SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ g સશીને સાચું સુખ પ્રાપ્ત થતું નથી (૫૭). જ્ઞાનની પ્રાપ્તિથી તેઓ અન્તમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન હતા. તેઓ સર્વ ઋદ્ધિના ભક્તા છતાં અન્તરથી જ્ઞાનવૈરાગ્યબળે અક્તા હતા. તેથી તેઓએ અરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યાવહારિકકર્મ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બા. પૃથ્વી અને ગુણસાગરના ચરિત્રમાથી પણ જલપંકજવત નિર્લેપત્રને સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ તે તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મજ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતો નથી. ભગવદ્દગીતાના ચોથા અધ્યાયમાં નિવેદું છે કે- માં મળિ ટિપતિ ને લાર્મ સ્થા. દક્તિ માં રોમિલાનારિ વામિ -આત્મારૂપ કૃષ્ણ અન્યને જણાવે છે કે મને કર્મ લિપતા નથી-મને કર્મફલની પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્માને અવબોધે છે તે કર્મથી બંધાતો નથી. જા સર્વ મમ હતા. કામિન तमाहुः पंडितं बुधा ॥ त्यक्त्रा कर्मपलासंग, नित्यप्तो निराधय. कर्मण्यमिप्रवृत्तोऽपि નૈવ વિવિ પતિ સઃ કામસં૫ વર્જિત જેના સર્વ કર્મસમાર લે છે અને આત્મસાનાગ્નિથી જેના કર્મ બળી ગયાં છે તેને જ્ઞાન પડિત કથે છે. કર્મફલની મમતા ત્યજીને નિત્યસંતોષી બની તથા અન્યનો આશ્રય લઇને જે કર્મમાં પ્રવૃત્ત થાય છે તે કર્મપ્રવૃત્તિને કરતે છતાં પણ કંઈ કરતો નથી. નિતનિત્તરમા, ચવ . શરિર વર્ક कुर्वन्नाप्नोति किल्विपं यदृच्छालाभसन्तुष्टो द्वंद्वातीतो विमन्सर. समः सिद्धावसिसी व ત્રાહિ = નિવએ ય જેણે સઘળી આશાઓને ત્યજી છે, જે સવમન પર કાબૂ મેળવ્યો છે અને સર્વ પ્રકારના લોભને જેણે ત્યાગ કર્યો છે અને ફક્ત જેનું શરીર કર્મ-કાર્ય કર્યું જાય છે તેને પાપ લાગતું નથી. જે સહજ લાલથી સંતુષ્ટ છે, રાગદ્વેષ શાતા અશાતા શીત તાપ આદિ કંથી જે વિમુક્ત છે, જેને અદેખાઈ નથી. જે કાર્યની સિદ્ધિમાં અને અસિઢિમા સમ છે છતા કર્મચગી છે તે કર્મચાગી કર્મ કરે છે તે પણ તેને બંધન નું नथी. यथैधांसि समिद्धोग्निर्मस्मसात् कुत्तेऽर्जुन । मानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरते તા . જેમ અગ્નિમાં કાષ્ઠો બળીને ભસ્મીભૂત બને છે તેમ આત્મજ્ઞાનાગ્નિમાં રવા ઢષાદિ સર્વ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અધ્યાત્મ જ્ઞાનથી બ્રહ્માનથી આ વિશ્વમાં સર્વકર્મ કરનાં નિર્લેપદશા પ્રાપ્ત કરી શકાય છે-એવાં જનકવિદેટી વગેરેના અનેક દેeતે ખરેખર શાને અવકતાં દેખાય છે, અએવ અધ્યાત્મજ્ઞાનપૂર્વક સર્વ કમ કરતાં વિશ્વનું કલ્યાણ કરી શકાય છે અને પિતાની ફરજ અદા કરી શકાય છે અધ્યાત્મજ્ઞાનથી કર્મ કરતાં છતા નિલેપતા પ્રાપ્ત કરી શકાય છે કઢાવાનું મનુષ્ય રચી રાત્મજ્ઞાન વા બ્રહ્મદશાને પ્રાપ્ત કરી શકે છે ટુ માવતરાં- ર નં 7 . संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति । अमवाप्रधानश्च मंशयामा નિકાર ના ઢોરોતિ ગુર્જ વંશવાદન. શ્રદ્ધાવાન રનને પામે છે,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy