SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - (પ૬૦ ) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. આસક્ત થતું નથી અને બાહ્યકર્મોમા મન આસક્ત થતું નથી અને સર્વ સંકલ્પને ત્યાગી આત્મા થાય છે. ત્યારે ચગી ગારૂઢ થએલ એમ જાણવું. આત્મા જ આત્માને ઉદ્ધાર કરે છે. આત્માને પ્રમાદ અને રાગદ્વેષથી નાશ ન કરવો જોઈએ. આત્મા આત્માને બંધુ. છે અને આત્મા આત્માને શત્રુ છે આત્માવડે જેણે મનપર જય મેળવ્યું છે તે આત્માને બંધુ છે, અને જેણે રાગદ્વેષાત્મક મન પર જય નથી મેળવ્યું તે આત્માને શત્રુ છે. શીતે સુખદખમાં તથા માનાપમાનમા જે સમાન છે તે યોગી છે. જ્ઞાનવિજ્ઞાનમા, છૂટાછો વિનિત્તેન્દ્રિય સુa ફયુચરે જો તમારમગ્નના ૮ આત્માની સત્તામાં રહેલી પરમાત્મતા પ્રકટાવનાર તે ચગી છે. જેને આત્મા જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત છે, જે કુટસ્થ છે, જેણે ઈન્દ્રિ પર જય મેળવ્યો છે, માટી અને સુવર્ણ જેના મનમાં સમાન છે તે ચગી છે. યુરિમાણુંવારોન, મચ્છરથણવંgy, રવાપુત્ર િર પાડુ, રામશુદ્ધિવિશિષ્ણd I સુહુદુ-મિત્ર, અરિદુશ્મન ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષી અને બંધુઓમાં તથા સાધુઓમાં અને પાપીઓમાં જેની સમબુદ્ધિ થઈ છે તે ભેગી ગણાય છે. વિमते चित्तं, निरुद्धं योगसेवया । यत्र चैवात्मनात्मानं, पश्यानात्मनि तुष्यति ॥ सुखमात्यंतिकं यत्तद्, वुद्धिग्राहमतीन्द्रिय, वेत्ति यत्र न चैवाय, स्थितश्चलति तत्त्वत. ॥ यं लब्ध्वा રાપરું રાખે મરે નધિ તતા મરિથો ટુણે, ગુviા વિવાર . ગસેવાવડે નિરૂદ્ધ ચિત્ત જ્યા વિરામ પામે છે ત્યાં આત્માવડે આત્માને દેખી આત્મામાં ગી પરમ સુખી બને છે. આત્મામા દ્ધારક ચક રહેલું છે યોગીને એવી મનની ઉપશમ દશામા જે સુખ થાય છે તે આત્યંતિક સુખ અવધવું તે બુદ્ધિ અર્થાત્ જ્ઞાન ગ્રાહી અને અતીન્દ્રિય છે. એવું આત્મસુખ અનુભવીને ચગી આત્માથી ચલાયમાન થતું નથી. આત્માને સાક્ષાત્કાર કરીને આત્મસુખ પામીને અન્ય કેઈ તેના કરતા વિશેષ નથી એમ માને છે. આ રીતે એગ દશામાં રહેલો એગી મહાદુઃખથી ચલાયમાન થતું નથી. प्रशान्तमनसं ह्येन, योगिनं सुखमुत्तमं । उपैति शान्तरजसं, ब्रह्मभूतमकल्मषम् ॥ युंजन्नेव સવારમાન, જે વિસ્તારમા સુર ગ્રામર્સ મનુ . પ્રશાંત મનવાળા ગને અત્યંત આત્મસુખ પ્રાપ્ત થાય છે શાંત રજવાળો થયો છે તે બ્રહ્મસ્વરૂપ બને છે. જે વૃત્તિના સંકલ્પવિકલ્પ દશાની પેલી પાર ગયેલ છે અને આપસ્વરૂપ જે બન્યા છે તે બ્રહ્મસુખને અનંત અનુભવ કરે છે પાપરહિત એ ચોગી સ્વાત્માને સદાપરમબ્રહ્મસ્વરૂપમાં જોડતે છત સુખવડે પરમ બ્રહ્મને સંસ્પર્શ કરી અર્થાત્ પરમબ્રહ્મમાં લીન થઈ બ્રહ્મસુખ પામે છે તે સુખસાગરરૂપ બને છે, તે વૃત્તિના કાલ્પનિક સુખની પિલીપાર રહેલા બ્રહ્મસુખને અનુભવ કરીને આત્મજ્ઞાનમાં મસ્ત બને છે. સૌર પત્ર, રસમ ત્તિ અર્જુન, તુર્ણ વા શક્તિ યા ટુ , સ યોના પરમો મત માં સર્વત્ર આત્માની પેઠે સર્વને આત્મવત્ અવલોકનાર જે બન્યું છે તથા બાહ્ય સુખ દુખમાં જે સમ બન્યા છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy