SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં અન્ય નો સમાવેશ. આત્માને દેવી શક્તિરૂપ માને તેની ઉપરા–રાયા–ક્તિ કરે છે. કેદ અને અા ખુદા. સારને તેની ઉપરના દેશ ભક્તિરૂપ ન ધરે છે. કે આત્મારૂપ પ્રધુને ઉત્પત્તિ-વ્યય અને કુદરૂપ માનીને તેની સેવા-ઉપાસના કરે છે. તે આત્માને પ્રેમરૂપ ગૌતમ બુદરૂપ માનીને તેની સેર-તિ કરે છે. કેઈ અને સસ વિશ્વ માનીને તેની સેવા કરે છે. કે આત્માને નિરાકરણ માનીને નિરાકરણ પ્રદ્યુનું ધ્યાન જન કરે છે અને કે અત્યારે કાર માની ત્રાકરણે પ્રદુદું જ કરે છે. કે ઉત્પાદરૂપ સર્જનમાં, વ્યયફળ પ્રલયમાં અને કુવારૂપ સ્થિરતાલમાં-ત્ર અવસ્થા આત્મારૂપ પ્રદ્યુને માનીને તેનું ન ધરે છે. ઉદયપુર સ્વરૂપ આવ્યા છે. આત્મારૂ, ડ્યુમાં અનેક ઉત્તમ અવતાર = માનીને કેટક મ ના સહિત તેની આરાધન કરે છે. આત્મારૂપ પ્રવ્રુના અનેક રૂપે અનેક નામે છે. જે ગુરુ અને નવગુણ સહિત આત્માને કેટલાક સદ્ બ્રહ્મ માની તેની સારી કરે છે. રજોગુણ , અને સર્વગુણ રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ આત્માની કેટલેક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ મૂહુની કેટલાક રોગ આરાધના ભક્તિ કરે છે. ચઉદ રાજકમાં રહેવું સર્વ જીવોની ચિત્માત્ર ચરાને કેટલાક કેવલાદ્વૈત દૃષ્ટિ કે એક પ્રશ્ન માનીને તેની ઉપાસના કરે છે. કર્મસહિત સંચરી સર્વે આત્માના સને એક સમછિપ માનને કેટલાક તેની સેવાભકિત-ચીન ધરે છે. એ માટે સર્વત્ર ધર્માિમાં બહિરાત્મા અતરાત્મા અને પરમાત્માની નવા થઈ રહે છે. અહિરાતે જ અં-- રાત્મા થાય છે અને અન્તરા તે જ પરમાત્મા થાય છે. બહિરા અન્તરાવ્યા અને પરમા એ g આત્માનાં રૂપ છે, તેથી એ ત્રણ ર ને અનેક દૃષ્ટિથી પ્રજા, માનીને ભજનારાઓને સ્પરૂપ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. વહનોમાં અત્યાદિતોની જે જે માન્યતાઓ લખેલી છે તેનો સાપેક્ષની જૈનદર્શનમાં સમાવેશ થાય છે. શ્રીઆનંદઘનજી મહારાજ નમિનાથના તવનમાં પદ્દન નિરસંગ ભીજે- દદ પ્રતિપાદન કરીને નિદગાનનાં સ્રરકે પદનેને જણાવે છે. જૈન દશનાં ચારમાં એકેક નયથી ઉદે સર્વ દર્શન કરીને સમાવેશ થાય છે. અને જૈનદર્શનની અનેક વર્તતા છે તેથી તે સર્વ દશનાં મહાસાગરની ઉચ્ચાને ધરુ કરે છે અને વિશ્વમાં સર્વત્ર અનાદિકલથી નક્ષત્ર પર્યન વિઘમ્મન છે. જેના કાને અનનજ્ઞાનરૂપ વેદની આદિ નથી ને અન્ન નથી જોશનાં સર્વ પ્રકારના માનો સમાવેશ થાય છે. જૈન દર્શરૂપ અને તે જ શુછદ્ય છે તે જ વેદ છે અને તે જ વેદન છે તેજ આગમ છે. તે જ સર્વ ધર્મશાસ્ત્રોને સાર છે. તે જ બાર અને કુદર છે. જે. દર્શન આત્મામાં અનન્ન દે. અનવેદાન્ત, અન એ. રન બ દલ. અનંત કુરાને. અને અનંત પુરણ સમાય છે ભૂતકામાં જે ચું, મન જે ને છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy