SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ર) થી કર્મયોગ પ્રથ-સર્વિચન. 1 . પક્ષભૂત ઔષધ નાખીને મઘ પિતે છતે મોન્મત્ત થતું નથી તથા કપભેગમાં અરત એ આત્મજ્ઞાની બંધાતું નથી. આત્મજ્ઞાની સેવતે છતે પણ સેવક નથી અને અજ્ઞાની અસેવો છતો પણ સેવક છે. જેમ કેઈ પરગ્રહથી આવેલા વિવાહાદિ પ્રકરણ ચેષ્ટા છે તથાપિ વિવાહાદિપ્રકરણને સ્વાસ્મીયભાવથી તે પ્રાકરણિક થતું નથી તેમ આત્મજ્ઞાની ભેજ્ય ઉપગ વસ્તુઓમાં અહંમમત્વભાવથી તે તે પદાર્થોને ભેગવતે જીતે અભેગી છે. અન્ય કઈ પ્રકરણસ્વામી નૃત્યગીતાદિપ્રકરણ વ્યાપારને ન કરતો છતે પણ પ્રકરણ રાગસદ્દભાવથી પ્રાકરણિક થાય તેમ અજ્ઞાની બાહ્યવસ્તુઓનો ભંગ ન કરતે જીતે પણ તે તે વરતુઓના રાગસદુભાવથી ભેગી ગણાય છે. સારાંશ કે અજ્ઞાની-રાગાદિસદ્દભાવથી તે તે વસ્તુઓને સેવતું નથી પણ સેવક છે. આત્મજ્ઞાની કર્મમધ્યમાં ગત છતા પણ કર્મવડે સેવા નથી, કારણ કે સર્વવ્યકૃતરાગ ત્યાગ કરે છતે નિલે પત્ય સ્વભાવ પ્રગટે છે. જેમ કર્દમમાં સુવર્ણ લેવાતું નથી તેમ રાગદ્વેષાદિ વિકલ્પ પાધિરહિત આત્માની કર્મમાં લેપાત નથી. જેમ કમમાં લેહ લેવાય છે તેમ અજ્ઞાની સર્વદ્રમાં રાગાદિભાવે આસક્ત થયે છતે લેવાય છે. પંચવણી કૃત્તિકાનું ભક્ષણ કરનાર શખ તતાને ધારણ કરે છે પણ તે શંખની શ્વેતતાને પંચવર્ણિમૃત્તિકા જેમ' કૃષ્ણ કરી શકતી નથી તક આત્મજ્ઞાની પંચેન્દ્રિય વિષને ગ્રહણ કરતો છતે પણ પિતાના આત્મિક ઉજજવલ સ્વભાવને ત્યાગ કર્તા નથી. આત્મજ્ઞાની અનેક સચિત્તાચિત્તમિશ્રિત ને ભગવતે છતે જ્ઞાનને રાગાદિ ભાવયુક્ત કરી શક્તા નથી. જ્યાંસુધી સંકલ્પવિકલ્પ છે તાવ જીવ શુભાશુભકર્મને આત્મા કરે છે. આત્મા યાવત્ રાગાદિ વિકલ્પસંકલ્પ કરે છે તાવત ઓત્માની આત્મસ્વરૂપઝદ્ધિ હૃદયમાં પરિક્રુરતી નથી, આવી નિર્વિકલ્પ સ્થિતિમાં સ્થિત આત્મજ્ઞાનીઓ ત્રિભુવનના શહેનશાહો છે. આત્મજ્ઞાની નીચે પ્રમાણે સ્વકીય શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવે છે. હું એક શુદ્ધ આત્મા છું. દર્શન જ્ઞાન અને ચારિત્રમય છું. નિશ્ચયતઃ સદા અરૂપી છું મારૂં વિશ્વમાં કંઈ પરમાણુમાત્ર પણ નથી. એ સારો અg Mાન હંસ હનુમા સેવા એ દિમાવા, રર વોન વાળા | નિશ્વયત હું એક આત્મા શુદ્ધ છે. મમતારહિત અને જ્ઞાનદર્શન યુક્ત છું, તેમાં સ્થિત અને તેમા ચિત્તવાળે થી છતા સર્વ આઢવાદિ પરભાને વિનાશ કરું છું. આત્મા સ્વકીય આત્માને પ્રકટ કરે છે અને નિશ્વયનનું મંતવ્ય છે. આત્મા આત્માને જાણે છે અને આત્મા પિતાના આત્માને છે. જે માટે જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તે માટે જ્ઞાનિયા સ. જ્ઞાનમય નિશ્રયત થાય છે. પાવાદ ના માતાત્તિ રચનાર ને વેર માવા ાિમશાનમાં જ્ઞાન નિવૃત્ત મવતિ | આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાન પરિણામ સદા મસ્ત રહે છે. આત્માના અનન્ત ગુણે અને પોનું પ્રકાશક આત્માનું જ્ઞાન, અતએ સર્વ ગુણામાં જ્ઞાન ગુણની મહત્તા અવધવી.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy