SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૬૪ ) શ્રી કમીંગ અથ-વિવેચન પ્રવર્તાવતાં અલ્પ હાનિ અને મહાન્ લાભ ધતા હાય તા તે દૃષ્ટિએ કર્માગી બનીને લાખા કરાડા મનુષ્યને કચેગી બનાવવા જોઇએ કે જેથી વિશ્વાન્નતિ કરવાને શકિતમાન્ થવાય. શ્રી મહાવીરપ્રભુના વિચારો અને આચારે માનનાર જૈનોની સંખ્યા ઘટી તેનું કારણુ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે કયેળી પર પરાએ મોટા ગોટા ઉત્પન્ન કરવાની અને વિશ્વને માફ્ક આવે એવી ધર્મપ્રવૃત્તિયાને પ્રવર્તાવવાની વ્યવસ્થાઝુદ્ધિ અને પ્રવૃત્તિન નાશ થયેા. વિશ્વર્તિ મનુષ્યને શુણુકર્માનુસાર વ્યાવહારિક કાર્યોની સાથે જે ધર્મ સહેજે સધાય છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સ્ત્રપૂજાની સખ્યામાં વૃદ્ધિ કરવા સમર્થ થાય છે; બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રવર્ણાનુયાન્ય ગુણકર્મોની સાથે સાથે ધાર્મિક ચગ્ય પ્રવૃત્તિ કરી શકાય એવી દેશકાલાનુસાર ધર્મપ્રવૃત્તિના નિયમોની જ્યા વ્યવસ્થા છે તે ધમ ખરેખર સત્ર સર્વદા વિશ્વમા બહાળી જનસખ્યામાં વિદ્યમાન રહે છે. જનાના અગ્રગણ્ય ધાર્મિક અને વ્યાવહારિક કમ યાગીઓમા પર પરાસ’રક્ષક મહા કાગીએ ાનાવવાની તથા દેશકાલાનુસાર જનસમાજના પ્રત્યેક અંગને અનુકૂલ આવે એવા ધર્મ કમ યાગની વ્યવસ્થા કરવામા ચુકાયુ છે, તેથી જૈન કર્મચાગી હાલ વિશ્વમાં અગ્રગણ્ય પદવીઓના ધારક રહ્યા નથી. ખૌદ્ધધર્મ હિન્દુસ્થાનથી દૂર થયે તેનું કારણ એ છે કે બ્રાહ્મણ્ણાએ સ્વધર્મી મનુષ્યાનાં ઊંડાં મૂળ રહે અને તે વ્યવહારવ્યવસ્થાનુસાર જીવી શકે એવી જે પ્રવૃત્તિયેા કરી હતી તેવી તેઓ કરી શકયા નહીં. બૌદ્ધધર્મના આગેવાન, ત્યાગીએ હાવાથી ગૃહસ્થ કચેગીએમા પ્રગતિકારક અને સ્વાસ્તિત્વસ'રક્ષક શકિતના બીજે પરપરાએ ઉગ્યા કરે એવી શકિત મૂકી શક્યા નહિં અને જૈનાચાર્યાં પણ ત્યાગીએ હાવાથી તેના જેવી શકિતયે કે જે પરપરાએ પેાતાના વર્ગમા ઉતરે અને સ્વગૃહસ્થવર્ગમા પણ પર પરાએ બ્રાહ્મણેાની પેઠે ધર્મ પાષક શતિયાની વિદ્યમાનતા રહે એવી વ્યવસ્થાપૂર્વક શતિયાને કચગીની ગુણકર્માનુસાર પર પરાસ રક્ષક પદ્ધતિથી મૂકી શક્યા નહિ. જૈનધર્મના ત્યાગીવમાં અને ગૃહસ્થવર્ગમા સંકુચિતવૃત્તિથી ધર્મકર્મચાગ અને વ્યાવહારિક સાંસારિક કર્મચૈાગ પ્રવતવા લાગ્યા તેથી ધમા અને કર્મમાં વિશ્વવ્યાપક દૃષ્ટિથી જૈનસમાજમા કન્યકર્માંને કરવાવાળા કમચાગીએ ઘટવા લાગ્યા અને તેનુ પરિણામ હાલ જે આવ્યું છે તે ઉપરથીજ અવાધી શકાશે કે ચાર વર્ણ માંથી જૈનધર્મે વિદાયગીરી લીધી અને એક તળાવડા જેવી જનસખ્યામાં જૈનધમ વિદ્યમાન છે તેમા અન્યજલના અભાવે મલિનતા થાય એ સ્વાભાવિક છે. અત્તએવ જૈનકામે ત્યાગીઓમા અને ગૃહસ્થામા મહાકમચાગીઓ ઉત્પન્ન થઈ શકે અને તેને સ્વક વ્યકાર્ય કરવામા અનેક જાતની મુશ્કેલી ન પડે એવા પ્રયત્ન કરવા જોઈએ. બૌદ્ધ ધર્મ હાલ જ્યાં પ્રવર્તે છે ત્યા ધમા મા અને ક માર્ગમાં કમચાગીએ પ્રગટે છે. જ્ઞાનચેાગીને કર્મચાગીએ કરી શકાય છે અને તે સર્વ વસ્તુનુ સ્વરૂપ સમજતા હૈાવાથી, વર્તમાનમાં સર્વ શુભ ખાખતાની પ્રગતિ થાય એવી રીતે સુધારાવધારા સાથે કમ યાગને DIAL
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy