SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) શ્રૌ કયાગ ગ્રંથસવિવેચન. નયરૂપ જ્ઞાનવેદોના પ્રકાશા સ તીર્થંકર-સર્વજ્ઞા અવમેધવા; અને તે સર્વજ્ઞ તીર્થંકરોની અપેક્ષાએ વેદોનુ પોરુષેયત્વ અવધવુ અને કેવલજ્ઞાનરૂપ વેદોનુ આપૌરુષયત્વ અવળેાધવું. જે જ્ઞાનસુખથી થાય છે તે શ્રુતજ્ઞાન અમુક તીર્થંકરની અપેક્ષાએ પૌરુષેય છે અને કેવલજ્ઞાન છે તે હૃદયમા શુદ્ધાત્મામા રહે છે તેથી તે શ્રુતજ્ઞાનથી ભિન્ન હાવાથી અપૌરુષેય છે. સાત નયરૂપ વેદજ્ઞાનથી સર્વ દનાની સાપેક્ષ ષ્ટિએ આદેયતા છે. તથા સાત નયરૂપ વેની સાપેક્ષ દૃષ્ટિએ પરમાત્માના સભ્યાધ થાય છે અને પશ્ચાત્ તેની સધર્મ કર્મ દ્વારા આરાધના કરી શકાય છે. સાત નયરૂપ વેદના વ્યવહાર અને નિશ્ચય વેદમા સમાવેશ થાય છે. વ્યવહારનય અને નિશ્ચયનયને વ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સમાવેશ થાય છે, વેદ અને વેદાન્તના કર્મકાંડને અને જ્ઞાનકાંડના જૈનદર્શનના વ્યવહારનયરૂપ વેદમા અને નિશ્ચય નયરૂપ વેદાન્તમાં સમાવેશ થાય છે. વેદાન્તપ્રતિપાદ્રિત આત્માની સર્વ દશાઓના મહિશત્મા અને અન્તરાત્મામાં સાપેક્ષષ્ટિથી સમાવેશ થાય છે. જૈનઅધ્યાત્મજ્ઞાનમા વિશ્વવર્તિ સર્વધના અનેકાન્ત દૃષ્ટિએ સમાવેશ થાય છે; અતએવ જૈનદર્શનકથિત અધ્યાત્મજ્ઞાનની સર્વવ્યાપકતાની અનન્તતાના ખ્યાલ ખાલ જીવાને આવી શકે તેમ નથી, અનન્તજ્ઞાનરૂપ અનન્તદર્શનરૂપ અને અન’તચારિત્રરૂપ જૈનધર્મમાં અસખ્યુ નયેાવાળા વિશ્વવર્તિ અસ યધર્મના અનેકાન્તપણે સમાવેશ થાય છે; તેથી જૈનદર્શન છે તે જ વેદ અને વેદાન્તરૂપ છે; તે અનાદિકાલથી ભારતવાસી આય મુનિ સન્તસાધુઓને પ્રાણ છે અને તેનાથી આર્યદેશની ગુરુતા સત્ર દેશામા વિખ્યાત છે. આત્માની પરમાત્મતા થવાના અસખ્યમાર્ગેનિજૈનર્દેશન પ્રતિપાદન કરીને વિશ્વમાં ઉદાર સહ્ય ભાવનાથી સ્વમહત્ત્વ પ્રગટ કરે છે. જૈનદર્શનીય આગમામાં અને જૈનદર્શનીય આનિગમામાં જે જ્ઞાન છે તે અનન્ત છે; તેના પૂર્ણ અનુભવ કરવાથી વિશ્વતિ સ ધર્માના અનુભવ થાય છે અને ધમ સમયે અહંતા મમતા પ્રગટે છે તેને નાશ થાય છે~~ એમ આત્મજ્ઞાની ગુરુગમથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને અવમેધાય છે. સર્વ દનાના જૈનદર્શનમા સમાવેશ થાય છે, એમ જ્યારે નયેાની સાપેક્ષતાથી અવગત થાય છે ત્યારે જૈનદર્શનારા આત્માની પરમાત્મતા પ્રકટાવવા સધકર્મોને સેવી શકાય છે. આવા લો જમવા-શામા સ વ પરમાત્મા~~આત્માની પરમાત્મતા માટે હૃદય માહિર શાષ ચલાનાની કિચિત્ પણુ આવશ્યકતા નથી. જેમ વટ ખીજમાં વટવૃક્ષ સમાયલું છે તેમ આત્મામાં પરમાત્મા સમાયલા છે તેથી અધ્યાત્મજ્ઞાનવડે તેને હૃદયમાં શાષવા જોઇએ, આમાના ત્રણ સેક્રે છે. ચદ્દિામાં અન્તારમાં અને વમામાં આ વિશ્વવર્તિ સર્વ જીવા પ્રથમ દિમાગો હોય છે. આત્માવિના અન્ય શરીર મન, વાણી વગેરેમા આત્માની બુદ્ધિ ધારણ કરવી તેને ઢિમા કથવામા આવે છે. આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી તેને અન્તામા થવામા આવે છે. આત્મામાં રહેલી સર્વ શક્તિયાથી આત્મા * 骗
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy