SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ = ખરેખર કમલેગી બને (૪૧૫) ન્નતિસાધક કર્મચાગી બન્યા વિના વિશ્વશાલાના સકલાનુભાને પ્રાપ્ત કરી શકાતા નથી. અએવ પ્રત્યેક મનુષ્ય અનુભવ પ્રાપ્ત કરવાને વેન્નતિ સાધક કર્મચાગી બનવું જોઈએ. આ વિશ્વશાલાના સંપૂર્ણ પદાર્થોના સાક્ષાત્ કથા મુનિવરે સર્વ મનુષ્ય વિદ્યાર્થિના ગુરુઓ છે અને તેઓના અનુભવોને ગ્રહણ કરીને સાક્ષાત્ તે તે અનુભવેને સાક્ષાત્ કરનાર સ્વાત્મા જ સ્વકર્તવ્ય કાર્યોને નૈઋયિકદષ્ટિએ ગુરુ અવધે ન્નતિકર્મસાધક ચેતનજીની અનન્ત વિશ્વશાલા છે અને તે અનન્ત અનુભવને પ્રાપ્ત કરી શકે છે. રજોગુણ તમે ગુણ અને સવગુણનું સ્વરૂપ અવધીને અન્તરમા સ્વભાવિક જ્ઞાનની સ્કુરણ જે પ્રગટાવે છે તે આત્મોન્નતિસાધક બની શકે છે. વિશ્વવર્તિસર્વનેયસંબંધી અનેક ગ્રન્થનો અભ્યાસ કર્યા પશ્ચાત્ આત્મજ્ઞાનવડે સત્યાનુભવ પ્રાપ્ત કરે અને સ્વયં આત્મોન્નતિના અનુભવ પ્રદર્શકમાર્ગોમા પ્રવર્તવું. આ વિશ્વશાલામા જે જે અવસ્થાઓ અને જે જે દુખ સુખની સ્થિતિ ભોગવવી પડે છે તેમાં તે તે દ્વારા અનુભવ કરી સત્ય ગ્રહણ કરવાને મુખ્ય સિદ્ધાંત પ્રાપ્ત થઈ શકે છે. આ વિશ્વશાલામા ચેતનજી નૈતિકર્મસાધક બનીને અનન્ત સુખમય પિતાને બનાવી શકે છે એમ અનુભવીઓને અનુભવ આપે છે. પિંડને પરિપૂર્ણ અનુભવ લેવાથી બ્રહ્માડ પાઠશાલાને પરિપૂર્ણ અનુભવ ગ્રહી શકાય છે અને તેથી ન્નતિકર્મસાધક બનવામાં જે જે નિમિત્ત કારની અપેક્ષા રહે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક જ્ઞાન કરીને જે ત્રતિસાધક કર્મચાગી બને છે તે તે બ્રતિસાધક હેતુભૂત વસ્તુઓને વિશ્વશાલામાથી ગ્રહણ કરે છે અને તે વિના પ્રમત્તપણે વતી વિશ્વશાલાવર્તિ અને ઉપદ્રવસતા પાદિ કરી શકતું નથી, ન્નતિ સાધવામાં કુદરતના સ્વભાવથી વિરુદ્ધ અન્ય જીના પ્રાણને હાનિ ન પચે અને વિશ્વશાલામાથી જેટલું ગ્રહણ કર્યું હોય તેના કરતા વિશેષ પ્રકારે વિશ્વશાલાવર્તિને ઉપકાર કરે એવું લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ કે જેથી વિશ્વશાલામાં થતી ન્નતિમા કઈ જાતને વિક્ષેપ ન આવી શકે. અજ મનુ વિશ્વશાલામાં નતિ કરવાને અન્ન દષ્ટિ ધરાવી શકે છે અને તેથી તેઓની દરિયેના અનુસાર ભિન્ન ભિન્ન પ્રવૃત્તિમાર્ગો દેખાય છે, તથાપિ તેઓનું મુખ્ય સાધ્યબિન્દુ તે આત્મસુખ પ્રાપ્ત કરવાનું હોય છે તેથી તેઓ અને એકજ ઉન્નતિના માર્ગ પર આવી શકે છે. આ વિશ્વશાલ અનુભવનો ભંડાર છેઆ વિશ્વના ગુપ્ત સિદ્ધાન્તને જે પ્રબોધે છે તે અનંતાનુબેને મહાસાગર બનીને આત્મબ્રતિસાધક કમેગી બની પરમધપદને પ્રાપ્ત કરી શકે છે ભૂતકાળમાં જે જે મહાત્માઓએ જે આ વિશ્વશાલામા અનુભવે કામ ક્ય તેટલાનું જ્ઞાન કરીને આગલ વધી અનેક ગુણસિદાન્તના અનુ પ્રકટાવીને વિશ્વમાં પ્રખર કર્મરોગી બનવું જોઈએ. બાદાશે અને આના માટે મનુની ન આવશ્યકતા છે. પિતાના આત્મામા માત થનાર અનુભવ=ન તે વવનું ?' છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy