SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) બી ગ મા ફવિશ થઈ પછાત છે તે તેને સભાની બળ બળોિ નિખ બન અન્યનું પાન વગે. આત્માની ભાળ બનશન બની જાન નાદિ કિનને વિકાર થાય છે. બનાવામાં ગાવત રિનિ પર વાત જવાના સ્વાધિકાર આત્મા અને દિશા અને માનિ ના મન માં માએચ લોકિજીવનાદિ Áપનિન બે છે અને એથી આ મિટિની ફરજ અદા કરી ને બવા, લોકિકવિ માન અમારા મન ને જે કાલે જે જે અવસ્થાને લાગ છે અપળાથી બળ ને જે જે પ્રતિ કી તે તે પ્રત્યેક મનુને મેળ , ની દિશા ઉપાયના નમન કરૂ ના અને તેની દિશાઓની ઉપાયના જિનાકિાશી બને ? ન આરએ નથી. એક પનિગ કાપક-માજે સમાજના અધિ-- અંજન હ પ્રમ અને રજાએ રાતના અધિકાર અને શનિ નિર્વક કરી ને બને પર પૂર્ણ નિશ્ચય કરી આત્માની બા અને માનસિક પનિક કબજિયાત કરવી જોઇએ. વિવેકે લોકિકપ્રિનિમાં અનરાધી ભાગી થનના પૂર્વ નવથી પરિર કરી શકાય છે અને સ્વાધિકાર સંમતિ શ્રી વિવાનિ ન કરી શકાય , લૌકિકકર્મક્રિયાઓ અને તે પણ જ, પરનું લોકિક શામ શકિકરિયા કવિ વિના છટકે તે નથી. તેમાં વિશેષ એ છે કે મકાન વિરાટ અને અહિંસાદિભાવથી મુક્ત થઈ જે મનુષ્ય લોકિકકર્માધિકાર મદા પ્રવૃત્તિને પિન ને અનશી તનમને નિલેપ રહે છે અને આનંતિ કમોનિ પરાધીવાપર કરી અને કિજીવનની પ્રગતિમાં વાદર્શજીવનને સ્પણ કર દે. લોકિકજવનદિ પિયેગી પ્રવૃત્તિથી ટીનઇ મનુષ્ય કદાપિ બાહ્ય વ્યવહારીય દાસત્વભાવથી મુક્ત થઈ શક નથી. આજીવિકાનાં માધનસંપન્ન રહેવુ એ લોકિકકમ પ્રવૃત્તિમાં મુખ્ય કર્મ છે અને તેનાં જે જે વિદ્યાબળવ્યાપારિક સાધનથી સંસારમા વર્તવાની દશા છતા આળ થવું એ અજ્ઞાની અર્ધદગ્ધ મનુબેન લક્ષણ છે. આજીવિકાદિ માટે અન્યની યાચના કરવી એ હીનકર્મ છે અને તેની સ્થિતિએ ગૃહ સંસારમાં પડી રહી ચિન્તા-શક-વિકલ્પ–સંકલ્પ કરી દુનના ભેગી થવું એ કોઈ પણ રીતે ચગ્ય નથી. વેવ્ય સામર્થ્યપૂર્વક આજીવિકદિ લોકિક પ્રવૃત્તિ વડે આજીવિકાદિ સાધનોથી જે સંપન્ન થાય છે તે ગૃહસાંસારિક બહુ ચિન્તા શદિ દુર્ગાનથી મુકત થઈ ધર્મની પ્રવૃત્તિમાં પ્રવર્તવા શકિતમાન થાય છે, અતએ ગૃડીઓને ઉપર્યુક્ત વિવેક શાદ્ય કર્મ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થયા વિના છૂટકે થતું નથી. આત્મજ્ઞાન-વૈરાગ્ય અને અહિંસાદિગુણયુક્ત ગૃહસ્થમનુષ્યને સાસારિકકર્મપ્રવૃત્તિમાં પ્રવર્તતા અનેક જાતના અનુભવે આવે છે અને પશ્ચાત્ તેને સાંસારિક કર્મોમા અનુભવિકનિર્વેદ પ્રકટે છે અને તેથી તે ત્યાગમાર્ગના ચોગ્ય થઈ પશ્ચાત્ ત્યાગી બની ત્યાગીનું આદર્શજીવન ગાળવા શક્તિમાન
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy