દુ યાનમાં રાખીને ઉત્સર્ગ અને અપવાદથી સદ્રેષ વા નિર્દોષ ધર્મકાર્યાંમા પ્રવૃત્ત થવું જોઇએ. હિંસા અસત્ય સ્તેય વગેરે દોષોથી કાર્યાંમા કષાય પ્રમાદેથી સદોષના આરોપ કરાય છે, પરન્તુ જો અન્તરમા નિલજ્ઞાનયોગ છે તે તેથી કષાયેાના પરિણામને પ્રગટ થતાજ વારી શકાય છે. વ્યાવહારિક તથા ધાર્મિકકાર્યોંમા નિશ્ચયષ્ટિએ સદોષત્વ વા નિર્દોષત્વની કલ્પના કરવાની જરૂર નથી. નિલજ્ઞાનયોગે અન્તરમા કાયભાવથી મુક્ત થઈ ખાદ્યનાં કન્યકાર્યાં કરતા તેમા શુભાશુભભાવની કલ્પના થવાથી ખાહ્ય કન્યકાચેŕની પ્રવૃત્તિથી ખંધાવાનું થતું નથી. યદ્ઘિ વ્યવહારષ્ટિથી અપ્રમત્તપણે કાર્ય કરતા આર ભાદિ અપેક્ષાએ ખંધાવવાનું થાય છે, તથાપિ અન્તરથી નિ કષાયભાવે વર્તન હોવાથી ક્રુતિના પગથીયાંપર ચઢવાનું થાય છે. સાધુઓને સાધુધર્મના અધિકાર પ્રમાણે આજ્ઞાયુકત વર્તતા ઉત્સર્ગ માર્ગે નિર્દોષત્વ છે; છતા અપવાદમાગે અલ્પદોષ અલ્પહાનિષ્ટિથી અપ્રમત્તયેાગે પ્રવૃત્ત થતા ખાદ્ય વ્યવહારથી અમુકાશે સદેષત્વ ગણાય છે અત તેથી પ્રતિક્રમણાદિ કરીને વિરમી શકાય છે એમ અવમેધીને ગૃહસ્થાએ ગૃહેસ્થના અધિકાર `પ્રમાણે, સાધુઓએ સાધુ ધર્મના અધિકાર પ્રમાણે કન્યકમાં કરવાં જોઇએ. ગૃહસ્થાને ગૃહસ્થાધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગાધિકાર પ્રમાણે સદોષ નિર્દોષ કન્યકાર્યો કરવાના હાય છે. અંત્ર' આ કન્યકાન્તુિ પ્રવચન ધનૈતિકદૃષ્ટિએ વિશેષત અવમેધવુ અને અનેક દૃષ્ટિએ અર્પેક્ષાએ કન્યકાર્ડમા ઉપ કત ગ્લાકભાવાર્થ ને જેમ ઘટે તેમ અવતારવા જોઈએ, નિમજ્ઞાનથોસ એ વાકયના લાવાને હૃદયમા પરિપૂર્ણ અવધારીને કન્યકાર્યાં કરવાં જોઇએ નિ લ જ્ઞાનયોગથી કન્યકાĆમા ફરજ વિના અન્ય કશુ શુભાશુભત્વ નથી રહેતું, તેથી કષાની મન્નતાપૂર્વક
mwwwwwwwww