________________
અધ્યાત્મ જ્ઞાન સંબંધી સમય પ્રાભૂત શું કહે છે?
( ૧૧ )
समयप्रान्त अहमिको खलु सुद्धो दलणणाण मइयो सढा बी। णवि अथ्यि मज्झ किचिव अण्णं परमाणु मित्तंपि ॥४॥ अहमिझो खलु सुद्धोय णिम्ममो णाणदेसणसमग्गों। नम्हि ठिो तञ्चित्तो सम्ने एढ़े स्वयंणेमि ॥ ८ ॥ णिच्छयणयस्स एवं आना अप्याण मेवहि करेदि ।। वेदयदि पुणो तं वेव जाण अत्ता दु अताणं ॥८॥ णाणमया मावानो णाणमयो चेव जायदे भावो ।
तम्हा तम्हा णाणिस्त सम्बे भावा दु णाणमया ॥१८॥ નાની આત્માને શુદ્ધ જાત શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા જાણીને તેની શુદ્ધતાના અનુભવમાં ઉપયોગી એવે આત્મજ્ઞાની વધૃદ્ધસ્વરૂપલાવના બળે આત્માના શુદ્ધ સ્વરૂપભૂત ત્રિપર્યાયત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાની પ્રત્યેક કર્મચાગમાં પ્રવતતેં ક્ત પણ આત્માની શુદ્ધતાને અનુભવ કરી તેના ઉપગમાં રહી શુદ્ધ સમાધિસુખમાં લીન થઈ છુટાત્સલ્યને ગટાવે છે અને અજ્ઞાની આત્માને અશુદ્ધ જાતે
તે અશ્રુદ્ધાત્મભાવને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક ક્ષણે ગમે તે સ્થિતિમાં હે બુદ્ધિસાગર! એવી સંસાને ધારક આત્મન !હારે વાત્મણૂકવરૂપને જાણી તેના અનુભવમાં રહેવું એજ સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાની ઉત્તમ કુંચી છે “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ” એવું સમજીને બુદ્ધિસાગર સંસાધારક આત્મન !!! હાર નામ રૂપનો અઠુંભાવ વિરમરીને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં લયલીન રહેવું એ જ ખરી ગસમાધિ છે એ ઉપયોગ ધારણ કર, ઉચ્ચભાવનાથી આત્મામાં શુદ્ધ પર્યાયનો આવિર્ભાવ થાય છે. “ જેવો વિચાર તેવો આત્મા છે. એ લક્ષ્યમાં રાખીને આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં સ્થિર થઈ જા. આત્મજ્ઞાની જે કઈ કરે છે તે નિર્જનિતિ થાય છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનવડે સમ્યગદૃષ્ટિધારક આત્મજ્ઞાની ચેતન પદાર્થો અને અચેતન પદાર્થોને ઉપભેગ કરે છે તે સર્વે નિર્જ હેતુભૂત થાય છે. બનારસીદાસ કર્થ છે કે “ની મોજ કરી નિકાને દે; ” સચિત્ત પદાર્થો અને અચિત પદાર્થોને ઉપલેવા કરતાં નિયમ સુખ અને દુઃખ થાય છે. આ ઉપરથી સમ્યગરિ ઉદીઈ એવું સુખ દુખ અનુવતે નિર્જરને પ્રાપ્ત થાય છે. આ ઉપથી સમ્યષ્ટિ આત્મજ્ઞાનીની પિતાનો અનુભવીને અનુલવા પ્રાપ્ત થાય છે.
- જેમ વિનું ઉપભુંજન કક્ષા ના વિદ્યાપુ મૃગુ નથી પામતા. તદત પાંગલિક કર્મના ઉદયને લેગવતે તે રાની બંધાતું નથી. જે અતિ મધમાં મદ્યપતિ