________________
૩૭
અજ્ઞાન, આસક્તિ, મેહથી જે નિવૃત્તિની સાધના કરવામા આવે છે તેથી મેાક્ષની પ્રાપ્તિ થતી નથી; જેમાના ચારે વર્ષોં સ્વસ્વવણું કર્યાંથી ભ્રષ્ટ થવા લાગ્યા ત્યારથી જૈનેાની પડતી થવા લાગી છે. જે ક્રમમાં ગુણુક વિશિષ્ટ ક્ષત્રિયા, તથા વૈશ્ય ગુણક્રમવિશિષ્ટ વૈશ્યાનેા નાશ થાય છે તે કામને અને તે દેશના તથા તે ધર્મના હાસ—નાશ થાય છે જ્યારથી ત્યાગાવસ્થામાં શુષ્કવાચિક જ્ઞાન, શુષ્ક ધર્મારાધનાની રૂઢ પ્રવૃત્તિયા વધી ત્યારથી જૈતેની સેકે સેંકે પડતી થવા લાગી છે–ભાવહારિક વધુ કમ ધમ પ્રવૃત્તિયે। તથા ધાર્મિક પ્રવૃત્તિયાને જીસ્સા જેનેામાથી નરમ પડ્યો ત્યારથી જૈનેએ અન્ય કામેાની સ્પર્ધામા હાર ખાધી છે પ્રવૃત્તિ વિના
જૈનામાં શુષ્ક નિ વૃત્તિની મુખ્યતા થતાં અને ધ પ્રવૃત્તિની ગૌણતા. થતાં થએલી પડતી.
ગમે તેવા ધર્મી દુનિયામાં જીવી શકતા નથી જે ધમ કામમા સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મ કર્મની પ્રવૃત્તિયાના જુસ્સા નથી તે કામ અને તે ધનુ' દુનિયામાં નામનિશાન રહેતુ' નથી, જૈન ક્રામમા જ્યા સુધી આવા ખેલ અને એવી પ્રવૃત્તિ થતી હતી ત્યા સુધી જૈનમાં ચડતીના સૂર્ય ઊગ્યા કરતા હતા; પ્રવૃત્તિ ધમ વિના ક્રાઇ ધર્માંની ચડતી થતી નથી. જૈનામા ત્યાગીઓમાં ત્યાગ ધમ છે તેથી કઈ કઈ પણ અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે શુમ પ્રવૃત્તિયાના નિષેધ કરવામા આવ્યો નથી. સ્વાધિકારે આત્મજ્ઞાનપૂર્વક દરેક કન્યપ્રવૃત્તિયાને કરતાં સસારમાં "ધૂત થતુ નથી; એવા કયાગને જ્યારથી વિસરી ગયા ત્યારથી જૈને બીકણું, ઢીલા, માયકાગલા જેવા બની ગયા અને ત્યારથી જૈનેાની પડતી થઇ. સાધુઓએ ગૃહસ્થાને તેમના અધિકાર પ્રમાણે કન્ય પ્રવ્રુત્તિને ઉપદેશ આપવામાં ખરાખર લક્ષ્ય ન રાખ્યુ અને સવ" ગૃહસ્થાને સાધુધર્મના ઉપદેશ આપવા લાગ્યા ત્યારથી ચારે વર્ણના ગૃહસ્થ કર્મીની અવ્યવસ્થા થવા લાગી અને તેથી જૈને જાતિની અપેક્ષાએ વા ગુણુકની અપેક્ષાએ ચારે વર્ષાંતે જીવતા રાખી શકયા નહી. સાધુઓનુ લક્ષ્ય ફક્ત વ્યાવહારિક વ ક ધમ ન રહેતા એકલી મેાક્ષની ક્રિયા તરફ ગુથાઈ ગયુ. અને તેથી ગૃહસ્થામા સાધનવ્યવહારવણું કર્મ વ્યવસ્થાના નાશ થતા ગયે। જૈનાચાર્ય કાણુ જાણે કેવા સ યોગામાં સૂકાઇ ગયા કે જેથી તેઓ જૈનધર્મી ચારે વતિ સરક્ષી શક્યા નહીં; વણુિક થયા તે જ જૈનધર્મી ગણાય એવી કેટલીક માન્યતા ચવાથી અનેક ક્ષત્રિયરાજાએ તથા ક્ષત્રિયેાએ કિત્વ સ્વીકાર્યું' એમ જૈન ઐતિહાસિક ગ્રન્થાથી માલમ પડે છે. રજોગુણ અને તમેગુણવાળી શુષ્ક નિવૃત્તિ જ્યારે મુખ્યતાએ પ્રવર્તે છે ત્યારે ચારે વહુના ધર્માંકમની અવ્યવસ્થાથી જૈનધમના પ્રચાની પણ અવ્યવસ્થા થઈ જાય છે વ્યહારનયમા કથિત કન્યકાર્યાંના ઉચ્છેદ કરવાથી જૈનધમતા ઉચ્છેદ થઈ જાય્ છે જ્યારે જ્યારે ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હેાય છે ત્યારે ત્યારે દરેક દેશના, ધર્મના, સધના ઉદ્દય થાય છે એ નિયમ કર્દિ ભૂલવા ન જોઇએ. જૈનાચાર્યો પૂર્વે અનેક શુભ પ્રવૃત્તિયેામા આત્મભાગ આપતા દ્ધતા અને નિરાસક્તિથી દરેક બાબતમા આગેવાનીભર્યાં ભાગ લેતા હતા અને એવા ક્રિયાદ્વારથી અથવા વ્યવહારિક પ્રવૃત્તિને મુખ્ય કરી પ્રવવાથી તે જૈનધમ ના પ્રચાર કરી શકતા હતા. ગૃહસ્થ જૈતા સ્વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિયામાં નિરાસક્તિથી મશૂલ રહેતા હતા તેથી તેએ જૈનધમના વાવટા સર્વત્ર પ્રસરાવવા શક્તિમાન્ થયા હતા પૂર્વે રાજ્કીય જૈનધર્મો હતા તેનુ મુખ્ય કારણુ કાગી જૈને હતા એજ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. આત્મનાન વિના કેટલાક જૈનાએ એકાન દયાને જ ધમ માની લીધે અને તે જૈનમના અન્ય ઉપયાગી તત્ત્વાના ધર્માંતે ભૂલી ગયા તેથી તે ગૃહસ્થ ધર્મના ઉપરાત સાધુના જેવી દયા પાળવાને તૈયાર થયા પશુ તેથી તે સ્વાધિકારે વર્ણકમ ધમ પ્રવૃત્તિ વિના કેટલીક ધર્મ બાબતેથી