SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - નમક - - ( ૭ ) શ્રી જય-વિવેચન, પરિણામની સાથે આવશ્યક ધર્મ કાર્યોની પ્રવૃત્તિ કરીને ધર્મને અપમનું રૂપ આપી રે ; પણ જેઓ આસુરી શક્તિની દુહના જાને ગુદી શનિને આવ્યું છે તે આશુરા શક્તિથી દબાતા નથી. આયુરીશક્તિના તાબે થયેલ મનુષ્ય પર ધમના સ્થાને જંગ મચાવી આવશ્યક ફરજને બંગ કરી લે છે. સુરીશક્તિ અને તે વખતે હાજમાં ઉત્પન્ન થાય છે તેનાથી અને આસૂરીશકિતવાળા મનુની ખરાબ અસરથી ગાવધાન અપ્રમત્ત રહી આવશ્યક વન્ય ધર્મકાની કરજ અદા કરવાની ટેવ છે એમ ખાસ જે અવધે છે તે પ્રવમ સુરીશકિત અને સુરીશકિનવાળા મનના સમાગમમાં આવીને આવશ્યક કર્મ કરવાની પોતાની અધિકારિતાની પ્રાપ્તિ કરી શકે છે. પિંકમાં જેમ આસુરીશક્તિ ઉદભવે છે તે તેને સુરીશનિવડે વાવી શકાય છે તેમ બ્રહ્માંડમાંવિશ્વમા આસુરી શક્તિને અરીશક્તિ વડે હટાવી શકાય છે. સુરીશકિત વકે રામરશક્તિચેને ગમે તે ઉપાયે નાશ કરે તે ધર્મ ગણાય છે તદન વિશ્વમાં પન્ન સુરીશક્તિને જે જે દેવિકશકિનધારક આવશ્યક ધમં વકે નાશ કરે તે ધર્મ છે અને ધર્મના માટે પ્રત્યક્ષેત્રકાલભાવાનુસારે જે જે સ્વતંત્ર કાર્યો કરવાં એ વફરજ છે અને આ સ્વફરજથી કેઈ કાલે મનુએ ઘg ન થવું એજ અન્નતિને આવશ્યક સ ત્ય પ્રગતિમાર્ગ છે. આસુરી શક્તિધારકમનુષ્યના સત્તાબળે સ્વચુરીશકિતધર્મને નાશ ન થાય અને જૈવિકપર્મિવર્ગને નાશ ન થાય તે તેમજ અનેક અણુઓના નાશસહ સ્વધર્મસ્વાતંત્ર્યરક્ષણ-તથાસ્વમિંનું વિપત્તિકાલે રક્ષr કરવું એ આપવાદિક આવક ધર્મ કર્મોને એવા પ્રસંગે કરી આપવાદિક ધર્મકર્મની ફરજને અા કરવી એ શિક્ષા વિપત્તિકાલે આદેય છે વિપકુમારે અનેક સાધુસંધની રક્ષા અને કાલિકાચાર્ય રવીની અને શાસનની રક્ષાર્થે વિપત્તિસમયે-સંકટ સમયે આપવાદિક આવક ધર્મકાર્યોને કરી આવક ધર્મકર્મની ફરજ અદા કરી હતી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમા આસુરી શક્તિનો વિનાશ અને દૈવિકશક્તિ તથા દૈવિકશક્તિધારક મનુષ્યના અસ્તિત્વ સંરક્ષાર્થે તેઓની પ્રગતિ માટે ક્ષેત્રકલાનુસારે અભેદ વિશેષ ધર્મલાભે વેવ્ય આવશ્યક ધર્મકર્મની જે જે ફરજો અદા કરવાની જણાતી હોય તેમાથી જે શંકા, ભય, ખેદ અને દેહાદિ મમત્વના યોગે ભ્રષ્ટ થાય છે તે સ્વનું પરનું ચતુર્વિધ સંઘનું અને પરમેશ્વરી આજ્ઞાનું ખંડન કરે છે એમ અવધવું તેમજ ધર્મકારકજનેની સેવાભક્તિના માર્ગને નાશ કરે છે એમ અવધવું. અલ્પદોષ અને મહાલાભાર્થે યદિ સ્વને નહિ પરતુ ધાર્મિક સમાજને લાભ થનારો હોય તે સંઘની ફરજ અદા કરવાની દષ્ટિએ શ્રી ભદ્રબાહુની પેઠે સ્વયોગ્ય દેશકાલાનુસારે શીર્ષ પર આવી પડેલી આવશ્યક ધર્મકર્મફરજન આત્મશકિતના ભેગે આદરવી પડે તેમજ સ્કેન્નતિ સમાયેલી છે એમ અવધવું. આવશ્યક ધર્મકાને કઈ રજોગુણ વૃત્તિથી કરે છે કે તમે ગુણવૃત્તિથી કરે છે અને કઈ સત્વગુણવૃત્તિથી કરે છે તેથી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy