SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ 1 - — - - - - - - - - - - - - - ( ૧૩૬ ) ગ્ર કમિમાગ સવિવેચન અવ્યસ્થિત ચિત્તપૂર્વક કાર્ય કરનારાઓની પ્રવૃત્તિ ખરેખર વ અને અન્ય મનુષ્યના ધર્મને પ્રકાશ કરી શકતી નથી અવ્યવસ્થિત કાર્ય પ્રવૃત્તિવં' આમથતિને કામ ઘણે વ્યય થાય છે અને મને પણ બહુ કા થા છે; તેની મા આશાકિબોની પ્રગતિ પણ થતી નથી. જ્યાં ગુધી શાયવસ્થિત કાધિ છે અને અશ્ચિત કાર્યક્રમ ધ છે ત્યા સુધી અવ્યવરિત પ્રવૃત્તિ થયા કરે છે અને તેથી વશિત થળજેને વ્યવસ્થિત બળાપણે ગી કરી શકાતી નથી. મનમાની અવે અનેક યુએ રાજપુતો હાર્યા તેનું કારણ અવ્યવસ્થિત કાય અને મારિન નિ હનt. વ્યવસ્થાકમાનવડે જે જે મનુષ્ય કાર્ય કરે છે ને તે મનુષ્ય રતનનિ-વિજોનતિ અને સમાજવતિથી પ્રતિદિન આગળ વધ્યા કરે છે. કોઈ પણ કાન મા કામ યોગી છે કે નહિ? ને તેની વ્યવસાબુ અને કાર્ય કરબુનિટી વધાઈ શકે છે. ઇગ્લીશ સરકાર સર્વદેશમાં વ્યવસ્થામધથી ગાગાગન કરી શકે છે નથી વ સર્વ પ્રકારની પ્રગતિમાં આગળ વધી શકે છે. સર્વત્ર સર્વ દેશમાં વ્યવસ્થા મધપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈગ્લીશ સરકાર પર રાજ્ય ગાથારામ અરય બની સદી છે તે તેની પ્રવૃત્તિના સૂક્ષ્મ ગર્ભમાં ઉર ઉતરવાણી અપાઈ શકે તેમ છે. સર્વ પ્રકારનાં ખાતાઓ વ્યવસ્થાપૂર્વક ચલાવવાં એ વ્યવસ્થાકબોધ વિના બની શકે તેમ નથી. જે જે કાર્યો કરવાનાં હેય તેનું સમયના વિમા પાડી ટાઇમટેબલ કરવું અને સર્વ પ્રકારની કાર્યની વ્યવસ્થાને રાખ્યમ્ બોધ કરી કાર્યપ્રવૃત્તિ બાદથી કે જેથી માત્ર પ્રમાદ ન થાય અને કાર્યની સિદ્ધિ કરી શકાય. ધર્મશાનમાં ધાક કા કરવાને અમુક પ્રક કાલે નિર્ણય કરવામાં આવ્યું છે તેના ઉપર વિચાર કરવામાં આવશે તો તેમાં વ્યવસ્થામાં બેધનું રહસ્ય અવધશે અને કાર્યપ્રવૃત્તિનું પ્રાબલ્ય અવધો . પિંડ અને બ્રહ્માંડને હિતકારક એવાં કાને વ્યવસ્થામ બેધપૂર્વક કરતાં નિપપા આત્મફજેને મધ્ય રીત્યા અદા કરી શકાય છે. વ્યાવહારિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં વ્યવસ્થા કમ - જ્ઞાનપૂર્વક પ્રવર્તક તત્વજ્ઞાની કામગીઓ કઈ રીતે નિર્બળ બની શક્તા નથી અને તેને વિશ્વમાં વ્યાવહારિક અને નૈયિક સ્વાતંત્ર્ય જીવન તથા સાપેક્ષપ્રતિકારક પાતંત્ર્ય છેનની અસ્તિતાની સંસ્થા ઊભી કરી શકે છે. એક તરફ વ્યવસ્થાપૂર્વક ગોઠવાયેલું અ ન્ય હોય અને એક તરફ અવ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવાયલું આરબનું સૈન્ય હેય. હવે વિચાર કરે કે અવ્યવસ્થિત કમપૂર્વક ગોઠવાયેલું સૈન્ય પરાજય પામ્યા વિના રહેશે કે? બાહ્ય અને આન્તરિક હેતુઓથી અનેક પ્રકારે કાર્ય વ્યવસ્થાનું જ્ઞાન કરવું જોઈએ. કાર્યવ્યવસ્થા પ્રતિબંધક શા-કાર્ય વ્યવસ્થાના ઉપદેશકો અને કાર્યવ્યવસ્થા કમળધ; એ ત્રણ પ્રવૃત્તિ કરનારાઓ સામીપ્ય સેવી તથા કાર્ય વ્યવસ્થા કમબેધદ્વારા થતી પ્રવૃત્તિનું ફલ અને બધી વ્યવસ્થા કમપૂર્વક સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિ કરે તે તેઓ કાર્યની સિદ્ધિ કરી શકે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy