SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 翡 છ પ્રકારનાં આવશ્યક કર્યાં. ( ૭૫ ) ખળ–રાજ્યમળ પ્રવર્તે છે તે તસમયે ધર્મિછવાને શાન્તિ મળે છે અને અ×િ મનુષ્ય કોઈ પ્રકારની ધર્મિંજીવાને ઉપાધિ કરી શક્તા નથી. વિશ્વમા મુખ્યતાએ આસુરી સપત્તિવાળા મનુષ્ચાની રાજ્ય સત્તા વગેરે પ્રમળ શક્તિયેા વધે છે અને તેઓની સામે યુદ્ધમાં યદિ સુરીસ"પત્તિવાળા મનુષ્યેા હારી જાય છે તે આસુરીશક્તિઓનુ સામ્રાજ્ય વધતા વિચારા અને આચારોમા આસુરી વાતાવરણનું પ્રમળ વધે છે અને તેથી વિશ્વમા હિંસાકપટ—-ફ્લેશ-યુદ્ધ-અશાન્તિ અને પાપકમે† વધી જવાથી વિશ્વતિં જીવે દુઃખથી પોકારા કરે છે. એ પ્રમાણે દૈવિક અને આસુરી શક્તિવાળા મનુષ્યના દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસાર વિશ્વમાં સત્તાખલની પ્રગતિ હાનિ ખરેખર દિવસ રાત્રીની પેઠે થયા કરે છે. કાઈ ક્ષેત્રે કાઈ કાલે સુરી શક્તિવાળા મનુષ્યનુ સામ્રાજ્ય પ્રવર્તે છે તા કાઈ ક્ષેત્રે કોઈ કાલે આસુરી શક્તિવાળા મનુષ્યાનું સત્તામલ સામ્રાજ્ય પ્રવર્તે છે. અનાદિકાળથી તે અનન્ત કાળ પર્યન્ત સુરીશક્તિવાળા અને આસુરીશક્તિવાળા મનુષ્યે વિશ્વમાં વર્તવાના. આસુરીશક્તિના સથા વિશ્વમા વિનાશ થવા એ કદાપિ બન્યુ નથી અનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ આસુરીશક્તિપ્રધાન મનુષ્ચાની રજોગુણ અને તમેગુણુથી પરસ્પરલેશે હાનિ થાય છે. આસુરીશક્તિવાળા મનુષ્ય ભૌતિક પદાર્થીના ભાગવડે સુખ ભોગવવાની માન્યતાવાળા હાય છે તેથી તેઓ આધ્યાત્મિસુખને અવગણીને ભૌતિક પદાર્થાંની ઉન્નતિ અને તેની પ્રાપ્તિમાંજ ફ્ક્ત રાચ્યામાણ્યા કરે છે. ચા આસુરીમનુષ્યે ભૌતિક પદાર્થાનું સામ્રાજ્ય લાગવવાને અનેક મંત્ર તંત્ર અને યાની શો કરીને સંપૂર્ણ વિશ્વમાં કલાવિદ્યામાં અગ્રણી થઇને સુરીમનુષ્યોને પેાતાના તાબે કરી તેઓની આજીવિકાના ઉપાયાને સ્વહસ્તે કરી તેઓને દુઃખી કરે છે તદા સુરીશક્તિધારક મનુષ્યમા એક એવી પુણ્યયેાગે મહાન વ્યક્તિ પ્રગટે છે કે તે અસુરીમનુષ્યાના હાથે પીડાતા સુરીમનુષ્યના સમાજના ઉદ્ધાર કરે છે અને અધ્યાત્મવિદ્યા, અધ્યાત્મસુખ તથા પરમાત્મપદપ્રાપ્તિકારક આવશ્યકધમ કાયાને વિશ્વમા સત્ર ફેલાવી સર્વત્ર વિશ્વમા શાન્તિ સ્થાપી શકે છે. એવા જગવ્રુદ્ધારક ધર્મસંસ્થાપક મનુષ્યા ક્ષત્રિયાકુિલમા અવતાર લે છે અને દ્રવ્યભાવક્ષેત્રખળે અસુરાની શક્તિયાના નાશ કરે છે. એવા મહાત્માઓને તીર્થં દેવઆદિ વિશેષણાથી વિશ્વમનુષ્યા જાણી શકે છે. આવશ્યક ધર્મ કાર્યાં કરવામા પડમા રહેલી આસુરીશક્તિ અને બ્રહ્માંડ યાને વિશ્વવતિ આસુરીશક્તિધારક મનુષ્યે તરફથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે, ધર્મનાં આવશ્યક કાર્યો કરતા ક્રોધ માન માયા લેભ મિથ્યામુદ્ધિ કામ ઇર્ષ્યા નિન્દા નિદ્રા અહંમમતા પેદ શેક્લેશ અને રતિઅતિઆદિ આસુરીશક્તિયે પેાતાના સ્વભાવ દર્શાવવા પ્રસ ંગેાપાત્ત સામી આવીને ઉભી રહે છે તેથી જે માહની પ્રકૃતિ યાને આસુરી શક્તિયાનુ જ્ઞાન ધરાવતા નથી તેએ તે આસુરીશક્તિના દાસ બનીને આવશ્યક ધર્મકાર્યોથી પગર્મુખ રહે છે અથવા આસુરીશિનયાના
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy