SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પ્રવૃત્તિઓમાં મૂઝાતા નથી (૫૮૩). અનેક સંપ્રદાય થયા છે અને સંપ્રદાયેના ધર્મની પરસ્પર વિરુદ્ધ એવી અનેક ક્રિયાઓ દેખાય છે. એમાં પ્રીતિમાં અને સુહ્માને વગેરેમાં ધાર્મિક ક્રિયાઓના ભેદો છે. પરસ્પર એક બીજાથી વિર એવી ધાર્મિક ક્રિયાઓમાં એકની શ્રદ્ધા રાખતા તેનાથી વિરુદ્ધ સાંપ્રદાયિક ક્રિયાઓ પર તિરસ્કાર છૂટે છે અને અન્ય ધાર્મિક ક્રિયાઓનું અને તે યિાઓના કર્તાઓનું ખંડન કરવામાં આવે છે. આ પ્રમાણે પરસપર ધમમત ભેદની ફિયાઓની ભિન્નતાઓડે પરસ્પર મનુષ્યમાં ખંડન મંડન રાગ થા કરે છે. એક મનુષ્ય અમુક ધાસિંકરિયાનું મંત્ર કરે છે ત્યારે અન્ય મનુષ્ય તેનું ખંડન કરે છે. અમુક મનુષ્ય અમુક ધાર્મિક ક્રિયા પર રાગ ધારણ કરે છે ત્યારે અમુક મનુષ્ય તેજ ધામિકહિયા પર --અરુચિ ધારણ કરે છે. જેમાં ચેરાશ ગરાની પરસ્પર કેટલીક ક્રિયાઓ વિરૂદ્ધ હોય છે, તેથી તે તે ક્રિયાઓની વિભિન્નતાએ ચેરશી ગટના આગેવાને ખંડન મંડન કલેશ વગેરે કરી ધર્મની આરાર્થનામાં કર્મની વૃદ્વિ કરી શકે છે. સર્વ મનુષ્ય વધાર્મિક ક્રિયાઓને આગના આધારે પ્રતિપાદન કરીને અયની ક્રિયાને અસર્વજ્ઞ કથિત છે એમ કરાવવા પ્રયત્ન કરે છે. દિગંબર અને તાંબોએ પ્રમ પરસ્પર વિરુદ્ધ માન્યતાવંત ક્રિયાના ભેદે પરસ્પર કલેશ કરીને સંઇવીર્યને પરસ્પરના નાશાર્થે ઉપયોગ કર્યો. તેથી તેઓની પડતી થઈ અને વૈદિક ધર્મવાળાઓની પ્રગતિ થઈ વેદધર્મીઓ પણ પ્રવૃત્તિનું સાયબિંદુ સમસ્યાવિન પરસ્પર સાંપ્રદાયિક ધાર્મિકયિાઓના ખંડન મંડનમાં પડી રાગદ્વેષની વૃત્તિમાં મુંઝાયા અને તેથી મુસલમાને તરફથી તેઓને આકમ સહવાં પડ્યા કિયાઓમા મુંઝાવાથી સાચલૂટ્યપ્રવૃત્તિ થાય છે અને તેથી સ્વપરની ઉન્નતિ થઈ શકતી નથી. પ્રીતિમાં અને મુસલમાનેમા ધાર્મિક મતભેદ. વાળી પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓથી તરવારોનાં ચુટા પ્રવર્યા હતા–એમ તેના ધાર્મિક ઈતિહાસેના વાચનથી સ્પષ્ટ અવબોધાય છે. પરસ્પર ધામિયિાઓના બેથી પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયાઓ કરનારાઓ એક બીજાને શત્રુની દૃષ્ટિથી દેખે છે વ્યાક ડારિકરાક વગેરેની પ્રવૃત્તિમાં-યિાઓમા પરસ્પર વિરુદ્ધતા રાજા અને પ્રજા યુદ્ધ કરી જગમાં અશાંતિ ફેલાવે છેવિશ્વતૈિમનમાં પરસ્પર ખાવાની પત્રિાની આદિ કાર્યોમાં અનેક પરસ્પર વિરુદ્ધ ફિયાઓ પ્રવર્તે છે. પાશ્ચાત્યેની અને પૂર્વદેશના લેટેની ખાવાની પીવાની ક્રિયાઓમાં કંઈક કંઈ ભેદ વ છે. દરેકના રીતરીવાજે જુદા જતા પ્રકારના હોય છે. રોના કાયદાઓ પણ પરસ્પર વિરુદ્ર-ન્નિ દેય છે. નૌરિની દિ.. એમાં પણ અમુક અમુક દેશકાળનુસારે ભેદે છે. અનુની નહિ, નીનિ. કરાનની નીતિ અને પાશ્ચાત્ય રાજ્યનીતિયે અમુક અમુક ભેદે પડે છે. જી - મરી નીતિ મળતી આવતી નથી વિશ્વમાં મનુષ્ય મનુષ્ય નિ વિચાર અને દિલ કક કંઈક ભેદ તો હોય છે જ. સર્વ મનુષે સરસ્વમાન્ય ફિકને પ્રશકે છે, જ એની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy