SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ( ૨૬૮). - બી કોમ -સવજન, આસનપ્રવૃત્તિ, પ્રાણાયામપ્રવૃત્તિ, પ્રત્યાકારવૃત્તિ, પારપ્રવૃત્તિ, થાનપ્રવૃતિ, સમાધિ પ્રવૃત્તિ, વયાવૃત્યધર્મપ્રવૃત્તિ, ત્રિીભાવના પ્રવૃત્તિ, પ્રભાવનાપ્રવૃત્તિ, મધ્યકળાવનામgતિ કરે ઉભાવના પ્રવૃત્તિ દ્વારપ્રવૃત્તિ, આગગારપ્રવૃત્તિ, વિપ્રવૃત્તિ, પારકા, દેશદ્વારપ્રવૃત્તિ, નીતિપ્રવૃત્તિ, પ્રાણાયમનિ, સત્યપ્રવૃતિ, પ્રાયનિપ્રવૃત્તિ હામત્તિ , સાધર્મિક વાત્સલ્યપ્રવૃત્તિ, વ્યવહારશુદ્ધિપ્રવૃત્તિ, જ્ઞાનપ્રવૃત્તિ અન્ય કંપાવવાની પ્રવૃત્તિ ધર્મના સર્વાગની મંરક્ષા તથા પ્રગતિપ્રવૃત્તિ, સર્વજીનીઅવિપ્રવૃત્તિ, ઉરમાર્ગ પ્રવૃત્તિ, અપવાદમાર્ગપ્રવૃત્તિ, દિવ્યોત્રકાલાવઃ ધર્મપ્રવૃત્તિ, રવાથીધર્મપ્રવૃત્તિ, પરાશ થીધર્મપ્રવૃત્તિ, વ્યધિર્મપ્રવૃત્તિ, સમણિધર્મપ્રવૃત્તિ, બાલવીર્ય પ્રવૃત્તિ, પંડિતથી વૃત્તિ અને અપ્રમત્તધર્મપ્રવૃત્તિ ઈત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિ હોય છે તેમાં પ્રત્યેકનું વર્ણન કરતા અન્ય એક ગ્રન્થ બની જાય અતએ તેઓને નામનિદેશે માત્ર ત્ર કરવામાં આવ્યું છે. દેવગુરૂધર્મની આરાધક પ્રવૃત્તિને અત્યન્ત સેવવાની જરૂર છે. સાપુ અને સાવી એ બે અને આગની આરાધન પ્રવૃત્તિ રાદા સેવવા વ્ય છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુવર્ગને ગૃહસ્થાએ કદાપિ નાશ ન થાય એવી પ્રવૃત્તિ સેવી જોઈએ. ચતુવિધ સંઘવ્યવસ્થાની પ્રવૃત્તિ વિના ધર્મનું અસ્તિત્વ રહી શકાતું નથી અએવ ચતુવિધ સંઘવ્યવસ્થા અને તેની પ્રગતિ કરવામાં ગૃહસ્થવર્ગે સર્વ પ્રકારને ભેગ આપ જોઈએ. સાધુઓ કરતાં ઉપાધ્યાય અને ઉપાધ્યાય કરનાં આચાર્યનું મહત્વ વિશેષ છે અને તીર્થકરની ગાદી પર આચાર્ય હોય છે; અતએ ગમે તેવા આ ગે આચાર્યનું સંરક્ષણ કરવું તેઅલ્પદેવ અને મહાલાભકારી એવી ઉત્સર્ગ અને અપવાદમાર્ગની પ્રવૃત્તિથી આચાર્યાદિનું અસ્તિત્વ અને પ્રગતિ થાય એવી રીતે ઉપયોગ ધારણ કરે. જેમ જેમ ઉત્તમ પદવિશિષ્ટ સાધુઓ હોય તેમ તેમ તેઓની સેવા પ્રવૃત્તિમાં અલ્પષ અને માલાભાઇ દૃષ્ટિએ પ્રવર્તવું જોઈએ. વર્તમાનકાલમા આચાર્યને તીર્થંકર પટ્ટના મવામી માનીને તેમની આજ્ઞાનુસાર વર્તવું જોઈએ કે જેથી શ્રમણ સંઘાદિની તેઓ સુવ્યવસ્થા રાખી શકે. ત્યાગીઓ વિના ધર્મનું સંરક્ષણ અને ધર્મને ઉદ્ધાર થઈ શકતો નથી એવુ સર્વજ્ઞનું વચન છે; અએવ ત્યાગી શ્રમણુસંઘની ભક્તિથી કદાપિ ભગ્ન પરિણમવાળા થવું નહિ. પ્રત્યેક ધર્મની પ્રગતિમા ત્યાગીવર્ગો જેટલા આભગ સમપ્ય છે તેટલા અન્યોએ સમપ્ય નથી; અએવ ધર્મની પ્રગતિમાં ત્યાગી સાધુવર્ગને આગલ કરી તેની પાછળ ગમન કરવું જોઈએ. મહમદ પયગંબરે અલ્પષ અને મહાલાભની દષ્ટિએ ધર્મયુદ્ધને સ્વીકાર કર્યો એમ જે કથાય છે તેમાં જે કંઈ સત્ય હોય તેને સાપેક્ષદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. શંકરાચાર્યો સ્વમયનુસાર અલ્પષ અને મહિલાભ પ્રવૃત્તિદષ્ટિએ વેદધર્મનો ઉદ્ધાર કરવા જેને અને બૌદ્ધોના સામા પડી ધમચારેની ચારે વર્ણમા વ્યવસ્થા તેઓની સ્થિતિ પ્રમાણે કરી હતી. કુમારિક રામાનુજ અને વલ્લભાચાર્યે કેટલીક બાબતૈમ સ્વધર્મ પ્રચારવામાં અને સ્થાપવામાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy