SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૮૦ ) શ્રી મયાત્ર શશિન ક્ષાત્રક પ્રવૃત્તિથી પણ મુખ ન થવુ નેએ અમ પ્રવર્તવાથી માત્રવર્ગથ ગૃહસ્થાશ્રમ કન્યકર્મની પરિપાલનતા કરાય છે, અને માત્માની પર્માત્મા કરી શકાય છે. પ્રાણ વૈશ્ય અને શુદ્ધ હૃદયમા પરમાત્માનું સ્મગુ કરીને કષકમાં કરના હતા પ્રમથી નધાતા નથી, બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્જુને કર્તવ્ય કરનાં નિર્મળ પરિણામ અખદ્ધાવસ્થા છે. ચારે વર્ણાદિ સર્વને પામનું હૃશ્યમાં સ્વણુ કરવા પૂર્વક કર્તવ્યમ કરતા છતાં આત્માને અળદ્ધ રાખવાની શક્તિ પ્રાપ્ત થઇ શકે છે, તેથી ચાર મુંન મનુષ્ય કર્મ કરતા છતાં નિર્મલ પશ્ચિમે કર્મથી અંધાતા નથી. પ્રજ્ઞાજુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના આય અને વ્યવવાર દશા પ્રમાનું વધ્યું ” કઈ પ્રવૃત્તિયેવર્ડ આજીવિકાદિ કર્માં કરતા છતા અને તે કર્મમા શુભાશુભ પશ્મિામને નહિ ધાતુ કરતા છતા અળદ્ધ રહી શકે છે અને ત્યાગાશ્રમને પ્રાપ્ત કરી છેવટે પાત્મસ્વરૂપ બની શકે છે. દેશાતિ સમાજોન્નતિ આદિ ઉપર્યુંક્ત ઉન્નતિચેામાં સ્વાધિકારે પ્રવતના અને અન્તરમાં શુભાશુભભાવથી ન્યારા રહેતા મનુલ્યે કર્તવ્યમાં ફરતા છતા પરમાત્માના ધ્યાનના ચાળે અખદ્ધ રહે છે અને દેશોન્નતિની સાથે આત્મન્નિતિમાં પ્રતિને આગળ વધે છે, અતએવ ભ્રાન્ત થઇને કદાપિ કર્તવ્યકધી ભ્રષ્ટ થવું નહુિં, કેટલાક ક્ષત્રિય જૈન રાખ્તએ મને જૈન ક્ષત્રિયૈા સ્વક્ષાત્રકના અધિકારથી ભય પામી વિવૃત્તિ સેવવા લાગ્યા અને સ્વાધિ કારથી ભ્રષ્ટ થયા તેથી તેએ રાજ્યપદવી વગેરેથી દૂર થયા; તેથી તેએ ધમની ઉન્નતિ અને દેશ સમાજ તથા સંઘની ઉન્નતિ કરી શકયા નહિ, રેનામા જે જે ગુણુકમની શક્તિયા રહેલી હોય તેના અનુસારૂં તેણે કર્તવ્યકર્મને અન્તરશુભાશુભભાવથી ન્યારા રહી કરવાં જોઈએ, જ્યાસુધી ગૃહસ્થ શામા રહેવાનું હેાય ત્યાંસુધી ગૃહસ્વધર્મના અધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદથી દેશસમાજાદિની પ્રગતિને ધ્યાનમા રાખી કત્ત વ્યકર્મો કરવા જોઇએ, ગમે તે સ્થિતિમાં આત્મજ્ઞાનપ્રતાપે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકમ કરતા જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબદ્ધ રહી શકાય છે દુનિયાની સાથે જે જે કન્યકમ સંબંધે જે જે પરમાર્થ કૃત્યા કરવાને સ્વાધિકાર હોય તે પ્રમાણે પ્રવર્તતાં આત્મજ્ઞાની ખરેખર શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અખદ્ધ રહી શકે છે, પ્રસગાપાત્ત આવશ્યક જે જે કન્યાં કરવાનાં હાય છે તેને શુભાશુભવૃત્તિરહિતપણે આત્મજ્ઞાની કરતા છતા કમથી અમૃદ્ધ રહે છે; જૈનધર્મને પૂર્વે ચારે વણુ વાળા મનુષ્યેા સેવતા હતા અને સ્ત્રવણું ગુણકર્માનુસારે આજીવિકાદિ કર્મ પ્રવૃત્તિયાને સેવતા હતા તેથી જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર હતી, પરંતુ જ્યારથી વણિક વ્યાપારનું કર્મ કરે તે જૈન ગણાય અને ક્ષત્રિય, શૂદ્રાદિ અન્ય વતું ક કરે તે મહાપાપી થાય છે અને જૈનધર્મ પાળવાને ચેષ્ય નથી એવી જ્યારથી દૃષ્ટિમાં આચારમાં સર્વત્ર વણિક જૈનેામાં સંકુચિતતા બની અને અન્ય વાઁ કે જે ગુણકર્માનુસાર વ્યાવહારિક આવશ્યક કર્માં કરનાર હતા તેઓના પ્રતિ ધૃણાની દૃષ્ટિથી જેવાનુ થયુ વા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy