________________
-
-
-
- -
-
-
-
卐
ઉભય પ્રકારની પ્રગતિ માટે કરણીય ધર્મપ્રવૃત્તિ,
(१४१)
થયા કરે છે, તેમાં સ્વાધિકાર એગ્ય ધર્મકર્મ સુધારારૂપ પરિવર્તન કરી તેઓને સ્વાધિકારે આદરી–અદરાવીને ધર્મની રક્ષા થાય એવી રીતે જ્ઞાનમહાત્માઓએ પ્રવર્તવું જોઈએ. જ્ઞાનવિના સત્યને પ્રકાશ થતો નથી માટે જ્ઞાન પામીને ધર્મરક્ષાકર અને ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઈએ.
અવતરણ –-બાહ્યોન્નતિજીવનપ્રદ અને આતરઆધ્યાત્મિક પ્રગતિપ્રદ ધર્મકાર્યો કરવાની ધમોગ્યપ્રવૃત્તિને જણાવવામાં આવે છે.
श्लोकाः वाह्योन्नतिः सदा साध्या धर्माविरुद्धकर्मभिः । उदयेनान्वितो धर्मों वाह्यव्यवहृतेः शुभः ।। १६२ ॥ जीवन्ति सत्त्या लक्ष्म्या विद्यया च जना भुवि । यै धर्मप्रवन्धैश्च सेव्यं तत्तयथोचितम् ॥ १६३ ।। धर्मोन्नतिविवृद्धयर्थ सेव्यं सात्विककर्म यद् । देशकालानुसारेण सर्वशक्तिप्रदायकम् ॥ १६४ ॥ यत्र धर्मे भवेत् सेवा सर्वजीवोपकारिकाः । औदार्यदृष्टितो धर्मो विश्व व्याप्नोति निश्चयः ॥ १६५ ॥ आत्मार्पणं सदा कार्य धर्मरक्षणहेतवे । यत्र धर्मोजयस्तत्र धर्मेणैव सदोन्नतिः ॥ १६६ ॥ धर्मोन्नतिर्भवेद्यस्मा-सर्वदेशे सुशान्तिदा ।
तादृश्यो योजनाः सर्वा कर्तव्या दीर्घदृष्टितः ॥ १६७ ॥ વિવેચન-કર્મગીઓએ ધમવિરુદ્ધકર્મોવડે સદાધર્મોનિકાશ્ક બાઘાનિ અધી જોઈએ. બાહ્યોન્નતિ સહિતધર્મ ખરેખર બાહ્ય વ્યવહાથ્થી છે. બાહ્યાતિની અને ધન વ્યાવહારિક સંબંધ વર્તે છે. બાહોન્નતિ પણ શુભ વ્યવહાર ધર્મ છે. બન્નતિમાપક ધર્મ વ્યવહાર આદરવા ચોગ્ય છે નિવૃત્તિમય પ્રવૃત્તિમાર્ગવિકારોએ બન્નતિ સાધી છે. બાહ્યોન્નતિના અનેક ભેદ છે. સર્વ પ્રકારની બાઘજનિને ચકાવાવથી કપ