SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ 瓿 પગ્માત્માનુ અસ્તિત્વ સમજે, ( ૧૨૩ ) પ્રકારની થઈ ય છે એમા તલમાત્ર પશુ શકા નથી. મેઢાના મેટા મેટા ગપાટા તે કાંઈ પ્રત્યક્ષ કૃતિ નથી. પરમેશ્વર અને તેનુ નિરાકાર ઇત્યાદિ અનેક વિષચે વિષે કેવળ વાદવિવાદ કર્યા કરવા અને ગમે તેમ બક્યા કરવુ તે ઠીક છે; પરંતુ એ અવતારી પરમેશ્વરેા જ આ જગત્ન સત્ય પરમેશ્વર છે. જગત્માના સર્વ રાષ્ટ્રે અને સર્વે માનવવશે એમની પૂજા કર્યાં કરે છે. મનુષ્યના મનની ઘટના જેવી છે તેવી ને તેવી જ રહેશે ત્યાં સુધી એ અવતારી પુરુષાની પૂજા કરવાની બુદ્ધિને તેમનામાર્થ પ ચાય તેમ નથી જ, આજપર્યંન્ત એ પુરુષો વનીય મનાય છે અને હવે પછી પણ નિત એ પુછ્યો એ જ પ્રમાણે વંદનીય અને વદનીય જ મનાના રહેશે એમનામાં આપણા વિશ્વાસની સ્થાપના, એ જ આપણા ભાવી અભ્યુદયને આશાતંતુ છે. કોઇ પણ કાળમાં જે સત્ય સાથે આપશુ. સાક્ષાત્કારના સાઁભવ હાય, તે તે માક્ષાત્કાર કેવળ એ જ માગે થવાના છે. અમૂર્તતત્ત્વ ગમે તેવુ ઉચ્ચ હાય, તા પશુ આ આપણી સામન્ય દષ્ટિથી આપત્તુને તે કતા સમાન દેખાય છે; એટલે એવી અકતાની પાછળ પડવાથી આપણને સત્ય વિશ્વની પ્રાપ્તિ કેમ કરીને થઇ શકે વારૂ ? મારે તમને જે કાઈ પણુ કહેવાનું છે તેમાના મુદ્દો માત્ર એટલે જ છે કે, પૂર્વે થઈ ગયેલા અનેક પ્રકારના મહાત્માની પૂજા કરવી એ ચેાગ્ય જ છે, એટલું જ નિહ પણ ભાવી મહાત્માઓને પણ પૂજ્ય માનવાની આવશ્યકતા છે—એવા મના પ્રત્યે અનુ ભવ છે. એક માતા સમક્ષ તેના પુત્ર ગમે તે પાકમાં આવે તે પણ તને તેની માતા એળખી ન શકે, એમ કાપિ બની શકે તેમ છે ખરૂ કે ? અત્યંત જે તેને તે ગળ ન શકે તે તે તેની માતા જ નથી, એમ હું દૃઢતાથી કરુ છું, એ જ પ્રમાણે સભ્ય અને પરમેશ્વરનું અસ્તિત્વ, અમુક એક વિશિષ્ટ પુરુષમાં જ છે અને તે અન્યત્ર ક્યાય છૅ જ નહિ, એમ જો તમે કહેવા માડે, તેા પછી તમે પશ્મેશ્વરના અસ્તિત્વને એળખતા જ નથી, એમ નિ શય સિદ્ધ થાય છે અને તમારી એ માન્યતાથી તમે અમુક એક પા પ્રવર્તકના શબ્દોને જ કેવળ પેાતાના ચિત્તમાં લગ્ન રાખ્યા છે એમ પ્રત્યે દેખાઇ આવે છે; પરંતુ એ કાંઇ ખા ધર્મ નથી, પોતાના પૂર્વજોના ખાવેલા કુશ્માનું ખારું પાી પીને ખીજાના ખાદાવેલા કૂવામાના નિર્મળ અને મધુર જળને ત્યાગી દેનાન સૂ પુશ્કે ની સખ્યા આ વિશ્વમા નિરુતર વિશેષ જ હોય છે. આજસુધીમ ધર્મના નામથી જગમા જે અસંખ્ય અત્યાચાર થયેલ છે. તેમના ઉદ્ગમને ધર્મ પર આપ ક૨ે છે કોઇપણ પ્રકારે ચેગ્ય નથી–એમ હું માન પાનના અનુભવના એ કઈ મને પણ ચોડાઘોા અનુસવ પ્રાપ્ત થયેલું છે, તેથી મારા એ નિશ્ચયે છે કે કાને છળ કરવા અથવા કોઈ બળાને ટનિી કરીને અન્નની જાની મૃત્યુ દર પ્રત અત્યાચારાને કોઈપણુ ધમે પોતાની અનુમતિ આપેલી નથી કે કંટ હું કે ની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy