SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૨ ) શ્રી ક્રમ ચૈાગ ગ્રંથસવિવેચન. સામ્રાજ્યમાં—સમાજમાં મડળમાં-ધ સંઘમાં અને પાતાના આત્મામાં ઉચ્ચતા અને શાંતિ વધતી જાય છે. અન્તે તેનુ પરિણામ એ આવે છે કે કમચાગમાં આત્માની વિશુદ્ધિથી ઉચ્ચ થએલ જનસમાજ ખરેખર ધાર્મિક કચેાગના રણુક્ષેત્રમાં મેહ શત્રુને પરાજય કરીને કેવળજ્ઞાન અને કેવળદાનની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. કચેગની ઉચ્ચતા અને દિવ્યતામાં વિશ્ર્વ કરીને તેના અધપાત કરનાર ખરેખર ક્રોધ માન માયા અને લેાભ એ ચાર કષાયા છે. ક્રોધાદિ ચાર કષાયના નાશ કરનાર ખરેખર કયાક્ષેત્રમાં કચેગી ખનવા સમર્થ થાય છે. ક્રોધ માન માયા લાભ ઇર્ષ્યા નિન્દા દ્વેષ ક્રૂરકૃષ્ણલેશ્યાદિક પરિણામ અસહનશીલતા અને મમાપ્તિ પરિણામથી ઘેરાયલા અજ્ઞાની છવ ખરેખર ઉચ્ચ રાજ્યપદવી ન્યાયપદવી સેનાધિપતિપદવી આદિ મહા પદ્મવીને પ્રાપ્ત કરીને વિશ્વ મનુષ્ચાને દુખના હેતુભૂત થાય છે. રાગદ્વેષાદિક પિરણામથી ઘેરાયલા મનુષ્ય વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમા વિહાર કરતા છતે સ્વપરને અશાંતિ દુખ અને કર્મવૃદ્ધિ કરનારમાં નિમિત્તભૂત થાય છે. અતએવ વ્યાવહારિક કચાગ સામ્રાજ્યમાં જ્ઞાનપૂર્વક રાગદ્વેષ પરિણતિથી શાત થએલ મનુષ્યની ઉપયોગિતા જેમ વ્યાજબી જણાય છે તેમ તેના કરતા ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમા નાની શાત ઉદ્ગાર ગંભીર જિતેન્દ્રિય સાપેક્ષ - ધારક—એવા ધર્મકર્મચાગીની અનંતગુણી ઉપયોગિતા સિદ્ધ કરે છે. ગૃહસ્થ કચેાગીને વ્યાવહારિક તથા ધાર્મિકકાર્યાંમા જ્ઞાની અને શાંત થઈને પ્રવતવાની જરૂર છે તેના કરતાં ધર્મ કર્મ ચાગના અધિકારી સાધુને તે અનતગુણા વિશેષ ઉત્તમ થવાય એવા આત્મજ્ઞાનમાં પરિપકવ બનીને ધર્મ કચૈાગમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. દરાજ આહારાદિની ક્રિયા કરવી પડે છે. આહારાદિની ક્રિયા કર્યાવિના છૂટકા થતા નથી ત્યારે તેમાં પ્રવૃત્તિ કરવી એ તે વ્યાવહારિકદૃષ્ટિએ આવશ્યક સિદ્ધ ઠરે છે તેથી તેમા જેમ જેમ રાગદ્વેષના મન્ત્ર પરિણામે પ્રવવામા આવે છે તેમ તેમ તેમાં દિવ્ય શાતરસના પ્રવાહ અવિચ્છિન્નપણે વહેતા અનુભવમાં આવે છે. જ્ઞાન ચેગપૂર્વક વ્યાવહારિક તથા ધાર્મિક કમ યાગ આદરણીય છે એમ થવાનુ કારણ એ છે કે તેમ કરવાથી કમચાગની પ્રત્યેક ક્રિયાઓનું મુખ્ય સાધ્યમિન્હ સ્વકીયજ્ઞાનદૃષ્ટિમા કાયમ રહે છે અને તેથી કટ્ઠાગ્રહ પક્ષપાત ક્રિયાલેદ્ર મતાંતર અને સકીગુતા વગેરે જે અનેક દોષા પ્રકટીને ક્રિયાકર્મચાગમા પર પરાએ અશુદ્ધતા વધારીને જનસમાજના અધ પાત કરી દે છે તે કદી થતા નથી. જ્ઞાનયેગપૂર્વક ક્રિયાયાગમાં પ્રવૃત્ત થવાથી સાધ્યદૃષ્ટિ અને ઉત્તારભાવ તથા સાપ્રત સાનુકૂળ પ્રતિકૂળ સચાામા કાર્ય કરવાની અને મગજની સમાનતા રાખવાના ખ્યાલ રહે છે. શાસ્ત્રોથી અવિરુદ્ધપણે ગૃહસ્થાને ગૃહસ્થના વ્યાવહારિક તથા ધાર્મિક અધિકાર પ્રમાણે, સાધુને સાધુના અધિકાર પ્રમાણે ધાર્મિક ક વ્યકાનુ ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ પ્રમાણે ઉપર્યુક્ત ઉપદેશશિાલેખન કર્યાબાદ કષાયા સબંધી થવાનુ” કે ક્રોધ, માન માયા લાભ અને કામાદ્ધિ કાયાને જેમ જેમ મદ્ય—શાંત કર > FAMILIEN BY TH
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy