SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ( ટકર). ધર્મના વિચારોથી બિન ધિગાગ પર વેર અને અબ કરવાની દિશા દશ કરે છે એ કેપ ધર્મ એ નિમિ ૨વાને લાયક છે . તે ધના વિચારોને પૂજનાર છે પાર ભલે તે ના નામથી જાય પનું ને મનુપર વેર ના ગદગી કરાવે છે અને ધન એ જિંપ રકમની નદી વહેવરાવત હાય ને આવા મધ્યબિત અને તેના રે નઇ તેના ગુરુને કરાર ગાઉ દરથી નમસ્કાર છે. કંઈપ વર્ષના નામ ની એમ-વધવાળા માના આ પાને તિરસ્કારની અને નીતિ છે ‘પા જે કોઈપ ને મના નામને જ તેમ નથી. વિશ્વતિ પ્રત્યેક માની ગ મ ના પ્રેમથી જ મને તેઓના હાથની ઉન્નતિ કરનાર અને સંપ વિંવિતિં વાના છે. નાશ કરવા છે બદ્ધતાને પ્રેરે છે તેજ ધર્મ ના વિરોનાં નવા મેગ્ય ૬. પરસ્પર એક બીજા મનુનાં જ્યાં હદયે પૂજાગ છે અને એકબીજાને જેમાં ન દેવા માં ધર્મની મહત્તા મનાય છે તે ખરેખ ધર્મ છે અને તેજ ધર્મની આ કળ પડે છે. નોકરી મનુ અધર્મને ધર્મ માનીને પસ્પર જેની પ્રગતિમાં ગ તઈ શકતા નથી. ધર્મ માર્ગના વિચારોમાં એક તે દાવાનલ સમાન છે માટે મેદનિકાનો ત્યાગ કર્યા વિના છૂટા થવાને નથી. એક મનુષ્ય ધર્મને ડોળ કરી બાન અને શાને પાને ધપાક વગેરે કરે અને સામા ગરીબ લે ટળવળે તેના સામું એ નહિ, શું છે તેની પ્રભુભકિન છે? પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને નની વાલકિત ન કરવામાં આવે અને તેઓને પિતાના આસમાન માની તેઓની સાથે એવહદયતા ધારણ કરવામાં ન આવે ત્યાસુધી પ્રભુના નામે અનેક પિકીદ કરવામાં આવે તોયે ? ખરેખર કંઈ નહિ અન્ય જેને પિતાના આત્મા સમાન દેખાવામાં કોઈ જાનનો બાઘનિમિત્તે વડે 4િ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કઈ મેહનિદ્રા ટળવા માંડી છે અને અગ્રત થઈ વિશ્વમાં ઉત્તમ કાર્ય કરવાનું આવ્યું છે. મોહ પડદો પિતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શકિત પ્રગટવાની સાથે મૈત્રી પ્રમોદ માણ્ય અને કાયભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકાવાની સાથે તેને અનુભવ આવે ત્યારે અવધવું કે હવે કંઈ જાગ્ર થવાનું કાર્ય કરવાને ઉઠવાની યેગ્યતા આવી છે. સર્વે જીના ભલામાં અને તેઓના દુખ હરવા માટે હદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવ"નાઓ પૂરજોશમા સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મેહનિદ્રાને વિલય થવા લાગે છે અને કંઈક જાગ્રત્ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદની ગર્ચાઓના ખંડન–મંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યા ચેતનજી ઊઘેલા જાણવા અને તેઓને તત્સમયે મેહરાજા લુંટતે હેય એમ અવધવું. ત્યાર હૃદયમાં પરમાત્મા છે; મેહ અગર શયતાનવશ જે લ્હારૂં મન ન થાય તો મોહનિદ્રાથી મુક્ત થવાને માટે તે લાયક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy