SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ 95 સત્પ્રવૃત્તિમા કદી મુઝાવુ નહીં JIN મુંઝાયાથી માન ન થાતુ, હોય માન તે પણ તે જાતું; અરે જે મુઝે તે જન દુઃખથકી ના ઉગરેર~~અરે જે-૧૧ કાર્ય કર તા મુંઝ ! । । ન ભાઇ, થાશે અન્તે અન્ય સહાઇ; વધાઇ સત્કાર્યાંની થાશે જગજશ વિસ્તરેર—અરે જે−૧૨ શુભ પ્રવૃત્તિ જગમાં સારી, કરેજ તેની છે ખલિહારી, ભાવે બુદ્ધિસાગર ભવપાર્થેાધિ ઝટ તરેરે—અરે જે-૧૩ ( ૨૮૭ ) ઇંગ્લાંડમાં સતત ઉદ્યોગી શાપે સત્પ્રવૃત્તિમા જરામાત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સામસેટ નામના ગુલામને ગુલામપણાથી મુકત કર્યાં. પ્રથમ શાર્પની સામા અનેક મનુષ્યા થયા પણ તે સતત ઉદ્યોગ અને અમુ ંઝવણથી જય પામ્યા. પ્રથમ કર્તવ્યકાર્ય કરનારે જે કાય કરવુ તેમાં મુઝવણુ પાછળથી ન પ્રગટે એવા ઉપાય લેવા જોઈએ. પેાતાની જાતને દરરોજ મુ’ઝવણ ન થાય એવા ઉપાચેાથી કેળવવી જોઇએ. કન્યકાર્યાં પાછળ અમુ ઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામા આવે તેા તેના શુભ ફૂલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાર્ય પ્રવૃત્તિયામા જોડાવું હોય તેણે મુંઝવાની ટેવને દેશવટા દેવા જોઇએ, સત્કાર્ય પ્રવૃત્તિમા સુ આયલા મનુષ્યની બુદ્ધિપર આવરણા આવી જાય છે અને તેથી તે કવ્યપ્રવૃત્તિમા સત્યની આંખી દેખી શકતે નથી. સત્યપ્રવૃત્તિમા મુઝાયલા મનુષ્ય પાતાના પાછળ હારા મનુષ્યા સાહાચ્ય કરવાને તત્પર થાય—થએલા હાય છે તેને તે દેખી શકતા નથી. કન્યસત્કાર્ય પ્રવૃત્તિમા ન સુ’આવાથી તાત્કાલિક જે જે ઉપાચા કરવાના હોય તે તે સુઝી આવે છે. ગુજરભૂમિપતિ વનરાજ ચાવડાં સ્વકાર્યપ્રવૃત્તિમા ઘણી વખત વિજય ન મળ્યા છતા મુંઝાયે નહિ, તેથી તેની બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે। સુઝયા અને તેથી તેણે પુન: ગુજરાતનું રાજ્ય સપ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સાલકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિયેા આવી પડી તેપણ તે મુ ંઝાયે નહિ, તે આમુના રાજાની પાસે ગયા અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું”. વસ્તુપાલ અને તેજપાલનું ચરિત વાચતા સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાથી પસાર થવું પડતું હતુ અને મુંઝવણુથી નાસીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રીહેમચંદ્રસૂરિએ સત્પ્રવૃત્તિમાં મેહ ન પામતા જે જે કાર્ય કરવા ધાર્યાં હતા તે તેમણે કર્યાં અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ્ણા ઉભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધગજની ગાદીપર બેસનાં અનેક મુ’અવામાથી પસાર થવુ પડયુ હતુ. શ્રીઅભયદેવસૂરિએ આચારાગાદિ નવાંગની વૃત્તિ રચી; તેમના ાથી વિરુદ્ધલેાકેાએ તેમની પ્રવૃત્તિમાં અનેકપ્રકારની ખલે ઊભી કરી પણ તેથી તે જણમાત્ર મુ ંઝાય નહિ તેમના શરીરે કાઢરાગ ઉત્પન્ન થયા ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે તેમણે નવાગાની વૃત્તિ કરી તેથી કાઢ રેગ થયા એમ કથ્યા છતા તે જળમાત્ર મુ་ઝાયા નહિ. અમેરિકાના
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy