SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - લૌકિક વ્યવહારિક ક્રિયાઓનું સ્વરૂપ. (૨૫). सा पुनर्द्विविधा प्रोक्ता, प्रशस्येतरभेदतः । योग्यायोग्यतया ज्ञेया त्रियोगेन नृणां द्विधा ॥ ७ ॥ શબ્દાર્થ –જ્ઞાનીઓએ નિમિત્તરૂપ વ્યાવહારિકાપેક્ષાએ અનેક પ્રકારની ક્રિયાઓ કહી છે. લૌકિકળ્યવહારે લોકિકકિયાઓ સ્મૃતિમાં અવધવી, પ્રશસ્ય અને અપ્રશસ્ય ભેદથી તે બે પ્રકારે લૌકિકક્રિયાઓ જાણવી. પુન તે ત્રિગે ચગ્ય અને અગ્ય એ બે ભેદે મનુષ્યોને ક્રિયાઓ અવધવી ભાવાર્થક–જે જે પ્રમાણમાં વિચારોનું વ્યાપકત્વ વધે છે તાવતુ પ્રમાણમા કિયા અર્થાત્ આચારોનું વ્યાપકત્વ વૃદ્ધિ પામે છે. ક્રિયાઓના વિચારોનું ક્ષેત્ર જ્યા સંકીર્ણ અને રૌઢિક નિયમથી બદ્ધ છે ત્યા માલિન્ય પ્રગટે છે અને અન્ને પરિણામ એ આવે છે કે તષિાવિશિષ્ટ વિશ્વમાં વ્યાપકદષ્ટિએ કિશ્ચિત્ મહત્તા રહેતી નથી લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ-આચારે છે તેતે તે દેશની પરિસ્થિતિએ આજુબાજુના સંગેના અનુસારે ઉદ્ભવેલા હેય છે. લૌકિકાચાર ક્રિયાઓના સ્વાધિકારાદિયેગે પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ છે. પુન તે ચેન્ચ અને અયોગ્ય એવા ભેદે મન વચન અને કાયાથી મનુષ્યોને હોય છે એમ અવધવું. મન વાણી અને કાયાથી જે જે ક્રિયાઓ અધિકારાદિ ગે કરવા છે તે વ્ય તરીકે અવબોધવી અને જે જે ક્રિયાઓ દ્રવ્ય ક્ષેત્રકાલભાવાધિકારગે આવશ્યક હેઈ કરવાને અગ્ર હોય છે તે અગ્ય અવધવી જે જે ક્રિયાઓ કોઈને અધિકારાદિગે કરવાને ચગ્ય હોય છે તે તે ક્રિયાઓ કોઈને અનધિકારાદિયેગે અયોગ્ય છે. જે જે ક્રિયાઓ કોઈને લૌકિક વ્યવહાર દ્રવ્યાદિવેગે પ્રશસ્ય હોય છે. તેજ પ્રશસ્ય ક્રિયાઓ અન્ય કોઈને લૌકિક વ્યવહાર દ્રવ્યાદિની અનધિકારિતાએ વફરજથી - ' ભિન્નદશાએ અપ્રશસ્યરૂપે હોય છે આજુબાજુના બાહ્યજીવનસંરક્ષકપ્રગતિકારકાદિસોની પરિસ્થિતિ અધિકાર અને અન્યાપેક્ષાઓ વગેરેના વિચારવિવેકપૂર્વક યોગ્ય તે કઈ વખતે અગ્ય અને અયોગ્ય તે કોઈ શ્રેત્રકલાદિમા ચગ્ય અને પ્રશસ્ય તે અપ્રશસ્ય અને અપ્રશસ્ય તે પ્રશસ્ય ક્રિયારૂપે દેખાય છે. બાહ્યવ્યાવહારિકક્રિયાઓનું અસ્તિત્વ પ્રાકટ્ય અને સંચાલકત્વ આ વિશ્વમાં ક્યા કયા વ્યક્ષેત્રકાલભાવને કયા કયા જીવનાદિ નિમિત્તા પામીને થાય છે તે ઐતિહાસિક દષ્ટિએ- ક્રિભવન દષ્ટિએ-જનસમાજજીવન દૃષ્ટિએવિવિધાધિકાર દષ્ટિએ-રૌઢિક અને યૌગિક વિચારભેદ દ્રષ્ટિએ અને હે પાદેયદૃષ્ટિએ અવકીને તેનો નિર્ણય કરે જોઈએ. દેશકાલપર અમુક ક્રિયાઓનું અમુકદ્દેશીય અને અમુકકાલીય મનુષ્યમાં પરાવર્તન કેવા બાહ્ય તથા આન્તર સગો પામીને થાય છે તેનો જેણે અનેક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy