SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધ'ના ફેલાવા કરનારા તથા પર પરાએ કમ'યાગી પ્રકટે એવા ઉપાયો લેવાની જરૂર છે. જૈન કામમા મહાકમ યાગી તરીકે શ્રીમદ્ ાત્મારામજી મહારાજ ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રીમદ્ ક્રિયાદ્વારક મિસાગરજી થયા. તેમણે જૈન કામમા નવું ખળ, નવીન ચૈતન્ય પ્રકટાવ્યુ છે. હલમા શ્રી વિજય નેમિસૂરિ, શ્રી વિજયધમ સૂરિ, પંન્યાસ શ્રી આનંદસાગરપણ, શ્રીમદ્ મુનિરાજ શ્રી વલ્લવિજયુજી વગેરે નવીન કર્મચાગીએ પ્રત્યે એવા પ્રયત્ન કરે છે અને જૈન ધર્મને પુનરુદ્ધાર થાય તેમ પ્રવૃત્તિ કર્યાં કરે છે. જૈન સાધુ વર્ગ પૈકી કેટલાક જૈન સાંછુઓ–જૈનાચાર્યાં હવે ક્રિયાયોગની સાંકડી દષ્ટિને ત્યાગ કરીને વિશાલ દૃષ્ટિને અંગીકાર કરવા લાગ્યા છે અને કેટલાક વિશાલ દૃષ્ટિથી કયેાગીએ બનવા લાગ્યા છે. કાલજી ઠેકાણે રાખીને સર્વ પ્રશસ્ય વ્યાવહારિક તથા ધાર્મિક કા કરનારા કર્મીચેગીએ પ્રગટે એ તેને જીવનમંત્ર આપવા જોઇએ. લે. મા. તિલક, મિસીસ એનીબેસન્ટ, મેદન દાસ કરમચંદ ગાંધી, સુરેન્દ્રનાથ બેનરજી, મનમેાહન માળવીયા અને શુાની પેઠે આત્મભેગ આપનારા દેશસેવ કર્મયોગી ધુ પ્રમાણમા પ્રગટે એવા ઉપાયો લેવા જોઇએ. પ્રવ્રુત્તિમાંથી ભીરુ ચઈને ભાગનાર અને નિવૃત્તિ આવે નકામુ શુષ્ક જીવન ગાળનારા અને ધમ પ્રવૃત્તિથી ભ્રષ્ટ એવા ભીરુ મનુષ્યોના વિચારીને હવે દાબી દેવા બ્લેઇએ. ધર્મના ઉદ્ધાર માટે પ્રત્તિ કરતાં જે મને ઉત્સત્ર સમાન ગણે છે એવા કર્મચાગીને, ક્રમવીને, ધમીગને પ્રકટાવવા બેઇએ. કમ યાગીઓથી ધર્મની રક્ષા થઇ રોકે છે. મલુગદી -મયેાગી હતા તેથી તે આહૃવાદીઓને હટાવી જૈનમની રક્ષા કરવાને શક્તિમાન થયા હતા. દેશના–ધમની સઘન રક્ષા કરવાની જેનામાં શનિ નથી તે કચેરી ગણાને નથી દુનિયાના સવ" ધમના જેણે નિહાસ જાણ્યું નથી તે કૂવાને દેડકા છે, તેની વિશાલ દષ્ટિ થતી નથી જે ધર્મની શ્રદ્ધાને ત્યાગ કરીને કમંયાયી થવા ધારે છે તે વિશ્વમા ધર્મના નારાક અને છે આત્માએ પુણ્ય પાપ–અધ–મેાક્ષની શ્રદ્ધા વિનાના મનુષ્યમા આત્મિક બલ વધતુ નથી. અલ્પ શક્તિયેવાળા મનુષ્યાએ સઘબળથી કમ યાગીઓને પાતની પાછળ પ્રકટાવવા જોઇએ વાતે કરના વડા થતા નથી, કા* કરનારા થાએ. ક્રિયાવાદીઓ બનીને અક્રયાવાદ અનુભ્રમવાદ–સાવીવવાદને પદ્રિાર કરે. પુરુષાર્થ –ક્રિયાવાદ–પ્રવૃત્તિમાર્ગ- માર્ગે હિંદ પર્યાયવાચી શબ્દો છે. ઉદ્દમવાદ યાને ક્રિયાવાને અગીકાર ફરીતે સ્વાધિકારે સામાજીક દૈનિક-નૈતિ—ટ્રિક સર્વે કર્મો કરીને ઉન્નતિયોના પ્રકાશ કરવા જોઇએ. ૫૨મા નાં કાર્યો કર્યા વિના કોઇ કચેાગી ગણાત્તા નથી, જે મનુષ્ય દુનિયાના મનુષ્ય પાસેથી અન્નાદિ ગ્રદૃગુ કરે છે અને સામે -૪ પશુ ઉપકાર ને નથી તે મનુષ્ય કયેગો બનવાને લાયક બનને નથી સમભાવદેિ ઉત્તમ ગુણેશને પ્રાપ્ત કરનાર ચેપી બને છે—એમ કમચાગ ગ્રન્થમાં સમ્યગ્ જાન્યું છે, માટે સ પ્રકારના મનુષ્પાએ પોતે તેવા બની અને પેાતાની પાળ તેવા કચેગી પ્રકટે એવા ધાંને ધારણ કરવા જોઇએ પરમાત્મા– જે કયેગી અને છે તે ધર્મને અને મેક્ષમાગ તે પર પગચ્ચે વહેવરાવીને તથા નિક્ષેપ રહીને અને મેાક્ષપદની પ્રાપ્તિ કરે છે. આ વિશ્વમાં યોગો છે પ્રાના છે. ગૃમ્ય અને મ ચેાગીની ત્ય ગોએ. શૃણ્ય કયેગીએ! કરતાં ત્યાગી કમ ચેગીએ વિશ્વ ટ્વેનું વિશેય પ્રમાડુમાં કલ્યા કરવા તિમાન થાય છે. સન પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ અને શ્રી ગૌતમબુદ્ધે ત્યાગાવસ્થામા સર્વોત્તમ કયેાગી બની ભારત દેશને હિંસા યજ્ઞ વગેરે અનેક પાપેાથી મુક્ત કર્યા તે અનિદ્વાથી સિદ્ધ થાય છે. શુકનની કરતાં કમયેગી મ્હાત્ છે. શુષ્ક જ્ઞાની બનતા વિશેષ પહેનત પડની નથી પરંતુ કયેગો બનન તે મન-વાણી કાયાને શ્રમ વેઠવી પડે છે મહત્તા.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy