SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩૮ ) શ્રી કચેગ ગ્રંથ-વિવેચન. 凯 ત્યારે સર્વ દેશની સર્વ પ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ પડવાનું થતું નથી. ગૃહસ્થા અને ત્યાગીએ સૂક્ષ્મપયોગ વિડે સ્વસ્વાધિકારે જ્યારે કન્યકાર્યાં કરે છે ત્યારે બન્નેની પ્રગતિ થવામાં કોઈ જાતના વિશષ આવતા નથી અને કરોડો વિઘ્નાને યુક્તિ પ્રયુક્તિદ્વારા જીતી શકાય છે. સર્વકાર્યાંની સર્વ ખાખતાની સૂક્ષ્મપયોગ વડે સર્વકાર્યાંમાં કુશલ થવાથી આત્મન્નતિમાં આગળ વધી શકાય છે. એમ મનુષ્યેા વિચારે છે ત્યારે તેઓ કન્યકા કરવામાં અને જમાનાને અનુસરી આગળ વધવામા પશ્ચાત્ પડતા નથી. સૂક્ષ્મપિયેગાષ્ટિએ કન્યકા કરવાથીજ પ્રગતિ થાય છે એમ નિશ્ચયત અવધવું. ગમે તેવી સૂક્ષ્માપયેગષ્ટિ હાય તાપણુ કત વ્યકાર્ય કરવા માટે અન્ય સત્ મનુષ્યા કે જે તે તે કાયો ના સમાપયોગદૃષ્ટિવાળા હોય તેઓની સ્વકન્યકાŕમા સમ્મતિ લેવી જોઇએ, કે જેથી સ્વાપયેાગદ્વારા જે ન જણાતુ હાય તે તેનાથી જણાઈ આવે. સૂક્ષ્માપયેાગઢષ્ટિદ્વારા દિવસે જે જે કાર્યો કર્યા હાય તેની નિરીક્ષા-આલેાચના કરી જવી, જ્યારે ધાર્મિકપ્રતિક્રમણ આવશ્યકમાં પ્રત્યેક કતવ્યધર્મ કર્મ મા જે જે અતિચારાદ્વિ દોષો લાગ્યા હોય છે તેની સૂમપયોગ દ્વિારા આલેાચના કરવામા આવે છે ત્યારે શુદ્ધતા થાય છે. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કન્યકાયો કરતી વખતે સૂક્ષ્મપયોગદ્ધિથી પ્રત્યેક કાર્યોનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરવુ અને સત્પુરુષાની સમ્મતિ ગ્રહણ કરવી. આ વિશ્વમાં સત્પુરુષા પારમાર્થિક ક બ્યા કરનારા હાય છે તેની સમ્મતિથી ગમે તેવા વિષમસામાં પણ કાર્ય કરવાની વ્યવસ્થામુદ્ધિ પ્રકટે છે અને તેથી કાર્યાંમા સુધારાવધારા કરી મસ્તકે આવી પડેલી ફરજોને અદા કરી શકાય છે. સૂક્ષ્મપિયેગષ્ટિથી જ્યારે શ્રીનેમિનાથે હિરાના પાકાર થવણુ કરી પાણિગ્રહણનું સ્વરૂપ વિચાર્યું" ત્યારે તેઓએ રથ પાછો ફેરવવા સારથિને આજ્ઞા કરી અને જાનના મિષે રાજીમતીને પૂર્વભવના સકેત કરી મુક્તિની પ્રાપ્તિ માટે દીક્ષા અ°ગીકાર કરી. સૂક્ષ્મપિયેાગી થવા સૂક્ષ્મપયોગી સત્પુરુષના સમાગમમા આવી તેમનાં પાસા સેવવાની જરૂર સ્વીકારવી જોઈએ સૂક્ષ્મપિયેગાષ્ટિવાળા, સત્પુરુષાની પ્રત્યેક વિચારમા અને પ્રત્યેક કન્યમાં સમ્મતિ લેવાથી સૂક્ષ્માપયેાગષ્ટિના અનુભવ ખીલે છે અને પ્રત્યેક વિચાર અને આચારમા જે જે સુધારા કરવાના હેાય છે તેને અનુભવ આવે છે, ચન્દ્રગુપ્ત પ્રત્યેક કાર્યમાં ચાણાક્યની સમ્મતિ લેતા હતા અને ચાણામ્યની સમ્મતિપ્રમાણે તેણે રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તે રાજ્યને સારી રીતે ખીલવી શકયા. અનેક સત્પુરુષાની સમ્મતિ લેવી, પરતુ સ્વક વ્યકાર્યોંમા અનેક મતથી સંદિગ્ધ ન થવુ જોઇએ. કાન્ફરન્સી જાહેરખાતા વગેરેના ઉપરી કર્મચાગી અનેક સાક્ષરાના અમુક અમુક ખાખતામા સુધારાવધારા કરવા માટે અભિપ્રાય પૂછે છે તે સર્વેના અભિપ્રાયાનું મનન કરી એક આમતના નિશ્ચય કરી સ્વકાર્યપ્રવૃત્તિ આચરે છે પણ કન્યકથી ભ્રષ્ટ થતા નથી. અનેક સત્પુરુષાની સમ્મતિથી એક નિશ્ચય ઉપર આવીને જે જે કાર્યાં કરવામા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy