SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ 5 નયનું સ્વરૂપ. (૫૯૭) કથ'ચિત્ સાપેક્ષ દૃષ્ટિએ અનેકાન્ત આત્મસ્વરૂપમાં સમાવેશ થાય છે. શુદ્ધાદ્વૈતને લેાકાલેાકજ્ઞાયક કેવલ શુદ્ધાત્મજ્ઞાનમાં સ્યાદ્વાદપણે સમાવેશ થાય છે. જીવ અને અજીવ એ એ તત્ત્વમુ* પ્રતિપાદન કરનારા મુસલમાન અને ખ્રીસ્તિયેાના મતના જડ અને ચેતન એ તવમા સમાવેશ થાય છે. નૈયાયિકાનાં તત્ત્વાના ષડ્ દ્રવ્યમાં કથચિત્ સમાવેશ થાય છે. સીમાસકોની માન્યતાના પ્રવાહથી અનાદિકાલથી વહેનાર શ્રુતજ્ઞાનરૂપ વેદવાણીમા સમાવેશ થાય છે. બૌદ્ધોના મુખ્ય આત્મતત્ત્વને જૈન દર્શન પ્રતિપાદ્રિત ઋજીસૂત્રનયમાં કથ'ચિત્ દૃષ્ટિએ સમાવેશ થાય છે અને બૌદ્ધાચારાના જૈનદર્શન પ્રતિપાદિત વ્યવહારનયમા સમાવેશ થાય છે. વેદ્ય કર્મ કાંડના નૈગમનયના આચારામા કથચિત્ સમાવેશ થાય છે કખીરપ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનના જૈન દર્શનપ્રતિપાદિત નિશ્ચયનયમા સમાવેશ થાય છે અને કખીર પ્રતિપાદિત સદાચારને વ્યવહારનયમા સમાવેશ થાય છે. સાખ્યપ્રતિપાદિત પુરુષ અને પ્રકૃતિ। તત્ત્વાના આત્મા અને જડ દ્રવ્યમાં કથાચિત્ સમાવેશ થાય છે. વૈકુઠું અને ગેલેક તાલેાકર વગેરના ખાર દેવલેાકના વિમાનામા સમાવેશ કથ`ચિત્ થાય છે. વેદાન્તની માયાને માહનીય કમા સમાવેશ થાય છે. ઇશ્વરકત્વવાદના કચિત્ ઉપચરિત નૈગમનયમા વ્યષ્ટિ સમષ્ટિ દૃષ્ટિએ અશુદ્ધાત્મભાવ કર્તૃત્વમા સમાવેશ થાય છે. સત્ ચિત્ અને આનન્દને આત્મામા સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાક્રિક રહિત રજોગુણાદિરહિત પરમશુદ્ધતાને પરમાત્મદશા થાય છે. ખીજમાર્ગીઆએ પ્રતિપાદિત ચેાગમાગના, પતંજલિપ્રતિપાદિત ચોગદર્શનના, હયાગના, લયસેગના, મંત્રયોગને જૈનદર્શનપ્રતિપાદિત વ્યવહારયેાગમા અને નિશ્ચયનય ચેાગમા કથ"ચિત્ સમાવેશ થાય છે. ભક્તિમા પ્રતિપાતિ નવધાભક્તિના સમ્યક્ત્વદર્શનના હેતુઓમા કથંચિત્ સમાવેશ થાય છે. આ પ્રમાણે સધર્મોની માન્યતાએને જૈનદર્શનપ્રતિપાદિત સિદ્ધાંત સમાવેશ થાય છે. આત્માની પદ્માત્મતા કરવી એ સદ નાનું મુખ્યમંતવ્ય છે અને એ મંતવ્યને અનેક ચેવડે વિશ્વમા તાહેર કરનાર સર્વજ્ઞ. શ્રી વીર પરમાત્મા છે, તેમના જ્ઞાનરૂપ દર્શનમા સ દર્શનાના સમાવેશ થઈ જાય છે તેને શ્રી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમા સ્પષ્ટ નિર્દેશ કર્યો છે સત્ર આગમેામાં આત્માની પરમાત્મદશા પ્રગટ થાય એવા ઉલ્લેખ કરવામા આવ્યા છે આર્યાવનમાં વિદ્યમાન સ દનામા પણુ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એના મુખ્ય ઉદ્દેશ છે. સનીએ જેમ દૂર દૂરતરથી પણ નીકળીને સાગરમા પ્રવેશ કરે છે તેમ વિધતિ મધર્મની નદીએ પણ પરમાત્મારૂપ સાગરમાં ભળવા સચરે છે. સર્વ દર્શનનુ જૈનદર્શન પ સાગરમાં ભળવુ થાય છે. જૈનદર્શનમાં નૈગમ સંગ્રહ વ્યવહાર ઋજુત્ર શબ્દય સમણિર્ત અને એવભૂત એ સાત નય છે સાત નયાના એકદ સાથે ભે- થાય છે, સાત નયેાવડે વિશ્વવતિ દરેક વસ્તુનુ સ્વરૂપ પ્રકાશાય છે. માત નાના નાનપ વેર ખરેખર આ વિશ્વમા અનાદિકાલથી વર્તો કરે છે અને પૂનન કાલપન વર્તવાના. સાન
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy