SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = == = = = ======= == ==== = ==== ( ૬૪ર) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. સ્વાધિકારતક સાધવી જોઈએ. બાહ્યલેકવ્યવહારમાં પ્રગતિસહિત ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આધ્યાત્મિક બળથી બાહ્ય ધર્મેનતિ કરવી જોઈએ. બાહ્યસમણિભૂતતિથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાના માર્ગો ખુલ્લા થાય છે. જે ધર્મથી બાહ્યોન્નતિ પ્રાપ્ત ન થતી હોય તે ધર્મ પ્રતિ લેકેની રુચિ પ્રકટતી નથી. બાહ્યબ્રતિસાધક માર્ગો સર્વધર્મમાં હોય છે. બાહ્યવ્યવહારની પ્રગતિ સહિત જ ધર્મ હોય છે. ધર્મને અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે, પરંતુ અંતિમ ઉદ્દેશની પૂર્વની સર્વોન્નતિની સાથે બાહ્યોતિન નિમિત્તભૂત સહકારી સંબંધ છે. ધર્મથી વિરુદ્ધ કાર્યો કરીને અનીતિમય જે બાહ્યોન્નતિ કરાય છે તે મહાભારતના યુદ્ધના પરિણામવત્ વા યુરોપીય સહાયુદ્ધ પરિણામની પેઠે અંતે ક્ષયશીલ થાય છે. ધર્મથી વિરુદ્ધ કર્મો કરીને જે જે દેશના લોકોએ બાહ્યોન્નતિને સાધી છે તેઓની ઉન્નતિ ફક્ત ઇતિહાસના પાને રહી ગઈ છે. ધર્મકર્મો અને અધર્મ કર્મોનું વાસ્તિવિક સ્વરૂપ અવધવું જોઈએ. આર્યસિદ્ધાતપ્રતિપાદ્યધર્મકર્મોનું વાસ્તવિક સ્વરૂપે અવબોધવું જોઈએ કે જેથી ધર્મવિરુદ્ધ કર્મોનું જ્ઞાન થવાથી તેને પરિહાર કરી શકાય, સત્તાવડે લક્ષમીવડે અને વિદ્યાવડે મનુષ્ય જેજે ધર્મ પ્રબવડે જીવે છે તે તે કર્મયોચિત સેવવા જોઈએ. વિશ્વવર્તિમનુષ્ય વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે બાહ્યપ્રગતિમય જીવનથી જીવી શકે છે. અએવ બાહ્યોન્નતિ માટે વિદ્યા - સત્તા અને લક્ષ્મીની ઉપાસના ગૃહએ કરવી જોઈએ. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર વર્ગનું ગૃહસ્થ મનુ સેવન કરે છે. આર્થિક સ્થિતિમાં નિર્બલ મનુષ્ય ગૃહજીવનમાં સ્વતંત્ર જીવન ગાળવાને શક્તિમાન થતા નથી. દેશની આબાદી અને સમાજની આબાદીની સાથે ધર્મની આરાધના કરી શકાય છે. દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સબંધ છે. સત્તા લક્ષ્મી અને વિદ્યા વિના વિશ્વમાં અનેક પ્રકારના શુભ ધર્મોની રક્ષા થતી નથી. સત્તા લક્ષ્મી અને વિધા વિના સાર્વજનિક પોપકારિક કર્મો કરી શકાતાં નથી. આસુરી મનુષ્યના હાથસા સર્વ પ્રકારની સત્તા લક્ષમી અને વિદ્યા હોય છે તે તેથી ધમીઓ અને ધર્મને નાશ થાય છે અને અધર્મીઓનું સામ્રાજ્ય વધે છે; તેથી પરિણામ એ આવે છે કે ધર્મના માર્ગોને નાશ થાય છે. અતએ સુજ્ઞ મનુષ્યએ વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે બાહ્યબ્રતિ સાધવી જોઈએ કે જેથી ગૃહજીવનમાં ધાર્મિક જીવન ગાળવામાં સ્વાતંત્ર્યપ્રવૃત્તિ કરી શકાય. લક્ષ્મીસત્તાવિદ્યાના જીવનથી મનુષ્યએ બાહ્ય જીવને જીવાય એવા ધર્મપ્રબંધવડે પ્રવર્તવુ જોઈએ. હાલ પાશ્ચાત્ય દેશમાં લક્ષ્મી વિદ્યા અને સત્તાનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી તેઓ બહાપ્રગતિજીવનવડે જીવવાને શકિતમાન થએલા છે. પરંતુ તેમાં ધર્મવિરુદ્ધ એવા ધર્મકર્મોવડે બાહ્ય જીવન જીવવું એ ધાર્મિક ઉદ્દેશ વિસ્મ ન જોઈએ. ધર્મવિરુદ્ધ ધર્મપ્રબંધવડે બાહ્યજીવનપ્રગતિઅનુકૂલ સત્તા લકમી અને વિદ્યાની પ્રગતિ થવી જોઈએ. પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરેપનું કમસૂત્ર છે અને નિવૃત્તિમય પ્રવૃત્તિ એ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy