SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ સહુની સમ્મતિ સ્વીકારવી ૮. ૩૪૩ ) વડે સ્વકેમની પ્રગતિ થાય એવા ઉપાયે આદરવા જોઈએ. સ્વકેમને ઉદય કરવા માટે અહંકારને નાશ કરવું જોઈએ અને સેવાધર્મ સ્વીકારો જોઈએ. કેટલાક બ્રાહ્મણે મુક્ત થાય અને સર્વત્ર બ્રાહ્મણે વિદ્યાવડે વિભૂષિત બને એવા ઉપાયે સહુની સમ્મતિપૂર્વક ગ્રહણ કરવા જોઈએ. જૈન ધર્મના પ્રચારમા અગિયાર ગણધર વગેરે બ્રાહ્મણવિદ્વાનોએ સાધુઓ બનીને આત્મભેગ આપવામાં બાકી રાખી નથી. બ્રાહ્મણેમાથી સંકુચિત મતદષ્ટિ ઈષ્ય આલસ્ય નિદ્રા કલેશ વૈર કુસંપ અહકાર અને અસહનશીલતા વગેરે દુર્ગણે જાય અને તેના સ્થાને ઉદ્યમ વિદ્યાભ્યાસ વિશાલણિ સમતા સં૫ પ્રેમભાવ પરસ્પરનું શ્રેય ઈચ્છવું અને કરવું વગેરે સદ્ગુણોનો પરિપૂર્ણ પ્રચાર થાય તે તેઓની ઉન્નતિથી ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોની પ્રગતિ ત્વરિત થઈ શકે. ક્ષત્રિયોની ઉન્નતિથી બ્રાહ્મણ વૈશ્ય અને શુદ્રોની ઉન્નતિ સાથે વ્યાપારીઓ વિજ્ઞાનશાસ્ત્રીઓ વગેરેની પ્રગતિથી સર્વ દેશના લોકો સુખી થઈ શકે છે અને શુદ્રોની ઉન્નતિથી બ્રાહ્મણદિ ત્રણ વર્ષની પ્રગતિ થઈ શકે છે. પરસ્પર વર્ષોએ એક બીજાને સાહાસ્ય આપવામાં સહુની સમ્મતિ પૂર્વક પ્રયત્ન કરે જોઈએ ત્યાગીઓ અહંકાર બેદરકારી આલસ્ય પ્રપ ચ વ્યસન વગેરે મૂકીને ત્યાગાવસ્થાને ઉદ્ધાર કરવા સત્યરુષની સમ્મતિપૂર્વક પ્રયત્ન કરે તે ત્યાગની પ્રગતિવડે સ્વાસ્તિત્વસંરક્ષક બની શકે અન્યથા તેઓની પાછળ હવે કંઈ રહેવાનું નથી એમ સમજીને તેઓએ શાતિના જમાનામાં કેળવણી ગ્રડણ કરી ચેતવું જોઈએ કે જેથી તેઓ વિશ્વમાં પગદય કરી શકે ગૃહસ્થાએ અને ત્યાગીઓએ જમાનાને અવધી સૂકમો પગ દૃષ્ટિવડે અને સત્પની સમૃતિ ગ્રહીને કર્તવ્ય કાર્યોને અપ્રમત્ત બનીને કરવા જોઈએ છે મનુષ્ય ' તું સૂપગદરિવડે સત્પરૂપની સમ્મતિ ગ્રહીને વક્તવ્ય કાર્યને કર્યા કરી મનુષ્યભવમાં કયા ક્યા કાર્યો કરવા લાયક છે. તેને વિચાર કર કયા કયા કાર્યો ગોપ કરવા લાયક છે અને કયા કયા મુખ્યપણે કરવા લાયક છે તેને વિચાર કર વસંબંધી અને પરસામાજિક કર્તવ્ય કાર્યો અમુક દેશકાલભાવાનુસારે ગોણ હોય છે તે મુખ્ય થઈ જાય છે અને મુખ્ય કાર્યો ગણરૂપ બની જાય છે દ્રવ્ય ત્ર કાલ ભાવાનુગારે ગરિ અને દેવસિક કર્તવ્ય કાર્યોમાં ઉત્સર્ગકાલ અને આપત્તિકાલાદિકની અપેક્ષાએ ગા ગુખ્યના ફરતી રહે છે, એવું અવધીને અને સત્પરૂઢાગ તેને અનુભવ લઈને વર્તકાઈમા ગીત અને મુખ્યપણાનો નિશ્ચય કરીને કર્તવ્ય કાર્યો કર્યા કરે. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિ અને ધાર્મિક કાર્ય પ્રવૃત્તિમાં સૂપયોગ દરિદ્રારા સત્યુના સમ્મતિ ને પ્રત્યેક મનુ પ્રવર્તવુ જોઈએ એમ ઉપર્યુકત થયેકને ભાવ છે અને એ પ્રમાણે પ્રવર્તન અપાત્રિના માર્ગને ત્યાગ કરીને આત્મા ઉકાતિના માર્ગ પર ખાડી શકે છે, પ્રત્યેક નંત્રક સૂપગરિ અને સત્પની ગતિ ને છેવી પ્રવૃત્તિ કરતા પરિન અનુ પ્રતિક અંગો પર અત્યંત પ્રકાશ પડે છે અને તેથી જે જે કરો વાગવાની તે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy