SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ BH ચારે વર્ણો કેવી રીતે ધર્મારાધના કરી શકે ( ૬૫૫ ) છે. મુસલમાનકામમાં પ્રીસ્તિકામમા અને બોઢામા પણ શુકર્માનુસારે ચારે વઈના મનુષ્ય પ્રવર્તે છે તેથી તેઓ દેશ રાજ્ય અને ધર્મમા સ્વાતંત્ર્યજીવન ગાળવાને શક્તિમાનૢ થયા છે. વેદધમાં ચારે વર્ણની ગુણુકર્માનુસાર વ્યવસ્થા રચવામા આવેલી છે અને તે તેમા હાલ જીવંત રૂપથી પ્રવર્તે છે. સર્વ વણુને ગૃહસ્થધર્મના ત્રને આરાધવાને અધિકાર છે પશુ પ્ખી અને સર્વ મનુષ્યો સદ્વિચાને અને માચારને આરાધવાને શક્તિમાન થાય છે, સર્વ વર્ષોંના લાકે ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આગધના કરવામાં શ્રીસર્વજ્ઞમહાવીરપ્રભુએ નાતજાતના ભેદને દર્શાવ્યા નથી. શ્રીવીરપ્રભુના સમયમા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ જૈનધર્મનું આાધન કના હતા, કેટલાક સૈકાએ પર્યંત એવી ચાર વણુની ધર્મવ્યવસ્થા જૈનકામમાં પ્રવર્તતી હતી; વ્યસુધી આવી ધર્મવ્યવસ્થાપૂર્વક ચારે વર્ષાં જૈનધર્મમાં પ્રવતતા હતા ત્યાં સુધી જૈનધર્મની વ્યાવાગ્મિ આહાઝલાલીમા કંઇ ખામી નહેતી અને એવી ચારે વણુની જૈનધર્મવ્યવથા પાળવા ત આન્યા ત્યારથી જૈનધર્મની ઝાહેાલાલીમા ખામી આવી અને વર્તમાનમાં નખ્યામાં ઘટાડા થયા છે તેથી સર્વ મનુષ્યો જ્ઞાત છે. જૈન ધર્મ પાળનાર બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા ત્યાગી મહાત્માવર્ગ છે. જૈનશાસ્ત્રો ગૃહસ્થ ચેગ્ય કેટલાક કારને ઝુર્ઘ જૈન બ્રાહ્મણેા કરાવે છે અને ત્યાગી ચેાગ્યે કેટલાક સંસ્કારને જૈનધર્માચર્ચા કરાવે આચારદિનકરમા ગૃહસ્થ બ્રાહ્મણુગુરુ અને ત્યાગી ધર્માચાર્યાં જે જે સ્કા કરાવે છે તેનુ સારી રીતે વર્ણન આપવામા આવ્યુ છે. ત્યારથી જૈન ધર્મ પાલક બ્રાહ્મણોનુ જૈનધર્મમાથી અસ્તિત્વ નથયુ ત્યારથી જૈનધર્મની હેઝલાલીમા ન્યૂનના થવા લાગી છે અને િ વણુનું જ્યારથી જૈનધર્મમાથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મ તે જકીય ધર્મ વો નહીં. વૈશ્ય વર્ગમા પણ અમુક જાતના વિત્તુકાથી જૈનધર્મનુ ખાચરણ જીન્ના મા તા અસ્તિત્વ રહ્યું છે. હવે પૂર્વની પેઠે જૈનધર્મ પાળનાર તરીકે મુકર્માનુમ્ન શ્ન!, દરગ્મિ વૈશ્યા અને શૂદ્રો બને, તથા પૂર્વની પેઠે સેાળ સાગનું પુનઃ અસ્તિત્વ પ્રગટું તે જ જૈનધર્મના પુનઃ ઉદ્ધાર થાય તેમ સભવે છે. જૈનધર્મના ઉદ્યકર્તા-મુત્રને ત્યાં જ્યારે થાય છે ત્યારે ત્યારે તે ઉપયુક્ત વ્યવસ્થાથી જૈનધર્મના ઉદ્ધાર કરી કાર દે, ભૂતકાલમા એ પ્રમાણે વર્તવાથી જૈનધર્મના લાવા યા અને વિન્ગ" કે ન પાળનારા ચારે વર્લ્ડ અને ત્યાગીએ વિશ્વ હવાની સર્ચ પ્રકારની મુત્તનિટે સંગતિ ભાગ લઈ શકે છે. આત્મસમર્પક કર્મયોગીઓ ચારે વધુમા ઘા પ્રક પ્રા પ્રત્યેકવણુના ગુણકર્માની સાથે ધર્મની પૂર્ણ વૃદ્ધિ થાય છે. વિનિયંટિમ વિરતિ ધર્મ, અને સર્વવિરતિ ધર્મ અંગીકાર કથ્થાને ચા ” ના નુ સત્તાખળ અને લક્ષ્મીથી ચારે વર્લ્ડના મનુષ્ય ધર્મની પ્રભાવન વિવેકપૂર્વક ચાર વર્ણના મનુષ્યેા સ્વાધિકારે દેશકાળનુમા kr કી 3 ની ------ ધુ રા કુલ ૩૩
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy