SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - શ્રી કમગ ગ્રથ-વિવેચન ગનિમિત્ત મા, નિમિત્ત મા, માવનિમિત્ત મ આદિ-દ્રવ્ય મંગલના અનેક ભેદો ગુરુગમથી અવબોધવા. ભાવ મંગલના પણ નાકમાવ જ, ક્ષેત્રમાર મારુ, દ્રશ્યभाव मङ्गल, कुप्रावनिकभाव मङ्गल, सुप्रावचनिफभाव मङ्गल, आगमताभाव मङ्गल, नोआगमतःभाव मङ्गल, शुभम्यवहारभाव महल, अशुभव्यवहारभाव मगल, सम्यग्ज्ञानदर्शनचारित्रभाव मङ्गल, औदयिकभाव शुभाशुभभाव मङ्गल, उपशमभावे भावमगल, क्षयो. પરામમા ભાવમ, ક્ષાવિમા માવજી આદિ અનેક ભેદ હોય છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ દ્રવ્ય અને ભાવથી જ્ઞાનદર્શનચારિત્રરૂપ ઉપસમાદિભાવે મંગલ પ્રવર્તે છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ શુભ મંગલ અવધવું. કાયાદિની નમસ્કારમા પ્રવૃત્તિરૂપ દ્રવ્ય નમસ્કાર મંગલ અને આત્મામાં શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર પરિણામપૂર્વક નમસ્કારનો ઉપયોગ તે ભાવ નમસ્કાર મંગલ અવધવું. મન વાણી અને કાયાવડે જે બાહ્યરીત્યા નમસ્કાર થાય છે તે વ્યવહાર નમસ્કાર મંગલ અવધવું અને આત્મામાં જ્ઞાનપગે શ્રી વીરપ્રભુની પ્રભુતાના સભ્ય અવધપૂર્વક દયેયમા ધ્યાતાની નમ્રતા, અર્પણતા, લીનતારૂપ ઉપશમાદિભાવે નિશ્ચય મ ગલ અવબોધવું. ઉપશમાદિભાવે જ્ઞાનદર્શનચારિત્રની એકતાએ શ્રી વિરપ્રભુને જે ભાવથી નમસ્કાર તે વસ્તુત નિશ્ચય મંગલ અવધવું. આગમથી નમસ્કાર મગલ અને નેઆગમથી નમસ્કાર આદિ સમ્યગ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી આત્માની વિશુદ્ધિ કરનાર મંગલે આદરવા યોગ્ય છે. વિશેષાવશ્યક વગેરે ગ્રન્થમા મંગલ સંબંધી ઘણું કથવામાં આવ્યું છે. ભાવમંગલ વિશિષ્ટ દ્રવ્ય સ્થાપના અને નામમંગલ આદેય છે ઉપશમભાવે ભાવ મંગલ ક્ષપશમભાવે ભાવ મંગલ અને ક્ષાયિકભાવે ભાવ મંગલ એ ત્રણ પ્રકારના ભાવમંગલ અવધવા ઉપશમભાવે આત્મિક ગુણેને આધારભૂત આત્મા તે વ્યક્તિભાવે ભાવ મંગલ છે. પશમભાવે આત્મિક જ્ઞાનાદિ ગુણોને આધારભૂત આત્મા તે ભાવરજંગલ ક્ષાયિકભાવે જ્ઞાનાદિ ગુણેને આધારભૂત આત્મા તે ભાવમગલ અવધવું. તીર્થકરાદિ પદવીના ધારક શ્રી તીર્થકર મહારાજા વર્ધમાનપ્રભુ ભાવ મંગલ છે પાપને નાશ કરે તેને મંગલ કહે છે પ્રીતિ–ભક્તિ અને વચન અને નિસંગ અનુષ્ઠાનથી શ્રી વર્ધમાનસ્વામીને સેવતા તેમના પરમાત્મદશારૂપ દયેયનું આત્મામા યભાવે પરિણમન થવાથી આત્માના અસંખ્ય પ્રદેશે. લાગેલા કર્મોનો ક્ષય થાય છે. અએવ શ્રી મહાવીરપ્રભુ મંગલરૂપ હેવાથી ગ્રન્થાર ભમાં તેમને નમસ્કાર કરીને દ્રવ્ય મંગલ વિશિષ્ટ ભાવમંગલ પ્રારંભવામા આવ્યું છે. શ્રી વર્ધમાનપ્રભુના ચાર નિક્ષેપા મંગલરૂપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાની આવશ્યકતા સિદ્ધ કરે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવમગલ એ ચારે મંગલોની આગમના આધારે સિદ્ધિ થાય છે. શ્રી વર્ધમાનપ્રભુનું નામ મગલરૂપ છે અને તે મંગલકારક શ્રી વર્ધમાનપ્રભુની સ્થાપના મંગલરૂપ છે અને તે મંગલકારક છે. દ્રવ્યરૂપ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy