SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી જાગૃત અને અનુપયોગી નિતિ. ( ૨૪૫ ) હાનિ થતી નથી ત્યારે લેભ પરિણામ કરવાની કઈ પણ જરૂર નથી એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. પુનઃ કથવું પડે છે કે કામપરિસ્થતિને સેવ્યા વિના આ વિશ્વમાં આનંદમય જીવનથી જીવી શકાય તેમ છે. કામપરિણતિ વિના બાહ્ય વ્યવહારમાં પ્રવર્તતા અનેક અથેંથી મુક્ત થવાય છે અને વ્યવહારસ્થિતિમાં તથા ધર્મસ્થિતિમાં પ્રગતિ કરી શકાય છે. સાચ્ચે દેશના લક્ષ્યબિંદુ પ્રતિ ઉપગ ધારીને અધિકાર પરત્વે સ્વફરજ સેવતાં ગમે તે કાર્ય પ્રસંગે કેઈની પણ નિંદા કરવાની વા કેઇની પણ ઈર્ષ્યા કરવાની જરૂર રહેતી નથી. પતે પોતાના કાર્યમાં પ્રવર્તવું જોઇએ કેઈની નિંદા અને ઈર્ષ્યા કરવાથી બાહ્ય જીવનની તથા આંતર જ્ઞાનાદિ જીવનની અંશ માત્ર પણ પ્રગતિ કરી શકાતી નથી-એમ ત્યારે અનુભવ થાય છે તે પછી નિંદા અને ઈષ્યને સેવ્યાવિના સ્વાધિકારવાળા કdયકાર્યમાં અનેક સાપેક્ષતાએ પ્રવર્તવાની જરૂર છે-એટલું લક્ષમાં રાખીને નિકવાયભાવે વ્યાવહારિક અને ધાર્મિક કર્મગ લેવો જોઈએ. • આત્મજ્ઞાની ઉપાગવડે વ્યાવહારિક અને ધાર્મિક કચેગને આદરવા શક્તિમાન થાય છે. ઉપગપૂર્વક સર્વકાર્યો કરવાથી આત્માની અને સમાજની ઉત્ક્રાંતિ કરી શકાય છે. ઉપગવિના લાભાલાભકાર્યની શક્યતા અને તેના સાધનો નિર્ણય થઈ શક્તા નથી. ઉપયોગવિના પ્રારંભિતકાર્યપ્રવૃત્તિમાં અનેક ગુપ્ત વિદને પ્રગટ થવાના હોય છે તેની પરિપ્રદ સમંજણ પડી શકતી નથી. લઘુમાં લઘુ અને મહતમાં મહત કાર્ય કરતાં પ્ર દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તત્ તત્ કાર્ય સંબધી દીર્ધદષિવડે ઉપગ કરવો જોઈએ. ઉપગી મનુષ્ય જાગ્રત છે અને કાર્યમાં પ્રવૃત્ત છતાં અનુપયોગી મનુષ્ય નિયુક્ત છે એમ અવબોધવું. વ્યાવહારિક અને ધાર્મિકની આવશ્યક્તા સ્વીકારીને આત્માની પ્રત્યેકકાર્યને રાગદ્વેષ પરિણામની મંદતાએ કર્તય ફરજને અદા કરવાની દૃષ્ટિએ તટસ્થભાવે અંતરથી ભિન્ન રહી ઉપરાપૂર્વક કરે છે. અતએ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હર્ષશોકથી વિમુક્ત રહે છે. તટસ્થભાવે કર્તવ્યફરજને માત્ર અદા કરવાની દૃષ્ટિએ પ્રત્યેક કાર્ય કરતાં કાર્ય સિદ્ધ થાય વા ન થાય તે પશુ તેથી હૃદયમાં હર્ષ વા શેકને આઘાત ન થવાથી નિર્લેપત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી આત્મોન્નતિના વિકાસક્રમમાં અગ્રિમોચ્ચે દશામા આહણ થતું જાય છે. પ્રત્યેક કાર્યને વફરજની દૃષ્ટિએ કરતાં અને તટસ્થભાવે રહેતાં બહિરદષ્ટિએ વિશ્વને દપિ પિતાને માટે આસક્તિ અવબોધાય પરનુ ઉપયેગપૂર્વક વિચા રતાં સ્વાત્માજ વનિર્લેપત્ની સાક્ષી આપી શકે–એમાં કિચિત પણ વિરોધ વા સંશય નથી. આત્મજ્ઞાની રવક્તવ્ય ફરજની દૃષ્ટિએ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મને કરતે તે વ્યાદિથી વિમુખ રહે છે. લોકસંજ્ઞા ક્યની ચાવત વાસના રહે છે તાવત્ કર્મમાં પ્રવર્ત. ને અધિકાર સંપ્રાપ્ત થતું નથી એમ માનવું એ યુક્તિયુકન છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy