SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માંર્જાત માટે બાહ્યોન્નતિની આવશ્યક્તા. 5 આ દેશનુ સઁસૂત્ર છે. પ્રગતિ પ્રચારક ક્રમ સૂચવડે ગૃહસ્થ મનુષ્ય જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેને અને તેના ધર્મના નાશ થાય છે. વિદ્યા સત્તા અને લક્ષ્મીથી હીન જગલી પ્રાએ જેમ પડતી સ્થિતિમાં આવી પડેલી છે તેમ જે દેશના લેકે વિદ્યા સત્તા અને લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે તેઓની તેવી સ્થિતિ થાય છે. ધીમનુષ્યની પાસે વિદ્યા સત્તા અને લક્ષ્મી હાય છે તે તેના સદુપયેગ થાય છે અને ઉલટા તેથી અધર્મીઓને નાસ્તિકાના પણ ઉદ્ધાર કરી શકાય છે. સત્વગુણી મનુષ્યે વિદ્યાસત્તા લક્ષ્મીવડે દેશની સમાજની મઘની અને વિશ્વવર્તિ સર્વ જીવેાની આબાદી કરવા પ્રયત્ન કરી શકે છે. અતએલ સત્ત્વગુણી મનુષ્યએ માદ્યોન્નતિજીવનથી સર્વ જીવાના શુભાથે જીવવુ જોઈએ, માહ્યપ્રગતિ અને આન્તરપ્રગતિકારક સર્વે જીવનસૂત્રોના સારી રીતે અભ્યાસ કરવા જોઈએ અને પશ્ચાત્ બન્ને પ્રકારની પ્રગતિના જીવનથી જીવવા સર્વ શુભધર્મ પ્રણ ધાવડે થેાચિત કર્યાં કરવાં જોઇએ. જીવવુ શા માટે જોઈએ ? તેના ઉત્તર આ શ્લેાકના ભાવાર્થથી મળી શકે તેમ છે. અન્યાના દાસ બની જે દુઃખમય જીવન ગાળવું તે માટે જીવવાની જરૂર નથી. ખાહ્યસત્તાધારિયા વિદ્યાધિકારિયા અને લક્ષ્મીજનાને શુભ માગે દારીને સર્વ જીવેાના શ્રેય માટે જીવવુ ોઈએ. માથપ્રગતિના સજીવન મંત્ર વિદ્યા લક્ષ્મી અને સત્તાની પ્રવૃત્તિ છે. જો ઉપયુક્ત મંત્રની આરાધના ન કરી તે આત્મશક્તિયેની પ્રાપ્તિ માટે સ્વતંત્ર જીવન ગાળવા માટે અધિકારી અની શકાતુ નથી એમ બાહ્યધર્મવ્યવહારદ્ધિથી થાય છે. ખાદ્યપ્રગતિની સ્થાયી વા ધર્માંન્નતિના વખતે બની શકે છે. અતએવ ધર્માંન્નતિ તરફ સદા ગમન કુશ્તાકી ખાદ્યોન્નતિ સાધવી જોઇએ, ધર્માંન્નતિવિવૃદ્ધિ માટે સાત્વિક કર્મો કરવા જોઇએ. ભૂત અને ભવિષ્ય એ ત્રણ્ય કાલમા ધર્મકર્મ પરિવતના થયા, થાય છે અને ચોથું શુભ શક્તિયાને ફ્રેનાર એવા દેશકાલાનુસારે ધર્મકર્મો કરવા જોઇએ ટૅગ કાલ થય સ્થિતિ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને સર્વ શુભ શક્તિયા વર્ષે ક્ષેત્રા ધર્મોકમાં કુળની જરૂર છે. આર્ચીએ દેશકાલાનુસારે કર્યાં કરવાનુ જ્ઞાન પ્રાપ્ત કર્યું નહી નથી તેએની અનેક શક્તિયાના નાશ થશે અને અનેક શુભશક્તિયેની પ્રાપ્તિ કરવાની હતી તે કરી શકશ નહીં. સર્વ શુભ શક્તિયાની વૃદ્ધિ થાય એવા વમનમા અનુવ કરવોઇસ અને પશ્ચાત્ શુભ શક્તિપ્રદાયક કનિ કરવા જોઈએ. કર્મો કરવા કત્તા ધૃવારા ચ " અને આત્માની શક્તિયે વધે નહી તે પશ્ચાત્ તેવા કર્મ કરવાની કપડુ પ્રત્રન સિ થતું નથી. હિપ્રગતિ અને શાન્તરપ્રગતિના પરસ્પર દેશકાણનુસાર્ટ થ્રુ અને હોય તેને ગૃહસ્થાએ ગૃહસ્થદશા દાય ત્યાસુધી ત્યાગ કર્યા નીં. અન્તમુ અનેક રની ખાદ્ય શુભેન્નતિની લાલસાએ ડેય અને તેના પિપૂર્વે ! ન થય ર ગૃહસ્થજીવનમા બાહ્યોન્નતિકારક કર્મોની પ્રવૃત્તિની સાથે ક્રમે ક માન ન Awwww NV ( ૪૩ ) ܐ ܕ 24
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy