SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ A - - ( ૩૪૬ ) મ મ ગ રમવાનું ૬ કાંતા, ૭ પ્રભા અને “પરાએ આઠ ટરિનું ન માં વિવેચન કરવામાં આવ્યું છે તેને અનુક્રમે વિશ્રામ ધાણ છે. શનિ ઝા અને દિન એમ એ રનથીને અનુક્રમે વિકાસ થાય છે. વિવિધલ દિમાં બી એ. એમ છે. વગેરે પદવીઓ અનુદ પ્રાપ્ત કરાય છે તદન અપ અ થવું કે જે મનુ રાત્રિ સંબંધી સેવક બને નથી ને થ િદવાન બનતું નથી. સારાંશ એ છે કે આમા દર્શનજ્ઞાનચારિત્રાદિ ગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રથમ કર્તાકળને જે વાત નથી તે આત્મામાં રહેવું પરમાત્મવ પ્રકટ કરી શકતા નથી જે મનુષ્ય વિકાસમાને સુધારવા સમષ્ટિને ગેખ વગેર કાશીની પેઠે ધર્મ-ક—બેવક બનતા નથી ને સમષ્ટિને સ્વામી બની શક નથી. વ્યકિવ અને સમવિત્વને પથ્થર ગાઢ સંબંધ છે. વ્યહિને જે નવક થાય છે તે મહિને કેવક થા છે. દિને જે ત્રિક બની સમષ્ટિનો સેવક બને છે તે કોત્તર રચવાફલાદિ ત્રિાવનતિકારક ગનપત્ય તીર્થંકરપદને પ્રાપ્ત કરી શકે છે. ઘણિ અને મમી વ્યક્તિ અને સમાજના દેવક બનીને પ્રથમ સર્વ જીવોનું શ્રેય થાય એવા દેવામાં પ્રવૃત્ત થવાની જરૂર છે. સેવક બની સર્વજીની રક્ષા માટે પ્રગતિ કરવામા એવાધમને અંગીકાર કરવામાં આવશે તેજ હવામી બની શકાશે, અન્યથા તે વિના આકાશકુસુમવત વાગી થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે વૃક્ષ પ્રથમ મુળીયા અને છેવટે યુન ન બની શકે તે પુષ્યફળ પ્રાપ્ત કરવાને કદાપિ અધિકારી બની શકશે નહિ. આત્મન્નિતિ માટે આમાની અને વિશ્વની સવા કરવાની અત્યંત આવશ્યકતા છે આપ હાલ જે દશામા છીએ તે ખરેખર અન્ય જીવોની સેવાપ્રવૃત્તિના ઉપગ્રહવડેજ અવબોધવું. આત્માની ઉન્નતિમાં સર્વ સંસારી જીને તરતમયેગે ઉપકાર હોય છે એમ અનુભવ થયા વિના રહેશે નહિ. આત્માની વ્યાવહારિક તથા આન્તરિક પ્રગતિમાં પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસજીને આત્મભેગ સહજે પ્રતીત થાય છે. આત્મા કર્મોન્નતિવડે એવક બનતે બનતે અને સિદ્ધ બને છે. પરસ્પર સેવાધર્મવડે સેવક બનવાથી આમેન્નતિ ચોગ્ય એવી પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રવૃત્તિ કરવી એ સેવકનું લક્ષણ છે. ક્રિયાઓ વડે કાર્યમાં પ્રવૃત્ત થવું એ વિપરિભાષાએ સેવકગ છે અને એ સેવક ગની સિદ્ધિ કરવાથી સિદ્ધ પરમાત્મા બની શકાય છે. કર્મકરસેવક જે પ્રથમ વિધની સેવા કરીને બને છે તે વિશ્વને સ્વામી અર્થાત્ પરમાત્મા બની શકે છે. શુક્રાઇસ્ટ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્યને સેવાધર્મ દર્શાવ્યો હતે. ગૌતમબુદ્ધ વિશ્વવર્તિઓનું શ્રેય કરવા પરોપકારાદિકાયૅવડે સેવા કરવાનું સ્વસેવકોને જણાવ્યું છે. આ વિશ્વમાં સર્વજીને ઉદ્ધાર ખરેખર સેવક બનીને સેવાધર્મકર્મોમા પ્રવૃત્ત થવાથી થાય છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થે અનેક શુભ માર્ગ દ્વારા જીવની ઉત્કાન્તિ થાય એવા પ્રયત્ન કરે છે તેઓ પરભવમાં ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્રાદિની પદવીઓને પ્રાપ્ત કરે છે. ઈશુક્રાઈસ્ટે મનુષ્યની સેવા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy